________________
૬૪.
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
अम्भोऽवच्छिन्नमस्मिन्प्रतिफलितमत: पाथसोऽतर्बहिश्च, . पूर्णावच्छिन्नयोगे व्रजति लयमविद्या स्वकार्यै: सहैव ॥५४॥
જેલે રેકેલું, આમાં (આ જલમાં) પ્રતિબિંબિત થયેલું, [અને] આ જલની અંતર તથા બહાર રહેલું, એમ જલમાં ત્રણ પ્રકારના આકાશની પેઠે [ વ્યાપક] બ્રહ્મ, બુદ્ધિએ રેકેલું બ્રહ્મ, અને તેથી ] ભિન્ન તેમજ (બુદ્ધિમાંજ) કેવલ પ્રતિબિંબરૂપ [બ્રહ્ના,] એમ પૂર્ણ, જીવાત્મા ને અનાત્માના ભેદથી અહિં (બુદ્ધિરૂપ ઉપાધિમાં) ત્રણ પ્રકારનું બ્રહ્મ પ્રતીત થાય છે. [એવી રીતે] પૂર્ણ ને બુિદ્ધિવડે પરિચ્છિન્નના અભેદના સાક્ષાકારમાં અવિઘા પિતાનાં કાર્યો સાથેજ લય પામે છે. ૫૪. - હવે સૂત્રપ સર્વાત્મક બ્રહ્મનું નિરૂપણ કરે છે -- दृश्यन्ते दारुनार्यो युगपदगणिताः स्तंभसूत्रप्रयुक्ता:, संगीतं दर्शयन्त्यो व्यवहृतिमपरां लोकसिद्धां च सर्वाम् । सीत्रानुप्रविष्टादभिनवविभवाद्यावदानुबंधात्, तद्वत्सूत्रात्मसंज्ञाद्वयवहरति जगद्भूर्भुवःस्वमहान्तम् ॥ ५५ ॥ | \[જેમ] થાંભલામાં ગઠવેલા દેરાવડે ક્રિયા કરતી અનેક લાકડાને પુતળીઓ [ નાચવા તથા વાજાં વગાડવારૂપ] સંગીત અને [મદ્વયુદ્ધ આદિ] બીજા લેકપ્રસિદ્ધ સર્વ વ્યવહાર એકસાથે કરી દેખાડતી જોવામાં આવે છે, તેમ સર્વમાં પરેવાઈને રહેલા, ન કળી શકાય એવા સામર્થ્યવાળા, [અને સર્વ પ્રાણીએને તેમનાં] કર્મો પ્રમાણે ફલ આપનારા સૂત્રાત્મનામવાળાથી (પરમાત્માથી) ભૂર, ભુવ, સ્વર્ને મહર્લોક સુધીનું (સત્યલેક