________________
૫૦૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. દેહાભિમાન ત્યજીને અત આમભાવે રહેવાને ઉપદેશ કરે છે --
चिदात्मनि सदानन्दे देहारूढामहधियम् । निवेश्य लिङ्गमुत्सृज्य केवलो भव सर्वदा ॥ २९० ॥
સ્થલશરીરમાં આરૂઢ થયેલી હું (આત્મા) એવી બુદ્ધિને સરૂપ, આનંદરૂપ નિ ચેતનરૂપ આત્મામાં સારી રીતે. સ્થાપન કરીને નેિ સૂક્ષ્મ શરીરને ( સૂક્ષ્મ શરીરમાં રહેલી આત્માની બુદ્ધિને) ત્યજી દઈને સર્વદા કેવલરૂપે થા. ૨૯૦. - બ્રહ્મમાં હુંપણની બુદ્ધિ સ્થિર કરવાથી કૃતાર્થ થવાય છે એમ કહે છે –
यत्रैष जगदाभासो दर्पणान्तःपुरं यथा। , तद्ब्रह्माहमिति ज्ञात्वा कृतकृत्यो भविष्यसि ॥ २९१ ॥
જેમ દર્પણની અંતર પ્રતિબિંબરૂપ) નગર પ્રિતીત થાય છે, તેમ] જેમાં (જે બ્રહ્મમાં) આ પ્રતીતિમાત્ર જગત પ્રિતીત થાય છે તે બ્રહ્મ હું છુિં) એમ જાણીને [તું કૃતાર્થ થઈશ. ૨૯૧.
કૃતાર્થ થવાની રીત કહે છે – यत्सत्यभूतं निजरूपमाद्यं, चिदद्वयानन्दमरूपमक्रियम् । तदेत्य मिथ्यावपुरुत्सृजेत, शैलूषवद्वेषमुपात्तमात्मनः ॥ २९२ ॥
જે સત્યરૂપ, [સર્વનું આદિ, ચેતનરૂપ, અતિ, આનંદરૂપ, રૂપરહિત ને કિયારહિત પિતાનું સ્વરૂપ (છે) તેને સાક્ષાત્કાર કરીને ભવાય જેમ લીધેલા વેષને ત્યજી દે તેમ તે વિવેકી પિતાના મિશા શરીરના (અભિમાનને ત્યાગ કરે. ૨૨.