________________
શ્રીસદાચારસ્તોત્ર. सदानन्दे चिदाकाशे मायामेघस्तडिन्मनः । . अहंता गर्जनं तत्र धारासारो हि वृत्तयः ॥४१॥ . महामोहान्धकारेऽस्मिन् देवो वर्षति लीलया । अस्या वृष्टविरामाय प्रबोधकसमीरणः ॥४२॥
સદાનંદસ્વભાવવાળા ચેતનરૂપ આકાશમાં માયારૂપ મેઘ ને મને રૂ૫ વીજળી છે. ત્યાં અહંતારૂપ ગર્જના છે, ને વૃત્તિઓરૂપ વરસાદની મેટી ધારાઓનું પડવું છે. ૪૧. આ મહામહરૂપ અંધકારમાં દેવ લીલાવડે વરસે છે. આ વૃષ્ટિના વિરામમાટે જ્ઞાનરૂપ એક વાયુ છે. ૪૨.
સત, આનંદ ને ચેતન આ સ્વભાવવાળા બ્રહ્મરૂપ આકાશને આશરે માયારૂપ મેઘ રહેલ છે. તે મેધમાં અંતઃકરણરૂપ વીજળી પ્રતીત થાય છે. ત્યાં દેહાદિમાં હુંપણની બુદ્ધિરૂપ ગર્જના સંભળા-: ય છે, અને માયાના કાર્ય અંતઃકરણમાંથી ઉત્પન્ન થતી વૃત્તિઓરૂપ વરસાદની ધારાઓનું પડવું છે. ૪૧. આ મહામહ એટલે બ્રહ્મસ્વરૂપના અજ્ઞાનરૂપ અંધારામાં સ્વયંપ્રકાશ પરમાત્મા પિતાની સ્વાભાવિક લીલાવડે નામરૂપની પ્રતીતિ કરાવવારુ૫ વરસે છે. આ વૃષ્ટિની એટલે માયા ને તેનાં સર્વ કાર્યોની નિવૃત્તિ માટે બ્રહ્મસ્વરૂપના દઢજ્ઞાનરૂપ એક વાયુજ ઉપયોગી છે. ૪૨.
જ્ઞાનવિજ્ઞાનના સ્વરૂપને તથા અહિં અદ્વિતીય બ્રહ્મજ છે એ વા. તને સંક્ષેપમાં કહે છે –
शानं दग्दश्ययोर्भावं विज्ञानं दृश्यशून्यता। एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥ ४३ ॥ - દ્રષ્ટા ને દશ્યને ભાવ તે જ્ઞાન, ને દક્ષ્યને અભાવ તે વિજ્ઞાન. એકજ અદ્વિતીય બ્રહ્મ છે, અહિં કાંઈ પણ ભેદ નથી.