________________
શ્રીયેાગતારાવલીસ્તાત્ર.
ભાવ નથી, તે કૈવલ નિરુપાધિક જ્ઞાનસ્વરૂપેજ શાભે છે. ૧૬. नेत्रे यथोन्मेपनिमेषशून्ये, वायुर्यथा वर्जितरेचपूरः । मनश्च संकल्पविकल्पशून्यं, मनोन्मनी सा मयि संनिधत्ताम् ॥ १७ ॥ જેવી રીતે ઉન્મેષનિમેષરહિત નેત્ર, ને જેવી રીતે રેચકપૂરકરહિત પ્રાણવાયુ છે, તેવી રીતે સંકલ્પવિકલ્પરહિત મનેાન્સની છે. તે મનેાન્સની મારી સમીપમાં આવા.
૧૨૫
જેવી રીતે ઊઘડવા તથા વીચાવાથી રહિત સ્થિર નેત્ર ત્રાટકયુક્ત કહેવાય છે, તે જેવી રીતે રેચક તથા પૂરકથી રહિત સ્થિર પ્રાણવાયુ વલકુંભયુકત કહેવાય છે, તેવી રીતે સંશય તથા વિપર્યયરહિત મનની સ્થિતિ મનેાન્મની કહેવાય છે. તે મનેાન્મની દશા મને પ્રાપ્ત થાઓ. ૧૭, चित्तेंद्रियाणां चिरनिग्रहेण श्वासप्रवाहे शमिते समस्ते । निवातदीपायुतनिश्चलांगो, मनोन्मनी सा माय संनिधत्ताम् १८
ચિત્ત તથા ઇંદ્રિયાનેા લાંબે સમય નિગ્રહ થવાથી શ્વાસને સમસ્ત પ્રવાહ શાંત થયે વાયુવિનાના દીવાના જેવું ઉપદ્રવરહિત ને નિશ્ચલ અંગ થાય તે મનેાન્મની છે. તે મારી સમીપમાં આવા.
અંત:કરણ તથા શ્રેત્રાદિ ઇંદ્રિયાના લાંમા સમય યથાવિધિ નિરાધ થવાથી શ્વાસેાવાસના સમગ્ર વેગ શાંત થયે ગતિવાળા વાયુવિનાના સ્થાનમાં રહેલા દીવાના જેવું ઉપદ્રવરહિત ને રિયર શરીર થાય તે મનેામની દશા છે. તે મનેાન્મની દશા મને પ્રાપ્ત થા. ૧૮. उन्मन्यवस्थाधिगमाय विद्वन्नुपायमेकं तव निर्दिशामः । पश्यन्नुदासीन दशा प्रपंचं, संकल्पमुन्मूलय सावधानः
st
હું વિદ્વન્ ! ઉન્મની દશાના લાભમાટે એક ઉપાય અમે તને કહીએ છીએ. તું સાવધાન થઈને ઉદાસીન ષ્ટિ