________________
૭૨
શ્રીશંકરાચાર્યનાં અછાંદસ રત્ન. પિતાના પ્રજનના અસંભવવડે સ્વરૂપથી ભિન્ન શબ્દાદિ ગ્રાહકની પણ-શબ્દાદિની પેકેજ ગ્રાહ્યપણા વડે સિદ્ધિ છે. ] ચેતનરૂપપણાથી અસંહતપણું થવાથી પિતાનું પ્રયોજન [છતાં ] પણ હું એવા જ્ઞાનને (અંત:કરણની વૃત્તિઓને) [ ] નીલ પીળા આદિ આકારેને જાણનારે [ છે, ] તેથી કુટસ્થ વિકારવાળોજ [છે], એ સંશય [છે.]” તેને ગુરુ કહે છે –“તારે સંશય યુક્ત નથી.” ઈતિ. ૧૭.
શા માટે સંશય કરવો ઉચિત નથી તે કહે છે –
यतस्तेषां प्रत्ययानां नियमेनाशेषत उपलब्धेरेवापरिणामित्वात्कूटस्थत्वसिद्धौ निश्चयहेतुमेवाशेषचित्तप्रचारोपलब्धिसंशयहेतुमात्थ । यदि हि तव परिणामित्वं स्यादशेषस्वविषयचित्तप्रचारोपलब्धिन स्याच्चित्तस्येव स्वविषये यथा चेद्रियाणां स्वविषयेषु न च तथाऽऽत्मनस्तव स्वविषयैकदेशोपलब्धिरतः क्रटस्थते व तवेति । तत्राहोपलब्धिर्नाम धात्वर्थों विक्रियैवोपलब्धुः कूटस्थात्मता चति विरुद्धम् । गुरुः न धात्वर्थविक्रियायामुपन्ध्युपचाराद्यो हि बौद्धः प्रत्ययः स धात्वर्थे विक्रियात्मकः आत्मन उपलब्ध्याभासफलावसान इत्युपलब्धिशब्देनोपचर्यते ॥ १८ ॥
જેથી તે ચિત્તવૃત્તિઓની નિયમપૂર્વક સર્વભણીથી પ્રતીતિથી જ અપરિણામી પાવડે કુટસ્થપણાની સિદ્ધિમાં નિશ્ચયના હેતુને જ [ માનવે જોઈએ ] સમગ્ર ચિત્તની વૃત્તિઓની પ્રતીતિવડે [ પરિણામીપણથી કૂટસ્થના વિકારી પણાના] સંશયને