SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરાંકારાચાયનાં અષ્ટાદશ રત્ના. ૧૦૨ ' આ મનુષ્યશરીરમાં શીઘ્રજ જાણવાને શકય છે. શાન્તો ટ્રાન્સ उपरत स्तितिक्षुः समाहितो भूत्वाऽऽत्मन्येवात्मानं पश्यति " || ( શમવાળે, ક્રમવાળે, ઉપતિવાળા, તિતિક્ષાવાળાને સમાધાનવાળે થ જ્ઞાની પાત!ના નિર્મળ અંતઃકરણમાં આત્માને અનુભવે છે, એ શ્રુતિમાં પણ શમાદિ સાધનવાળાને પરમાત્માના સાક્ષાત્કારના અધિ કારી ગણેલ છે. તે શ્રદ્ધાભક્તિ આદિ સાધનેાવિના જે પરમાત્મા સંકડે જન્માવર્ડ પણ જાણવાને શકય નથી, તે સંસારરૂપ અંધકારની અત્યંત નિવૃત્તિ કરનાર બ્રહ્મને! અભેદભાવે હું સાક્ષાત્કાર કરું છું. ૨૪. यस्यात स्वात्मविभूतेः परमार्थम्, सर्वं खल्वित्यत्र निरुक्तं श्रुतिविद्भिः । तज्जादित्वादधितरङ्गाभमभिन्नं, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ २५ ॥ જેની સ્વાહ્મવિભૂતિનું વાસ્તવિક રૂપ તર્કમાં ન આવે એવું છે એમ શ્રુતિને જાણનારાઓએ “આ સર્વ નિશ્ચય બ્રહ્મ છે.” આ શ્રુતિથી કહ્યું છે. જગત્ની ઉત્પત્તિ, સ્થિતિ ને લય તેમાંથી થવાથી તે સમુદ્રના તરંગની પેઠે અભિન્ન છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. જે બ્રહ્મના વાસ્તવિક ઐશ્વર્યનું પારમાર્થિક સ્વરૂપ સામાન્ય અનુષ્યે ના તમાં ન આવી શકે એવું છે એમ શ્રુતિઓના તાપ ના સમન્વય કરનારા વિદ્યાનેાએ સર્વે વિનું વ્રત્ત ”—આ સર્વ જગત્ નામરૂપને બાધ કરતાં નિશ્ચય બ્રહ્માજ છે, યાદિ શ્રુતિને વિચાર કરીને કહ્યું છે. 4 तज्जलान् -આ પ્રપંચની ઉત્પત્તિ, સ્થિતિ ને લય તે બ્રહ્મતત્ત્વથી થાય છે,−ત્યાદિ શ્રુતિમાં જણાવ્યા પ્રમાણે ,,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy