________________
૩૫
""
તમને આ વાત ગમતી નથી, તે ખી એની આ કામમાં લગ્યતા જોવામાં આવતી નથી, તેથી આ કામ કરાવવાની ઇચ્છા વર્તમાનમાં શાંત કરવામાં આવે છે. ” ત્યારે ક્રાઇ શિષ્યે વિનય કર્યાં કેટ- હૈ સ્વામિન્ ! જો આપશ્રી પદ્મપાદને આજ્ઞા કરશે। તા તે ભાષ્ય પર વાર્તિક કરી શકશે. આચાર્યભગવાને તેને કહ્યું કે:-“ જે કામ કરવાતા સુરેશ્વરે પ્રસન્નમનથી સ્વીકાર કર્યાં છે તે કામ વિનાકારણે ખીજાતે સાંપાની ઇચ્છા આ અંત:કરણમાં આવિર્ભાવ પામી શકતી નથી. પદ્મપાદ પોતાની પ્રુચ્છાથી ભલે ખીજી ટીકા કરે, પણ તે બધી ટીકા ટકી રહે એવા સંભવ નથી. ” પછી આચાર્યભગવાને પુરેશ્વરને કહ્યું કે:—“ તમે શારીરકસષ્યઉપર વાતિક કરવાને વિચાર બંધ રાખશેા, કેમકે તમારા કેટલાક બંધુએ તમારા હૃદયમાં હજી કર્મના પક્ષપાત હશે એમ માને છે. ” પછી સુરેશ્વરે આચર્યભગવન્તો આનાથી પોતાના હૃદયનું સ્વરૂપ જણાવવા કર્મમાર્ગનું ખંડન કરનારો ને બ્રહ્મજ્ઞાનની શ્રેષ્ઠતા જણાવનારા નૈકમ્પેસિદ્ધિનામના સુંદર ગ્રંથ ચ્યા. એ ગ્રંથ વાંચી આચાર્યભગવાન પ્રસન્ન થા, અને તેઓશ્રીના શિષ્યા પણ તે ગ્રંથના વાચનથી સુરેશ્વરના ચિત્તની સ્થિતિ જાણી શકચા
શારીરકભાષ્યપર વાર્તિક રચવાની સુરેશ્વરની પૃચ્છા પાર ન પડવાથી તેમના અંત:કરણમાં પ્રકટેક્ષી અપ્રસન્નતાના આભાસને દૂર કરવા પરમકારુણિક આચાર્યભગવાને તેમને કહ્યુ કે: કૃષ્ણયજીવેંદની તૈત્તિરીયે પનિષદ્પર તથા શુકલયજુર્વેદની બૃહદારણ્યકેપનિષદ્ર જે ભાષ્ય કરવામાં આવ્યાં છે તેના ઉપર તમે મુમુક્ષુએના હૃદયપર તત્ત્વજ્ઞાતને પ્રકાશ પાડનારાં સુદર વાર્ષીક રચા. ” પેાતાના સદ્દગુરુની આજ્ઞાને પોતાના મસ્તકપર ધારણ કરી સુરેશ્વરે તે બંને ઉપનિષદે પર સુદર વાર્તિકા રચી. આચાર્યભગવાનતે નમ્રભાવે પ્રેમપૂર્વક અર્પણ કર્યું, જેમને જોઇને આચાર્યભગવાનનું ચિત્ત સાષ પામ્યું. પ્રસન્ન
-