Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah
Catalog link: https://jainqq.org/explore/004501/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધઝસેગહનું રાતી ભાષા ડાર Usal court પી ) ૧ કે વિજય ) SS ) S S Page #2 -------------------------------------------------------------------------- ________________ ह्री श्री अ नमः શ્રી ધર્મસંગ્રહનું ગુજરાતી ભાષાન્તર પહેલા ભાગ : ગ્રંથકાર : પૂ. પરમગુરૂભટ્ટારક શ્રી વિજયાનન્દસૂરીશ્વર શિષ્યરત્ન પૂ. પંડિત શ્રી શાન્તિવિજય ગણિવર શિષ્યરત્ન પૂ. મહાપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર : સંશાધક-સયાજક : પૂ સમ શાસ્ત્રકાર, ન્યાવિશારદ, ન્યાયાચાર્ય મહાપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવર • ભાષાન્તરકાર : પૂ. તપાગચ્છાધિપતિ, શાન્તતામૂર્તિ, શ્રીસ ઘસ્થવિર, યેવૃદ્ધ આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર, શાન્તમૂર્તિ, ગાંભીર્યાદિડુ પેત, સ્વસ્થ પૂ. આચાર્ય - મહારાજ શ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજના પવિભૂષક, શમદમાદ્દિગુણભૂષિત, પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસનાહરસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ Z\E VZEF. === Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: શાહ અમૃતલાલ જેસીંગભાઈ કાળુપુર-જહાંપનાહની પોળ, અમદાવાદ. - - આવૃત્તિ બીજી-નલ ૧૧૦૦ વીર સં. ૨૪૮૨ : વિ. સં. ૨૦૧૨ મૂલ્ય : ૮-૦-૦ : મુદ્રકઃ ૪૧ ફરમા સુધી ધી નવપ્રભાત પ્રીટિંગ પ્રેસ, ઘીકાંટા રેડ, અમદાવાદ બાકીનું ધી નયન પ્રીટિંગ પ્રેસ, ઢીંકવાની વાડી, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાથન 跼 છે પણ સુખ માટે જ. આમ કઈ પણુ પ્રવૃત્તિ જીવ સુખને માટે જ કરે છે, છતાં સ્વાનુભવથી કે પરષ્ટાન્તાથી સ્પષ્ટ--નિશ્ચિત છે કે--અનાદિકાળથી ઉદ્યમ કરવા છતાં જીવેામાંના ઘણેા માટે વ સુખ મેળવી શક્યો નથી. સુખ માટે શાસ્ત્રોની આવશ્યકતા--આની પાછળ વિચાર કરતાં સમજાશે કે-જીવને જે પ્રકારનું સુખ જાઇએ છે, તે સુખની ઓળખ અને તે કચાંથી-કેવી રીતિએ મેળવી શકાય વગેરે ખાખતાથી તે અજાણ છે. તેના ઉદ્યમને સફલ બનાવનારી આ ખાખતાનું જ્ઞાન જીવને શાસ્ત્રનું શરણુ સ્વીકાર્યા વિના ખીજે કત્યાંયથી પશુ મળી શકે તેમ નથી. ઉપકારીઓએ આ હેતુથી જ કહ્યું છે કે- દુઃખથી મુક્ત થવાના સાચા માર્ગ માટે આગમ-શાસ્ત્રો સિવાય અન્ય કાઈ પ્રમાણુ નથી, માટે છદ્મસ્થ જીવાએ આગમમાં જ પ્રયત્નશીલ ખનવું જોઇએ. ’ વાત પણ સાચી જ છે કે-‘આંધળું દળે અને કુતરાં ખાય ’– એ ન્યાયે ધ્યેય વિનાની પ્રવૃત્તિમાં કે મા` જાણ્યા વગરની મુસાફરીમાં પિરણામ શૂન્ય જ આવે. કહ્યું પણુ છે કે < – શાસ્ત્ર દરેક વિષયમાં એક દીવ્ય ચક્ષુ સમાન છે અને સં કાર્યોની સિદ્ધિ માટે શાસ્ત્ર આધન રૂપ છે. ' બાહ્ય-નૈાતિક સુખા માટે પણ શાસ્ત્રની સહાય વિના ચાલે તેમ નથી, પછી આત્મસુખ માટે તો પૂછવું જ શું? આથી જ કરૂણાસમુદ્ર તારક શ્રીતી કરદેવા દ્વારા ત્રિપદી પામીને શ્રુતનિધિ શ્રીગણધરદેવાએ સુખા જગતને શાસ્ત્રની અમૂલ્ય ભેટ આપી છે. એ જ અમૂલ્ય શાસ્ત્રસમ્પત્તિને [ કાળમળે જેમ બુદ્ધિ-બળ ઘટતાં ગયાં તેમ તેમ] તે તે કાળે માનવીને ઉપકારક બને તે રીતિએ, પૂર્વી મહિષ આએ તેમાંના તત્ત્વાને અખંડ સાચવીને એક યા બીજા રૂપે વિકસાવી છે. આ ‘ધસંગ્રહ' નામના ગ્રંથ પણ એવા જ ઉદ્દેશથી રચાયેલી એક અપૂર્વ કૃતિ છે. અહીં કદાચ કોઈને પ્રશ્ન થાય કે–શાસ્રને તથા સુખને શું લાગેવળગે છે ? અર્થાત્ શાસ્ત્રો સુખને કેવી રીતિએ આપી શકે? તે તેના સમાધાન રૂપે પરમ સુખને પામેલા પરમાપકારી શ્રીજિનેશ્વરદેવાનુ એ કથન છે કે-આત્માને દુઃખ માત્ર પુદ્ગલનુ પારવણ્ય છે. આ પરવશતાનું મૂળ જીવની અનાદિકાલીન · આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ '.. એ ચાર સગા છે. તેના પ્રતાપે જીવને, ૧-માહારની મસ્તી, ૨-ઈવિયેાગના કે અનિષ્ટસયેાગ વગેરેને ભય, ૩-પાંચેય ઇન્દ્રિયાના વિષયામાં તીવ્ર રાગ અને ૪–પ્રાપ્ત કે અપ્રાપ્ત વિષયામાં અને વિષયાના સાધનામાં અતીવ મૂર્છા છે. [આને જૈન પરિભાષામાં અવિરતિ 66 અનાદિકાળથી સ`સારમાં દુ:ખથી પીડાતા પ્રાણીગણ દુઃખમુક્તિ [સુખ] માટે સતત ઉદ્યમ કરે છે, નિદ્રા પણ સુખ માટે જ લે છે, પ્રમાદી પ્રમાદ સેવે છે તે પણ સુખને માટે જ, અરે ! આપઘાત કરનારા મરે " 4" जम्हा न मुत्तिमग्गे, मुहूगं आगमं इद्द पमार्ण । "" विज्जर छउमस्थानं, तम्हा तत्थेव जइ अव्वं ॥ १ ॥ વસુઃ સર્વત્રાં શાસ્ત્ર, શાહ્ન સર્ચતાવનમ્ ॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. ] સ`સારનાં સવ જાતિનાં દુઃખાનાં કારણેાનો આમાં સમાવેશ થઈ જાય છે, માટે જીવને દુઃખમુક્ત થવા સારૂ તેના પ્રતિપક્ષી · અનાહાર, નિ`યતા, વિષયવિરાગ અને નિઃસંગત! ’ એ ચારેયના અભ્યાસ [ કે જેને જૈન પરિભાષામાં વિરતિ કહેવાય છે તે] કરવા સિવાય અન્ય કાઈ ઉપાય જ નથી. અગ્નિ જેમ ઈંધણાં પૂરવાથી વૃદ્ધિ પામે છે, તેમ આ આહાર વગેરેને અભ્યાસ પણ જેમ જેમ વધતા જાય તેમ તેમ તેની વાસના તીવ્ર થતી જાય છે-વધતી જાય છે. વધી ગયેલી તે વાસનાની તૃપ્તિ માટે જીવ અનેક પાપારભા કરે છે અને એના પિરણામે તેને અકથ્ય દુઃખની પર પરા ભોગવવી પડે છે. આ ઉપરથી સમજાશે કે-આહારાદિને અભ્યાસ ધટાડવા માટે ‘અનાહાર’ વગેરેના [વિરતિનો અભ્યાસ કરવા એ જ સાચા-લેાકેાત્તર માત્ર છે, એ જ દુઃખમુક્તિના સાચા ઉપાય છે. આરિસા વિના જેમ પાતાનું રૂપ જોઈ શકાતું નથી, તેમ આગમ-શાસ્ત્રો રૂપ રિસા વિના અવિરતિ જન્ય દુઃખ અને વિરતિ જન્ય સુખનાં કારણેાને પણ સમજી શકાતાં નથી. તેને સમજવા માટે શાસ્ત્રો એ જ એક પરમ સાધન છે. એ રીતિએ સુખના સંબંધ વિરતિ સાથે અને વિરતિના સંબધ જ્ઞાન-શાસ્ત્ર સાથે હાવાથી શાસ્ત્ર અને સુખના પરપર સંબધ છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે-શાસ્ત્રા માત્ર જાણવા માટે જાણવાનાં નથી, પણ ભાતિક વાસનાઓ ઉપર અકુશ લાવી તે દ્વારા દુઃખમુક્તિ કરવા માટે જાણવાનાં છે. આથી જ ઉપકારીએ જણાવે છે કે- શ્રુતજ્ઞાનના સાર વિરતિ અને વિરતિનું ફળ પર પરાએ દુઃખમુક્તિ છે' [પ્રશમરતિ-શ્વે. છર થી ૭૪]. શ્રી જૈન શાસનનું આ પરમ રહસ્ય છે, જે જ્ઞાનની પાછળ સદાચારના ઉદ્દેશ નથી, તે જ્ઞાન ગમે તેટલું હાય તા પણ વાંઝયું છે, અજ્ઞાન રૂપ છે, એક પ્રકારના અધકાર છે. એ જ રીતિએ ચારિત્ર [સદાચરણ ]ની પાછળ પણ જો ભૈાતિક-કર્મનાં બધનાની જાળમાંથી મુક્ત થવાનું [માક્ષનુ] ધ્યેય નથી તે તે ચારિત્ર નથી, કાયક્લેશ છે. ગુણ નહિ, ગુણાભાસ છે. આથી જ ગ્રન્થકારશ્રીએ આ આખાય ગ્રન્થમાં ભૈાતિક વાસના ઉપર અંકુશ મૂકવાના ક્રમિક ઉપાયો અને તેથી પ્રગટ થતું આત્મસુખ વગેરેનું સચોટ છતાં સરલ વર્ણન કરેલું છે, જેને વાંચ્યા અને સાંભળ્યા પછી સુખના અર્થી કાઈ પણ સુજ્ઞ આત્મા નતમસ્તકે એને સત્ય રૂપે સ્વીકાર્યા વિના રહી શકે તેમ નથી. વમાનમાં પાશ્ચાત્ય કેળવણીના પ્રભાવમાં અંજાઈ ગયેલા જીવાને આવાં એકાન્તે આત્માને ઉપકાર કરનારાં શાસ્ત્રો યદિ વિકૃત કે કૃત્રિમ લાગતાં હાય, તે તે જીવનમાં નિરકુશ અનેલી ઐાતિક વાસનાઆની પૂર્તિમાં શાસ્ત્રો એક લાલબત્તી રૂપ હાવાથી તેના પ્રત્યે જન્મેલા દ્વેષનું પરિણામ કહી શકાય, તારક શાસ્ત્રો તરફના આવા અનાદર સ્વપર સુખના ઘાતક છે. આટલું પ્રાસગિક કહ્યા પછી પ્રસ્તુત ગ્રન્થને અંગે થાડુક જણાવવું અનુચિત નહિ ગણાય. 6 ગ્રન્થપરિચય-પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે આ ગ્રન્થને વિ. સ. ૧૭૩૧ માં પૂજ્ય પાઠકપ્રવરથી માનવિજયજી મહારાજાએ રચ્યા છે. ' આ ઉલ્લેખથી સહજ સમજાઈ જાય કે-ગ્રન્થ અર્વાચીન છે, પણ તેથી તેની મહત્તા ઓછી થતી નથી, કારણુ Page #6 -------------------------------------------------------------------------- ________________ કે-ગ્રંથકારશ્રીએ આ ગ્રંથમાં પ્રાચીન અનેક શાસ્ત્રોના સારને સંગ્રહ કરેલા છે. જો કે તે દરેક શાસ્ત્રાનાં પૂરાં નામેા અમે મેળવી શકયા નથી, તે! પણ લગભગ એક સે। પચીસ જેટલાં નામે ગ્રંથની શરૂઆતમાં આપેલાં છે, તે જોતાં જણાશે કે-આ ગ્રંથ, પચીસ સદીઓ પૂર્વે થયેલા શ્રી ગણધરભગવંતેાથી માંડીને ગ્રંથકારશ્રીના સમય સુધીમાં થયેલા અનેક શાસ્ત્રકારાનાં વચનાના એક અતિ સુન્દર ખજાના છે. અલખત્ત ! તેમાં નવીન કશું નથી અને હાઈ શકે પણ નહિ, કારણ કે-જૂદ શ્રી તીર્થંકરદેવા પણ જગતનું જે વૈકાલિક સ્વરૂપ છે તેને જ જગતની સામે યથાસ્વરૂપે રજુ કરે છે, એ જ અને શ્રી ગણધરદેવા ગ્રંથ રૂપે ગુથે છે અને તેમાંથી જ ઉદ્ધરીને તે પછીના ગ્રંથકારા તેને વિશદ સ્વરૂપમાં સકલિત કરે છે. આથી આ ગ્રંથ પ્રાચીન શાસ્ત્રવચનાના ખજાનારુપે લગભગ ત્રણ સદીઓ પૂર્વે રચાયેલા ડાવા છતાં, તેની વાસ્તવિક પ્રાચીનતા છે એ સ્પષ્ટ સમજાય છે. ઉપર જણાવ્યા પ્રમાણેની પ્રાચીનતા જ માત્ર ગ્રંથની વિશિષ્ટતા નથી, કિન્તુ ‘યોગાસ્તત્ર દુલ્હેમ’ એ ઉક્તિને અનુસાર ગ્રંથકારશ્રીએ ભિન્ન ભિન્ન શાસ્ત્રાધારો મૂળરુપમાં જ ટાંકીને, ‘ઉત્સગ -અપવાદ કે નિશ્ચય-વ્યવહાર' વગેરે ભિન્ન ભિન્ન દષ્ટિને પારસ્પરિક સંબધ અખંડ રહે તેવા પ્રકારની દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરૂષ’ વગેરે અનેક અપેક્ષાઓને અનુસરતી જે વ્યાખ્યા-સકલના કરી છે, તે આ ગ્ર ંથની ખાસ વિશિષ્ટતા છે. ગ્રંથના અભ્યાસ કરતાં સ્પષ્ટ સમજાય તેવું છે કે-થકારશ્રી સ્વયં શાસ્ત્રરહસ્યાના પારગામી છે, તેઓશ્રીમાં જ્ઞાનની સુંદર પ્રતિભા છે, તથાપિ પાતાની રચનામાં જરાય દોષ ન રહી જાય તે માટે પોતાના સમકાલીન પૂ. ન્યાયવિશારદ-ન્યાયાચાય -ઉપાધ્યાયજી શ્રીમદ્ યશાવિજયજી મહારાજ દ્વારા આ ગ્રન્થની શુદ્ધિ કરાવી છે. પૂ. ઉપા મહારાજે પણ આખાય ગ્રંથને શુદ્ધ કરવા ઉપરાન્ત કેટલાક જરૂરી વધારા દ્વારા શણગારીને ગ્રંથને પાતાની મહારછાપ મારી છે, તે તેની બીજી વિશિષ્ટતા છે. જે સંસ્કૃત પ્રતિના આધારે આ ભાષાનુવાદ લખવામાં આવ્યે છે, તેના સમ્પાદક આગમોદ્ધારક પૂ. આચાર્ય શ્રી સાગરાન દસૂરિજી મહારાજે પણ પોતાની પ્રસ્તાવનામાં આ ગ્રંથને ગ્રંથરાજ' તરીકે વધાવ્યા છે. તેથીય આગળ વધીએ તે ગ્રંથરચનાની અર્જુચીનતા એ પણ એક વિશિષ્ટતા જ છે, અર્વાચીન હાવાથી જ પ્રાચીન ગ્રંથકારાના સેંકડો ગ્રંથાના હાઈના તેમાં સંગ્રહુ કરી શકાય છે. આમ વિશિષ્ટતા અનેક પ્રકારની હાવા છતાં, તેના સાચા ખ્યાલ તે ગ્રંથના યથાસ્વરૂપ અભ્યાસ કરનારને જ આવી શકે. આખાય ગ્રંથમાં આત્મગુણ્ણાના વિકાસ કયા ક્રમથી અને કયા સાધનોથી કરી શકાય, તેનુ સહજ સમજી શકાય તેવું સરળ છતાં સ્પષ્ટ નિરૂપણ છે; આઢિયામિ કતાથી માંડીને મહાશ્રાવકપણાને પ્રાપ્ત કરવાનું સરલ માદેન છે. જેને લૈાકિક ગુણેા કહેવાય છે, તે Page #7 -------------------------------------------------------------------------- ________________ ન્યાયપ્રિયતા, શિષ્ટાચારની પ્રશંસા” વગેરે પાંત્રીશ ગુણેના વર્ણનની સાથે સુખી થવા માટે “આહાર-વિહાર-વિહાર-વ-મકાન-ધંધે” વગેરે કેવાં હોવાં જોઈએ?, જીવનના એકેએક આર્યવ્યવહારને પરંપરાએ દુઃખમુક્તિ સાથે કે ગાઢ સંબંધ છે?, મકાન માટે દઢ પાયાની જેમ દુઃખમાંથી મુક્ત થવા માટે ધર્મની ભૂમિકા રૂપ આર્યઆચારે કેટલા અનિવાર્ય છે?, આજના બદલાતા જતા જીવનવ્યવહારથી મનુષ્ય શું ગુમાવ્યું છે? અને ઈષ્ટસુખને માટે તેને પહેલી તકે શું કરવાની જરૂર છે?, વગેરે અનેક બાબતનું સ્પષ્ટ ભાન કરાવ્યું છે. પ્રારંભમાં પુણ્યના પોષણથી થતે પાપને શય, તેથી થતી ચિત્તશુદ્ધિ અને પુષ્ટિ ૨૫ ધર્મનું નિરૂપણ કરીને, તેવા ધર્મ માટે જીવનમાં જરૂરી પાંત્રીશ સામાન્ય ગુણોનું વર્ણન કર્યું છે, કે જેની આધુનિક જગતમાં ખૂબ જ આવશ્યકતા છે. એ ગુણના અભાવથી જ જીવને સત્યની પ્રીતિને બદલે અસત્યની પ્રીતિ થાય છે. એ ગુણોના સતત અભ્યાસથી આત્મામાં સત્યને રાગ જન્મે છે, તેથી તે સત્યને શેધક બની પરિણામે જગતના સત્યને પારખી લે છે. જેને પરિભાષામાં આને સમ્યક્ત્વની પ્રાપ્તિ કહેવાય છે.] પછી તે સત્યને પ્રાપ્ત કરવાના કેવા રાજ્ય સઘળાય પ્રયત્ન આરભે છે [ વ્રતધારી બને છે]? વગેરે હકીકતનું હૃદયંગમ વિસ્તૃત વર્ણન કર્યું છે. તદુપરાન્ત વહેલી સવારે જાગવાથી માંડીને બીજી સવાર સુધીમાં તેણે શું શું કરવું જોઈએ? તે દરેક બાબતનું તેના સમય સાથે ભાન કરાવ્યું છે. વધારે શું? કેવળ દેવ-ગુરૂ અને ધર્મની સેવા રૂ૫ ધાર્મિક કાર્યો જ નહિ, શરીરની હાજતો કે જરૂરીઆત રૂપ શાચિકમ દાતણ-સ્નાનખાનપાન-વ્યાપારકુટુંબપાલન વગેરે જીવનને લગતાં ન્હાનાં-મોટાં દરેક કાર્યો સુખના અર્થીએ કેવી રીતિએ કરવાં જોઈએ? તે સ્પષ્ટ સમજાવ્યું છે. વિશેષમાં પર્વદિવસમાં, ચોમાસામાં, પ્રતિવર્ષે તથા સમગ્ર જીવનમાં પણ કરવા યોગ્ય કાર્યોને વિભાગવાર ખ્યાલ આવે છે. ગ્રંથમાં માત્ર વિષયનું નિરૂપણ જ નથી કર્યું, સ્થલે સ્થલે તે તે વિષયનો અંતિમ નિષ્કર્ષ તથા વાસ્તવતાની સિદ્ધિ પણ કરી છે. સતતાભ્યાસાદિ પ્રકારોમાં ધર્મની ઘટના, પ્રીતિ-ભક્તિ આદિ અનુષ્ઠાનની સંકલન, પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી તથા પૂ. શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વગેરે સ્વસ્વ મતમાં આગ્રહી હોવા છતાં આભિનિવેશિક મિથ્યાત્વવાળા કેમ નહિ?, સાતમા વ્રતમાં “ઉપભોગ-પરિગ અને ભેગ-ઉપભોગ” શબ્દોની ઘટના વગેરે અનેક બાબતોની કઈ કઈ સ્થલે તે એવી વિશિષ્ટ સંકલનાએ તથા સમન્વય કર્યો છે, કે તે જાણીને વિદ્વાનનું હદય નાચ્યા વિના રહી શકે નહિ. તદુપરાન્ત સ્વ-પર ગચ્છમાં વિવાદાસ્પદ બનેલાં મન્ત, જેવાં કે-પર્વતિથિ વિના પૈષધ કરાય કે નહિ?, સામાયિક લેવામાં ઈરિયાવહિ પ્રતિક્રમણ પહેલાં કરાય કે પછી ?, પાક્ષિક પ્રતિક્રમણ ક્યારે કરવું?, શ્રીસંવત્સરી પર્વ ભાદ્રપદ શુકલ ચતુર્થીએ કે પંચમીએ કરવું?, મૂર્તિપૂજા શાસ્ત્રસિદ્ધ છે કે નહિ? સ્ત્રીઓ જિનપૂજન કરી શકે કે નહિ?, સ્ત્રીની મુક્તિ થઈ શકે કે નહિ?, શાસ્ત્રોમાં કેસરપૂજાનું વિધાન છે કે Page #8 -------------------------------------------------------------------------- ________________ નહિ?, વીતરાગદેવને અલંકાર પહેરાવવા; અંગરચના કરવી વગેરે ઉચિત છે કે નહિ?, ગમનાગમન વિના પણ ઈરિટ પ્રતિક્રમણ કરવાનું પ્રયોજન શું?, સાધુને વસ્ત્ર-પાત્રાદિનું દાન કરી શકાય કે નહિ?, લેકિક હિત માટે શ્રી નવકારમંત્ર વગેરેને જાપ કરી શકાય કે નહિ?, દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય-સાધારણ દ્રવ્ય તથા અમારિ (જીવદયા) દ્રવ્ય કેને કહેવાય? તથા તેને ઉપગ કયા કયા કાર્યોમાં કરી શકાય?, નિર્માલ્ય કોને કહેવાય?, તિથિનો નિર્ણય તથા ક્ષય-વૃદ્ધિના પ્રસંગે આશધના માટે શું કરવું?, વગેરે સેંકડે બાબતમાં પ્રાચીન ગ્રંથના આધારે સાથે નિષ્પક્ષ સ્પષ્ટ ન્યાય આપે છે. સારાંશ કે–આત્મહિતના અર્થીને આ ગ્રંથમાંથી ઘણું ઘણું મળી શકે તે ગ્રંથકારશ્રીને સ્તુત્ય પ્રયાસ છે. ટૂંકમાં કહી શકાય કે-ગૃહસ્થ જન્મથી માંડીને મરણ પર્યત શારીરિક તથા આત્મિક સુખ માટે (બન્નેના રક્ષણ તથા વૃદ્ધિ માટે) શું શું કરવું જોઈએ? તેનું આમાં વિસ્તૃત વર્ણન છે અને તેથી જ આ ગ્રંથને શિક્ષકને પણ શિક્ષક કે ગુરૂઓને પણ ગુરૂ કહીએ તે અનુચિત નથી. અલબત્ત, આખા ગ્રંથમાં વિશેષતયા નિરૂપણ આચારપ્રધાન છે અને તેથી સંભવ છે કે-આચારના મર્મને નહિ સમજતા શુક જ્ઞાનવાદીને તે નીરસ પણ લાગી જાય! તથાપિ તે દેષ નિરૂપણને નથી. શુદ્ધ આચાર-ઉચ્ચારપૂર્વકના જ શુભ વિચારે દુઃખમુક્તિ કરી શકે છે, એ વાત જરાય ભૂલવા જેવી નથી. આચાર કાયાની, ઉચ્ચાર વચનની અને વિચાર મનની પ્રવૃત્તિ રૂ૫ છે, એ મન-વચન અને કાયા-ત્રણેયના સહકારથી જ આત્મા આત્મહિત સાધી શકે, એ સ્પષ્ટ સમજી શકાય તેવું છે. હા, “મન પણ મનુષ્કાળ. of વિંધમોક્ષણો–એ ઉક્તિથી “મનુષ્યને દુઃખના બંધનનું કે દુઃખમુક્તિનું કારણ મન જ છે” -એમ વિદ્વાને કહે છે, તે ખોટું નથી, તે પણ તે કથન આચાર–ઉચ્ચારને ઉડાવવા માટે નથી. આચાર-ઉચ્ચાર કરતાં વિચારનું મહત્વ વધારે છે, એમ સમજાવવા માટે છે અને તે કેવળ બાહ્ય આચારામાં જ સંપૂર્ણતા સમજતા વર્ગને ઉદ્દેશીને છે, આચાર-ઉચ્ચારની શુદ્ધિ વિના જ વિચારશુદ્ધિમાં માનનારે મનુષ્ય, પગ વિના મુસાફરી કરવાના કે હાથ વિના ચિત્ર આલેખવાના મનોરથ કરનારના જેવી ભૂલ કરે છે; કારણ કે-મનના વ્યાપારમાં વચન અને ઇઢિયે સહિત કાયા, બંને હાથપગ સમાન છે. કોઈ પણ શુભાશુભ વિષયને ઈન્દ્રિ દ્વારા ગ્રહણ કરીને જ મન તેમાં રાગ-દ્વેષના વિકલ્પ કરી શકે છે, આથી ચંચળ–અતિ ચંચળ મનને વશ કરવા માટે તેનાં સહાયક વચન અને કાયાને કબજે કરવાં વ્યાજબી જ છે. હા! એથી અમુક સમય મનનું તોફાન વધવાને પણ સંભવ છે, તથાપિ આખરે બંધનમાં આવેલા સિંહની માફક મન શાન્ત પડે છે, બળવાન તને જીતવા માટે તેનું પીઠબળ તેડવું જેટલું જરૂરી છે, તેટલું જરૂરી બલીષ્ટ મનને વશ કરવા માટે વચન અને કાયાને વશ કરવાં એ છે. જ્યાં સુધી મન વશ ન થાય, ત્યાં સુધી વચન-કાયા ઉપર અંકુશ મનને કબજે કરવામાં અને મન કબજે થયા પછી તેનું રક્ષણ કરવામાં સહાય કરે છે. એ રીતિએ મનને સંપૂર્ણ વિજય થયા પછી આચાર-ઉચ્ચારનું મહત્વ તે આત્મા માટે વધારે Page #9 -------------------------------------------------------------------------- ________________ રહેતું નથી, છતાં પણ જગતના હિત માટે પણ તેણે આચાર–ઉચ્ચારની શુદ્ધિ અને પ્રવૃત્તિ અખંડ રાખવી જરૂરી છે. વિચારશુદ્ધિ મુખ્યતયા પિતાના જ આત્માને ઉપકાર કરનારી છે અને આચાર-ઉચ્ચારની શુદ્ધિ સ્વ-પર ઉભયને હિત કરનારી છે. વ્યવહારધર્મ બાહ્ય આચારે ઉપર જ અવલંબે છે. બેશક, જ્ઞાન વિનાની-મનશુદ્ધિ વિનાની બાહ્ય ક્રિયાની કિમત કાંઈ જ નથી, તથાપિ ગમે તે જ્ઞાની સદાચારથી રહિત હોય તો તેને અજ્ઞાની કહો છે એ પણ એટલું જ સાચું છે. એટલે કે-સત્ય જ્ઞાનદશામાં તે આચારનું મહત્વ ઘટતું નથી, ઊલટું વધે છે. જે જ્ઞાનથી આચારનું મહત્વ સમજાયું નથી તે મિથ્યાજ્ઞાન છે, એ વાત કદી ય ભૂલવા જેવી નથી. એથી જ પૂ. ઉપાધ્યાજી મહારાજ શ્રી યશવિજયજી ગણિવરે એક પ્રસંગે ઉચ્ચાર્યું છે કે – જેસે પાગ કે શિર બાંધે, પહિરન નહિ લંગાટી; સદ્દગુરૂ પાસ કિયા બિનુ માગે, આગમ બાત હું ખોટી આ કવનમાં આગમને પાઘડી સાથે અને ક્રિયાને લગેટી સાથે સરખાવવા છતાં, તેઓએ ક્રિયાની–સદાચારની આવશ્યકતા જ્ઞાનથી પણ અપેક્ષાએ વિશેષ છે એમ સૂચવ્યું છે. પાઘડીની જેમ જ્ઞાનનું મહત્વ ભલે હોય, પરંતુ લગેટીની જેમ ક્રિયાની આવશ્યક્તા તે જ્ઞાન કરતાં પણ પહેલી છે. નગ્ન મનુષ્ય પાઘડી પહેરીને ફરવા નીકળે, ત્યારે જે કટિમાં મૂકાય તે કટિમાં આચાર વિનાના શુષ્ક જ્ઞાનીને મૂકાવું પડે છે. અર્થાત્ જ્ઞાનના સ્થાને જ્ઞાનનું મહત્ત્વ છે તેમ ક્રિયાના સ્થાને ક્રિયાનું પણ તેટલું જ મહત્વ છે તે કબૂલવું જ જોઈએ. ગ્રન્થનું ભાષાન્તર કરવાના હેતુ-ગ્રન્થને અંગે આટલું જણાવ્યા પછી સંસ્કૃત કૃતિનું ગુજરાતી ભાષાન્તર કેમ કરવામાં આવ્યું ? તે પણ જણાવવું અનુચિત નથી. તેમાં એક તે પરમપૂજ્ય પરમોપકારી સ્વર્ગસ્થ મારા દાદાગુરૂ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ, કે જેઓશ્રીએ મારા ઉપર અનેકાનેક ઉપકાર કર્યા છે, તેઓશ્રીના શ્રીમુખે મેં અનેકવાર આ ગ્રંથનું મહત્ત્વ સાંભળ્યું હતું અને તેથી મને ગ્રન્થ પ્રત્યેનું બહુમાન પહેલાંથી જ પ્રગટ્યું હતું. ઈચ્છા હોવા છતાં તેનું યથાસ્થિત વાંચન કરવાને સુગ પ્રાપ્ત થયે નહોતે, તે દરમિયાન અમદાવાદનિવાસી સુશ્રાવક માયાભાઈ સાંકળચંદ, કે જેઓ શ્રીસંઘની શેઠ આણંદજી કલ્યાણજી નામની પેઢીના પ્રતિનિધિ હતા; શ્રી વિશા શ્રીમાલી જ્ઞાતિના શેઠ હતા, જેમનું જીવન વત્તમાન યુગમાં સુશ્રાવકની કક્ષામાં મૂકી શકાય તેવું ધમષ્ઠ હતું; ગૃહસ્થ માટે જ નહિ, પરંતુ સાધુ-સાધ્વીઓના સંયમજીવન માટે પણ જેઓ સારી એવી લાગણું ધરાવતા હતા તેઓને પિતાના આત્મકલ્યાણ માટે શ્રુતજ્ઞાનની યથાશક્ય ભક્તિ–સેવા કરવાને મને રથ થતાં, પિતાના પૂર્વજેમાં ત્રણ સદીઓ પહેલાં થયેલા સુશાવક શેઠ શાન્તિદાસ દેશી, કે જેમની પ્રાર્થનાથી પૂ. ગ્રન્થકારશ્રીએ આ ગ્રન્થની રચના કરી છે, તે આ ગ્રંથને ગુજરાતી ભાષામાં પ્રગટ કરાવવાનો નિર્ણય કર્યો. વિ. સં. ૨૦૦૦ થી પણ પૂર્વે કરેલા નિર્ણયને અનુસરીને તેઓએ ભાષાન્તર કરાવવાના પ્રયત્ન શરૂ કર્યા, તે સંબંધી મારી પાસે અનેક વાર માગણી કરી હતી, પરંતુ ગ્રન્થના વિષયની ગહનતા સામે મારે બોધ ઘણે અલ્પ હોવાથી એ કાર્યને હું સ્વીકાર કરી શક્યો નહોતે. આમ Page #10 -------------------------------------------------------------------------- ________________ લગભગ પાંચ વર્ષ વીતી ગયાં અને આખરે તેમણે મારા ધની ખાતર પણ આ ગ્રંથનું ભાષાન્તર કરવાના આગ્રહ કર્યાં. જેના પરિણામે મારે ગ્રંથનું ભાષાન્તર લખવાના પ્રસગ ઉલ્લેા થયા. તે સમયે તે આ ગ્રન્થને છપાવીને પ્રસિદ્ધ કરવાના વિચાર સરખા પણુ નહાતા, આમ છતાં, વિ. સં. ૨૦૦૪ ના ચાતુર્માસમાં અમદાવાદ જૈન વિદ્યાશાળામાં, પરમપૂજ્ય, પ્રશાન્તતપામૂર્તી, શ્રીસંઘસ્થવિર, પરમાપકારી, મારા પરમ દાદા ગુરૂદેવ આચાય - મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજા, કે જેઓશ્રીએ મારી ગૃહસ્થાવસ્થાથી માંડીને આજ પર્યંત કરેલા અનેક ઉપકારાના બદલેા કેમેય વાળી શકાય તેમ નથી તેશ્રીની પવિત્ર નિશ્રામાં શુભ મુહૂર્ત્ત એક ખરો લખે તેમ તે કામ મેં શરૂ કર્યું. ચાતુર્માસ પછી તરત જ અમારા વિહાર મારવાડ તરફ થયા અને લખવાનુ કાય અધુરૂ રહ્યું. તે પછી વિ. સં. ૨૦૦૫ ના ચાતુર્માસમાં અમે વિસલપુર (મારવાડ) માં રહ્યા ત્યાં અરૂ કાર્યાં ચાલુ કર્યું અને ત્યાં ખાકી રહેલું પછીના ત્રણ મહિનામાં શીવગજમાં વિ.સ. ૨૦૦૬ ના મહા સુદ ૧૦ ના રાજ પૂર્ણ કર્યું. આમ જેમ જેમ ગુજરાતી લખાણુ તૈયાર થતું ગયું, તેમ તેમ સુ શ્રા॰ મયાભાઇને મોકલવામાં આવ્યું અને તેએ તેને વાંચી ગયા. સપૂર્ણ વાંચ્યા પછી તેના છપાવવાના વિચાર દૃઢ થયેા. આ પ્રસંગે તેમની માંદગી ચાલુ હતી, શરીર ક્ષીણ થતું જતું હતું અને વધુ જીવવાની આશા છૂટી ગઈ હતી. વિ.સ. ૨૦૦૬ના વૈશાખમાં અમારે અમદાવાદ આવવાનું થયું અને તેમણે મારી પાસે પેાતાની આરાધના માટે ગ્રન્થ રૂપે આ ભાષાન્તર છપાવવાની ભાવના પ્રદર્શિત કરી. તેમની છેલ્લી અવસ્થાના તે મનેરથાને હું ઈન્કારી શકયો નહિ, એથી તેમણે પ્રેસ-કાગળા વગેરેની વ્યવસ્થા કરાવવા માંડી, તેટલામાં તે વિ. સં. ૨૦૦૬ ના પ્રથમ અષાડ વદ ૬ તેએ અવસાન પામ્યા. સ્વર્ગસ્થની ભલામણ મુજખ તેમના સુપુત્રા સુશ્રાવક નરાત્તમદાસ વગેરેએ તે કા વિ. સ. ૨૦૦૭ ના ચાતુર્માસમાં, અમે જ્યારે લાદી (મારવાડ)માં હતા ત્યારે શરૂ કર્યું, કે જે આજે પૂર્ણ થાય છે. આમ ગ્રંથનુ ગુજરાતી ભાષાન્તર અણુધાયુ પ્રકાશન પામે છે. નિવેદન-ઉપર જણાવ્યા પ્રમાણે ભાષાન્તર પ્રકાશનના ધ્યેયથી લખાયુ* ન હતું. તેથી તેમાં પ્રકાશનને અગે જે કાળજી કે પદ્ધતિ સાચવવી જોઈ એ તે સચવાઇ નથી. ઉપરાન્ત મારે માટે આ પ્રયત્ન પહેલા જ હાવાથી લેખન સમધી અજ્ઞાનતાને ચેાગે તથા પ્રેસદોષાદને કારણે પણ ટ્વિટ રહી જવા પામી છે, તેમજ ખરડા રૂપ લખાણું ઉપરથી પ્રેસકાપી કરાવેલી હાવાથી, સસ્કૃત-પ્રાકૃત પદ્યોમાં તથા ભાષાન્તરમાં પણ હૃસ્વ-દીર્ઘ – પદચ્છેદ-પાડભેદ-વિરામચિહના ’ વગેરે ક્ષતિ રહી ગઈ છે, તેમાંથી કેટલુક આવશ્યક શુદ્ધિપત્રક આપવામાં આવ્યુ છે, જેના ઉપયોગ કરવા દરેક વાચકને ખાસ ભલામણુ કરવામાં આવે છે, અને રહી ગયેલી ત્રુટિઓને ક્ષન્તન્ય ગણી સુધારીને વાંચવા વિનતિ છે. 6 ભાષાન્તર લખવામાં મૂલ ગ્રંથને અનુસરવા શકય કાળજી રાખી છે એથી સંસ્કૃત ગ્રંથને વાંચવામાં આ ભાષાન્તર ઉપયાગી થઈ પડશે, તથાપિ અમે અક્ષરા કે શબ્દા કર્યાં નથી, પરન્તુ ભાવાને સાચવવા લક્ષ્ય રાખ્યુ છે. સાક્ષી પાઠોના અં ગ્રંથમાં નહિ Page #11 -------------------------------------------------------------------------- ________________ ' છતાં મલ્યા તેટલા તેના મૂળ સ્થાનને આધારે અને શેષ યથાઓધ લખ્યા છે તે મૂળ ગ્રંથની અપેક્ષાએ વધારે જણાશે, બ્રેકેટેના કેટલાંક લખાણા પર્યાય વાચક છે, કેટલાંક સ્પષ્ટીકરણુ માટે છે, કેટલીક હકીકત ખાલ જીવાને સ્હેલાઈથી સમજાય માટે પુનઃરૂક્તિ દોષની ઉપેક્ષા કરીને પણ પુનઃ પુનઃ લખી છે ઈત્યાદિ, વાચકેાને લક્ષ્યમાં લેવા ભલામણ છે. વિશેષમાં મૂલ લખાણમાં જરૂરી સ્થળોએ તે તે શબ્દો ઉપર નખર મૂકીને પ્રસંગને અનુસરતાં ૩૫૫ જેટલાં ટીપ્પણા નીચે આપ્યાં છે તેને તથા છેલ્લે કેટલાક પારિભાષિક શબ્દોના અર્થાની ટુકી નોંધ પણ આપી છે તેના પણ ઉપયાગ કરવા વાચકેાને ભલામણ છે. વસ્તુતઃ આવે ભાષાનુવાદ કરવામાં આગમાના ઊંડા અભ્યાસની અને ખડેાળા અનુભવની જરૂર છે. એ શક્તિને મારામાં અભાવ હાવાથી મારી સમજમાં ન હોય તેવી પણ ભૂલા વિદ્વાનેાની દૃષ્ટિએ હાવાને સભવ છે. એમ છદ્મસ્થપણાને યાગે તથા ઉપયોગ શૂન્યતાને કારણે મારાથી આ ગ્રંથમાં ગ્રંથકારશ્રીના આશયવિરૂદ્ધ જે કાંઈ લખાયું હાય, તે સર્વના અહીં · મિચ્છામિ દુક્કડ’ દઈ, તેવી ક્ષતિએ જણાવવા વિદ્વાનાને વિનતિ કરૂ છું. આ ગ્રંથ લખવામાં કે તેને સુધારવામાં પૂજ્ય પાપકારી મારા ગુરૂમહારાજશ્રી આદિ જે જે પૂન્યાએ મને સહાય કરી તથા ત્રુટિઓ સુધરાવી છે, તેમજ પૂછ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયજમ્મૂસૂરિજી મહારાજે ' ‘ ઉદ્બોધન ' લખીને ગ્રંથની જે સુન્દરતા વધારી છે, તે દરેકના ઉપકારની મારામાં કૃતજ્ઞતા પ્રગટે, એવી આશા રાખુ છું. પ્રાન્ત; આ ગ્રંથલેખનમાં મારાથી શ્રુતજ્ઞાનની થએલી ત્કિંચિત્ સેવાથી ભવિષ્યમાં આધિની પ્રાપ્તિ થાય તેવી અભિલાષા સેવતા અને એવા જ શુભ આશયથી આ ગ્રંથનુ પઠન પાઠન કરવા-કરાવવાની ભવ્ય જીવાને ભલામણ કરતા હું વિરમું છું. ' પહેલી મીજી આવૃત્તિને અંગે —ખાસ કોઈ સુધારા-વધારા કર્યાં નથી, માત્ર આવૃત્તિનું શકય શુદ્ધિકરણ કર્યું છે, અ દિષ્ટએ તેમાં સુધારા વધારા નથી. કાઈ કાઈ વાકયોની અધિક જણાતી વિશાળતાને ટુકાવી છે તેટલા પ્રમાણમાં પહેલી આવૃત્તિથી બીજીમાં ભિન્નતા જણાશે. પહેલી આવૃત્તિ યોગ્ય સ્થળે મોકલી તેમાં કરવા યોગ્ય સુધારાવધારા સૂચવવા વિન ંતિ કરવા છતાં તેવું કાઈ સૂચન અમને કાઈના તરફથી મળ્યું નથી. ઐતિહાવિદ્ વિદ્વન્દ્વ' પૂ. ૫. મહારાજ શ્રી કલ્યાણવિજયજી ગણિવરે સંસ્કૃત-પાકૃત ગાથાઓનું તથા પૂ. પન્યાસજી શ્રીમાનવિજયજી ગણીએ પ્રયત્નપૂર્વક તૈયાર કરેલું શુદ્ધિપત્રક પ્રાયઃ પૂણુ ખીજી આવૃત્તિમાં લીધું છે. ઉભયના આ ઉપકારને હું ઋણી છું. વિદ્વાન આગમના અભ્યાસી વાચકગણુને ખીજી આવૃત્તિમાં પણ જે કંઈ ક્ષતિઓના સુધારા કે વધારા કરવા ચાગ્ય જણાય તે નિઃસ'કાચ જણાવવા પુનઃ વિનંતિ છે પ્રાન્તે શ્રીજી આવૃત્તિમાં પણ ક્ષતિ રહી હૈાય તેના મિચ્છામિ ‘ક્રુડ દઈને વિરમું છું. દોસીવાડાની પાળ–જૈન વિદ્યાશાળા, અમદાવાદ. વિ. સ. ૨૦૧૨, ચૈત્ર સુદ ૧૩, સામવાર પરમપૂજ્ય ગુરૂદેવ માચામહારાજ ૧૦૦૮ શ્રી વિજયમનેાહરસૂરિજી શિષ્યાણુ ભદ્રંકરવિજય Page #12 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય, શાતમૂતિ, શ્રીસંઘસ્થવિર, વયેવૃદ્ધ આ. ભગવાન શ્રીમદ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ પૂજયપાદ પ્રાતઃસ્મરણીય, ગાંભિયગુણનિધિ, પૂજ્યપાદ પ્રાતઃસ્મરણુીય આ. ભગવાન શ્રીમદ્ શાન્તમૂર્તિ, સ્વ. આ. ભગવાન શ્રીમદ્ Jain Educat વિમેઘસૂરિવરજી મહારાજ QorumalGRALO HARLY nelibrary are Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉબોધન જ્ઞાનનું કિરણ જગતના સંસ્કારજીવનને ઉજાસ આપનાર યદિ કઈ પ્રકાશ હોય તે તે જ્ઞાનપ્રકાશ છે. અસંખ્ય સૂર્યના કે દીવાબત્તીના પ્રકાશ કરતીય જ્ઞાનપ્રકાશના એક કિરણનું પણ મહત્વ અતિ ઘણું વધી જાય છે. સૂર્યને કે દીવાબત્તીને પ્રકાશ રાત્રિના અંધારાને ભલે દૂર કરી શકે, પરંતુ આત્મામાં ભરેલા અજ્ઞાન અંધારાને તે જ્ઞાનપ્રકાશ જ ઉલેચી શકે, કે જે વિના આદરેલી અનન્તની–મોક્ષની મુસાફરી કઈ પણ પ્રાણીથી પૂરી થઈ શકતી જ નથી. ધન્ય છે તે અનન્તજ્ઞાની મહાપુરૂષોને, કે જેઓશ્રી અતિમાનવ-તીર્થકર તરીકે આ પૃથ્વી ઉપર અવતર્યા હતા. તેઓશ્રીએ આ જગતનાં ભાવ દારિદ્યોને નિવારવા કાજે જ જ્ઞાનનાં અમૂલ્ય દાન કરેલાં છે. આ શ્રી “ધર્મસંગ્રહ” ગ્રંથ તેને જ એક અંશ છે. ગ્રંથકર્તા ઉપાધ્યાયજી શ્રી માનવિજયજી ગણિવર આ ગ્રંથરત્નના રચયિતા છે. પૂજ્યપાદ તપાગચ્છીય-વિશ્વવિકૃત-અકબરબાદશાહ પ્રતિબંધક–જગદ્ગુરૂ આચાર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાની પાટે, બાદશાહ અકબરે આપેલ “સવાઈ હીરલા'નું બિરૂદ ધારણ કરનારા પૂ. આચાર્ય શ્રી વિજયસેનસૂરિજી મહારાજા થયા, તેઓની પાટે એક આચાર્ય પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજા થયા અને પછી બીજા આચાર્ય પૂ. શ્રી વિજયતિલકસૂરિજી મહારાજા થયા. આ આચાર્ય શ્રી વિજયતિલકસૂરિજી મહારાજાની પાટે પૂ. આચાર્ય શ્રી વિજય આનંદસૂરિજી મહારાજા થયા અને તેઓના એક શિષ્ય પંડિત શ્રી શાન્તિવિજયજી ગણી થયા. તેમના શિષ્ય તે પ્રસ્તુત મૂલ ગ્રંથના કર્તા મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર. (જુએ મૂલ ગ્રંથની પ્રશસ્તિના શ્લેકે ૧-૨-૩-૪-૭-૯) રચના સમય– પ્રશસ્તિના શ્લોક ૧૪ માં, આ ગ્રંથ તેઓશ્રીએ વિ. સં. ૧૭૩૧ ના વૈશાખ સુદ ૩અક્ષયતૃતીયાના દિને રચે છે, એમ સ્પષ્ટ જણાવેલું છે. આ ઉપરથી તેઓશ્રીના સમયનું ઐતિૌપ્રમાણ પણ સત્તરમા સૈકાના ઉત્તરાર્ધથી માંડી અઢારમા સૈકાના પૂર્વાર્ધ સુધીમાં હેવાનું નિઃશંક પ્રતીત થાય છે. તેઓશ્રીની વ્યાખ્યાન છટા ખૂબ રસ ભરપૂર હતી. મહાન તિર્ધર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી ગણિવર પણ તેઓનાં વ્યાખ્યાને પ્રત્યે આકર્ષાયા હોવાનું કેટલીક કિવદન્તિઓ આપણને કહી જાય છે. ઉપાધ્યાયજી શ્રી યશેવિયજી મહારાજની દીક્ષા વિ. સં. ૧૬૮૮ અને સ્વર્ગવાસ વિ. સં. ૧૭૪૩ને છે. તેઓશ્રીએ પ્રસ્તુત ગ્રંથનું સંશોધનાદિ કાર્ય પણ કરેલું છે. મતલબ કે-આ બંને મહાત્માઓ સમકાલીન હતા. એટલું જ નહિ, પણ ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી ગણી તથા ઉપાધ્યાયજી શ્રી મેઘવિજયજી ગણી આદિ મહાપુરૂષે પણ તેઓશ્રીના સમકાલીન હતા. ગ્રંથના સંશાધકે આ ગ્રંથમાં સ્થલે સ્થલે પૂળ વાચકવર શ્રી યશોવિજયજી મહારાજે કરેલાં ઉપયોગી Page #15 -------------------------------------------------------------------------- ________________ ટપણે જે [] આવા બ્રેકેટમાં લીધેલાં છે. તે ઉપરથી સમજી શકાશે કે આ ગ્રંથમાં તેઓશ્રીને કેટલે બધે કિંમતી ફાળો છે. ખુદ ગ્રંથકાર મહાત્મા પ્રશસ્તિના ૧૧-૧૨ મા લૅકમાં આ હકીકતની ખૂબ કૃતજ્ઞતાપૂર્વક નેધ લેતાં જણાવે છે કે-“જેમણે તર્ક, પ્રમાણ અને નય પ્રમુખ ગહન વિચારમાં પણ સમર્થ વિવેચને કરીને શ્રી શ્રુતકેવલી આદિ પૂર્વ મુનિમહારાજાઓને યાદ કરાવ્યા છે. તે વાચકરાજ શ્રી યશોવિજયજી મહારાજે મ્હારા ઉપર ઉપકાર કરી આ ગ્રંથનું પરિશધન આદિ કરેલ છે. (૧૧)” “આ ગ્રંથમાં અતિ દુર્ગમ એવી પણ સાધુ અને શ્રાવક આદિને લગતી વિવિધ પ્રકારની સામાચારીઓનું આલેખન કરવામાં બાળકના જેવી મંદ ગતિવાળે પણ હું જે ગતિમાન- શક્તિમાન થઈ શક્યો છું, તે તેમના હસ્તાવલંબન-ટેકા જ આભારી છે. (૧૨)” આ ઉપરાંત વાચક શ્રી લાવણ્યવિજયજીએ પણ આ ગ્રંથનું સંશોધન કર્યું છે. તેને ઉલ્લેખ પ્રશસ્તિના ૧૩ મા શ્લેકમાં ગ્રંથકારશ્રીએ કર્યો છે. ગ્રંથનિર્માણ શાથી થયું ?— ને આપણે જોયું છે કે પ્રિઢ સાહિત્યસ્વામીએ સાહિત્યના રસથાળ જેમ સ્વયં ણાથીકુર જનતાના ઉપકાર અથે પીરસે છે, તેમ ક્યારેક સ્વશિષ્યાદિની વિનતિ વિગેરે પ્રેરણા પામીને પણ તેઓ ગ્રંથનિર્માણ કરે છે. પ્રસ્તુત ગ્રંથનિર્માણમાં પણ ગ્રંથકાર મહર્ષિ જેઓશ્રીની પ્રાર્થનાથી પ્રયત્નશીલ બન્યા; તેઓ હતા અમદાવાદ નગરના હાજા પટેલની પિળમાં રહેતા વિશા શ્રીમાળી જ્ઞાતિના શેડ, તેમ જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ, સુપ્રસિદ્ધ ધર્મનિષ્ઠ શેઠ મયાભાઈ સાંકલચંદના પૂર્વજ શેઠ શ્રી શાતિદાસ. તેઓ મતિઆ શેઠના પુત્ર હતા. આ પિતા-પુત્ર કેવા ધર્મઠ - ઉદાર શાસનસેવી-તત્વવિલાસી મહાનુભાવો હતા, તેની પણ પ્રશસ્તિ ગ્રંથકારથીએ શ્લેક ૧૫-૧૬-૧૭-૧૮ માં બરાબર જ ગાયેલી છે. પ્રથમાદશના લખનાર - જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને સાથે તે સાધુ. જ્ઞાનાદિક ગુણોની આરાધના માટે જેમ શ્રમણ ગ્રંથરચના વિગેરે કરતા હતા, તેમ રચાયેલા ગ્રંથની પ્રથમ શુદ્ધ નકલ લખવાનું કાર્ય પણ તેઓ કરતા હતા અને તે પણ એક મહેતું માનપ્રદ ચાદગાર સેવાના કાર્ય તરીકે ગણાતું હતું. તેમને “પ્રથમાદશ” ના લેખક તરીકે ઉલ્લેખ કરાતો હતે. હોટે ભાગે આ સુયશના ભાગીદાર ગ્રંથરચયિતાના શિષ્ય અથવા નિકટવતિ ભક્તજન બનતા હતા. આ શ્રી ધર્મસંગ્રહ ગ્રંથના પ્રથમાદર્શના લેખક મુનિ શ્રી કાન્તિવિજયજી ગણિવર હતા. જેમાં ગ્રંથકાર મહાત્માના શિષ્ય હવાને પૂરો સંભવ છે. ગ્રંથકારશ્રીએ આ હકીક્તની નેધ પ્રશસ્તિના ૧૯ માં શ્લેકમાં કરી છે. ગ્રંથમાં કહેવાયેલી વસ્તુ ગ્રંથકાર મહર્ષિએ વિષયપ્રતિપાદનની સરલતા માટે પ્રસ્તુત ગ્રંથને ચાર વિભાગમાં વહેંચી નાખેલ છે. પહેલા વિભાગમાં ગૃહસ્થને સામાન્ય ધર્મ કહેવામાં આવ્યો છે, Page #16 -------------------------------------------------------------------------- ________________ બીજા વિભાગમાં ગૃહસ્થને વિશેષ ધર્મ કહેવામાં આવ્યું છે, ત્રીજા વિભાગમાં સાપેક્ષ યતિ-સાધુધર્મ કહેવામાં આવ્યો છે અને ચોથા વિભાગમાં નિરપેક્ષ યતિધર્મ કહેવામાં આવ્યું છે. પ્રાણી માત્રને સુખની અભિલાષા સ્વાભાવિક રહેલી છે, પણ તેને અનાદિકાલીન જન્મ-મરણાદિક ફલ આપનારા કમરેગને એ તે પક્ષાઘાત લાગુ પડેલો છે કે-અભિલાષા સુખ મેળવવાની હોવા છતાં મેળવે છે દુઃખ જ. બેભાન, બીમાર અને મદોન્મત્ત આદમીની ચેષ્ટાઓ જગતમાં જેવી જણાય છે, તેવી ચેષ્ટાઓ કર્મના રેગથી ઘેરાયેલા સાંસારી આત્માઓની હોય છે. રેગને મીટાવવાની એકની એક જે રામબાણ દવા છે તેનું જ નામ ધર્મ છે. અનેક વસ્તુઓના સ્વભાવગત અનેક ધર્મો હોય છે, તેનું પરિશોધન કરીને આપણે તે ચેતન આત્માના સ્વભાવગત ધર્મને જ્યારે આચરતા થઈશું, ત્યારે જ મુક્તાત્માઓની નિરગ હવા ચાખી શકીશું. આ ગ્રંથમાં એવા ધર્મનું શુદ્ધ સ્વરૂપ અને તેને હાંસલ કરવાના ક્રમિક ઉપાયો–આ તમામનું ગ્રંથકારશ્રીએ ખૂબ વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે. સામાન્ય ધર્મ આ પહેલા વિભાગમાં ગૃહસ્થ “ન્યાયથી ધન ઉપાર્જન કરવું. વિગેરે પાંત્રીશ નિયમનું વર્ણન કરવામાં આવ્યું છે. દાર્શનિક કિવા આર્ય—અનાર્ય દૃષ્ટિએ પણ આ વાત માનવ માત્રના હિતની છે, એમ સિ કઈને કબૂલ કરવું પડે તેમ છે; અને એથી જ એ સોને માટે આદર કરી શકાય તે માનવતાના પાયાનો ધર્મ હોવાથી, તેને ગૃહસ્થના સામાન્ય ધર્મ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. વિશેષ ધર્મ બીજા વિભાગમાં ગૃહસ્થને વિશેષ ધર્મ બતાવવામાં આવ્યો છે. એકડીયા અને બાળપિથી ભણતા બાળકે જેમ પહેલા ધોરણ વિગેરેમાં ક્રમે ક્રમે આગળ વધવાનું છે, તેમ સર્વોદયની પરાકાષ્ઠાને સિદ્ધ કરવા માટે ગૃહસ્થ સામાન્ય ધર્મ રૂપી બીજસેવનમાંથી વિશેષ ધર્મ રૂપી વિકાસક્રમમાં આગળ વધવું જોઈએ. આથી જ હવે ગૃહસ્થ, પ્રથમ પિતાની શ્રદ્ધાવૃત્તિને ઝોક જે અસત્ય-અસ્થિરતા-સંદિગ્ધતા-અણસમજ અને કદાગ્રહ આદિ કચરા તરફ વળેલું હતું, તેને સત્ય-સ્થિરતા-નિશ્ચય-સમજ અને સદાગ્રહ આદિ તરફ વાળો રહ્યો. આ રીતિએ શ્રી વીતરાગદેવ આદિની પ્રતીતિ કરીને, તેઓશ્રીની પૂજા-ભક્તિપૂર્વક “સ્કૂલથી હિંસાત્યાગ” આદિ વિશેષ વ્રતનું પરિશીલન પણ કરવું રહ્યું. આનું નામ છે ગૃહસ્થને વિશેષ ધર્મ. આ વિભાગમાં ગ્રંથકાર મહારાજે ગદષ્ટિઓનું, શ્રાવકનાં સમ્યકત્વમૂલક બાર વ્રતનું, તેમાં ન લગાડવા જોઈતા અતિચારનું, ગૃહસ્થ નિત્ય કરવા લાયક શ્રી જિનપૂજા આદિનું, દેવવંદન-પ્રતિક્રમણાદિ નિત્ય ક્રિયાનાં સૂત્રોનું તથા તેના અર્થોનું, ભક્ષ્યાભણ્યનું, દેવદ્રવ્યાદિક દાનવ્યવસ્થાનું, ગુરૂવન્દનનું સાંજ-સવારના પચ્ચખાણોનું, પર્વ—વાર્ષિક તથા જન્માદિ કૃત્યે વિગેરેનું ખૂબ ઝીણવટથી વર્ણન કરેલું છે. જગન્શાન્તિને ઉપાય આજે જગતમાં અશાન્તિને માટે હુતાશન સળગી રહ્યો છે, તેનું કારણ છે મનુની સૈતિક લાલસા અને તદર્થે જીવાતું સ્પેરજીવન. આ ગ્રંથમાં ઉપર્યુક્ત વિશેષ ધર્મનું જે Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે મુજબ જેન અને જૈનેતર ગૃહસ્થ સ્વજીવન જીવવાને જે નિશ્ચય કરે, તે જગતમાં આજે શક્તિનું સ્વર્ગ ઉતરી શકે તેવું છે. વર્તમાન યુગને આ જ ખરે નાગરિક ધર્મ સમજાવે જોઈએ. તે જ્યારે સમજાશે, ત્યારે જ સ્વ અને પારને વિનાશની ગર્તામાં ફેંકી દેનારી હિંસા અને પરિગ્રહવાદની પાછળ આજે જે આંધળી દેટ મૂકાઈ છે તેને અંત આવશે. યતિધર્મ– યતિધર્મ બે પ્રકાર છે. એક સાપેક્ષ એટલે સ્થવિરકલ્પી, જે ગચ્છની મર્યાદામાં વર્તનાર હેય; બીજે નિરપેક્ષ એટલે જિનકલ્પી આદિ, જેને ગચ્છ આદિ કશાની અપેક્ષા ન હોવાથી ગ્યતા પ્રાપ્ત કરીને કેવળ ઉત્સર્ગ માગે વર્તનારો હોય. જીવનપર્યત સંસારના સર્વ આરંભ, પરિગ્રહ, સ્ત્રીસંગ, વિગેરેને ત્યાગ કરીને સર્વથી અહિંસા આદિ મહાવતે અંગીકાર કરવાં, તેનું નામ યતિ કિવા સાધુધર્મ છે. જીવનસાધનાનું અહીં પૂર્ણવિરામ આવે છે. એનું બીજુ નામ “સન્યાસ ગ” પણ છે. એના જેવું ભૂતપકારક, શાન્ત, દાન્ત અવશ્ય ગ્રાહ્ય બીજું એક પણ ઉત્તમ જીવન નથી. જેએ આ જીવન સ્વીકારી કર્મ સામે સંગ્રામ માંડે છે અને તેને છેલ્લી લપડાક મારી હત–પ્રહત કરી નાખે છે, તેઓને આ સંસારના જન્મોજન્મના અતિ કટુ પરાભવે ભેગવવા પડતા નથી. મૂલ ગ્રંથના ત્રીજા અને ચોથા વિભાગમાં ગ્રંથકારશ્રીએ છેવટના સારભૂત સુરાસુરાદિ વાઘ એવા આ યતિધર્મનું પ્રાયશ્ચિતાદિ સમગ્ર વિધિ સાથે વર્ણન કરેલું છે. ગ્રંથનું કલેવર આ શ્રી ધર્મસંગ્રહ ગ્રંથને શબ્દદેહ મૂલ અને ટીકા ઉભયાત્મક છે અને તે ઉભયના રચયિતા ઉપાધ્યાયજી શ્રી માનવિજ્યજી ગણિવર જ છે, તેથી આ ગ્રંથ સ્વપજ્ઞવૃત્તિયુત શ્રી ધર્મસંગ્રહના નામે જે ઓળખાય છે તે યથાર્થ છે. આ ગ્રંથનું મૂલ સંસ્કૃત પદ્યમાં છે અને ટીકા સંસ્કૃત ગદ્યમાં છે. મૂલની એકંદર ગાથાઓ ૧૫૯ છે. જેમાં પહેલા બે વિભાગને આવરી લેતી ગાથાઓ ૭૦ છે. ભાષા સંસ્કૃત છતાં રોચક, સરલ અને પ્રસન્ન છે. લોક પ્રમાણ - આખા ગ્રંથનું સૂત્ર તેમ જ વૃત્તિસહિત અનુટુબમાં ગણતું શ્લેકપ્રમાણ ગ્રંથને અંતે ૧૪૬૦૨ આપેલું છે. તેને પહેલે ભાગ, કે જેમાં ગ્રહસ્થના સામાન્ય અને વિશેષ ધર્મસ્વરૂપ બે અવાન્તર વિભાગો છે. તેનું એકંદર શ્લેકપ્રમાણુ તે ભાગની વૃત્તિને અંતે ૯૪૨૩ નું લખેલું છે. આથી સમજી શકાશે કે- ગૃહસ્થધર્મને આશ્રીને ઉત્તર વિભાગ કરતાં મુલ ગાથાનું પ્રમાણ ઓછું રાખવા છતાં, ટીકાગ્રંથનું પ્રમાણુ ગ્રંથકારશ્રીએ દ્વિગુણથી પણ અધિક એવું ખાસું વિસ્તૃત બનાવેલું છે. વિષય નિરૂપણ - આ ગ્રંથનું વિષયનિરૂપણ સ્વરૂપદર્શક છે, તે પિતાની સાથે વાચકોને ઘણી ઘણી બાબતની માહિતી અને ઉપદેશ આપતું જાય છે. તે કયાંય પણ અપેક્તિ કે અધિક્તિ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩ કરતું નથી. તેનું ધ્યેય આગમ, પચાંગી અને તદનુસારી પૂર્વાચાર્યાંની શાસ્ત્રવાણીથી સિદ્ધ થતી સુવિશુદ્ધ સામાચારી કિવા પરરંપરા માર્ગનું પ્રતિપાદન કરવાનું છે. કપડું સીવનારા એક કારીગર દરજીને જેમ કપડું' કાપ્યા વિના સીવી શકાતું નથી, તેમ ગ્રંથકાર મહારાજા, આગ્રંથમાં, કચાંક શકા-સમાધાન કરતા, તે કયાંક ચર્ચા કરતા, કાંક સત્યપક્ષનુ' સ્થાપન કરતા, તેા કયાંક પરવાદિઓની અપ્રમાણિક માન્યતાઓનુ` ખ'ડન કરતા સારી રીતિએ જોવાય છે. આ પ્રમાણે યાવત્ પરમ આપ્તપુરૂષોની વચનમર્યાદામાં રહેલ. તેઓશ્રીનુ વિષયનિરૂપણુ અસ્ખલિત પ્રવાહસ્વરૂપે વહેતુ રહી પેાતાના ધ્યેયસાગરમાં વિલીન થઈ જાય છે. ગ્રંથકારશ્રીને આધ આ ગ્રંથનું અવલેાકન કરતાં એ સહજમાં માલુમ પડી જાય છે કે—ગ્રંથકાર મહારાજાના મેધ ઘણા વિશાળ હતા. વ્યાકરણ, તર્ક, ન્યાય, સાહિત્ય, પ્રકરણ આદિ દરેક વિષયના તલસ્પશી એધિ ઉપરાન્ત તેમના ઊડા દાનિક જ્ઞાનને આ ગ્રંથમાં ધેાધ વહી રહ્યો છે, એમ કહીએ તેા તે જરાયે ખાટું નથી. ગ્રંથકાર મહારાજે, એકલે હાથે આ એક જ ગ્રંથમાં શ્રી આચારાંગ આદિ અંગસૂત્ર, ઉવવાઈ રાયપસેણી આદિ ઉપાંગસૂત્રા, નિશીથબૃહત્કલ્પાદિ છેદસૂત્રા, પયન્નાસૂત્રેા, આવશ્યકાદિ મૂલસૂત્રો તથા નદ્યાદિ સૂત્ર, ઉપરાન્ત શ્રી ધર્માંબિન્દુ, ષોડશક, અષ્ટકજી, ચોગદૃષ્ટિસમુચ્ચય, યાગબિન્દુ, પંચાશકજી, ઉપદેશપદ, લલિતવિસ્તરા, પ`ચવસ્તુ, યેાગશાસ્ત્ર, વીતરાગસ્તે ત્ર, ધ રત્નપ્રકરણ, શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધદિનનૃત્ય આદિ પૂર્વાચાર્યાના અનેક મનનીય ગ્રંથાને અને નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ ટીકા, અવસૂરિ આદિ મોટા ભાગના શાસ્ત્રસમુદ્રને નિષ્કર્ષી આપેલા છે. મ થયેલી પૂ. પૂધર શ્રી ઉમાસ્વાતિ મહારાજે ‘ શ્રાવકધમ પ્રકરણ ' લખેલુ છે, એ સિવાય સાધુધમ ઉપરનાં પણ જૂદાં જૂદાં પ્રકરણા લખાયેલાં ઘણાં માલુમ પડે છે. પરંતુ ગૃહસ્થધમ અને સાધુધ-ઉભયનું એક કડીબદ્ધ અથથી ઇતિ સુધી નિરૂપણ કરવાની પહેલ, આપણે ભૂલતા ન હાઈ એ તે પ્રાચીન ચાકીની મહત્તરાસ્તુ પૂ. આચાય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના ‘ધ બિન્દુ’ ગ્રંથમાં દૃષ્ટિગોચર થાય છે. તે પછી શાન્તિસૂરિજી મહારાજનુ 4 ધર્મ રત્નપ્રકરણ ’ અને પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રસૂરિજી મહારાજનુ· · ચાગશાસ્ત્ર’ આવે છે. સામાન્યતઃ જોતાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ આ ગ્રંથમાં એ જ મહાપુરૂષાની શૈલિ અપનાવેલી જણાય છે. તેઓશ્રીના ભાષા ઉપરના કામૂ ખરેખર દીલચશ્પ છે. મા દન વત્તમાનમાં દેવદ્રવ્ય,’· તિથિઆરાધન ' આદિ જે વિવાદાસ્પદ પ્રશ્નોથી શ્રીસંઘનુ માનસ ડા'લાતું દેખાય છે, તેને સ્થિર અને સ્વચ્છ રાખવા માટેનું સત્તાવાર માદન આ ગ્રંથમાંથી પણ વાંચકેાને નિઃસ ંદેહ મળી રહે છે. C (૧) આરતી, પૂજા, સુપન અને ઉપધાનની માળ વિગેરે ખેલીઓની ઉપજ દેવદ્રવ્ય છે. ખેલનારની ઈચ્છાનુસાર તે ગમે તે ખાતે લઈ જઈ શકાય નહિ, · દેવદ્રવ્ય ’ સ્કુલા, કૉલેજો, ધ્રુવાખાનામાં કે મધ્યમ વર્ગને મદદ આપવામાં વાપરી શકાય નહિ, તેને માટે જૂતુ સાધારણ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ક્રૂડ ઉભું કરી શકાય, પણ તે મ્હાને દેવદ્રવ્યની સ્થાપિત આવકને ધક્કો પહેાંચાડી શકાય નહિ. (૨) તિથિ આરાધનામાં ઉયતિથિને એળવવી જોઈએ નહિ. આ અને એવા જ બીજા અનેક જીવન પયેાગી ખૂલાસાઓ આપણને આ ગ્રંથમાંથી સચાટ મળી રહે છે. જેવા કે (ક) સામાયિકમાં ઇરિયાવહી કરવી જોઈએ; (ખ) કરેમિભતે ત્રણ નહિ પણ એક જ ઉચ્ચરવી જાઈ એ; (ગ) પ` સિવાય અપવે પણ પાષધ કરવાને નિષેધ નથી; (ઘ) પૈાષધમાં શ્રાવક પેાતાને માટે કરેલા આહારના પણ ઉપયોગ કરી શકે છે; (૩) સ્ત્રીથી પણ શુદ્ધિપૂર્વક ભગવાનની પૂજા કરી શકાય; (ચ) સ્ત્રી દીક્ષા પણ લઈ શકે છે અને મેક્ષમાં પણ જઇ શકે છે; (૭) સ્ત્રીને ઋતુધર્મ આવે છે અને તે તેણીએ પાળવા જોઈએ; (જ) પ્રતિક્રમણમાં ચેાથી સ્તુતિ (દેવ-દેવીની) ખેલવી જોઈએ; (ઝ) પખ્ખી ચાદશની અને સંવત્સરી ચાથની જ થાય; ઇત્યાદિ. મૂલ મથતું પ્રકાશન આ મૂલ ગ્રંથનું પ્રકાશન સુરતના શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાહાર ફંડ તરફથી એ વિભાગેામાં કરવામાં આવેલું છે. તેમાંના પહેલા વિભાગ વિ. સં. ૧૯૭૧ માં પ્રસિદ્ધ થયા છે અને ખીજે વિભાગ વિ. સ, ૧૯૭૪ માં બહાર પડયો છે. તેનુ સ'શેાધન તે સમયના પન્યાસ શ્રી આનંદસાગરજી, કે જેએ પછીથી આચાય શ્રી સાગરાનન્દસૂરિજી થયા હતા, તેઓએ કરેલ છે. મજકુર સમ્પાદનમાં તેએના તરફથી પ્રસ્તાવના તથા વિષયાનુક્રમ વિગેરે પણ આપવામાં આવેલુ છે. ગુર કવિ તરીકે ગ્રંથકારશ્રીની અન્ય કૃતિઓ < અઢારમી શતાબ્દિના ગુર કવિ તરીકેની પ્રસિદ્ધિ પણ આપણા ગ્રંથકાર મહાત્માની ઉચ્ચ કક્ષાની હતી, જૈન ગુર્જર કવિઓ-ભા. ૨ ’માં ‘નવિચાર’ એટલે ‘ સાત નયના રાસ,’ જેનું ગ્રંથપ્રમાણુ ૨૪૦ છે, તે તેમણે વિ. સં. ૧૭૨૮ આસપાસ બનાવ્યાનું લખે છે. • સુમતિ કુમતિ (જીનપ્રતિમા) સ્તવન, પણ એજ અરસામાં તેમણે રચેલું છે. તેમની ભગવતી રાસ યાને સજ્ઝાય સંગ્રહપાથી’ વિ. સં. ૧૭૪૩ માં લખાયેલી છે. તેઓશ્રીની ચાવીશી અને આઠ મદની સજ્ઝાય વિગેરે કૃતિઓ તેા, આજે પણ ગાનાર અને સાંભળનાર સૈાનાં દીલ હરી લે તેવી રસિક અને ભકૃત્યાદિ ભાવાથી પરિપૂર્ણ છે. સમાન નામધારી અન્ય કવિ ગ્રંથકારશ્રીના સમકાલે જ બીજા પણ ‘માનવિજયજી' નામના ત્રણ કવિએ વિદ્યમાન હતા. તેમાંના બે તા તપાગચ્છીય જ હતા અને એક ખરતરગચ્છીય હતા. આ ઉપરાન્ત એક માનમુનિ નામના પણ સાધુ હતા. (જુએ જૈન ગુર્જર કવિઓ-ભા. ૨ ). તેમણે અનુક્રમે શ્રી શ્રીપાલરાસ, વિક્રમાદિત્ય ચરિત્રરાસ, પાંડવ ચરિત્રરાસ, આદિની રચનાએ કર્યાનુ Page #20 -------------------------------------------------------------------------- ________________ જણાય છે. ભાષાન્તર યુગ વર્તમાન યુગ મલિક કૃતિઓના ભાષાન્તર યુગ તરીકે વધારેમાં વધારે પ્રસિદ્ધ થયેલ છે. સંસ્કૃત આદિ એક ભાષામાંથી ગુજરાતી આદિ બીજી ભાષામાં ગ્રંથને સાવંત ઉતારે, તેનું નામ ભાષાન્તર છે. અબત્ત, ” આવાં ભાષાન્તર કરવાની શરૂઆત ક્યારથી થઈ અને પહેલ વહેલું કેણે કયા ગ્રંથનું ભાષાન્તર કર્યું તથા ક્યી ક્યી ભાષાના ગ્રન્થો ક્યી ક્યી ભાષામાં ઉતરાયા, ગુજરાતી અને તેવી જ બીજી પ્રાંતીય ભાષાની કૃતીઓના ભાષાન્તરે સંસ્કૃત વિગેરેમાં થયાં છે કે નહિ, આ બધા પ્રશ્નો વિદ્વાનોએ વિચારવાના છે. મૂલ ભાષાના અભ્યાસી મનુષ્યને, તેમની જ ભાષામાં મૂલ કૃતિમાં સમાયેલે જ્ઞાનને ખજાને પ્રકટ કરી આપે,” એ ભાષાન્તરેની ઉપયોગીતા છે. સાહિત્યક્ષેત્રમાં ભાષાન્તરે પણ મલિક કૃતિઓ જેટલાં જ ગણનાપાત્ર છે, એ એક હકીકત છે. બેશક, તે મૂલ કતિઓની ખૂબીઓ કે ખામીઓ જેમ હોય તેમ તેના જ “ટેન, -આશય અને “ટેસ્ટઅભિરૂચીમાં રજુઆત કરનાર હોવાં જોઈએ. વ્યવહારમાં એક નકલ કરનારની જોખમદારી રહેલી છે. તે જે ગરબડ કે પ્રમાદ કરે, તે “આગલ ગાડીને બદલે “આગ લગાડી જેવો અનર્થ પણ મચાવી દે. ભાષાન્તરકારની જોખમદારી તેનાથી પણ ચઢીઆતી છે. સાચે જ તે ગ્રંથના હાર્દ સુધી પહોંચનાર વિચારશીલ વિદ્વાન હવે જોઈએ. ધર્મસંગ્રહનું ભાષાન્તર– વાચકોના કરકમલમાં જે આ ગ્રંથ મૂકાય છે, તે છે ઉપર્યુક્ત શ્રી ધર્મસંગહન ભાષાન્તર. આ ભાષાન્તરમાં ગૃહસ્થના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ રૂપ બે વિભાગોનું જ વિવેચન કરેલું છે અને તે મૂલ ગ્રંથને જે ટીકાભાગ છે તેનું ભાષાન્તર છે. મૂલ ગાથાઓ તે તેના અસલી સ્વરૂપમાં જ રજુ કરેલી છે. ભાષાન્તરકાર| મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી, કે જેઓ આચાર્ય શ્રીમદ વિજ્યમનેહર. સુરિજી મહારાજના શિષ્ય છે અને સંઘસ્થવિર, શાન્તસૂતિ આચાર્યદેવ શ્રીમદ વિજ્યસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રપ્રશિષ્ય છે, તથા સ્વર્ગસ્થ શાન્તમૂર્તિ આચાર્ય. દેવ શ્રીમદ્દ વિમેઘ સુરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય છે, તેમણે આ ભાષાન્તર કરેલું છે. આ ભાષાન્તર પાછળ તેમણે ત્રણ-ચાર વર્ષને અખંડ શ્રમ સેવેલે છે. ભાષાન્તરકાર તરીકેની ઉપર આલેખેલી જવાબદારી અદા કરવામાં તેઓ કેટલા સફલ થયા છે, તેને ન્યાય તે વાચક કરશે. અત્ર એટલું કહેવું પર્યાપ્ત છે કે–તેમને આ પરિશ્રમ જરૂરી હતું અને તે સાહિત્યની દુનિયામાં અતિ આવકારદાયક છે. પાઠકેને તે નિઃશંક ઉપકાર કરનારો છે આ પ્રાણવાન પરિશ્રમ તેઓ બીજા ભાગના પણ ભાષાન્તર માટે કરે, એવું જરૂર ઈચ્છીએ. સેનું અને સુગંધ આપણે પૂર્વે જેઈ ગયા કે આ શ્રી ધર્મસંગ્રહ સટિકનું નિર્માણ સુશ્રાવક Page #21 -------------------------------------------------------------------------- ________________ શાન્તિદાસની પ્રેરણાથી ગ્રન્થકારશ્રીએ કર્યું હતું. એજ સુશ્રાવક શાંતિદાસના વંશજ સ્વર્ગત સુશ્રાવક મયાભાઈની પ્રેરણાથી એજ ગ્રંથના આ ભાષાન્તરનું નિર્માણ થયું છે. શ્રદ્ધા, અભ્યાસી, ક્રિયારૂચિ, લબ્ધાર્થ, હિતાર્થ, શાસનની ધગશવાળા, વિરલ શ્રાવકે પૈકીના તેઓ એક હતા. તેમણે પિતાના જીવતાં આ ભાષાન્તરની પ્રેસકોપી સંપૂર્ણ ઈ– વાંચી લીધી હતી અને પ્રેસમાં ચાલુ કરવાની તૈયારીમાં જ તેઓ વિ. સં. ૨૦૦૬માં પરલોકવાસી થયા. તેમના જ સુપુત્ર સુશ્રાવક નત્તમદાસ વિગેરે, પોતાના પિતાશ્રીની ઈચ્છાનુસાર પિતાની સંપૂર્ણ આર્થિક સહાયથી પ્રથમવૃત્તિનું પ્રકાશન કરે છે. સેનામાં સુગંધ મળવા રૂપ આથી વધારે સુંદર યુગ બીજે કર્યો હોય ?, કે જેઓ મૂલ ગ્રંથની રચનામાં પ્રેરણામૂતિ હતા, તેમના જ કુલદીપક આ ભાષાન્તરની રચનામાં પ્રેરણામૂતિ થયા અને વળી ઉત્તરોત્તર તેમના જ કુલદીપક આ ભાષાન્તરનું મુદ્રણ કરાવી પ્રકાશમાં લાવે છે. અતિગાર આ અમૂલ્ય ગ્રંથનું “ઉદ્બોધન” લખવાની મારી તૈયારી ન હતી, પરંતુ ભાષાન્તરકાર મુનિશ્રીની સહૃદય વિનંતિને મારાથી નકારી શકાઈ નહિ અને મહારે તોગ્ય તૈયારી કરવી પડી. આ ભાષાન્તર સાથે હારે જે અલ્પ સંબંધ છે, તે અનુભવથી હું કહી શકું છું કે કોઈ પણ મૂલ કૃતિનું ભાષાન્તર પ્રામાણિક કરવા માટે જેટલી કાળજી રખાવી જોઈએ, તેટલી આમાં ખચિત રાખવામાં આવી છે, તથાપિ છદ્મસ્થતાના ગે સુલભ ભૂલ થયેલી ક્યાંય પણ જે દેખાય તે તો સુધારી લેશે અને પરિશ્રમને પૂરો ન્યાય આપશે, એવી આશા રાખવી અસ્થાને નથી જ. એ ભૂલાવું ન જોઈએ કે આ ગ્રંથના થોડા ભાગનું ભાષાન્તર વિ. સં. ૧૯૬૧માં જેનવિદ્યા પ્રસારક વગ-પાલીતાણા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. જો કે તેને આમાં કશે ઉપગ કરવામાં આવ્યું નથી. અમારી શુભેચ્છાન ધર્મમાં કે વ્યવહારમાં મનુષ્ય જે અનેક પ્રકારના વિચાર, વચન કે પ્રવૃત્તિ સેવતા માલુમ પડે છે, તે નિ કેવલ તેઓની અજ્ઞાનતા આદિને આભારી છે. તેઓ સહુ સમ્યગ જ્ઞાન પામે, એ માટે જ મહાપુરૂષે ઉત્તમ પ્રકારનાં સાહિત્યનું સર્જન કરે છે. તે પ્રતિના એક આ ગ્રંથને વાચકે આદર કરે, આદર કરીને માનવતાના મંદિરમાં અધ્યાત્મભાવનાના દીવા સળગાવે, તેના પ્રકાશમાં પિતાનું જીવન આદર્શ જેનપણના રંગથી રંગે, રંગીને સ્વ-પરના અભ્યદય તેમ જ નિઃશ્રેયસની સાધનામાં કદમ કદમ આગલ બઢે અને આગે બઢતા તેઓ મૈથ્યાદિ ભાવયુક્ત વિશ્વશાન્તિકર શ્રી સર્વજ્ઞધર્મનાં નિર્દોષ અનુષ્ઠાને જગતમાં જયજયકાર બોલાવે, એજ શુભેચ્છા. વિ. સં. ૨૦૦૯, જેઠ વદ ૧૦, સેમવાર લિ. પૂજ્યપાદ પરમગુરૂ આચાર્યદેવેશ શ્રીમદ્ સગરામપરા-જૈન ઉપાશ્રય, વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના ચરણસુરત ચંચરિક આચાર્ય વિજયજબૂસૂરિજી Page #22 -------------------------------------------------------------------------- ________________ --પ્રકાશકના બે બોલ શ્રીમાલજ્ઞાતીય દેશી શેઠ મનીઆશાના પુત્ર શેઠ શાનિદાસ દેશીની આગ્રહભરી વિનંતિથી, પૂ. ઉપાધ્યાયજી શ્રી માનવિજ્યજી ગણિવરે વિ. સં. ૧૭૩૧ માં શ્રાવકધર્મ અને સાધુધર્મ–એમ બંને અધિકારયુક્ત “ શ્રી ધર્મસંગ્રહ” નામને આ વિસ્તૃત બોધદાયક ગ્રંથ રચીને જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. ત્રણ સદીઓ પછીના તેમના જ વંશજ સુશ્રાવક મયાભાઈ સાંકળચંદને સ્વકલ્યાણાર્થે શ્રુતજ્ઞાનની યત્કિંચિત ભક્તિ કરવાને મને રથ થતાં, તેમણે સદરહુ ગ્રંથને ગૂર્જરભાષામાં અનુવાદ કરાવવાને નિર્ણય કર્યો. અનુવાદ કોની પાસે કરાવે–એ પ્રશ્ન ઉપસ્થિત થતાં, તેમણે પૂ. પરમ ઉપકારી આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રપ્રશિષ્ય પૂ. મુનિરાજ શ્રી ભદ્રકવિજયજી મહારાજને તે માટે વિનંતિ કરી, તેઓશ્રીએ તે સમયે તેને સ્વીકાર કર્યો નહિ અને આશરે પાંચ વર્ષ વીતી ગયાં. આખરે આ ગ્રહપૂર્વક વિનતિ કરતાં સ્વ-પર કલ્યાણાર્થે તેઓશ્રીએ હા પાડી. તે પછી તેઓશ્રીએ વિ. સં. ૨૦૦૪ના અમદાવાદના ચાતુર્માસમાં પ્રસ્તુત ગ્રંથને ગુજરાતીમાં અનુવાદ કરવાની શરૂઆત કરી અને જેમ જેમ તે તૈયાર થતો ગયો તેમ તેમ સુશ્રાવક માયાભાઈ તેનું મનનપૂર્વક વાંચન કરતા ગયા. છેવટે વિ. સં. ૨૦૦૬ ના મહા સુદ ૧૦ના શુભ દિને ગ્રંથના “શ્રાવકધર્મ નામના પહેલા અધિકારના અનુવાદનું કાર્ય સંપૂર્ણ થયું અને તેઓએ તે લખાણને આનંદપૂર્વક એકદીલીથી સંપૂર્ણ વાંચી લીધું. ત્યાર બાદ આ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કરવાની તેમની ઈચ્છા તીવ્ર બની, તેમની માંદગી ચાલુ હતી અને દિવસે દિવસે શરીર ક્ષીણ થતું જતું હતું. આ સમયે પૂ. મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ, કે જેઓશ્રી મારવાડમાં વિચરતા હતા, તેઓશ્રી વૈશાખ માસમાં અમદાવાદ પધાર્યા અને તેઓની સમક્ષ સુશ્રાવક મયાભાઈએ શ્રુતજ્ઞાનની આરાધના માટે આ ગ્રંથ છપાવવાની પિતાની ભાવના પ્રદર્શિત કરીને અનુમતિ મેળવી લીધી. આથી તેને અંગેની સર્વ વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ તેટલામાં તે તેઓ પ્રથમ અસાડ વદ ૬ ના સારી સમાધિપૂર્વક અવસાન પામ્યા. માંદગી દરમિયાન તેઓએ વારંવાર કરેલી ખાસ ભલામણથી આ ગ્રંથની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન તેમના સુપુત્રોએ વિ. સં. ૨૦૧૦ના કારતક સુદ ૫ના રોજ પ્રગટ કરી જ્ઞાનભક્તિના ઉદ્દેશથી ચગ્ય સ્થળે ભેટ આપી દીધું. ગ્રંથ જેમ જેમ લેકના જેવા-જાણવામાં આવ્યું તેમ તેમ સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા દરેકની એક ઉપર એક અનેક માગણીઓ થવા લાગી. પ્રથમ આવૃત્તિની પરિમિત નકલે બે મહિનામાં ભેટ અપાઈ ગઈ અને લેકની માગણી વધતી ગઈ. સમાજની આ માગણીને સંતોષવા બીજી આવૃત્તિ છપાવવાનો નિર્ણય કર્યો અને તેજ વર્ષે ચોમાસામાં એ કાર્ય મુંબાઈ- શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડલને સેંપવામાં આવ્યું. તેમણે તુર્તજ -- - Page #23 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ નવપ્રભાત પ્રી. પ્રેસમાં તે કામ શરૂ કરાવ્યું પણ ભવિતવ્યતાએ દોઢ વર્ષ સુધી એ પૂર્ણ થયું નહિ, આખરે એ અધુરૂં કામ ત્યાંથી અમે પાછું લીધું અને અમદાવાદ ધી નયન પ્રીટિંગ પ્રેસમાં સેપ્યું. ત્રણ મહિનામાં છાપવાનું કાર્ય પૂર્ણ કરાવી આ ગ્રન્થ બનતી ત્વરાયે લોકેને વહેલે મળી શકે તે માટે ઘટતા પ્રયત્ન કર્યા છે. એમ બે પ્રેસમાં થઈ બે વર્ષના ગાળે છપાયેલે આ ગ્રંથ આજે અથીઓની માગણીને સફળ કરે છે તેને અમે આનંદ અનુભવીએ છીએ. કેવળ જ્ઞાનભક્તિ નિમિત્તે અમારે આ પ્રયાસ છે, એમાં થએલો ખર્ચ જ્ઞાનખાતાના દ્રવ્યથી કરેલો છે તેથી તેનું મૂલ્ય રાખવું ઉચિત ધાર્યું છે. પહેલાં કરેલા અનુમાન પ્રમાણે એની કિંમત સાત રૂપિયા જાહેર કરી હતી પણ પાછળથી ખર્ચ વધુ જણાતાં આઠ રૂપિયા રાખી છે, જૈન સાહિત્ય વિકાસ મંડલની જાહેરાત મુજબ પહેલાંથી થએલા ગ્રાહકોને સાતમાં અને બીજાઓને આઠ રૂપીયામાં તે આપી શકાશે. ગ્રથની ઉપગીતા વિગેરેને અંગે “પ્રાકથન અને ઉબેધન માં લખાઈ ગયેલું હોવાથી અમે કંઈ લખતા નથી. વર્તમાન જીવન વ્યવહારમાં ભૂલા પડેલા જેને પગલે પગલે માર્ગ દર્શન આપતા આ ગ્રન્થને અથી આત્માઓ શીવ્ર મંગાવી લે અને તેનું મનન પૂર્વક વાંચન કરી જીવન વિકાસ સાધે એજ અમારા પ્રયત્નની સફળતા છે. પ્રાન્ત, આ ગ્રંથના ગૃજર અનુવાદની શરૂઆતથી તે સંપૂર્ણ છપાઈને તૈયાર થયે ત્યાં સુધીની પૂરેપૂરી કાળજીપૂર્વક સઘળી ય જહેમત ઉઠાવનાર અને આત્મભોગ આપનાર, તેમ જ ગ્રંથની શરૂઆતમાં સ્વહસ્તે “પ્રાફ-કથન” લખી આપનાર પૂ. વિદ્વાન મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજને અમે જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછે છે. તેઓશ્રીની શ્રુતજ્ઞાન સંબંધીની આ અનુપમ સેવા ચિરસ્મરણીય રહેશે. સાથે સાથે અમારા ઉપકારી તેઓશ્રીના ગુરૂવર્ય પૂ. આચાર્ય શ્રી વિજયમને હરસૂરીશ્વરજી મહારાજે પિતાના અમૂલ્ય સમયને ભેગ આપીને જે સંશોધન વિગેરે કરી આપ્યું છે તેઓશ્રીને, તેમ જ પૂ. આચાર્ય શ્રી વિજયજબૂસૂરીશ્વરજી મહારાજ, કે જેઓશ્રીએ આ ગૂર્જર અનુવાદનું સંપૂર્ણ લખાણ પિતાના વિશાળ અનુભવથી તપાસી આપવાની તથા ગ્રંથની શરૂઆતમાં સ્વકલમથી “ ઉધન” શીર્ષક પ્રાસ્તાવિક લખી આપવાની જે કૃપા કરી છે, તે બદલ તે બને પૂને અમો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. તે સિવાય અન્ય પૂ. મુનિવરએ તથા બીજાઓએ પણ અમારા આ કાર્યમાં જે જે સહકાર આપે છે, તે માટે તે તે દરેકને આભાર માનીને વિરમીએ છીએ. -પ્રકાશક - - - Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષય ૮ લ શુ વિ ષ યા નુ કે મ વિભાગ પહેલે પૃષ્ટાંક પ્રાકથન-ઊદ્દબોધન–પ્રકાશકના બે બેલ-અનુક્રમણિકા–વગેરે ૧ થી ૨૮ ગ્રન્થનું મંગલાચરણ તથા ધર્મનું સ્વરૂપ... ... ૧ થી ૧૦ ગૃહસ્થને સામાન્ય ધર્મ, પાંત્રીશ ગુણે વગેરે .. . • ૧૦ થી ૪૭ ધર્મદેશનાનું સ્વરૂપ .... ૭૪ સદ્ધર્મ માટે જીવની યોગ્યતા .... .. વિભાગ બીજો–પ્રકરણ પહેલું-સમ્યક્ત્વાધિકાર સમ્યકત્વનું સ્વરૂપ, પ્રકારે તથા મિથ્યાત્વના ભેદ વગેરે... , ... વિ૦ બીજે–પ્રકરણ બીજું રતાધિકાર શ્રાવકનાં બાર વતેનું વર્ણન ... .... ૨૭૪ શ્રાવકનાં વ્રતના ૧૨૪ અતિચારોનું સ્વરૂપ . ૩૩૧ સાત ક્ષેત્રોને અંગે શ્રાવકનું કર્તાવ્ય ૩૩૧ થી ૩૪૨ વિબીજે–પ્રકરણ ત્રીજુ-દિનચર્યા પ્રાતઃકાળે જાગવા વગેરેને વિધિ .... .. ૩૪૩ થી ૩૫૩ ઘરમંદિરમાં શ્રી જિનપૂજા વિધિ ૩૫૩ થી શ્રીસંઘના જિનમંદિરે જિનપૂજા વિધિ . ૩૮૩ થી ૫૨ શ્રી જિનમંદિર તથા ધાર્મિકદ્રવ્યને અંગે શ્રાવકનું વિશેષ કર્તવ્ય વગેરે ૪૫૩ થી ૪૬૬ ગુરૂવન્દને અધિકાર .... .... . ... ... ૪૬૭ પચકખાણ અધિકાર .... .... ૫૦૪ થી ૫૩૪ પચ્ચખાણ પછીનું કર્તવ્ય, ધન કેવી રીતિએ મેળવવું? તથા ઔચિત્ય ધર્મ પ૩૫ થી ૫૬૧ મધ્યાહુનાદિ વખતે કરવા ગ્ય કાર્યો . ૫૭૨ સાંજના શ્રી જિનપૂજન આદિ કર્તા અને પ્રતિક્રમણ અધિકાર ... પ૭૨ થી ૩૫ શેષ સૂત્રાર્થ અને પ્રતિક્રમણ પછીનું કર્તવ્ય. • • ૬૩૫ થી ૬૪૧ રાત્રિનું કર્તવ્ય • • ૬૪૧ થી ૬૪૩ વિ. બીજે-પ્રકરણ ચોથું-પર્યાદિનાં કૃત્ય શ્રાવકનાં પર્વ .. •••• ૬૪૪ થી ૬૪૮ માસી કૃત્યો ... ... ... .. વાર્ષિક કૃત્ય • ૬૭૬ જન્મકૃત્યે, ૧૧ પ્રતિમાઓ અને ઉપસંહાર . . ૬૭૭ થી ૬૬ પ્રશસ્તિ ૬૯૭ થી ૭૦૦ શુદ્ધિપત્રક, પારિભાષિક શબ્દાર્થ અને આધારભૂત ગ્રંથોનાં નામે .. ૭૦૧ થી ૭૦૮ ૩૮૩ ૫૬૧ થી ૬૪૯ થી ૬૫૪ ૨૫૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રારંભિક વિષયાનુક્રમ પ્રાક્ કથન ઉદ્દેાધન પ્રકાશકના એ એલ. લઘુવિષયાનુક્રમ. બૃહદ્ વિષયાનુક્રમ. ગ્રંથકારનું મંગલ વગેરે ધર્મ નુંસ્વરૂપ મૈત્રીઆદિ ચાર ભાવનાએ પ્રીતિ આદિ ૪ અનુષ્ઠાને અને તેમાં ધર્મની ઘટના દ્રવ્ય-ભાવધમ અને તેની પરસ્પર સાપેક્ષતા ધર્માંના ભેદો-પ્રભેદ. ગૃહસ્થના સામાન્ય ધર્મ—ા ગુણુા. ૧. ન્યાયસ ંપન્નવૈભવનું સ્વરૂપ ૨. વીવાનું સ્વરૂપ, પ્રકાશ અને તેમાં ધમ્ય – અધમ્મ ને વિભાગ. ૩. શિષ્ટાચારની પ્રશંસા કરવી. ૪. અરિષદ્ભવ ને ત્યાગ કરવા. ૫. ઇન્દ્રિઓના ય કરવેશ. ૬. ઉપદ્રવવાળા સ્થાને વસવું નહિ ૭. ધર કેવું અને ક્યાં જોઈએ ? ૮. પાપભીરૂ થવુ. ૯. દેશાચારનું પાલન કરવું. ૧૦. પરના અવવાદ ન એલવે. ૧૧. આવક પ્રમાણે ખર્ચ કરવા. ૧૨. વેષ વૈભવને છાજતા રાખવા. ૧૩. માતા-પિતાદિની સેવા કરવી. ૧૪. સદાચારીઓને સગ કરવે ૧૫. કૃતજ્ઞ થવુ ૧૬. અણુ વખતે ન જમવુ. બૃહદ્ વિષયાનુક્રમ વિભાગ પહેલા શરૂ પૃષ્ઠ વિષય ૧ ૧ e ૧૭. ચેાગ્ય સમયે પથ્ય જમવું. ૧૮. વ્રતધારી–જ્ઞાનવૃદ્ધોની સેવા કરવી. ૧૯. સજ્જનેને અમાન્ય પ્રવૃત્તિ ન કરવી. ૧૭ ૧૯ ૨૦ ૧ ४ G ८ ૧૦ ૧૦ ૧૦ ૧૧ શરૂ પૃષ્ઠ ૨૪ ૨૦. આશ્રિતાનુ ભરણ પાષણ કરવું ૨૧. દીર્ઘદૃષ્ટા થવું. ૨૪ ૨૨. દરરાજ ધર્મો સાંભળવે. ૨૪ ૨૩. દીન દુ:ખીઆએની ક્યા કરવી. ૨૫ ૨૪. મુદ્ધિના આઠ ગુણાને યાગ સાધવા ૨૫ ૨૫. ગુણ—ગુણીના પક્ષપાતી થવું, ૨૫ ૨૬. દુરાગ્રહથી હંમેશાં દૂર રહેવું. ૨૫ ૨૭. દરેક ભાવેામાં વિશેષ (તારતમ્ય)નું જ્ઞાન કરવું. ૨૬ ૨૮. અતિથી—સાધુ–યાચક વગેરેને ઉચિત વિવેકથી ૨૨ ૨૩ ૨૩ દાન કરવું. ૨૯. ધર્મ-અર્થ-કામની પરસ્પર બાધકતા તજવી ૩૦. અયેાગ્ય સ્થલે અયેાગ્ય સમયે જવું નહિ. ૩૧. દરેક કાર્યોમાં બળાબળને વિચાર કરવેશ. ૩૨. યથાશક્ય લેકવ્યવહારને અનુસરવું. ૩૩. પરાપકારપરાયણ થવું ૨૯ ૨૯ ૩૪. લજ્જાળું બનવું. ૩૦ ૧૩ ૩૫. સૌમ્ય પ્રકૃતિવાળા બનવું. ૩૦ ૧૬ ન્યાયથી ધન મેળવવું વગેરેમાં ધર્મ ક્રમ ઘટે? ૩૦ ૧૭ ‘ સતતાભ્યાસ ’ વગેરે ધર્મના પ્રકારામાં ધર્મની ઘટના. ૩૨ અપુન ધકાદિનું સ્વરૂપ. 33 ૧૮ ૧૮ નયેાની અપેક્ષાએ ભિન્ન ભિન્ન ગુણસ્થાનકેામાં ધર્યું. ૩૪ ૧૮ ગૃહસ્થના સામાન્ય ધર્મોનું ફળ. ૩૫ ૧૯ સામાન્ય ધર્મથી આત્મામાં વિશેષ ધર્મનાં બીજોવવાય છે. ૩૫ ૧૯ ૧૯ ધનાં બીજ --અકુર-કંદ નાળપુષ્પા અને ફળ. ૩૬ શ્ર્વને ધર્મનાં ખીજની આવશ્યકતા. ૨૦ ક ૨૦ આધિાર્મિકનું સ્વરૂપ અને જૈન દૃષ્ટિએ ૨૧ આદિધાર્મિ ક. ૨૧ ૨૧ અપુન ધક કાને કહેવાય ? ‘માર્ગોનુસારિતા’ વગેરે અવસ્થાનું ટૂંકું સ્વરૂપ. વ્યવહારનયથી આધિાર્મિકમાં પણ ધ શ્રાવણની ચેાગ્યતા છે. ૨૨ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૪ ૪ ૪ ૪૧ ૪૨ નિશ્ચયનયથી સમકિતી જ ધર્મ શ્રવણ માટે યોગ્ય. ધર્મ માટે આત્માનેા બાહ્ય અને યૌવન કાળ ક્યા ? ૪૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ 4 ૬૭ ૭૫ ૫૧ ૭૭ ૬ વિષયાનુક્રમ ]. વિષય શ૩ પૃષ્ટ વિષય શરૂ પૃષ્ટ મિથ્યાત્વી આદિધાર્મિક ધર્મ શ્રવણ માટે યોગ્ય કેમ? જ૩ આત્માના બંધ-મોક્ષ અને કર્મની જેમાં ઘટના હેય, મિત્રાદિ ચાર યોગદષ્ટિએનું ટૂંક સ્વરૂપ ૪૪ તે વચન શુદ્ધ ગણાય. “બહિરાત્મા’ વગેરે આત્માના પ્રકારે. ૪૬ બંધ અને મોક્ષના હેતુઓ. ધર્મદેશનાનું સ્વરૂપ આત્માને અનાદિ કર્મબંધન કેમ ધટે ? ધર્મદેશના દેવામાં અધિકારી કેશુ? ૪૮ આત્મા કેવો હોય તે તેને બધ–મોક્ષ થઈ શકે? ૬૭ ધર્મદેશના કેવા આત્માને આપવી ? ૪૮ આત્માને પરિણામી માનવો જ જોઈએ. ૬૭ બાલ, મધ્યમબુદ્ધિ અને પંડિત શ્રેતાનું સ્વરૂપ તથા એકાન્તવાદમાં 'બંધ–મોક્ષ વગેરે ઘટતાં નથી.. કેવો કેવો ધમાં તેઓને સમજાવો ? ૪૮ પરભવની સિદ્ધિ. અજ્ઞાતતત્વનો ઉપદેશ કરવો તે ઉસૂત્રપ્રરૂપણ છે. ૫૦ વરાધિની પ્રાપ્તિનાં ‘તથાભવ્યત્યાદિ પાંચ શ્રોતાનાં લક્ષણો જાણીને દેશના દેવી. ૫૧ કારણેનું સ્વરૂપ. પ્રથમ સામાન્યતયા ગુણ–ગુણીની મહત્તા સમજાવવી. ૫૧ વરબોધિનું સ્વરૂપ અને તેનાં છ ફળનું વર્ણન. પછી અહિંસાદિ લેકોત્તર ગુણે સમજાવવા. ૫૧ ધર્મદેશનાના સ્વરૂપનો ઉપસંહાર, ન સમજે તે પણ તિરસ્કાર નહિ કરતાં ઉત્સાહ સદ્ધર્મ માટે જીવની યોગ્યતા. વધારે. ૫૧ ધર્મપ્રાપ્તિ માટે જરૂરી ૨૧ ગુણો ૧૭૫ થોડું પણ સમજે ત્યારે શ્રેતાની બુદ્ધિને વખાણવી. ૫૧ સામાન્ય ધર્મની યોગ્યતાવાળા ગૃહસ્થનાં લક્ષણો શાસ્ત્રોમાં તેને બહુમાન પેદા કરાવવું. વિશેષ ધર્મની ગ્યતાવાળા ગૃહસ્થનાં લક્ષણો. આક્ષેપિણી કથા અને તેના ચાર પ્રકારે. પર સાધુધર્મ માટે યોગ્ય જીવનાં લક્ષણો. પંચાચારનું સ્વરૂપ સમજાવવું; તેમાં જ્ઞાનાચારના શ્રાવકના ૨૧ ગણે દરેક પ્રકારના ધર્મની પ્રાપ્તિમાં આઠ પ્રકારો અને તેનું મહત્વ. પર ભૂમિકા રૂપે જરૂરી છે. દર્શનાચારના આઠ પ્રકાર અને તેનું મહત્વ. વિભાગ બીજે-પ્રકરણ પહેલું ચારિત્રાચાર, તપાચાર અને વીર્યચારનું સ્વરૂપ તથા ભેદ ૫૬ સમ્યકત્વનું સ્વરૂપ, એ પાંચેય આચારોના પાલન માટે શું કરવું ? ૫૭ ધર્મમાં સમ્યક્ત્વની મુખ્યતા. પંચાચારના પાલનનું ફળ સમજાવવું સમ્યક્ત્વનું લક્ષણ અને ફળ. પંચાચારના ઘાતક દશ અસદાચાર અને તેની સમ્યક્ત્વ કેટલી રીતિએ પ્રગટ થાય ? વગેરે. દુષ્ટતા સમજાવવી. - ૫૮ નૈસર્ગિક અને આધિગમિક સમ્યક્ત્વનું સ્વરૂપ. ઉપદેશકે પણુ એ અસદાચારોને તજવા. ૫૮ જ્ઞાન–ચારિત્ર કરતાં ય સમ્યક્ત્વની મહત્તા વધુ છે. મૂઢતા અને તેની દારૂણતા તથા પંડિતાઈ અને તેની “ઔપશમિક' વગેરે સમકિતના પાંચ પ્રકારે. ૮૪ મહત્તા સમજાવવી. પથમિક સમક્તિનું સ્વરૂપ. પુરૂષાર્થની મહત્તા સમજાવવી. ૬૦ સમ્યક્ત્વ પ્રાપ્તિમાં કાર્મગ્રંથીય અને શૈદ્ધાનિક કમભેદ. ૮૫ આ સામાન્ય ઉપદેશને પચાવે તેને “આત્મા, કર્મ સમ્યકત્વપ્રાપ્તિને સમજાવતું યંત્ર. વગેરે તો સમજાવવાં. સાયિક, લાપશમિક સમકિતનું સ્વરૂપ તે માટે પહેલાં શ્રતધર્મ સમજાવો. વેદક અને સાસ્વાદન સમકિતનું સ્વરૂપ. ભિન્ન ભિન્ન ધર્મવાળાના આગમમાંથી સત્ય સમ્યક્ત્વની જઘન્યાદિ સ્થિતિ. આગમની પરીક્ષા કરવા સમજાવવું. એક ભવમાં તથા સંસારચક્રમાં “સમ્યકત્વ, દેશવિરતિ કષ, છેદ અને તાપથી શુદ્ધ તે આગમ સત્ય. વગેરે ભાવો ઉત્કૃષ્ટથી કેટલી વાર પ્રગટ થાય? ૯૧ તે કષાદિનું સ્વરૂપ. ૬૧ ક્યું સમ્યકત્વ ક્યા ગુણસ્થાનકમાં હોય? છદ્મસ્થનું સ્વતંત્ર વચન શુદ્ધ ન હોય. ૬૩ સમ્યફ પછી દેશવિરતિ આદિ ગુણે ક્યારે પ્રગટે? ૯૨ S ૬૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૯૯ [ ઘમસાહ હતા પણ વિષય શ૩ પૃષ્ટ વિષય શા પૃષ્ટ ક્ષાયિક સમ્યક્ત્વવાળાને ઉત્કૃષ્ટથી કેટલા ભવ થાય? ૯૨ હિંસાના ૨૪૩ પ્રકારે, દયા તથા હિસાનાં ફળે. ૧૭૬ એક-અનેક જીવને આશ્રીને લબ્ધિ–ઉપગરૂપ સમ- બીજા અણુવ્રતનું સ્વરૂપ. ૧૩ કિતને કાળ. પૂલ અસત્યના “ભૂતનિહ્રવ’ આદિ ચાર પ્રકારે. ૧૮૦ સમ્યક્ત્વના “એકવિધ–ધિવિધ” વગેરે દશવિધ સુધીના અસત્ય ન બલવાના–બોલવાના ગુણ–દેષ. ૧૮૧ પ્રકારે. ૯૩ ત્રીજું અણુવ્રત, તેમાં ચાર પ્રકારનું અદત્તાદાન. ૧૮૨ એકાન્તવાદીમાં સમ્યકત્વને અભાવ. અદત નહિ લેવાનાં–લેવાનાં ફળે. ૧૮૪ ભિન્ન ભિન્ન નોથી નિશ્વય સમ્યક્ત્વનું સ્વરૂપ. ૯૬ ચેાથે અણુવ્રત, તેમાં બ્રહ્મચર્યના પ્રકારે. ૧૮૫ કારક, રોચક અને દીપક સમકિતનું સ્વરૂપ. સ્ત્રીને પુનર્લગ્નનો નિષેધ કેમ? (ટીપન) ૧૮૬ સમ્યક્ત્વના નિસર્ગ રૂચિ” વગેરે દશ પ્રકારે. શીયલ પાળવા –ન પાળવાથી ગુણદોષ. ૧૮૮ કેવલજ્ઞાન વિના સ્વતંત્ર ધર્મોપદેશથી નુકશાન. ૯૯ મૈથુનસેવનથી ઘર હિંસા. ૧૮૯ મિથ્યાત્વ અને તેના ચાર તથા પાંચ પ્રકારનું સ્વરૂપ ૧૦૫ પાંચમું અણુવ્રત, પરિગ્રહના ભિન્ન ભિન્ન પ્રકારે. ૧૯૦ શ્રીજિનભદ્ધગણિક્ષમાશ્રમણ શ્રી સિદ્ધસેન દિવાકર આદિ સંપત્તિથી પણ પરિગ્રહનું પ્રમાણ વધુ રખાય? હા. ૧૯૨ આભિનિવેશિક મિયાત્રી કેમ નહિ? ૧૧૦ પરિગ્રહનાં તથા તેના ત્યાગનાં ફળો. ૧૯૩ સમ્યફવ–વતો વગેરે ગુરૂસાક્ષીએ લેવાં. ૧૧૩ પરિગ્રહની વ્યાખ્યા. ૧૯૩ ગુરૂ ક્વા જોઈએ? અને સમ્યકત્વ વગેરે ધર્મ સમ- પહેલા ગુણવ્રતનું સ્વરૂપ તથા તેને પાળવા–ન ને લેવું જોઈએ. ૧૧૪ પાળવાથી ગુણ–દેષ. ૧૯૪ સમ્યક્ત્વનાં “શી” વગેરે પાંચ લક્ષણનું સ્વરૂપ. ૧૧૫ સાધુને દિપરિમાણ વ્રત કેમ નહિ ? ૧૯૫ સમ્યક્ત્વના ૬૭ ભેદનું વર્ણન. ૧૧૯ બીજા ગુણવ્રતનું સ્વરૂપ ૧૯૬ દિવ્ય-ભાવશ્રાવકનાં લક્ષણે તથા ભાવશ્રાવકના બાવીશ અભરાનાં નામે. ત્રણ–આઠ વગેરે પ્રકારે. મદિરાના પ્રકારે અને તેની ભયંકરતા. ૨૦૦ ભાવશ્રાવકનાં ક્રિયાગત છ લક્ષણો. માંસના પ્રકારે અને માંસાહારની દુષ્ટતા. ભાવશ્રાવકનાં ભાવગત સત્તર લક્ષણે. મધના પ્રકારે અને તેનાં દૂષણ. સમકિતીએ વિરતિનો અભ્યાસ કેવી રીતે કરવો? ૧૪૦ માખણના પ્રકારો અને તેમાં ઉત્પત્તિ. २०३ શું નીચેના ગુણસ્થાનકવાળે ઉપરનાં ગુણુસ્થાનકમાં ઉદ્બરપંચક અને તે ખાવામાં ઘોર હિંસા. २०३ ઘટતી ક્રિયા કરી શકે? હા. ૧૪૨ બરફ, વિષ, કરા, દરેક માટી, અભક્ષ્ય કેમ? २०४ પરિણામ વિના પણ ક્રિયા કરવાથી લાભ થાય? હા. ૧૪૨ લવણને અચિત્ત કરવાના ઉપાય તથા તે ક્યાં દેવ-ગુર્વાદિની સેવા કે દાનાદિ ધર્મ વિરતિના ધ્યેય સુધી અચિત્ત રહે ? ૨૦૫ રાત્રિભોજન કરવાથી આ ભવ–પરભવમાં નુકશાન. ૨૦૬ પૂર્વકનો જ સફલ છે. ૧૪૪ રાત્રિભેજનથી પાંચેય વ્રતની વિરાધના. (ટીપ્પણ) ૨૦૭ વિભાગ બીજો-પ્રકરણ બીજું બહુબીજ, અજાણ્યાં ફળાદિ અભક્ષ્ય. ૨૧૦ વ્રતાધિકાર-શતાદિ ઉચ્ચરવાને વિધિ ૧૪૫ બાળ અથાણાંનું અભક્ષ્યપણું. ૨૧૧ અણુવ્રતાદિ ધર્મ ઉચ્ચરવામાં મેગ્યશુદ્ધિ વગેરેનું બત્રીસ અનંતકાયિકનું વર્ણન. ૨૧૨ વર્ણન અને જરૂર. ૧૪૫ અનંતકાયિકના એક શરીરમાં કેટલા છો હોય ? ૨૧૨ ત્રતાદિ ઉચ્ચરવા માટે નંદિની ફિયા” વગેરેનું વર્ણન. ૧૪૬ અનંતકાયિક અચિત્ત પણ તજવું જોઈએ. ૨૧૪ “સમ્યક્ત્વ” વગેરેનાં પચ્ચક્ખાણુના આલાવા ૧૪૯ મૂળાનાં પાંચેય અંગો તથા વૃન્તાક વર્જવાં. ૨૧૫ શ્રાવકનાં બાર વ્રતે અને તેના ૧૩૮૪૧૨૮૭ર ૦૨ ચલિતરસનું સ્વરૂપ. ૨૧૬ ભાંગાઓનું ક્રમશઃ ગણિત. ૧પપ બે રાત્રિ પૂર્ણ થતાં જ “દહીં-છાશ” વગેરે પહેલા આવતનું સ્વરૂપ, શ્રાવકની સવા વસો દયા. ૧૭૪ અભક્ષ્ય થાય. ૨૧૮ ૧૯૯ ) ૦ છ ૦ ૧૩૯ 1 Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ o =1 ૨૩૨ ૨૧. - બહ વિષષાના ] વિષય શર પણ વિષય શર પણ તુચ્છળનું અભક્ષ્યપણું. ૨૧૮ ૩૬૩ પાખંડીઓનું સ્વરૂ૫. ૨૮૦ વિદળનું લક્ષણ, તેમાં જોત્પત્તિ અને અભજ્યતા ૨૧૮ પહેલા અણુવ્રતના પાંચ અતિચારાનું સ્વરૂપ. ૨૮૬ બાવીસ સિવાયના પણ અભક્ષ્ય પદાર્થો. ૨૨૦ વધ, બંધન વગેરેને અતિચારો કેમ કહ્યા? ૨૮૮ સચિત્ત, અચિત અને મિશ્ર વસ્તુઓનું વર્ગીકરણ. ૨૨૦ બીજા અણુવ્રતના પાંચ અતિચારોનું સ્વરૂપ. ૨૮૯ કયાં અનાજ કેટલાં વર્ષ સચિત રહે? ૨૨૩ ત્રીજા અણુવ્રતના પાંચ અતિચારેનું સ્વરૂપ. અચિત્ત લેટને કાળ. २२४ ચોરને સાત પ્રકારે. ૨૯૨ કયાં પાણી સચિત્ત, અચિત અને મિશ્ર કહેવાય ? ૨૨૫ ચોથા અણુવ્રતના પાંચ અતિચારેનું સ્વરૂપ. ૨૯૪ ચૌદ નિયમ ધારવાની સમજણ. ૨૨૭ પાંચમાં અણુવ્રતના પાંચ અતિચારોનું સ્વરૂપ. ર૮૮ ત્રીજા ગુણવ્રતનું સ્વરૂપ. ૨૩૧ નવવિધ પરિગ્રહમાં પાંચ અતિચારની ઘટના. ૩૦૧ અનર્થદંડના ચાર પ્રકારે અને તેનું વે પહેલા ગુણવ્રતના પાંચ અતિચાનું સ્વરૂપ. ૩૦૨ પ્રમાદાચરણે અને તેની ભયંકરતા. ૨૩૪ બીજા ગુણવતમાં ભેજનને અંગે પાંચ અતિચારે. ३०४ અનર્થદંડની દુષ્ટતા અને તેનાં માઠાં ફળો. ૨૩૭ બીજા ગુણવ્રતમાં કર્મને અંગે ૧૫ અતિચારે. ૩૦૭ પહેલા શિક્ષાવ્રતનું સ્વરૂપ. ૨૩૯ પંદર કર્માદાનોનું સ્વરૂપ. ૩૦૭ “સામાયિક એટલે શું? અને તેને વિધિ. ૨૪૦ કર્માદાનેને અતિચારે કેમ કહ્યા છે? ૩૧૬ કરેમિ ભંતે સૂત્રનો અર્થ. ૨૪૧ ત્રીજા ગુણવ્રતના પાંચ અતિચાનું સ્વરૂપ. ૩૧૬ સામાયિકનો કાળ બે ઘડી કેમ છે ? ૨૪૪ પહેલા શિક્ષાવ્રતના પાંચ અતિચારોનું સ્વરૂપ. ૩૧૮ સામાયિકનાં સુંદર ફળે. ૨૪૬ ધર્મ-અનુષ્ઠાનની સતત કરણીયતા. ટીપણુ) ૩૨૧ બીજા શિક્ષાવતનું વર્ણન, તેની વ્યાખ્યા ને ફળ. ૨૪૭ “અવિધિથી કરવા કરતાં ન કરવું સારૂં'ત્રીજા શિક્ષાત્રતનું વર્ણન, વ્યાખ્યા અને પ્રકારો. ૩૨૨ પૌષધમાં સામાયિક કેમ? અને પૌષધના ભાંગા. ૨૫૧ “વિધિને આદર એ આસન્નસિદ્ધિકનું લક્ષણ છે. ૩૨૩ પૌષધમાં આહાર ખવાય કે નહિ ? ૨૫૫ બીજા શિક્ષાવ્રતના પાંચ અતિચારેનું સ્વરૂપ. ૩૨૩ પૌષધ લેવાને, પડિલેહણને અને પચ્ચકખાણ ત્રીજા શિક્ષાત્રતના પાંચ અતિચારેનું સ્વરૂપ. ૩૨૫ પારવાને વિધિ. ૨૫૬ ચોથા શિક્ષાવ્રતના પાંચ અતિચારેનું સ્વરૂપ. ૩૨૭ પોઘધવાળાને ઈંડિલ જવાને વિધિ. ૨૫૯ સમ્યક્ત્વ, વ્રત વગેરેને પ્રાપ્ત કરવાના ઉપાયો, પૌષધમાં સાંજનાં માંડલાનો વિધિ તથા અ. २११ રક્ષણ, ગ્રહણ, પ્રયત્ન અને તેને વિષય. ૩૨૯ સંથારાપરિસીને વિધિ તથા અર્થ ૨૬૨ સાત ક્ષેત્રોને અંગે શ્રાવકનું કર્તવ્ય, ૩૩૧ પૌષધ પારવાને વિધિ, ૧૮ દે. ૨૬૬ શ્રી જિનપ્રતિમા કરાવવાનું ફળ. પર્વતિથિ સિવાય પૌષધ કરાય કે નહિ ? જડમૂર્તિની પૂજાનું ફળ મળે કે નહિ ? પૌષધવતનું ફળ. ૨૬૯ શ્રી જિનમૂર્તિના “ભક્તિય” વગેરે ત્રણ પ્રકારે. ચેથા શિક્ષાવ્રતનું સ્વરૂપ. ૨૬૯ શ્રી જિનમંદિર કેવું બાંધવું? અને તેને અંગે અતિથિવિભાગની વ્યાખ્યા. ર૭૦ ઋદ્ધિમંત તથા સામાન્ય શ્રાવકનું કર્તવ્ય. સાધુને વસ્ત્ર--પાત્ર વગેરે આપી શકાય ? હા. ૨૭૨ જીર્ણોદ્ધારની મહત્તા. ૩૩૪ અતિથિસંવિભાગ ક્યારે કેવી રીતિએ કરાય? ૨૭૩ શું છકાય જીવોની હિંસા થવા છતાં શ્રી જિનઅતિથિસંવિભાગ વ્રત કરવાનાં–ન કરવાનાં ફળ. ૨૭૪ મંદિર બંધાવવામાં ધર્મ છે ? હા. ૩૩૪ શ્રાવકનાં વ્રતના ૧ર૪ અતિચારે. ૨૭૫ જિનમંદિર બાંધવામાં લાભ ઘણે છે અને શ્રાવકને અતિચારે કેવી રીતિએ ઘટે? . . ૨૭૫ વિરાધના નથી. ૫ સમ્યકત્વના પાંચ અતિચારનું સ્વરૂપ. ૨૭૭ જિનાગમની મહત્તાનું વર્ણન. - , ' ' . આ છે જ જ ૪ – ૩૩૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ૩૬૧ ૩૪૩ [ ધર્મસંગ્રહ ભાગ પહેલો વિષય શ૩ પૃષ્ટ વિષય શ૩ પૃષ્ઠ જિનાગમની ભક્તિ કેવી રીતિએ કરાય? ૩૩૭ ભાવ સ્નાનનું કારણ દ્રવ્યસ્નાન, તેનું સ્વરૂપ તથા જિનાગમની ભક્તિનું અપૂર્વ ફળ. ૩૩૭ ગૃહસ્થને કુપ દૃષ્ટાન્તથી તેની કર્તવ્યતા. ૩૫૫ સાધુ-સાધ્વીને અંગે શ્રાવકનો ધર્મ. ભાવસ્નાનનું સ્વરૂપ. ૩૫૭, શું સ્ત્રીની મુકિત થઈ શકે? હા. ગડ-ગુમડાંવાળો અંગપૂજા કરી શકે ? નહિ. ૩૫૭, સાધુ કરતાં સાધ્વીને અંગે વિશેષ કર્તવ્ય. ૩૩૯ જિનપૂજાદિ માટે વસ્ત્રો કેવાં, કેટલાં ? અને તે શ્રાવક-શ્રાવિકાની ભકિત કેવી રીતિએ કરાય? ૩૪૦ પહેરવાનો વિધિ.. ૩૫૮ સ્ત્રીઓમાં ભકિતનાં પાત્ર પણ હોય છે. ૩૪૦ ૩૪૦ જિનપૂજામાં સામગ્રી કેવી જાઈએ? ૩૬ ૦ દીન-દુઃખીઆઓને પણ કરૂણાથી દાન ઉચિત છે. ૩૪૧ પૂજામાં મુખકાશનું તથા કેશરનું વિધાન. મહાભાવનું લક્ષણ. ૩૪૨ સાત પ્રકારની શુદ્ધિનું સ્વરૂપ. આ વિભાગ બીજો-પ્રકરણ ત્રીજું ઘરમંદિરમાં પ્રવેશ-પૂજા વગેરે થી દિશામાં ? ૩૨ શ્રાવકની દિનચર્યા. ૩૩. પૂજે કે તિલક, હસ્તકંકણ વગેરે કરવાં જોઈએ ૩૬૨ પ્રાતઃકાળે “શ્રી નમસ્કારમંત્રનું સ્મરણ કરવું. ૩૪૩ નિર્માલ્ય કોને કહેવાય ? અને તેની રક્ષા વિધિ. ૩૬૨ જાગવાને વિધિ દ્રવ્યાદિને ઉપગ” વગેરે પ્રક્ષાલ વગેરે કરવાનો વિધિ. ૩૬૨ ધર્મ જાગરિકા. વ્યક્તિ, ક્ષેત્ર અને મહાપ્રતિષ્ઠાનું સ્વરૂપ. નવકારમંત્રના સ્મરણને વિધિ અને ફળ. ૩૪૪ એક, ત્રણ, પાંચ, વીશ અને ૧૭૦ નંદાવર્ત વગેરેની સમજ. ૩૪૫ પ્રતિમાના પટ કરવામાં જુદો જુદો ઉદ્દેશ. ૩૬૫ નવકારમંત્ર જાપ લૌકિક હિત માટે થાય? હા. ૩૪૫ અંગપૂજાનું વર્ણન. કયા પ્રસંગે કયા વર્ણની માળા ગણવી? ૩૪૬ પૂજામાં પુપે કેવાં વાપરવાં? જાપના પ્રકારો અને તેનાં વિશે. ૩૪૬ અગ્રપૂજા અને તેનું સ્વરૂપ. માનસ વગેરે જાપનું સ્વરૂપ. ૩૪૬ ભાવપૂજા અને તેના જધન્યાદિ ત્રણ પ્રકારે ૩૬૮ અનાનુપૂર્વિનું સ્વરૂપ અને “ આ 'પૂર્વક નવ સબંધક વગેરેને ભાવપૂજાને અભાવ, દ્રવ્યપૂજા કાર ક્યારે ગણાય? ૩૪૬ પણ અશુદ્ધ હાય. ૩૭૧ સ્તુતિ, જાપ, ધ્યાન અને લયની ક્રમશઃ વિશિ શ્રાવકને 'નમેલ્થ શું, ઉપરાન્ત સૂત્રે બેલાય? હા. ૩૭૨ પ્ટતા તથા તેનું સ્વરૂપ. ૩૪૭ અવિરતિનું આચરિત વિધિવાદ ન ગણાય ૩૭૩ ધ્યાન ક્યારે અને કેવા સ્થલમાં કરવું? ૩૪૭ સાધુ-શ્રાવકને દિવસમાં સાત વાર ત્યવન્દના ૩૭૩ શ્રી નવકારમંત્રના જાપનું લૌકિક-લકોત્તર ફળ. ૩૪૮ શ્રાવકને ત્રણેય કાળ અવશ્ય પૂજા કરવી જોઈએ. ૩૭૪ પ્રભાત ધર્મજાગરિકા, સામાયિક, પ્રતિક્રમણ તથા ગીત-નૃત્ય વગેરે દ્રવ્યપૂજા કે ભાવપૂજા? ૩૭૫ છેપચ્ચક્ખાણની કર્તવ્યતા. ૩૪૯ શ્રી જિનેશ્વરદેવની “મસ્થ” વગેરે અવસ્થાઓનું કુસ્વ-દુઃસ્વનની સમજ તથા તેને કાઉન્સ. ૩૪૯ સ્વરૂપ તથા પરિકરની સમજ. કયાં પચ્ચકખાણ કયારે કરી શકાય ? ૩૫૦ પૂજાના “પંચપ્રકારી’ વગેરે ત્રણ, ચાર, બે, સત્તર ભક્તિ વગેરે પાંચ જિનચૈત્યનું સ્વરૂપ. અને એકવીશ વગેરે ભેદ. ૩૭૬ ઘરમંદિરમાં શ્રી જિનપૂજા વિધિ. ૩૫૩ અંગ, અગ્ર અને ભાવપૂજાનું ફળ. ૩૭૮ શ્રી જિનપૂજા કયારે કરવી ? ૩૫૩ થી પૃજ સાત્ત્વિકી, રાજસી અને તામસી? ३७८ સ્નાન ક્યાં કેવા પાણીથી કરવું ? ૩૫૩ શક્તિના અભાવે સામાન્ય પૂજાનું મેણું ફળ. ૭૭૯ સ્નાનના પ્રકાર તથા ઝાડો-પેશાબ ક્યારે, કથા શ્રી જિનપૂજા ઉપરાન્ત કર્તવ્ય તથા ઘરદેરાસરને અને કયી દિશા સન્મુખ બેસીને કરવાં? ૩૫૪ અંગે લક્ષ્યમાં રાખવાની બાબતો. ૩૮૨ દાણુ તું અને કેવી રીતિએ કરવું? ૫૪ શ્રીસના જિનમંદિરે પૂજા વિધિ. ૨૮૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ 1 Sા * બૃહ વિષયાનુ ષ ] વિષય શ પૃષ્ટ વિષય શા પૃષ્ઠ પુરૂષના પાંચ, સ્ત્રીના ત્રણ અને રાજાના પાંચ અભિ- કર્મબંધનું બદ્ધ-સ્મૃ૪–નિકાચિત વગેરે સ્વરૂપ. ૪૩૯ ગમનું સ્વરૂપ. ૩૮૩ લિલ્લા’ યુદ્ધાળ” મૂળ અર્થ-હેતુઓ વગેરે. ૪૪૩ ભમતી ન હોય ત્યાં શું કરવું? ૩૮૫ “કર્મસિદ્ધ આદિ ૧૧ જાતિના સિદ્ધો. સમવસરણત્યનું વર્ણન. ૩૮૫ કર્મ રહિત આત્મા ઉર્ધ્વગમન કેમ કરે ? ૪૪૪ પ્રભુને ચઢાવેલાં પુષ્પો. વર કે આભરણે ફરીથી સિદ્ધના “તીર્થસિદ્ધ' વગેરે ૧૫ ભેદ ૪૪૫ ચઢાવાય કે નહિ? ૩૮૬ ઉત્કૃષથી કેટલા જીવો કેટલા સમય સુધી સિદ્ધ થાય? ૪૪૬ શ્રી મૂળનાયકજીની પૂજા વગેરે વિશિષ્ટ રીતિએ કર- દિગમ્બરો પણ સ્ત્રીની મુક્તિ માને છે? હા. વાથી બીજા પ્રભુને અનાદર કેમ નહિ? ૩૮૭ ‘તારિજદાર ને ભીન્ન ભીન્ન અર્થ ૪૪૯ સ્નાત્રમહત્સવનો વિધિ. ૩૮૯ વેરાવાળ” “ના જીવરાજ’ સૂત્રોના અર્થ. ૪પ૧ પ્રક્ષાલનું જળ શરીરે લગાડાય ? હા. ૩૯૦ લોકવિરૂદ્ધ કાર્યો. ૪૫૨ આરાત્રિક-મંગળદીવાની પ્રાચીનતા, મંગળદી વિનયાદિ કરવા યોગ્ય માતા પિતાદિ ગુરૂવર્ગ. ૪૫૨ બુઝાવાય નહિ. ૩૯૨ શ્રી જિનમંદિરને અંગે વિશેષ કર્તવ્ય વગેરે ૪૫૩ સ્નાત્ર મહત્સવનું મહાન ફળ. જ્ઞાનની આશાતનાઓ. ૪૫૩ ભિન્ન ગચ્છની સમાચારીથી પ્રતિષ્ઠિત પ્રતિમાજી દેવની આશાતના તેના જધન્ય ૧૦, મધ્યમ ૪૦, પણ પૂજાય ? હા. ૩૯૪ અને ઉત્કૃષ્ટ ૮૪ પ્રકારે. નિર્ધન ગૃહસ્થને શ્રી જિનપૂજન વિધિ. ૩૯૪ ગુરૂ તથા સ્થાપનાચાર્યની આશાતનાઓ. ૫૮. શ્રી જિનમંદિરે જવાના મારથ વગેરેથી પણ થતે જ્ઞાન-દર્શન–ચારિત્રનાં ઉપકરણોનો બીજા કાર્યમાં લાભ અને દ્રવ્યપૂજાનું ફળ. ૩૯૫ ઉપયોગ કરવાથી પ્રાયશ્ચિત્ત ૪૫૮ બહુદેવવંદનને વિધિ. ૩૯૬ ઉત્સુત્રભાષણ આદિના માઠાં ફળ. - ૪પ૯ દશ ત્રિકનું સ્વરૂપ. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય વગેરેની અશાતના કેમ થાય? ૪૫૯ , દરેક અનુષ્ઠાનની આદિમાં ઈરિટ નું વિધાન સાધારણવ્યની વ્યાખ્યા અને ઉપયોગ, ૪૬૦ "રિવાસૂત્રના અર્થ, ગમનાગમ સિવાય પણ દેવદ્રવ્ય અંગે સાધુ તથા શ્રાવકનું કર્તવ્ય. તેની સાર્થક્તા. દેવદ્રવ્યનું રક્ષણ તથા ભક્ષણ કરવાનાં ફળો ૪૬૧ “મિચ્છામિ દુક' એ છ અક્ષરને અર્થ ૪૦૦ દેવદ્રવ્યની પણ વૃદ્ધિ ન્યાયપૂર્વક કરવી જોઈએ. ૪૬૨ તેના ૧૮૨૪૧૨૦ ભાંગા. ૪૦૧ દેવનાં ઉપકરણોનો ઉપયોગ ક્યાં કેવી રીતિએ થાય. ૪૬૨ જીવના ૫૬૩ ભેદે. ૪૦૧ જ્ઞાનદ્રવ્ય, ગુરૂદ્રવ્ય અને સાધારણદ્વવ્યને અંગે વિવેક ૪૬૨ સત્તા ” તથા “સાથ૦ સૂત્રોના અર્થ. ૪૦૩ અમારિ દ્રવ્ય દેવ વગેરેના ઉપયોગમાં પણ ન વપરાય ૪૬૩ કાઉસ્સગના ૧૯ દેનું સ્વરૂપ. ૪૦૫ શ્રી જિનમંદિરને અંગે ઉચિત કર્તવ્યો. જિનપ્રતિમાની હાજરીમાં સ્થાપના કેમ નહિ? ૪૦૬ જીર્ણોદ્ધારનું વિશેષ ફળ. દેવવંદનનાં સૂત્રો કેવી રીતે બેલાય ? ૪૦૮ પચ્ચકખાણું હંમેશાં ગુરૂસાક્ષીએ કરવું. ૪૬૫ સ્ત્રીને પ્રણિધાન સૂત્રો કહેતાં મસ્તકે અંજલી કરાય ગુરૂવન્દન અધિકાર. ૪૦૮ ગુરૂવન્દનના પ્રકારે. ४६७ “મધુ ૧૦મૂળ, વિસ્તૃત અર્થ તથા હેતુઓ વગેરે. ૪૦૯ લઘુરાઈ દેવસી પ્રતિક્રમણને વિધિ. ૪૬૭ ૪ ’ મૂલ અર્થ હેતુઓ વગેરે. ૪૨૫ મુહપતિ પડિલેહવાનો વિધિ બેલ તથા હેતુ ૪૬૮ છો .' મૂળ, અર્થ અને હેતુઓ વગેરે. ૪૨૯ ગુરૂવન્દનનાં પચીસ આવશ્યકે. ૪૭૨ તીર્થકરોનાં “ઝમ' વગેરે નામોનાં કારણો. ૪૩૦ વન્દનમાં શિષ્યના છ પ્રશ્નો, ગુરૂના છ ઉત્તરો, ૪૪ પરણાવવી” સુત્ર અર્થ-હેતુઓ વગેરે. ૪૩૭ ગુરૂવન્દનથી થતા છ ગુણ. ૩૯ ૩૯૮ ૪૦ ૩૯૮ વા . ૪૬૫ નહિ. ૪૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વિષય ‘આચાય” વગેરે પાંચ વન્દનીયનું સ્વરૂપ, પાસર્થેા' વગેરે પાંચ અવન્દનીયનું સ્વરૂપ. પાસત્યાદિને વન્દન કરવાથી નુકશાન. પાસત્યાદિને પણ કારણે વન્દન કરવાનું વિધાન, ગુરૂવન્દનનાં પાંચ ઉદાહરણા તથા ગુરૂને અવગ્રહ. ગુરૂવન્દનનાં પાંચ નામા તથા વ્યાખ્યા. ગુરૂવન્દનમાં ખત્રીશ દેજે!, શરૂ પૃષ્ટ ૪૭૫ ૪૭૬ ૪૮૦ ૪૮૦ ૪૮૧ ૪૮૩ ૪૫૪ ४८७ ૪૨૭ ૮૯ ૪૯૦ ૪૯૨ ૪૯૮ દ્વાદશાવવન્દનની શ્રાવકને પણ કરણીયતા સેવલિગ આહેરું ? ‘સન્નમ્ન વિ॰' સુત્રા અને અર્થ, ૪૯૯ નમુકિશો॰' સૂત્રના ગુરૂવન્દનથી થતા લાભ, પચ્ચક્ખાણુ અધિકાર. અ ૫૦૧ ૫૦૨ ૫૦૪ પચ્ચક્ખાણની વ્યાખ્યા, સાત દ્વારા, તથા મૂળ ગુણ વગેરે ચાર પ્રકારે. નિર્દોષ ગુરૂવન્દનનું ફળ, ગુરૂવન્દનનાં આઠ કારા, ન કરવાથી છ દાયા. ‘જુલન’ (વાંળાં) સૂત્ર અને તેના અ ગુરૂને અવગ્રહ ગુરૂની તેત્રીસ આશાતના, ૫૦૪ ૫૦૫ ઉત્તરગુણપચ્ચના ‘અનાગત' વગેરે ૧૦ પ્રકાર. સતપમ્યના આર્ડ તથા કાળપચ્ચેના દા પ્રકારો ૫૦૬ પચ્ચેના ૧૪૭ તથા ૪ ભાંગા. પચ્ચેનાં પાંચ ઉચ્ચારસ્થાને. ૫૦૭ ૫૦૮ કયાં પચ્ચક્ખાણા ચવ્વિહાર, તિવિહાર અને વિહારથી કાને થઇ શકે? ૫૦૮ ૫૧૦ ૫૧૦ ૫૧૧ ક્યા પચ્ચકૂષ્માણમાં કેટલા આગારા છે? પચ્ચક્ખાણાના સૂત્રપાઠ તથા અ. નમુક્કારસહિતપચ્ચ૰માં એ ઘડીનું વિધાન. અશન, પાન, ખાદિમ, સ્વાદિમના વિભાગ. દુવિહાર તથા તિવિહાર પચ્ચમાં શું ન કલ્પે? ૫૧૩ અણ્ણાહારી વસ્તુઓ. ૫૧૨ ૫૧૪ પારિસી' વગેરેના સમય ાણુવાના ઉપાય અને યત્રા. વિગ, તેના પ્રકારે અને સ્વરૂપ. વિગનાં નિવિઆતોનું સ્વરૂપ. સદ્રવ્યોનુ સ્વરૂપ. દિસહિત ' વગેરે પચ્ચેનું ફળ. ૫૧ પરપ પર પર૯ ૫૩૦ ધર્મ સમા ભાગ પહેલા શરૂ પુષ્ટ ૧૩૨ ૫૩૩ ૧૩૫ ૧૩૫ ૫૩ ૫૩૭ ૫૪૧ ૧૪૨ ૫૪૩ ૫૪૪ ૫૪૪ ૫૪૫ ૫૪૬ ૫૪૭ ૫૪૭ ૫૪૮ ૫૪૮ ૫૫૧ ૫૫૧ ૫૫૩ ૫૫ વિષય ચ્ચેની બે રીતિએ ૭ શુદ્ધિનું સ્વરૂપ. પચ્ચક્ખાણનું ફળ અને તેની રક્ષા માટે વિવેક, પચ્ચક્ખાણ પછીનુ' ગૃહસ્થનુ` કવ્ય, વ્યાખ્યાન સાંભળવા માટે બેસવાના વિધિ. ગુરૂને અંગે શ્રાવકનું વિશેષ કત્તમ, પાસસ્થાદિકને વન્દન કરવામાં વિધિ-નિષેધ શ્રી જિનમંદિરમાં વિના પ્રયાજને રોકાવાનો નિષેધ. ધન કેવી રીતિએ મેળવવુ ? આજીવિકાના ૭ પ્રકારેા, વ્યાપારમાં દ્રાદિ શુદ્ધિ દેવું–હેણું રાખવાથી થતું નુકશાન, લેણદારનું કર્ત્તવ્ય. વ્યાપારમાં અનીતિનેા ત્યાગ કરવા. પાપના પ્રગટ-અપ્રગટ વગેરે ચાર પ્રકારા, ધર્મ ઋદ્ધિ, ભાગઋદ્ધિ અને પાપઋદ્ધિનું સ્વરૂપ આવક પ્રમાણે ખર્ચમાં વિવેક. ધમ કાર્યો પણ વ્યવહારશુદ્ધિથી જ સલ થાય છે. તજવા ચાગ્ય · દેશવિરૂદ્ધ' વગેરે પાંચ વિરૂદ્ધ નવ પ્રકારનું ઔચિત્ય. પિતાને અગે ઔચિત્ય. માતા તથા ભાને અંગે ઔચિત્ય મિત્ર તથા પત્નીને અંગે ઔચિત. પુત્રને અંગે ઔચિત્ય. સ્વજનાને અંગે ઔચિત્ય. ધર્મગુરૂને અંગે ઔચિત. નગરવાસીઓને અંગે ઔચિત. અન્ય ધર્મવાળાને અંગે ઔચિત્ય ૫૫૬ ૫૫૭ ૫૫૮ ૫૫૯ ૫૬૦ મધ્યાહનાદિ વખતે કરવા યાગ્ય કબ્યા, ૫૬૧ મધ્યાહ્ને જિનપૂજા વિશેષ કરવી. ૫૧ ભાજન પહેલાં સુપાત્રે દાન અને તેને વિધિ ૫૬૧ પર ૫૬૩ પ ૫૬ ૫૬૭ ૫૮ ૫૮ ૫૬૯ દાન આપનારનાં દૂષણો. સુપાત્રદાનમાં વૈદ્ય-રાગીની જેમ ઉત્સગ અપવાદ. દિગ્ધધની મર્યાદાનું સ્વરૂપ. આભવત્ વ્યવહારની મર્યાદાનું સ્વરૂપ. સારૂપી, મુતિ અને શિખાધારીનું સ્વરૂપ. દાનના પાંચ પ્રકારે અને તેનુ ફળ. સુપાત્રના જધન્યાદિ પ્રકાર. અનુકંપાદાનની કર્ત્તવ્યતા. Page #32 -------------------------------------------------------------------------- ________________ થઇ વિષયાનુરામ ] વિમ સર પૃષ વિષય ભજન પહેલાં કરવા એ સહુની સંભાળ ૫૬૯ પાક્ષિકદિ પ્રતિક્રમણનો વિધિ, હેતુઓ અને કારણું. ૧૯૩ ગૃહસ્થ જન ક્યાં, કેવું, કેવી રીતિએ કરવું? ૫૭૦ પાક્ષિકાદિ પ્રતિક્રમણોમાં કેટલા સાધુઓને ખામવા? ૫૯૭ સાંજે પચ્ચકખાણ તથા શાઆર્થને વિચાર. ૫૭૧ પાંચમું કાર્યોત્સર્ગ આવશ્યક, સાંજનાં શ્રી જિનપૂજન આદિ ક . ૫૭૨ કાઉસ્સગને પ્રકારે અને તે કેવી રીતિએ કરાય? ૬૦૧ સાંજે ત્રીજી વાર શ્રી જિનપૂજન કરવું, ૫૭૨ કાઉસ્સગ્નમાં નિયતાનિયત વિભાગ અને સ્વરૂપ. ૬૦ સાંજે ભોજન કક્ષારે કરવું? પ૭૨ નિયત કાઉસ્સગ અને શ્વાસોચ્છવાસનું સ્વરૂપ. ૬૦૨ પ્રતિકમણની વ્યાખ્યા, છ આવશ્યક અને સામાયિક પાંચેય. પ્રતિક્રમણમાં કાઉસ્સગ્નનું પ્રમાણુ. કાદિ ત્રણ આવશ્યકેનું રંક વર્ણન. પગ અનિયત કાઉસ્સગે અને તેનું પ્રમાણ ચેથી પ્રતિક્રમણ આવશ્યકનું સ્વરૂપ, તેને સમય, કાઉસ્સગના ઉછૂતાદિ પ્રકાર અને વર્ણન. ૬૦૪તે ત્રણેય કાળનું પણ થઈ સકે. ૫૭૩ %ા પચ્ચખાણ આવશ્યકનું વર્ણન. પ્રતિક્રમણ કેટલાં અને ક્યારે કરાય? ૫૭૪ વ્રત વિનાના ગૃહસ્થ પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. ૬૦૫ પાક્ષિક પ્રતિક્રમણ ચતુર્દશીએ જ કેમ કરવું? ૫૭૫ શ્રાવકને પણ છ આવશ્યક કરવાનું શાસ્ત્રીય વિધાન. ૬૦૬ મૂવ-અધૂવ પ્રતિક્રમણે. પ૭૬ વંgિ ' સૂત્ર અને તેના અર્થ. ૬૦૮ દેવસિક પ્રતિક્રમણને વિધિ તથા હેતુઓ. પ૭૬ શું સમકિત દષ્ટિ દેવ સમાધિબેધિને આપી શકે? ૬૩૩ ગૃહસ્થને પણ પ્રતિક્રમણમાં ચરવળ-મુહપત્તિ અવશ્ય શું શ્રાવકને ધર્મદેશના દેવા માટે અધિકાર છે? ૬૩૪ જોઈએ. ૫૭૬ “બારડવાઘ, ,’ ‘વિરાશ્રાવકને પણ ગુરૂના અભાવે સ્થાપનાચાર્યની સાક્ષિએ રોવર૦' વગેરેના અર્થ. ૬૩૫ જ પ્રતિક્રમણ કરાય. પ૭૮ પ્રતિક્રમણ પછીનું શ્રાવકનું કર્તવ્યઃ શું સાધુ સેવા સ્થાપનાચાર્યના પ્રકારો. ૫૭૮ કરાવી શકે? હા. પ્રતિક્રમણથી પંચાચારની શુદ્ધિ કેવી રીતીએ થાય? ૫૭૮ બારેય પ્રકારના તપમાં સ્વાધ્યાયનું મહત્વ. ૬૩૮ પ્રતિપ્રારંભમાં પણ ઈરિ૦ પ્રતિક્રમણનું વિધાન. પ૭૮ રાત્રિએ નિદ્રા પહેલાંનું કર્તવ્ય. ૬૩૮ દેવવન્દનમાં આવતા બાર અધિકાર. ૫૭૯ શયન કરવાનો વિધિ. પંચાચારમાં ચારિત્રાચારનું મહત્વ. ૫૮૦ ઉંઘમાંથી જાગી જવાય ત્યારે શું શું વિચારવું? ૬૪૧ અતિચારની આઠ ગાથાઓ અને અર્થ. ૫૮૨ વિભાગ બીજો-પ્રકરણ ચેઠું વંતુિં સૂત્ર કેવી રીતિએ બોલવું? ૫૮૪ શ્રાવકનાં પર્વ વગેરેનાં કૃત્યો ૬૪૪ પ્રતિક્રમણમાં આવતા ચાર (વાંદણા) વન્દનના હેતુએ. પર્વદિવસે અને તેમાં કરવા યોગ્ય કર્તવ્ય ૬૪ અબ્ડિઓ કેટલા સાધુને ? ૫૮૫ પર્વોની આરાધના શા માટે કરવી ? પ્રતિકમણમાં ત્રણ વાર “નિ મત્ત' !નું કારણ. પ૮૬ પર્વતિથિનિર્ણય વિગેરે. १४७ સામાયિક, ચઉવિસલ્ય, વંદણ’ વગેરે તથા ઈચ્છામે માસો કૃત્ય. અણુદ્ધિ વગેરે બોલવામાં આશય. ૫૮૮ વાર્ષિક કૃત્ય, સ્ત્રીઓને “ રડતુ વર્તમાનાથ૦” વગેરે કેમ નહિ? ૫૮૮ શ્રીસંધપૂજાનું સ્વરૂપ. ૬૫૫ અવિધિથી કે અકાળે પ્રતિક્રમણ કરવાથી પ્રાયશ્ચિત્ત. ૫૯૦ સાધર્મિક ભક્તિ અને દ્રવ્ય-ભાવવાત્સલ્યનું સ્વરૂપ. ૬૫૬ રાઈ પ્રતિક્રમણને વિધિ તથા હેતુઓ. પ૯૦ સાધર્મિક સાથે વિવાદ-કલહ કરનાર તીર્થકરની , રાઈ તથા દેવસિક પ્રતિક્રમણના કાઉસ્સગ્ગામાં આશાતના કરે છે. ૬૫૮ - ભેદનું કારણ. ૫૯૧ યાત્રાત્રિ અને તેનું સ્વરૂપ. ૬૫૮ તપચિંતનનો કાઉસગ્ગ કેવી રીતિએ કરે ? ૫૯૨ સ્નાત્ર મહોત્સમ અને દેવદ્રવ્યવૃદ્ધિ, ૬૬૨ રાઈ પ્રતિક્રમણ મંદ સ્વરે કરવાનું વિધાન. ૫૯૩ મહાપૂજા, રાત્રિ જાગરણ, મૃતપૂજા અને વાપન. ૧૬ ૬૫૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ 2/ ૬૮. [ ધમસંગ્રહ ભાગ પહેલે બહ૬ વિષયાદ્રામ વિષય શરૂ ૫૫ વિષય શપ ૫ તીર્થપ્રભાવનાનું સ્વરૂપ : ૬૬૩ શ્રી જિનમંદિર બંધાવવામાં જ્યણાનું મહત્વ ૬૮૧ સાધુને પ્રવેશ મહત્સવ અનુચિત નથી. ૬૬૪ નૂતન શ્રી જિનમંદિર કરતાં જીર્ણોદ્ધારમાં વિશેષતા ૬૮૧ શોધી (આલેચના)ની પ્રતિવર્ષે અવશ્ય કરણીયતા. ૬૬૪ જિનકલ્પી સાધુની પણ જીર્ણમંદીર અંગે ફરજ. ૧૮૨ આલેચકનું સ્વરૂપ. ૬૬૫ શ્રી જિનમંદિર બંધાવનારની વિશેષ કરજે. ૮૨ આલેચનાચાર્ય અને પાંચ પ્રકારના વ્યવહારનું સ્વરૂપ. ફક૬ શ્રી જિનબિમ્બ, તેને વિધિ, કેવી રીતિએ અને કેવા આલોચનાચાર્યને અંગે અપવાદ અને સાક્ષી, કારીગર પાસે તે ઘડાવવું? સિદ્ધપુત્ર તથા પશ્ચાત્કૃતનું સ્વરૂપ. શ્રી જિનબિમ્બ ભરાવવાનું ઉત્તમ ફળ. આલોચનાનો ક્રમ અને સભ્યપણું. १७. અન્યાયપાર્જિત ધનથી મૂર્તિ ભરાવવામાં વિ. ૬૮૪ मन्म આચનામાં દ્રવ્યાદિની શુદ્ધિ. કેવી ખંડિત પ્રતિમા ન પૂજાય? ९८४ પરસાક્ષીએ કરેલી આલેચના જ સફલ છે. ૬૭૪ ધરમંદિરમાં કેવી પ્રતિભા પૂજાય ? ૬૮૪ આલેચકનાં દશ દૂષણે. શ્રી જિનબિઅની પ્રતિષ્ઠા કરાવવાનો વિધિ. આલોચનાથી થતા મહાન લાભ. ૬૭૫ પુત્રાદિને દીક્ષા અપાવવી, ગુરૂને પદસ્થ કરાવવા, આગમ-શાએ લખાવવાં અને પૌષધશાળા કરાવવી શ્રાવકનાં જન્મ. ૬૭૭ વગેરેને જન્મકૃત્યને વિધિ, શ્રી જિનમંદિર બંધાવનારની મ્યતા. ६७७ શ્રાવકની અગીઆર પ્રતિમાઓનું વર્ણન ને ફળ. ૬૯૧ શ્રી જિનમંદિર કયાં અને કેવી ભૂમિમાં બંધાવવું? ૭૮ ઉપસંહાર: સાધુ ધર્મ પહેલાં ગૃહસ્થધમની ઉપયોગીતા ૬૯૫ શ્રી જિનમંદિરમાં લાકડું-પત્થર-ઈટ વગેરે કેવાં પ્રશસ્તિ. હોય તે શુદ્ધ ગણાય ૬૭૮ શુદ્ધિપત્રક. ૭૦૧ સલાટ વગેરે કારીગરે સાથે કેવો વર્તાવ રાખવો? :૬૭૯ આધારભૂત ગ્રંથની નામાવલી ૭૦૫ શ્રી જિનમંદિર બંધાવનારે કે ભાવ રાખે? ૬૮• પારિભાષિક શબ્દાર્થ. ૬૭૫ ૭૦૭ Page #34 -------------------------------------------------------------------------- ________________ । णमोत्थु णं भवहराणं णाणादिगुणगणहराण गणहराणं । ॥ नमः गुरुवर्येभ्यः प्रशान्ततपोमूर्तिश्रीमद्विजयसिद्धि सूरीश्वरेभ्यः ॥ સ્વતપ્રશાન્તમૂર્તિઆચાર્ય મહારાજ— શ્રીમદ્વિજયમેઘસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર. नत्वा श्रीपार्श्वशंखेशं, ध्यात्वा गुरुं गुणाकरम् । स्मृत्वाऽर्हीं गिरां वच्मि, किञ्चिद् गुरुगुणानहम् ॥ १ ॥ सुवर्णरससंस्पृष्टं, लोहं हेमं यथा भवेत् । तथा यत्करस्पृष्टः स्या-दज्ञोऽपि प्राज्ञपतिभाग् ||२|| तेषां श्रीगुरुवर्याणाम्, घुर्याणां च यतिजने । યથાવું સયં તું, વસ્ત્ર મો માદશો નન: ફ્રી) યુક્ષ્મમ્ ॥ तथापि गुणपोषाय, तोषाय च निजात्मनः । गुरु पात्रस्तुतिनालाद्, गुणपानं करोम्यहम् ||४|| यथानुभूतं श्रुतं च गुर्वादीनां मुखादपि । તં જીવન્તુ મુક્ષ્મવસ્યા, મળ્યા નિર્દિàનિઃ ॥ાા’ જન્મભૂમિ :~~ભારતભૂમિના ઇતિહાસ અનેક ઉત્તમ દેશ કાળ વિગેરેથી વિભૂષિત છે, એક કાલ એ હતા કે પૂર્વ હિંદુસ્તાનના કેટલાંય નગરે જૈન શાસનની મહાવિભૂતિઓની ખાણુરૂપ હતાં, પૂર્વકાલના તે તે મહાપુરૂષોના પાદતલથી સ્પર્શિત તે તે દેશે. હારા લાક્ખા વર્ષો પછી આજે પણ ત્યાં રહેલા પર્વત, જિનમંદિશ આદિના વિનષ્ટ પ્રાયઃ અવશેષોથી પણ જોનારના હૈયાને ામાંચિત કરી દે છે, તીર્થંકર ભગવતા આદિનાં જન્મદીક્ષા-કેવલજ્ઞાન કે મેક્ષ જેવા સર્વોત્કૃષ્ટ ભાવાથી જે ભૂમિ તે તે કાળે હજારા લાક્ખા મનુષ્યેાથી પૂજનીય બની હતી તે આજે નિર્જન વેરાન જંગલ રૂપમાં ય તે તે પુણ્યાત્માઓનું સ્મરણુ કરાવીને ક્ષણવાર ચિત્તને સ્થિર કરી દે છે. એક કાલે ત્યાંના દૃશ્ય ભાવાથી અનેક આત્માઓને આનંદ આપનારી ભૂમિ આજે તે દૃશ્યાના અભાવ દ્વારા પદાર્થોની અનિત્યતાનું ભાન કરાવીને પણ તેટલું જ ગૌરવ માગી લે છે, કહે, એક યા બીજી રીતે તેનું ગૌરવ અમર છે. ભારત ભૂમિના ઇતિહાસમાં ગૂર્જર દેશનું સ્થાન પણ અનેક રીતે ચઢીયાતું છે, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય અને જગદ્ગુરૂ શ્રી વિજયહીરસૂરિજી જેવા સાધુપુરુષોને, કુમારપાલાદિ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ [સ્વ૦ પૂ આ શ્રીવિજય મેઘજેવા ન્યાયી અને જીવદયા પ્રતિપાલક રાજવીઓને, વસ્તુપાલ-તેજપાલ જેવા બુદ્ધિનિધાન અનેક મંત્રિઓને અને જગડુશાહ જેવા જગપ્રસિદ્ધ અનેક દાનવીરેને પકાવવાનું માન ગુજરાતને ઘટે છે. અનેક મહાપુરૂષોના પાદતલથી પવિત્ર, અનેક તીર્થોથી પુણ્યવંત અને અનેક નગરથી સુશોભિત એ ગુજરાતદેશના દક્ષિણ વિભાગમાં “રાંદેર' નામે પ્રસિદ્ધ શહેર છે. તાપી નદીના તીરે રહેલું આ શહેર દૂર દૂરથી પણ મનોરંજક શેભાને ધારણ કરનારું છે. યાંત્રિક સાધના વિરહ કાલમાં તાપી નદી દ્વારા ભરૂચની ખાડીના માર્ગે પશ્ચિમ સમુદ્રને ગુજરાત સાથે સાંધતું “રાંદેર એક મહાન બંદર હતું, દૂર દૂર રહેલાં સમુદ્રનાં બીજાં બંદરો તથા બીજા દેશે સાથે વહાણવટું કરી વ્યાપાર કરનારા દેશ-પરદેશના વ્યાપારીઓથી તે વિભૂષિત હતું. ચડતી પડતી જગતનાં દરેક ભાવ સાથે સંકળાયેલી છે તેમ રેલ્વે વહેવાર વધતાં કમે કમે ત્યાંને વ્યાપારોદ્યોગ મંદ પડતો ગયો અને તેની નજીક તાપી નદીના બીજે કાંઠે રહેલું સુરત શહેર દિનદિન વ્યાપારાદિથી સમૃદ્ધ થતું ગયું. પૂર્વકાલિન જૈન ધર્મની જીત સમાં રાંદેર બંદરનાં પ્રાચીન ભવ્ય છ જિનમંદિરો, વિશાળ ઉપાશ્રય અને એવાં બીજા ધર્મ સ્થાનેથી આજે પણ આ નગર વિભૂષિત છે, કેગ્રેસ સરકારની હકુમત નીચે આવેલા મુંબઈ પ્રાન્તનું આ શહેર છે, હજારે પ્રમાણ નાગરિકના નિવાસવાળા રાંદેરમાં જેનોની આજે પણ સુમારે પાંચ જેટલી વસ્તી છે, પૂર્વકાલને ત્યાંના જૈનોને ઈતિહાસ ગૌરવવંતે છે, આજે પણ અનેક શ્રીમન્ત શાહુકારે આ નગરને શોભાવી રહ્યા છે, બીજી કેમ કરતાં બહેરા કેમ ત્યાં વધુ છે. જે મહાત્માનું જીવન આપણે જોવાનું છે તે પૂ. શ્રીવિજય મેઘસૂરિજી મ.ની પણ જન્મભૂમિ તરીકે આ રાંદેર યશવંતું છે. માતા પિતાદિ, જન્મ અને નામસ્થાપન--અનેક પુણ્ય પવિત્ર આત્માઓના નિવાસ સ્થાન શ્રી રાંદેર બંદરમાં તે કાળે જૈન ધર્મનાં આરાધક પુણ્યવંત “જયચંદભાઈ અને જમનાબાઈ” નામે સંસ્કારી અને ધર્મિષ્ઠ શ્રાવક-શ્રાવિકા વસતાં હતાં. ન્યાય, નીતિ, સદાચાર તેઓનાં ભૂષણ હતાં અને ધર્મ તેઓનું સાધ્ય હતું. સંતેષમાં સાચી શ્રીમંતાઈ સમજનાર જયચંદભાઈને જીવન નિર્વાહ માટે પાપસ્થાનકની સહાય જરૂરી ન હતી. સુખપૂર્વક જીવન પસાર કરતાં તેઓને ત્યાં જમનાબાઈની કુક્ષિથી ક્રમશઃ હીરાકાર અને નંદકોર નામે બે પુત્રીઓને જન્મ થયે. કાલક્રમે પુનઃ પણ જમનાબાઈની કુક્ષિમાં એક પુણ્યાત્માએ અવતાર લીધે અને ગર્ભની ઉત્તમતાને સૂચવતા ઉત્તમ મને તેઓને થવા લાગ્યા. સ્ત્રીસ્વભાવ અને ઉત્તમ ગર્ભસૂચક મનેર વિગેરેથી જમનાબાઈને આનંદ દિનદિન વધતા જ ગ. માતાને આનંદ ગર્ભને પણ આનંદી સ્વભાવનું કારણ છે. વિક્રમની વીસમી સદીનું એ બત્રીસમું વર્ષ હતું, ત્યારે મૃગશીર્ષ માસ અને તેમાંય સુદ ૮ જેવી પુણ્યતિથિએ ગર્ભકાળ પૂર્ણ થતાં સુખરૂપ જમનાબાઇએ ઉત્તમ પુત્રને જન્મ આપે. પુત્રના મુખને નિહાળી અને આનંદ અનુભવતાં માતા પિતા અને બહેને જાણે સુખ સાગરમાં ડૂળ્યાં હોય તેમ આનંદ સિવાય બીજું બધું ભૂલી ગયાં. જન્મ કાલે મૂલનક્ષત્ર સાથે ચંદ્રને વેગ હેવાથી શુભ મુહૂર્ત પુત્રનું મુલચંદ નામ સ્થાપ્યું. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સૂરીશ્વરજી મ નું જીવન ચરિત્ર] બાલ્યવયે માતાપિતાને વિરહ –-અનાદિકાલીન અભ્યાસથી પડેલા સંસ્કારોને યેગે પુત્રને જ સર્વસ્વ માનતાં માતાપિતા પુત્રનું લાલન પાલન કરતાં અનેક મનેર સેવવા લાગ્યાં. મુલચંદની નિર્દોષ બાલચેષ્ટા, પડતી આખડતી ચાલ, અસ્પષ્ટ રમુજી શબ્દોચ્ચાર, ગાંભીર્ય, ઔજસ, આદિ ક્રમિક ખીલતા ગુણેથી માતાપિતા કે બીજાં જે કંઈ મુલચંદના પરિચયમાં આવતાં તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે મુલચંદના ભાવિ માટે ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરતાં. ભાવિના ગર્ભમાં રહેલા ભાવને છદ્મસ્થ—અલ્પજ્ઞ શી રીતે જાણી શકે ? માતાપિતાદિના અનેક મરથ સાથે ઊછરતા મુલચંદભાઈ પાંચ વર્ષના થયા ત્યાં તો પિતાજીને વિરહ પડ્યો, ‘કુદરત જાણે મુલચંદભાઈને આપબળે જ આગળ વધારવા માગતી હેય તેમ એકાએક જયચંદ શેઠ કાલધર્મ પામ્યા. મને રથો કે ના પૂર્ણ થયા છે? શ્રાવ જમનાબાઈને સખ્ત આઘાત લાગે, પણ “દુઃખનું ઓસડ દહાડા” એ ન્યાયે પતિના વિરહમાં પણ “પુત્રના સુખને જોવાનું ભાગ્ય પિતાનું નહિ હેય” વિગેરે વિચારોથી હદયને શાન્ત કર્યું. યંગ્ય ઉમ્મરે મુલચંદભાઈને વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો અને પૂર્વે ભણેલું સ્મરણ કરવાની જેમ અલ્પ આયાસથી ભણતા મુલચંદભાઈએ શિક્ષકોને અને સહાધ્યાયીઓને આશ્ચર્ય સાથે આનંદ મુગ્ધ બનાવી દીધા. આઠ વર્ષની ઉમ્મર થઈ ત્યાં તે જમનાબાઈ પણ કાળધર્મ પામ્યાં અને મુલચંદભાઈ નાની વયમાં માતાપિતાના આશ્રય વિનાના બની ગયા, પૂર્વે નહિ કપેલો એ તેઓને એકાએક માતાપિતાને વિરહ થયે. માતાપિતાની ખેટ એ મેટી ખેટ જ છે. પણ તે ઉત્તમ પુત્રને ... માતાપિતાને ઉપકાર અને તેની જરૂરિયાત –-દેહને ઉંચે ચઢાવવા માટે જેમ સીડીનાં પગથીયાં સહાયક છે તેમ આત્માને ઉંચે ચઢવા (વિકાસ કરવા) માટે માતાપિતાની ભક્તિ સીડીરૂપ છે, સ્વઅનુભવોથી ઊંડું અવલોકન કર્યા વિના આ રહસ્ય સમજાય તેવું નથી. જેની સહાયથી દુર્ગણે ઘટે અને સગુણ ખીલે તે માતાપિતા. પોતાના આશ્રિતને જીવન વિકાસમાં સહાય કરવી તે માતાપિતાનું કર્તવ્ય છે, કર્તવ્ય ધમને સમજતાં માતાપિતા સ્વસંતાનને વિકાસ વધારવા પરને પણ સેપે છે. ભણેલાં પણ માતાપિતા પિતાના સંતાનોને વિદ્યા માટે શિક્ષકને સોંપે છે, અનેક નેકરોને રાખનાર પણ શેઠ-શાહુકારે પોતાનાં સંતાનોને વ્યવહાર કુશળ બનાવવા બીજા શેઠને સેપે છે. એ બધું જે રીતે ઘટે છે તે રીતે સ્વસંતાનના આત્મવિકાસ માટે તેઓને આત્મનિષ્ઠ ગુરૂઓને સોંપવાં એ પણ એટલું જ જરૂરી છે. હા ! પુત્રને માતાપિતાની સેવા કલ્પવેલડી છે, પુણ્યવાન પુત્રો જ માતાપિતાની સેવાને વેગ પામે છે, તો પણ આત્મવિકાસમાં તેમનો સ્નેહ બાધક થતું હોય ત્યારે તે ઉત્તમ સંતાનેએ કૃતજ્ઞ ભાવે માતાપિતાને પણ છોડવાં જોઈએ. માત્ર ધ્યેય હોવું જોઈએ ગુણપ્રાપ્તિનું, મોહની સેવા માટે કે ગુણોના વિનાશ માટે નહિ. જેઓ મેહમૂઢ બની ઉપકારી પણ માતાપિતાને છોડી સ્વચ્છંદી બને છે, તેઓ તે એક અમૂલ્ય લાભને ગુમાવી નિરંકુશ પોતાના જીવનને દુઃખની ખાઈમાં ફેંકી દે છે. જન્મ આપીને બાલ્યકાળમાં મળ-મૂત્રાદિ શુદ્ધ કરનાર–ભીનામાં Page #37 -------------------------------------------------------------------------- ________________ [સ્વ. પૂo આ૦ શ્રીવિજ્યમેઘસૂઈ સુકામાં ઊંઘાડનાર-ભુખ્યાં રહી ખવડાવનાર કે એવાં અનેક કષ્ટ સહીને પણ અજ્ઞાન સંતાનને બુદ્ધિમાન બનાવનાર માતાપિતાને ઉપકાર તે માનવ જીવનનું મૂલ્ય કે સ્વવિકાસની મહત્તા સમજનાર જ સમજી શકે અને તે ઉપકારને યતકિચિત્ બદલો પણ તે જ વાળી શકે. જન્મદાતાની જેમ જીવન (આજીવિકા) દેનારનો, આપત્તિમાં રક્ષણ કરનારને અને તેથી ય આગળ વધીને આપત્તિઓને નાશ તથા જન્મમરણાદિના સ્પેશેને સર્વથા સંહાર કરાવનાર અતુલ ઉપકારી ગુરૂને, એ દરેકના ઉપકારને બદલે કઈ રીતે વળે તેમ નથી, તેઓને ઉપકાર દુષ્પતિકાર્ય છે. આત્મવિકાસની સાધનામાં એ ઉપકારીઓ એક સાચા ઉત્તર સાધકની ગરજ સારે છે. વિદ્યાભ્યાસઃ-માતાપિતાને વિરહ અને તે પણ આઠ વર્ષની જ ઉમ્મરમાં, એ મુલચંદભાઈના જીવન વિકાસ માટે જેવી તેવી બેટ ન હતી, છતાં ભવિતવ્યતાને કણ રેકી શકે? એક પત્થરને કારીગર ઘડીને સુંદર બનાવે છે તે કઈ પત્થર સ્વયમેવ અથડાતાં કૂટાતાં સુંદર બને છે. મૂલચંદભાઈનું ભાવિ આપ બળે જ વિકાસ સાધવાનું હશે અને તેથી જ નાની વયમાં માતાપિતાને વિયેગા થયે હશે, એમ માનવું રહ્યું. માતાપિતાના મરણ પછી ઘરમાં બે બહેને અને મુલચંદભાઈ ત્રણ જ રહ્યાં, તેમાં ય બહેને તે પારકા ઘરની મૂડી, એટલે ખરી રીતે મુલચંદભાઈ એકલા જ પડ્યા. માતૃપક્ષના સંબંધી તરીકે તેઓનાં માસીબા અમથી બહેન તેઓ પ્રત્યે સગી માતા જેટલું વાત્સલ્ય ધરાવતાં હતાં, તેઓની પ્રેરણાથી મુલચંદભાઈને તેઓના (માસીના) પુત્ર પ્રાણજીવનદાસ કપુરચંદ પોતાના વતન “ભગવાનેર લઈ ગયા. ગંભીર અને તેજસ્વી મુલચંદભાઈએ આગળને અભ્યાસ ત્યાં શરૂ કર્યો અને ગુજરાતી ધોરણમાં ઉત્તરોત્તર આગળ વધતા ગયા. “અજ્ઞાન સર્વ દુઃખોનું મૂળ છે” એ અબાધિત સૂત્ર તેઓમાં પરિણામ પામ્યું. અને તેથી જ્ઞાનાભ્યાસ અને જ્ઞાનદાન તેઓનું જીવન ધ્યેય બની ગયું. “ભગવાનેરમાં સાત ગુજરાતી ધોરણે પસાર કરી વિશેષ અભ્યાસ માટે સુરત આવ્યા અને ત્યાં થર્ડ ગ્રેડની (શાલાન) પરીક્ષા આપી. ત્યાંથી અમદાવાદ જઈ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ આગળ ચલાવ્યો અને ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ૨૦ વર્ષની ઉમ્મરે સીનીયર થયા, અર્થાત્ ઉપરી શિક્ષક ( હેડ માસ્તર ) ની પરીક્ષામાં સફળ થયા. આ અભ્યાસ કરવામાં મુલચંદભાઈ ઉદેશ કેવળ અર્થ ઉપાર્જન કરવાને જ ન હતું, કિન્તુ ન્યાય માર્ગે નિષ્પા૫ સ્વાશ્રયી જીવન જીવવાને ઉદાર આશય પણ હતું, તેથી જ તેઓને પરીક્ષામાં પાસ થવા જેટલી જ તમન્ના ન હતી, કિન્તુ શિક્ષક તરીકેની જવાબદારીને સમજવાનું અને અદા કરવાનું તેમાં વિશિષ્ટ ધ્યેય હતું. એથી જ વિદ્યાદાનની કળા તેઓએ હસ્તગત કરી હતી. એ કળાએ ગૃહસ્થાવસ્થામાં તો અનેક જીવને ઉપકાર કર્યો પણ સાધુજીવનમાં ય સાધુ-શ્રાવકને ઘણે ઉપકાર કર્યો. મંદબુદ્ધિવાળાઓને પણ તેઓશ્રી ગંભીર અને તાત્ત્વિક વિષયો બહુ સહેલાઈથી સમજાવી શકતા. લેખકને પણ આ વિષયમાં તેઓશ્રીને Page #38 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વરજી મ નું જીવન ચરિત્ર સાક્ષાત્ અનુભવ થયો છે, જે કદી ય ન ભૂલાય તે અતિઉપકારક છે. જે માતાપિતા પોતાનાં વહાલામાં હાલાં સંતાનને વિદ્યા પ્રાપ્તિ માટે શિક્ષકને સેપે તે શિક્ષકની વિદ્યાર્થીઓ અને તેના મા-આપે મૂકેલા વિશ્વાસને અંગે કેટલી મોટી જવાબદારી છે તે તેઓશ્રી સાચે સાચા સમજતા હતા. દીક્ષાની ભાવના:-સુરતમાં મુળચંદભાઈને વિ. સં. ૧૯૪૯ માં એટલે સત્તર વર્ષની ઉમ્મરે પૂ. મુનિરાજ શ્રી રત્નસાગરજીને પહેલો પરિચય થયો, વૃદ્ધ અને નિર્મળ ચારિત્રવંત તેઓશ્રીએ મુલચંદભાઈના હદયને વૈરાગ્યના રંગથી રંગી દીધું અને અન્યાય-અધર્મથી ડરતા મુલચંદભાઈને સાધુતાને રંગ બરાબર લાગે. રંગવાનું વસ્ત્ર કે ચિત્ર ચિતરવાની ભીંત વિગેરેને પ્રથમ સાફ કરવાં પડે છે, સાફ કરવા છતાં જે તે વસ્ત્ર કે ભીંત વિગેરેમાં રંગ-ચિત્ર વિગેરેને ઝીલવાની યોગ્યતા હોય છે તે જ તે રંગથી કે ચિત્રથી પિતાની કિંમત વધારે છે, અનેકના જીવનમાં ઉપયોગી બને છે અને બુદ્ધિમાનેને પણ આદરણીય બને છે. માટી જેવી તુચ્છ વસ્તુ પણ કચરા મિશ્રિત અવસ્થામાં પાણી સાથે ભળી કચરાને ઉપર તારવી–જુદો કરી પિતે પાણીમાં નીચે બેસે છે અને પાણી સુકાઈ જતાં પિંડરૂપ બને છે ત્યારે તે ઘાટ માટે એગ્ય બને છે. તેમાં પણ કારીગરથી કેળવાયેલી માટીની કિંમત વધી જાય છે, પાત્ર ઘડાયા પછી અને અગ્નિને તાપ સહ્યા પછી તે વળી કિંમત વધે છે અને માનવના જીવન વ્યવહારમાં ઉપયોગી બને ત્યારે તો એક કાળે જંગલમાં પશુઓના પગ નીચે કચરાતી–મુંદાતી એ માટી માનવને પણ અતિપ્રિય-ઉપકારક થઈ પડે છે. એ મહિમા છે માટીની યેગ્યતાને અને સહિષ્ણુતાને! આત્મ વિકાસ માટે પણ એજ પરિસ્થિતિ છે. સાધુ પુરૂષના અલ્પમાત્ર પરિચયથી મુલચંદભાઈને સાધુતાને જે પ્રેમ જાગ્યે તે આશ્ચર્યજનક છતાં તેઓ માટે અઘટિત ન હતા, કારણ કે-જન્મ કાળથી જ તેઓ સુગ્ય હતા. યેગ્યતા કેઈને પૂર્વ ભવની હોય છે, તે કેઈને ચાલુ ભવમાં પણ પ્રગટે છે. ખાણને પત્થર કેઈ એ હોય છે કે જે પ્રથમથી જ એક પૂજનીય મૂર્તિ માટે નિર્માણ થયો હોય છે, બીજે કારીગરના હાથે ઘડાઈને માનવના જીવન વ્યવહારમાં સામાન્ય ઉપયોગી નીવડે છે. તે કઈ પત્થર ધોબીને કપડાં ધોવા પણ કામ લાગતું નથી. વસ્તુમાત્રમાં આ તારતમ્ય સદૈવ હોય છે, કારણ કે પદાર્થોમાં વિષમતા એજ જગતનું સાચું સ્વરૂપ છે. એથી મનુષ્ય પણ કેઈ બાલ્યાવસ્થાથી જ એગ્ય હોય છે, કઈ અનુભવથી ઘડાઈને મોટી વયે યોગ્ય બને છે, જ્યારે કેઈ નિરક્ષર યાવજીવ પણ નામ માત્રથી જ માનવ હોય છે. તાત્પર્ય કે કઈ પુણ્યવાન પૂર્વભવના ઉત્તમ સંસ્કારને લીધે બાલ્યકાળથી જ સુયોગ્ય હોય છે. શ્રી મુલચંદભાઈ પ્રથમથી જ સુયોગ્ય (સમજદાર) હેવાથી ગુરૂપરિચયમાં આવતાં જડ-ચેતનને વિવેક કરી સાધુતાના અર્થી બન્યા. દીક્ષાની દુર્લભતા:-વૈરાગ્ય થવા માત્રથી સહુથી દીક્ષા લઈ શકાતી નથી. વૈરાગી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ [સ્વ. પૂo આ. શ્રી વિજય મેઘથયા પછી તો ત્યાગી થતા પહેલાં વિદ્ગોની પરંપરા ઊભી થાય છે, હિતસ્વીપણાને દા કરનારા પણ આડા આવે છે, પિતે કપેલી સ્વાર્થ હાનિ માનીને દીક્ષા લેનારની ઈચ્છાને સખ્ત વિરોધ પણ કરે છે. મુલચંદભાઈ તે સુગ્ય હતા, તેઓની સહુને જરૂર હતી, એથી દૂરના સંબંધી છતાં માતા-પિતા તુલ્ય નેહ-વાત્સલ્ય ધરાવનારા સંબંધીઓને વિરોધ ઊડ્યો અને ઈચ્છા પ્રબળ છતાં વિવેકી મુલચંદભાઈ તત્કાળ દીક્ષા લઈ શક્યા નહિ, કાળક્ષેપ કરો ઉચિત માની ગ્ય સમયની રાહ જોતા રેકાઈ ગયા. હા, સાધુપણું ન લેવાય ત્યાં સુધી જ્ઞાન મેળવવું અને આપવું એ જ તેઓએ ઉચિત માન્યું. જ્ઞાનદાનનું ધ્યેય --“ગ્ય ઉમ્મરે સ્વાશ્રયી બનવું જોઈએ એ સિદ્ધાન્તને અનુસરી હવે પછીથી પાર્જિત કમાઈથી નિષ્પાપ જીવન ગુજારવા માટે તેઓએ શિક્ષકનું જીવન પસંદ કર્યું, એ માટે મેગ્યતા તે મેળવી જ હતી એટલે તુર્ત નોકરી મેળવી લીધી અને દીક્ષા ન લેવાય ત્યાં સુધી સાધુતા માટે આત્માને કેળવવાની તક પણ તેમણે એ જીવન દરમીયાન સાધી લીધી. ભિન્ન ભિન્ન સ્થળે સ્કૂલોમાં વિદ્યાભ્યાસ કરાવતાં અનેક જીના જીવન ઘાટ ઘડ્યા. તેઓનું ધ્યેય માત્ર ભણાવવાનું ન હતું પણ વિદ્યાર્થીઓના જીવનને ઘડવાનું હતું, એથી તેઓના હાથ નીચે ભણનારા પિકી ઘણાઓને તેઓએ સદાચાર પ્રધાન બનાવ્યા. છેલ્લે તેઓશ્રી સુરતમાં ચાલતી શ્રી રત્નસાગરજી જૈન પાઠશાળાના અધ્યાપક થયા. ત્યાંના વિદ્યાર્થીઓ ઉપર એ ઉપકાર કર્યો કે વિદ્યાથી વગે ખરેખર સંબંધીઓ કરતાં ય વધુ રાગથી તેમને દીક્ષા લેતાં રોક્યા. રાગ એ વિષમ શત્રુ છે કે જે આત્મા જાગ્રત ન રહે તે પ્રારંભમાં હિતસ્વીપણાને (પ્રશસ્તતાને) દેખાવ કરી પરીણામે શત્રુ (અપ્રશસ્ત) બની જાય છે. ઉપકારી ગુરૂ તરીકેનું માન છતાં વિદ્યાર્થીઓના રાગે એ જ ભાવ ભજવ્યો. પણ જાગ્રત મુલચંદભાઈ ઉપર તેની કંઈ અસર થઈ નહિ. - વૈરાગ્યની દઢતાને એક પ્રસંગ:--એમ મુલચંદભાઈ સંસાર તરફ ઉદાસીન તે હતા જ, વૈરાગ્ય દઢ થતો જતો હતો, તેમાં વળી સંસારની અનિત્યતાના આકરા અનુભવે તેઓને ખૂબ પ્રેરણા આપી. રાંદેરમાં વિ. સં. ૧૯૫૭ માં ભયંકર પ્લેગનો ઉપદ્રવ ચાલ્યા, તે સમયે રાંદેરમાં ૧૨૦૦ જેટલી જૈનોની વસતિ હતી, મુલચંદભાઈના બાલ્યકાળના પચાસ જેટલા મિત્રો કે જેઓ તે સમયે પૂર્ણ યુવાનીમાં હતા તેઓ આ ઉપદ્રવમાં પાણીના પરપિટાની જેમ ઘેડા થોડા દિવસની બીમારીમાં જ આંતરે-આંતરે એક પછી એક કાલધર્મ પામી ગયા. આ સ્થિતિ સુરતમાં રહેલા મુલચંદભાઈથી છાની ન રહી શકી, સંસારની અસારતાનું પ્રબળ નિમિત્ત આથી બીજું શું હોઈ શકે? મિત્રોના મરણથી શકાતુર થવાને બદલે મુલચંદભાઈએ આયુષ્યની ક્ષણભંગુરતા સમજી લીધી અને વહેલામાં વહેલી તકે દીક્ષા લેવાના નિર્ણય ઉપર આવી ગયા. ગુરૂગ અને દીક્ષા --એ અરસામાં વિ. સં. ૧૯૫૭માં મુનિરાજ શ્રી સિદ્ધિ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સૂરીશ્વરજી મ.નું જીવન ચરિત્ર] વિજયજી (વર્તમાનમાં પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી) નું ચાતુર્માસ સુરતમાં થયું. વિ. સં. ૧૯૫૭ ના અષાઢ સુદ ૧૧ ના રોજ તેઓશ્રીની ગ્યતા જોઈ ત્યાં બિરાજમાન પ્રશાન્તમૂર્તિ પૂ પન્યાસજી મહારાજ શ્રી ચતુરવિજયજી ગણિવરના હસ્તે ઘણું સમારોહપૂર્વક સકળ સંઘે તેઓને ગણ-પંન્યાસ પદારૂઢ કરાવ્યા. તે પછી ચોમાસામાં વ્યાખ્યાન શ્રવણ આદિથી પરિચય વધ્યો અને તેઓની પાસે દીક્ષા લેવાની મુલચંદભાઈની ભાવના દઢ બની ગઈ. પિતાની ભાવના તેઓએ પૂ. પંન્યાસજી મહારાજ શ્રી સિદ્ધિવિજયજી ગણિવરને જણાવી અને તેઓને ભરયૌવન વયમાં ઉચ્ચ વૈરાગ્ય, ત્યાગ, વિનય, જ્ઞાનને આદર, વિગેરે ગુણોથી પરિચિત પૂ. પંન્યાસજી મહારાજે તેને સ્વીકાર પણ કર્યો, ચાતુર્માસ પછી તુર્ત પિતાના પ્રશિષ્ય મુનિરાજ શ્રી સંપતવિજયજી આદિને દીક્ષા માટે વિહાર કરાવ્યો અને તેઓની આજ્ઞાનુસાર વિ. સં. ૧૯૫૮ ના કારતક વદ ૯ ના રોજ શ્રી મીયાગામ (કરજણ)માં ત્યાંના સંઘના સપૂર્ણ ઉત્સાહ વચ્ચે તેઓશ્રીએ મુલચંદભાઈને ભાગવતી દીક્ષાથી વિભૂષિત કરી પૂ. પંન્યાસજી મહારાજશ્રી સિદ્ધિવિજયજી ગણના શિષ્ય તરિકે મુનિ શ્રી મેઘવજયજી નામ આપ્યું. ત્યાંથી થોડા દિવસમાં વિહાર કરી છાણી પધાર્યા અને પૂ. પંન્યાસજી મહારાજ આદિ પણ છાણી આવી પહોંચ્યા. નૂતન મુનિ શ્રી મેઘવજયજીને ગહન કરાવી વડી દીક્ષા ત્યાં આપી. આ વખતે સુરતના સંઘના કેટલાય શ્રાવકે ત્યાં આવ્યા હતા અને મુનિ શ્રી મેઘવિજયજીની દીક્ષાની અનુમોદના--પ્રશંસા કરી પોતાની કૃતજ્ઞતાને સફળ કરી ગયા હતા. શાસ્ત્રાભ્યાસની રૂચિ – રતલામના સંઘના આગ્રહથી ચાતુર્માસ માટે છાણથી પૂ. પન્યાસજી મહારાજ આદિ સર્વ મુનિવરને વિહાર માળવા તરફ થ અને ચોમાસું રતલામમાં રહ્યા. મુનિ શ્રી મેઘવિજયજીનું આ પ્રથમ ચાતુર્માસ હતું, ગૃહસ્થાવસ્થામાં શિક્ષકનું સ્થાન અનુભવનારા તેઓએ સાધુતાને પામ્યા પછી એવું વિદ્યાર્થી જીવન બનાવ્યું કે સાંભળવા પ્રમાણે વિદ્યાભ્યાસમાં દત્તચિત્ત બનેલા તેઓ ગૃહસ્થના પરિચયથી તદ્દન દૂર રહ્યા. ત્યાં સુધી કે ચાર–ચાર માસ રહેવા છતાં રતલામના સંઘના ઘણા શ્રાવકે તેઓને જાણું પણ ન શક્યા, કે વિદ્યાવ્યાસંગ? કેવી નિરીહતા? વાત પણ સાચી છે કે–અનાદિકાળથી લાગેલા જ્ઞાનાવરણીય કર્મને પડદો જે આત્મા ઉપરથી ઉતાર હોય તે જે તે વિષયમાં અનધિકાર ચેષ્ટાઓથી દૂર રહેવું જ જોઈએ. સાચા ઉદ્યમ વિના વિદ્યા પ્રાપ્ત કરી શકાતી નથી, જગતની નકામી પંચાતમાં પડનારા વિશિષ્ટ શક્તિવાળા આત્માઓ પણ માગ ચૂક્યા છે તે સામાન્ય આત્માનું શું ગજું? (વીતરાગના શાસનની આત્મહિતકર વ્યવસ્થા ઘણી ઉંચી છે, સાધુ ગૃહસ્થના પરિચયથી દૂર રહે અને ગૃહસ્થ બને તેટલો વધુ સાધુના પરિચયને સાધી સંસારની વાસનાને કાપવાનું બળ કેળવે. આ એક અજબ કોયડે છે-જમાડનારને સમજાવવું કૃપણુતા કરીશ નહિ, ખામી રાખી તે ભૂલે, થાય તેટલી ભક્તિ કરી લેજે! અને જમનારને કહેવું “સંભાળજે, છોડાય તેટલું Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ " [સ્વ૰ પૂ આ શ્રીવિજયમેઘછેડજે, સાધીનું સમજી ધસી પડીશ નહિ, ચાર દ્રવ્યેાથી ચાલે તે પાંચમાની ઇચ્છા કરીશ નહિ, લુખાથી ચલાવી શકાય તેા વિગઈ આના સ્પર્શ પણ કરીશ નહિ. એમ વૈયાવચ્ચ કરનાર–કરાવનારના માર્ગ જુદા, દાન દેનારલેનાર બન્નેના માર્ગ જુદા. ઇત્યાદિ એવી ઉત્તમ વ્યવસ્થા છે કે તેનું પરિણામ કદી ય ખરાબ આવે નહિ, બન્ને પક્ષનું માહ્ય-અભ્યંતર ઊભય હિત જળવાય. આત્મહિત માટે અન્ને પક્ષને ત્યાગ-વૈરાગ્ય જ કેળવવાના હોય ત્યાં કૃપણુતા કે લુંટાલુંટ કેમ ચાલે ? વર્તમાનમાં વધી ગએલી ભૌતિક ભાગાની ભુખથી જગત કેટલું ઉંધે માગે ચાલી રહ્યું છે તે બહુ વિચારવા જેવું છે. ત્યાં જૈન શાસનના આત્મ વિકાસના ઉદ્દેશ અને કયાં આત્મહિતના નામે પણ મેાહની સેવા ! મેહ અને અજ્ઞાન આત્માના બે કટ્ટર શત્રુએ છે, અજ્ઞાન મેાહને ઢાંકે છે- ઓળખવા દેતું નથી અને માહ અજ્ઞાનને પે।ષે છે. એની વચ્ચે આત્મા અનાદિકાળથી કુટાય છે, તેમાંથી બચવા માટે વિનયપૂર્વક શુભ આશયથી સહુથી પ્રથભ ઉત્તમ ગુરૂના આશ્રય સ્વીકારી તેઓની પાસેથી શુદ્ધ જ્ઞાન મેળવવું જોઈએ, કે જે જ્ઞાન મેાહનેા પક્ષ ન કરતાં મેાહને પ્રગટ કરી નાશ કરવામાં સહાય કરે. એ વિદ્યાને વિદ્યા કે કળાને કળા કેમ કહેવાય કે જેનાથી આત્મા માહ મૂઢ બની અનેક પાપામાં આનંદ માને? અસ્તુ, પ્રસંગાનુસાર આટલું જણાવ્યું. આવેા મૂળ વાત ઉપર— જીવનની વિશિષ્ટતા:––મુનિ શ્રીમેઘવિજયજી પૂર્વભવે પણ જ્ઞાનની ઉપાસના કરીને જન્મેલા હતા, જેના પરિણામે આ ભવમાં સમ્યગ્ જ્ઞાનના શુદ્ધ રાગ જીવનભર તેમના આત્માને અજવાળી શક્યા હતા. એના જ પ્રતાપે એક સામાન્ય અવસ્થામાંથી આગળ વધીને તેઓ મહાન બની શક્યા હતા. તેઓના જીવનની વિશિષ્ટતા તરિકે વીણવા જેવું ઘણું ઘણું છતાં ગુરૂ સેવાનું ફળ સમાધિ એ એમના જીવનની અજખ વિશિષ્ટતા હતી, જે અંતકાળે હુજારા આત્માઓને આશ્ચર્ય મુગ્ધ કરી રહી હતી. 6 ગુરૂકુળવાસ ––એમની જીવન સાધનાના મુખ્ય પ્રસંગાને વિચારીએ તે સહુથી પ્રથમ ગુરૂકુળવાસ છે. દીક્ષા પછી જીવનભર ગુરૂની સાથે જ રહ્યા અને જ્યારે જ્યારે જુદા વિહારને પ્રસંગ આવ્યે ત્યારે પણ ગુરૂ આજ્ઞાના પાલન માટે જ, ગુરૂ આજ્ઞાને વશ થઈ પન્યાસ પદવી પછીનાં ચાર ચાતુર્માસ તેઓને જુદાં કરવાં પડ્યાં હતાં. સદા ગુરૂની સેવામાં રહેવાની તેઓની વૃત્તિ કેટલી ઊંચી હતી, તે તેઓએ કરેલાં ચામાસાંની નેાંધમાંથી સમજાઈ આવે છે, જીવનનાં ૪ર ચાતુર્માસા પૈકી માત્ર નવ ચામાસાંજ તેએ ગુરૂથી જૂદા ક્ષેત્રમાં રહ્યા છે. ગુરૂપરતંત્રતામાં જ સ્વતંત્રતાને સ્વાદ લેતા ગુરૂભક્ત આત્માએ જ્ઞાન-ક્રિયાથી વિશિષ્ટ છતાં ગુરૂને છેડી જૂદા રહી શકતા નથી. એક નિષ્ફળ આત્મા જીવનભર ગુરૂ પાસે રહે અને એક શક્તિ-પ્રતિભા સંપન્ન આત્મા રહે એમાં બહુ અંતર છે. ટુકામાં સાધુ--જીવનને મુખ્ય ગુણ ગુરૂસેવા તેમાં અજોડ હતી, છેલ્લે માંદગીમાં અશક્ત હાવાને કારણે કેાઈવાર ગુરૂ દર્શન ન થતાં તે પણ દૂર રહ્યા-રહ્યા ગુરૂ જે દિશામાં હોય તે દિશામાં હાથ નેડીનતમસ્તકે નમી પડતા નજરે દેખાતા. પૂ. ગુરૂમહારાજ પણ સંધનાં-શાસનનાં કે સમુદાય અંગેનાં ન્હાનાં-મોટાં કાર્યમાં તેની સલાહને Page #42 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વરજી મ.નું જીવન ચરિત્ર]. સન્માનતા હતા, તથાપિ પોતે કોઈ કાર્યમાં ગુરૂ આશાની લેશ પણ ઉપેક્ષા કરતા નહિ. પૂ. ગુરૂદેવની આજ્ઞાનુસાર સર્વ પ્રવૃત્તિ કરતા, ગુરૂદેવની સેવામાં સ્વયં હોવા ઉપરાંત શારીરિક નાદુરસ્તીને લીધે પોતાના શિષ્ય-પ્રશિષ્યોને રાખીને એ રીતે ગુરૂની વૈયાવચ્ચનો લાભ લેતા. એના ફળ સ્વરૂપ ગુરૂ–પ્રેમ એ દઢ બનાવ્યું હતું કે અંતકાળે ગુરૂના ખેાળામાં માથું મૂકી તેઓના ચરણે આત્માને સમર્પિત કરી અંતિમ સમાધિની સાધના કરી શક્યા હતા. એ દશ્ય તે જેણે નજરે જોયું હોય તે જ ગુરૂ પ્રેમનું માપ કાઢી શકે. પૂર્ણ વૃદ્ધ ગુરૂદેવ સવારથી તેઓને નિજામણા કરાવવા હાજર રહ્યા હતા, જોડે જ પાટ ઉપર બેસીને શિષ્યનું મસ્તક પિતાના ખોળામાં લઈને જાણે પિતાનું સર્વસ્વ હાય તેમ તેઓને સમાધિસ્થ બનવા માટે વારંવાર જાગ્રત કરી રહ્યા હતા. શિષ્ય પણ સ્વયં જ્ઞાની અને સત્વશાળી છતાં ગુરૂદેવની સામે તે એક અદના સેવકની નીતિ આદરી તેઓના અતુલ ઉપકારનું વારંવાર સ્મરણ કરતા તેઓના એક એક આદેશને “તહત્તિ” કહી સ્વીકારી રહ્યા હતા, છેલ્લા શ્વાસ સુધી ગુરૂના ખોળામાં મસ્તક મૂકી સમાધિ કેળવવાનું આવું અનુપમ ફળ મેળવનાર તરીકે એ મહાત્માની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી જ છે. સંયમને રાગ-સંયમને રાગ તેઓનો વિશિષ્ટ હતે. સમિતિ-ગુપ્તિના પાલનમાં તેઓશ્રી સદેવ ખૂબ જાગ્રત રહેતા, સાધુતાને શોભે તેવી ગંભીર અને ઈસમિતિ પૂર્વકની તેઓની ચાલ જેનારને પણ સંયમની પ્રેરણા આપતી. ભાષામાં મર્યાદા–મધુરતા–મિતાક્ષરતાનિરવદ્યતા-ગંભીરતા–હિતસ્વિતા વિગેરે એટલા બધા ગુણે હતા કે સાંભળનારને તૃપ્તિ થતી જ નહિ, પ્રભુત્વ પણ એટલું સુંદર હતું કે તેઓશ્રીના મુખમાંથી નીકળેલ શબ્દ કેઈ ઉત્થાપી શકતું નહિ. તેઓ કદી કેઈનું જરા પણ ઘસાતું ન બેલતા, ન્હાનામાં ન્હાના પણ બીજાના ગુણને જોઈ તેઓ પ્રસન્નતા જાહેર કરતા, એમ છતાં કેઈની ખોટી અહિતકર પ્રશંસા ન થઈ જાય તે માટે પણ તેઓશ્રી ખૂબ જાગ્રત હતા. કડક શબ્દને ઉપયોગ કરતાં પણ તેઓનું હદય વાત્સલ્ય અને હિતસ્વિતાથી એવું ભરેલું રહેતું કે સાંભળનારને તે ઉપકારીરૂપે જ સમજાતા. આહાર–પાણી આદિ સંયમપકારક જરૂરી વસ્તુઓમાં ઓછામાં ઓછા દેષથી કેમ નિવાહ થાય તે માટે તેઓની સતત્ કાળજી હતી. માંદગીના પ્રસંગે અપવાદને આશ્રય કેઈવાર લેવું પડે તે એટલું દુઃખ થતું કે હદય વેદના શબ્દો દ્વારા પ્રગટ થઈ જતી. ઘણીવાર પિતાના શિષ્ય-પ્રશિષ્યાદિને એ કહી દેતા કે અમારા અશુભદયે માંદગીના કારણે અમારે દેષ સેવવા પડે છે, તેનું વિના કારણું અનુકરણ તમારાથી ન થઈ જાય તે માટે સાવધ રહેજો. બેસવા–ઉઠવામાં, લેવા-મૂકવામાં, પૂજવા–પ્રમાર્જવાની કાળજી અજબ હતી, ગૃહસ્થ પાસે એક ન્હાનું પણ કામ કરાવવામાં તેઓ ખૂબ સંકેચાતા, વારવાર સંયમ શુદ્ધિ માટે શિષ્ય વર્ગને કરાતાં તેઓનાં સૂચને ખરેખર આંતર સંયમનાં બાહ્ય ઝરણાં જ હતાં એમ કહેવું તેમાં અતિશયોક્તિ નથી. શત્રુનું પણ હિત ચિંતવવું, કેઈની સાથે વિર ન થાય કે કેઈ કારણે થયું હોય તો તે તૂત મટી જાય, એવી તેઓશ્રીની સ્વ-પરહિત સાટે સતત કાળજી હતી. Page #43 -------------------------------------------------------------------------- ________________ [સ્વ. પૂ. આ. શ્રીવિજયમેવસંયમની આ દષ્ટિ પિતાના જીવન પુરતી જ મર્યાદિત ન હતી, પિતાના શિષ્ય-પ્રશિષ્યાદિ, સાધુ-સાધ્વી વર્ગ કે અન્ય સમુદાયના પણ સાધુ સાધ્વી વર્ગ માટે તેઓની આ દષ્ટિ હતી, અને તે તેઓના હદયની વિશાળતાની પ્રતીતિ કરાવતી હતી. આજે પણ સાધુ સાધ્વી સમાજમાં એવા કેટલાય આત્માઓ છે કે જેઓ પોતાના સંયમની શુદ્ધિ માટે વાર વાર હિતશિક્ષા અને પ્રેરણા આપનાર તેઓશ્રીના ઋણી છે. કેટલાય સાધુ-સાધ્વીઓ તેઓની સંયમ પ્રેરણા પામીને આજે પોતાની જીવન સાધનાને વિકાસ કરી રહ્યાં છે. અન્ય સમુદાયના પણ ચગ્ય સાધુને જાણીને પોતાનું સર્વ બળ ખર્ચીને પણ તેને આગળ વધારવા તેઓ પ્રયત્ન કરતા, કેઈ સાધુની વિશિષ્ટ ગ્યતા જાણીને રોમાંચિત થઈ જતા, શાસન રક્ષાનાં કાર્યો કરવાનું શુદ્ધ સામર્થ્ય જ્યાં જ્યાં દેખતા ત્યાં તેને સર્વ રીતે સહાય કરીને સફળ કરાવવા ઘટતું કરી છૂટતા-એમ સંયમ અને શાસનને રાગ તેમના એક એક વ્યવહારમાં પ્રગટ દેખા દેતે. ભીમ-કાન્ત પ્રકૃતિ –તેઓનું સંયમી જીવન એવું પ્રભાવશાળી હતું કે તેઓની નિશ્રામાં રહેનાર સાધુ વર્ગ શિથિલ્યનો આશ્રય કરી શકતે નહિ, વિના પ્રેરણાએ પણ તેમની ભીમપ્રકૃતિથી સાધુઓનું જીવન સહજતયા સુગ્ય રહેતું. એમ કહેવું ખોટું નહિ ગણાય કે આજે પણ એમના સમુદાયના સાધુ વર્ગમાં જે કંઈ શિસ્ત પાલન જણાય છે તે તેઓશ્રીની ભીમ પ્રકૃતિને પ્રભાવ છે. એમ છતાં કાન્ત ગુણને લીધે હદય વાત્સલ્ય અને હિતબુદ્ધિથી એટલું ભરેલું રહેતું કે ન્હાનામાં ન્હાના સાધુ પ્રત્યે પણ ખૂબ લાગણું ધરાવતા, ત્યાં કેઈને તેઓશ્રીથી નારાજ તો હોય જ શાની? સહુને પ્રસન્ન રાખી શકતા, સહુની નાની મોટી જરૂરીયાતેનું પૂર્ણ લક્ષ્ય રાખતા અને યથાશક્ય પુરી પાડવા સદેવ જાગ્રત રહેતા. ભાવદયાથી ભરપુર હદયમાં સર્વના આત્મકલ્યાણ માટેની સતત ચિંતા રહેતી અને જે જેટલા પ્રમાણમાં રેગ્યતા ધરાવતે તેને તેની ચગ્યતા પ્રમાણે હંમેશાં સંયમ સાધનામાં સહાય કરતા. અનુકંપા ––ભાવદયાની ભૂમિકારૂપ અનુકંપા ભાવ પણ તેઓના હદયને એક શાણગાર હતો. જ્યારે જ્યારે જગતને આકસ્મિક આપત્તિઓથી પીડાતું સાંભળતા, ત્યારે તે તે દેશની પીડિત પ્રજાના દુઃખથી તેઓશ્રીનું હૃદય દ્રવી જતું, કેઈ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા પ્રસંગે, ભૂમીકંપ કે રેલ સંકટ જેવા પ્રસંગે, પ્રજાકીયબળવા કે હીજરત જેવા પ્રસંગે તે તે માનવે કે પશુઓ વિગેરેનાં દુઃખનું વર્ણન સાંભળીને ગંભીર થઈ જતા, ઠંડીના પ્રસંગે થરથરતાં કે ભુખ તરસથી ટળવળતાં ભીખારીઓ વિગેરેના અવાજને સાંભળતાં તે ઘણી વખત સાધુઓની સમક્ષ બેસી જતા કે સંયમની વિરાધનાનાં ફળો ભેગવતા દીન દુઃખીઆઓને જોઈ જાગ્રત થાઓ, ઘેર ઘેર ભીખ માગવા છતાં પેટ ભરી શકતા નથી એ ભીખારીઓ આજે પગલે પગલે પૂજાતા સાધુજીવનને ખૂબ સંયમી બનાવવાની પ્રેરણા આપી રહ્યા છે, ઈત્યાદિ – સમ્યગૂ જ્ઞાનનો આદર ––વીતરાગનાં શાનું તેઓના હૃદયમાં ઊંડું માન હતું, ત્યાં સુધી કે માત્ર ભણી ભણાવીને સંતોષ નહિ માનતાં જીવનમાં ઉતરે તેટલું શાસ્ત્ર વચન જીવનમાં ઉતારવા પ્રયત્ન કરતા-કરાવતા. તેઓનું જ્ઞાન માત્ર ઉપલકીયું વાંચન જ ન હતું પણ Page #44 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વરજી મ નું જીવન ચરિત્ર], તલસ્પર્શી બેધસ્વરૂપ હતું. સૂક્રમમાં સૂક્ષમ વાતને પણ તેમાં અંતિમ ઊકેલ હતો, દ્રવ્યાનુગ અને ચરણ-કરણાનુગમાં તેઓને ખૂબ રસ હતો, ગણિતાનુયોગ પણ એટલો સુંદર હતું કે જે વિષયનાં ગણિત સ્લેટ પેનના આધારથી પણ બીજાઓને કષ્ટ સાધ્ય થતાં તે ગણિતને તેઓ આંગળીના ટેરવે ગણાવી શકતા. કર્મ સાહિત્યમાં તેઓ સારો રસ ધરાવતા હતા અને ધર્મકથાનુગ તે એટલે સુંદર હતું કે એક વાર પણ તેઓના વ્યાખ્યાનને જેણે સાંભળ્યું હશે તે જીવનભર અનુમોદના કર્યા વિના રહી શક્યો નહિ હોય. વૈરાગ્ય વાહિની દેશના–સદાચાર પ્રધાન દષ્ટાન્તથી રસભરપુર અને સંકલના બદ્ધ વિષયેનું નિરૂપણ–બાળક પણ સમજી શકે તેવી સરળ વાક્ય રચના-પરોપકાર પૂર્ણ મધુર-મીઠા ઉદ્દગાર, ઈત્યાદિ તેઓની દેશનામાં વિશેષતા હતી. યંગ્ય સાધુઓને જાતે ભણાવવાની તેઓશ્રીની સતત કાળજી સ્કૂલબુદ્ધિ ને પણ અભ્યાસમાં ઉત્સાહિત કરી દેતી, શરીર સ્વાચ્ય ટક્યું ત્યાં સુધી ભણાવવાને ઉદ્યમ ચાલુ જ રાખ્યું હતું. ભણવાને આદર પણ એટલો જ હતે. છેલ્લાં વર્ષોમાં નેત્રનું તેજ ઘટી જવા છતાં પૂર્વે કંઠાગ્ર કરેલું પુનઃ પુનઃ ગોખીને તૈયાર કરતા, રાત્રીએ પણ સ્વાધ્યાય કરતા, પન્નવણુ અને ભગવતી જેવાં આગમશાને પણ સરળ રીતે સમજાવી શકતા. ન્યાય દર્શનને પણ અભ્યાસ તેઓએ કર્યો હતો, સિદ્ધહેમ જેવા વ્યાકરણ ગ્રંથે પણ સ્વયં ભણાવતા હતા. એમાં “સાધુએ વિનયપૂર્વક એગ્ય ગુરૂની પાસે ભણવું જોઈએ” એ તેઓનું ધ્યેય હતું, “વિનય વિના મેળવેલી વિદ્યા આત્મપકારક બનતી નથી ? એ તેઓશ્રીની દઢ શ્રદ્ધા હતી, તેથી યેગ્ય આત્માઓને ભણાવવા માટે હંમેશાં તેઓ તૈયાર રહેતા. અપ્રમાદ:-- તેઓશ્રી જ્ઞાન-ક્રિયામાં સતત ઉદ્યમી હતા, નિયમિત સ્વાધ્યાય-જાપ વિગેરે ચાલુ હતું, માંદગીમાં શરીર તદ્દન અશક્ત બન્યું હતું ત્યારે પણ બધા સાધુઓએ શયન કર્યા પછી પોતે જાગતા અને કલાકો સુધી નવકારવાળી ગણતા, સ્વાધ્યાયાદિ કરતા, દિવસે પણ પઠન-પાઠન ન થઈ શકતું ત્યારે ઘણું ખરું નવકારવાળી ગણવામાં સમયને સફળ કરતા. નિદ્રા અલ્પ હતી, વિકથા તે તેના મુખે કદી સાંભળી નથી. રાજખટપટના, આહારદિકના કે ગારિક વાર્તાલાપને પતનનું કારણ જણાવી નિષેધ કરતા. અલ્પ કષાયી હોઈ તેઓને કોઈની સાથે અણબનાવ કે અબેલા રહેવાને પ્રસંગ કદી ન આવતે, સામાન્ય વાર્તાલાપમાં પણ આત્મજાગ્રતિની પ્રેરણા જ દેખાતી, ક્રિયાને આદર ઘણું સારું હતું, પ્રતિકમણુદિ અનુષ્ઠાનમાં ઉપયોગ વિના તેઓને શુષ્કતા લાગતી, વિધિને આદર તે એટલે સુંદર હતો કે ન્હાના મેટા કેઈ અનુષ્ઠાનમાં પણ તેઓ અવિધિને નિભાવી લેતા નહિ, ગુરૂવંદન કે પચ્ચકખાણ કરવા તેમની પાસે જતા સાધુ-સાધ્વી કે ગૃહસ્થ રખે કંઈ અવિધિ ન થઈ જાય તેને પૂર્ણ ઉપગ રાખતાં એ તેઓની વિધિના આદરની નિશાની હતી, મોટા પદવીધર જેવાની પણ ક્ષતિ સુધારવામાં તે નિડર રહેતા અને તેથી તેમની પાસે જનાર રાજદરબારમાં જવા જેટલો સાવધ બનીને જતો. અશક્ત છતાં જિનમંદિરમાં પણ પ્રત્યેક ખમાસમણ પૂરું પંચાંગ ભેગાં કરીને જ દેતા. તેઓની પ્રત્યેક ક્રિયામાં સ્થિરતા અને આદર પ્રગટ દેખાતાં, દેવવન્દન Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ [સ્વ. પૂ આ શ્રીવિજય મેઘત્યવદન કરતાં તન્મય થઈ જતા, ક્રિયાનો એમનો આદર-અપ્રમાદ વિગેરે એવાં સુંદર હતાં કે બીજાને આદર્શ રૂપ બની જતાં. કઈ પણ પ્રવૃત્તિમાં જિનાજ્ઞા તરફનું તેમનું લક્ષ્ય અખંડ રહેતું, જો કે કઈ અશાતા વેદનીયના ઉદયે તેઓને મસ્તક શૂળ (શિરોવેદના) કાયમ રહેતી તેથી ઘણે વખત તેઓ મૌનપણે ધ્યાનમાં જ વીતાવતા, પણ એવા પ્રસંગે ય કરણીય અનુષ્ઠાનમાં સતત જાગ્રત રહેતા, નાદુરસ્ત શરીરે પણ તેઓએ વિ. સં. ૧૯૮૪ માં પાટણમાં મૌનપૂર્વક શ્રીસૂરિમંત્રનું આરાધન કર્યું હતું. ખાસ કહી શકાય કે અશાતાના ઉદયમાં પણ શરીરને જ્ઞાન-ક્રિયામય બનાવી દીધું હતું. તેમની દરેક પ્રવૃત્તિમાં ચૈતન્ય ઝળકતું જ રહેતું, ગતાનગતિક ક્રિયામાત્રથી તેમને સંતોષ ન થતે, પ્રત્યેક અનુષ્ઠાનનું રહસ્ય સમજતા અને સમજાવતા. ઉચ્ચાર શુદ્ધિ:--ઉચ્ચાર તે એટલો સ્પષ્ટ અને શુદ્ધ હતું કે તે તે વર્ણના ઉચ્ચાર યથાસ્થાન કરતા, જોડાક્ષરોના, અનુસ્વાર–વિસગના કે સ્વર-વ્યંજનના ઉચ્ચાર એવા શુદ્ધ અને સ્પષ્ટ કરતા, કે ખરેખર તેઓને આત્મા જ નહિ, જીન્હા પણ વ્યાકરણને બોધ ધરાવતી હતી, એમ કહીયે તે ખોટું ન ગણાય. સહિષ્ણુતા:-- તેઓશ્રીમાં ઉપસર્ગો અને પરિષહેને સહન કરવાની શક્તિ ઘણી પ્રશંસા પાત્ર હતી. અશાતાના ઉદયે તે પીછે જ પકડ્યો હતો, જીવનનાં અમુક વર્ષો કે મહીના એવા છેડા જ ગણાય કે જે વેળા તેઓશ્રી શરીરે કોઈને કોઈ બાધા-પીડા વિનાના હશે. શિવેદના કાયમી, નેત્રનું દર્દ પણ એને જ આભારી હતું, ઝામર–મતીઆનાં બે બે વાર ઓપરેશન, ચક્ષુઓનું તેજ હણાયા પછી તે કોઈને કોઈ વ્યાધિ ચાલુ જ રહે, ત્યુરસીના દર્દની પીડા, પેટનું ઓપરેશન, વિગેરે અનેક પ્રસંગમાંથી તેઓનું જીવન પસાર થયું હતું. તેમાં કેટલાક પ્રસંગે તો જીવલેણ હતા, હ્યુરસીના દર્દે તેઓના શરીરને હતપ્રહત કરી નાખ્યું હતું. તેમાં વળી અમદાવાદમાં પેટનું ઓપરેશન, વિગેરે કેટલાક પ્રસંગે એવા જીવલેણ હતા કે તેઓના જીવન માટે આશા છૂટી જવા છતાં સંઘના પુણ્ય બળે તેઓશ્રી બચી ગયા હતા. એવી અસહ્ય પીડાઓમાં પણ કઈ દિવસ તેમના મુખે અરેરે! ને ઉચાર સાંભળ્યો નથી. બહુ પીડા વધે ત્યારે પણ શ્રીનમસ્કાર મહામંત્રનું સ્મરણ–ઉચ્ચારણ સ્વયં કરતા કે તે જ સાંભળવાની માગણી કરતા. એમની આ સહિષ્ણુતાએ તે તે પ્રસંગને જેનારા ગૃહસ્થને, વૈદ્ય-ડેટને, કે વૈયાવચ્ચ કરનારા સાધુ વર્ગને ખૂબ-ખૂબ અનુમોદના કરાવી ઉપકાર કર્યો છે. માત્ર દ્વવ્યસહિષ્ણુતા જ નહિ, સંયમ અને શાસનના અવિહડ રાગને લીધે ભાવ ઉપસર્ગો પણ તેમણે એવા જ સહન કર્યા છે. સત્યની રક્ષા માટે અપમાન અને અપશબ્દો સાંભળવામાં પણ તેઓ જરાય અકળાયા નથી, એ રીતે સમતા જાળવી તે તે પ્રસંગે શાસનની વફાદારી કેળવી ગયા છે કે આજે પણ તે પ્રસંગે યાદ આવતાં તેમના ધેય સામે મસ્તક નમી પડે છે. માત્ર તેઓએ સહન કર્યું છે એટલું જ નહિ, બીજા સાધુઓને એવા પ્રસંગે સહાય પણ ઘણી કરી છે. તેમના જીવનકાળ દરમ્યાન દેવદ્રવ્ય, દીક્ષા વિરોધ, જડવાદ અને નાસ્તિકતાને પ્રચાર, ઈત્યાદિ એવા પ્રસંગે ઉપસ્થિત થયા હતા કે જે સમયે સત્યને Page #46 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વરજી મનું જીવન ચરિત્ર] ૪૧. પક્ષ કરનારાઓને ઘણું સહન કરવું પડ્યું હતું. તેઓશ્રી પિતાના સ્થાનને અને જવાબદારીને સમજનારા હતા, એથી એ વિકટ પ્રસંગોને પિતાની અતુલ આરાધનાના પ્રસંગે માની ખૂબ સ્થર્ય–વૈર્ય અને માધ્યમથ્યપૂર્વક સ્વકર્તવ્ય અદા કરી જીવનને અજવાળી ગયા હતા. પદ પ્રદાન :--દશ વર્ષ જેટલા ટુંકા દીક્ષા પર્યાયમાં તે તેઓશ્રીએ ગુરૂભક્તિ સાથે જ્ઞાન અને ક્રિયાથી જીવનને એવું સુંદર બનાવી દીધું હતું કે તેઓના જીવનની સુવાસ ઘણા જીવોને આકર્ષણરૂપ બની હતી. જે કાળે સમાજમાં પદપ્રદાનની બહુ મહત્તા અંકાતી તે કાળમાં તેઓશ્રીના ગુણથી આકર્ષાયેલા સંઘેએ તેઓને પદસ્થ બનાવવાની ભાવના વ્યક્ત કરી હતી, વાર વાર વિનંતિ થવાને વેગે પૂજ્ય ગુરૂદેવે પણ ગ્યતા જોઈને ભગવતી સૂત્રના ગોદ્રહનાદિ કરાવી વિધિપૂર્વક છાણીમાં તેઓને વિ. સં. ૧૯૬૯ ના કારતક વદ ૪ ના રોજ ૧૧ વર્ષના દીક્ષા પર્યાયમાં ગણી અને પંન્યાસપદથી વિભૂષિત કર્યા હતા. તે પછી પણ વધતી જતી રેગ્યતાએ પૂજ્ય ગુરૂદેવનું અને સંઘનું આકર્ષણ વધારી દીધું હતું. જેના ફલરૂપે રાજનગરના આગેવાન શ્રાવક વર્ગના અતિ આદરને વશ થઈ વિ. સં. ૧૯૮૧ ના માગશર સુદ ૫ ના રોજ પૂ૦ પરમ ઉપકારી સંઘ સ્થવિર ગુરૂદેવે તેઓશ્રીને આચાર્યપદ ઉપર આરૂઢ કર્યા હતા. જગતને એ નિયમ છે કે જીવમાં જેમ જેમ ચોગ્યતા ખીલે છે, તેમ તેમ જગત તેને માથે જવાબદારીને બેજે વધારે છે. જો કે પદપ્રદાન એક દુસરી વહન કરવા જેવું બને છે, કિન્તુ એગ્ય આત્માઓ તે જવાબદારીને પૂર્ણ કરી જગતને ઉપકાર કરવા સાથે પિતાના આત્માને પણ વિકાસ સાધી જાય છે. એ રીતે વિચારીયે તે તેઓશ્રી ઉપરપદ પ્રદાન દ્વારા ગુરૂદેવે મૂકેલી જવાબદારીથી જરાય મેટાઈ કે ગુરૂતાને વશ થયા વિના ઉત્તરોત્તર વધુ ને વધુ ગુણ કેળવી તેઓ સાચા ગુરૂ બન્યા હતા, પિતાના પ્રભાવશાળી જીવનથી એ પદને શોભાવી સ્વ-પર ઉપકારક બનાવ્યાં હતાં. શિષ્ય વર્ગ ––તેઓનો શિષ્ય-પ્રશિષ્યાદિ સુવિહિત સાધુવર્ગ પણ ઠીક ઠીક હતા. સ્વર્ગવાસ સમયે તેઓશ્રીના વિદ્યમાન શિખ્યો ૧. પૂજ્ય આચાર્ય માટે શ્રીવિજયમનહરસૂરિજી, ૨. પૂ. મુનિરાજ શ્રીસુમિત્રવિજયજી, ૩. મુનિરાજ શ્રીવિચક્ષણવિજયજી, ૪. મુનિરાજ શ્રીસુબેધવિજયજી, ૫. મુનિરાજ શ્રીસુભદ્રવિજયજી, ૬. મુનિરાજ શ્રી દેવેન્દ્રવિજયજી, ૭. મુનિરાજ શ્રીજશવિજયજી, ૮. મુનિરાજ શ્રીઅરૂણવિજયજી, ૯. મુનિરાજ શ્રીભુવનવિજયજી હતા. પ્રશિષ્યો મુનિરાજ શ્રીકુમુદવિજયજી, શ્રીમલયવિજયજી, શ્રીભદ્રંકરવિજયજી, શ્રીવિબુધવિજયજી, શ્રી હેમેન્દ્રવિજયજી, શ્રીમનકવિજયજી, શ્રીવિમળવિજયજી, શ્રી જખ્ખવિજયજી અને પ્રપ્રશિષ્ય શ્રીમૃગાંકવિજયજી વિગેરે હતા. તેઓશ્રીના સ્વર્ગવાસ પછીના પણ બીજા દીક્ષિત મલી આજે લગભગ પચીસ મુનિવરે તેઓશ્રીના ગુરૂદેવ સંઘસ્થવિર આચાર્યદેવ શ્રીદાદામહારાજ તથા તેઓશ્રીના શિષ્ય આચાર્ય શ્રી વિજયમનહરસૂરિ મહારાજની આજ્ઞામાં આરાધના કરે છે. તેમાં કેટલાક વિદ્વાન-તપસ્વી-વૈયાવૃત્યકારક પણ છે, એકંદર તેઓશ્રીના જીવનની પવિત્ર છાયાને વારસે આજે શિષ્ય-પ્રશિષ્યાદિમાં પણ અમુક અંશે દષ્ટિગોચર થાય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ [સ્વ૰ પૂર્વ આ૰ શ્રીવિજયમેઘવિહાર અને ચાતુર્માસ • ——જો કે પ્રથમથી જ ગુરૂભક્તિના રાગ અને શરીરની નાદુરસ્તીના કારણે તેઓ બહુ દૂર દૂર દેશમાં વિચરી શક્યા નથી, તે પણ મારવાડ–મેવાડમાળવા—સૌરાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ ઉત્તર તથા મધ્યપ્રદેશમાં ઠીક ઠીક વિચર્યા છે. તેનાં ચાતુર્માસ ઘણાં ગુરૂ મહારાજની સાથે જ થયાં છે, માત્ર ૯ ચાતુર્માસ જુદાં થયાં છે તે પણ ગુરૂઆજ્ઞાના પાલનને ઉદ્દેશીને ચાતુર્માસની યાદી આ પ્રમાણે મળી રહે છે. ૧૯૫૮ રતલામ ૧૯૫૯ પાટડી ૧૯૬૦ અમદાવાદ ૧૯૬૧ પાલીતાણા ૧૯૬૨ ઇન્દોર ૧૯૬૩ રતલામ ૧૯૬૪ સાદડી ૧૯૬૫ અમદાવાદ ૪૨ (ગુરૂદેવ મહેસાણા) ૧૯૬૬-૬૭ ભરૂચ ૧૯૬૮ છાણી ૧૯૬૯ ૧૯૭૦ સાણંદ ૧૯૭૧ ૧૯૭૨ (ગુરૂદેવ ભરૂચ ) પાટણ (ગુરૂદેવ ભરૂચ ) અમદાવાદ (ગુરૂદેવ છાણી ) ૧૯૭૩ અમદાવાદ ૧૯૭૪ મહેસાણા ૧૯૭૫ પાલીતાણા ૧૯૭૬ રામપુરા અમદાવાદ ૧૯૭૭ ૧૯૭૮ સાણંદ ૧૯૮૧ સાણંદ ૧૯૮૨ સીપેાર (ગુરૂદેવ વડનગર) મહેસાણા પાટણ ૧૯૮૩ ૧૯૮૪ ૧૯૮૫-૮૬ અમદાવાદ ૧૯૮૭ પાટણ અમદાવાદ (ગુરૂદેવ છાણી ) ૧૯૭૯-૮૦ અમદાવાદ અમદાવાદ તીથ યાત્રા:—મારવાડની પંચતીથી, કેસરીયા, સૌરાષ્ટ્રનાં બધાં તીર્થો, ગુજરાતનાં ન્હાનાં મેટાં તીર્થા અને સુરત--અમદાવાદ-પાટણ વિગેરેની શહેરયાત્રાએ તેઓશ્રીએ કરી હતી. સંઘવી ાટાભાઈ લલ્લુભાઈ ઝવેરીએ કાઢેલા અમદાવાદથી શ્રીસિદ્ધાચળજીના છરી પાળતા સંધમાં તથા શેઠ માણેકલાલ મનસુખભાઈએ વિ॰ સ૦ ૧૯૯૧ માં શ્રીશત્રુ ંજય ગિરિરાજના મહાન શાસન પ્રભાવક છરી પાળતા કાઢેલા સધમાં તેઓશ્રીએ યાત્રા કરી હતી, ઉપરાંત પૂજ્યપાદ ગુરૂદેવની છત્રછાયામાં રહીને અનેકવાર ઊપધાન તપ, ઉદ્યાપન મહેાત્સવેા, વ્રતપ્રદાન વિગેરે આરાધના કરાવવાને પણ લાભ તેઓશ્રીએ લીધા હતા. ૧૯૮૮-૮૯-૯૦ અમદાવાદ ૧૯૯૧ સાણંદ ૧૯૯૨-૯૩ અમદાવાદ ૧૯૯૪ સાણંદ ૧૯૯૫ થી ૧૯૯૯ અંતિમ આરાધના :—વિ॰ સં૰ ૧૯૯૯નું અમદાવાદ-હાજાપટેલની પોળમાં પગથીયાના ઉપાશ્રયનુ અંતિમ ચાતુર્માસ લગભગ માંદગીમાં જ પૂર્ણ થયું. તાવ લગભગ ચાલુ જ રહેતેા, શરીર ઉતરી ગયું હતું, ભાદ્રપદ માસમાં બીમારીએ ઉગ્નરૂપ પકડયું, વૈદ્ય-ડોકટરોએ ઘટિત ઉપચારો કરવા છતાં સુધારાની આશા તૂટી ગઈ અને સહુનુ દીલ આરાધના કરાવવામાં લાગી ગયું. પરભવના પ્રયાણુની તૈયારીએ શરૂ થઈ ગઈ, બે દિવસ વધુ બગડે, વળી ક ંઈક સ્વસ્થતા આવે, એમ ભાદ્રપદ પુરા થયા અને છેલ્લી અમાસની રાત્રી આવી. અસ્વસ્થતા વધી અને સહુ મુંઝાયા, રાત્રે શ્રાવક વર્ગ સ્થળે સ્થળેથી આવવા લાગ્યા, વિદ્યાશાળાયે પૂ॰ ગુરૂ મહારાજને Page #48 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વરજી મનુ... જીવન ચરિત્ર ] પણ સમાચાર મળ્યા અને તેઓશ્રી સવારે પગથીયાના ઉપાશ્રયે પધાર્યાં. સાધુ-સાધ્વી—શ્રાવકશ્રાવિકા વથી ઉપાશ્રય ભરાઈ ગયા, રાત્રે અસ્વસ્થ થએલા તે પછી પુન: સ્વસ્થ થયા અને સવારનું પ્રતિક્રમણ પૂર્ણ સાવધપણે સુતાં સુતાં કર્યું, પ્રતિલેખનાદિ કર્યાં પછી આરાધનાની શરૂઆત થઈ ગઈ તે સમયનું દૃશ્ય ખૂબ અનુમેાદનીય હતું. ગુરૂભક્તિથી ભરેલાં હૈયાંએ છેલ્લી ભેટ તરિકે હજારા ઉપવાસ, આયખિલ-એકાસણાં-સામાયિક, લાક્ખા પ્રમાણુ સ્વાધ્યાય-જીવદયામાં રોકડ રકમ વિગેરે એટલું કહ્યું હતું કે તેની નેાંધ અશક્ય બની ગઈ હતી. એક પાટ ઉપર ગુરૂદેવ, લગાલગ બીજી પાટ ઉપર પાતે, આજીખાજી પંચાસ લગભગ સાધુમડેલ, સામી બાજુ સેંકડા સાધ્વીઓ, અને નીચે હજારા પ્રમાણમાં શ્રાવક-શ્રાવિકા વર્ગ હાજર હતા, છતાં શાન્તિ અજબ હતી. તેઓશ્રી આરાધના માટે જેમ એકાગ્ર ચિત્ત શ્રવણુ કરતા હતા તેમ હાજર રહેલેા સંઘ પણ એકાગ્ર અની ગયા હતા. તે વખતે તેઓશ્રીના શિષ્યવયં આ॰ શ્રીવિજયમનેાહરસૂરિજી ‘સંવેગર’ગશાળા ’ ગ્રંથમાંથી આત્માના અભ્યંતર શત્રુએ દેધાદિની દુષ્ટતાનું વર્ણન ગ્રંથકારના શબ્દોમાં જ સંભળાવી રહ્યા હતા, અને ‘ ભુખ્યાં બે હાથે જમે ' તેમ ઉભય કાન માંડી દત્તચિત્ત તેઓશ્રી શ્રવણ કરતા હતા. ૪૩ આ વૈયાવચ્ચ અને નિર્મામણા:—એ વાત પણ નાંધ્યા વિના ચાલે તેમ નથી કે પૂજ્ય ગુરૂદેવની વૈયાવચ્ચ અને નિર્યામણા અનુમેદનીય થઈ હતી. અંતકાળે સુયેાગ્ય અને સહૃદયી આત્માએ ખડે પગે સેવા માટે તૈયાર રહે, એ પણ સમાધિનું એક અંગ છે, આજીખાજીનું અનુકૂળ વાતાવરણ અને પ્રેરણા તે અવસરે ખૂબ આવશ્યક છે, કારણ કે યેાગ્ય આત્મા તે નિમિત્તે સમાધિ કેળવી શકે છે. જો કે તેઓશ્રીની સેવામાં સહુ આદર ધરાવતા હતા પણ તેઓશ્રીના મુખ્ય શિષ્ય પૂ॰ આ॰ શ્રીવિજયમનહરસૂરિજી, પૂ॰ ગુરૂભક્ત મુનિ શ્રીસુમિત્રવિજયજી અને તે ઉપરાંત પ્રશિષ્ય મુનિ શ્રીમનકવિજયજીની સેવા નેધ પાત્ર હતી. સદૈવ ગુરૂ સેવામાં આત્મ કલ્યાણ માનનારા એ મુનિવરે નિત્યના પ્રસંગેામાં એક અદના સેવક તરિકે આજ્ઞા ઉઠાવતા, તે પણ છેલ્લી માંદગી પ્રસંગે તા તેઓએ ઊંઘ કે ઊજાગરા, ભુખ તૃષા, કાઈની પણ દરકાર કર્યા વિના અવિરત પણે ખડે પગે વૈયાવચ્ચ કરી જીવન કૃતા કર્યું હતું. મુનિ શ્રીમનકવિજયજીની સેવા તેા અજબ કેાટિની હતી, દીક્ષા લીધી ત્યારથી પૂ૦ ગુરૂદેવે તેમને વૈયાવચ્ચના ઉચ્ચ અપ્રતિપાતી મત્ર એવા શીખવ્યા હતા કે ખરેખર, આ કાળમાં મુટ્ટી હાડકાંવાળા કૃષશરીરે શ્રમમાંજ આરામને અનુભવ કરનાર મુનિ શ્રીમનકવિજયજીની સેવા બીજા ઘણા મુનિવરો કરતાં વધુ પ્રશંસા માગી લે છે. તેમાં એ ગુણુ અદ્યાવિધ અખંડ છે, એમ તેઓને ઓળખનાર સહુને પણુ અનુભવમાં છે. તે ઉપરાંત મુનિ શ્રીસુબેાધવિજયજી, મુનિ શ્રીસુભદ્રવિજયજી આદિએ પણ યથાશક્ય તૈયાવચ્ચે કરી ગુરૂના અતુલ ઉપકારની કૃતજ્ઞતા દાખવી હતી. જેમ સમુદ્રમાં નાવડી હંકારનાર ખલાસીને નિર્યામક કહેવાય છે, તેમ સ ંસાર સમુદ્રમાંથી પાર ઉતરવા માટે સંયમરૂપી નાવમાં બેઠેલા આત્માની સયમનાવાને અસ્ખલિતપણે ચલાવનાર-તેમાં સહાય કરનારને નિર્યામક કહેવાય છે. સમુદ્રમાં પાણીના વળેા, મેાટા ખડકા કે બીજા Page #49 -------------------------------------------------------------------------- ________________ [સ્વ. પૂ આ શ્રીવિજય મેઘઅનેક સ્થળે ઉપરાંત પ્રતિકુળ પવન નાવડીને અથડાવીને ભાગી નાખે છે, તેમ આખા જીવન સુધી નિરતિચાર સંયમને પાળનાર આત્માને પણ મરણ કાળે થતી અસહ્ય યાતનાઓ ચિત્તક્ષોભ કરી સંયમના અધ્યવસાયનો નાશ કરી દે છે, આત–રૌદ્ર ધ્યાનને વશ કરી આત્મભાન ભૂલાવી દે છે, એ અણીના અણમેલ પ્રસંગે હાલામાં વહાલા સંબંધીઓ પણ જે કરી શકતા નથી તે સહાય નિર્યામકે કરી શકે છે. અને એથી જ જૈન સમાજમાં અંતકાળે સગાસંબંધીઓ વિગેરે રાગી વર્ગને દૂર કરી આરાધના કરાવનારાઓ મરણ સન્મુખ થએલા આત્માને સમાધિ પેદા કરાવવા પ્રયત્ન કરે છે. આવા સહાયક ભરણકાળે મળી આવવા એ પરમ ભાગ્યની અને ભાવિ કલ્યાણની નિશાની છે. - પૂજ્યપાદ સ્વગત આચાર્ય ભગવંતના નિર્યામકે ઉત્તમ હતા, મુખ્યમાં પરમ વાત્સલ્યવંત પિતાના જ ગુરૂદેવ વારંવાર ધ્યાનસ્થ રહેવાની પ્રેરણા આપતા હતા, તે ઉપરાંત અત્યંત લઘુતાગુણનું ભાજન પ્રશમનિધિ પૂ. આ૦ મ૦ શ્રીવિજય કનકસૂરિજી મહારાજ, ગીતાર્થ સેવાભાવી પૂ. આ. ભ. શ્રી વિજય મેમસૂરિજી મહારાજ, બાજુમાં છેક નજીકમાં તેઓશ્રીના વિનીત મુખ્ય શિષ્ય પૂ. આ. ભ. શ્રીવિજયમનહરસૂરિજી મહારાજ, તેમજ પૂ. આ૦ મ૦ શ્રીવિજયજબૂસૂરિજી મહારાજ, આમ પાંચ-પાંચ આચાર્ય ભગવંતના સાનિધ્યમાં તેઓશ્રી સુંદર આરાધના કરી રહ્યા હતા, બીજી બાજુ વિદ્વાન શાન્તમૂર્તિ પૂ. પંન્યાસજી શ્રીકલ્યાણવિજયજી મહારાજ પ્રસંગને અનુરૂપ પ્રેરણા આપતા હતા અને એ સિવાય પણ લગભગ ૫૦ જેટલો સુવિહિત સાધુવર્ગ તેઓશ્રીની સમાધિને ઈચ્છતે હાજર હતો. અંતકાળે આવા ઉત્તમ નિર્યામકેનો સંગ પ્રાપ્ત થ એ જીવનની સુંદરતાને માપવાનું મીટર છે. જેણે જીવનભર પૂજ્યભાવ અને વાત્સલ્યથી મોટા-ન્હાનાનાં હૃદયને જીત્યાં હોય છે, એવા પુણ્યાત્માને એ જીની હાજરીને લાભ મળે છે. અને અંતકાળે કેળવાયેલા સભાવને પરિણામે આગામી જીવનમાં પણ પ્રાયઃ તેઓ એક સ્થાને ઉત્પન્ન થાય છે, એકબીજાની આરાધનામાં સહાયક થાય છે અને સંસારમાં રહે ત્યાં સુધી પ્રાયઃ ભવોભવ ધર્મના સાથીદાર (સંબંધી) બની છેવટે મેક્ષમાં એ સાથને શાશ્વત બનાવે છે. અંતિમ ક્ષણે એ રીતે નિર્ધામકોની વચ્ચે સમાધિને સાધતા તેઓશ્રીને ૨-૧૦ મિનિટે પૂજ્ય ગુરૂદેવે પૂછયું શાન્તિમાં છો ને? તેઓશ્રીએ પ્રસન્ન ચિત્તે સંજ્ઞાથી હકારાત્મક જવાબ વાળે. મિનિટ વધવા લાગી અને શ્વાસોચ્છવાસ ઘટવા લાગ્યા, ગુરૂના ચરણમાં મસ્તક મૂકી પડખે સુતેલા એ પુણ્ય પુરુષને આત્મા બરાબર ૨-૫૫ મિનિટે જરા પણ પીડાના અનુભવ વિના પરલોકે પહોંચી ગયે. નહિ નેત્ર કે મુખના આકારમાં વિકાર, કે નહિ અવયનું લાંબા ટુંકા થવું, શરીરની આકૃતિ ચેતના ગયા પછી પણ તે જ સ્વરૂપમાં ટકી રહી. ઉત્તમ આત્માઓ જીવી જાણે છે તેમ સુંદર સમાધિથી જીવનને સંકેલી પણ શકે છે. શ્વાસ અટકતાં જ ચતુર્વિધ સંઘનાં હૈયાને શેકે ઘેરી લીધાં, નેત્રો નીતરતાં થયાં, રાગે Page #50 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વરજી મ નું જીવન ચરિત્ર] રાગી કે ત્યાગી સહુની ઉપર ઓછા-વધુ પ્રમાણમાં પિતાનો પ્રભાવ પાથર્યો, થવા પેડ્ય થઈ ગયું, આખરે “દુઃખનું ઓસડ દહાડા ધીમે ધીમે એ વિસરતું ગયું, પણ ઉપકાર અવિસ્મૃત રહ્યો. વિજળીના વેગે સમાચાર ફેલાયા, અનેક સ્થળે ખબર પહોંચી ગઈ, સ્મશાન યાત્રા બીજે દિવસે કાઢવાનું નિશ્ચિત થયું અને ભક્તિવંત આત્માઓએ જીવંત દેહની જેમ મૃત દેહને પણ ભક્તિ-પૂજા કરી સુંદર પાલખી બનાવી તેમાં પધરાવ્યા. સ્મશાન યાત્રા:–આસો સુદ ૨ ની સવારે શહેર અને બહારથી માનવ સમૂહ આવવા લાગ્યો અને લગભગ દશ હજાર જેટલી માનવ મેદની વચ્ચે સ્મશાન યાત્રા નીકલી. તે પુણ્યાત્માના પુણ્ય પક્ષ-પ્રતિપક્ષના ભેદની જાળને તોડી નાખી, સહને એક સરખી રીતે આકર્ષ્યા, સુરત વિગેરે બહારગામથી પણ ભાવુકે આવી પહોંચ્યા અને પળે પળેથી, પરાં પરાંઓમાંથી રાજનગરનો શ્રાવક વર્ગ પણ આવ્યા. શહેરના મુખ્ય ગણાતા શ્રીમંત શ્રાવક-શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ પન્નાલાલ ઉમાભાઈ શેઠ ચીમનલાલ લાલભાઈ શેઠ ભેગીલાલ છોટાલાલ સુતરીયા, શેઠ બકુભાઈ મણીલાલ, શા. કેશવલાલ લલુભાઈ શેઠ મયાભાઈ સાંકળચંદ, શા. કીકાભાઈ ભગુભાઈ, શા. ગીરધરલાલ છોટાલાલ, શા. મેહનલાલ છોટાલાલ, શા. ભેગીલાલ મગનલાલ સુતરીયા, શા. સારાભાઈ હઠીસીંગ, શા. ચંદ્રકાન્ત ટાલાલ ગાંધી, શેઠ શાન્તિકુમાર જગાભાઈ, શેઠ જગાભાઈ ભેગીલાલ, શા. ચંદુલાલ તારાચંદ ઝવેરી, શા. ચીમનલાલ મંગળદાસ, શા. સેમચંદ મંગળદાસ, શા. કેશવલાલ મેહનલાલ સંઘવી, શા. મણલાલ લલુભાઈ તેલી, શા. રતિલાલ નાથાલાલ, શા. ચીમનલાલ કેશવલાલ કડી, શા. જીવણલાલ છોટાલાલ ઝવેરી, શા. જેસ્સીંગભાઈ ઊગરચંદ, શા. અમૃતલાલ જેસીંગભાઈ દલાલ, શા. છગનલાલ લક્ષ્મીચંદ, શા. છોટાલાલ જમનાદાસ, શા. રમણલાલ વજેચંદ, શા. છોટાલાલ ત્રીકમલાલ વકીલ, શા. રતનલાલ જીવાભાઈ, શા. ચીમનલાલ પિપટલાલ, શા.મેહનલાલ વાડીલાલ, સાણંદવાળા શેઠ ચુનીલાલ પદમચંદ વિગેરે, શા. ચંદુલાલ ચુનીલાલ, નરેશચંદ્ર મનસુખરામ, શા. ડાહ્યાભાઈ પ્રેમચંદ, શા. ચીમનલાલ વાડીલાલ, શા. કલ્યાણભાઈ મણીલાલ રાવ, શા. અમૃતલાલ દલસુખભાઈ હાજી, શા. જેસીંગભાઈ કાલીદાસ જરીવાળા, શા. વાડીલાલ દેવચંદ, શા. કાન્તિલાલ ભેગીલાલ નાણાવટી, ઈત્યાદિ દરેક ઉપાશ્રયના અગ્રેસર વિગેરે તથા બહારગામથી પણ અનેક શ્રાવકે આવ્યા અને બરાબર આઠ વાગતાં “જય જય નંદા જય જય ભદા’ની ઘેષણ પૂર્વક સ્મશાન યાત્રા નીકળી. શહેરના રાજમાર્ગોમાં શેરીએ અને અટારીયે ચઢી જેન જેનેતર માનવ સમુહ હજારોની સંખ્યામાં એ પુણ્ય દેહનાં દર્શન કરી કૃતાર્થ થતો હતે, “પુણ્યવાન આત્માને આધાર દેહ પણ એટલો જ પૂજ્ય બને છે. એમ તે દશ્ય જેનારને સાક્ષાત્ અનુભવ થતું હતું. આગળ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ દેઘ લઈને ચાલતા હતા અને પાછળ હજારોની સંખ્યામાં પાલખી લઈ ભાવુક વેગથી ચાલી રહ્યા હતા. રસ્તે જતાં દેઘ તથા પાલખી ઉપાડવાને લાભ લેવા માટે ભાવુક શ્રાવકે બદલાતા જતા હતા, ખરેખર! એ જેનારા પણ ભાગ્યવંત આત્માએ પિતાના Page #51 -------------------------------------------------------------------------- ________________ [સ્વ. પૂ આ શ્રીવિજ્યમેઘઆત્માને નિર્મળ કરી રહ્યા હતા. સ્મશાન ભૂમિમાં છેક સુધી હજારે શ્રાવકોની હાજરી રહી હતી. નિર્વિદને અગ્નિસંસ્કારનું કામ પૂર્ણ કરી શકાચ્છાદિત મુખે પાછા ફરેલા તેઓએ ઉપાશ્રયે જઈ પરમ પૂજ્ય દાદા મહારાજ શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજીના મુખે મંગલ સાંભળ્યું હતું, તે પ્રસંગના વાતાવરણે દરેકની આંખો ભીની કરી દીધી હતી, હેરા ગંભીર બનાવી દીધા હતા અને વાતાવરણ શાન્ત બની ગયું હતું. ઉપાશ્રયમાં પણ પરમ પૂજ્ય દાદા મહારાજની નિશ્રામાં દેવવન્દનની ક્રિયા વિગેરે વિધિ કરવામાં આવ્યો હતો, તેમાં શહેરના સર્વ ઉપાશ્રયોથી પદ અને મુનિવર પધાર્યા હતા, સર્વના હદય ઉપર સ્વર્ગસ્થના વિરહને ભાર દેખાતો હતો. ક્રિયા પૂર્ણ થયા પછી પરમ પૂજ્ય દાદામહારાજે હિતશિક્ષારૂપે સંભળાવેલા શબ્દો હદયને કેતરી નાખે તેટલા અસરકારક મંગળરૂપ હતા. જેનું સાચું સ્વરૂપ શબ્દોથી આલેખી શકાય તેમ નથી. મહોત્સવની ઉજવણી :–તેઓના પવિત્ર જીવનના ઉદ્યાપન નિમિત્તે શ્રીસંઘે હાજાપટેલની પિળમાં એક મોટો મહોત્સવ ઉજવ્યો હતો. ઉપાશ્રયની સામેની તે વખતની વિશાશ્રીમાલીની વાડીમાં શ્રી શત્રુંજય ગિરિરાજની ભવ્ય તાદશ રચના, ચંડકૌશિક સર્પને ભગવાન મહાવીરદેવને ઉપસર્ગ, પ્રભુ શ્રી પાર્શ્વનાથ સ્વામિને કમઠને ઉપસર્ગ, ઈત્યાદિ આબેહુબ રચનાઓ જેનારને તે તે પ્રસંગોનું સાક્ષાત્ સરખું ભાન કરાવતી હતી. તે ઉપરાંત ઉપાશ્રયમાં સુવર્ણમય ગઢની રચના વિગેરે અનુપમ કોટિનાં દ રચ્યાં હતાં. એ દશ્યને જેવા રાત્રિના દશ વાગ્યા સુધી માત્ર શહેરના જ નહિ, સેંકડે ગાઉ દૂર દૂરથી પણ રેલ્વે દ્વારા હજારે મનુષ્યો આવતા હતા. દરરોજ ભવ્ય અંગ રચના, સેંકડો શ્રાવકોની હાજરીમાં સર્વ સામગ્રી સહ પૂજા ભણાવવી, વિગેરે દરેક પ્રસંગે જેનારના ચિત્તને આશ્ચર્ય સાથે આનંદ પેદા કરતા હતા. એ સ્મશાન યાત્રા-મહોત્સવ વિગેરેને જોનારાઓ એમ માને છે કે સે વર્ષમાં આવું દશ્ય જોવામાં આવ્યું નથી. ખરેખર ! સ્વગત પૂ. ગુરૂદેવના આત્માની પવિત્રતાનાં એ દશ્ય હતાં એમ કહી શકાય. દેશ-પરદેશમાં પણ તેઓશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે ભાવુક આત્માઓએ મહોત્સવ ઉજવવાના સમાચાર મળતા હતા. એમ એ પુણ્યાત્મા ૨૬ વર્ષની વયે દીક્ષિત થયા અને ૪૧ વર્ષ ચારિત્રની નિર્મળ આરાધનાથી સ્વ-પર કલ્યાણ સાધીને ૬૭ વર્ષની ઉમ્મરે સ્વર્ગવાસી થયા. વન્દન હો! કોડે એ પરમ ઉપકારી ગુરૂદેવને! તેઓના પવિત્ર ચારિત્રને!? વિ. સં. ૨૦૧૨-વી. સં૦ ૨૪૮૨ જેઠ સુદ ૧૦ સેમવાર જૈન વિદ્યાશાળા-અમદાવાદ લી. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયમનહરસુરીશ્વરજી-શિષ્ય મુળ ભદ્રકરવિજય. Page #52 -------------------------------------------------------------------------- ________________ I = ! ET TE) શ્રી ધર્મસંગ્રહનું ગુર્જર ભાષાન્તર છે યાવિયા UELLICCUBLEUELSE USUELLE ) ]ETTE encueueURUELLE URMISSUBMENTS RSSSSSSSSSSB થતી - Do E --- -- - -- - - - - --- --- -- 2 - 2 Page #53 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ પ્રકાશનને સર્વ અધિકાર ભાષાન્તરકારને સ્વાધિન છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ओं नमः श्रीमन्महावीरतायिने परमात्मने । नमः सुगृहीतनामधेयपरमपूज्याचार्यदेवेश श्रीमद्विजयसिद्धि-- मेघ - मनहर - सूरिगुरुवरेभ्यः । પૂ. મહેાપાધ્યાય શ્રીમાન્ માનવિજયજી ગણિવરકૃત સ્ત્રાપજ્ઞ ટીકાસહ શ્રીધર્મ સંગ્રહના સવિસ્તર ગૂર્જરાનુવાદ ટીકાનું મંગલાદિ 66 વિભાગ પહેલા ગૃહસ્થજીવનના સામાન્ય તથા વિશેષ ધર્મ. प्रणम्य विश्वेश्वरवीरदेवं, विश्वातिशायिप्रथितप्रभावम् । शास्त्रानुसृत्या fro धर्मसङ्ग्रहं सुखावबुद्धयै विवृणोमि लेशतः || १ || "" ગ્રંથકારમહર્ષિ પૂ. મહાપાધ્યાય શ્રીમાન્ માનવિજયજી ગણિવર પોતાના જ રચેલા મૂળ • ધર્મસંગ્રહ' નામના ગ્રંથની પોતે જ ટીકા રચતાં મંગલાચરણ કરે છે કે- જગતમાં પ્રસિદ્ધ છે સવથી અતિશયવાળા પ્રભાવ જેમના, એવા વિશ્વવાસી શ્રીમહાવીરદેવને ભાવપૂર્વક ત્રિકરણ–ચાગે પ્રણામ કરીને ખલ જીવાને સુખપૂર્વક એધ થાય-એ આશયથી ‘ ધ સંગ્રહ ' નામના ગ્રંથનું શાસ્ત્રાનુસાર કાંઇક માત્ર વિવરણ કરીશ. " મૂલનું મંગલાદિ : હવે ગ્રંથકાર ગ્રન્થના પ્રારભ કરતાં પહેલાં એ શ્લોક દ્વારા મંગલ કરવાપૂર્વક શ્રોતાવગની પ્રવૃત્તિ માટે પોતાના અભિપ્રાયને પ્રગટ કરે છે—અભિધેય આદિને કહે છે. मूळ - " प्रणम्य प्रणताशेष- सुरासुरनरेश्वरम् । 46 तत्त्वज्ञं तत्त्वदेष्टारं, महावीरं जिनोत्तमम् ॥१॥ ?? श्रुतान्धेः सम्प्रदायाच्च ज्ञात्वा स्वानुभवादपि । सिद्धान्तसारं ग्रथ्नामि, धर्मसङ्ग्रहमुत्तमम् ||२|| ” ( युग्मम् ) ટીકાના ભાવા—અહીં ભગવાન શ્રીમહાવીરદેવના વાસ્તવિક અતિશયેા (વિશિષ્ટ ગુણા)ની સ્તુતિ કરવાપૂર્વક તેઓને પ્રણામ કરવારૂપ ભાવમ ́ગલ આચરવામાં આવ્યું છે, તે આ પ્રમાણેમળતારોવધુરાસુરનરેશ્વરમ્ ”— પદથી પ્રભુના ‘ પૂજાતિશય ’ કહ્યો છે, અર્થાત્ પ્રભુ સવ ૧સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને ચક્રવર્તી આ વડે પૂજિત છે-એમ જણાવ્યું છે. ' ' ૧. સુરેન્દ્રોથી ઊર્ધ્વલાક, અસુરેન્દ્રોથી અધેલોક અને નરેન્દ્રોથી તીોલાક-મધ્યલાક, એમ ત્રણેય લેાકના વા તેમની પૂજા કરે છે, એ તેમના મહાપૂજાતિશય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ [[ધ સંo ભાવ ૧ વિ. ૧-ગા. ૧-૨ “તરવાં' આ પદથી ભગવાનને “જ્ઞાનાતિશય વર્ણવ્યા છે. તત્વ એટલે “વસ્તુ માત્રનું ભૂત, ભાવિ તથા વર્તમાન પર્યાયપૂર્વકનું સ્વરૂપ', તેને ભગવાન જાણતા હોવાથી તેઓનું જ્ઞાન અનન્ય સામાન્ય છે. એ તેઓશ્રીને જ્ઞાનાતિશય છે. સરદાર”આ પદથી ભગવાનને “વચનાતિશય” વર્ણવ્યો છે. તત્ત્વને જણ વવામાં ભગવાનનું વચન અતિશયવાળું હોય છે. “નિરોત્તમમ્”—આ પદથી પ્રભુને “અપાયાપગમાતિશય” વર્ણવ્યું છે. અપાય એટલે દુ:ખે, તેના કારણભૂત રાગ-દ્વેષાદિ અંતરંગ શત્રુઓને મૂળમાંથી નાશ કરી ભગવાન સ્વ-સ્વરૂપને પામેલા છે. દુઃખના કારણભૂત અંતરંગ શત્રુઓ (રાગ-દ્વેષ વગેરે)ને જીતવાથી તેઓ “જિન” કહેવાય છે. જો કે સામાન્ય કેવલીઓ પણ “જિન” કહેવાય છે, પરંતુ ભગવાન તીર્થસ્થાપક છે, માટે ઉત્તમ હોવાથી જિનેત્તમ છે. આ રીતિએ રાગ-દ્વેષાદિ શત્રુઓ, કે જે દુબેનાં મૂળ છે તેનો નાશ કરવાથી તેઓને દુખોને સર્વથા નાશ થયે છે. આ દુખના સંબંધથી સર્વથા છૂટકારે એ ભગવાનને જ અપાયાપગમ” નામને મહા અતિશય છે. - આ રીતિએ “yત્તાશેવસુતાપુનેશ્વર' વિશેષણથી પૂજાતિશય, “તરવશ થી જ્ઞાનાતિશય, “તરણથી વચનાતિશય અને “વિનોત્તમમ્'પદથી અપાયાપગમાતિશય, એમ ચારેય અતિશય દ્વારા ભગવાનનું સદ્ભૂતગુણત્કીર્તન-સ્તવન કરવાપૂર્વક શુદ્ધ ભાવથી મન, વચન અને કાયા દ્વારા નમસ્કાર કરી મંગલ કર્યું છે. અહીં ભગવાનના “મહાવીર” નામની સાર્થકતા જણાવતાં કહે છે કે ભગવાન કર્મનું વિદારણ કરનાર, તપથી વિરાજમાન અને તપાવીય સહિત હેવાથી “વીરનામથી પ્રસિદ્ધ થયા છે. ભગવાનમાં વીરપણું ત્રણ પ્રકારે યથાસ્થિત છે, કારણ કે-વાર્ષિક દાનાવસરે ક્રોડે સેનૈયાના ૨. પ્રત્યક્ષ, પક્ષ, વિદ્યમાન કે અવિદ્યમાન દરેક પદાર્થોના ત્રણેય કાલના તે તે સ્વરૂપના સંપૂર્ણ જ્ઞાતા હોવાથી તથા ભવ્યના સંશને છેદનાર હોવાથી ભગવાનને જ્ઞાનગુણુ અતિશાયી છે. ૩. સ્વયં જાણવા છતાં કેટલાય છે એવા હોય છે કે તે બીજાને સમજાવી શકે નહિ. પ્રભુની વાણું તે પાંત્રીશ ગુણયુક્ત હોય છે : દે, મનુષ્ય કે તિર્યએ ભગવાનનાં વચનને પિતપિતાની ભાષામાં સમજી શકે છે : દરેકને એમ જ ભાન થાય છે કે–મને ઉદ્દેશીને જ પ્રભુ બેલે છે : તેઓનાં વચનને રસ એ ઉત્તમ હોય છે કે-ભૂખ, તૃષા, ટાઢ, તડકે, થાક વિગેરેના અનુભવ પણ થતો નથી : કલાના કલાક સુધી તન્મયપણો સાંભળવા છતાં સાંભળવાની ઈછા ખૂટતી જ નથી : વિગેરે અચિત્ય વાણીમહિમા શાસ્ત્રમાં જે વર્ણવ્યું છે તે મહિમા માત્ર પ્રભુનાં વચનને જ હોય છે, તેથી તેઓને તે “વચનાતિશય’ ગણાય છે. (વાણીના પાંત્રીશ ગુણે અભિધાનચિંતામણિ કેષના દેવાધિદેવકાપ્ત શ્લેક ૫ થી ૭૧ માં જુઓ.) ૪. જ્યાં સુધી મૂળ હોય છે ત્યાં સુધી તેમાં અંકુરે સ્ફરવાનો સંભવ છે, એટલે કે--સંસારવત જીવો ગમે તેવા સુખી હોય તે પણ રાગ-દ્વેષયુક્ત હોવાથી વાસ્તવિક સુખથી રહિત જ છે. તેઓ જે કત્રિમ બાહ્ય સુખ પામે છે, તે સુખ પણ રાગ-દ્વેષાદિના વેગે આખરે દુઃખરૂપે પરિણમતું હોવાથી પરિણામે દુઃખ જ છે. જ્યારે ભગવાનને કમંજન્ય રાગ-દ્વેષાદિને નાશ થવાથી સ્વભાવરમણુતારૂ૫ અનિર્વચનીય અનંત સુખ પ્રગટ થયેલું છે, તેમાં વિદન કરનાર કારણરૂપ રાગાદિક અપાયે સર્વથા નષ્ટ થયા છે; વળી તેઓ જ્યાં જ્યાં વિચરે ત્યાં સવાસો જન સુધીમાં બીજા નાં પણ કષ્ટ ટળી જાય છે, તે પ્રભુને * અપાયાપગમ” નામને અતિશય છે. For Private & Personal use.Only Page #56 -------------------------------------------------------------------------- ________________ મંગલાદિ ચતુય ] દાન વડે જગતમાં દારિદ્રય શબ્દના ઉચ્ચારને પણ નાશ કરેલો હેવાથી “મહા દાનવીર, સત્તામાં રહેલા મહાદિ અંતરંગ શત્રુઓના પરિવાર (કુટુંબ)રૂપ રાગ-દ્વેષાદિ બળવાન શત્રુઓને ઊગતાં જ હણી નાખ્યા માટે “યુદ્ધવીર” અને નિઃસ્પૃહ મન દ્વારા તીવ્ર તપ, કે જે તપ કેવળજ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે, તે ઘેર તપને આચર્યો છે માટે “ધર્મવીર” છે. આમ દાનવીર, યુદ્ધવીર અને ધર્મવીર ભગવાન જગતના સર્વ વિરે કરતાં મહાન હેવાથી યયાર્થ “મહાવીર” છે. આ પ્રમાણે પ્રભુને પ્રણામરૂપ મંગલ કરી બીજા લેકમાં અભિધેય વગેરેનું વર્ણન કરતાં જણાવે છે કે-શ્રતસિદ્ધાન્તરૂપ સમુદ્રથી ઉદ્ધરીને, સંપ્રદાય એટલે ગુરુપરંપરાથી સમજીને તથા સ્વાનુભવથી એટલે શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાનના બળે ઉત્પન્ન થયેલું ભાવનાજ્ઞાન (અનુભવજ્ઞાન), તે વડે નિર્ણય કરીને આગમના સારભૂત-લકત્તર ધર્મરૂપ ઉત્તમ ધર્મને સંગ્રહ આ ગ્રન્થમાં ગૂંથીશ-કરીશ. આ વાતનું સ્પષ્ટીકરણ કરતાં તેઓશ્રી જણાવે છે કે-(શ્રુતસમુદ્રથી અને) સંપ્રદાયથી એટલે ગુરુગમથી સમજીને સંગ્રહ કરું છું. આમ આગમ અને ગુરુગમ બનેનું બળ છતાં, જે સ્વયં પર્યાલચક–અનુપ્રેક્ષાકારી નથી તેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજમાં આવતું નથી, માટે હું-ગ્રંથકાર પણ અનુભવજ્ઞાન એટલે આગમ અને ગુરુગમથી પ્રાપ્ત થયેલા શ્રુતજ્ઞાન અને તથાવિધ સકલપ્રમાણુનયયુક્ત સ્યાદ્વાદ નયપૂર્વકનું જે ચિંતાજ્ઞાન, તેના બળે મને ક્ષપશમ દ્વારા પ્રગટ થયેલું ભાવનાજ્ઞાન, કે જે દંપર્યાથ સ્વરૂપ છે, તેનાથી જાણીને ધર્મનો સંગ્રહ કરું છું. આ ભાવનાજ્ઞાનના ગે અન્ય કેઈ દર્શન પ્રત્યે તિરસ્કાર થતો નથી, એટલું જ નહિ પણ સર્વદશનમય શ્રીજિનદર્શનના સ્વરૂપને યથાર્થ જ્ઞાતા બને છે, કે જેના પ્રભાવે તેને વસ્તુને યથાર્થ બોધ થાય છે, તેથી સર્વત્ર સત્યાંશને ગ્રાહક બની સ્વ–પરના પક્ષપ્રતિપક્ષથી તે મુકત બને છે અને કેઈને અન્યાય કરતો નથી. આથી જ આવા જ્ઞાનીનું વચન નિષ્પક્ષપાતી હેઈ ઉપાદેય બને છે. આવા જ્ઞાનીઓથી રચાયેલા ગ્રન્થ સ્વ–પરના ઉપકારક બને છે, માટે અસદાગ્રહરહિત ભાવનાજ્ઞાનના આધારે મધ્યસ્થભાવે ધર્મનું સ્વરૂપ નિશ્ચિત કરીને સંગ્રહ કરીશ, એમ જણાવવા દ્વારા પિતાની મતિક૯૫નાના પરિહારપૂર્વક આગમ, ગુગમ અને . કોઈ પણ શિષ્ટપુરુષ ઉત્તમ કાર્યનો આરંભ કરતાં, તે નિર્વિને પૂર્ણ થાય તેની ખાતર મંગલ કરે છે. મંગલ આવતાં વિદને દૂર કરી કાર્યને નિર્વિને પૂર્ણ કરાવે છે. આ મંગલ ઈષ્ટદેવાદિને નમન કરવારૂપ ભાવ (યથાર્થ) મંગલ છે. જો કે તે માનસિક શુભ અધ્યવસાયરૂપ હોય છે, તથાપિ પિતાની પછીના પણ શિષ્ટપુરુષો તેનું અનુકરણ કરે તે ખાતર તેનું આલેખન કરવામાં આવે છે. અહીં પણ ગ્રંથકારશ્રીએ પ્રથમ શ્લોકમાં તે રીતે મંગલ કર્યું છે. તે પછી શ્રોતાજનની પ્રવૃત્તિ માટે અભિધેય જણાવવાનું હોય છે, ઉત્તમ જિજ્ઞાસુ જ્યાં સુધી અભિધેય એટલે ગ્રંથના વિષયને ન જાણે ત્યાં સુધી તેને વાંચવા-સાંભળવાને પ્રયત્ન કરતું નથી, એટલે જ આ ગ્રંથમાં કયે વિષય વર્ણવ્યો છે, તે જણાવવા માટે ગ્રંથની આદિમાં “ધર્મને સંગ્રહ કરીશ’-એ શબ્દોથી અભિધેય જણાવ્યું છે. ધર્મના અથ આત્માઓ આ વાતને જાણું તુરત ગ્રંથ વાંચવા-સાંભળવા પ્રવૃત્તિ કરે, માટે તે આવશ્યક છે. ૬. વાક્યાર્થ, મહાવાકષાર્થ અને એદંપર્યાર્થરૂપ ક્રમશઃ શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું વિસ્તૃત સ્વરૂપ શ્રી ષોડશક' આદિ ગ્રંથમાં જણાવ્યું છે. વિશેષ અથીઓએ ત્યાંથી જોઈ લેવું. Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ૦ સં૰ ભા૰ ૧-વિ૦ ૧૫ો, ૩ તેના દ્વારા પ્રગટેલા અનુભવના આશ્રય લઈ આ ગ્રંથ રચું ધ્યું–એમ તેઓએ જણાવ્યુ છે. આ હકીકતમાં ગ્રંથના ગુરુપરંપરારૂપ વિગેરે સબંધ પણ જણાવવામાં આવ્યો છે. પ્રયાજન-ગ્રંથકારને ‘ અનંતર પ્રત્યેાજન ’ ભવ્ય આત્માને એધ કરાવવાનુ છે, જ્યારે શ્રોતાવર્ગને તે જ્ઞાનની પ્રાપ્તિ કરવારૂપ છે. પરપર પ્રયાજન તરીકે ગ્રંથકાર તથા શ્રોતાજન ઉભયને મેાક્ષપ્રાપ્તિરૂપ ફળ મેળવવાનુ છે. એ રીતે બે શ્લોકોમાં ૧-મગળ, ર–અભિધેય, ૩–સંબંધ અને ૪પ્રયાજનરૂપ અનુબન્ધ-ચતુષ્ટયનું નિરૂપણ કર્યું. હવે ધર્મીના સંગ્રહ કરવાના હાવાથી ગ્રંથકારશ્રી ‘ ધર્મ ’ શબ્દના અર્થ કરે છે, અર્થાત્ ધમ કાને કહેવાય તે જણાવે છે. मूळ - " वचनादविरुद्धाद्यदनुष्ठानं यथोदितम् । मैत्र्यादिभावसम्मिश्रं तद्धर्म इति कीते ||३|| ,, ઃઃ ટીકાના ભાવા અવિરુદ્ધ એટલે પરીક્ષિત વચનરૂપ આગમને અનુસરતી, આ લાક–પરલાકમાં હિતકર, આગળ આ ગ્રંથમાં જ જેનું વર્ણન કરવાનું છે તે ય ભાવાને તજવાની અને ઉપાય ભાવાને આદરવાની જે પ્રવૃત્તિ, તેને ‘ધર્મ' કહેલા છે. ’’ અહી. પરીક્ષિત વચન કાને કહેવાય, તે જણાવતાં કહે છે કે–સાનાને કસેાટીથી કસીને, છીણીથી કાપીને અને અગ્નિથી ગાળીને જેમ કષ, ઈંદ અને તાપ દ્વારા પરીક્ષા થાય છે, તેમ શાસ્ત્રવચનેાની પણ કષ, છેઃ અને તાપ દ્વારા પરીક્ષા થાય છે. જે આગમમાં બહુધા કરણીય કાર્યને કરવાનુ વિધાન અને અકરણીયને કરવાના નિષેધ કરવામાં આવ્યે હાય, તે કશુદ્ધ આગમ છે. કસેાટીથી શુદ્ધ જણાતું સુવણ જેમ અંદરથી અશુદ્ધ હાવાના સભવ છે માટે તેને છેદ કરીને પરીક્ષા થાય છે, તેમ આગમ પણ વિધિ-નિષેધયુક્ત હાવા છતાં સ્વહિતથી વિપરીત ક્રિયાનુ પ્રરૂપક હાય તા તેના વિધિનિષેધા નકામા જ નીવડે છે; માટે જે પ્રમાણે તેમાં તે કરણીય–અકરણીયના વિધિનિષેધા જણાવ્યા હાય, તે જ પ્રમાણે તેને ખાધ ન પહોંચે તેવી શુદ્ધ ક્રિયાનું તે પ્રરૂપક હાય તેા છેશુદ્ધ ગણાય છે. ૭. અજ્ઞાન જીવાને કરણીય–અકરણીય ભાવાનું જ્ઞાન કરાવવાપૂર્વક તે તે રીતે પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરાવવી તે આગમનું કર્ત્તવ્ય છે, જે આગમમાં અયેાગ્ય માર્ગેથી અટકાવવા કે યોગ્ય માર્ગે પ્રવૃત્તિ કરાવવાના પ્રયાસ ન હાય, તે આગમ કહેવાય જ કેમ ? માટે જેમાં કરણીય--અકરણીયના વિધિનેષેધ હોય તે આગમ ક ( સેટી ) થી શુદ્ધ છે. * ૮. અહિંસા પમો ધર્મઃ ” અથવા “ આત્મવત્ સર્વભૂતેષુ, મુજુદ્ધે પ્રિયાપ્રિયે । चिन्तयन्नात्मनोऽनिष्टां, हिंसामन्यस्य नाचरेत् ॥” ભાષા – અહિંસા એ જ પરમ ધમ છેઃ ” અથવા “ આપણા આત્માની જેમ સહુ કાઈ પ્રાણીને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે—એમ સમજીને આપણનેજે અનિષ્ટ છે તેવી હિંસા બીજાની ન કરવી, ’ વગેરે અહિંસાનુ વિધાન કે હિંસાના નિષેધ આદિ જણાવેલ હોય, છતાં એ જ આગમ જો એમ કહે કેન્દ્ર (મનુસ્મૃતિ ) “ ચસાર્થે પાષઃ સુટ્ટા, સ્વયમેવ સ્વયમ્ભુવા। यशोऽस्य भूत्यै सर्वस्य, तस्माद्यज्ञे वधोऽवधः ॥ "" Page #58 -------------------------------------------------------------------------- ________________ પ ધર્મનું સ્વરૂપ ] વળી સેનું કાપવાથી શુદ્ધ જણાયા છતાં પણ, જેમ તે અન્ય ધાતુના મિશ્રણવાળું હોવાનો સંભવ છે અને તેથી તેને ગાળીને પરીક્ષા કરવામાં આવે છે, તેમ આગમવચન પણ વિધિનિષેધયુક્ત અને તેને અનુરૂપ–અબાધક ક્રિયાઓનું પ્રરૂપક હોય, ઉપરાંત તે વિધિનિષેધોમાં કારણ બની શકે તેવા જીવાજીવાદિ ભાવને જે આગમ સ્યાદ્વાદ–પરીક્ષાથી જણાવનારું હોય, તે તાપશુદ્ધ કહેવાય છે. આ રીતે કષ, છેદ અને તાપ, કે જેનું વર્ણન આ ગ્રંથમાં જ ગાઢ ૧થી દેશનાના અધિકારમાં વિસ્તારપૂર્વક કહેવાશે, તેનાથી પરીક્ષિત હોય તે જ અવિરુદ્ધ વચન છે. શ્રી ધર્મબિન્દુમાં તેનું વર્ણન કરતાં જણાવ્યું છે કે-“વિધિનિષેધ ષઃ” “તત્વમેઘપઢિના છોકરા છે. ” મનિષ આવવારતા” ઈત્યાદિ વર્ણન આગળ કહેવાશે. નિમિત્તની શુદ્ધિ હોવાથી શ્રીનિવચન જ આવું અવિરુદ્ધ-શુદ્ધ હોઈ શકે છે, કારણ કે-વચનનું અંતરંગ નિમિત્ત વકતા છે, તે જે રાગ-દ્વેષ-મહાદિથી પરતંત્ર હોય તે તેનું વચન અસત્ય હોવાનો સંભવ છે, એ રાગ-દ્વેષ–મેહની પરતંત્રતા શ્રીજિનેશ્વરદેવને નાશ પામી છે, તેઓ સ્વયંશુદ્ધ છે, તેથી તેઓનું વચન અવિતથ–સત્ય જ હોય છે. રાગ-દ્વેષાદિથી પરતંત્ર હોય તે જિન કહેવાય નહિ અને જિન હોય તે રાગ-દ્વેષાદિથી પરતંત્ર હોય નહિ. રાગ-દ્વેષાદિ અંતરંગ શત્રુઓને જે જીતે તે જ જિન” છે. આ “જિન” શબ્દ નામ કે કલ્પના માત્ર નથી, પણ તપાવે તે તપન, દાહ કરે તે દહન વગેરે શબ્દોની જેમ યથાર્થ છે અર્થાત્ રાગાદિ શત્રુઓને જીત્યા છે માટે જ તેઓ જિન કહેવાયા છે. શ્રીજિનેશ્વરદેવેની જેમ જેઓને રાગ–ષાદિની પરતંત્રતા ટળી નથી તેઓ અજિન છે. એવા - ભાવાર્થ—“બ્રહ્માએ સ્વયમેવ યજ્ઞ માટે પશુઓ બનાવ્યા છે, માટે તેનું બલિદાન દેવાથી યજ્ઞ સર્વ જગતને હિત માટે થાય છે, આથી યજ્ઞમાં થતી હિંસા તે હિંસા નથી. ” અથવા એવી જ પિતૃતર્પણાદિ (શ્રાદ્ધાદિ ) હિંસક ક્રિયાઓનું પ્રરૂપક હોય, તે હિંસાને નિષેધ કરવા છતાં ક્રિયાથી હિંસાનું પ્રરૂપક છે માટે તે વિરુદ્ધ વચન છે; આથી જ પિતે કરેલા કાયદાને પિતે કહેલી ક્રિયાથી જેમાં ભંગ ન થતો હોય, તે આગમવચન છેદશુદ્ધ ગણાય છે. ૯. જે આગમ જીવાજીવાદિ ભાવનું યથાર્થ પ્રરૂપક ન હોય, તે આગમની ક્રિયા કરવા છતાં પણ, તેનું ફળ ભેગવનાર તથાવિધ આત્મા–પુદ્ગલ વિગેરે પદાર્થો તેમાં કલ્પને માત્ર જ હોઈ, તેના વિધિનિષેધ કે ક્રિયા બધું નકામું જ કરે છે. વળી આત્મા વિગેરેને જે શાસ્ત્ર એકાન્ત નિત્ય કે અનિત્ય માને, તે શાસ્ત્ર ભલે વિધિનિષેધો અને તેને અનુરૂપ ક્રિયાનું પ્રરૂપક હેય છતાં મિથ્યા છે, કારણ કે–એકાન્ત નિત્ય આત્મા કદી પણ પિતાના સ્વરૂપને છોડતું નથી કે નવું સ્વરૂપ ધારણ કરતું નથી. જે આત્મા જ આવા નિત્ય સ્વરૂપવાળે હશે-અક્રિય હશે તે ક્રિયાવાળો બનશે જ કેમ ? અગર તે સક્રિય હશે તે ક્રિયાથી અટકશે જ કેમ? કારણ કે–નિત્ય હોવાથી તેનું સ્વરૂપ કદી બદલાશે જ નહિ, એથી તેનામાં ક્રિયાદિ ઘટે જ નહિ અને તે સંસારી મટી મુક્તાત્મા પણ બને નહિ. વળી તે સુખી હોય તે દુઃખી થઈ શકે જ નહિ અને દુઃખી હોય તે સુખી પણ થઈ શકે જ નહિ. આમ એકાન્ત નિત્યવાદથી સર્વત્ર વિરોધ જ આવશે. વળી જે એકાન્ત અનિત્ય માનવામાં આવે તે ક્ષણવિનશ્વર તે આત્મા આ ક્ષણે ક્રિયા કરીને બીજી ક્ષણે નાશ પામે, એટલે ક્રિયાના ફળ સુખ-દુઃખ આદિને ભક્તા તે બની શકશે નહિ. આ ક્ષણે ક્રિયા કરનાર આત્મા જુદ, બીજી ક્ષણે ઉત્પન્ન થનાર ક્રિયાનું ફળ ભેગવનાર આત્મા જુદે,-એમ કોઈને પુણ્ય-પાપને કેઈ બીજે આત્મા ભેગવનાર બનશે એ વાત જ તદ્દન Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ધ સ૦ ભા. ૧-વિ૦ ૧-ગા. ૩ અજિન, રાગ-દ્વેષાદિથી પરતંત્ર આત્માના વચનને વક્તા (નિમિત્ત) અશુદ્ધ હેવાથી તેનું વચન સત્ય સંભવે જ નહિ, રાગ-દ્વેષના ગે અસત્ય-વિપરીત બોલાય એ સહજ છે. દરેક કાર્યો પોતાના કારણને અનુરૂપ બને છે, ખરાબ કારણોથી થયેલું કાર્ય કદાપિ સારૂં થઈ શકતું નથી, લીંબડાનાં બીજે વાવીને આંબાનાં ફળો મેળવી શકાતાં નથી, કારણ કે–તેમ બને તે જગતમાં કારણ-કાર્યની વ્યવસ્થા જ રહે નહિ. પરિણામે ગમે તેવા અશુભ કારણથી પણ શુભ કાર્યો અને શુભ કારણથી પણ અશુભ કાર્યો બને, કે જે પ્રત્યક્ષ અઘટિત છે, માટે રાગ-દ્વેષાદિ પારતત્યરહિત વક્તારૂપી શુદ્ધ નિમિત્તવાળું આગમવચન જ અવિરુદ્ધ હોય છે. - જે કે ઘુણક્ષરન્યાયે સ્વમતિકલ્પનાએ પ્રરૂપણ કરનાર રાગ-દ્વેષાદિ યુક્ત પરતીર્થિકેનું કઈ કઈ સ્થલે કઈ કઈ વચન અવિરુદ્ધ મળી આવે છે તથા માર્ગાનુસારી આત્માનું પણ પણ કઈ વચન અવિરુદ્ધ મળે છે, તે પણ તે વચન શ્રીજિનેશ્વરદેવનું કહેલું જ છે; કારણ કે અવિરુદ્ધ-સત્ય વચનનું મૂળ શ્રીતીર્થંકરદેવે જ છે. કહ્યું છે કે __ “ सव्वप्पवायमूलं, दुवालसंगं जओ जिणक्खायं । થાતુર્ણ વહુ, તો સંન્ચે શું સંમિ ”( શ્રીરા૫a To દ૨૪) ભાવાર્થ—જે કારણથી જિનકથિત રત્નાકર–સમુદતુલ્ય શ્રીદ્વાદશાંગી જ સર્વ પ્રવાદનું મૂલ છે, તે કારણથી જે બધું સુંદર છે, તે તેમાંનું જ છે.” અન્ય દર્શનકારેની સર્વ પ્રરૂપણુઓનું મૂળ દ્વાદશાંગી છે, કારણ કે-જેમ સર્વ નદીઓ સમુદ્રમાં આવીને મળી જાય છે, તેમ હે ભગવંત! સર્વ દશને તમારા દર્શનમાં સમાઈ જાય છે. નદીઓમાં જેમ સમુદ્ર દેખાતું નથી તેમ તેઓનાં વચનોમાં તમારું દર્શન (જનદર્શન) દેખાતું નથી, પણ સમુદ્રમાં જેમ સર્વ નદીઓનાં જ હોય છે, તેમ સર્વ દશનેનાં અવિતથ વચને તે સર્વજ્ઞના આગમમાં મળે છે. આથી અન્ય દર્શનકારેનાં જે અવિતથ વચને મળી આવે છે, તે સઘળાં શ્રીજિનેશ્વરદેવના આગમસમુદ્રનાં બિન્દુઓરૂપ છે. એ રીતે શ્રીજિનેશ્વરદેવનાં આગમવચનને અનુસરતું જે અનુષ્ઠાન તે ધર્મ. વળી પણ “જોતિ”એ વિશેષણથી જણાવે છે કે–તે અનુષ્ઠાન યાદિત એટલે કાલાદિ ભાને અનુસરીને કહેલું હોય તો ધર્મ કહેવાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસાપેક્ષ અનુષ્ઠાન જ ધર્મરૂપ બને, કારણ કે-જેમ સર્વ છવદ્રવ્યો કમની વિચિત્રતાથી એકસરખાં નથી, સર્વ ક્ષેત્રે પણ એક્સરખી સામગ્રીવાળાં હોતાં નથી અને પડતી-ચઢતીવાળા હોવાથી અવસર્પિણ–ઉત્સપિણીરૂપ સર્વ કાળ પણ એકસરખું હેત નથી; તેમ ક્ષાપશમિકાદિક ભાવે અધ્યવસાયે કે અનુચિત છે, માટે સુવર્ણ અને કટક-કંડલની જેમ પદાર્થ માત્ર કથંચિત નિત્યાનિત્ય છે,સોનાનું કડું હોય તેને ભાંગી કુંડલ કરાવવા છતાં તેનું તે સનારૂપે જ રહે છે, માત્ર તેને કડારૂપી પૂર્વપર્યાય નાશ થશે અને કુંડલરૂપે નો પર્યાય ઉત્પન્ન થાય છે. તે રીતે પદાર્થ માત્ર પણ દ્રવ્યસ્વરૂપે નિત્ય જ છે, છતાં તેના એક પર્યાયને નાશ થાય છે અને બીજો પ્રગટે છે, એટલે પદાર્થ માત્ર દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. તે જ રીતે પદાર્થ માત્રનું કથંચિત ભિન્નભિન્ન વિગેરે પણ સ્વબુદ્ધિથી સમજી લેવું. એ રીતે જે આગમમાં છવાછવાદિ ભાનું સ્યાદ્વાદ–શૈલીથી કથંચિત નિત્યાનિત્યાદિ સ્વરૂપ જણાવ્યું હોય-મનાવ્યું હોય, તે જ આગમવચન તાપશુદ્ધ હાઈ ઉપાદેય બને છે. ધુણ નામને કીડે લાકડું ખાય, તેમાં ઈરાદા વિના પણ કોઈ અક્ષરના આકારે પડે છે તે ન્યાયે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું સ્વરૂ૫] ભવ્યત્વાદિ સાધનસામગ્રી પણ સર્વને એકસરખી હોતી નથી. આમ દ્રવ્ય-ક્ષેત્ર–કાલ–ભાવથી વિચિત્રતામય જગતમાં કઈ પણ અનુષ્ઠાન સર્વ જી સર્વ ક્ષેત્રમાં સર્વદા સરખી રીતિએ કરી શકે નહિ; માટે જે જીવને જે ક્ષેત્રમાં, જે કાળે, જે અધ્યવસાય કે સામગ્રી મળી હોય, તેને અનુરૂપ “શક્ય અનુષ્ઠાનનું વિધાન” કરેલું હોય તે જ ૧°યાદિત હોવાથી ધર્મ કહેવાય. વળી પણ ધર્મનું સ્વરૂપ બતાવતાં કહે છે કે-મથામાવમિથા સમસ્ત પ્રાણુઓ પ્રત્યે મૈત્રી, ૨. ગુણાધિક આત્માઓ પ્રત્યે ભક્તિરાગરૂપ પ્રમાદ, ૩. દુઃખી છે પ્રત્યે કરુણુ અને ૪. જેને સુધારી શકાય તેમ ન હોય તેવા અવિનયાદિષથી દુષ્ટ આત્માઓ પ્રત્યે માધ્યચ્યભાવ–ઉપેક્ષાવાળું અંતઃકરણ-હદય, તે તે મૈત્રી આદિ ભાવે છે. જે બાહ્ય અનુષ્ઠાન આવા ભાવપૂર્વકનું હોય તે ધર્મ કહેવાય, કારણ કે-મૈત્રી, પ્રમેહ, કરુણુ અને ઉપેક્ષારૂપ ચારે ય ભાવનાઓને અવશ્ય ક્ષફળની પ્રાપ્તિ કરાવનાર ધર્મરૂપ કલ્પવૃક્ષના મૂળ તરીકે શાસ્ત્રોમાં જણાવી છે. જેમ મૂળ વિના વૃક્ષ કે ફળ ન હોય, તેમ આ મિથ્યાદિ ભાવરૂપ મૂળ વિના ધર્મરૂપી વૃક્ષ ન જ હોય, તે મેક્ષફળ મળે જ ક્યાંથી? ૧૦. શ્રીજિનેશ્વરદેએ ભાસકલ્પવિહારાદિ કેઈ કાર્યનું એકાતે વિધાન કે નિષેધ કર્યો જ નથી. તેઓની સ્પષ્ટ આજ્ઞા એ છે કે-જેમ સમ્યગદર્શનાદિ ગુણો પ્રગટે તેમ અશષ્પરિણમી બનવું જોઈએ. મનુષ્યપણું દુર્લભ છે અને તેમાં ય શ્રીજિનેશ્વરદેવનાં વચનની પ્રાપ્તિ મહાદુર્લભ છે, માટે વિશુદ્ધ ભાવથી જેમ જ્ઞાનીની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રયત્ન કરવો જોઈએ. જેમ રોગીને જે જે ઔષધાદિ ઉપચારોથી રેગ દૂર થાય તે જ સાચું ઔષધ છે, તેમ જે અનુષ્ઠાન-પ્રવૃત્તિથી અનાદિસહચર મિથ્યાત્વાદિ દે આત્મામાં ઓછા થાય તે જ તેને માટે મેક્ષને સારો ઉપાય છે. (શ્રીઉપદેશ પદ-ગા. ૭૭૯ થી ૭૮૨) આથી વિપરીત ( એટલે જૂનાધિક ) પ્રવૃત્તિ કરવી તે વાસ્તવિક ધર્મ તે નથી, પણ પિતે જે ધર્મ કરે છે તેના પ્રત્યે જ ઠેષનું તે પરિણામ છે. શ્રીગબિન્દુ ગાઢ ૨૪૦ માં જણાવ્યું છે કે–“જે આત્મા ચિત્યવંદનાદિ કરણીય અનુછામાં આગમવચનનું ઉલ્લંઘન કરીને તે જ આગમના નામે સ્વેચ્છાએ (યથેચ્છ) પ્રવૃત્તિ કરે છે, તે જડ-મૂઢ તે તે અનુષ્ઠાન કર્તા હોવા છતાં નિયમાં તેને દેવી છે. પૂ. ક્ષમાશ્રમણ શ્રીધર્મદાસગણિએ પણ શ્રીઉપદેશમાલા ગા. ૫૦૪ માં કહ્યું છે કે-“જે શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાને અનુરૂપ દ્રવ્ય-ક્ષેત્રાદિને અનુસરીને પ્રવૃત્તિ નથી કરત (ઊલટી રીતે કરે છે), તેના જેવો મિથ્યાદષ્ટિ બીજો કોણ છે ? અર્થાત્ કોઈ નથી. કારણ કે-તે આગમવચનથી વિપરીત વર્તન કરીને બીજા આત્માઓને આગમવચનમાં શંકાદિ દોષો ઉત્પન્ન કરતે સ્વ-પર મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર છે.” માટે અવિરુદ્ધ આગમવચનને અનુસરતું દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવસાપેક્ષ જે અનુષ્ઠાન તે જ ધર્મ કહેવાય. ૧૧. જે હૃદયગત મૈત્રી આદિ ભાવ ન જ હોય તે બાહ્ય અનુદાન ગમે તેવું હોય તે પણ તે ધર્મ બને નહિ, કારણ કે-જેને મૈત્રીભાવ નથી તે આત્મા ધર્મક્રિયા કરવા છતાં વૈરભાવને શમાવી શકે નહિ, જેને ગુણને રાગ નથી તે કદી પિતે ગુણું બની શકે નહિ, જેને બીજાનાં દુઃખની લાગણું નથી તેને પિતાનાં પણ ભાવિ દુઃખનું ભાન થઈ શકે નહિ અને તેથી ઉન્માર્ગથી બચી શકે નહિ. તેમ જ ના કર્મજન્ય દેશે કે જેને સુધારવાને કોઈ ઉપાય નથી, તેની જે ઉપેક્ષા કરી શકે નહિ પણ ઊલટે દેષ કરે કે બલાત્કારે તેને સુધારવા પ્રયત્ન કરે, તે તે સુધારવાને બદલે ઊલટે વધારે બગાડે, પરિણામે અતિપ્રવૃત્તિ દોષથી પિતાને અશુભ સ્થાનની વૃદ્ધિ અને કર્મને બંધ જ થાય માટે આ ચારે ય ભાવનાઓ સંસારનો છેદ કરનાર ધર્મની પ્રથમ ભૂમિકારૂપે અથવા ધર્મનાં મૂળરૂપે છે. દરેક ધર્મી આત્માએ આ ચાર ભાવનાઓને પોતાનાં જીવનમાં યથાશય પ્રગટ કરવાની ખાસ આવશ્યકતા છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ [સંo ભા૧-વિ૦ ૧-ગા, ૩ +[તેમાં ૧–પ્રાણી માત્ર પ્રત્યે “સ્નેહના પરિણામ તે મિત્રી, ૨-આપણા કરતાં અધિક ગુણવાળા વડીલે પ્રત્યે નમન આદિથી અને લઘુ (નાના) પ્રત્યે પ્રસન્નતાદિથી જણાવાત “હાર્દિકે ભક્તિરાગ” તે પ્રમેહ, ૩–દીન-દુઃખી–રેગી વગેરે પ્રતિ “દયાની અને દુઃખ ફેડવાની લાગણી તે કરુણ અને ૪-અયોગ્ય આત્મા પ્રત્યે “રાગ-દ્વેષને અભાવ તે માધ્યશ્મ-એમ કહ્યું છે. ] સકલ વાસ્તવિક પદાર્થ સમૂહને જાણવામાં કુશળ બુદ્ધિશાળી મહર્ષિઓએ “દુર્ગતિમાં પડતાં પ્રાણીને ધારી રાખે” અને “સ્વર્ગાદિ સુગતિમાં ધાન કરે (એટલે પહોંચાડે),” તેને ધર્મ કહ્યો છે. આ રીતે અવિરુદ્ધ આગમવચનને અનુસરતું, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવસાપેક્ષ, મૈત્રી, પ્રમદ, કરુણુ અને ઉપેક્ષાભાવયુક્ત, જેની હેયે પાદેયને ત્યાગ કરવા તથા ગ્રહણ કરવારૂપ બાહ્ય પ્રવૃત્તિરૂપ અનુષ્ઠાન તે જ ધર્મ હોઈ શકે છે. આવા વિશિષ્ટ ધર્મ વિના જેમ-તેમ થતાં અનુષ્ઠાને દુર્ગતિથી બચાવવા કે સદ્ગતિ પ્રાપ્ત કરાવવા સમર્થ થતાં નથી, માટે તે ધર્મ કહેવાય નહિ. [ અહીં શિષ્ય શંકા કરે છે કે-“આ રીતે તે શાસ્ત્રમાં પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ-એ ચારે ય પ્રકારનાં અનુષ્ઠાનને ધર્મ કહ્યો છે, તે અસત્ય કરે છે અને માત્ર “વચનઅનુષ્ઠાન એક જ ધર્મ-એમ નક્કી થાય છે. તેને જવાબ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કેતમારી શંકા અઘટિત છે, કારણ કે–તમે કહો છો તેમ માત્ર વચનાનુષ્ઠાનને અહીં ધર્મકહેવામાં નથી આવતું, પણ આગમવચન જેમાં પ્રેરક પ્રોજક હોય તેવી કઈ ક્રિયા-અનુષ્ઠાન રૂપ વ્યવહારને ધર્મ કહીએ છીએ. એટલે પ્રીતિ, ભક્તિ આદિ અનુષ્ઠાને પણ આગામવચનની પ્રેરણાવાળાં હોવાથી આ વ્યાખ્યા પ્રમાણે ધર્મરૂપ જ છે.] . જો કે વાસ્તવિક રીતિએ તે ચારે ય અનુષ્ઠાનનું લક્ષણ જુદું જુદું હોવાથી એકનું લક્ષણ બીજમાં ન ઘટે તે બનવાજોગ છે, કારણ કે–પ્રીતિપણું અને ભક્તિપણું આત્માની ઈચ્છાના પ્રકારરૂપ છે. પ્રીતિમાન અને ભક્તિવંત આત્માની ક્રિયા તેનામાં રહેલી પ્રીતિ અને ભક્તિના ગે થતી હોવાથી પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાને વચન–અનુષ્ઠાનથી જુદાં પડે છે. વચન–અનુષ્ઠાન આગમવચનના સ્મરણપૂર્વક હેઈ તદનુસાર ચક્કસ પ્રવૃત્તિરૂપ છે, તેમાં આગમવચનથી આઘીપાછી (જૂનાધિક) પ્રવૃત્તિ હોતી નથી. અર્થાત્ વચનાનુષ્ઠાનમાં આગમવચનનું નિયંત્રણ (મર્યાદા) છે, જ્યારે પ્રીતિ એટલે આદર અને ભક્તિ એટલે પૂજ્યભાવ, તેમાં આગમવચન નિયામક બની શકતું નથી. સ્ત્રી અને માતા પ્રત્યે જેમ હૃદયને અલગ ભાવ હોવા છતાં બન્નેનું પાલન કરવામાં ભેદ હેતે નથી, તેમ અહીં પણ આગમવચનની પ્રેરણા છતાં જે અનુષ્ઠાનમાં આદર-પ્રીતિ મુખ્ય હોય છે, તે પ્રીતિ-અનુષ્ઠાન કહેવાય છે અને જે ક્રિયામાં આદર સાથે પૂજ્યભાવ મુખ્ય હોય છે, તે ભક્તિ-અનુષ્ઠાન કહેવાય છે. આ બન્ને અનુષ્ઠાનમાં આગમવચનની પ્રેરણુ–પ્રોજકપણું હોવા છતાં તેનું નિયંત્રણપણું નથી. એટલે કેઆગમવચનથી યૂનાધિક પ્રવૃત્તિ પણ સંભવિત હોઈ આ બન્ને અનુષ્કાને ઘણા અતિચારવાળાં હોય છે, જ્યારે વચન-અનુષ્ઠાન આગમવચનની નિયંત્રણાવાળું હોવાથી તેમાં અતિચાર બહુ અલ્પ અને સૂમ હોય છે. નિશ્ચયનયથી વચનાનુષ્ઠાન મુનિ સિવાય (છઠ્ઠાથી) નીચેના ગુણસ્થાને હઈ શકતું નથી. આ રીતે પ્રીતિ, ભક્તિ અને વચન-અનુષ્ઠાનમાં સ્વરૂપે ભેદ છે અને એ ત્રણથી પણ ભિન્ન અસંગ-અનુષ્ઠાન છે, કે જે વચનાનુષ્ઠાનના અતિ અભ્યાસરૂપ છે. જેમ કુંભારને ચાક પ્રથમ + આવા [] કાટખૂણામાંનું લખાણ પૂ. મહાપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરનું હેવાની માન્યતા છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું સ્વરૂપ ] દંડબળે અને પછી ભૂમિના બળે દડ વિના પણ ભમે છે, તેમ વચનાનુષ્ઠાન વચનબળે થનારું છે અને અસંગ-અનુષ્ઠાન તે તેના સતત અભ્યાસના બળે પ્રીતિ, ભક્તિ કે વચનનાં આલંબન વિના કેવળ આત્માના સહજસ્વભાવમાં રમણતાપૂર્વક થનારું છે. એ રીતે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગઅનુષ્કાને ભિન્ન ભિન્ન પ્રકારનાં હાઈ એકનું લક્ષણ બીજામાં ન ઘટે તે પણ દોષ જેવું કાંઈ નથી. વળી પ્રસ્તુત અધિકારમાં તો “વચનાત' પદમાં પંચમી વિભક્તિ પ્રત્ય-પ્રાજક સંબંધના–અર્થમાં રહેવાથી (જિન) વચન જે અનુષ્ઠાનનું પ્રત્યેજક છે–પ્રેરક છે, તે અનુષ્ઠાનને ધર્મ કહેવાય છે. એ વ્યાખ્યા કહેલી હોવાથી પ્રીતિ, ભક્તિ અને અસંગ-અનુષ્ઠાનમાં પણ આગમવચન પ્રેરકરૂપે તે છે જ, તેથી બધાય અનુષ્ઠાનેમાં આ વ્યાખ્યા ઘટે છે, અર્થાત તે ચારે ય અનુછાનેમાં આ વ્યાખ્યા ઘટતી હોવાથી બધાય પ્રકારે ધર્મરૂપ છે. વધુમાં જણાવ્યું છે કે “ ઘશ્ચિત્તામવો, થતા શિયાધિara #ાર્થક મવિનૈિતત વહુ, gષ્ટથાતિમા વિશ્લેય: રા” " रागादयो मलाः खल्यागमसद्योगतो विगम एषाम् । તાં ચિત્ત વિ હિં, પુષ્ટિ કૃષિ ચિત્તરા ફા” " पुष्टिः पुण्योपचयः, शुद्धिः पापक्षयेण निर्मलता। અનુવન્જિનિ દશેડમિન, રમેળ મુક્તિ પા પા પાછા” (શ્રીરાજ-૩). ભાવાર્થ-“રાગ––મેહાદિ ચિત્તને મેલ ઘટવાથી પુષ્ટિ તથા શુદ્ધિવાળા ચિત્તને જે પ્રાદુર્ભાવ તે ભાવધર્મ, અને તે નિર્મળ ચિત્ત દ્વારા કાયિક પ્રવૃત્તિ થાય તે વ્યવહારધર્મ પુનઃ તે કાયિક પ્રવૃત્તિદ્વારા ચિત્તશુદ્ધિ પ્રગટે તે ભાવધર્મ અને તે ભાવધર્મ દ્વારા હિપાદેય તત્ત્વમાં ત્યાગ અને આદરરૂપ પ્રવૃત્તિ થાય તે વ્યવહારધર્મ. રાગ-દ્વેષ–હાદિ એ ચિત્તને મેલ છે. તેને ઓળખીને શુદ્ધ ચિત્તપૂર્વક ક્રિયા કરવાથી તે દૂર થાય છે. એ દૂર થવાથી ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિ થાય તે ભાવધર્મ છે. અહીં શુભ પુણ્યકર્મને સંચય તે પુષ્ટિ અને અશુભ જ્ઞાનાવરણીયાદિ કર્મોની નિજર તે શુદ્ધિ સમજવી. આ બને પરંપરાએ વધતાં કેમે કરીને આત્માની કર્મથી સંપૂર્ણ મુક્તિ થાય વગેરે.” શ્રીડશક ગ્રંથના અનુસારે તે આવું પુષ્ટિ-શુદ્ધિમતું ચિત્ત તે ભાવધર્મ સમજ અને તે ચિત્તને અનુસરતી પ્રવૃત્તિ-કિયા તે વ્યવહારધર્મ સમજ. આ ભાવધર્મ અને વ્યવહારધમને નિષ્કર્ષ જાણ. પૂ. મહોપાધ્યાયજી શ્રીમાન વિજયજી ગણિવરે સ્વકૃત કાત્રિશિકામાં પણ આ રીતે જ ધર્મનું લક્ષણ બતાવ્યું છે કે – શુદ્ધ અનુષ્ઠાન દ્વારા કર્મમેલ દૂર થવાથી પ્રગટ થયેલી અને સમ્યગદર્શનાદિ ગુણો જે મોક્ષનાં કારણ છે, તેના લાભ થવારૂપ ફળવાળી જે જીવશુદ્ધિ. તે જ ધર્મ.” - ૧૨. ચિત્તની શુદ્ધિ-પુષ્ટિ વિના કેવળ કાયિક-વાચિક પ્રવૃત્તિમાં જ ધર્મ માનવે તે અયોગ્ય છે, તેમ જ ચિત્તશુદ્ધિમાં કારણભૂત કાયિક-વાચિક પ્રવૃત્તિ વિના માત્ર મનશુદ્ધિ એ જ ધર્મ માની લેવો, તે પણ અયોગ્ય જ છે. આ રીતે વ્યવહાર અને નિશ્ચય બન્ને પસ્પર સાપેક્ષ છે. એકલી બાહ્યક્રિયામાં કે કેવળ મનની નિર્મળતામાં જ ધર્મ સમજનારા ભ્રાન્ત છે-વસ્તસ્વરૂપથી અજ્ઞાત છે. ૨ Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ધo સં૦ ભા. ૧-વિ.૧-ગા, ૪-૧૪ અહીં જે અવિરુદ્ધ આગમવચનને અનુસરતું અનુષ્ઠાન તેને ધર્મ કહ્યો, તે પણ ઉપચારથી સમજવું. આવી ઉપચરિત વ્યાખ્યાઓ સાહિત્યમાં હોય છે. જેમકે-“નવલ નામની વનસ્પતિવાળું પાણી પગે લાગવાથી રોગ થાય છે, માટે તે વનસ્પતિનું પાણી પાદરેગ કહેવાય છે. ” કૃd fસ ” “ધી એ જીવવાનું કારણ છે માટે “ઘી એ જીવન” કહેવાય છે. આમાં વસ્તુતઃ. નવલનું પાણી એ કઈ રેગ નથી, પણ પગના રેગનું કારણ છે. ઘી એ જીવન નથી, પણ જીવનનું કારણ છે. આમ છતાં કારણમાં કાર્યને ઉપચાર કરી તેને જ કાર્યરૂપે વ્યપદેશ કરવામાં આવ્યું છે. આવા વ્યપદેશ-કથનને ઉપચરિત-કથન કહેવાય છે. અહીં પણ અવિરુદ્ધ આગમવચનને અનુસરતું અનુષ્ઠાન તે સ્વરૂપે ધર્મ નથી, પણ ચિત્તની શુદ્ધિ-પુષ્ટિરૂપ ભાવધર્મનાં કારણરૂપે વ્યવહારધર્મ છે, અર્થાત્ કારણને પણ કાર્ય માનીને ઉપચારથી ધર્મ કહેવામાં આવ્યા છે. એ રીતે વ્યવહારધર્મ અને ભાવધર્મ બંનેનાં લક્ષણ કહ્યાં. કારણરૂપ દ્રવ્યધર્મમાં કારણરૂપે ભાવધર્મને અંશ હોય છે, માટે ઉપચાર કરી શકાય છે. આ અંશ જેમાં ન હોય તેમાં તેને ઉપચાર કરી શકાતું નથી. દ્રવ્યધર્મ અને ભાવધર્મ અને પરસ્પર સાપેક્ષ છે, તે વાત પ્રસિદ્ધ છે; અર્થાત્ દ્રવ્યધર્મની અપેક્ષાએ જ તેના કાર્યને ભાવધર્મ અને ભાવધર્મની અપેક્ષાએ જ તેના કારણને દ્રવ્યધર્મ કહ્યો છે. આ રીતે કાર્ય–કારણરૂપ બને પરસ્પર-એકબીજામાં રહ્યા છે. આ રીતે ધર્મનું લક્ષણ બતાવ્યું. હવે તે જ ધર્મના ભેદ–પિટાભેદોને કહે છે. मूळ-“स द्विधा स्यादनुष्ठात-गृहिबतिविभागतः। सामान्यतो विशेषाच्च, गृहिधर्मोऽप्ययं द्विधा ॥४॥" એ રીતે પૂર્વગાથામાં જેનું લક્ષણ જણાવ્યું તે ધર્મના તેના કારક “ધમી ના ભેદે ગૃહસ્થધર્મ અને યતિધર્મ–એમ બે પ્રકાર છે. તેમાં ઘર જેને હોય તે ગૃહી, અને દરરોજ કે વિશિષ્ટ પર્વ આદિ નિમિત્ત પામીને તેનાથી કરાતું નૈમિત્તિક અનુષ્ઠાન, કે જેનું વર્ણન આ ગ્રંથના પહેલા ભાગમાં કહેવાનું છે, તે ગૃહસ્થ ધર્મ તથા વ્રત એટલે મહાવતે જેનામાં હોય તે વ્રતી (યતિ) અને તેને ચરણસિત્તરી-કરણસિત્તરી ધર્મ, કે જેનું સ્વરૂપ આ ગ્રંથના બીજા ભાગમાં ગ્રંથકારશ્રીએ વર્ણવ્યું છે, તે યતિધર્મ. તેમાં ગૃહસ્થ ધર્મ, કે જે પ્રથમ વર્ણવવાનું હોવાથી પ્રત્યક્ષરૂપે હૃદયગત છે, તેના પણ ગૃહસ્થની સામાન્ય અને વિશેષ અવસ્થાના ભેદે સામાન્યધર્મ અને વિશેષ ધર્મ-એમ બે પ્રકારે છે. તેમાં વિશિષ્ટ-ભિન્ન ભિન્ન દર્શનવાળા ધમી મનુષ્યનું સર્વસાધારણ અનુષ્ઠાન તે ગૃહસ્થને સામાન્ય ધર્મ અને જૈનદર્શનાનુસાર સમ્યક્ત્વ–પામિપૂર્વક અણુવ્રતાદિ ગ્રહણ કરવારૂપ શ્રાવકનું અનુષ્ઠાન તે વિશેષ ધર્મ સમજે. આ પ્રમાણે ગૃહસ્થ ધર્મના બે ભેદે જણાવ્યા, તેમાં પહેલા સામાન્ય ધર્મનું સ્વરૂપ નીચે પ્રમાણે દશ શ્લોક દ્વારા વર્ણવે છે. मूळ-" तत्र सामान्यतो गेहिधर्मों न्यायार्जितं धनम् । वैवाह्यमन्यगोत्रीयैः, कुलशीलसमैः समम् ॥५॥ " शिष्टाचारप्रशंसारिषड्वर्गत्यजनं तथा । इन्द्रियाणां जय उप-प्लुतस्थानविवर्जनम् ॥६॥" Page #64 -------------------------------------------------------------------------- ________________ ११ ૧૨ ૧૫ ७ માર્ગાનુસારીના ૩૫ ગુણે ] " सुप्रातिवेश्मिके स्थानेऽनतिप्रकटगुप्तके । अनैकनिर्गमद्वारं, गृहस्य विनिवेशनम् ॥७॥" " पापभीरुकता ख्यातदेशाचारप्रपालनम् । सर्वेष्वनपवादित्वं, नृपादिषु विशेषतः ॥८॥" " आयोचितव्ययो वेपो, विभवाद्यनुसारतः । मातापित्रचनं सङ्गः, सदाचारैः कृतज्ञता ॥९॥" " अजीर्णेऽभोजनं काले, भुक्तिः सात्म्यादलौल्यतः । वृत्तस्थज्ञानवृद्धार्हा, गर्हितेष्वप्रवर्तनम् ॥१०॥" " भर्त्तव्यभरणं दीर्घदृष्टिधर्मश्रुतिर्दया । अष्टबुद्धिगुणैर्योगः, पक्षपातो गुणेषु च ॥११॥" " सदाऽनभिनिवेशश्च, विशेषज्ञानमन्वहम् ।। यथार्हमतिथौ साधौ, दीने च प्रतिपन्नता ॥१२॥", " अन्योन्यानुपघातेन, त्रिवर्गस्यापि साधनं । अदेशाकालाचरणं, बलाबलविचारणम् ॥१३॥" " यथार्ह लोकयात्रा च, परोपकृतिपाटवम् । ही सौम्यता चेति जिनैः, प्रज्ञप्तो हितकारिभिः॥१४॥" दशभिः कुलकम्। ટીકાનો ભાવાર્થતેમાં અહીં કહેવાના સામાન્ય અને વિશેષ એ બે પ્રકારના ધર્મો પિકી ગૃહસ્થને સામાન્ય ધર્મ પરમપકારી શ્રીજિનેશ્વરદેએ આ પ્રમાણે કહ્યો છે, એમ વાક્યની જના કરવી. તે ગૃહસ્થના સામાન્યધર્મનું વર્ણન કરતાં તેના પાંત્રીશ પ્રકારે બતાવે છે. (શાસ્ત્રમાં તેને માર્ગાનુસારના પાંત્રીશ ગુણે કહ્યા છે.) १. न्यायसम्पन्नविभवता- धन स्वाभिद्रोड, भित्रद्रोड, विश्वासघात, ५२ने आपापा, यारी અને આદિ શબ્દથી જુગાર વિગેરે પાપકાર્યો કર્યા વિના સ્વ–સ્વ વણ(કુલાચાર)ને અનુકૂળ સદાચારરૂપ ન્યાયપૂર્વક મેળવ્યું હોય તે ધર્મરૂપ છે; કારણ કે-ન્યાયે પાર્જિત ધનને નિશંકપણે -કેઈના પણ ભય વિના પિતાના શરીર માટે ઉપભોગ કરવાથી, મિત્રાદિને ભેટ આપવાથી અને સ્વજન વિગેરેને વહેંચી આપવાથી આ લેકનું હિત જળવાય છે. કહ્યું છે કે–પિતાના ન્યાયી કર્તવ્યના બળે ધીરપુરુષે સર્વ ઠેકાણે પવિત્રપણે પંકાય છે અને પાપીપુરુષે જ્યાં જાય છે 33 . Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [ સં૰ ભા૦ ૧ વિ૦ ૧-ગા. ૫-૧૪ ત્યાં, પોતાના કુકમથી રખે કોઈ પાતાનાં કરેલાં પાપાને જાણી ન જાય વિગેરે અનેક ભચેાથી શકિત-ભયવાળા–નિંદાનુ પાત્ર અને છે. વળી ન્યાયેાપાર્જિત ધન સુપાત્રે દાન દેવાથી, દીન-દુઃખિયા આદિને કરુણાપૂર્વક આપવાથી, વિગેરે શુભ ઉપયોગ કરવાથી પરલેાકનાં સુખામાં કારણ બને છે. અન્ય શાસ્ત્રોમાં ન્યાયેાપાર્જિત ધાર્મિક ધનને દાનયોગ્ય કહ્યું છે. દાનના વિધિ જણાવતાં કહ્યું છે કે જે ધન સ્વયં વિરુદ્ધ નથી એટલે અન્યાયાદિ દોષવાળુ નથી, એવા ધનને પેાતાના પાધ્ય—આશ્રિત વર્ષોંની નારાજી વિગેરે વિરોધ ન થાય તે રીતે, કલ્યાણકામનાથી, વિધિબહુમાનથી, ચિત્તની પ્રસન્નતાપૂર્વક, તુચ્છતા—સ્વાર્થ બુદ્ધિ આદિ દોષરહિત અની સંતપુરુષોને-સુપાત્રાને કરુણાપૂર્વક દીન દુઃખિયાએને દેવું તે સાચું દાન છે. ” કારણ કે-શુદ્ધ ચિત્ત, વિત્ત અને પાત્રના ચેોગ હોય અને તે વિધિપૂર્વક અપાયું હાય, તેા જ સાચું ફળ આપી શકે છે. અન્યાયથી મેળવેલુ ધન તે। આ લેાક-પરલેાકમાં અહિતકર થાય છે. આ લામાં અન્યાયના ચેગે તે રાજદંડ, જેલ કે ફાંસી જેવા વધનુ પણ કારણ બને છે અને પરલેાકમાં નરક વિગેરે દુર્ગતિમાં ઘસડી જાય છે. જો કે ૧૩પાપાનુ.ંધી પુણ્યના ઉડ્ડયથી પાપથી ધન મેળવવા છતાં, આ ભવમાં તે પૈકી કાઈ કોઈને આપત્તિ–સ'કટ દેખાતું નથી, પણ ભવિષ્યકાળે તેને અવશ્ય વિપત્તિ આવવાની જ; કારણ કે વાવેલાં બીજ તરત ફળતાં નથી, પણ સમયે ફળે છે. કહ્યું છે કે ધનના રાગથી-મૂર્છાથી અંધ બનેલા જીવ પાપથી જે કાંઈ ધન મેળવે છે, તે માછલાંને ક્રૂસાવવા માટે તેની જાળમાં૧૪ લાખડના કાંટા ઉપર ભરાયેલા માંસના ટુકડાની જેમ આખરે માલિકના નાશ કર્યા વિના રહેતુ નથી. આ રીતે ન્યાય એ જ ધન મેવવવા માટેના પારમાર્થિક ઉપાય છે, એ રહસ્ય-તત્ત્વ સમજવું કહ્યું છે કે જેમ દેડકાં ખાખાચિયામાં અને હંસા ભરેલા સરાવરમાં પહોંચે છે, તેમ સઘળી સપત્તિએ સત્યમી—ન્યાયી મનુષ્યને વશવર્તી ખની આવી મળે છે. ” અર્થાત્ સપત્તિ ન્યાયને વશ છે. આવું ન્યાયેાપાર્જિત ધન ગૃહસ્થજીવનમાં ( ધર્મનું ) મુખ્ય સાધન હાવાથી પાંત્રીશ ગુણામાં તેને પ્રથમ નખરે ધરૂપે વર્ણવ્યુ છે. તેવા ધન વિના આજીવિકાદિ નિર્વાહના અભાવે ગૃહસ્થને સઘળી શાસ્ત્રોક્ત ક્રિયા અટકી પડવાથી જીવન અધરૂપ બની જાય. કહ્યું છે કે—ગૃહસ્થને આજીવિકાના વિચ્છેદ્ર થવાથી સઘળી ક્રિયાઓ કાર્યા સીદાય છે, માટે ધન મેળવવાની ઉપેક્ષાવાળા ગૃહસ્થને તેા સંપૂર્ણ સંયમ (સાધુપણું ) અંગીકાર કરવું તે જ યોગ્ય છે.૧૫ ૧૩. પુણ્યના બે પ્રકારા છે. ૧-પુણ્યાનુબંધી, ૨-પાપાનુબંધી. જે પુણ્યના ઉદયથી મળેલી સામગ્રીમાં આત્માને મૂર્દાદિ ન થાય અને તે સામગ્રી તેને ધર્મનું કારણ અને–એમ ઉત્તરાત્તર યાવત્ ભાક્ષસુખનું કારણ અને, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે; તેમ જ જે પુણ્યના ઉદયથી મળેલી સામગ્રી આત્માને મૂર્છાથી લાભ, કૃપતા વગેરે કરાવી બંધનરૂપ અને અને પાપકાર્યમાં ખર્ચાય—એમ પરિણામે અશુભ-કમતુ પાપા નુ કારણ બને, તે પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. ૧૪. માલાંને પકડવા માટે માછીમારેી જાળમાં લાખડના કાંટામાં માંસ ભરાવે છે. જ્યારે લાલચથી મચ્છુ માંસ ખાવા ઉદ્યમ કરે છે, ત્યારે લાખડના કાંટા તાળવું વીંધી મચ્છને જાળમાં સપડાવે છે—પ્રાણુ લે છે. ૧૫. જગત એટલે સુખ-દુઃખ, તેનાં કારણેારૂપ ન્યાય-અન્યાયના માર્ગો અને તે તે માર્ગે ચાલનારા વેશ—આ બધું અનાદિકાલીન છે, તેમાં વને ન્યાયના માર્ગે ચાલવાથી સુખ અને અન્યાયના માર્ગે ચાલ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૩ માનુસારીના ૩૫ ગુણે ] ૨, પુરાત્રીઃ વૈવાd-ભિન્ન ભિન્ન શેત્રવાળા અને સમાન કુલાચારવાળા સાથે વિવાહ કરે. અહીં તથાવિધ કઈ એક પુરુષથી ચાલેલો વંશ તે ગેત્ર સમજવું. ઘણું લાંબા કાળનું અંતર પડવાથી જેને ત્રસંબંધ તૂટી ગયે હોય અને તેથી ભિનગેત્રી વાથી દુ:ખ પ્રાપ્ત થાય છે કઈ પણ જીવન જીવવામાં વિશ્ન નહિ કરવું તે ન્યાય છે. આપણી ઈચ્છાઓને પૂર્ણ કરવા અન્ય કોઈને પણ તેના જીવનમાં ડખલ કરવી તે અન્યાય છે. આર્યદેશના, ઉત્તમ કુલના, ઉત્તમ જાતિના અને ઉત્તમ ધર્મના આચાર એ ન્યાયરૂપ છે, માટે તે જેમ બને તેમ બીજાને ઓછી ડખલ થાય અગર ન પણ થાય તેવા, અને અનાદેશ, નીચ કુલ, નીચ જાતિ અને અધર્મના વ્યવહારે સ્વાર્થી કે વિના સ્વાર્થે પણ તે બીજાના જીવનમાં વિશ્વરૂપ બને તેવા છે. અત્યારે જે જીવને દરિદ્રતા વિગેરે દુઃખો છે, તે પૂર્વકાળે મેહમૂઢ બનીને બીજા નાં જીવનની દરકાર નહિ કરતાં–તેઓને દુઃખી કરીને પણ યથેચ્છ સ્વેચ્છાચારી જીવન જીવવારૂપ કરેલા અન્યાયનું ફળ છે. સારૂં ય જગત સ્વભાવે જ ચાલે છે, ચાહ્યું છે અને ચાલશે. કઈ જગસંચાલનમાં નિયંતા તરીકે ઈશ્વરને માને છે, કોઈ કર્મને માને છે, કઈ પ્રકૃતિને માને છે, એ વિગેરે જુદા જુદા દર્શનનાં જુદાં જુદાં વિવિધ મન્તવ્યો છે. (આમાં શબ્દથી ભલે ભેદ છે, પરંતુ અર્થથી તે સર્વ આસ્તિકને એ સિદ્ધ જ છે કે-સુખ-દુઃખ પૂર્વે કરેલા કર્મોનું ફળ છે.) અહીં વિશેષ એ છે કે-જીવ જન્મ-મરણ દ્વારા જુદાં જુદાંરૂપ ધરે છે, તેમાં માનવરૂપ એ તેની વિશિષ્ટ અવસ્થા છે. બીજા શબ્દોમાં કહીએ તે તેની માનવ-અવસ્થા હજારે, લાખે, કેડે કે અગણ્ય વર્ષો પછી પરીક્ષાકાળ છે. ન્યાય-અન્યાય મેટે ભાગે માનવને અંગે જ ગણવામાં આવે છે, પશુ તે અવિવેકી–મૂર્ખ જ મનાય છે, પછી ભલે તે ન્યાય પાળે; પણ તેને માટે તે ફરજીયાત નથી. નારકીને ને કે દેવોને લગભગ આપણી સાથે સંપર્ક જેવું જ નથી. બીજી રીતે જોતાં માનવતારૂપ પરીક્ષામાં નાપાસ થનારને શિક્ષારૂપે નરક કે તિર્યચપણું છે અને પાસ થયેલાને બદલારૂપે દેવપણું છે. માનવભવ બધાયને કેન્દ્રરૂપે છે. ભૂતકાળમાં અનેક વખત માનવતારૂપ પરીક્ષાને અવસર મળે, પણ નાપાસ થવાથી નીચગતિમાં જવું પડ્યું અને પાસ થવાથી દેવપણું પ્રાપ્ત થયું, પણ તે ત્યાં બધું ભૂલી ગયો-તેને અભ્યાસ અધૂરે જ રહ્યો અને એમ અનેક રીતે તેણે ભૂલે કરી. એમ પુનઃ તેને વર્તમાનમાં માનવજીવનરૂપ પરીક્ષાને સમય પ્રાપ્ત થયો છે, તેમાં ભૂલ ન થાય (અન્યાય માર્ગે ચઢી ન જવાય ) તે માટે કેટલાકને આર્યદેશ મળે છે, જ્યાં દેશાચારથી જ ન્યાયનું પાલન થાય છે, કેઈને તે સાથે ઉત્તમ કુલ-ઉત્તમ જાતિ–ઉત્તમ ધર્મ-ધર્મગુરુઓ વિગેરે મળ્યું છે, જેની મર્યાદાનું બરાબર પાલન કરી-ન્યાયના પંથે ચાલી–ભૂલ વગરનું જીવન જીવી-પરીક્ષામાં પાસ થઈ હંમેશને માટે સુખી બની શકાય છે. ભૂતકાળમાં ભયંકર છવન જીવનારા કેટલાક પાપી છે તે માનવતા મળવા છતાં ય આર્ય દેશ વિગેરે મળ્યું જ નથી, એટલે પુનઃ અનેક પાપરૂપી ભૂલે કરી તેઓને તે નાપાસ થવાને સંભવ છે. આ સ્થિતિમાં દેશની, કુલની, જાતિની, ધર્મની કે ધર્મગુસ્ની મર્યાદાને તેડીને પણ જેઓ અન્યાય માર્ગે (યથેચ્છ સ્વછંદી જીવન) જીવવા માગે છે, તેઓને પણ તે માર્ગેથી અટકાવવા “રાજસત્તા છે, કે જે દેશવિરુદ્ધ, કાળવિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ વર્તન કરનારાઓને ફરજીયાત અટકાવે છે અને ન્યાયના પંથે ચાલવા ફરજ પાડે છે. રાજસત્તાનું કાર્ય એ છે કે–અન્યાય માર્ગે ચાલતા માનવને અટકાવવા અને ન્યાયના પંથે ચાલનારાઓને સહાય કરવી. એને જ આર્યરાજ્ય કહેવાય છે. ધર્મશાસ્ત્રો કહે છે કે-ધમઓને-ન્યાયી જીવન જીવનારાઓને રાજા સહાય કરે છે, માટે ધર્મને-ન્યાયને હિસ્સો રાજાને મળે છે. પિતાની માફક રાજા પણ સદાચારી જીવન જીવવામાં સહાય કરનાર હોવાથી પિતા મનાય છે. આમ છતાં જેઓ રાજસત્તાના ભયને પણ નહિ ગણતાં અન્યાયી બને છે, તેઓને કર્મસત્તા ભવિષ્યકાળે એવા દુઃખમાં નાખી દે છે, કે જ્યાં અગણ્ય વર્ષો સુધી ખાવાપીવા-રહેવા-પહેરવા-ઓઢવા કે ભોગવવા માટે કાંઈ પણ મળતું નથી. કેવળ કાળાં દુઃખે જ ભગવાને ત્રાસી જવાનું હોય છે. તેને નરક, તિર્યંચ, પશુ વિગેરેના અવતારે કહેવામાં આવે છે અને જ્યાં પૂર્ણ પરાધીનતાનાં Page #67 -------------------------------------------------------------------------- ________________ - - - -- -- - -- - -- -- --- - ૧૪ [ ૧૦ સંભા૦ ૧-વિ૦ ૧-ગા. પ-૧૪ તરીકે વર્તમાનમાં જે પ્રસિદ્ધ હોય તેવા પણ કુલશીલથી જે સરખા હોય, એટલે કે જેના પિતા, દાદા વિગેરેની પરંપરા નિષ્કલંક-કુલીન હોય, અને દારૂ, માંસ, રાત્રિભેજન આદિ અશુભ આચરણે ન હોય તેવા (શીલ) સદાચારથી જેઓ સમાન કક્ષાવાળા હોય તેવાઓની સાથે વિવાહકાર્ય કરવું, તે ગૃહસ્થના સામાન્ય ધર્મને બીજો ગુણ–પ્રકાર જાણ. " આ વિષયમાં લૌકિક નીતિશાસ્ત્રમાં આ પ્રમાણે મર્યાદા બતાવી છે-બાર વર્ષની કન્યા અને સેળ વર્ષને વર, તે પરસ્પર વિવાહને એગ્ય છે. આ વિવાહ એટલે સગપણ–સંબંધ કરવાપૂર્વકનું લગ્ન, સંતતિની ઉત્પત્તિ અને તેનું પાલન કરવું, વિગેરે વ્યવહારથી ચારે ય વર્ષોમાં કુલને નિર્મળ કરે છે, અર્થાત્ કુલીનતા વધારે છે. એ રીતે યોગ્યતા અનુસાર સગપણસંબંધપૂર્વક અગ્નિદેવાદુખો જ હોય છે ત્યાં કોડે ક સુધી એ દુઃખ વેઠી પુનઃ માનવતામાં આવી જે ન્યાય આચરે છે તે સુખી થાય છે. ક્રોડ કલ્પો સુધી દુઃખ વેઠી, દુઃખ વેઠવાને અભ્યાસ કરી, દુઃખ વેઠવારૂપ પરીક્ષામાં પાસ થવા માટે પુનઃ માનવતા છે. જે મનુષ્ય આ સનાતન સત્યને ભૂલી, ધન વગેરે મેળવવામાં અન્યાય આચરે છે, તેઓને ધન મળતું નથી, તે મળે તે ટકતું નથી અને તે ટકે તે પાપ કરાવી-નાપાસ કરાવી નરક જેવી દુર્ગતિમાં નાખ્યા વિના રહેતું નથી. પુનઃ ત્યાં અસંખ્ય વર્ષો સુધી દુઃખ ભોગવી આખરે માનવતારૂપ પરીક્ષામાં પસાર થયા વિના તેને અંત આવવાને નથી. મનુષ્યભવની પરીક્ષા કહો કે અન્યાય વિનાનું-કઈ જીવને કાંઈ પણ ડખલરૂપ ન બને તેવું ન્યાયી જીવન જીવવારૂપ ધર્માચરણુ કહો, એ એક જ છે. બીજા શબ્દોમાં કહીએ તે ચારે ય ગતિમાં મનુષ્યગતિ ન્યાયી જીવન જીવવા માટે જ છે અને તેથી માનવભવની સાથે ન્યાયને ધાઢો સંબંધ છે. જ્યાં ન્યાય નહિ, ત્યાં માનવતા નહિ. એ રીતે માનવજીવન નિભૂલ ધર્મજીવન જીવવા માટે છે. આથી ન્યાયપાર્જિત ધન એ જ માનવજીવનની સફલતા કરાવી શકે છે. કહ્યું છે કે “નિમિત્તષિાં હેમો, નાયુર્વવિદિવાઝ્મા न श्रीर्नीतिद्विषां भूयात्, त्रयं धर्मद्विषां हि न ॥" ભાવાર્થ-“જ્યોતિષાદિ નિમિત્તને નહિ માનનારનું ક્ષેમ થતું નથી (એટલે કે નિમિત્તશાસ્ત્રથી વિરુદ્ધ વર્તનારને સુખ–શાન્તિ થતી નથી), વૈદ્યકશાસ્ત્રથી વિરુદ્ધ વર્તનારને દીર્ધ આયુષ્યની-આરોગ્યની પ્રાપ્તિ થતી નથી, નીતિશાસ્ત્રથી વિરબ્દ વર્તનારને અર્થાત નીતિને શત્રુને લમી મળતી નથી, અને ધર્મશાસ્ત્રથી વિરુદ્ધ વર્તનારને-ધર્મવેરીને તે સુખ, આરોગ્ય કે લક્ષ્મી-એ ત્રણેયમાંથી એકેયની પ્રાપ્તિ થતી નથી. જે ન્યાયને બદલે અન્યાયથી ધન મેળવવા ઈચ્છે છે, તે કદાચ પૂર્વોપાર્જિત પુણ્યના બળે મેળવી શકે તે પણ, તેને મેળવવામાં અનેક જીવોની હિંસા, અનેકના મનની હિંસા (નિસાસા–હાય) વિગેરે મહાપાપ થાય છે, જેથી તે જીવોને જે દુઃખ થાય છે, તેને બદલે સેંકડ, હજારે, લાખો કે ક્રોડગણું દુઃખ ભગવાને આપે જ પડે છે. આ અટલ સિદ્ધાન્તથી જગતને એક પણ છવ કદી બચી શક્યો નથી જ. યુક્તિથી કે શ્રદ્ધાથી આ સિદ્ધાન્તને સ્વીકારવામાં જ માનવતા છે. સમજપૂર્વક કે અજ્ઞાનતાથી ખાવાપીવામાં કે અન્ય કઈ પણ વતનમાં બીજાના જીવનમાં વિદ્ધ કરવું તે ભાવિકાળે આપણું જીવનને ક્રોડગણું વિધ્વરૂપ બને જ છે; માટે સુખના અર્થીએ અન્યાયને શક્ય હોય તેટલે તજીને નિર્ભેલ જીવન જીવવું એ જ હિતાવહ છે અને એ જ સઘળા ધર્મોને પાયે છે. ૧૬. ઉપલક્ષણથી “ભાષા, વેષ, ધન વિગેરે પણ સરખાં હોય તેવાની સાથે” એમ પણ સમજવું. અન્યથા, જે કન્યાને બાપ ધનિક હોય તો પિતાના ધનથી ગવંત સ્ત્રી, પુરુષનો અનાદર–પરાભવ કરે. તેમ જ જે કન્યાના બાપ કરતાં સસરે અધિક લક્ષ્મીવંત હોય તે ભર્તા સ્ત્રીને તૃણવત્ ગણે. જે ભાષાભેદ કે વેષભેદ હોય તો પરસ્પરના વ્યવહારમાં અલના થવાથી પ્રીતિ ન વધે, ઈત્યાદિ દામ્પત્યધર્મમાં અનેક આપત્તિઓ નડે. Page #68 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ૩૫ ગુણે ] ૧૫ દિની સાક્ષી પૂર્વક કરાતું લગ્ન વિવાહ કહેવાય છે. લૌકિક શાસ્ત્રમાં તેના આઠ પ્રકારે છે. ૧–ત્રાહ્મવિહૃ-કન્યાને સ્વસંપત્તિ અનુસાર વસ્ત્રાભૂષણથી અલંકૃત કરી કન્યાદાન દેવું તે, ૨કાકાપત્યવિવાદ-કન્યાને વૈભવ (દાય) આપવાપૂર્વક પરણાવવી તે, ૩-૩માવિવાદ-ગાયવૃષભના જોડલાનું દાન આપવાપૂર્વક કન્યા આપવી તે, ૪-વિવાદ–જે વિવાહમાં યજ્ઞ કરાવનાર યાજ્ઞિક (ગુરુ)ને દક્ષિણ-દાનરૂપે કન્યા અપાય છે. આ ચારે ય વિવાહ ધર્મરૂપ છે. અહીં વિવાહને ધમરૂપ એ કારણે જ કહ્યા છે કે-ગૃહસ્થને ઉચિત દેવપૂજન, સુપાત્ર દાન આદિ ધર્મવ્યવહારનું તે અંતરંગ કારણ છે. પ–ધર્વવિદૂ-માતા, પિતા કે બધુજનને અનિષ્ટ છતાં વર-કન્યાએ પરસ્પર અનુરાગથી જોડાઈ જવું તે, ૬-આહુવિવાદુંકન્યાને હેડ–શરતમાં (મૂકી) હારવાથી પરણાવવી તે, ૭ વિવાદ-બલાત્કારે કન્યાને ગ્રહણ કરવી તે અને ૮-ત્રિવિલાદ-ઉઘેલી કે પ્રમાદવશ બનેલી કન્યાને હરણ કરી જવી તે. આ છેલ્લા ચારે ય પ્રકારે છે કે અધર્મરૂપ છે, પરંતુ પછીથી વર-કન્યાની કે પ્રકારના નિમિત્ત કે અપવાદ વિના સાહજિક રુચિ થઈ જાય (પરસ્પર અનુરાગી બને) તે અધર્મરૂપ વિવાહ પણ ધર્મરૂપ સમજવા. - આર્યદેશના આચારરૂપ આ વિવાહનું ફળ ગ્ય–શુદ્ધ સ્ત્રીની પ્રાપ્તિ થાય તે છે. આવી શુદ્ધગ્ય સ્ત્રી પ્રાપ્ત થવાથી સુજાત વિગેરે પુત્રની (પરંપરાની) પ્રાપ્તિરૂપ એગ્ય પરિવારથી પુરુષના ચિત્તને શાન્તિ, ઘરનાં કાર્યોમાં વ્યવસ્થા, સ્વજાતીય આચારની શુદ્ધિ, દેવસેવા, અતિથિસ્વજન આદિનાં સત્કાર-સન્માન, તેમ જ ઔચિત્ય આચરણ આદિ ઘણું લાભ થાય છે. ૧૭. કન્યાવિક્ય વિગેરે પણ આમાં સમાવેશ થાય છે. ૧૮. શાસ્ત્રમાં સુજાત, અતિજાત, કુજાત અને કુલાંગાર–એમ ચાર પ્રકારના પુત્રે કહ્યા છે. સુજાતને આમ્રફળની ઉપમા આપી છે; જેમ આંબાનું ફળ આંબાની ગોટલીને અનુસરતા ગુણોવાળું થાય છે, તેમ સુજાત પુત્ર પિતા સમાન ગુણવાળો અને પિતાની મર્યાદાઓને–આચારને પાળનારે હોય છે, અર્થાત્ પિતાથી જૂનાધિક હોતો નથી. અતિજાતને કેળા કે બીજેરાના ફળની ઉપમા આપી છે. અર્થાત જેમ બીજે રાનું કે કેળાનું બીજ-વેલે હાને છતાં ફળ મોટું હોય છે, તેમ અતિજાત પુત્ર પિતાથી પણ અધિક ગુણવાળો, ધનાઢય, લેધ્ધારક અને ધમી હોય છે. આ પિતા કરતાં પણ અધિક શ્રેષ્ઠ પુત્ર અતિજાત કહે વાય છે. કુજાતને વડના ફળની ઉપમા આપી છે; જેમ-વડનું વૃક્ષ મોટું–અનેક પથિકને શીતલ છાયાદિ વડે ઉપકારક હોવા છતાં તેનું ફળ નાનું, તુચ્છ અને સ્વાદરહિત હોય છે, તેમ પિતા ઉત્તમ ઉપકારકાદિ ગુણવાળે હેવા છતાં પુત્ર હનગુણુ-તુચ્છ પ્રકૃતિને હોય, તે કુજાત કહેવાય છે અને કુલાંગારને શેરડી કે કેળના ફળની ઉપમા આપી છે; શેરડી કે કેળને ફળ આવતાં જ, જેમ શેરડી કે કેળનો નાશ થાય છે, તેમ જે પુત્ર કુલનાશક બને છે, તેને કુલાંગાર કહેલ છે. સારી સંતતિ સારા-ગુણી સ્ત્રી પુરુષના ચોગથી જ પાકે છે. જેમ જમીન ઉત્તમ છતાં બીજ અગ્ય હોય અને બીજ ચોગ્ય છતાં ક્ષેત્ર ઉપર હોય તે સારે પાક મેળવી શકાતે નથી, તેમ સ્ત્રી હલકટ અને અધમ આચાર-વિચારવાળી હોય અને પુરુષ ગુણવાન હોય તે પણ સારી સંતતિ પાકતી નથી, તેમ જ જે પુરૂષ ઉછુંખલ, અન્યાયી, જુગાર, દારૂ, માંસાદિ દુર્ગણવાળો અને વ્યસનયુકત હેય, તે ઉત્તમ સ્ત્રી મળવા છતાં ઉત્તમ સંતતિ પાકતી નથી. આ અટલ ન્યાયની અવગણના કરીને, જેઓ વિષયેચ્છાને પૂરવા કે વંશ ટકાવવાના મેહથી જાતિ કે યોગ્યતાની બેદરકારી કરે, તેઓ પુત્રનું સુખ પામવાને બદલે પિતાના નાશને જ નોતરે છે. આજે જગતમાં આવેલાં પરિણમે જેવાથી તથા પિતાના વર્તમાન અનુભવથી પણ સમજાય તેવી આ સાદી અને સત્ય વસ્તુ છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૧–ગા. ૫-૧૪ અહીં પ્રસંગને અનુસરીને જણાવે છે કે–કુલવાન સ્ત્રીને ઘરનાં ૧૯કાર્યામાં જોડવાથી, પરિમિત (એટલે ઉન્મત્ત ન થઈ જાય તેટલું જ ) ધન આપવાથી અને હંમેશાં સદાચારસ‘પન્ન માતા સમાન ઉત્તમ સ્ત્રીઓની નિશ્રામાં રાખવાથી, એટલે કે—જ્યાં ત્યાં સ્વતંત્ર રખડવા ન દેવાથી તેની રક્ષા થાય છે. અન્યથા તેના શીલપાલનમાં વિના સવિત છે. o ૧૬ ૩. શિષ્ટાચારપ્રાંત્તા–શિપુરુષાના વર્તનની પ્રશંસા. અહીં ત્રતધારી જ્ઞાનવૃદ્ધ એવા ગુણવાનાની સેવા દ્વારા તેઓની પાસેથી જેઓએ શુદ્ધ હિતશિક્ષા મેળવી હોય તેઓ શિષ્ટ કહેવાય છે. તેઓના આચરણરૂપ શિષ્ટાચાર નીચે મુજબ છે લાકાપવાદના ભય; દીન-દુઃખિયાના ઉદ્ધાર કરવાના આદર; ઉપકારીના ઉપકારને નિહ ભૂલવારૂપ કૃતજ્ઞતા; પોતાના સ્વાર્થના ત્યાગ કરીને પણ અન્યની ચેાગ્ય પ્રાથનાના ભંગ ન કરવારૂપ સુદાક્ષિણ્ય; ગુણી કે અવગુણી કેાઈની પણ ખરાબ વાત હૃદયના અસદ્ભાવપૂર્વક અન્યની આગળ કરવારૂપ નિંદા ન કરવી; ગુણવાનેાના ગુણની (જેને સંભળાવવાથી અહિત ન થાય તે રીતે ) પ્રશસા કરવી, આપત્તિમાં દીનતા ધારણ નહિ કરતાં ધીર–વીર ખનવું; સ`પત્તિના સુખના સમયમાં ગર્વિષ્ઠ ન બનવું; નમ્ર રહેવું; થાડું અને અવસરોચિત હિતકર ખેલવું; અવિસંવાદ એટલે પરસ્પર વિરાધી અને તેવા વિચાર, ઉચ્ચાર કે આચારના પિરહાર કરવા અર્થાત્ ખેલવા ૧૯. સ્ત્રીરવાતંત્ર્ય એ આપણું નહિ પણ અનાતા છે. જો કે સ્ત્રીઓમાં વ્યક્તિરૂપે કાઈ ઉત્તમ સ્ત્રીઓ પણ હાય છે, તથાપિ જાતિરૂપે તો સ્ત્રી ભાગ્ય હોવાથી પુરુષાતે વિષય તરફ ખેંચનારી છે. આથી ધર સાફ્ રાખવું, પતિ કે વડીલો માટે પથારી કરવી, જળ ભરવું, રસોઇ કરવી, વાસણા અજવાળવાં, દળવું, ધરનાં માણસાને સંભાળવાં વિગેરે અનેક પ્રકારના જે કર્તવ્યા સ્ત્રીને યોગ્ય છે, તેમાં જોડાયેલી સ્ત્રી બહુધા દુઃશીલથી ખસે છે, યાગ્યતા વિનાની ચાકર–રસાયાની પદ્ધતિ હાનિકારક છે. રાગના યાગે જે ધરની સ ંપત્તિ કે વ્યાપાર વગેરેની વાતા ધરમાં સ્ત્રીને જણાવે છે–તિજોરી આદિ પણ સાંપે છે, તે તુચ્છ પ્રકૃતિવાળી સ્ત્રીને અભિમાન આદિ દુર્ગુણાનું કારણ બને છે અને તેના સ્ત્રીધમ ને ભુલાવી પતિ કે ઘરનાં અન્ય મનુષ્યા પ્રત્યે અવિનય–અનાદરાદિ કરાવે છે. સ્વત ંત્રતા એ સ્ત્રીધના ભયંકર શત્રુ છે, કારણ કે—તેથી દરેક કાર્યમાં પતિની કે સસરા, સાસુ વિગેરે વડીલોની આજ્ઞાને અનુસરવારૂપ સ્ત્રીધમ નાશ પામે છે. પિરણામે ઘરનાં માણસાને કાઈની ય આજ્ઞા નહિ માનનારી સ્ત્રીની આજ્ઞાને વશ બનવું પડે છે. વધુમાં સ્વેચ્છાચારી ગમનાગમન વિગેરે સ્ત્રીઓના શીલને પણ નાશ કરે છે. જ્યાં—ત્યાં ભ્રમણ કરવાથી અને જેના–તેના પરિચયથી સ્ત્રીનાં લાદિ ગુણરત્ના પણ નાશ પામે છે. મર્યાદાવિહીન ખની દુરાચારિણી બનવા સુધી તેનુ પરિણામ ખરાબ આવે છે. સમાન હક્ક, સહશિક્ષણુ, સ્ત્રીસ્વાતંત્ર્ય વિગેરે રાપાયેલાં બીજોના અંકુરા કેવા ફૂટથા છે, તે વિચારતાં, તેનાં ફળ કેવાં આવશે તે સહજ સમજી શકાય તેમ છે. સ્ત્રીમાં કાઈ ચેાગ્ય વ્યક્તિ માટે ઘટિત છતાં સામાન્યતઃ સ્ત્રીજાતિ માટે જો સવ સાધારણરૂપે આ સ્વચ્છંદતા અમલમાં મૂકાય, તો તેનુ પરિણામ અનિષ્ટ જ આવે એ નિઃશંક છે. વ્યવહાર અને નિશ્ચયને સુમેળ કેમ સધાય તે, લક્ષ્ય ચૂકીને વ્યવહાર સુધારનારા નિશ્ચયનો નાશ કરે છે. વસ્તુતઃ જે વ્યવહારથી નિશ્ચમને ખાધ ન પહોંચે, તે વ્યવહાર શુદ્ધ છે. આથી સર્વે વ્યવહાર સને માટે એકસરખા ઉપાદેય બની શકતા નથી, પણ યાગ્યતાની તેમાં અપેક્ષા રહે છે. ૨૦. ગુણવાનાની વિનય-બહુમાનપૂર્વક સેવા કર્યો સિવાય કદી પણ આત્મહિતકર શિક્ષા પ્રાપ્ત કરી શકાતી નથી. ઉપકારી હોવાથી તે હિતશિક્ષા આપે તે પણ બહુમાન-ભક્તિવાળુ જેનું હૈયું નથી, તેવા જીવને તે કદી પણ હિતકર ખની શકતી નથી; માટે કહ્યુ છે કે—સેવાથી જ શિક્ષણ મેળવાય છે. વિદ્યાગુરુ પાસેથી પણ સત્તા કે હક્કથી મેળવેલું શિક્ષણ કદી હિત કરતું નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ માનુસારીના ૩૫ ગુણે ] પ્રમાણે યથાશક્ય આચરવું; અમલમાં મૂકી શકાય તેટલું ઉચ્ચારવું તે અવિસંવાદિતા છે, વિદ્યમાં પસાર થઈને પણ અંગીકાર કરેલા શુભ કાર્યને પૂર્ણ કરવું; કુલાચારનું પાલન કરવું આવકથી અધિક કે અગ્ય કાર્યોમાં લક્ષ્મીને વ્યય નહિ કરે; જે કાર્ય જે સ્થાને કરવા ગ્ય હોય તે ત્યાં કરવું સારાં કાર્યો કરવા માટે હમેશાં આદર-આગ્રહ રાખવે; અતિનિદ્રા-વિકથા-વિષય-કષાય કે વ્યસનીપણારૂપ પ્રમાદનો પરિહાર કર; લેકાચારને અનુસરવું; તેને વિરોધ નહિ કરે; ઔચિત્ય ધમને કોઈ વિષયમાં ચૂક નહિ અને પ્રાણુતે પણ અગ્ય–નિન્દનીય કાર્ય કરવું નહિ; વગેરે શિષ્ટના આચારે છે. આવા શિષ્ટાચારની પ્રશંસા કરવી, કારણ કે–શિષ્ટ પુરુષના ઉપર્યુક્ત આચારોની પ્રશંસા ધર્મનાં બીજરૂપ હોવાથી પરલેકમાં પણ ધર્મ ફળ આપે છે અને પરિણામે મેક્ષફળ આપે છે. જેમ દૂધ વિનાની (વધ્યા) ગાયને ઘંટા, ઘૂઘરી વગેરે બાંધીને શણગારવાથી તેની કાંઈ કિંમત વધતી નથી અર્થાત્ તેને કઈ દૂધને અથી લેતું નથી, કારણ કે-દૂધ વિના માત્ર આડંબરથી દૂધનું કામ સરતું નથી, તેમ મનુષ્ય પણ છેટે આડંબર કરે તેથી મોટા બની જવાતું નથી, માટે ગુણ મેળવવા પ્રયત્ન કરે જોઈએ. (ગુણવાનેના ગુણોની પ્રશંસાદિ તે તે ગુણેને મેળવવાના સાચા ઉપાયરૂપ છે.) જેમ હાથીનું શરીર મેટું છતાં તે અંધારામાં દેખાતું નથી અને તેના દંકૂશળ નાના છતાં શુદ્ધ-ઊજળા-સફેદ હોવાથી તે દેખી શકાય છે, તેમ ગુણ વગરને માટે પણ જગતમાં આદર પામતું નથી અને નિર્ધન–સત્તા વગરને પણ ગુણવાન પૂજાય છે-આદર પામે છે માટે ધન, સત્તા કે એવા બાહ્ય પદાર્થોથી મેટા બનવાને બદલે ગુણવાની પ્રશંસાદિ દ્વારા ગુણ થવા પ્રયત્ન કરવો જોઈએ. ગુણીની જેમ ગુણીના ગુણેની પ્રશંસા કરનારે પણ જગતમાં આદર પામે છે, માટે શિષ્ટાચારની પ્રશંસા એ અવશ્ય કરણીય હાઈ ગૃહસ્થને સામાન્ય ધર્મ કહ્યો છે. ૪. ચિકનં–કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ આત્માના છ અંતરંગ શત્રુઓને ત્યાગ કરે, એટલે કે–અગ્ય કાળ–સ્થળે કામ-ક્રોધાદિ કરવાં નહિ, કારણ કેતે ઉત્તમ પુરુષની ઉત્તમતાનાં ઘાતક છે. અહીં ૧–અન્યપરિગ્રહિતા કે કન્યા, વિધવા સ્ત્રી વગેરેની સાથે દુષ્ટ વિષયેચ્છા તે કામ, ૨-અવિચારીપણે પિતાને કે પરને આપત્તિજનક હૃદયને રેષ, ધમધમાટ, ગુસ્સાપૂર્વક કઠેર બોલવું કે કેપ કર વગેરે ક્રોધ; ૩-દાનને ગ્ય સુપાત્ર કે દયાપાત્ર આત્માઓને દેવા ગ્ય વસ્તુ પિતાની પાસે હોવા છતાં આપવી નહિ, અગર કારણ વિના પણ બીજાની પાસેથી ધન લેવા ઈચ્છા કરવી તે લેભ; ૪-દુરાગ્રહે એવું કે વ્યાજબી પણ વચન ન સ્વીકારવું તે માન; પસારું કુલ, શરીરમાં બળ, ઉચ્ચ જાતિ, ઘણું ધન, વિદ્વત્તા, સુંદર રૂપ વગેરે પ્રાપ્ત થવાથી અહંકાર કરવામાં કે બીજાને આપણાથી હલકો પાડવામાં કારણરૂપ મનને પરિણામ-ગર્વ તે મદ; અને ૬-કારણ વિના બીજાને દુઃખી કરીને કે પિતે જુગાર, શિકાર વગેરે અનર્થકારી કાર્યો કરીને ખુશી થવું તે હર્ષ. એ રીતે અયોગ્ય સ્થળે કરેલાં આ કામ-ક્રોધાદિ આત્માના અંતરંગ શત્રુભૂત બની આત્મગુણરૂપી ધનને નાશ કરે છે, માટે દુઃખનાં કારણભૂત આ છ અંતરંગ શત્રુઓને ત્યાગ કરે જરૂરી છે. અહીં ૧. કામમાં દાડકય તથા કરાલનું, ૨. કોધમાં જનમેજય તથા તાલ જઘનું, ૩. લેભમાં એલ તથા અજબિન્દુનું, ૪. માનમાં રાવણ તથા દુર્યોધનનું, પ. મદમાં અભેદુભવ તથા હૈહયનું, અને ૬. હર્ષમાં વાતાપી તથા વૃષ્ણિજંધનું, એમ દષ્ટાન્ત (અન્ય ગ્રંથમાંથી) સમજી લેવાં. Page #71 -------------------------------------------------------------------------- ________________ [ સ૰ ભા૦ ૧ વિ૦ ૧–ગા. ૫-૧૪ ૫. મૂન્દ્રિયાળાં નય:-કાન, આંખ, નાક, જીભ તથા ચામડી ( સ્પર્શન )–એ પાંચે ય ઇન્દ્રિયાની શબ્દ, રૂપ, ગધ, રસ અને સ્પરૂપ પોતપોતાના વિષયમાં અધિક પડતી આસક્તિના ત્યાગ કરવા, અર્થાત્ વિકારને અટકાવવા તે ઇન્દ્રિયજય કહેવાય છે. આ રીતે ઇન્દ્રિચાના વિકારને કાબૂમાં લેવાથી મનુષ્યને ખાહ્ય-અભ્યંતર મહાન સંપત્તિ મળે છે, કહ્યું છે કેઇન્દ્રિયાના અસંયમ ( સ્વેચ્છાચાર ) તે દુઃખાના માર્ગ છે અને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવા તે સ'પદ્મા—સુખને માર્ગ છે. એ બે માર્ગોમાંથી જે માગ ઇષ્ટ હોય તે માર્ગે ગમન કરવું ( અર્થાત્ સુખની અભિલાષાવાળાએ ઇન્દ્રિયાનો નિગ્રહ કરવા સતત ઉદ્યમ કરવા ). ઇન્દ્રિયા એ જ સ નરક અને સ્વસ્વરૂપ છે. નિગ્રહ કરેલી ઇન્દ્રિયા પાપથી બચાવીને સ્વર્ગમાં લઈ જાય છે, જ્યારે છૂટી મૂકેલી ઇન્દ્રિયા યથેચ્છ પાપ કરાવીને નરકમાં લઈ જાય છે. અહીં ઇન્દ્રિયજયમાં અતિ આસક્તિના પરિહારરૂપ મર્યાદા ખતાવી, તેનું કારણ એ છે કે-ગ્રંથકારશ્રી અહી' સામાન્ય ગૃહસ્થધર્મનુ સ્વરૂપ કહે છે. સર્વથા ઇન્દ્રિયજય તા સાધુપણામાં કરી શકાય છે. ૬. ઉદ્ધૃતસ્થાનવિવર્ઝનમ્-સ્વ-રાજ્ય કે પર-રાજ્યનાં લશ્કરથી ભય-ક્ષેાભ જાગવાથી; દુષ્કાળ, મરકી, કેલેરા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પતગિયા, ઉંદર, તીડ વગેરેનો ઉપદ્રવ થવાથી, તથા જનવિરોધ એટલે પરસ્પર મનુષ્યેાનો મહાવિગ્રહ-કામી રમખાણુ વગેરે કારણેાથી જે ગામ, નગર વગેરે અસ્વસ્થ બન્યાં હાય અર્થાત્ ત્યાંના લેાકેામાં ગભરાટ પેદા થયા હાય, તેવાં સ્થાનનો ત્યાગ કરવા; કારણ કે—એવી સ્થિતિમાં ત્યાં રહેવાથી પૂર્વે મેળવેલાં ધર્મ, અર્થ અને કામ(નાં સાધનો )નો નાશ થાય છે અને તેવા સ્થાને પુનઃ તે મેળવી શકાતાં નથી, તેથી ઉભય લેાકથી ભ્રષ્ટ થવાનું અને છે. ૭. જીપ્રાતિવૈમિને સ્થાનેતિપ્રમુખ્તજે અનૈનિગમનાર ચુસ્ય વિનિવેરાનમ્ II-ઘર કેવું, કેવા સ્થાને અને કેવા પાડોશમાં હાવું જોઈ એ, તે જણાવતાં કહે છે—જે સ્થાને સારાસદાચારી પાડશી હાય ત્યાં ઘર રાખવું, કેમ કે –“ સંસના રોષનુ મન્તિ ”–જેવી સામત મળે તેવા દોષ કે ગુણા પ્રગટે છે. લેાકેામાં પણ કહેવત છે કે—ગધેડા જોડે ઘેાડું રહે તે ભૂકતાં ન શીખે તેા બચકું ભરતાં (કરડતાં) કે પાટુ ( લાત ) મારતાં તે શીખે. માટે જે સ્થાનોએ " खरिया तिरिक्खजोणी, तालायरसमणमाहणसुसाणा । वग्गुरी अहव सुम्मिअ, हरिएसपुलिंदચ્છિા ॥ ” એટલે દાસપણુ કરનારા, પશુએથી ભાડાં વગેરે દ્વારા આજીવિકા ચલાવનારા, લાકોને હાસ્યવિસ્મયથી રજિત કરનારા મશ્કરા ( મેવડા ), સાધુસંન્યાસી, બ્રાહ્મણુ અર્થાત્ યાચક લોક રહેતાં હાય તેવાં સ્થાનોએ; તેમ જ સ્મશાનરક્ષકા, જાળ નાખનારા, પારધી–શિકારી, ચાંડાળ, ભીલ, માછીમાર વગેરે હલકી જાતિના ૨૧મનુષ્યા રહેતા હાય તેવા પાડોશમાં ઘરવસવાટ નિહ રાખવે. વળી જ્યાં જમીનમાં હાડકાં, કેાલસા વગેરે શલ્યેા ન હેાય; જ્યાં જમીનમાં ઘણા પ્રમાણમાં ધરા નામની વનસ્પતિ, નવા અકુરા, કુશ એટલે દાભ નામની વનસ્પતિ વગેરે ઊગતી હૈાય; જે ભૂમિની માટી સારા વણુ -ગંધવાળી હાય; જે જમીનમાં સ્વાદિષ્ટ પાણી હોય અગર જેમાં નિધાન વગેરે હાય; તેવા ઉત્તમ સ્થાનમાં પણ તે તે નિમિત્ત શાસ્ત્રાધારથી ગુણ-દોષસૂચક શકુન, સ્વપ્ન તથા ૧૮ ૨૧. શ્રાદ્ધગુણવિવરણુમાં તે આ ઉપરાંત વેશ્યા, ભાંડ, નટ, ભાટ કે ચામડાં આદિને હલકા ધંધા ( કુકર્મ ) કરનારાઓને પાડાશ તજવા ઉપરાંત દેવળની પાસે, ચોકમાં, ધૂત, મંત્રી, મૂર્ખ, વિધી, અધમી, પાખડી, નિલજ્જ, ચાર, રાગી, ક્રોધી, અતજ, અભિમાની, ગુરુની સ્ત્રીને સેવનાર, શત્રુ, સ્વામીદ્રોહી, શિકારી, સાધુ, તેમ જ સ્ત્રીહત્યા-બાળહત્યાદિ કરનાર વગેરેને પાડેશ પણ તજવાનું તેનાં કારણા સાથે જણાવ્યું છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ૩૫ ગુણે] લકવાયકા (લોકોનો તે ભૂમિ માટે અભિપ્રાય) વગેરે જાણીને મકાન બાંધવું-વસવાટ કરે. આ સારે પાડોશ અને શુદ્ધ ભૂમિ છતાં રહેઠાણ રાજમાર્ગ ઉપર કે અતિ ગુપ્ત ગલીમાં ન હોવું જોઈએ, અર્થાત્ ઘર અતિ જાહેર માર્ગ ઉપર પણ નહિ, તેમ શોધવામાં મહેનત પડે તેવાં ઘણું ઘરની અંદર ઢંકાઈ ગયેલા સ્થાને પણ ન હોવું જોઈએ, કારણ કે-અતિ જાહેરમાં રહેવાથી પિળ-દરવાજાદિના અભાવે ચોર-લૂંટારાદિનો ભય રહે અને અતિ ગુપ્ત સ્થળે હોય તે ઘણું ઘરેથી ઢંકાઈ જવાથી ઘર શેભાને ન પામે, તેમ જ અગ્નિ આદિ ઉપદ્રવ વખતે જળ વગેરેની સહાય મેળવવામાં કે પિસવા–નીકળવા વગેરેમાં મુશ્કેલી પડે. વળી એગ્ય સ્થાને પણ બાંધેલા ઘરને પેસવા–નીકળવાનાં અનેક બારણાં (માગે) ન હોવાં જોઈએ, કારણ કે–જે ઘરને જવાઆવવાનાં ઘણાં બારણું હોય ત્યાં દુષ્ટ લેકે પ્રવેશ કરી જાય તે પણ ખ્યાલ ન રહે અને તેથી ધન સ્ત્રી વગેરેની રક્ષા કરવી મુશ્કેલ પડે. આથી સારા પાડેશમાં, સારી ગુણવાળી ભૂમિ ઉપર, અતિ પ્રગટ કે ગુપ્તસ્થાનને છોડીને, ઘણાં બારણાં વિનાનું ઘર ધમી આત્માઓને માટે ધર્મનું પિષક બને, માટે તેને ગૃહસ્થના સામાન્ય ધર્મરૂપે કહ્યું છે. (અહીં અનેક દ્વારનો નિષેધ કરવા દ્વારા નિયત દ્વારનું વિધાન હેવાથી, ગૃહસ્થ પ્રતિનિયતદ્વારવાળા ઘરવાળે હવે જોઈએ-એમ અર્થપત્તિથી સમજવું.) ૮. પામીવાતા–પ્રત્યક્ષ કે પરોક્ષ દુઃખેનાં કારણભૂત પાપકર્મોથી ભય પામવાપણું. તેમાં ચેરી, વ્યભિચાર, જુગાર વગેરે કાર્યો આ લેમાં પણ પ્રત્યક્ષ રાજદંડ આદિ મહા અપાયનાં કારણે બને છે અને દારૂપાન, માંસભક્ષણ તથા રાત્રિભેજન આદિ પાપકા શાસ્ત્રોમાં કહેલાં નરક આદિ પરલેકમાં દુર્ગતિનાં પક્ષ દુઃખ આપે છે. ૯. રાતા પાટનમૂ-અન્ય શિષ્ટપુરુષને માન્ય ઘણું કાળથી રૂઢ થયેલા દેશચારે (કે દેશમાં સર્વત્ર જે વ્યવહારરૂપ બની ગયા હોય), જેવાં કે-જમવું, જમાડવું, વસ્ત્ર પહેરવાં, પહેરામણી કરવી, વગેરે અનેક પ્રકારના લૌકિક વ્યવહારે, તેનું પાલન કરવું. જે તેમ કરવામાં ન આવે તે તે દેશના લોકો સાથે વિરોધ થાય, ધર્મની નિંદા થાય વગેરે અનેક પ્રકારે અહિત થાય. અન્ય લોકોનું મન્તવ્ય છે કે-યોગીપુરુષે આખી પૃથ્વીને (સકળ લેકને) ભૂલ કરતાં જુએ છે, તથાપિ (જે એગના રહસ્યને સમજ્યા છે તથા લેકેદ્વારની અપેક્ષાવાળા છે તે) મનથી પણું દેશાચારનું ઉલ્લંઘન કરતા નથી.” પછી ગૃહસ્થનું તે પૂછવું જ શું? આથી રૂઢ દશાચારનું પાલન કરવું તે ગૃહસ્થનો સામાન્ય ધર્મ છે. ૧૦. સર્વેશ્વપત્વેિ ગુurg વિશેષતઃ–ઉત્તમ, મધ્યમ કે અધમ એવા કોઈનો પણ (દેષ જાહેર કરવારૂપ) અવર્ણવાદ નહિ બોલ, કારણ કે–પરના દે ગાવા એ મહાદેષ છે. શ્રીપ્રશમરતિ નામના ગ્રંથની ૧૦૦ મી ગાથાથી વાચકચકવતી શ્રીમાન ઉમાસ્વાતિજી મહારાજા જણાવે છે કે-“ બીજાને હલકે પાડવાથી, તેના અવર્ણવાદ બોલવાથી કે પિતાનો ઉત્કર્ષ (મોટાઈ) ગાવાથી જીવ કોડે ભાથી પણ ન છૂટે તેવું નીચ ગોત્ર નામનું કર્મ ભવે ભવે બાંધે છે.” આમ જ્યારે ૨૨. નળરાજા, પાંડ વગેરે જુગારથી રાજ્યભ્રષ્ટ થયા; કૃષ્ણજી જેવા વાસુદેવ હયાત છતાં દ્વારિકાને મદિરાપાનથી નાશ થ; દશરથ રાજા શિકાર-માંસથી દુષિત થયા; શ્રેણિક રાજા માંસવ્યસનથી નરકમાં ગયા; રાવણ, દુર્યોધન આદિ પરસ્ત્રીલોપટથી ભ્રષ્ટ થયા અને કતપુણ્ય શેઠ વેશ્યાગમનથી નિર્ધન થયા; ચોરીના વ્યસનથી તે અનેક આત્માઓ મરણશરણ થયા છે; વગેરે પાપકાર્યોનાં દુષ્ટ ફળે છે. આથી પાપકાર્યોથી ડરવું એ ગૃહસ્થના સામાન્ય ધર્મનું લક્ષણ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૦ [ ધ સં૰ ભા૦ ૧-વિ૦ ૧–ગા, ૫–૧૪ સામાન્ય મનુષ્યના પણ દોષો ગાવા તે અાગ્ય છે, તેા રાજા, મંત્રી, પુરાહિત આદિ સત્તાધારીઓ કે ખીજા લામાન્ય પુરુષાના દોષો તે જાહેરમાં ખેલાય જ કેમ ? કારણ કે–રાજાદિની નિંદાથી તે ધનના કે પ્રાણનો પણ નાશ થાય છે. (કોઇનો અવર્ણવાદ સાંભળવા પણ નહિ. સાંભળનાર પણ બોલનારને કારણરૂપ હાવાથી તેટલેા જ કૃષિત છે. ) ૧૧. આયોનિતવ્યયઃ કમાણી આવકને અનુસાર ખર્ચ કરવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે--મવકના ચેાથેા ભાગ (ભવિષ્યમાં આકસ્મિક કારણે જરૂર પડે તે માટે) નિધાનમાં રાખે, ચાથા ભાગ વ્યાપારમાં રોકે, ચેાથા ભાગથી ધર્મકાર્યો તથા પાતાના નિર્વાહ કરે અને બાકીના ચાથા ભાગને ભર્ત્તવ્ય એટલે જેનુ પાષણ કરવાની પોતાની ફરજ છે તેવા આશ્રિતાનું પાષણ કરવામાં વાપરે. કેટલાકેા તા કહે છે કે–ધનિક પુરુષ આવકના અડધા કે તેથી પણ વધારે ભાગ જીવનના પ્રધાનકાર્યરૂપ ધર્મમાં વાપરે અને બાકીના અડધા ભાગ તુચ્છ એવાં આ લેાકનાં ખાકીનાં કાર્યોમાં ખર્ચ.૨૩ રાગ જેમ શરીરને દુબળ મનાવી પુરુષને વ્યવહાર માટે નાલાયક મનાવી દે છે, તેમ આવકને વિચાર્યા વિના કરેલા ખર્ચ પણ દિરદ્ર ખનાવી સસારનાં કે આત્મહિતનાં દરેક કાર્યોંમાં મનુષ્યને અસમર્થ બનાવી દે છે. કહ્યું છે કે આવકનો વિચાર કર્યા વિના જે કુબેરની જેમ ખર્ચ કરે છે, તે ધનવાન હાય તા પણ થાડા કાળમાં જ નિશ્ચયથી ભિખારી અની જાય છે મજૂરી કરવા લાયક અને છે. ( પતદેવ દ્વિ પાહિત્યમ્, આચાપતનો વ્યયઃ। ’--આવકથી ખચ આ કરવા, એ જ ડિ તાઈનું લક્ષણ છે.) ૧૨. વૈષો વિમવાઘજીલાત:-પેાતાની સપત્તિ, કમાણી, વય, અવસ્થા તથા રહેવાનુ ગામ, શહેર, દેશ વગેરેને અનુરૂપ વસ્ત્ર, અલંકાર, આભરણ વગેરે રાખવાં જોઈએ. જેઓ સપત્તિઆવક સારી છતાં કૃપણુતાથી તેના પ્રમાણમાં વેષ રાખતા નથી અર્થાત્ ધન છતાં પણ ખરાખ વસ્ત્ર વગેરે પહેરીને ફરે છે, તે લેાકેાની નિંદાનુ પાત્ર મની ધર્મ માટે પણ અાગ્ય અને છે. સારા વેષવાળા મંગળરૂપ ગણાય છે અને તેવા મંગળભૂત પુરુષાથી લક્ષ્મી આવે છે. કહ્યુ` છે કેલક્ષ્મી મ’ગળથી પ્રાપ્ત થાય છે, બુદ્ધિથી વધે છે અને કૌશલ્યથી મૂળ નાખે છે, એટલે તે પુરુષની તાબેદાર-દાસી બને છે, તેને છોડતી નથી. ઇન્દ્રિયનિગ્રહ વગેરે સંયમવાળા જીવનથી પુરુષની લક્ષ્મી શેલાને પામે છે અને લેાકેાની પ્રશંસાનુ પાત્ર અને છે; માટે પોતાની સપત્તિ, આવક, જાતિ, ય, અવસ્થા અને દેશને અનુરૂપ વેષ રાખનારા ( સદાચારી ) સત્ર પ્રેમનું પાત્ર અન વાથી ધાગ્ય અને છે. ૨૩. અન્યત્ર કહ્યું છે કેધમ, ચેર, અગ્નિ અને રાજા-એ ચાર ધનના ભાગીદારો છે. ધરૂપ ભાગીદારનું અપમાન કરવાથી ( ધમમાં નહિ ખવાથી ) બાકીના ત્રણ ભાગીદારા બલાત્કારે પણ ધનનું હરણ કરી લેશે. પંચમંત્રના બીજા સૂત્રમાં ‘હાદોચિયાળ, હાદોષિયો, હાદોવિયર્નવારે, હાદ્દોવિધિતે નિશા ।' અર્થાત્ શ્રાવકે આવકના પ્રમાણમાં દાન, ભાગ, પરિવારનું પોષણ અને ધનનું રક્ષણ-સંગ્રહ કરવા ’ એમ કહ્યું છે. . ૨૪. શ્રાદ્દગુણુવિવરણમાં તા (દેવના ) મસ્તકે ફૂલ ચઢાવવાથી, ચરણા પૂજવાથી, સ્વદારાસ ંતોષથી, અપભાજન ( પરિમિત ભાજન ) લેવાથી, નગ્ન નહિ સુવાથી, પતિથિએ મૈથુન તજવાથી તથા બ્રહ્મચય પાળવાથી ગયેલી લક્ષ્મી પાછી આવે છે-એમ કહ્યું છે. શ્રીયોગશાસ્ત્રમાં પણ કહ્યુ છે કે-સોંપત્તિ ઓછી છતાં ધનવાનની માક વૈષ ધારણ કરવાથી લોકામાં હાંસી–ઉછાંછળાપણું ચાય છે અને આવા ખર્ચ કરનાર જરૂર અનીતિ– અન્યાય કરતા હશે ?' એમ લામાં અનુમાન થાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૧ માર્ગાનુસારીના રૂપ ગુણે ] ૧૩. માતાપિરં–માતાપિતાની પૂજા કરવી, એટલે કે-ત્રણે ય કાળ તેઓને પ્રણામ કરે; પરલેકમાં હિત કરનારાં (ધર્મનાં) કાર્યોમાં તેઓને જોડવાં (સગવડ આપવી); દરેક પ્રવૃત્તિમાં તેઓની આજ્ઞા પ્રમાણે વર્તન કરવું; ફળ, ફૂલ વગેરે ભેગોપભેગના પદાર્થો પણ, જેના વર્ણ— ગંધરસ સારા હોય તેવા તેઓને આપવા; અર્થાત્ વાપરવાની ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ તેઓને આપવી; તેઓના જમ્યા પછી જમવું; સુતા પછી સુવું વગેરે બાહ્ય સેવા સાથે તેઓએ અંગીકાર કરેલાં વ્રત-નિયમોને જરા ય બાધ ન આવે તેમ વ્યાપાર, વ્યવહાર વગેરે કાર્યો કરવાં, કે જેથી તેઓનું પૂર્ણ ઔચિત્ય જળવાય; વગેરે વતન માતાપિતાની ભક્તિ-પૂજન કરવારૂપ છે. તેમાં પણ પિતાથી ય માતા અધિક પૂજ્ય છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે “દશ વિદ્યાગુરુઓની બરાબર એક ધર્માચાર્યું છે, સે ધર્માચાર્યોની બરાબર પિતા છે અને માતા તે પિતા કરતાં ય હજારગુણું અધિક ગૌરવને પાત્ર છે.” માટે અહીં પણ પિતા–માતાને બદલે માતા-પિતા એ કમ જણાવ્યું છે. ૨૫ ૧૪. રાજા સિં–આ લેક-પરલેકમાં હિતકારી-સુંદર આચાર સેવનારા સદાચારી પુરુની સોબત કરવી. તેવાઓની સોબતથી દુરાચારથી બચી સદાચારી થવાય છે અને જુગારી, ધૂર્ત, ભાટ, ભાંડ, નટ વગેરે અસત્ પુરુષોની સેબતથી જે શીલ-સદાચાર હોય તે પણ તત્કાળ નાશ પામે છે. કહ્યું છે કે-“જે સસંગતિમાં રક્ત થઈશ તે સ–સા થઈશ અને અસદાચારીની ગેડીમાં પડીશ તે પતન પામીશ, અર્થાત્ જે ગુણે મળ્યા છે તે પણ નાશ પામશે.” આત્મા સ્વયં એક જ છે, સંગ થયા પછી પણ વિગ થાય જ છે, એટલે વસ્તુતઃ સંગ છેડવામાં જ આત્મસુખ રહેલું છે, છતાં સંગ છડી ન શકાય તે સબત પુરુષની જ કરવી, કારણ કે–સપુરુષ સંગમાંથી છૂટવાના ઔષધતુલ્ય છે. અર્થાત્ પુરુષના યોગથી ધીમે ધીમે ગુણવાન બનતે આત્મા આખરે આખા જગતને રાગ તેડીને સ્વ-સ્વરૂપમાં તૃપ્ત બની શકે છે, માટે જ્યાં સુધી સંગ ન છૂટે ત્યાં સુધી સંગમાંથી છૂટવા માટે પણ સત્પની જ સેબત કરવી એ જરૂરી છે. ૧૫. રાત-ઉપકારીના ઉપકારને છૂપાવ થા વિસારે નહિ. સહુએ ઉપકારીના ઉપકારને કદી ભૂલતા નથી, પણ શિર ઉપર ભારરૂપે માનતા તેને યથાશક્ય બદલે કેમ વળે તેની ચિંતા સેવે છે. કહ્યું છે કે-શ્રીફલ પણ બાલ્યકાળમાં અ૫ પાણું પાનાર(વૃક્ષ સિંચનાર)ને પિતાના છેરનાર તરીકે ઉપકારી માની, મસ્તક ઉપર ભાર(જટારૂપે છોડાં)ને ધારણ કરી, ઉપકારીને ૨૫. માતા-પિતા પ્રત્યક્ષ ઉપકારી છે. જન્મ પછી તેઓએ જે વેશ્યાની માફક બાળકને ત્યજી દીધું હોત, તે આજે તેની હયાતિ પણ ન હોત. અનેક સંકટ વેઠી ઉછેરનારાં પ્રત્યક્ષ ઉપકારી માતા-પિતાની જેઓ સેવા કરી શકતા નથી, તેઓ આખા જગતની કે દેવ-ગુરુની સેવાની વાતે ભલે કરતા હોય, તેવા મનુષ્યોમાં હોતે જ નથી. પ્રત્યક્ષ ઉપકારી પ્રત્યે કતજનતા સેવનાર દેવ, ગુરુ કે બીજા કોઈ પરોક્ષ ઉપકારીની સેવા કયા કારણે કરે ? તે વિચારતાં જ સ્વાર્થ, દંભ કે અજ્ઞાન આદિના યોગે તેની સેવા પાયા વિનાની પ્રવૃત્તિરૂપ જણાશે. માતા-પિતાની સેવા કરનારે જ સમાજની, દેશની, તથા દેવ, ગુરુ કે બીજા સાધર્મિક વગેરેની પણ સેવા કરી શકે છે, માટે એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. ૨૬. “ રાગ ન કરશે કેઈ જન કેઇશું રે, નવિ રહેવાય તે કર મુનિશું રે, મણી જિમ ફણીવિષને તીમ તેહે રે, રાગનું ભેષજ સુજશુ સનેહ રે. ” જ ( રાગની સઝાયમાં પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણું ) સદાચારીની સેબતથી સદાચારી થવાય છે. “ ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતજી.” (શ્રીદેવચંદ્રજી) Page #75 -------------------------------------------------------------------------- ________________ २२ [ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૧-ગ. પ-૧૪ પિતાના પ્રાણને નાશ કરીને પણ અમૃત સમાન મીઠું પાણી આપે છે, અર્થાત નાળીયેર ફોડવાથી નાળીયેરને જીવ પ્રાણમુક્ત થાય છે અને તેમાંથી માણસે મીઠું પાણી મેળવે છે. જો શ્રીફલ પણ આ રીતે કૃતજ્ઞતા ગુણને ધારણ કરે છે, તે પુરુષ ઉપકારીને કેમ વિસરે? અર્થાત્ સપુરુષે કદી પણ ઉપકારીને ભૂલતા નથી અને તેથી (જેમ શ્રીફલ સર્વ ફળમાં શ્રેષ્ઠતાને પામ્યું છે તેમ) કૃતજ્ઞ પુરુષે મહાન (યશ-પૂજાદિને પામી) કુશલ-કલ્યાણના ભાગી બને છે. ૧૬. કીડનનં-અજીર્ણ વખતે ભજન ન કરવું. અજીર્ણ હોવા છતાં ભજન કરવાથી સર્વ રેગની વૃદ્ધિ થાય છે, કારણ કે-રગ માત્રનું મૂળ અજીર્ણ છે. અજીર્ણના આમ, વિદગ્ધ, વિષ્ટબ્ધ અને રસશેષ–એમ ચાર પ્રકારે કહ્યા છે. તેમાં ૧–આમઅજીર્ણ, કે જેથી ઝાડો નરમ અને સડેલાં–મરેલાં માછલાંની ગંધ જે દુર્ગંધવાળો થાય. ૨-વિદગ્ધઅજીર્ણ, કે જેમાં અપાનવાયુ દુર્ગધવા થાય. ૩-વિષ્ટબ્ધઅજીર્ણ, કે જેનાથી ઝાડો કા–છૂટો થાય, શરીરનાં ગાત્રે-અવય ભાંગે (શરીર તૂટે). ૪-રસશેષ અજીર્ણ, કે જેનાથી આળસ-પ્રમાદ ઘણે થાય. તેમાં ૧–અજીણથી દુર્ગંધવાળે ઝાડે થે, ૨-અપાનવાયુ દુધવાળે થે, ૩-ઝાડો કાચે થવો, ૪-શરીરનાં ગાત્રે (સાંધા) તૂટવાં, ૫-ખોરાક ઉપર અરુચિ થવી અને ૬-ઓડકાર ખાટા કે દુર્ગધવાળા આવવા, તે છ અજીર્ણનાં લક્ષણ છે. આગળ વધીને અજીર્ણથી મૂચ્છ, બહુ બકવાટ, ઉલટી, અધિક ઘૂંક–લાળ આવવી, શરીર થાકવું, ચકરી આવવી, વગેરે અનેક વિકારે થાય છે અને તેમાંથી મરણ પણ નીપજે છે ૨૭ (માટે પૂર્વે લીધે આહાર પચી ગયા પછી ફરી ભૂખ લાગે ત્યારે ભેજન લેવું) ૧૭. જે મુત્તા સામ્યવસ્થતા–ગ્ય કાળે, લુપતાવશ થયા વિના, પ્રકૃતિને અનુકૂળ પથ્ય (હિતકર) અને પરિમિત ભેજન કરવું. સુધા લાગે ત્યારે ભેજન નહિ કરવાથી અન્ન અરુચિ થાય છે-શરીર નબળું પડે છે. અગ્નિ બુઝાઈ ગયા પછી ઇંધણ અગ્નિનું કેવી રીતે પોષણ કરે ? અર્થાત્ જઠરને અગ્નિ ભૂખ છતાં નહિ ખાવાથી મંદ પડી જાય છે અને પછી એકીસાથે ખાવાથી તેનું પાચન થઈ શકતું નથી, માટે ભૂખ૮ લાગે ત્યારે ભેજન કરવું. ભૂખ વિના ખાધેલું અમૃત પણું ઝેર બને છે. ૨૭. શરીરસ્વાસ્થ એ ધર્મનું અંગ છે અને અજીર્ણ છતાં જમવાથી સ્વાસ્થ બગડવાથી ધર્મમાં શરીરની સહાય મળતી નથી, માટે અજીર્ણમાં ભેજનને ત્યાગ કરે એ ધર્મનું કારણ છે. ૨૮. અહીં કોઈ “રાત્રે ભૂખ લાગે તે રાત્રે પણ ભોજન કરવું ”—એવો અર્થ કરે તે તે અજ્ઞાનતા છે. રાત્રિભોજન એ મહાપાપ છે–એ જૈનદર્શનને મત તે જગપ્રસિદ્ધ છે. ઉપરાંત વેદાંતીઓ ય માને છે કે"त्रयीतेजोमयो भानुरिति वेदविदो विदुः। तत्करैः पूतमखिलं, शुभं कर्म समाचरेत् ॥ नैवाहुतिर्न જ નાનં, ન ચાદ્ધ દેવતાનમ્ ા ન વા વિદતં રાત્રૌ, મોનનું તુ વિશેષતઃ ” “વેદ, યજુર્વેદ અને સામવેદ-એ ત્રણેયનાં તેજ રૂપ સૂર્ય છે, માટે સર્વે શુભ કાર્યો સૂર્યનાં કિરણોથી પવિત્ર થાય તે રીતે દિવસે કરવાં. યજ્ઞ, સ્નાન, પિતૃકર્મ, દેવપૂજકે દાન વગેરે કાર્યો રાત્રે કરવાનો નિષેધ છે અને ભોજનને તે રાત્રે સર્વથા નિષેધ કરેલો છે.” વગેરે રાત્રિભોજનના આ ભવ–પરભવના દોષ આદિ ઘણી હકીકત જૈન-જૈનેતર શાસ્ત્રોમાં પ્રગટ છે. માટે “ ભૂખ લાગે ત્યારે જમવું’ એટલે રાત્રે પણ જમવું-એ અર્થ કરવામાં “વદતે વ્યાધાત” થાય છે. જે શાસ્ત્રો રાત્રે ખાવામાં મહાપા૫ વર્ણવે છે, તે શાસ્ત્રો ભૂખ લાગે ત્યારે ખાવું—એમ કહીને જે રાત્રે ખાવાનું જણાવે છે તે પોતાની જ વ્યાખ્યાને બીજી રીતે ખોટી ઠરાવનારાં બને છે. શાસ્ત્રનું કોઈ પણ વચન એકબીજા વચનને બાધક ન થાય તે જ તેને અર્થ અદંપર્યાર્થરૂપ હોવાથી સત્ય છે, માટે અહીં ભૂખ લાગે ત્યારે પણ દિવસે જ ખાવું, રાત્રે તે નહિ જ ખાવું એ અર્થ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ - -- - - - - - -- --- ----- - --- - - - ૨૩ માર્ગનુસારીના ૩૫ ગુણે ] ભૂખ લાગે ત્યારે પણ સામ્ય એટલે પ્રકૃતિને અનુકૂળ-માફક આવે તેવાં જ ખેરાકપાણી લેવાં. કેઈએમ પ્રશ્ન કરે કે-જે જન્મથી ઝેર વાપરનારને ઝેર પણ અનુકૂળ બને છે, તે તે લેવામાં તેને શું વાંધો? તેનું સમાધાન એ છે કે–જે “સામ્ય એટલે પ્રકૃતિને અનુકૂળ” રાકપાણું ન મળે તે પ્રતિકૂળ છતાં હિતકર લેવાં, પણ પ્રકૃતિને માફક છતાં અહિતકર તે ન જ લેવાં. (કારણ કે–તેથી કર્મ બંધાય છે અને ઘણું પાપનું કારણ બની તે દુર્ગતિમાં લઈ જાય છે.) બલવાનને તે બધું ય પથ્ય જ છે એમ માનનાર ભૂખ કાલકૂટ ઝેરનું ભક્ષણ કરે (ભલે તે ઝેરી પદાર્થોના ગુણદોષને જાણનાર હોય) તે ઝેરથી મરણ જ પામે, માટે પાચન થાય તેવાં પ્રકૃતિને માફક પણ મહાપાપના કારણરૂપ (અભક્ષ્ય) આહારપાણ ન લેવાં. વળી પ્રકૃતિને માફક અને હિતકર પણ લુપતાથી વધારે નહિ ખાવું, જઠરાગ્નિના બળને અનુસાર અર્થાત્ સુખે સુખે પાચન થાય તેટલું મિત ખાવું. અધિક ભેજનથી ઊલટી, ઝાડા કે મરણ થવાને પણ પ્રસંગ આવે છે. “થો ફ્રિ મિતે મુજે વદુ મુ ”—જે પ્રમાણપત ભેજન લે છે, તે જ અર્થપત્તિએ ઘણું ભેજન લે છે–એ વાત બુદ્ધિથી સહજ સમજાય તેવી છે. ૧૮. વૃત્તરચાનવૃદ્ધ-દુરાચારના ત્યાગપૂર્વક સદાચારમાં પ્રવર્તનારા વ્રત–નિયમધારી પુરુષ, કે જેઓ “હેય-ઉપાદેય વસ્તુના વિવેકરૂપ” જ્ઞાનથી વૃદ્ધ હોય, એટલે કે-આપણું કરતાં જેઓ વિશેષ જ્ઞાની અને વ્રતધારી હોય તેવા જ્ઞાનવૃદ્ધ–પ્રતધારી પુરુષોની, આવે ત્યારે ઊભા થવું, સન્મુખ જવું, હાથ જોડીને પ્રણામ કર, આસન આપવું, વંદન કરવું, શરીરસેવા કરવી, ઉત્તમ આહારપાણી, વસ્ત્ર, પાત્ર આદિ ઉચિત વસ્તુઓનું તેઓને દાન કરવું, વળાવવા જવું, વગેરે વિનયરૂપ સેવા કરવી; કારણ કે-ગુણવાન પુરુષોની સેવા કરી હોય તે તેઓ કલ્પવૃક્ષની જેમ સદુપદેશાદિ મહાન ફળ આપે છે. અર્થાત્ ગુણવાનની સેવાથી હમેશાં હિતકર ઉપદેશ મળે છે, તેઓના સંપર્કથી બીજા પણ ધમી પુરુષનાં દર્શન, મેળાપ વગેરે” લાભ થાય છે અને એગ્ય કાળે તેઓને પણ વિનય કરવાને લાભ મળે છે. એમ બાહ્ય-અત્યંતર અનેક મેટા લાભે ગુણવાની સેવાથી પ્રાપ્ત થાય છે. ૧૯. શ્વપ્રવર્તનનુ-સામાન્ય લેકમાં કે લોકોત્તર એવા સતેમાં પણ જે કાર્યો અનાદરણીય હોવાથી નિંદનીય ગણાતાં હોય, તેવાં સુરાપાન, માંસભક્ષણ, પરસ્ત્રીગમન વગેરે પાપને ત્યાગ કરે. સામાન્ય કુલમાં જન્મેલે મનુષ્ય પણ સારા આચારથી મોટાઈને મેળવે છે. કહ્યું છે કે-“સારા કુલવાળે પણ જે નીચ આચરણ કરનારે હોય તે તેના કુલની કાંઈ મહત્તા નથી અને અંત્યકુલમાં જન્મેલાનું પણ આચરણ સારું હોય તે તે વિશિષ્ટ છે–એમ મારું (કહેનારનું) મન્તવ્ય છે.” (અહીં કુલ પ્રમાણે આચાર પણ સારા જોઈએ-એ ગ્રંથકારને આશય છે અને તેથી આચારની મુખ્યતા બતાવવા માટે કુલને ગૌણ કર્યું છે. તેને અર્થ એ નથી કે–ગમે તે કુલવાળે પણ માત્ર સદાચારથી શ્રેષ્ઠ બને છે. કુલ અને શીલ બનેની ઉત્તમતા જરૂરી છે, માટે કુલ સારૂં મળવાથી, પિતાને ઉચ્ચ માની યથેચ્છ પાપ કરનારાઓ કુલને મલિન કરે છે,-એમ જણવવાને આશય છેડી, ઉપલક અર્થને પકડી “કુલની કઈ મહત્તા નથી, સદાચાર જ પ્રધાન છે - એવો અર્થ અહીં કરવાનું નથી. જગતમાં એવો વ્યવહાર છે કે–થોડા દુઃખના ગે ઘણું સુખોને પણ કિમત વિનાના મનાવાય છે. જેમ કે ધનવાન અધ બોલે કે–આંખ વિના બધું નકામું છે, નિધન પંડિત બેલે કે-ધન વિના બધું ય શૂન્ય છે, તેમ જ ધન, સ્ત્રી અને યશવાળ કહે કે Page #77 -------------------------------------------------------------------------- ________________ [ ધ સંo ભા૧-વિ૦ ૧–ગા. પ-૧૪ પુત્ર વિના બધું નકામું છે. તેને અર્થ એ નથી કે અંધને દરિદ્રતા ગમે છે, ધન વિનાનું પાંડિત્ય ખરાબ છે કે પુત્ર વિના, ધન, યશ, સ્ત્રી બધું નકામું છે. વસ્તુતઃ જે ખૂટે છે તેના અભાવમાં મળેલું બધું જેમ નકામું ભાસે છે, તેમ અહીં પણ સદાચાર વિના સારૂં કુળ પણ વ્યર્થ જેવું છેએમ સમજવાનું છે. કુલ ભલે ગમે તે હોય તે પણ એક “સદાચારથી જ ચાલે” એ અર્થ નથી અર્થાત્ બનેની મહત્તા સરખી છે.) ૨૦. અસ્થમા-માતા-પિતા-રી-પુત્રાદિઆપણું આશ્રયે રહેલાં સગાંસંબંધી કે નોકરચાકર વગેરેનું (ગક્ષેમ દ્વારા એટલે કે તેમને જરૂરી પદાર્થો મેળવી આપવા અને તેઓની વસ્તુઓની રક્ષા કરવા દ્વારા) ભરણપોષણ કરવું. તેમાં માતા-પિતા, સતી સ્ત્રી અને પિતાના નિર્વાહની શક્તિ જેએમાં નથી તેવાં પુત્ર-પુત્રી-એ ત્રણેયનું સેંકડે અયોગ્ય કાર્યો (નોકરી-ચાકરી–મજૂરી વગેરે) કરીને પણ અવશ્ય ભરણપોષણ કરવું અને વૈભવ સારે હોય બીજા પણ નિરાધાર સ્વજનસંબંધી વગેરેનું ભરણપોષણ કરવું જોઈએ. અન્યત્ર પણ કહ્યું છે કે-હે તાત! ગૃહસ્થ ધર્મમાં લક્ષ્મીવંત એવા તમારે ત્યાં દરિદ્ર મિત્રે, પુત્ર વિનાની વિધવા બેન, સ્વજ્ઞાતિના વૃદ્ધો અને કુલવાન દરિદ્રો-એ ચાર પ્રકારના મનુષ્યો વસવાટ કરે ! અર્થાત્ લક્ષ્મીવંત ગૃહસ્થોએ એ ચાર દુઃખી યાઓને અવશ્ય સંભાળવા જોઈએ. ૨૧. વીgિ –કઈ પણ કાર્યનું પરિણામ શું આવશે તેનો વિચાર કરીને વર્તન કરવું, કારણ કે વિચાર કર્યા વિના કાર્ય કરનારને મહાન આપત્તિ આવે છે. કિરાતમાં જણાવ્યું છે કે-“લાભહાનિનો વિચાર કર્યા વિના કામ ન કરવું, અવિવેક મહા આપત્તિઓનું સ્થાન છે, વિચારીને કાર્ય કરનારને ગુણાનુરાગિણું સંપદાઓ સ્વયમેવ આવી વરે છે. ” ૨૨. ઇતિ –આ ગ્રંથમાં જેનું વર્ણન કર્યું છે અને ઉત્તરોત્તર ઉન્નતિ સાધી કેમે કમે જે મેક્ષ આપનાર છે, તે ધર્મને, “જેમ નિગી, ચતુર અને યુવાન પુરુષ સુંદર સ્ત્રી સાથે દેવીગીતને એકતાનપૂર્વક સાંભળે; તેથી પણ અતિ રાગપૂર્વક” હમેશાં સાંભળવો જોઈએ. ઉપગપૂર્વક સત્કથા શ્રવણ કરવાથી ચિત્ત થયું હોય તે થાક ઊતરી જાય છે, કષાય-ઉદ્વેગથી તપી ગયું હોય તે શાન્ત થાય છે, આપત્તિ વગેરેથી દિગમૂઢ બની ગયું હોય તે સૂઝવાળું બને છે અને અસ્થિરવ્યાકુળ બન્યું હોય તે સ્થિર થાય છે, વગેરે ઘણું લાભ થાય છે. જે કે-બુદ્ધિના ગુણેમાં પૃ. ૨૫ માં શ્રવણ ગુણ કહેવાનું છે, તથાપિ હમેશાં ધર્મ શ્રવણ કરનારને ઉત્તરોત્તર અનેક સગુણની પ્રાપ્તિ થાય છે. એ ફળની પ્રધાનતા બતાવવા માટે અહીં આ જુદો બતાવ્યો છે. ર૯. પિતાનાં આશ્રિત કુટુંબ, સ્વજનસંબંધી, જ્ઞાતિજને કે ગામના ઉત્તમ મનુષ્યોની સંભાળ નહિ લેતાં, “વસુધૈવ કુટુમ્”—એ ન્યાયને આગળ કરી અન્યોના ઉદ્ધાર માટે સખાવતે કરનારાઓ બ્રાન્ત છે. જે કુલ, જ્ઞાતિ કે ગામમાં પિતે જન્મે છે, તેને કુટુંબરૂપે નહિ માનતાં, જ્યારે આખી પૃથ્વીને કુટુંબરૂપ મનાવે છે, ત્યારે સહજ રીતે સજજનો તેને અજ્ઞાની તરીકે ઓળખી લે છે. વ્યવહાર એ જ છે કે-જેમ ઘરની રક્ષા ખાતર મહલ્લાની, મહલ્લાની રક્ષા ખાતર ગામની અને ગામની રક્ષા ખાતર દેશની રક્ષા થાય, તેમ નિકટના સંબંધીઓને સંભાળવાનું સહુથી પ્રથમ આવશ્યક ગણાય. તે પછી શકિત અનુસાર આગળ વધાય. ૩૦. સાક્ષાત્ સિદ્ધિ એ સૂત્ર દીર્ધસત્રી–બીકણુ મનુષ્યોને પુરુષાર્થમાં પ્રેરક છે. સારાં કાર્યોમાં બહુ લાબ વિચાર કરતાં સમય ચાલ્યો જાય છે, માટે તે વિલંબ વિના કરવાં જોઈએ-સાહસ ખેડવું જોઈએ. છતાં તેને અર્થ એ નથી કે-ગમે તે કાર્યો વગર વિચાર્યું કરવાં જોઈએ. Page #78 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ૩૫ ગુણે ] ૨૩. ચા-દુઃખી પ્રાણીઓને દુઃખથી બચાવવાની ઈચ્છા તે દયા. દયાળુ મનુષ્ય દરેક પ્રાણીને સુખી કરવાની ઈચ્છાવાળે હોય છે. પ્રાણી માત્ર પ્રત્યે તે પ્રાયઃ દયાશીલ હેવાથી સુયતનાના ચગે તેની સર્વ આરાધનામાં ‘દયા’ મુખ્ય હોય છે. દયા? એ ધર્મનું મૂળ છે. તે પ્રાપ્ત થવાથી જ પ્રાણી માત્ર પ્રત્યે દયાની ભાવનાપૂર્વક તે ક્ષમા વગેરે તાત્વિક ધમની આરાધના કરી શકે છે. ૨૪. લઘુલ્લુિ કહ્યું છે કે-“ શુકૂળ છi Rવ, પ્રળ ઘા તથા પોmોવિજ્ઞાન તરવજ્ઞાન ૪ ઈyurli ” ૧. શુશ્રુષાતત્ત્વ સાંભળવાની ઈચ્છા, ૨. શ્રવણતત્ત્વને સાંભળવું, ૩. ગ્રહણ-ઉપગપૂર્વક સાંભળેલું ગ્રહણ કરવું, ૪. ધારણ ગ્રહણ કરેલું ભૂલી નહિ જવું– યાદ રાખવું, પ. ઊહ-જે અર્થ સાંભ-જાણ્ય-યાદ રાખે તેને તે જ્યાં જ્યાં ઘટિત હોય ત્યાં ત્યાં ઘટાવે , અથવા ઊહ એટલે પદાર્થનું સામાન્ય જ્ઞાન, ૬. અપેહ=સાંભળેલાં વચનોથી તથા યુક્તિથી પણ વિરુદ્ધ એવા હિંસા-જુ ડું–ચોરી વગેરે દુષ્ટ ભાવેનાં માઠાં પરિણામ (દુઃખ) જાણું તેને છોડી દેવાં અથવા અપોહ એટલે પદાર્થનું તે તે ગુણ-પર્યાયપૂર્વકનું જ્ઞાન, ૭. અર્થવિજ્ઞાન= ઊહાપોહ દ્વારા થએલું ભ્રમ, સંશય કે વિપર્યય (ઊલટે અર્થ) વગેરે દેથી રહિત (તે તે ભાનું) યથાર્થ જ્ઞાન, અને ૮. તત્ત્વજ્ઞાન=ઊહાપોહથી સંશયાદિ દોષરહિત થયેલું “આ એમ જ છે”—એવું નિશ્ચિત જ્ઞાન. આ આઠ ગુણે ઉત્તરોત્તર બુદ્ધિની વિશુદ્ધિરૂપ છે. આ ગુણોવાળે વિશિષ્ટપુરુષ કદી પણ (અકલ્યાણ) દુઃખને પામતે નથી. એને યોગ કરે એટલે તે આઠ ગુણે જ્યાં જે રીતે હિતકર બને તે રીતે ઘટાવવા-સમજવા. ૨૫. કુળગુ પક્ષપાત –“સ્વપર કલ્યાણકારક આત્મધર્મસાધક એવા સજ્જનતા, ઉદારતા, દાક્ષિય, સ્થિરતા અને પ્રિયભાષણપૂર્વક સામાએ બોલાવ્યા પહેલાં તેને બોલાવ” વગેરે ગુણોનું અને તેવા ગુણનું બહુમાન, પ્રશંસા કરવી કે તેને સહાય કરવી, વગેરે ગુણેના પક્ષપાતરૂપ છે. ગુણુના પક્ષાપાતી પુરુષે જ અવધ્ય પુણ્યબીજને સિંચન કરવા દ્વારા આલેક-પરલેકમાં ઉત્તમ ગુણરૂપ લક્ષ્મીને પામે છે, ગુણવાન બને છે. ૩ - ૨૬. નામિનિધેરા –હમેશાં અદુરાગ્રહી બનવું. બીજાને પરાભવ કરવાની બુદ્ધિથી અન્યાયી - ૩૧. ધર્મક્રિયા કરવા છતાં જે મનુષ્યમાં દયાના પરિણામ નથી, તે મનુષ્યની ધર્મક્રિયા તેના ધર્મને કલંકરૂપ બને છે. ધર્મ તે શ્રેષ્ઠ જ હોય છે, પણ ધર્મ કરનારની અગ્યતાથી જ જગતમાં ધર્મ અયોગ્ય ઠરે છે, વગેવાય છે અને એ રીતે ધર્મ કરવા છતાં ધર્મની અપભ્રાજના કરનાર વાસ્તવિકરીતે ધર્મને હાસ કરે છે. ૩૨. બુદ્ધિ આ ગુણોથી વિશિષ્ટ બને તે ધર્મનું રહસ્ય સહેલાઈથી સમજાય. જગતના કેઈ પણ પદાર્થને યથાર્થ સ્વરૂપે જાણવા માટે તેવી વિશિષ્ટ બુદ્ધિ જોઈએ છે. જેમ ઈધણું, અનાજ, ગોળ, સાકર, ધાતુ, ચાંદી, સેનું કે ઝવેરાત વગેરે પદાર્થોની પરીક્ષા માટે ઉત્તરોત્તર વિશિષ્ટ બુદ્ધિ જરૂરી છે, તેમ તેથી પણ અતિ ગહન ધર્મને સમજવા માટે અતિસુક્ષ્મ-તીક્ષ્ણ બુદ્ધિ અતિશય જરૂરી છે. આ વસ્તુને નહિ જાણતાં ધર્મ જેવી કિંમતી વસ્તુમાં “ધમ આવો ન હોય ! આ તે ધર્મ કહેવાતું હશે ? આ તે લોકોને સુખથી વંચિત રાખનારી વાત છે!” વગેરે વગેરે બોલનારાઓ કેવી ભયંકર ભૂલ કરે છે, તેને નિષ્પક્ષ શુદ્ધ બુદ્ધિવાળા જ સમજી શકે છે. ૩૩. કહ્યું છે કે-“ રાળી ઉત્ત, ગુ ગુણિપુ મત્તા . મુળ જ ગુનામાં ૨, વિસ્ટા સરસ્ટો કનઃ ” અર્થાત “અવગુણી ગુણવાનને જાણી શકતું નથી. ગુણવાન પણ મટે વર્ગ એ હોય છે કે-બીજા ગુણવાનના ગુણને સહન કરી શકતા નથી, મત્સર-તેષ કરે છે. સ્વયંગણું અને ગુણગુણીને રાગી એ સરળ ઉત્તમ મનુષ્ય કેઈક જ હોય છે.” Page #79 -------------------------------------------------------------------------- ________________ R [ સં૰ ભા૦ ૧ વિ૰૧-ગા, ૫-૧૪ કાર્ય કરવું તે દુરાગ્રહ કહેવાય છે, આવા દુરાગ્રહ હલકા પુરુષાને હાય છે. કહ્યું છે કે જેમ નદીના પ્રવાહથી ઊલટા માગે તરવાના સ્વભાવવાળા માછલાને શ્રમ સિવાય કાંઈ ફળ મળતું નથી, તેમ દુરાગ્રહ પણ નીચપુરુષો પાસે નિષ્ફળ, અન્યાયી અને દુષ્કર એવાં કાર્યાં કરાવીને તેને થકાવી દે છે, અર્થાત્ હલકા પુરુષો દુરાગ્રહથી દુષ્ટ કાર્યો કરીને પેાતાની શક્તિ ખરમાદ કરી થાકે છે. ' કોઈ વખતે નીચ પુરુષો પણ શઢતાથી દુરાગ્રહને છોડી દે છે એટલા માત્રથી તે ઉત્તમ ગણાતા નથી, કારણ કે—સદાને માટે દુરાગ્રહને તજવા એને ગુણ કહેવામાં આવ્યા છે. ૨૭. વિશેષજ્ઞાનમન્ત્રમ્— પદાર્થાંમાં સારા-નરસાપણાના તફાવત, કાર્યોંમાં કરણીય–અકરણીયા વિભાગ અને સ્વ-પરમાં રહેલું ગુણ-દ્વેષાદ્વિરૂપ અંતર વગેરે ’આવા તફાવતને ‘ વિશેષ ’કહેવાય છે. દરેક વિષયમાં રહેલા આવા વિશેષનું નિશ્ચિત જાણપણુ હાવું જોઈ એ. કહ્યું છે કે—અવિશેષજ્ઞ એટલે તે તે પદાર્થના અંતરને નહિ સમજનાર મનુષ્યમાં પશુ કરતાં કાંઈ અધિકતા નથી. જેમ પશુ સારાનરસા ભાવાના ભેદજ્ઞાનરૂપ વિવેક વગરનુ હાય છે, તેમ વિવેક વગરના પુરુષ પણ પશુતુલ્ય જ ગણાય છે. અથવા વિશેષ એટલે પોતાના જીવનમાં જ ગુણ— દોષની વૃદ્ધિહાનિરૂપ લાભ-હાનિ તેનું જ્ઞાન મનુષ્યને હાવું જોઈએ. જે મનુષ્ય પેાતાના જીવનમાં ગુણ—દોષની વૃદ્ધિ હાનિને તપાસતા નથી, તેનું જીવન નિષ્ફળ અને છે. કહ્યું છે કે દરરોજ મનુષ્યે પેાતાના ચરિત્રને તપાસવુ જોઈ એ અને નક્કી કરવું જોઈએ કે–મારૂ' ચિરત્ર પશુતુલ્ય છે કે સત્પુરુષાના જેવુ છે ? ' માત્ર કોઈ દિવસે આવું વિચારનાર તા સામાન્ય મનુષ્ય પણ હાય છે, માટે દરરોજ આ પ્રકારના વિચાર–જાણપણું હાવુ. જોઈ એ. ૨૮. યથાર્ધમતિથી સૌ ટ્રીને ચ પ્રતિપન્નતા-પર્વતિથિ કે અપ તિથિના વિભાગ વિના હમેશાં સત્પ્રવૃત્તિ કરવારૂપ એક ઉત્તમ જ વર્તન કરનારા મહાત્માને અતિથિ કહેવાય છે. કહ્યું છે કે- તિથિ, પદ્મ કે ઉત્સવેા સઘળું જે મહાત્માએ ત્યજ્યુ છે તેને અતિથિ સમજવા અને તે સિવાયનાને અભ્યાગત જાણવા.’ તથા ઉત્તમ આચારવાળા હાવાથી સર્વ લેાકેામાં કોઈ જેમના અવણુ વાદ ખેલતું નથી તેવા સાધુ, અને ધર્મ-અર્થ-કામરૂપ પુરુષાર્થને સાધી શકે તેવી શક્તિ જેની ક્ષીણુ થઈ છે તેવા દીન; આવા અતિથિ, સાધુ અને દીન પ્રત્યે યથેાચિત-જેને જે યાગ્ય હાય તેવુ અન્ન, પાન, વસ્ત્ર વગેરે આપીને એ રીતે તેની સેવા કરવી. ઔચિત્યને છેડીને સઘળાએ પ્રત્યે સમાન પ્રવૃત્તિ કરવી તે વાસ્તવિક સેવા નથી, પણ દરેકને સરખા ગણવા તે વ્યવહારધમમાં ઔચિત્યનું ન કરવા સમાન છે. એક બાજુ ઔચિત્યગુણુ અને બીજી માજી કોટા ગુણ્ણા હાય તે પણ અને સરખા છે, કારણ કે–ઔચિત્યગુણ વિનાના બાકીના ગુણેાના સમૂહ હાય તેા પણ ઝેર તુલ્ય છે. દાન-શીલ-તપ વગેરે કાઈ પણ ધર્મ પ્રવૃત્તિ કે ખાવું-સુવું-કમાવું—બેલવું વગેરે સામાન્ય પ્રવૃત્તિ પણ ઔચિત્યરહિત હાય તા ઊલટી નિંદાનું પાત્ર અને છે, માટે ઔચિત્ય સાચવીને સેવા કરવી તે સાચી સેવા છે.૩૪ ૩૪. જેમ હાર હીરાના હાય છતાં તે પગે બાંધ્યેા હોય કે પગરખાં જરીથી ભરેલાં હોય પણ તે માથે પહેર્યો હાય તે શાભતાં નથી, પણ ઊલટી મૂર્ખતા ગણાય છે, કારણ કે-હાર ગળામાં અને પગરખાં પગમાં પોતાના સ્થાને જ શેલે છે; તેમ જે માણસની જેટલી અને જેવી સેવા યાગ્ય હાય તેની તેટલી અને તેવી સેવા થાય તો તે સેવારૂપ બને છે, એમ દરેક વ્યવહારમાં સમજવું. Page #80 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ૩૫ ગુણે ] ર૭ ૨૯. અન્યોન્યાનુપ્રધાન વિસ્થાપિ –ત્રિવ એટલે ધર્મ, અર્થ અને કામ. તેમાં ૧–જેનાથી દેવાદિકનાં સુખ અને પરિણામે મોક્ષસુખની પ્રાપ્તિ થાય તે ધર્મ, ૨-જેનાથી ગૃહસ્થાશ્રમનાં સર્વ કાર્યો સાધી શકાય તે અર્થ (ધનસંપત્તિ) અને ૩–સર્વ ઈન્દ્રિયોના વિષયમાં અભિમાનજન્ય રસરૂપ જે પ્રીતિ તે કામ. ગૃહસ્થ આ ધર્મ, અર્થ અને કામ- ત્રણેયને પરસ્પર એકબીજાને બાધક ન થાય એ રીતે સાધવાં જોઈએ-સેવવાં જોઈએ. જે પુરુષ ધર્મ, અર્થ અને કામની સાધનામાં આ મર્યાદા મૂકે છે તેના ઉભય ભવ બગડવાથી આખે આ જન્મ પણ નિરર્થક–નિષ્ફળ બને છે. કહ્યું છે કે- ત્રણ વર્ગની સાધના વિના જેના દિવસે આવે છે અને જાય છે, તે લુહારની ધમણની જેમ ભલે શ્વાસોશ્વાસ લેતે હોય તે પણ મરેલે જ છે.” આ ત્રણમાં તત્કાલીન ક્ષણિક વિષયસુખમાં લુબ્ધ બનીને જે ધમ–અર્થને ધક્કો મારે છે, તે જંગલના હાથીની જેમ આપત્તિઓને ભેગ બને છે. જંગલી હાથીને વશ કરવા માટે મનુષ્ય એક મેટા ખાડામાં કાગળની કે માટીની કૃત્રિમ હાથણી બનાવે છે, તેને દેખી વિષયાંધ બનેલે હાથી પરિણામને વિચાર્યા વિના તેના પ્રત્યે ધસી (ડી) આવતાં જ ખાડામાં પડે છે. ત્યાંથી નીકળવાને અશક્ત બનેલા તે હાથીને ભૂખ-તૃષાનાં દુખેથી નિર્મદ-દીન બનાવીને મનુષ્ય તેને બંધનમાં નાખી વશ કરે છે. એ રીતે જેમ હાથી જીવનભર સ્વતંત્રતાને ગુમાવી બંધનાદિ અનેક કષ્ટને ભાગી થાય છે, તેમ મનુષ્ય પણ કામને વશ બની, ધર્મમાં અનાદર અને સંપત્તિને વ્યય કરવાથી આખરે કામનાં સાધનોથી પણ ભ્રષ્ટ થઈ આ લેક-પરલોકમાં દુઃખનું ભાજન બને છે. જગતપ્રસિદ્ધ વસ્તુ છે કે-“વિષયસેવનમાં અતિ આસક્ત હોય છે તેનું શરીર ક્ષીણ થતાં ક્ષયરેગી બને છે અને આખરે તે ધર્મ તથા ધન બધું ગુમાવી દે છે.’ વળી જેમ સિંહ હાથીને નાશ કરી પાપને ભાગી બને છે અને હાથીનું માંસ તે બીજા જ જંગલી પ્રાણુઓ ભેગવે છે, તેમ ધર્મ અને કામનો અનાદર કરી જે ધન કમાવામાં જ રાચે છે, તે મનુષ્ય કેવળ પાપનું જ ભાજન બને છે. તેનું કમાયેલું ધન તે બીજાઓ જ ભગવે છે. અર્થ-કામનો તિરસ્કાર કરીને માત્ર ધર્મ કરવાનો માર્ગ તે સાધુઓનો છે, ગૃહસ્થને નહિ.૩૫ ધર્મને બાધ થાય તેવી અર્થ-કામની સેવા પણ બીજને ખાઈ જનારા ખેડૂતની જેમ અનર્થકારક છે. જેમ ખેડૂત વાવેતર માટે રાખેલાં બીજને (અનાજને) ખાઈ જાય તે ભાવી પાકથી વંચિત રહી દરિદ્ર બને, તેમ ધર્મરૂપી બીજ પ્રત્યે ઉપેક્ષા કરનાર આખરે અર્થ–કામથી પણ વંચિત રહે છે, કારણ કે-ધર્મરહિત પુરુષને ભાવિકાળે કાંઈ પણ કલ્યાણ-સુખ મળતું નથી. તે ૩૫. જે ગૃહસ્થ કેવળ ધર્મ-આચરણ કરે અને અર્થ-કામની ઉપેક્ષા કરે, તો ગૃહસ્થાવાસના વ્યવહાર અટકી પડે અને ઘરમાં વ્યભિચારાદિ દે દાખલ થઈ જાય. જે ગૃહસ્થને ધન મેળવવાની ચિંતા કરવી પડે તેમ નથી તેમ વિષય પરિહારમાં વ્યભિચારાદિ થવા સંભવ નથી, તેને ગૃહવાસ નિરર્થક છે. વસ્તુતઃ સાધુપણાની સચિના અભાવે જ તે ગૃહવાસમાં રહેલું છે. ગૃહવાસને રાગ અને સગવડ છતાં ય સાધુતા પ્રત્યે અરુચિ, એ તે કેદમાં રહેલા કેદીને કેદમાં આનંદ માનવા બરાબર હોવાથી મૂર્ખતારૂપ જ છે. સંપત્તિ નિર્વાહ પૂરતી હોય યા પુત્રાદિ કમાણી કરનારા હોય અને વૃદ્ધત્વ આદિ કારણોથી કામ પ્રત્યે અરુચિ પણ હોય, છતાં જેઓ સંભપ્રહણ માટે શાસ્ત્રમાં જણાવેલી ગ્યતા ન હોવાથી ગ્રહવાસમાં રહીને શ્રાવકધર્મની આરાધના કરતા હોય, તેઓને માટે અર્થ-કામની ઉપેક્ષા અયોગ્ય નથી. Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫ જ સાચા સુખી છે, કે જે પરલોકના સુખમાં વિરાધ ન આવે તે રીતે આ ભવમાં જીવે છે. ધર્માંની બેદરકારી કરનાશે આ ભવમાં કદાચ પૂર્વ પુણ્યના ખળે દુ:ખી ન થાય તે પણ ભવિષ્યકાળમાં તા દુ:ખી થાય જ છે, કારણ કે–સુખનુ' મૂળ ધમ છે. જેમ મૂળ ગયા પછી વૃક્ષ ન ટકે તેમ ધર્મ ગયા પછી સુખ ટકી શકતું જ નથી, માટે બુદ્ધિમાન પુરુષે ધર્મનો ઘાત ન થાય તેવી રીતે અથ કામમાં પ્રયત્ન કરવા જોઈ એ. ૦ સં૰ ભા. ૧-વિ. ૧ઞા. ૫-૧૪ ધનની ઉપેક્ષા કરીને ધર્મ-કામની સેવા કરનારા દેવાદાર અની જાય છે અને કામના અનાદર કરીને ધન-ધર્મની સેવા કરનારને ગૃહસ્થપણાને જ અભાવ થઈ જાય છે, એટલે કે–તેના ગૃહસ્થપણાના વ્યવહાર અટકી પડે છે. ' જે ધનના કાંઈ પણ સંચય નહિ કરતાં પ્રાપ્ત થતું બધું ધન ખેંચી નાખે છે, તે માણુસ ‘ તાદાત્વિક ' કહેવાય છે, જે દાદા-પિતા વગેરેના પૂર્વજોપાર્જિત દ્રવ્યને અન્યાયથી ખાઈ જાય છે ખચી' નાખે છે તે · મૂળહર ’કહેવાય છે અને જે નાકરાની (કુટુંબની ) કે પેાતાની પીડાને પણુ અવગણીને માત્ર ધન ભેગું જ કરે છે કાંઈ પણ ખર્ચતા નથી, તે ‘કય ઃ કહેવાય છે. તેમાં તાદાત્વિક અને મૂળહેરને ધનનો નાશ થતાં ધર્મ-કામના પણ નાશ થાય છે—કલ્યાણ થતું નથી અને કદ( કૃપણ )ના ધનસંગ્રહ રાજા, ભાગીદારા કે ચારને જ ભાગ્ય અને છે-ધર્મ-કામના ઉપયાગમાં આવતા નથી. એમ તાદાત્વિક, મૂળહર અને કદને ધર્મ, અર્થ અને કામ પરસ્પર ખાધક થાય છે જ. આથી ગૃહસ્થે ત્રણેય વગને ખાધ ન પહાંચાડતાં ત્રણેયની યથાયાગ્ય સેવા (રક્ષા) કરવી જોઈ એ. સચેાગવશાત્ એ ત્રણેયને જો સરખી રીતે સાધી ન શકે તે ઉત્તર-ઉત્તરને છેડીને પૂર્વ-પૂર્વની રક્ષા કરે, એટલે કે–જો ત્રણેય ન સચવાય તેા કામની ઉપેક્ષા કરીને ધર્મ અને ધનની રક્ષા કરવી, કારણ કેધમ અને ધનની રક્ષાથી પિરણામે કામની પણ સિદ્ધિ સહેલાઈથી થઈ શકે છે. જો તેમ પણ ન અને તે ધન અને કામને છોડીને ધર્મની રક્ષા તેા કરવી જ જોઈ એ, કારણ કે--અર્થકામનુ મૂળ ધર્મ છે. ધર્મની રક્ષા કરનારા આખરે ધન અને કામને પણ સાધી શકે છે. કહ્યું છે કે- ભીખ માગીને જીવતાં પણ જો ધમ સચવાય તેા સમજવું કે હું ધનવાન જ છેં, કારણ કે—સત્પુરુષાનું સાચુ ધન એક ધર્મ જ છે. ૩૬ ૩૦. વેરાાજાહાવળ-અદેશ એટલે જ્યાં જવા માટે નિષેધ હાય તેવાં સ્થાના–જેલ, વધસ્થાન, જુગારનું સ્થાન, જ્યાં પરાભવ થાય તેવું સ્થળ, ખીજાના ભંડારનું સ્થાન, ખીજાનુ' અંતઃપુર, સ્મશાન, નિર્જન સ્થાન અને ચાર, વેશ્યા, નટ વગેરેનાં સ્થાને, આવાં સ્થળોએ જવાથી ૩૬. આ ગુણુમાં જણાવેલી હકીકતને સમજી તે પ્રમાણે ગૃહસ્થજીવન જીવનારને જીવનની સારી-માઠી કાઈ અવસ્થા દુઃખનું—અધઃપતનનું કારણ બનતી નથી, પણ તેને ગૃહવાસ સુખરૂપ બને છે અને પોતે ગૃહસ્થ છતાં ધણાં પાપાથી બચી પેાતાના જીવનને ઘણા અંશે સફળ કરી શકે છે. આ ત્રણેયનું અબાધિત પાલન કરવામાં વિઘ્નરૂપ ૧-અજ્ઞાનતાદિ કારણે ધર્મારાધનમાં થતી અતિપ્રવૃત્તિ, ૨-અપરિમિત ધનસંચય કરવાની વૃત્તિ-લાભ અને ૩-પાંચે ય ઈન્દ્રિયોના વિષયેાની તીવ્ર લાલસા,—એ ત્રણ દૂષણા છે. બુદ્ધિમાને પોતાના આત્માના હિતાહિતના વિચાર કરીને આ ત્રણેય દૂષણ્ણાના યથાશકય પરિહાર કરવા જોઈ એ. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૯ માર્ગાનુસારીના ૩૫ ગુણે ] અનેક આપત્તિઓ આવવાને સંભવ છે, માટે તેવા સ્થાનમાં ન જવું. વળી અકાલ એટલે સર્વેએ શયન કર્યા પછીને રાત્રિને કાળ અને પરદેશ જવા માટે મધ્યાહ્નકાળ, સાયંકાળ કે રાત્રિનો કાળ વગેરે નિષિદ્ધિકાળ ગણાય છે. તેવા કાળે ગમન વગેરે કરવાથી રાજદંડને, ચિર-લૂંટારાના ઉપદ્રવને વગેરે સંભવ છે, માટે તે તે કાળમાં પણ ગમન કરવું નહિ. ૩૧. વાવેઢવિચાર્બ લ એટલે સ્વ–પરનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસાપેક્ષ સામ૩૭ અને અબલ એટલે તેથી વિપરીત અસામર્થ્યએ બન્નેનો વિચાર કરી પ્રવૃત્તિ કરનાર કાર્યસિદ્ધિ કરી શકે છે. બલાબલના પર્યાલચનપૂર્વક આભેલું કાર્ય સફળ થાય છે, અન્યથા નિષ્ફળ બને છે. કહ્યું છે કે “ક્રોધાદિને તજી શમપૂર્વક, પોતાની શક્તિને અનુરૂપ એગ્ય સ્થાને પ્રયત્ન કરનારા પ્રાણિઓની દિન દિન વૃદ્ધિ-વિકાસ થતું જાય છે અને શક્તિ ઉપરાન્ત કરેલે આરંભ પરિણામે થયેલા વિકાસમાં પણ ક્ષયનું કારણ બને છે.” આથી જ કહ્યું છે કે-સુખાભિલાષીએ, અત્યારે સમય કે છે?, મિત્રોનું બળ કેવું છે?, કયા સ્થાને છું?, આવક–ખર્ચનું પ્રમાણ કેવું છે, હું કેણ છું ? (મારી ગ્યતા કેટલી છે?) અને મારામાં શક્તિ કેવી છે?, તેનો વારંવાર વિચાર કરતા રહેવું જોઈએ. ૩૨. થર્ડ રોવરાત્રાચાગ્ય લેકના ચિત્તને અનુસરી વર્તન કરવું તે. જેના જેના સંપર્કમાં અવાય, તેના તેના ચિત્તને ઓળખીને વર્તન કરવું. બીજાને અરેચક વર્તન કરવાથી તેને અણગમે થાય છે અને આપણું પ્રત્યેનો જે આદર, પ્રેમ કે આપણું વચન પ્રત્યે બહુમાન વગેરે હોય તે નાશ પામે છે, ઊલટે અસદુભાવ થાય છે અને આપણું હિતકારી ધાર્મિક પ્રવૃત્તિને પણ તે કિમત વિનાની ગણે છે. એ રીતે આપણું સદુઅનુષ્ઠાનની પણ લઘુતા થાય એ મેટું નુકશાન છે, માટે લેકના ચિત્તનો વિરોધ કરીને વતન નહિ કરવું. કહ્યું છે કે “સઘળા ય ધમી પુરુષોને પણ લેક આધારરૂપ છે (કેની સહાયથી જ સત્કાર્યો થઈ શકે છે), માટે લેકવિરુદ્ધ કાર્યો તજવાં જોઈએ. ૩૮ ૩૩. પોપતિપાદવમુ–પરોપકાર કરવામાં ચતુરપણું. આવા પરેયકારપરાયણ મનુષ્યનું દર્શન સર્વને આનંદજનક બને છે. ૧૯ ૩૭. કઈ પણ વ્યવહારમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનું બળ વિચારવું જરૂરી છે. ઉદાહરણ તરીક-એક કાપડના વેપારી પાસે સારી જાતનું કાપડ હોય તો તે સહેલાઈથી વેચીને કમાણી કરે છે, પણ કાપડ (દ્રવ્ય) જ જે ખરાબ હોય તે તે પોતાના વેપારમાં આગળ વધી શકતું નથી. વળી કાપડ સારૂં હોવા છતાં ઘરમાં ભાલ ગોઠવીને બેસે તો પણ ગ્રાહક નહિ આવવાથી કમાઈ શકાતું નથી, માટે બજારમાં દુકાન માંડવારૂપ સ્થાનબળની જરૂર પડે છે. જેમ સારૂં કાપડ અને બજારમાં દુકાન છતાં ઘરાકીના સમયે દુકાન ખેલે નહિ અને રાત્રે, પરેઢીએ કે લોકોને પ્રતિકૂળ સમયે દુકાન ખોલીને બેસે, તે મહેનત માથે પડે છે અને વખતે ચેર-ઠગારાથી ઠગાઈ જવાનું પણ બની જાય છે. વળી ભાલ સારે, બજારમાં દુકાન, વખતસર વેપાર માટે હાજરી, છતાં પણ ગ્રાહકને ઓળખવાની, માલની જાતને પારખવાની કે બજારમાં તેજી-મંદીના ઢાળને જાણવાની તેનામાં શક્તિ (આવડત) ન હોય, તો પણ તે કમાઈ શકતા નથી. કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું બળ હોય તે જ વેપારી કમાય છે. એમ બધા વ્યવહારમાં સમજવું. ૩૮. આ ગુણને અન્ય ગ્રંથમાં “ોકિયઃ” નામે ગુણ કહ્યો છે. તેનું પણ વાસ્તવિક સ્વરૂપ આ પ્રમાણે જ છે, કારણ કે-લકની અપ્રીતિ થાય તેવું કાર્ય તજવાથી અને પરોપકાર કરવાથી જ કપ્રિય બની શકાય છે. ૩૯. જડ વસ્તુ પણ પિતાની યોગ્યતા પ્રમાણે પરેપકાર કરે છે. જે ખેતરને ચંચાપુરુષ વાવેતરનું રક્ષણ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૦ [ ધ સંo ભા૧-વિ૦ ૧-ગ. ૫-૧૪ ૩૫. ફ્રી =લજજા–ધીઢાઈનો ત્યાગ. લજજાળુ માણસ પ્રાણાને પણ પ્રતિજ્ઞાનું પાલન કરે છે. કહ્યું છે કે માતા સમાન ઉત્તમ, અતિ શુદ્ધ વાત્સલ્યવાળી અને અનેક ગુણોને પ્રકટ કરાવનારી લજજાને અનુસરનારા સત્યપ્રતિજ્ઞાવંત–પ્રતિભાશાળી પુરુષ પ્રતિજ્ઞાનું પાલન કરતાં મરણ આવે તે મરણને સુખપૂર્વક સ્વીકારે છે, પણ પ્રતિજ્ઞાનો ભંગ કરતા નથી.” ૩૫. શૌચા -અટૂર-શાન્ત સ્વભાવ, કૂર માણસ લોકેને ઉદ્વેગ કરાવે છે અને સૌમ્ય પ્રકૃતિવાળા માણસને સહુ સુખે સુખે અનુસરી શકે છે. આ રીતે પાંત્રીશ પ્રકારથી સામાન્ય ગૃહસ્થ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું. (યોગશાસ્ત્ર વગેરે ગ્રન્થમાં આ પાંત્રીશ ગુણના ક્રમમાં ફરક છે. ) [ અહીં આ પ્રમાણે વિશેષ સમજવું. “ ન્યાયપાર્જિત ધન મેળવવું, સુસ્થાને ઘર બંધાવવું અને માતાપિતાની પૂજા–સેવા કરવી. આવાં વિધિવા શાસ્ત્રમાં સાક્ષાત મળતાં નથી, તેથી શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ ન હોય તેવાં (ન્યાયથી ધન મેળવવું, સારા સ્થાને ઘર બંધાવવું વગેરે) કાર્યોમાં ધર્મનું લક્ષણ ઉતારવું, એટલે કે–તે તે કાર્યો કરવામાં ધર્મ છે એમ કહેવું તે અગ્ય ગણાય, તે પણ જેનો શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોય તેવી પણ જે આચરણ શિષ્ટપુરુષે કરતા હોય, તે આચરણુએ શિષ્ટપુરુએ આચરેલી હોવાથી કરણીય છે-એમ સમજવું. આ કાર્યો પણ શિષ્ટપુરુષેએ આચરેલાં હોવાથી તે ધર્મ છે-એમ કહેવામાં આવ્યું છે, માટે દેષ નથી. °] કરે છે, રાખડી અનાજની રક્ષા કરે છે, દાંતમાં પકડેલું તૃણુ પ્રાણની રક્ષા કરે છે અને મકાન ઉપરની વજા મકાનનું રક્ષણ કરે છે; તે મનુષ્ય જે ચેતન્યવાન પરોપકાર વિનાને કેમ હોઈ શકે? મનુષ્ય ચાર પ્રકારના હેય છે. ૧-નિઃસ્વાર્થ ઉપકારી-અપકારી પ્રત્યે પણ ઉપકારી, ર-ઉપકાર કરનાર પ્રત્યે પ્રતિ ઉપકારી, ૩-ઉપકારીને પણ વિસરી જનાર અને ૪-ઉપકારી પ્રત્યે પણ અપકારી. આમાં પહેલા બે પ્રકારના મનુષ્ય ધર્મને માટે લાયક છે. ૪૦. કારણ કે-શિષ્ટપુરુષનું આચરણ આગમવિરુદ્ધ હેય નહિ અને આગમવિરુદ્ધ આચરણ કરનાર શિષ્ટપુરુષ ગણાય નહિ. આગમમાં પ્રત્યક્ષ ન હોવા છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને, આગમ અબાધિત રહે તેમ, ગીતાર્થો-શિષ્ટપુરુષ જે આચરણ કરે તે પણ આગમરૂપ માનવું જોઈએ. ધર્મરત્નપ્રકરણમાં શ્રીશાન્તિસૂરિજી મહારાજ જણાવે છે કે – " अवलंबिऊण कज्ज, जं कि पि समायरंति गीयत्था । थेवावराहबहुगुणं, सव्वेसिं तं पमाणं तु ॥ ८५ ॥ "जं पुण पमायरूवं, गुरुलाघवचिंतविरहियं सवहं। सुहसीलसढाइन्नं, चरित्तिणो तं न सेवंति ॥ ८६ ॥" ભાવાર્થ-જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણોની કે તેના આધારભૂત સંધ-શાસનની રક્ષા–સેવા કરવાના ઉદ્દેશથી જે કાર્યો ગીતાર્થ પુરુષે આચરે, તે છેડા નુકશાન સાથે ઘણું લાભનું કારણ હોઈ સઘળાઓને પ્રમાણભૂત હોય છે; તેમ જ શથિલ્ય, રાગ કે દ્વેષ આદિ પ્રમાદથી, લાભાલાભને વિચાર કર્યા વિનાનું, પાપઆરંભવાળું અને સુખશીલીયા શપુરુષોએ આચરેલું હોય, તેવા કાર્યને ચારિત્રના ખપી આત્માઓ આચરે નહિપ્રમાણભૂત માને નહિ.” એ રીતે આગમમાં સાક્ષાત્ ઉલ્લેખ ન હોવા છતાં શુદ્ધ સંપ્રદાયગત આચાર પણ આગમરૂપ જ કહ્યો છે, માટે અહીં દોષ નથી. ગ્રંથકાર પ્રથમ પ્રતિજ્ઞામાં પણું “ આગમથી તેમ સંપ્રદાયથી સમજીને ધર્મને સંગ્રહ કરૂં છું'-એમ જણાવી ગયા છે જ. Page #84 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ૩૫ ગુણે ] આમ છતાં અહીં શંકા થશે કે–અપ્રાપ્તઅંશનું વિધાન કરી શકાય છે, પણ પ્રાપ્તઅંશમાં વિધાન કરવું અયુક્ત છે. અહીં તે “ધન કમાવું, ઘર કરવું” વગેરે અંશો પ્રાપ્તક્રિયા છે અને તેમાં “ન્યાયપૂર્વક” તથા “ગ્ય સ્થાને પરિમિત દ્વારવાળું ” વગેરે વિશેષણે અપ્રાપ્ત અંશરૂપ છે, તે “ન્યાયપૂર્વક ધન કમાવું” તેમાં “ ન્યાયપૂર્વક” એટલું વિધાન જ ધર્મરૂપ કહી શકાય, પણ ધન કમાવું” તે અંશને ધર્મ કેમ કહેવાય? તેવી રીતે “ ગ્ય સ્થાને પરિમિત દ્વારવાળું ” વગેરે વિશેષણઅંશે ધર્મ કહી શકાય, પણ “ઘર બંધાવવું” એ અંશને ધર્મ શી રીતિએ કહેવાય? કારણ કે–તે પ્રાપ્તઅંશે છે, તેમાં પ્રેરણા કરવી નકામી છે. માત્ર “ન્યાયાર્જિતપણું” વગેરે અંશે અપ્રાણક્રિયારૂપ હોવાથી તેનું જ વિધાન કરવું તે ધર્મ ગણાય, પણ અહીં તે “ન્યાયપાર્જિત ધન કમાવું” વગેરે સંપૂર્ણ વાક્યને ધર્મ કહ્યો તે કેમ ઘટે? ઉપરની શંકાના સમાધાનમાં જણાવે છે કે અનુવાદકવચન પ્રાપ્તઅંશને એટલે સહજસિદ્ધ હોય તેને અનુવાદ કરનારું હોય છે અને વિધિવચન અપ્રાપ્તઅંશને એટલે ત્રુટિને પૂરનારૂં હોય છે. એ રીતે વાક્યમાં અનુવાદ્યવિષય અને વિધેયવિષય બંને નિયમા યથાક્રમ હોય છે. પ્રાપ્ત એટલે વિદ્યમાન અને અપ્રાપ્ત એટલે અવિદ્યમાન અર્થ કહેવાય છે. વાક્યમાં અવિદ્યમાન અર્થ એટલે અપ્રાપ્ત અંશનું જ વિધાન કરવાનું હોય છે, તે પણ તે અપ્રાપ્તઅર્થનું સ્થાન (આધાર) પ્રાપ્તઅર્થમાં જ હોય છે, કારણ કે–અપ્રાપ્તઅર્થ વિશેષણરૂપ અને પ્રાપ્તઅર્થ વિશેષ્યરૂપ હોય છે. વિશેષમાં જ વિશેષણ કરવાનું (કરેલું) હોય છે, એટલે પ્રાપ્ત અર્થનું વિશેષ્યનું) પણ કથન કરવું જ પડે. તે સિવાય વાક્યની સમજણ શ્રોતાને થાય તે કઈ ઉપાય જ નથી. જેમ કે–અહીં “ન્યાયાજિત” એટલું વિશેષણનું જ વિધાન જરૂરી છે, માટે માત્ર “ન્યાયાર્જિત” એટલું જ કહીએ તો સાંભળનાર શું સમજે? કાંઈ ન સમજે. માટે તે વિશેષણ જે વિશેષ્યમાં કરવાનું છે, તે “ધન - રૂપ વિશેષ્ય, કે જે પ્રાપ્તઅંશરૂપ છે તેનો પણ ઉલ્લેખ કરવો જ જોઈએ, અર્થાત્ ન્યાયાર્જિતની સાથે ધન શબ્દની યેજના કરવાથી જ શ્રોતાને યથાર્થ સમજણ પડે. તેવી જ રીતે સુસ્થાનેસારા પાડેશમાં–પરિમિત દ્વારવાળું” એટલું જ કથન અહીં જરૂરી છે અને “ઘર કરવું” એ તે વિના પ્રેરણાએ પણ થતું હોવાથી તેને કહેવાની જરૂર નથી, છતાં “સુસ્થાને-સારા પાડેશમાં– પરિમિત દ્વારવાળું” એટલું વિશેષણ જ કહીએ અને તેના આધારભૂત “ઘર બાંધવું ”એ વિશેષ્યઅંશને છેડી દઈએ, તે તે વાક્ય વાસ્તવિક અર્થવાળું બનતું નથી, માટે “સુસ્થાને-સારા પાડેશમાં–પરિમિત દ્વારવાળું ઘર બનાવવું” તે ધર્મ છે. એમ બંનેની (પ્રાપ્ત-અપ્રાપ્તઅંશની) ચેજના કરવી જ પડે છે, કારણ કે–વિશેષણનો આધાર તે વિશેષણથી વિશિષ્ટ તેનું વિશેષ્ય જ ૪૧. જગતમાં અનાદિ પ્રવાહથી જે ચાલ્યું જ આવતું હોય અને જેમાં કેઈની પ્રેરણા કે સલાહની જરૂર ન હોય તે “પ્રાપ્તઅંશ” કહેવાય. જેમ કે–ભેગું કરવું–જન કરવું વગેરેમાં કઈને કોઈની પ્રેરણાની જરૂર નથી, માટે તે પ્રાપ્તક્રિયા” કહેવાય, પરંતુ જ્યારે ભજનમાં તે ભક્સ-અભક્ષ્ય કે પશ્ચ-કુપચ્ચેના વિવેક વિના ગમે તે ખાય અને પાપને ભાગી કે રેગી થાય, ત્યારે ત્યાં ખાવાની ક્રિયા “પ્રાપ્તઅંશ ”રૂપ છે અને તેમાં જે વિવેક નથી, તે “અપ્રાપ્તઅંશ” એટલે ખામીરૂપ છે. અહીં ખાવાની ક્રિયા સ્વયમેવ કરે છે માટે ખાવાની ભલામણ કરવી જરૂરી નથી, પણ અભક્ષ્ય કે કુપને ઓળખતા નથી કે તે નથી, તે તેને * અપ્રાપ્તઅંશ” હોવાથી તેને જણાવવાનું છે, માટે ભક્યાભક્સ તથા પથ્યાપથ્યને ઓળખાવવા કે છોડાવવા તેનું વિધાન કરવું જરૂરી છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩ર 2 [ ધ૰ સ૦ ભા૦ ૧--વિ૦ ૧-ગા. ૫-૧૪ હાવાથી વિશેષણ સાથે વિશિષ્ટ એવા વિશેષ્યના ઉલ્લેખ પણ કરવા જ જોઈ એ. વિશેષ્યના ઉલ્લેખ વિના માત્ર વિશેષણના ઉલ્લેખ વસ્તુતત્ત્વને સમજાવી શકતા નથી, કારણ કે-વિશેષણથી વિશેષ્યની જ વિશિષ્ટતા જણાવવાની છે. વિશેષ્ય વિનાનું વિશેષણ શું કરે ? જેમ કે-- કાળા ઘેાડા ’ એમાં ઘેાડા વિશેષ્ય છે અને કાળા વિશેષણ છે. અહી' માત્ર · કાળા ' એ જ જણાવવાનું છે, પણ સાથે ઘેાડે ન ખાલીએ, તેા ‘ કાળા ' એટલું જ કહેવાથી સમજનાર શું સમજે ? માટે ‘ કાળા ’ એ વિશેષણની સાથે જેમ ‘ ઘેાડા ’ એ વિશેષ્યને પણ બતાવવું જ પડે છે, તેમ અહીં પણ ‘· ન્યાયાર્જિત ’ વગેરે અપ્રાપ્તઅશરૂપ વિશેષણનું જ વિધાન કરવાનું છે, છતાં તે વિશેષણા વિશેષ્યમાં જ વિધાનરૂપ હાવાથી ન્યાયાર્જિત વગેરેની સાથે · ધન ’વગેરે શબ્દોની ચેાજના આવશ્યક છે. આમ પાંત્રીશ ગુણામાં પ્રાપ્ત-અપ્રાપ્ત અશાના વિભાગ સ્વયમેવ કરવા અને એમાં અપ્રાપ્તઅંશનુ' જ વિધાન છે તથા તેટલા અંશ જ ધમ છે-એમ સમજવું. માત્ર તેમાં પ્રાપ્તઅંશનો તે અનુવાદ છે અને તે વિધાનના આધારભૂત હાવાથી તેની સાથે યાજેલા છે, એમ સ્વયમેવ સમજી લેવું. વળી અહી' પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે-તમે તે ‘ ન્યાયાર્જિતત્વ’ આદિ અંશેમાં ધર્મ બતાવેા છે, પણ તમારી આ ધર્મની વ્યાખ્યા ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા પૂ. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજના વચનથી વિરુદ્ધ જાય છે, કારણ કે તેઓએ તેા ઉપદેશપમાં સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ—એ ત્રણ અનુષ્ઠાનો પૈકી ભાવાભ્યાસ જ માત્ર ધર્મ-અનુષ્ઠાન છે, ખાકીનાં સતતાભ્યાસ અને વિષયાભ્યાસ અનુષ્ઠાનો ધરૂપ નથી ’–એમ કહ્યું છે તે ખોટું ઠરે છે. અહીં ગ્રંથકારશ્રી સમાધાન કરે છે કે—આ પ્રશ્નમાં કાંઈ વજુદ નથી, કારણુ કે-ઉપદેશપદનુ કથન સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન વગેરેને અનુસરતા આત્માના ભાવેામાં જ-અધ્યવસાયામાં જ ધર્મને માનનાશ જે નિશ્ચયનય, તેની અપેક્ષાવાળુ છે, તેથી ત્યાં સતતાભ્યાસ-વિષયાભ્યાસરૂપ અનુષ્ઠાનો ધરૂપ નથી, એમ કહ્યું છે તે સત્ય છે. અહીં તો અપુન ધક, માભિમુખ, માર્ગ પતિત, માર્ગાનુસારી આદિ જીવાના ભાવાને એટલે કે—અધ્યવસાયાને પણ ધમ માનનારા જે વ્યવહારનય, તેની અપેક્ષાએ ધર્મનું લક્ષણ કહેવાય છે, ( એટલે કે–આ તે સમ્યક્ત્વપ્રાપ્તિ પૂર્વેના મિથ્યાત્વગુણુસ્થાનવતી શુભ અધ્યવસાયવાળા વિશિષ્ટ જીવાને આશ્રયી સામાન્ય ગૃહસ્થધર્મનું વર્ણન છે. ) માટે આ કથન વ્યવહારનયનુ હાવાથી તમારા પ્રશ્ન જ અસ્થાને છે. આ વાતને સ્પષ્ટ સમજાવવા માટે ઉપદેશપદને તે પાઠ બતાવતાં કહ્યું છે કે “ બન્ને મળતિ તિવિદ્યું, સથથ-વિસય-માવલોનો નવરં धम्मंमि अणुट्ठाणं, जह्नुत्तरपहाणरूवं तु ॥ १ ॥ एयं च ण जुत्तिखमं, णिच्छयणयजोगओ जओ विसर | भावेण य परिहीणं, धम्माणुडाणमो किह णु || २ || ', चवहारओ उ जुज्जह, तहा तहा अपूणबंधगाईसु । इति " ( उपपद १४९-५०-५१ ) ભાવા હમેશાં માતા-પિતા પ્રત્યે વિનય વૈયાવચ્ચાદિ સતત પ્રવૃત્તિ તે સતતાભ્યાસ, માક્ષમાના નાયક શ્રીઅરિહંત ભગવાનનું વારંવાર પૂજન-દન-નમન વગેરે પ્રવૃત્તિ તે Page #86 -------------------------------------------------------------------------- ________________ ધર્મના સતતાભ્યાસાદિ પ્રકામાં ધર્મ ] વિષયાભ્યાસ અને સમ્યગદર્શનાદિ ભાનું સંસાર પ્રત્યે ઉદ્વેગ-વૈરાગ્યપૂર્વક પુનઃ પરિશીલન કરવું તે ભાવાભ્યાસ. આ રીતે સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસ-એ ત્રણ પ્રકારે ધર્મ–અનુછાને છે અને તેમાં પહેલાં કરતાં બીજું તથા બીજા કરતાં ત્રીજું શ્રેષ્ઠ છે.” આમ અન્ય આચાર્યોનું કથન છે તે નિશ્ચયનયથી યુક્તિયુક્ત નથી, કારણ કે માતાપિતાના વિનયાદિરૂપ સતતાભ્યાસમાં સમ્યગદર્શને-જ્ઞાનાદિની આરાધનાનો અભાવ હોવાથી ધર્મપણું ઘટતું જ નથી અને વિષયાભ્યાસમાં પણ ભવવૈરાગ્યાદિ ભાવ વિનાની પૂજા-દર્શન–ભક્તિ વગેરે કેવી રીતે ધર્મ કહેવાય ? અર્થાત્ ભવવૈરાગ્યપૂર્વકના સમ્યગદર્શનાદિની આરાધનાના પરિણામ વિનાની શ્રીઅરિહંતદેવની ભક્તિ પણ ધર્મ ન કહેવાય. ધર્માનુષ્ઠાન તેને કહેવાય, કે જેમાં સંસાર તરફ વૈરાગ્યપૂર્વકના જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધનાના પરિણામ હોય; માટે નિશ્ચયનયના અભિપ્રાયે ભાવાભ્યાસરૂપ ત્રીજા પ્રકારના અનુષ્ઠાનને જ ધર્માનુષ્ઠાન કહેવાય. પહેલા બે પ્રકારે ધર્માનુષ્ઠાનરૂપે ગણાય નહિ. વ્યવહારનયના અભિપ્રાયે તે પ્રથમ ગુણસ્થાનકવાળા અપુનબંધક વગેરે અવસ્થાવાળા જીનાં પહેલાં બે અનુષ્કાને પણ ધર્મ– અનુષ્ઠાને ગણાય.” અહીં “તીવ્ર રાગદ્વેષથી પાપ ન કરે તે અપુનબંધક જીવ સમજ. તેમાં અને આદિ શબ્દથી અપુનબંધકની જ ઉત્તર વિશિષ્ટ અવસ્થાઓવાળા માર્ગાભિમુખ, માર્ગ પતિત અને અવિરતિ–સમ્યગદષ્ટિ માં પણ પહેલા બે પ્રકારનાં અનુષ્કાને વ્યવહારનયથી ધમ–અનુષ્ઠાનરૂપ છે - ૪૨. ભવાભિનંદિપણું જેનું ટળી ગયું હોય, એટલે ક્ષુદ્રતા, લેભ, દીનતા, મત્સર, ભય, શઠતા, અજ્ઞાન વગેરે ભવાભિનંદીનાં લક્ષણ ન હોય અને પ્રાયઃ દાર્ય, દાક્ષિણ્ય વગેરે ગુણે જેનામાં વધતા હોય, તે અપુનબંધક કહેવાય. (ગબિંદુ–ગા. ૧૭૮) અહીં માર્ગોભિમુખ વગેરેનું ટૂંકું લક્ષણ આ પ્રમાણે છે-માર્ગ અટલે ચિત્તનું અવક્રગમન-સરળતા.” અર્થાત જેમ સર્ષની ચાલ વાંકી છતાં તે દરમાં પિસતાં સીધે પેસે છે, કારણ કે-દર સીધું હોય છે, તેમ જીવને પણ મનની ચંચળતાદિ સ્વભાવના યેગે જે વક્તા હોય છે તે દરમાં પેસતાં સર્પની માફક ટળી જાય, અર્થાત માયા, કપટ, આદિ ભાવ ઘટી જવાથી મન સરલ બને અને તેથી ઉત્તરોત્તર વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ થઈ શકે. આવી મનની સરલતામાં કારણભૂત સ્વ-અભિલાષસ્વરૂપ કર્મને ક્ષયોપશમવિશેષ તેને માર્ગ કહેવાય છે. આવા ક્ષયોપશમરૂપ માર્ગમાં પ્રવેશ (પ્રારંભ) કરવા જેવી ગ્યતાવાળે જીવ માર્ગાભિમુખ કહેવાય છે. એવા ક્ષયોપશમની જેને શરૂઆત થઈ છે, એ ઉત્તરોત્તર ગુણવૃદ્ધિવાળો છવ માર્ગ પતિત' (ભાર્ગે ચાલતો ) કહેવાય છે અને એ રીતે ક્ષયપશમ વધતાં વધતાં જે જીવને (છેલા યથાપ્રવૃત્તિકરણુરૂપ) ચરમકરણ પૂર્ણ થવાની તૈયારી હોય તે ૪ માર્ગીનસારી” કહેવાય છે. આ માર્ગાનુસારી જીવને છેલ્લા યથાપ્રવૃત્તિકરણ દ્વારા સાતે ય કર્મોની સ્થિતિ ઘટીને ૫૫મના અસંખ્યામાં ભાગે ન્યૂન એક કડાકોડી સાગરોપમ જેટલી બાકી રહે, અર્થાત જ્યારે કર્મોની સ્થિતિ તેથી વધુ ન રહે ત્યારે તેને રાગ-દ્વેષના તીવ્ર ઉદયરૂપ ગ્રંથિ ઉદયમાં આવે છે, તેને તે જીવ અપૂર્વકરણરૂપ અધ્યવસાય દ્વારા ભેદ કરી અનિવૃત્તિકરણ દ્વારા ચતુર્થ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરે છે, તેને સમ્યગદર્શનની પ્રાપ્તિ કહેવાય છે. આ અવસ્થા પામેલ છવ સમ્યગદષ્ટિ કહેવાય છે, છતાં વિરતિ નહિ પામવાથી અવિરતિ-સમ્યગૃદૃષ્ટિ કહેવાય છે. એ રીતે અપુનબંધક દશામાંથી વિકાસ સાધતે જીવ માર્ગાભિમુખ, માર્ગપતિત અને માર્ગાનુસારીપણું પ્રાપ્ત કરે છે. આ બધી અવસ્થાઓ ચરમપુલપરાવર્ત કાળમાં જ મિથાવગુણસ્થાનકે હેય છે (ગબિંદુ-ગા. ૧૭૯ની ટીકા) અને અવિરતિ-સમ્યગુદષ્ટિપણે એથે ગુણસ્થાનકે હોય છે. વિશેષ સ્વરૂપ અન્ય ગ્રંથાથી જાણી લેવું. Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૧-ગા. ૫-૧૪ આ રીતિએ જ્યારે ઉપદેશપદમાં કહેલું ધર્માંનુ લક્ષણ નિશ્ચય-વ્યવહારનય દ્વારા વિવેક કરીને ઘટાવ્યું, ત્યારે પ્રશ્નકાર પુનઃ પ્રશ્ન કરે છે કે તમે તે સમ્યગ્દર્શનાદિ ભાવાની પુનઃ પુનઃ સેવના– પરિશીલનરૂપ ભાવાભ્યાસ-અનુષ્ઠાનને જ ધર્મ કહેા છે અને તે તે નિશ્ચયનયથી અપ્રમત્તાિ ગુણસ્થાનકમાં જ હાય, એટલે તમારી વ્યાખ્યા પ્રમાણે તે નિશ્ચયનયાભિપ્રાયે સાતમા ગુણુસ્થાનકથી ધર્માં છે એમ નક્કી થયું; પરંતુ ધર્મ સ’ગ્રહણીમાં તે નિશ્ચયનયના મતે શૈલેશી-અવસ્થા ( ચૌદમા ગુણસ્થાનક )ના અંતિમ સમયે જ ધમ`હાય અને તેની પૂર્વીના સમયેામાં તે ધમની સાધના જ હોય, ધર્મ ન હોય–એમ કહ્યું છે તેનું શું ? આ રહ્યો તે પાટૅ ૩૪ “ સો સમયવરવયદે, સીજેમીસમસમયમાવી લો सेसो पुण निच्छयओ, तस्सेव पसाहगो भणिओ ॥ 17 ભાવા - શૈલેશીના ચરમ સમયે જે ધમ છે તે જ (શુભકર્મ અને અશુભક રૂપ ધર્મ-અધમ ) બન્નેનેા ક્ષય કરનાર હાવાથી ધમ છે અને તેની પૂર્વાવસ્થામાં થતી પ્રવૃત્તિ નિશ્ચયનયના મતે તે ધની સાધનારૂપ છે. ” એમ નિશ્ચયનયના મતે પણ તમારી વ્યાખ્યામાં અને ધમ સંગ્રહણીના કથનમાં પ્રત્યક્ષ વિરોધ છે, તેનું શું ? ( ધર્મસંપ્રદ્દળી૦ ૨૬) ઉપરના પ્રશ્નનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી પ્રત્યુત્તર આપે છે કે-ધમ સંગ્રહણીમાં શુદ્ધ (નિરુપચરિત ) ધનુ' જ સ્વરૂપ વ વવાની ઇચ્છાથી ત્યાં · ધર્મ ’પદની વ્યુત્પત્તિમાં નિમિત્તરૂપ નિરુપચરિત ભાવાને માનનાર એવા જે એવભૂત નામે નિશ્ચયનય તેના મતે વ્યાખ્યા કરી છે અને તે નયથી તેા · શૈલેશીના ચરમ સમયની જે અવસ્થા ’ તે જ ( નિરુપચરિત શુદ્ધ) ધર્મરૂપ છેએમ કહ્યું છે તે સાચું છે. અહી' તે ઉપચરિત–વ્યવહાર ધર્મ, કે જે અનુષ્ઠાનરૂપ છે, તે ‘ ધર્માનુષ્ઠાન ’~~ પદની વ્યુત્પત્તિમાં નિમિત્તભૂત ( એટલે ઘટતા ) ભાવાને માનનાર એવા જે એવભૂતરૂપ નિશ્ચયનય તેના મતે વ્યાખ્યા કરી છે અને સાતમા ગુણસ્થાનકે પણ તથાપ્રકારનું ધર્માનુષ્ઠાન તેા હાય છે, તેથી જરા પણ દોષ આવતા નથી. વળી પણ અહી મુંઝાયેલા શ્રોતાને શંકા થાય છે કે-આ આપની વ્યાખ્યાથી તેા નિરુપ ચરિત–શુદ્ધ ભાવાભ્યાસ અનુષ્ઠાનરૂપ ધર્મ પણ નિશ્ચયનયે અપ્રમત્ત સાધુને સાતમે ગુણસ્થાનકેથી જ ઘટે અને ( છંદ્રે ) પ્રમત્ત ગુણસ્થાનકે, ( પાંચમે ) દેશિવરતિ ગુણસ્થાનકે કે (ચેાથે ) અવિરતિ-સમ્યગ્દષ્ટિ ગુણુસ્થાનકે આપેક્ષિકપણે ઔપચારિક ( ઉપચારથી) જ ઘટે, એમ નક્કી થયુ' અને તમે તે અહીં અપુન ધક(આદિ પ્રથમ ગુણસ્થાનવાળા જીવે )ને પણ ઔપચારિક ધર્મ હોય તેમ કહ્યું, તે કેમ ઘટે ? તેનું સમાધાન કરતાં વ્યાખ્યાકાર જણાવે છે કે-જેમ પર્યાયની અપેક્ષા છેડીને દ્રવ્યને માનનાર (દ્રવ્યાપયાગ) દ્રવ્યાકિનય અનેક પરમાણુવાળા દ્રવ્યને પણ દ્રવ્ય માને છે અને છેલ્લે એક પરમાણુને પણ દ્રવ્ય માને છે, તેમ નિશ્ચયધર્મની અપેક્ષા છેોડીને વ્યવહાર માત્રને ધર્મરૂપે માનનારા વ્યવહારનય અવિરતિ-સમ્યગૂષ્ટિમાં ય ધર્મને માને છે અને અપુનમ ધકાદિકમાં પણ ધર્મને માને છે, એ અભિપ્રાયથી અહી અપુનર્મધક વગેરેને પણ ધર્મ કહ્યો છે—એમ સમજી Page #88 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન ભિન્ન નયેાથી ધર્મની વ્યાખ્યા ] ૩૫ લે! આ અભિપ્રાયથી જ સમર્થ શાસ્ત્રપ્રણેતા શ્રીમાન હૅરિભદ્રસૂરિજીએ આ હકીકતનું સમર્થન કરતાં જણાવ્યું છે કે 66 अपुनर्बन्धकस्यायं, व्यवहारेण ताचिकः । અધ્યાત્મમાવનારૂપો, નિશ્ચયનોત્તરશ્ય તુ ।। ” (ચોવિન્દુ ન્હો॰ ૬૧) 66 ભાવા- આ અધ્યાત્મરૂપ અને ભાવનારૂપ યોગ ( ધર્મ ) વ્યવહારનયથી (કારણમાં કાર્યના ઉપચાર દ્વારા ) અપુન ધકને તથા ( તેના ઉપલક્ષણથી ) અવિરતિ–સમ્યગ્દૃષ્ટિને પણુ હાય છે અને ઉપચાર વિના નિશ્ચયનયથી તેા ઉપરના ગુણસ્થાનવતી ચારિત્રવતને હાય છે. ” એમ યાગબિન્દુમાં મૂલમાં અપુન ધકને અને ટીકામાં ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિને પણ હાય છે એમ કહ્યું છે, તે અપેક્ષાએ અમે પણ અહીં ‘ અપુનમ ધકને ધર્મ હાય’ એમ કહ્યું છે. [ આ રીતે પરમા એ નક્કી થયેા કે-ધર્માનુષ્ઠાનરૂપ ધર્મ અનુપચરિત નિશ્ચયનયથી અપ્રમત્ત સંયમીઓને જ હાય, છઠ્ઠે ગુણુસ્થાનકે પ્રમત્તસયતને, પાંચમે દેશિવતિને તથા ચેાથે અવિરતિ-સમ્યગ્દષ્ટિને અપેક્ષાએ નિશ્ચય અને વ્યવહાર મનેથી હાય અને અપુનઃ ધક( વગેરે)ને તે વ્યવહારથી જ હાય, માટે જે આગળ પાંત્રીશ ગુણુરૂપ સામાન્ય ગૃહસ્થધર્મ બતાવ્યે તે વ્યવહારનયથી અપુનઅધક (વગેરે ) જીવાની અપેક્ષાએ જણાવ્યે—એમ સમજવું.૪૩ ઇતિ. ] આ રીતે ભેઢ–પ્રભેદથી સામાન્ય ગૃહસ્થધર્મનું સ્વરૂપ કહીને હવે તેનું મૂળ ખતાવે છે. મૃત્યુ—“ તાત મુશાસ્થ્ય, ય ોતિ નરઃ સુધીઃ । જોઢયે વ્યસૌ મૂત્ર, મુરલમાનોત્યનિતિમ્ પા ” ટીકાના ભાવા− જે બુદ્ધિમાન પુરુષ પોતાના ગૃહસ્થપણાને ઉપર કહેવામાં આવ્યે તે ગૃહસ્થના સામાન્યધર્મથી યુક્ત એટલે ધર્મવાળું બનાવે છે, તે પુરુષ આ લાક—પરલેાકમાં ઉત્તરાત્તર શુભ ફળને આપનારાં ઘણાં સુખાને પામે છે, ” એ રીતે ગૃહિધર્મનું સામાન્ય ફળ બતાવ્યું. હવે આ સામાન્યધર્મરૂપી ગુણાથી યુક્ત પુરુષમાં ઉત્તરાત્તર વિશિષ્ટ ગુણવૃદ્ધિની ચેાગ્યતા પ્રગટે છે, તે દૃષ્ટાંતપૂર્વક જણાવે છે. मूळ - " तस्मिन् प्रायः प्ररोहन्ति, धर्मबीजानि गेहिनि । विधनोप्तानि वीजानि, विशुद्धायां यथा भुवि ॥१६॥ ૪૩. અર્થાત્—ધ સંગ્રહણીમાં ધર્મનું સ્વરૂપ નિરુપચરિત એવભૂતનયથી વણુ બ્યું છે, માટે ત્યાં ચૌદમાના ચરમ સમયે ધર્મ હાય તેમ કહ્યું છે. ઉપદેશપદમાં ભાવાભ્યાસરૂપ ધર્મ-અનુષ્ઠાનનું સ્વરૂપ ઉપરિત એવ’ભૂતનયથી સાતમા ગુણુસ્થાથી હાય એમ જણાવ્યું છે અને અહીં તો વ્યવહાર–ધર્માનુષ્ઠાનનું લક્ષણ જણાવ્યુ` છે, કે જે પહેલે ગુણસ્થાનકે પણ અપુન ધક વગેરે અવસ્થાઓમાં વ્યવહારનયથી ધટે છે; માટે એકેય વ્યાખ્યામાં દોષ નથી, ગ્રંથકારે પહેલાં ધર્મની વ્યાખ્યાના અધિકારમાં ત્રીજી ગાથામાં પણ જણાવ્યું છે કે—અહીં' ધર્મનુ જે સ્વરૂપ કહેવાનુ છે તે શુદ્ધ નિશ્ચયધમનું નહિ, પણ શુદ્ધ નિશ્ચયધર્માંના કારણરૂપ જે અનુષ્ઠાનરૂપ વ્યવહારધમ છે, તેમાં કાના ઉપચાર કરીને તે અનુષ્ઠાનરૂપ વ્યવહારધર્મનું જ સ્વરૂપ કહેવાનું છે. "" Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૬. [ ધo સ૦ ભા૧-વિ૦ ૧-ગ. ૧૫-૧૬ અથ–જેમ શુદ્ધ ભૂમિમાં વિધિથી વાવેલાં બીજે ઊગી નીકળે, તેમ આ સામાન્ય ધર્મનું વિધિપૂર્વક આચારણ કરનારા તે ગૃહમાં ધર્મનાં બીરૂપ અંકુરાઓ પ્રગટ થાય છે. ટીકાને ભાવાર્થ–“લકત્તર ધર્મના કારણભૂત એવાં ધર્મનાં બીજે, કે જે લેકેત્તર ધર્મરૂપ ફળને આપનારાં હોવાથી ઉત્તરોત્તર ધર્મચિંતા, જિજ્ઞાસા, શ્રવણ વગેરે અંકુરાદિને અવશ્ય પ્રગટ કરે છે. તે બીજો શાસ્ત્રમાં આ પ્રમાણે છે – નિg gશરું વિત્ત, તમાર વ વાર प्रणामादि च संशुद्धं, योगबीजनुमत्तमम् ॥१॥" " उपादेयधियात्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं, संशुद्धं ह्येतदीदृशम् ॥२॥" " आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विविधच्छुद्धाशयविशेषतः ॥३॥" "भवाद्वेगश्च सहजो, द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धान्तमाश्रित्य, विधिना लेखनादि च ॥४॥" “વનાપૂગનાખ્યા ૨ (કાન), શ્રવ વાવનો પ્રા. प्रकाशनाऽथ स्वाध्यायश्चे (चिं)तना भावनेति च ॥५॥" “ સુવિઘુ યાચત્તમ ગુણવત્ન ચા औचित्यासेवनं चैव, सर्वत्रैवाऽविशेषतः ॥६॥" (ાદદિમુળ છોર૩, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૩૨.) ભાવાર્થ_“શ્રીજિનેશ્વરદેવે પ્રત્યે “ઉપાદેયબુદ્ધિથી એટલે આહારાદિ સંજ્ઞાઓની અપેક્ષા વિનાની તથા ક્રોધાદિ સંજ્ઞાઓ (કારણે) વિનાની તેમ જ ઈહલેક–પરલેકના ફળની આકાંક્ષા વિનાની” શુદ્ધ માનસિકી પ્રીતિ, તે પ્રીતિના બળે વાચિક સ્તવન-સ્તુત્યાદિ નમસ્કાર અને કાયિક પંચાંગાદિપ્રણામ, ઈત્યાદિ કુશલ મન-વચન-કાયાની શુદ્ધ પ્રવૃત્તિ, તે ભેગનું શુદ્ધ-શ્રેષ્ઠ બીજ છે. (૧-૨) ભાવાચાર્ય, ભાવપાધ્યાય તથા ભાવસાધુ આદિ ગુરુવર્ય પ્રત્યે ઉપર જણાવી તેવી પ્રીતિનમસ્કાર અને પ્રણામાદિરૂપ કુશલ ગપ્રવૃત્તિ, તથા ઉપદેશપદ ગા. ૨૩૭ આદિ શાસ્ત્રોમાં જણવેલા વિધિ પ્રમાણે શુદ્ધ આશયપૂર્વકની તેઓની વૈયાવચ્ચ. (૩) તથા– “ઈષ્ટવિયેગાદિ આધ્યાનરૂપ નિમિત્તે વિના જ જન્માદિ દુખના ભાનથી સાહજિક ભવનો ઉદ્વેગ એટલે સંસાર તરફ અરુચિ, તથા “મુનિવને ઔષધાદિ દેવું” વગેરે દ્રવ્ય–અભિગ્રહોનું રુચિપૂર્વક પરિપૂર્ણ પાલન કરવું (ગ્રંથિભેદ પૂર્વે ભાવ-અભિગ્રહ હેય નહિ માટે આ અવસ્થામાં દ્રવ્ય-અભિગ્રહ જ હોય છે), તેમ જ સિદ્ધાન્તની ભક્તિ એટલે સિદ્ધાન્ત લખાવવાં, તેને પુછ્યુંવસ્ત્રાદિથી પૂજવાં, પુસ્તકનું દાન દેવું, વ્યાખ્યાનશ્રવણ કરવું, સ્વયં વાંચન કરવું, વિધિપૂર્વક જ્ઞાન મેળવવું, મેળવેલું જ્ઞાન અને ભવ્યને આપવું, વાચન-પૃચ્છનાદિ સ્વાધ્યાય કરે, તેના અર્થ ચિંતવવા અને તેની ભાવના ભાવવી. (૪-૫) તથા– Page #90 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં બીજો અંકુર-દ-નાળ વગેરે ] “શારીરિક વગેરે કષ્ટથી પીડાતા દીન-દુઃખીયાઓ પ્રત્યે યથાશક્ય દુખનિવારક ઉપાય કરવાપૂર્વકની દયા કરવી, વિશિષ્ટ જ્ઞાની આદિ ગુણવંતે પ્રત્યે માત્સર્યને ત્યાગ કરે, દીનાદિ સર્વ પ્રત્યે સામાન્ય ઔચિત્યનું પાલન કરવું, એ વગેરે પ્રવૃત્તિ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ યોગે(ધર્મ)ની પ્રાપ્તિમાં કારણભૂત હોવાથી તેને ધર્મનાં બીજે કહ્યાં છે.” (૬) સામાન્ય ગૃહસ્થ ધર્મયુક્ત જીવેમાં શાસ્ત્રમાં જણાવેલા બાલ-મધ્યમ–પંડિત આદિ જીવને આશ્રયી યથાગ્ય વિધિપૂર્વક દેશના દેવી, કે જેનું સ્વરૂપ આ ગ્રંથમાં જ આગળ કહેવામાં આવશે, તેવી દેશના વડે સુખપૂર્વક આવાં બીજે વાવી શકાય છે. જેમ વિધિપૂર્વક સારી જમીનમાં વાવેલાં અનાજનાં બીજે ઊગી નીકળે છે, તેમ ધર્મનાં બીજે પ્રાયઃ તે જમાં ઊગી નીકળે છે. તેનું વાવેતર, ઉગારે–અકુરા વગેરે કોને કહેવાય, તે જણાવતાં કહે છે કે-ધર્મની શુદ્ધ ભાવથી પ્રશંસા કરવી વગેરે ધર્મબીજનું વાવેતર કરવારૂપ છે, (તે ધર્મ પ્રાપ્ત કરવાની) ચિંતા–અભિલાષા કરવી એ બીજને અંકુરે કહેવાય છે, તે ધર્મની વાત સાંભળવી તે તેને કાષ્ઠ (કંદ) કહેવાય છે, ધર્મનું આચરણ કરવું તે પુષ્પને નાળ કહેવાય છે, તેનાથી દેવ–મનુષ્યપ્રાગ્ય સુખ-સંપદા મળે તે તેનાં પુપે કહ્યાં છે અને પરિણામે સર્વકર્મનિવૃત્તિ (મેક્ષ) થાય તે ધર્મબીજનું ફળ કહ્યું છે. આ બીજે વાવ્યા વિના જીવમાં કદી પણ ધર્મને ઉદય થતું નથી. કહ્યું છે કે " अकए बीजक्खेवे, जहा सुवासे वि न भवइ सस्सं । તદ ધર્મવીનવિ, ન સુસમાપ વિ તરસરણં છે ” ( ૩૫૦૫-ભા. રર) ભાવાર્થ_“સારે વરસાદ થવા છતાં પણ જેમ બીજ વાવ્યા વિના ધાન્ય પાકતું નથી, તેમ ઉપર જણાવેલાં ધમબીના વાવેતર વિના જીવમાં શ્રીતીર્થંકરદેવાદિ વર્તતા હોય તેવા સારા કાળમાં પણ ધર્મવૃક્ષ ઊગતું નથી. (મક્ષસાધક સામગ્રી સફળ થતી નથી.)” અહી “પ્રાય' કહેવામાં ગ્રંથકારશ્રીનો એ આશય છે કે-શ્રીમદેવા માતા જેવા કેઈ જીવમાં તેનું તથાભવ્ય જે પરિપકવ થયું હોય તે બીજેના વાવેતર વિના પણ ધર્મ પ્રગટી શકે છે, માટે “પ્રાયઃ કહ્યું છે. હવે ઉપર કહ્યો તે સામાન્ય ગૃહસ્થ ધર્મથી યુક્ત અને ભેગનાં બીજાદિની પ્રાપ્તિવાળો જે જીવ, તેનું શાસ્ત્રમાં કયી સંજ્ઞા-શું નામ હોય છે, તેમ જ તેની અવસ્થા કેવી હોય છે તે કહે છે. मूळ-"स आदिधार्मिकश्चित्रस्तत्तत्तन्त्रानुसारतः । ૬૪ તુ સ્થાનમાપેક્ષ, ક્ષણ પરિપૃઢ ” અથ–ઉપર જણાવ્યું તે જીવ “આદિધાર્મિક” કહેવાય છે અને પોતપોતાના દર્શનને અનુસારે તેવા છે અનેક પ્રકારના ( જુદી જુદી પ્રવૃત્તિવાળા) હોય છે. અહીં તે જૈન આગમને અનુસાર તેનું લક્ષણ જણાવવાનું છે. ટીકાને ભાવાર્થ–“જેનું સ્વરૂપ ઉપર વર્ણવવામાં આવ્યું તેવી ગુણવૃદ્ધિ (આત્મશુદ્ધિ) ચરમાવર્તકાળમાં જ થાય છે, તે પહેલાં થતી જ નથી. આ ચરમાવર્તાકાળ પામીને જીવ પ્રથમ જ ધર્મને આરંભ કરે છે, માટે જૈન સંપ્રદાયમાં તે જીવનું “આદિધાર્મિક” એ સંજ્ઞા-નામ રાખ્યું છે.” * જે પુદગલપરાવર્તમાં જે જીવને મેક્ષ અવશ્ય થાય, તે તેને “ચરમાવર્તકાળ” કહેવાય છે Page #91 -------------------------------------------------------------------------- ________________ [ધ સં૰ ભા૦ ૧-વિ૦ ૧-ગા. ૧૭ આવા આદિધાર્મિક જૈન દર્શનાનુયાયી જ હાય એમ નથી. આટલી યોગ્યતાને પામેલા જીવા જુદા જુદા દનાને માનનારા પણ હાય છે અને તેઓ પોતપોતાને માન્ય સિદ્ધાન્તને અનુસારે ક્રિયા કરનારા હાવાથી ભિન્ન ભિન્ન આચારવાળા હાઈ શકે છે. ક્રિયા અન્યદર્શનની છતાં અંતઃશુદ્ધિ થવાના યોગે તેને અપુનમ ધક કહેવામાં—માનવામાં વિધ જેવું નથી. અપુન ધક જીવા જુદા જુદા દનાના અનુયાયી હાવાથી અનેક સ્વરૂપના હોય છે. અપુન ધકની પણ ઉત્તરાત્તર અનેક અવસ્થાએ હાય છે, તેથી સાંખ્યન-ઔદ્ધદર્શન વગેરે જુદાં જુદાં દનામાં કહેલી પણ માક્ષના હેતુભૂત ક્રિયાએ તેમાં ઘટે છે. તે ભિન્ન ભિન્ન આચારે તેમાં ઉત્તરાત્તર અવસ્થાઓમાં હેાય છે. યોગમિન્દુ ગા. ૨૫૧ માં જણાવ્યુ` છે કે ૩૮ 46 अपुनर्बन्धकस्यैव, सम्यग्नीत्योपपद्यते । तत्तत्तन्त्रोक्तमखिलमवस्थाभेदसंश्रयात् ॥ '' અર્થજીવની ભિન્ન ભિન્ન અવસ્થાને આશ્રિને તે તે દશનામાં કહેલી સઘળી પ્રવૃત્તિએ સમ્યતયા અપુનમ ધકમાં જ ઘટે છે. ટીકાના ભાવા – અપુનમ ધકની અનેક અવસ્થાએ હાવાથી અંતઃશુદ્ધિના ચેાગે જુદા જુદા દનાની કહેલી મેાક્ષસાધક સઘળી ક્રિયાઓ તેઓમાં ઘટી શકે છે. આટલું સદનવાળા અપુનમ ધકાનુ વર્ણન કરીને, આ ગ્રંથમાં સ્વાગમ–જૈનાગમની અપેક્ષાએ આદિધામિક ( અપુન ધક ) જીવ કેવા હાય તેનુ લક્ષણ કહે છે. જેને બૌદ્ધો ‘ એધિસત્ત્વ ’ કહે છે, સાંપ્યો ‘ નિવૃત્તપ્રકૃત્યધિકાર ’ કહે છે અને અન્યદર્શનવાળા ‘ શિષ્ટ ' કહે છે, તેને જ અમે ‘ આદિધાર્મિક-અપુનમ ધક ' વગેરે કહીએ છીએ. લલિતવિસ્તરામાં આદિધાર્મિકતા-અપુન ધકપણું પ્રાપ્ત કરવા માટે એવા વિધિ ખતાવ્યો છે કે-પાપમિત્રાને તજવા, કલ્યાણમિત્રોની સામત કરવી, ઔચિત્યનું ઉલ્લંધન ન કરવું, લેાકમાગને અનુસરવું, માતા–પિતા-કલાચાર્યાદિ ગુરુવનું બહુમાન કરવું, તેઓની આજ્ઞા માનવી, દાનાદિ ધર્મમાં પ્રવૃત્તિ કરવી, ભગવતની વિશિષ્ટ રીતિએ અષ્ટપ્રકારાદિ પૂજા કરવી, સાધુ-અસાધુને વિવેક કરવા, વિનયાદિ વિધિપૂર્વક ધર્મશાસ્ત્રોનું શ્રવણુ કરવું, પ્રયત્નપૂર્વક તેનું ચિંતન-ભાવના વગેરે કરવું અને શ્રવણાનુસાર યથાશક્તિ વર્તન કરવું, ધૈર્યનું આલંબન લેવું, ભાવિ પિરણામને વિચાર કરવા, મરણને નજર સામે રાખવું અને તે માટે જ આ લેાકની સુખસાધના કરતાં પરલેાકની સાધનાને મુખ્ય ગણવી, ગુરુવની સેવા કરવી, યાગપટ એટલે કારના પટ, હ્રીંકારના પટ, સિદ્ધચક્રપટ, સૂરિમ`ત્રપટ, ઋષિમંડળપટ વગેરે અનેક પ્રકારના પટ (નકશા ) મનાવવામાં આવે છે તેમાંના કોઈ એક કે અધિક પટનું દર્શન કરવું ( તેનું ધ્યાન કરવું), તેની આકૃતિ-સ્થાપના વગેરે હૃદયમાં ધારણ કરવી, ધારણાને વારવાર તપાસવી, યોગની સાધનામાં વિક્ષેપ થાય તેવાં કાર્યો તજવાં, જ્ઞાનાદિ ચેાગેાની સિદ્ધિ માટે યત્ન કરવા, ભગવતની પ્રતિમા ભરાવવી, ભગવતનાં વચના ( આગમા ) લખાવવાં, નમસ્કાર મહામ ંત્રરૂપી પંચપરમેષ્ઠિ—મહામ'ગલના જાપ કરવા, અરિહંતાદિ ચાર શરણાં અંગીકાર કરવાં, દુષ્કૃત્યાની ગુરુસન્મુખ માઁ ( નિંઢા ) કરવી, સત્કૃત્યેની અનુમેહના Page #92 -------------------------------------------------------------------------- ________________ આદિ ધામિકનું સ્વરૂપ ] કરવી, તે તે પટના મંત્રના અધિષ્ઠાયક દેવની પૂજા કરવી, સદાચારોનું શ્રવણ કરવું, ઔદાર્ય ગુણને કેળવે અને ઉત્તમ પુરુષના આચારેને અનુસરવા, વગેરે પ્રવૃત્તિરૂપ લક્ષણ જેનામાં હોય તે અપુનબંધક-આદિધાર્મિક હોય છે. આ જીવની સઘળી પ્રવૃત્તિ ઉત્તમ હોય છે અને તેની અપુનબંધક વગેરે (અવસ્થાઓ) નિયમ માર્ગાનુસારી (મોક્ષમાર્ગને અનુસરતી) જ હોય છે, કારણ કે તે સિવાય આવી ઉત્તમ પ્રવૃત્તિ હોતી નથી, માટે (નૈગમનયના અભિપ્રાયે) આવા જીવની પ્રવૃત્તિ વિચિત્ર છતાં પ્રથમ આરંભથી જ ઉત્તમ જ હોય-એમ કહ્યું છે. જેમ પ્રસ્થક (એક પ્રકારનું અનાજ માપવાનું માપું) બનાવવાની ઈચ્છાથી સુથાર જંગલમાં કાષ્ઠ લેવા જાય, તેને કાપે, માર્ગમાં ગમનાગમન આદિ કરે, એમ કરતાં યાવત્ તે માપું તૈયાર કરે ત્યાં સુધી વચ્ચે અનેક બીજી પણ પ્રવૃત્તિઓ કરે, છતાં તે બધું પ્રસ્થક બનાવવાના ઉદ્દેશથી કરાતું હોવાથી પ્રસ્થકની ક્રિયા કહેવાય છે. લાકડું લેવા જતાં કેઈ તેને પૂછે, તો પણ કહે કે–પ્રસ્થક લેવા જાઉં છું, લાકડું વગેરે બધું પ્રસ્થકની પૂર્વાવસ્થારૂપ હોવાથી નૈગમનયના (કે જે નય સામાન્ય-વિશેષ ઉભયને મુખ્ય માનનાર છે તેના) મતે પ્રસ્થક માટેની ક્રિયારૂપ છે. ( આ અપેક્ષાએ) અપુનબંધકાદિ પણ માર્ગાનુસારી હોવાથી તેઓની સઘળી પ્રવૃત્તિઓ ઉત્તમ જ કહેવાય છે. આ ઉદ્દેશથી જ કહ્યું છે કે-“કુરાવિત્તિf નિપ્રવૃત્તિવ ” અર્થા–“કઈ પ્રસ્થક આદિરૂપ બનાવવું હોય, તે તેને માટે કુહાડીથી માંડીને બધી પ્રવૃત્તિ પ્રસ્થક આદિ બનાવવાની જ પ્રવૃત્તિ મનાય છે.” એ રીતે આદિધાર્મિકની સ્વસ્વ દેવને પ્રમાદિરૂપ ધર્મવિષયક જે જે પ્રવૃત્તિઓ થાય છે, તે દોષવાળી હોવા છતાં પણ સર્વ રીતે ધર્મને અનુસરનારી છે-બાધક નથી, એમ અદંપર્યના (ધર્મ રહસ્યના) જાણુપુરુષે કહે છે. અહીં એક પ્રશ્ન ઉદ્ભવે કે-તેઓ સદેષ પ્રવૃત્તિ છતાં ધર્માનુસારિણી શા માટે કહે છે ?” તેનું સમાધાન કરતાં કહે છે કે દેવાદિ તત્ત્વ પ્રત્યે આવા જીવનું હૃદય વિધવાળું હોતું નથી, પ્રવૃત્તિમાં દેષ છે તે અનાગ–અજ્ઞાનતાદિના વેગે છે પણ હૃદયનું દૂષણ નથી. દેવાદિ તત્વે પ્રત્યે વિરેધ નહિ હેવાથી તેનું “સમન્તભદ્રતા” એટલે સર્વ રીતે કલ્યાણ જ હોય છે. એ રીતે ઉપર જણાવેલા પ્રસ્થક દષ્ટાંતની જેમ જૈનદર્શનથી ભિન્ન જે જે દશને (નયવાદ) છે, તેમાં કહેલાં “ગુપ્તમતિ -વનાર' દષ્ટાંતે એ જીવમાં આ રીતે ઘટાવવાં. જેમ કે-કેઈ નિદ્રાધીન પુરુષને નિદ્રામાં ચંદનાદિ વિલેપન કરવામાં અને ઘરેણાંથી શણગારવામાં આવે તે વખતે તેને ખ્યાલ તેને ન હોય, પણ જાગ્યા પછી શરીરે ચંદનાદિનું વિલેપન અને ઘરેણાંથી અલંકૃત જોઈ તે આશ્ચર્ય પામે; જેમ નાવડીમાં નિદ્રાધીન થયેલા પુરુષને નાવડીની ગતિને ખ્યાલ ન હોય, પણ જાગ્યા પછી પોતે સમુદ્રકાંઠે પહોંચે છે-એમ જાણી આશ્ચર્ય પામે; તેમ અજ્ઞાન, અનાગ આદિ કારણે તે અવસ્થામાં પિતાની પ્રવૃત્તિનું મહત્વ આદિધાર્મિકને ન સમજાય, દેશે સેવે, તથાપિ સમ્યગદર્શન વગેરે ગુણોની પ્રાપ્તિ થયા પછી તેને આશ્ચર્યજનક વિચિત્ર ગુણોથી અલંકૃત પિતાના આત્માનું દર્શન થાય, માટે તેની તે પૂર્વની દરેક પ્રવૃત્તિઓ પણ ઉત્તમ જ સમજવી. આ પ્રમાણે અનાગાદિ કારણે પ્રવૃત્તિ દેષવાળી છતાં તે ઈષ્ટગુણની સાધક જ છે, કારણ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૦ [ ધ સં. ભા૦ ૧-વિ૦ ૧-ગ. ૧૭ કે–અપનબંધક જીવ પિતાની અવસ્થાને ઉચિત આચારને કદાચ ચૂકે, તે પણ તે સ્વ-ઉચિત આચારસેવનમાં પ્રયત્નશીલ જ હોય છે અને તેથી તેને કરેલે ઉપદેશ વગેરે સફલ થાય છે. આ વિષયમાં સાંખ્યદર્શન માને છે કે-“(તામસી–રાજસી–સાત્વિકી) પ્રકૃતિનો અધિકાર (બળ) આત્મા ઉપરથી નિવૃત્ત ન થાય, એટલે કે-જ્યાં સુધી આત્મા પ્રકૃતિને વશ બનેલું હોય ત્યાં સુધી તેનું આવું (અપનબંધક) સ્વરૂપે પ્રગટ થતું નથી.” અને બૌદ્ધો માને છે કે–“જ્યાં સુધી ભવન (ભવિતવ્યતાને) પરિપાક થતું નથી, ત્યાં સુધી જીવને આવી દશા પ્રાપ્ત થતી નથી.” જૈનદર્શન માને છે કે-“જે જીવ હવે પછી મિથ્યાત્વાદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધવાને નથી, તેવા જીવમાં આવી ઉત્તમતા (આદિધાર્મિકતા) પ્રગટે છે.” અહીં સુધી લલિતવિસ્તરાના સાક્ષીપાઠ દ્વારા આદિધાર્મિકનું સ્વરૂપ જણાવ્યું હવે પ્રસંગોપાત્ત પંચાશકની ગાથા દ્વારા અપુનબંધકનું સ્વરૂપ બતાવે છે– "पावं न तिव्वभावा, कुणइ ण बहु मन्नइ भवं घोरं। વિદિ = સેવ, સંસ્થવિ શપુર્વ ાિ” (તા. રૂ, To ) ભાવાર્થ-અપુનબંધક જીવ હિંસાદિ પાપકર્મોને તીવ્ર પરિણામ(અતિ સંક્લેશ)પૂર્વક ન કરે, કારણ કે-અતિ ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં મિથ્યાત્વાદિ કર્મોને ક્ષયોપશમ થવાથી તેને આત્મા નિર્મળ થયેલું છે. એટલે પાપના તીવ્ર પરિણામ ન હોય તથાપિ સામાન્ય મેહનીયાદિ અશુભ કર્મના ચંગે સામાન્ય પરિણામથી પાપવૃત્તિવાળે તે હોય, દુઃખની ખાણ સમાન ભયંકર સંસારનું (સાંસારિક પ્રવૃત્તિઓ કરવા છતાં) બહુમાન તેને ન હોય અને દેવ-અતિથિ–માતા-પિતા વગેરે સર્વ પ્રત્યે દેશ-કાળ-બળ વગેરેને અનુસારે સઘળા ઉચિત વ્યવહારને બરાબર સાચવે; કારણ કે તેનાં કર્મો પાતળાં પડવાથી તે ઉચિતને છેડી શકે નહિ. મેરના બચ્ચાના દષ્ટાંતથી સમજવું કે-ઉપર કહેલાં અનુષ્ઠાનવાળે અપનબંધક જીવ માર્ગાનુસારીપણાની સન્મુખ છે. જેમ મોરના ઈંડાને ચિતરવાની જરૂર પડતી નથી, તે સ્વાભાવિક જ પોતાની યોગ્યતાથી સુંદર રંગવાળું બને છે, તેમ અહીં અપુનબંધક જીવ પણ પિતામાં થયેલા કર્મના હાસથી સ્વાભાવિક રીતે જ માર્ગાનુસારીપણાની સમ્મુખ હોય છે.* આ રીતે (અપુનબંધક) આદિધામિકનું સ્વરૂપ-લક્ષણ જણાવીને, હવે તે સદ્ધર્મની દેશના માટે યોગ્ય છે, એ વાત જણાવતાં કહે છે કે- ૪૪. આની પહેલાં આ પાનામાં જ લલિતવિસ્તરાના સાક્ષીપાઠમાં જણાવી ગયા કે-“અપુનબંધકાદિ પણ માર્ગોનુસારી હોવાથી તેની બધી પ્રવૃત્તિ ઉત્તમ ગણું છે,” એમ કહી અપુનબંધકને માર્ગાનુસારી ગણાવ્યો અને અહીં “ અપુનબંધક માર્ગાનુસારીપણાની સન્મુખ હોય' તેમ કહ્યું છે. વળી પાના ૩૩ ની નં. ૪૨ ની ટિપ્પણીમાં “છેલ્લા યથાપ્રવૃત્તિકરણને અંતે વર્તતે જીવ માર્ગનુસારી કહેવાય અને તે પહેલાં જુદી જુદી અવસ્થામાં અપુનબંધક, માગભિમુખ અને માર્ગ પતિત કહેવાય” એમ બતાવ્યું, એટલે કે– અપુનબંધક તે અવસ્થાઓમાં ભાગનુસારી નથી ” એમ જણાવ્યું. તે દરેકની સાથે આ વ્યાખ્યાનો સમન્વય આ રીતે કરે વાસ્તવિક માર્ગોનસારીપણું તે યથાપ્રવૃત્તિકરણના અંતે વર્તતાં હોય છે, પણ અપુનર્બોધક જીવ સ્વાભાવિક રીતે જ મેર-શિશુન્યાયે આગળ વધી માર્ગાભિમુખ, માર્ગ પતિત અને માર્ગાનુસારીપણાને નિયમો પામવાને છે, માટે ગમયની અપેક્ષાએ તે બધી અવસ્થાઓમાં પણ માર્ગોનુસારીપણું કહેવામાં દોષ નથી. વિશેષ તેના જાણકાર વિદ્વાન પાસેથી સમજી લેવું. Page #94 -------------------------------------------------------------------------- ________________ - ધર્મરૂપી ઔષધને કાળ ] मूळ-" स धर्मदेशनायोग्यः, मध्यस्थत्वाजिनमतः । योगदृष्टयुदयात् साथै, यद्गुणस्थानमादिमम् ॥१८॥" અથ તે આદિધાર્મિક માધ્યચ્ચ ગુણને યોગે શ્રીજિનેશ્વરોએ ધર્મદેશના માટે એગ્ય માને છે અને તેનામાં ચગદષ્ટિને ઉદય થવાથી તેનું પ્રથમગુણસ્થાનક સાર્થક છે. ટીકાને ભાવાર્થ–ઉપર જણાવેલા ગુણસંપત્તિવાળા આદિધાર્મિક જીવને શ્રીજિનેશ્વરેએ લેકેત્તર ધર્મની દેશના માટે એગ્ય જણાવ્યું છે. આ જીવ ધર્મપ્રાપ્તિમાં કારણભૂત ચરમપુદ્ગલપરાવર્તરૂપ કાળબળને પામ્યા છે. ઉપદેશપદમાં જણાવ્યું છે કે " घणमिच्छत्तो कालो, एत्थ अकालो उ होइ नायव्यो । વારો ૧ ગgધા–ifમ ધાદિ બિદ્દિો જરૂર” " णिच्छयओ पुण एसो, विन्नेओ गंठिभेअकालंमि । एयमि विहिसयपालणाउ आरोग्गमेया उ ॥४३३॥" ભાવાર્થ–“જ્યાં તીવ્ર મિથ્યાત્વ હોય છે તેવે (ચરમપુદ્ગલપરાવર્તકાળની પૂર્વે) અનતે કાળ, કે જેને અચરમાવર્તકાળ કહેવાય છે, તે કાળ શ્રીજિનેશ્વરનાં વચનરૂપી ઔષધ માટે અગ્ય જાણો. ચરમાવર્ત કાળ તે જીવમાં તથાભવ્યત્વના પરિપાકથી ધર્મબીજેનું આદાન, તેની વૃદ્ધિ અને પિષણ વગેરે માટે એગ્ય પણ બને છે; માટે અહીં અપુનબંધક (વગેરે) અવસ્થા જે કાળમાં પ્રગટે, તે ચરમાવતકાળને વ્યવહારનયથી શ્રીજિનવચનરૂપ ઔષધ માટે એગ્ય કહ્યો છે. નિશ્ચયથી તે ગ્રંથિભેદ થાય તે કાળ ચોગ્ય જાણઃ કારણ કે-ગ્રંથિભેદ પછી શ્રીજિનવચનની પાલના સદાય થાય અને તેથી આરોગ્ય પ્રગટે.” અહીં અપુનબંધક વગેરે કહેવાથી માર્ગાભિમુખ-માર્ગપતિત પણ સમજવા. તેઓનું સ્વરૂપ આ પ્રમાણે છે. માર્ગ એટલે ચિત્તની સરલતા. જેમ સર્પનું દર સીધું હોવાથી વક્રગતિવાળે પણ સર્ષ દરમાં સીધું ચાલે છે અને સ્થાને પહોંચ્યા વિના વચ્ચેથી પાછા ફરી શકતું નથી–સ્વસ્થાને પહોંચે જ છે, તેમ જીવને પણ ચિત્તની વકતાને દૂર કરનારે ઉત્તરોત્તર વિશિષ્ટ ગુણપ્રાપ્તિ કરાવનારે સ્વ-અભિલાષજન્ય કર્મને પશમવિશેષ, તેને માર્ગ કહેવાય છે. અર્થાત્ ૧-ક્ષયોપશમમાં હેતુભૂત શ્રદ્ધાની શુદ્ધિ, તેનાથી ૨-વિમલ, વિમલતર તથા વિમલતમ સોપશમની શુદ્ધિ અને ૩–તેના ફળરૂપે ઉત્તરોત્તર ગુણવૃદ્ધિરૂપ આત્માની વિશિષ્ટ અવસ્થા–આત્મશુદ્ધિ, આ ત્રણે ય પ્રકારરૂપ સુખાસિકાને (આનંદ અનુભવરૂપ આત્મસ્વરૂપને) માર્ગ કહેવાય છે.૪૫ આવા ક્ષયોપશમાદરૂપ માગ પામવાને યોગ્ય થયેલે તેને પ્રારંભિક જીવ માર્ગાભિમુખ કહેવાય છે અને તે ક્ષયોપશમાદિ ભાવને પામેલે જીવ માર્ગ પતિત (માગે ચાલતો) કહેવાય છે. આ બે અવસ્થાની પૂર્વ-અવસ્થા અપુનબંધક અવસ્થા છે. એ બને અવસ્થાઓ ચરમપુદ્ગલ ૪૫. માર્ગનું આ વર્ણન ઉપદેશપદમાં પણ લલિતવિસ્તરાના “મવાળ” પદ ઉપરના પાઠના આધારે કરેલું છે. તાત્પર્ય કે-માર્ગ એ જ કર્મોને પશમ, શ્રદ્ધા તેનું કારણ તથા એ ક્ષપશમનું ફળ આત્મગુણની વૃદ્ધિરૂપ આત્માની ઉત્તરોત્તર અવસ્થા–એમ સમજવું. એ રીતે શ્રદ્ધારૂપ હેતુ, ગુણપ્રાપ્તિરૂપ ફળ અને કર્મોને ક્ષપશમ-એ હેતુ, માર્ગ અને તેનું ફળ ત્રણેયની આત્મામાં ઉત્તરેત્તર વૃદ્ધિ તેનું નામ માર્ગ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૨ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૧-ગા, ૧૮ પરાવત કાળમાં જ હોય છે. આ અવસ્થાઓવાળા ચરમાવત કાળને પણ વ્યવહારનયથી શ્રીજિનેશ્વરનાં વચનને ઔષધરૂપ બનાવી કરાગને ઘટાડવા માટેના ચાગ્ય- કાળ કહ્યો છે. નિશ્ચયનયથી તા ચરમ યથાપ્રવૃત્તિકરણરૂપ માર્ગાનુસારિતાને અંતે થનારાં અપૂર્ણાંકરણ અને અનિવૃત્તિકરણાદ્વારા જ્યારે ગ્રંથિભેદ અને સમ્યક્ત્વપ્રાપ્તિ થાય તે અને તેની પછીના કાળ જ વીતરાગવચનને કાગનાં ઔષધરૂપે બનાવવા માટેના ચેાગ્ય કાળ કહેલા છે, કારણ કે—ગ્રંથિભેદ પછી જ જીવની ભિન્ન ભિન્ન તે તે અવસ્થાઓને ઉચિત જે જે વિધિ-નિષેધા એટલે કરણીય-અકરણીય શાસ્ત્રમાં બતાવ્યાં હાય, તેનુ સદા પાલન કરવાની શક્તિ તે જીવામાં પ્રગટે છે. તેના ચેાગે તે તે શાસ્ત્રવચનાનુ` ખરાખર પાલન કરવારૂપ વચન-ઔષધ દ્વારા સંસાર(ના કારણભૂત ક)વ્યાધિના નિરોધ થાય છે અર્થાત આત્માનું આરેાગ્ય પ્રગટ થતું જાય છે. જે કે વ્યવહારથી અપુન ધક વગેરે દશામાં પણ વચનઔષધના પ્રયાગ માન્યા છે, તે પણ તે કાળે તથાવિધ આત્મશુદ્ધિના અભાવે અનાભાગનું અધિકપણું હાવાથી તે તે શાસ્ત્રવચનેથી વિશિષ્ટ સૂક્ષ્માધ થતા નથી અને ગ્રંથિભેદ પછી તેા માહનીયકની ઘણી મંદતાના પિરણામે અતિ નિપુણ બુદ્ધિ પ્રગટે છે. તેના મળે તે તે કાર્યમાં સૂક્ષ્મબુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરવાથી જીવ ક વ્યાધિના વિચ્છેદ્ઘ કરી શકે છે. ગ્રંથિભેદનું જ મહત્ત્વ ખતાવવા માટે કહે છે કે " इयरावि हंदि एयमि एस आरोग्गसाहगो चेव । पुग्गलपरिअट्टद्धं, जमूणमेअमि संसारो || ', (૩૫૦૫૬, ૧. ૪૩૪) ભાવા - ઇતરથા એટલે વિધિનુ નિરતિચાર સતત પાલન ન થવા છતાં પણ નિશ્ચયથી શ્રીજિનેશ્વરનાં વચનરૂપી ઔષધ ગ્રંથિભેદ પછીના કાળમાં આત્માના કરાગતુ નાશક અને જ છે. કહ્યું છે કે- માક્ષપદપ્રાપક સમ્યક્ત્વરત્નને અંતર્મુહૂત્ત પણ પામ્યા પછી તે ચાલ્યુ· જાય તે પણ જીવ સંસારસમુદ્રમાંલાંબેા કાળ ભમતા નથી, જ્યારે દીર્ઘકાળ સુધી પણ સમ્યક્ત્વને ધારણ કરનારા જીવા માટે તે કહેવાનુ જ શું ? અર્થાત્ તેની તે બહુ અલ્પકાળમાં મુક્તિ થાય જ. કારણ કે—ગ્રંથિભેદ કર્યાં પછી અર્થાત્ સમ્યક્ત્વ પામ્યા પછી શ્રીતીર્થંકરાક્રિકની આશાતના વગેરે મહા પાપકર્મો કરનારા જીવાને પણ અદ્ધ પુદ્ગલપરાવત કાળથી પણ કાંઈક ન્યૂન કાળ જ સંસારમાં ભમવાનું રહે છે, તેથી વધારે નહિ જ. શ્રીવિંશિકા નામના ગ્રંથમાં પણ ચરમાવતા વિશિકામાં જણાવ્યુ છે કે~~~ .. “ ચરમો દેખું, જાડો મવવાહામો માળો ! चरमो अ धम्मजुव्वण, कालो तह चित्तभेओति ||१|| ', 66 ता बीअपुत्रकालो, ओ भवबालकाल एवेह | इयरोउ धम्मन्त्रण - कालो विहिलिंगगम्मुत्ति ॥२॥ 66 ભાવા - અચરમપુદ્ગલપરાવત રૂપ જે અનંત કાળ તે સંસારનું કારણ હાવાથી ‘સંસારવર્ધક આલકાળ' કહ્યો છે અને ચરમપુદ્ગલપરાવતા કાળ ધર્મ સાધનાના કાળ હોવાથી ધયૌવનકાળ’ કહ્યો છે. જીવાનુ ‘ભવ્યત્વ’ અહી’ વિચિત્ર વિચિત્ર કાળ, કર્મ, ભવિતવ્યતા વગેરે ભિન્ન ભિન્ન કારણેા ભળવાથી ‘તથાભવ્યત્વ' અને છે. એ કારણે ચરમાવત કાળ પણ જીવાને મેક્ષપ્રાપ્તિ માટે 97 Page #96 -------------------------------------------------------------------------- ________________ ધર્મશ્રવણની યોગ્યતાને નિર્ણય ] ૪૩ જુદા જુદા પ્રકારનો હોય છે. (આનું વિશેષ સ્વરૂપ ૧૯ મી ગાથાના વિવેચનમાં ધર્મદેશનાના અધિકારમાં આ ગ્રંથમાં જ કહ્યું છે.) આથી શરમાવર્તામાં પણ ધર્મ(ગ)બીજેની પ્રાપ્તિ પહેલાંના કાળને તે સંસાર–બાલ્યકાળ જ સમજ અને બીજપ્રાપ્તિ પછીને કાળ તે ધર્મયૌવનકાળ સમજ. આ ભેદ તેના આચારે અને સ્વભાવ ઉપરથી સમજાય છે. અહીં પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે – " गलमच्छ-भवविमोअग-विसन्नमोईण जारिसो एसो । પદા અો વિ 3યુ તો વસો વિ ”(suou, e ૨૮૮) ભાવાર્થ અહી ગલ” એટલે માછીમારોએ મચ્છને ફસાવવા માટે જાળમાં ગૂંથેલે માંસના ટુકડા સાથે લેખંડને કાંટે, તેનાથી લલચાઈને મચ્છે તેમાંસ ખાવા જતાં લોખંડના કાંટાથી વિંધાઈને સપડાય છે. આ મચ્છને “ગલમચ્છ' કહે છે. કુશાસ્ત્રના શ્રવણથી કાગડા, શિયાળ, કીડી, માખીઓ વગેરે દુઃખી ને સુખી કરવાની બુદ્ધિએ મારી નાખવામાં જેઓ ધર્મ માને છે, અર્થાત્ દુઃખી જોને તે ભવના દુખોથી છોડાવવાની બુદ્ધિએ મારી નાખનારા “ભવવિમોચક કહેવાય છે અને ભૂખના દુઃખથી છૂટવા માટે ઝેરમિશ્રિત ભજન કરનારા “વિપાન્નાજી” કહેવાય છે. આ ગલમછ, ભવવિમેચક કે વિષાક્નછ જીને અંતઃ૫રિણામ શુભ છતાં અજ્ઞાનના ગે તેનું ફળ દારુણ હોવાથી જેમ અશુભ છે, તેમ અહીં પણ મોહ, અજ્ઞાનતા તથા જિનાજ્ઞાપાલનના પરિણામને અભાવ વગેરે હોવાથી મિથ્યાદષ્ટિ જીવને પણ પરિણામ શુભ છતાં ફળ અશુભ જ છે.” આ. શ્રીહરિભદ્રસૂરિજી મના વચનને અનુસાર તે, મિથ્યાષ્ટિઓની બુદ્ધિ વિપરીત હોવાથી તેના પરિણામ સારા હોય તે પણ અશુભફળજનક હોવાથી અશુભ જ છે, તે મિથ્યાદષ્ટિ એ આદિધાર્મિક દેશના માટે એગ્ય કેમ ગણાય? તેના સમાધાનમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે–આદિધાર્મિક જીવમાં મિથ્યાત્વ હોવા છતાં પણ માધ્યચ્ચ ” ગુણ હોવાથી શ્રીજિનેશ્વરેએ તેને ધર્મદેશનાને યોગ્ય કહ્યો છે, કારણ કે તેનામાં રાગ-દ્વેષની મંદતાના યોગે પ્રગટેલા પૂર્વે જણાવેલા સર્વ ગુણના બળે તેનામાં માધ્યચ્ય (નિષ્પક્ષપાત) ગુણ હોવાથી તેને ધર્મદેશનાને ચગ્ય કહ્યો છે. આગમશાસ્ત્રોમાં પણ મધ્યસ્થને ધર્મદેશના માટે યોગ્ય જણાવ્યો છે. ઉપદેશરત્નાકરના ત્રીજા તરંગમાં જણાવ્યું છે કે-“રાગી, દ્વેષી, મૂઢ અને પૂર્વસુત્રાહિત (એટલે બીજાથી ભ્રમિત થયેલ–ભરમાયેલ)-એમ ચાર પ્રકારના જીવો દેશના માટે અયોગ્ય છે અને મધ્યસ્થ-નિષ્પક્ષપાતી જીવને ધર્મ (શ્રવણ) માટે યોગ્ય કહ્યા છે.” તમે શ્રીહરિભદ્રસૂરિજીના જે કથનથી ઉપર પ્રમાણે અયોગ્યતા કહે છે, તે કથન તે કદાગ્રહથી ગ્રસ્ત-આભિગ્રહિક મિથ્યાદષ્ટિ જીવની અપેક્ષાએ કહેલું છે. અર્થાત જે જીવ દુરાગ્રહી છે, તે ધર્મશ્રવણ માટે અયોગ્ય છે એમ ત્યાં કહેલું હોવાથી, તે વચન મધ્યસ્થ–પુનબંધકની ધર્મ શ્રવણની યેગ્યતાનું બાધક નથી એમ સમજવું. અહીં સાર એ છે કે–પિતાના પક્ષમાં અતિ આગ્રહવાળા કેટલાક મિથ્યાદષ્ટિ જેને પ્રબળ હિનીયને ઉદય હોય છે, તથાપિ પિતાને માન્ય શાસ્ત્રો સાંભળવા વગેરેથી “રાગ-દ્વેષની મંદતા Page #97 -------------------------------------------------------------------------- ________________ * : - કી મ. = 0 - - ૪ [ ધo સં૦ ભા૧-વિ. ૧-ગા. ૧૮ રૂપ'મેહને ઘણો ઉપશમ પણ તેમનામાં થઈ શકે છે. જો કે આ ઉપશમ થવામાં પાપાનુબંધી પુણ્ય હેતુરૂપે હોવાથી તેનું પરિણામ અતિ દુષ્ટ આવે છે, કારણ કે તેવા જ પુણ્યાભાસરૂપ પાપાનુબંધી પુણ્યના ઉદયથી મળતાં સુખોમાં તે સમયે મૂઢ બનેલા તેઓ તે પાપાનુબંધી પુણ્યને વિલય થતાં અવશ્ય નરકાદિ દુર્ગતિને પામે છે. એ રીતે પરિણામ દારુણ હોવાથી તે જીની એવા ઉપશમવાળી પ્રવૃત્તિ પણ અસતુપ્રવૃત્તિરૂપ જ છે. પરંતુ ગુણવંત પુરુષની હિતશિક્ષાને ગ્રહણ કરવાની યેગ્યતાને કારણે પ્રગટેલી સત્યની જિજ્ઞાસાના પ્રભાવે મોહની મંદતા થતાં પ્રગટ થયેલ “રાગ-દ્વેષની શક્તિને ઘાતરૂપ જે ઉપશમ (અર્થાત્ નિમિત્તો ઉપસ્થિત છતાં રાગછેષમાંથી બચી જવાની આત્માની શક્તિરૂપ શાન્ત પરિણામ ), તે તે સત્યને પક્ષપાતી હોવાથી દુરાગ્રહના અભાવે સત્યવૃત્તિરૂપ છે જ. (અર્થાત્ તેવા ઉપશમવાળા આત્માની પ્રવૃત્તિ સત્યવૃત્તિ રૂ૫ છે જ.) વળી પણ પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે–આદિધાર્મિકમાં માધ્યય્યને કારણે ધર્મશ્રવણની જે યોગ્યતા જણાવી, તે પિતાના મત(સિદ્ધાન્ત)ને માનનારા (કેઈ એક પક્ષના) આદિધાર્મિકમાં ઘટી શકે, પણ આદિજામિકે જુદા જુદા મતના હેવાથી ભિન્ન ભિન્ન આચારવાળા જેઓ પિતપોતાના સિદ્ધાન્તમાં સ્થિર છે તે બધાઓમાં માધ્યચ્ચ કેમ ઘટે? અને માધ્યચ્યના અભાવે તેઓમાં દેશના સાંભળવાની ગ્યતા પણ કેમ ઘટે ? અહીં આચાર્યશ્રી સમાધાન આપે છે કે-તેઓમાં ચગદષ્ટિ પ્રગટેલી હોવાથી તેઓનું “મિચ્યાવગુણસ્થાનક” મિથ્યાત્વના સદૂભાવમાં પણ ગુણપ્રાપક હોવાથી સાર્થક છે અને તેથી મિથ્યાત્વ છતાં પણ તેઓ ધર્મશ્રવણ માટે એગ્ય છે, કારણ કે-મિથ્યાત્વ છતાં પણ પ્રગટેલી ગદષ્ટિના બળે તેઓ સત્યના શેધક, નિષ્પક્ષપાતી અને અષાદિ ગુણોવાળા હોય છે અને સતત શુભ પ્રવૃત્તિ કરવા છતાં થાકતા નથી, તેથી તેઓના સંવેગમાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે અને એ સંવેગવૃદ્ધિની તારતમ્યતાને લીધે પ્રગટ થતી માર્ગાભિમુખતારૂપ શેરડી, શેરડીને રસ, શેરડીને અડધે ઉકાળેલે રસ અને ગેળની મીઠાશની જેમ તેઓમાં ઉત્તરોત્તર વધુ ગુણવાળી મિત્રા, તારા, બલા અને દીપ્રા–એ ચાર પ્રકારની ગદષ્ટિએ કમશઃ પ્રગટે છે. ઉત્તરોત્તર વિશિષ્ટ ગુણપ્રાપ્તિરૂપ એ ચાર દૃષ્ટિએમાં યથાક્રમ સવિશેષ આત્મશુદ્ધિ હોય છે. પાતંજલગદર્શનકાર ભગવાન પતજલિ તથા ભદન્તભાસ્કર વગેરે અન્ય ગીઓ પણ આ વિષયમાં એમ જ માને છે. તે દૃષ્ટિએનું સ્વરૂપ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથના આધારે ટૂંકમાં આ પ્રમાણે છે– ૧. “મિત્રા” નામની દૃષ્ટિમાં બોધ સ્વલ્પ માત્ર થાય છે. (યમ-નિયમ–આસન-પ્રાણયામ-પ્રત્યાહાર-ધારણા–ધ્યાન અને સમાધિ, એ ગનાં આઠ અગે છે, તે પિકી) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અકિંચનતાએ પાંચ( દેશત્રત કે મહાવતે)ને અન્ય યોગીઓ “યમ” કહે છે. આ યમરૂપી વેગનું પ્રથમ અંગ જીવને આ પહેલી મિત્રાદષ્ટિમાં પ્રાપ્ત થાય છે અર્થાત દેશથી કે સર્વથી પાંચ વ્રત (મે) મિત્રાદષ્ટિવાળા આત્મામાં પ્રગટે છે. દેવ-ગુર્નાદિકનાં કાર્યોમાં સતત પ્રવૃત્તિ કરવા છતાં તે કંટાળતે કે થાકતા નથી. (આ ગ્રંથમાં જ પૃ. ૩૪ માં જણાવેલાં) “દેવ-ગુરુ પ્રત્યે કુશલ મનવચન-કાયાના ચેગે, સંસાર પ્રત્યે સહજ વૈરાગ્ય અને Page #98 -------------------------------------------------------------------------- ________________ મિત્રાદિ ચાર યુગદષ્ટિનું સ્વરૂપ ] શાસ્ત્રો લખવા-વાંચવાં વગેરે એમનાં બીજેનું આત્મામાં ગ્રહણ આ દષ્ટિમાં થાય છે. એ બીજેની વાત સાંભળવામાં પણ તેને અતિ પ્રીતિ થાય છે અને તેથી સંતપુરુષોની સોબતમાં રહે છે. એ રીતે આ દૃષ્ટિવાળે જીવ આત્માના શુભ અધ્યવસાયરૂપ છેલ્લા યથાપ્રવૃત્તિકરણના બળે કમ્મેલને ઘણું ઓછું કરી નાખે છે, કે જેથી તેનામાં ઉપર જણાવેલા સમસ્ત ગુણે પ્રગટે છે. આ હેતુથી જ “છેલ્લા યથાપ્રવૃત્તિકરણ પછી નિયમા અપૂર્વકરણ થતું હોવાથી છેલલા યથાપ્રવૃત્તિકરણને પણ (કારણમાં કાર્યને ઉપચાર કરીને) અપૂર્વકરણ” કહ્યું છે. એ વિષયમાં યોગદષ્ટિસમુચ્ચયમાં જણાવ્યું છે કે – " अपूर्वासन्नभावेन, व्यभिचारवियोगतः। તાવતોષપૂર્વમેવેમિતિ ચોવિહો વિ. રૂil ” “ પ્રથમ સ્થાન, સીમાનો વળતા ક્યાં તુ તવાયાં, પુથમવથયો ” ભાવાર્થ– “છેલ્લા યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણને અલ્પકાળનું જ અંતર હોવાથી (પાસે જ હેવાથી) અને અહીંથી પુનઃ પાછા પડવારૂપ વિપર્યાસ ટળી જવાથી, યોગીઓ આ ચરમ (છેલા) યથાપ્રવૃત્તિકરણને પણ અપૂર્વકરણ જ માને છે. સામાન્ય રીતે શાસ્ત્રમાં મિથ્યાત્વ દશામાં પણ જે પહેલું ગુણસ્થાનક કહ્યું છે, તે (મિથ્યાત્વને ઉદય છતાં) આ અવસ્થામાં ઉપર જણાવ્યા તે ગુણોની પ્રાપ્તિરૂપ તેની યથાર્થતા હોવાથી કહેલું છે.” ૨. “તારા નામની દષ્ટિમાં પહેલી દષ્ટિ કરતાં બોધ કાંઈક સ્પષ્ટ થાય છે. વળી શૌચ, સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરનું ધ્યાન–એ પાંચ “નિયમ” કે જેને ચેગની બીજી ભૂમિકારૂ૫ ચેગનું બીજું અંગ કહ્યું છે, તે જીવમાં આ દૃષ્ટિથી પ્રગટે છે. એથી આત્મામાંથી કદાગ્રહ દૂર થાય છે, સત્ય ગુણોરૂપી તત્વને જાણવાની ઈચ્છા થાય છે અને યુગનું સ્વરૂપ જાણવા-સાંભળવાની અખૂટ પ્રીતિ જન્મે છે. ઉપરાંત, એગને પામેલા ભાવગીઓની સેવા માટે આત્મા યથાશક્ય તત્પર રહે છે, સર્વત્ર ઔચિત્યમાં ખામી આવવા દેતું નથી, એટલું જ નહિ પણ સદાચારના પાલનમાં આવતી ખામી તેને મહા ત્રાસરૂપ લાગે છે અને અધિકાધિક ચોગપ્રવૃત્તિ કરવા ઈચ્છે છે. આ દષ્ટિમાં વતે જીવ પિતાની બુદ્ધિકલ્પનામાં વિસંવાદ દેખાવાથી અને ક્ષાર્થિઓની પ્રવૃત્તિઓને સપૂર્ણ સમજવી અશક્ય હોવાથી, “મેક્ષાર્થિઓની સઘળી પ્રવૃત્તિઓને યથાર્થ સમજવાની પોતાની શક્તિ નથી' એમ માની, તે શિષ્ટપુરુષના આચરણને જ શુદ્ધ માને છે, તેને અનુસરે છે, પણ પિતાની કલ્પનાના વિસંવાદને ટકવા દેતું નથી. કહ્યું છે કે " नास्माकं महती प्रज्ञा, सुमहान् शास्त्रविस्तरः।। શિષ્ટાદ બાળમિદ તદ્વિત્યાં અન્ય સલા !” (જોrea૦ ૪૮ ) ભાવા–“અમારી બુદ્ધિ વિશાળ નથી અને શા તે અતિ વિશાળ છે, માટે શિષ્ટપુરુષો કહે તે પ્રમાણે–એમ આ દષ્ટિમાં હંમેશાં મનાય છે.” અધિક ગુણીને વિનય, પિતાના મોટા પણ ગુણે અલ્પ માનવા, ભવભયથી ત્રાસ પામવે, વગેરે આ દૃષ્ટિમાં પ્રગટ થાય છે. ૩. “બલા” નામની દૃષ્ટિમાં જીવને બંધ દઢ હોય છે. અહીં અસત્ વસ્તુની તૃષ્ણ અટકી જવાથી તેનામાં સ્થિરતાગુણ પ્રગટવા સાથે એગના ત્રીજા અંગભૂત “આસન” નામને ગુણ Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ધ સંવે ભા૦ ૧-વિ૦ ૧-ગ. ૧૮ પ્રગટે છે. (આસન એટલે વિકાસન, ઉત્કટાસન, પદ્માસન, વજાસન, વીરાસન, પર્યકાસન, ભદ્રાસન વગેરે શાસ્ત્રોમાં જણાવેલી અંગરચનારૂપ ભિન્ન ભિન્ન પ્રકારની બેઠક.) આવા આસનના બળથી ચિત્તની સ્થિરતા સાધી શકાય છે, તેથી સાધકને જે જે આસન પિતાની ચિત્તરિથરતા માટે ઉપયોગી જણાય તે આસનની સાધના આ દૃષ્ટિમાં તે કરે છે. વળી તત્ત્વ જાણવાની ઈછામાંથી આગળ વધીને “યુવાવસ્થાવાળે, શરીરાદિથી સુખી અને ચતુર પુરુષ પોતાની ઉત્તમ સ્ત્રીની બાજુમાં બેસી દિવ્ય સંગીત સાંભળવામાં જેવી પ્રીતિ રાખે,” તેનાથી પણ અધિક પ્રીતિપૂર્વક તે તત્ત્વશ્રવણ કરે છે, એગના વિષયમાં આકર્ષાય છે, એટલે કે–ગસાધના માટે તેનામાં ઉત્કંઠા જાગે છે અને ચિત્તમાં સ્થિરતા પ્રગટતી હોવાથી ગસાધનાના ઉપાયોમાં કુશળ બને છે. (આ દૃષ્ટિમાં એક ક્રિયા કરતાં વચ્ચે બીજી ક્રિયા કરવારૂપ ક્ષેપદેષ હોતો નથી. કુવામાં પાણીને આવવાના માર્ગરૂપ સેર (આવરા) સમાન અહીં તત્ત્વશ્રવણની એવી તીવ્ર ઈચ્છા જાગે છે કે–ત સાંભળવાના ગે ચેથી દૃષ્ટિમાં સુંદર બંધ પ્રગટે છે.) ૪. “દીપ્રા નામની દૃષ્ટિમાં “પ્રાણાયામ ” નામના યોગના ચોથા અંગની પ્રાપ્તિ થાય છે. શરીરમાં ભિન્ન ભિન્ન વિભાગમાં રહેલા પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન નામને વાયુ, કે જે વર્ણથી ક્રમશઃ લીલે, કાળો, સફેદ, રાત અને મિશ્ર રંગવાળો હોય છે, તે વાયુની ગતિ ઉપર વિજય મેળવવા તેને પ્રાણાયામ કહે છે. તેના ત્રણ પ્રકારે છે. ૧–શરીરના તે તે સ્થાનમાંથી વાયુ ખાલી કરવો તે રેચક, ૨-તે તે સ્થાને ભરે તે પૂરક અને ૩–તે તે સ્થાને વાયુને રેકી રાખવે તે કુંભક કહેવાય છે. આ ત્રણેય, શરીરમાં વાયુની ગતિના વિયરૂપ હોઈ દ્રવ્ય પ્રાણાયામ કહેવાય છે અને તેના બળે “આત્માની બહિરાત્મદશાના ત્યાગરૂપ રેચક, અંતરાત્મદશાના પ્રકાશરૂપ પૂરક અને પ્રગટ થયેલી અંતરાત્મદશામાં રમણતારૂપ ભક–એ ત્રણ પ્રકારના ભાવપ્રાણાયામની પ્રાપ્તિ અહીં થી દૃષ્ટિમાં જીવને થાય છે. તથા પ્રકારના પ્રશાંતરસની પ્રાપ્તિ થવાથી યોગની ક્રિયા વખતે બીજી ક્રિયાના ઉપગ-ધ્યાનરૂપ “ગેસ્થાન દેવ” પણ અહીં મટી જાય છે, ત્રીજી દષ્ટિમાં જાગેલી તત્વશ્રવણની તીવ્ર ઈચ્છાના ફળરૂપે અહીં તત્ત્વશ્રવણનો લાભ મળે છે અને તે શ્રવણથી પ્રાપ્ત થયેલા ધર્મતત્વને પ્રાણથી પણ અધિક ગણે છે, અર્થાત્ ધર્મ માટે પ્રાણ આપે છે પણ તેને છેડતો નથી, તેમ જ તત્ત્વના શ્રવણથી સંભળાવનાર ગુરુવર્ગ પ્રત્યે અતિ ભક્તિ જાગવાથી સમાપત્તિ વગેરેથી તેને શ્રીતીર્થકરનું દર્શન થાય છે. ૪૬. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા–એમ આત્માના ત્રણ પ્રકારે છે. પિતાના સ્વરૂપને ભૂલી પરભાને પિતાના માને તે બહિરાત્મા, પરભાવયુક્ત છતાં પરને પર માની “પિતાના ગુણ એ જ પિતાનું સ્વરૂપ છે ...એમ માને તે અંતરાત્મા અને ચારે ય ધાતકર્મોને કે આઠ ય કર્મોના જેને મૂળથી નાથ થયો હોય તે પરમાત્મા કહેવાય છે. થાનાવસ્થામાં અંતરાત્મા ધ્યાતા છે, પરમાત્મા ધ્યેય છે અને અંતરાત્માની પરમાત્મસ્વરૂપમાં એકાગ્રતા થવી તેને ધ્યાન કહે છે. આ ગ્યાતા, ધ્યેય અને ધ્યાન-એ ત્રણે ય એકાકાર બની જાય તેને સમાપત્તિ કહેવાય છે. જેમાં નિર્મળ સ્ફટિકરત્નમાં બીજી વસ્તુનું પ્રતિબિંબ પડે છે, તેમ અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે તેને સમાપત્તિ કહેવાય છે. આને જ શ્રી તીર્થકરદર્શન કહેવાય છે અથવા તે પિતાનો આત્મા જે શુદ્ધ ચિદાનંદમય પરમાત્મરૂપ છે, તેનું ધ્યાનમાં દર્શન થાય તેને આત્મદર્શન કહેવાય છે. આ સમપત્તિના બળે તીર્થંકરનામકર્મરૂપ ઉત્કૃષ્ટ પુણ્યને બંધ થવો, તેને ઉદય થવો વગેરેને આપત્તિ કહેવાય છે અને તેનાથી શ્રી તીર્થંકરદેવને જે ઋદ્ધિ પ્રગટે અર્થાત્ તીર્થંકરપણાની પ્રાપ્તિ થાય તેને સંપતિ કહેવાય છે. ( જ્ઞાનસાર-અષ્ટક ૩૦ ) Page #100 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના દેવાને વિધિ-મ ]. ૧-મિત્રાદષ્ટિમાં બોધ તૃણ-ઘાસના અગ્નિ જે, બહુ ઓછા પ્રકાશને કરનાર અને જલ્દી બુઝાઈ–ભૂલાઈ જાય તેવું હોય છે. આ બોધ કાર્યકરણકાળ સુધી ટકી શકવાના અભાવે ઈષ્ટકાર્ય સાધી શકતા નથી, બોધનું બેલ અલ્પ હોવાથી ઘર્મબીનો સંસ્કાર–ધારણું પણ સારી રીતે થઈ શકતી નથી અને તેથી ક્રિયામાં વિકલતા થવાથી ભાવચેત્યવંદનાદિ અનુષ્ઠાનેને યથાર્થ વેગ આત્માને પહેલી દૃષ્ટિમાં થતું નથી. ૨-તારાષ્ટિમાં બોધ ગેમય(છાણું)ના અગ્નિ જેવો હોવાથી તે પણ લગભગ મિત્રાદષ્ટિ જે જ કાર્ય સાધવામાં અસમર્થ હોય છે. આ બેધમાં પણ તાત્વિક બળ કે શૈર્ય નહિ હોવાથી ક્રિયા કરતી વખતે તે બેધનું સ્મરણ નહિ જેવું હોય છે, જેથી ક્રિયા યથાર્થ થઈ શકતી નથી. આ રીતે બીજી દષ્ટિમાં પણ ભાવચેત્યવંદનાદિ તે તે અનુષ્કાને યથાર્થ સ્વરૂપમાં થઈ શકતાં નથી. ૩. બેલાષ્ટિમાં બે લાકડાના અગ્નિના કણ અંગારા) જે એટલે પૂર્વની બે દષ્ટિ કરતાં કાંઈક વિશિષ્ટ પ્રકાશક, ટકી શકે તે અને દઢ હોવાથી કાર્યકરણકાળે સ્મરણ સારું હોય છે, પણ એ સ્મરણ ભાવચિત્યવંદનાદિ કરવામાં માત્ર પ્રીતિ કરાવે છે, તેથી તે વિષયમાં પ્રયત્ન થાય છે પણ તે અધૂરે થાય છે. ૪. દિપ્રાષ્ટિમાં બોધ દીવાની ત જે, પૂર્વની ત્રણ દષ્ટિ કરતાં અધિકતર સ્થિતિવાળ અને વધુ બળવાન હોય છે, જેથી કાર્યકાળે સ્મરણ પણ સુંદર હોય છે, તેથી જીવને આ અવસ્થામાં ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાને સારાં થાય છે, છતાં તે ભાવસ્વરૂપ નહિ પણ દ્રવ્ય સ્વરૂપ હોય છે, કારણ કે–ગ્રંથિભેદના અભાવે તથા પ્રકારે પ્રવૃત્તિમાં ભેદ રહેવાથી (અધ્યવસાયમાં) ભાવમાં પણ ભેદ પડે છે. યોગીઓ આ ચેથી દષ્ટિને પહેલા ગુણસ્થાનકની ઊંચામાં ઊંચી કક્ષા માને છે. એ રીતે ઉપર જણાવેલા ગષ્ટિસમુચ્ચયના પાઠના આધારે મિથ્યાત્વ અવસ્થામાં પણ જીવને માધ્યચ્ચ ગુણમાંથી પ્રગટ થતી મિત્રા, તારા, બલા અને ઢીપ્રા દૃષ્ટિઓને યોગે ગુણસ્થાનકપણાની પ્રાપ્તિ થવાથી તેની પ્રવૃત્તિ ગુણોને અનુસરીને હોય છે અને તેથી જ તેને દુરાગ્રહ રહેતો નથી. જીવનું આ અનાભિગ્રહિકપણું ( દુરાગ્રહને અભાવ), તે જ ધર્મશ્રવણની યેગ્યતાનું સુંદર કારણ છે એમ નિશ્ચિત સમજવું. આને અંગે લલિતવિસ્તરામાં કહેલા “ઇલ્વે ચાનામો તો મારા મનને રાધન, ચૂધ્યાત્મચત્તા ” અર્થા–“આ રીતે સારા (ભાગ્યશાળી) આંધળાની જેમ અજાણપણે પણ સત્ય માર્ગે પ્રયાણ થાય તે શ્રેષ્ઠ જ છે–એમ અધ્યાત્મવાદી કહે છે.” એ વચનને અનુસારે જે અજ્ઞાની મિથ્યાદષ્ટિ પણ મિથ્યાત્વની મંદતા થવાથી પ્રગટેલા “માધ્યઐ– તત્ત્વજ્ઞાનની ઈચ્છા” વગેરે ગુણોના ચગે માર્ગને જ અનુસરતા હોવાથી ધર્મ વિણ માટે ચગ્ય જણાવ્યું છે, તે તેનાથી પણ વિશેષ ગુણ પ્રગટ થવાના ચેગે દુરાગ્રહ ટળી જવાથી જે અનાભિગ્રહિક બને છે તેનામાં તે ધર્મશ્રવણની યોગ્યતા સુતરાં ઘટે છે, અર્થાત્ તે ચોગ્યતા ધરાવે જ છે, તેમાં સંદેહને લેશ પણ અવકાશ રહેતો નથી. એ રીતે આદિધાર્મિક જીવ ધર્મ સાંભળવા માટે યોગ્ય છે એમ જણાવીને, હવે દેશના દેનાર ગુરુએ કેવા વિધિપૂર્વક દેશના આપવી? તે કહે છે. પૂ4–“ તા ૨ સંવેશ , પુનિના પIT बालादिभावं संज्ञाय, यथाबोधं महात्मना ॥१९॥" અન્તે ધર્મદેશના મુનિએ સાંભળવા ઈચ્છતા આત્માને સંવેગ પેદા થાય તેવી શ્રેષ્ઠ આપવી. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૮. L[ ધ સં. ભા. ૧-વિ૦ ૧-ગા. ૧૯ એટલે કે-ગીતાર્થ ગુરુએ પિતાના બંધ પ્રમાણે શ્રોતાની “બલબુદ્ધિ વગેરે અવસ્થાને જાણીને તેને સંવેગ પ્રગટે તેવી આપવી. ટીમને ભાવાર્થ–તે ધર્મદેશના શ્રોતામાં સવેગ પ્રગટ થાય તેવી કરવી. સવેગનું લક્ષણ આ પ્રમાણે છે-“જીવને પાપકર્મના જનક હિંસાદિ આશ્ર જેમાં ન હોય તે (૧) સત્યધર્મ, રાગ-દ્વેષ–મેહ વગેરે અંતરંગ શત્રુઓને પરાજય કરી સર્વ દુઃખોથી મુક્ત થયા હોય તેવા (૨) શુદ્ધદેવ અને સર્વ રીતે ગ્રન્થિસમૂહથી એટલે મૂચ્છના કારણભૂત વિવિધ પરિગ્રહથી જેએ મુક્ત હોય તેવા (૩) નિગ્રંથ સાધુ,-એ ત્રણે ય ઉપર નિશ્ચલ શુદ્ધ રાગ છે તે સંવેગ કહેવાય છે. ” આ સંવેગ જીવમાં પ્રગટ થાય તેવી દેશના આપવી. આવી દેશના કેણ આપી શકે ? તે જણાવતાં કહે છે કે–ગીતાર્થ સિવાય બીજાને ધર્મોપદેશ દેવા માટે અધિકાર નથી, માટે ગીતાર્થ સાધુએ દેશના આપવી. નિશીથસૂત્રમાં કહ્યું છે કે “જેણે નિશીથ અધ્યયનને અભ્યાસ કર્યો છે, તે (ગીતાર્થ સાધુ) પ્રકલ્પતિ કહેવાય છે. તેણે સંસારદુઃખને નાશ કરનારા અને ભવ્ય આત્મારૂપી પુંડરીક કમળને વિકાસ એટલે બેધ કરનારા એવા શ્રીજિનેશ્વરકથિત ધર્મની દેશના દેવી.” તે પણ શ્રેષ્ઠ, અર્થાત્ બીજા દર્શનવાળાઓ કરતાં અતિશયવાળી એટલે જિનધર્મની મહત્તા પૂર્ણ રીતે સમજાય તેવી રીતે દેશના આપવી. તે પણ જેને–તેને નહિ, પણ સાંભળવા માટે સામે આવેલા (સાંભળવાની માગણી કરે તેવા) અથીરને ૭ દેવી. આવા અથ શ્રોતાને પણ તેની બુદ્ધિ, રુચિ વગેરે ભાવે અથવા તેનું સ્વરૂપ તપાસીને તેને લાભ થાય તે રીતે દેશના દેવી. તે માટે જણાવ્યું છે કે-જીવના બાળપણને, મધ્યમ બુદ્ધિપણાને કે પાંડિત્યને સારી રીતે જાણુંને દેશના દેવી. જીવની કેવી રુચિથી બાલ, મધ્યમ અને પતિબુદ્ધિરૂપ ત્રણ પ્રકારના ધર્મોથી ઓળખાય? તે માટે કહ્યું છે કે– ___ “बालः पश्यति लिङ्ग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । શામત તુ યુધ, પાલતે નૈન શા” ( ૩૦ ૨-૨) ભાવાર્થ–બાલક જેવી બુદ્ધિવાળે જીવ ઉપદેશકને વેષ વગેરે બાહ્ય દેખાવ જોઈ આકર્ષાય છે, તેના આચાર સુધી તેનું લક્ષ્ય પહોંચતું નથી; મધ્યમબુદ્ધિવાળે આગળ વધીને ધર્મકથકના આચાર–સદાચાર દેખી આકર્ષાય છે અને પંડિતબુદ્ધિ તે ધર્મકથકના બાહ્ય વેષ, આડંબર કે તેના વર્તનને ગૌણ કરી, તેના ઉપદેશેલા ધર્મની પૂર્ણ આદરથી પરીક્ષા કરે છે. (આ રીતે બાહ્ય વેષાદિ રુચિભેદે શ્રોતાઓના પણ બાલ, મધ્યમ અને પંડિત એવા ભેદ કહ્યા છે.) એ રીતે રુચિદ્વારા બાલક વગેરેનું લક્ષણ કર્યું. તેમના વનરૂપી લક્ષણને જણાવતાં કહ્યું છે કે “ થાઓ ઘામો, મધ્યમદ્ધિતુ જમવારકા શેય દુદું તરવમા યુધતુ માનુસારી : ' (વર૦ ૨-૨) ૪૭. ધર્મશ્રવણની ઈચ્છા વિનાના-રૂચિ વગરના જીવને દીધેલી દેશના સફલ થતી નથી, ઊલટે અણગમે પેદા કરે છે, જેથી લાભને બદલે હાનિ થાય છે. જેમ ભૂખ વિનાના માણસને મિષ્ટાન્ન પણ અરુચિકર થાય, તેમ તેવા જીને શ્રીજિનેશ્વરદેવના અમૂલ્ય વચનો પણ કિંમત વિનાનાં લાગે છે. એથી દૂધમાં પિરા શોધવાની જેમ જિનવચનમાં પણ દૂષણ શેધવા જેવું અનિષ્ટ ફળ પણ આવે છે. માટે તત્ત્વના જાણુ મુનિ જ્યાં-ત્યાં જઇને જેને–તેને વિના માગે ધર્મ સંભળાવતા નથી, પરંતુ યોગ્ય સમયે–સ્થલે ધર્મ સમજવા આવેલા અથીને તેની યોગ્યતા પ્રમાણે ધર્મ સમજાવે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના દેવાને વિધિ-કમ ] - ભાવાર્થ—“નિષિદ્ધ કાર્યોને કરનારો અને અસત્ આરંભવાળ હોય તે નિ ૧. બાલબુદ્ધિ, લાભ-હાનિને વિચાર કર્યા વિના માત્ર સૂત્રમાં કહેલી ક્રિયા કરવામાં જ સંતોષ માનનારો, અર્થાત્ “આ ક્રિયામાં વિશેષ લાભ છે, આ ક્રિયામાં અ૫ લાભ છે વગેરે વિચાર કરવાની શક્તિ વિનાને હોય તે સામાન્ય આચારવાળો હોવાથી ૨. મધ્યમબુદ્ધિ અને જે જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ મોક્ષમાર્ગને અનુસરનારો હોય તે તે અહીં મોક્ષમાર્ગમાં (ધર્મસાધનામાં) ૩. પંડિત સમજો. ઉપર જણાવ્યા પ્રમાણે શ્રોતાની રૂચિ અને આચાર ઉપરથી તેને ઓળખી તદનુસાર દેશના આપવી-એમ નકકી થયું. હવે એ બલબુદ્ધિ વગેરેને કેવી દેશના આપવાથી હિતકર બને તે જણાવે છે. બાલક જેવી બુદ્ધિવાળા જીવને મુખ્યતયા બાહ્ય આચારો, જેવા કે-વેચ કરે, પગરખાં કે બીજું કાંઈ પગે પહેરવું નહિ, પૃથ્વી ઉપર માત્ર સંથારામાં શયન કરવું પણ પલંક, તળાઈ વગેરે વાપરવાં નહિ, રાત્રિના બીજા-ત્રીજા પ્રહરમાંજ ઊંઘવું, તેથી વધારે ઊંઘવું નહિ, ઠંડી-તાપ વગેરે સહન કરવું, છટ્ટ-અટૂમ વગેરે જૈનદર્શનપ્રસિદ્ધ અનેક પ્રકારનાં બાહ્યપ જે અલ્પ સત્ત્વવાળાઓને કે દુર્બળ શરીરવાળાઓને દુઃશક્ય છે-તેવાં તપ કરવાં, ઉપધિ (વસ્ત્ર–પાત્ર વગેરે સામગ્રી) અલ્પ રાખવી, તેમાં પણ શાસ્ત્રકથિત “ઉદ્ગમાદિ દે ન લગાડવા, બેંતાલીશ દોષરહિત નિર્દોષ આહાર–પાણીથી નિભાવ કરે, તેમાં પણ જેનાગપ્રસિદ્ધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન ભિન્ન પ્રકારના (નિયમ) અભિગ્રહ કરવા, ઘી-ગોળ-સાકર-તેલ–દહીં કે પકવાન વગેરે ઈષ્ટ-મિષ્ટ ખોરાક તથા મેવા, ફુલ-ફળાદિ ન ખાવાં, ઉપવાસાદિના પારણે પણ માત્ર એક સિક–એક જ દાણાથી અથવા આયંબીલ, એકાસણું વગેરેથી પારણું કરવું, એક ક્ષેત્રમાં સ્થિર નહિ રહેતાં અનિયતઅપ્રતિબદ્ધપણે ગ્રામાનુગ્રામ (નવકપી) વિહાર કરે, હંમેશાં કાઉસ્સગ્ન કરવા, આતાપના લેવી, વગેરે કો સહવાં.” ઈત્યાદિ બાહ્ય ધર્મક્રિયા સવિશેષ કરવાથી જીવને મોક્ષ થાય છે એમ સમજાવવું અને ઉપદેશકે સ્વયં પણ તેની આગળ તે તે આચારનું બરાબર પાલન કરવું. | મધ્યમ બુદ્ધિવાળા શ્રોતાને ઈર્યાસમિતિ આદિ સાધુના સદાચારો, જેવા કે-“રાગ-દ્વેષ–મેહ વિનાને ત્રિકેટિશુદ્ધ સાધુવ્યવહાર, અથવા તે સચિત્તનું અચિત્ત કરવું, પકાવવું કે ખરીદ કરવું, સચિત્તનું અચિત્ત કરાવવું, પકાવરાવવું કે ખરીદ કરાવવું તથા એ ત્રણેયની અનુમોદના કરવી; એ દેના ત્યાગથી ત્રણ કટિ પરિશુદ્ધ, બેંતાલીશ દેષરહિત આહારાદિથી નિભાવ કર વગેરે સમજાવવું. (ત્રીજી ગાથાના વિવેચનમાં પૃ. ૪ માં કહી ગયા તે) કષ, છેદ અને તાપથી શુદ્ધ જિન-આગમની મહત્તા સમજાવવી, અથવા પ્રથમ વય, મધ્યમ વય અને અંતિમ અવસ્થામાં હિતકારક સાધુની ક્રિયાઓને સમજાવવી. જેમ કે-મોક્ષાથી સાધુઓએ હંમેશાં માતા સમાન હિત કરનારી ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિ અને મનગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, એ આઠ પ્રવચન માતાને છોડવી નહિ-શુદ્ધ પાળવી. આઠ પ્રવચન માતાનું પાલન કરનારા સાધુને કદી પણ સંસારને ભય રહેતું નથી, કારણ કે–તેવા સાધુને “માંડલીમાં બેસીને ગુરુ પાસે આગમવાચના લેવી વગેરે શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે મેળવેલું જ્ઞાન ભાવિ અપાને નાશ કરવારૂપ અત્યંત ફળ આપે છે. (આઠ પ્રવચન માતાનું પાલન નહિ કરનાર સાધુને જ્ઞાન ભારભૂત બની સંસારમાં __४८. 'प्ताश्चारित्रगात्रस्य, जननात्परिपालनात् । संशोधनाञ्च साधूनां, मातरोऽष्टौ प्रकीर्तिताः।' સાધુઓમાં સંયમરૂપ ગાત્ર(પુત્ર)ને જન્મ આપનારી, તેને પાળનારી અને તેની અશુદ્ધિ ટાળનારી હેવાથી એ આઠેયને પ્રવચન(સંયમ)ની માતા કહી છે. (ગશાસ-મટ ૧, શ્લેક ૪૫) Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૦ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૧ગા. ૧૯ ભમાવે છે.) વળી, અહા ! આ પરોપકારી ગુરુ મારા ભવદુઃખના નાશક છે, ઈત્યાદિ કૃતજ્ઞતાપૂજ્યભાવપૂર્વક તેઓનું બહુમાન–સેવા વગેરે કરતાં મહાપુણ્ય ઉપાર્જન થાય છે, પરિણામે અન્ય ભોમાં સર્વશદર્શનની અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે સાધુએ અવશ્ય ગુરુ આજ્ઞાના પાલક બનવું જોઈએ, ગુર્નાદિકનું આંતરિક પ્રીતિરૂપ બહુમાન કરવું જોઈએ, વગેરે સાધુના આચારોથી મેક્ષ થાય છે”—એમ સાધુઆચામાં બહુમાન પેદા થાય, તે રીતે દેશના દેવી. • બુધ(પંડિત શ્રોતા)ને તે ભાવપ્રધાન આગમતત્વ સમજાવવું, અર્થાત્ જિનાજ્ઞાનું (દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવપુરુષ સાપેક્ષ ઉત્સર્ગ–અપવાદથી) યથાયોગ્ય નિષ્કપટપણે પાલન કરવું તે ધર્મ અને જિનાજ્ઞાની વિરાધના કરવી તે અધમ છે, ધર્મને આ જ સાર છે, આજ્ઞાનું પાલન એ જ ધર્મનું સર્વસ્વ છે, કારણ કે–મનને હિંસાદિ પાપોથી રેકનારું અને સ્વાધ્યાય-ધ્યાનાદિમાં જેડનારું એક શ્રીજિનવચન જ છે. આ શ્રીજિનવચનમાં જ ધર્મ છે, માટે શ્રીજિનેશ્વરદેવેનું વચન તે જ મોક્ષનું અનન્ય સાધન છે. જિનાજ્ઞા વિનાનું અનુષ્ઠાન તે પ્રાણ વિનાનું કલેવર છે, જિનાજ્ઞા જ દરેક ક્રિયાને પ્રાણ છે, (તત્ત્વથી જે શ્રીજિનવચન હદયમાં છે તે શ્રીજિનેશ્વર જ હૃદયમાં છે અને શ્રીજિનેશ્વર હૃદયમાં છે તે સર્વ સુખની નિશ્ચિત સિદ્ધિ છે, કારણ કે શ્રીજિનેશ્વર એ મહાચિંતામણિરૂપ છે. તે હૃદયમાં રહેવાથી સમતા પ્રગટે છે અને મોક્ષફળને દેનારી એ સમતા જ ગીઓની માતારૂપ છે.) વગેરે શ્રીજિનવચનની આરાધના એ જ ધર્મ છે–એમ બુદ્ધિમાન શ્રોતાને દરેક અનુષ્ઠાનમાં જિનાજ્ઞાનું બહુમાન જાગે તેવી દેશના દેવી. - આ રીતે તે તે શોતાની રુચિ અને વર્તન અનુસાર બાલ, મધ્યમ કે પંડિતને નિર્ણય કરીને પણ પોતાને જેટલે બોધ હોય તેને અનુસારે જ દેશના દેવી, કારણ કે-વક્તાને જેનું જ્ઞાન ન હોય તે વિષયમાં પણ પિતે ઉપદેશ દે અને તે સૂત્રાનુસારી હોય, તે પણ તેને ઉન્માર્ગ(ઉસૂત્ર)દેશના કહી છે. (કારણ કે-જેને ઉસૂત્રભાષણનો ભય ન હોય તે જ નહિ સમજવા છતાં બેલે. આ ઉપદેશક ઉસૂત્રભાષક કહ્યો છે.) આવી દેશનાથી શ્રોતા–વક્તા ઉભયને અનર્થ થવા સંભવ છે. જેમ આંધળે અને બહેરે કદી પણ સન્માર્ગે ચઢી શકતા નથી, તેમ જે સ્વયં શાસ્ત્રોને સમજવામાં અજ્ઞાન (અંધ) છે અને બીજાનું કહેલું માનવામાં તૈયાર નથી (બહેરે છે), તે ઉપદેશક પિતે સંસારમાં રખડે છે અને અન્યને ૨ખડાવે છે. સ્વ-બંધના અનુસારે પણ શ્રોતાની ઉપર અનુગ્રહ (ઉપર) કરવાની બુદ્ધિથી જ દેશના દેવી. (કઈ તુચ્છ સ્વાર્થ સાધવા કે પોતાની મહત્તા વધારવા વગેરે દુષ્ટ આશયથી ધર્મોપદેશ કરનારનું વચન શ્રોતામાં ધર્મરૂપે પરિણમતું નથી. વ્યવહારનયથી તે ઉપદેશ દેનારનું વચન જેવા આશયવાળું હોય છે તેવા ભાવે શ્રોતામાં પ્રગટ કરે છે. આથી જ ધર્મોપદેશને અધિકાર ત્યાગી–ધમી સાધુઓનો જ છે. વેષધારી શિથિલાચારીનું વચન પ્રાયઃ ધર્મજનક થતું નથી, ઊલટું કેઈને અનાદરજનક પણ બને છે.) એ પ્રમાણે ધર્મદેશના વિધિ સંક્ષેપમાં જણાવ્યું. ધર્મબન્દુમાં તેનું વિસ્તૃત સ્વરૂપ છે. (તે તેના જ શબ્દમાં અહીં કહેવાય છે.) ૧. હવે અમે ધર્મદેશનાના વિધિનું વર્ણન કહીએ છીએ. (ધર્મબિન્દુ-અધ્યાય ૨-૪) ४८. 'वीतराग ! सपर्यायास्तवाज्ञापालनं परम् । आज्ञाऽऽराद्धा विराद्धाच, शिवाय च भवाय = 1 ૨ | હે વીતરાગ ! તમારી સેવાથી પણ તમારી આજ્ઞા પાળવી તે ઉત્કૃષ્ટ છે. કારણ કે-જીવને તમારી આજ્ઞાનું પાલન મેક્ષનું કારણ અને આજ્ઞાને ભંગ ભવનું કારણ થાય છે. (વીતરાગસ્તોત્ર-પ્રકાશ ૧૯ મે) Page #104 -------------------------------------------------------------------------- ________________ 5 ધર્મદેશના દેવાને વિધિ-કમ] ૨. ઉપદેશકે પ્રથમ શ્રોતાને ઓળખવો એટલે “ગુણવાનોના સંગમાં પ્રીતિ, લોકપ્રિયતા વગેરે તેના ગુણોને જાણી લેવા ઉપરાંત તે કયા દેવ, ગુરુ અને ધર્મને માને છે? તે જે દેવ વગેરેને માને છે તેના દર્શનમાં ધર્મનું સ્વરૂપ કેવું બતાવ્યું છે? મોક્ષનું સ્વરૂપ કેવું કહ્યું છે? વગેરે પણ જાણવું જોઈએ. એથી શ્રોતા જ રાગ, દ્વેષ, મોહ કે ભ્રમથી મુક્ત હોય, તે કુશળ ઉપદેશક તેની રુચિ જાળવીને લેકોત્તર ગુણવાળે બનાવી શકે છે અને તેના દર્શનને બંધ હેવાથી, તે દર્શનમાં કહેલાં જે જે માર્ગાનુસારી કે દૂષિત વચનો હોય તેનાથી જ સત્ય સમજાવીને, તેને સુખપૂર્વક સત્ય માર્ગે દોરી શકે છે. (અધ્યાય ૨–૫) ૩ લૌકિક કે લોકેત્તર સામાન્ય ગુણો, જેવા કે-દાન ગુમ દેવું, ઘરે આવેલાનું “તુત ઉભા થઈ સમ્મુખ જવું ઈત્યાદિ સત્કાર-સન્માન કરવું, કેઈનું સારું કરીને બીજાને કહેવું નહિ, બીજાએ ઉપકાર કર્યો હોય તે ઘણા માણસો વચ્ચે તે ઉપકારીની પ્રશંસા કરવી, લક્ષ્મીનું અભિમાન કરવું નહિ, કોઈને પરાભવ-હલકાઈ થાય તેવી બીજાની હલકી વાત કરવી નહિ, ધર્મશ્રવણુ વગેરે શુભ કાર્યોનો અસંતોષ રાખવે, ઈત્યાદિ ગુણે કુલીન-ઉત્તમ જાતિવંત વિના બીજામાં પ્રગટે નહિ. એ રીતે ગુણ-ગુણીની પ્રશંસા કરવી (અધ્યાય ૨-૬). ૪. ઉપર કહ્યા તે સામાન્ય ગુણ કરતાંય વિશિષ્ટ ગુણે, જેવા કે-અહિંસા, સત્ય, ચારીને ત્યાગ, બ્રહાચર્યપાલન અને મૂચ્છને ત્યાગ–આ પાંચ સર્વે દર્શનકારેને માન્ય મહાપવિત્ર ગુણ છે,” વગેરે વિશિષ્ટ ગુણો એાળખાવવા. (અધ્યાય ૨-૭) ૫. ઉપર પ્રમાણે સામાન્ય-વિશિષ્ટ ગુણો સમજાવવા છતાં શ્રોતા ન સમજે, તે પણ “અરે મંદબુદ્ધિ! આટલું આટલું સમજાવવા છતાં અલ્પ માત્ર પણ તું સમજ નથી,” વગેરે તેનો તિરસ્કાર થાય તેમ બોલવું નહિ. એમ કરવાથી તે કાંઈક સમજવાની ઈચ્છાવાળો હોય તે પણ પછી તે પાસે આવે નહિ અને તેને ઉપદેશક તરફ રાગ-અહુમાન હોય તે પણ તૂટી જાય. (અધ્યાય ૨-૮) ૬. માટે તે ન સમજે તે પણ, તેને સાંભળવાની ઈચ્છા વધે તેમ વાત્સલ્યપૂર્વક કહેલું કેશાસ્ત્રો ગહન હોય છે, ઉદ્યમથી ધીમે ધીમે સમજાશે,” વગેરે કહી તેની ઈચ્છા વધારવી. સાંભળવાની ઈચ્છા-રુચિ–પ્રેમ પ્રગટાવ્યા વિના ધર્મ કહેવાથી ઊલટે અનર્થ થવા સંભવ છે. કહ્યું છે કે-“સાંભળવાની ઈચ્છા વગરના જીવને જે ધર્મ સંભળાવે છે તે ખરેખર પિશાચગ્રસ્ત કે વાય છે.” ( અધ્યાય ૨૯). ૭. વળી એક વાર કહેવાથી ન સમજે તે યુક્તિ-પ્રયુક્તિથી પણ તેને તે વિષય વારંવાર સમજાવે. જેમ દઢ સંનિપાત જેવા રે મટાડવા માટે કડવા ઉકાળા વગેરે ઉપચારે પુનઃ પુનઃ કરવા વ્યાજબી છે, તેમ મંદબુદ્ધિ જીવને વારંવાર ઉપદેશ કરે તે વ્યાજબી જ છે. ( અધ્યાય ૨-૧૦ ) ૮. એ રીતે વરતુતત્વને એક વખત કે વારંવાર કહેવાથી પણ તે સમજે, ત્યારે “ભારેકમી હોય તે આવા સૂક્ષમ અને સમજી શકતા નથી (અર્થાત્ તું લઘુકમી છે.) વગેરે કહીને તેની બુદ્ધિની પ્રશંસા કરવી. ( અધ્યાય ૨-૧૧) ૯. શાસ્ત્રોમાં બહુમાન પેદા કરાવવું, એટલે કે-“અલ્પસંસારી, બુદ્ધિમાન, શ્રદ્ધાળુ છે. પરલેકના સુખ માટે આગમ સિવાય બીજામાં શ્રદ્ધા રાખતા નથી. અર્થ અને કામમાં તે ઉપદેશ વિના પણ પ્રાણુઓ ઉદ્યમી હોય છે, જીવને ધર્મ માટે તે શાસ્ત્ર વિના બીજે કઈ આધાર નથી, Page #105 -------------------------------------------------------------------------- ________________ કાય . પર [ ધ સંભા. ૧-વિ ૧-ગ. ૧૯ માટે શાસ્ત્રમાં આદર કરે તે જ હિતકર છે. અર્થ-કામનો ઉપદેશ નહિ સાંભળવાથી કે તેમાં ઉદ્યમ નહિ કરવાથી મનુષ્યને વધારેમાં વધારે નુકશાન હોય તે દરિદ્રતા છે, પણ ધર્મના શ્રવણમાં કે ધર્મક્રિયામાં ઉદ્યમ નહિ કરવાથી મહા અનર્થે થાય છે, તે (પન્નવણાસ્ત્રમાં કહેલા રર મા) ક્રિયાપદના ઉદાહરણથી સમજી લેવું; માટે સદાય શાસ્ત્રશ્રવણમાં પ્રયત્ન કરનારા ધર્માથીનું જીવન પ્રશંસાપાત્ર બને છે. મેહરૂપી કાળી રાત્રી સમા આ જગતમાં શાસ્ત્રો એ જ દીવે છે, શાસ્ત્રો જ સન્માર્ગે ચઢાવે છે. શાસ્ત્રો જ પાપગનું ઔષધ અને પુણ્યનું કારણ છે, શાસ્ત્રો સર્વતનેત્ર એટલે સઘળી વસ્તુઓને સર્વદા બતાવનારાં છે અને સઘળા સુખનાં સાધક છે. જેને શાસ્ત્રમાં ભક્તિ નથી તેની ધર્મક્રિયાઓ આંધળાની લેવાની પ્રવૃત્તિની જેમ નિષ્ફળ જ નિવડે છે, કારણ કે–તેના કર્મના દેશે તે સફળ થતી નથી. જે શ્રદ્ધાળ અભિમાનનો ત્યાગ કરીને (દેવ-ગુરુ-ધર્મ વગેરે) માનનીય ભામાં બહુમાન ધરાવે છે, તે ગુણરાગી મહા ભાગ્યવંત છે, તેની ધર્મકિયા શ્રેષ–ઉત્તમ છે, પણ જેને શાસ્ત્રો પ્રત્યે જ અનાદર છે તેના શ્રદ્ધા-કિયા વગેરે ગુણે વાસ્તવિક નહિ પણ ઉન્માદીના ઉન્માદ જેવા છે, પુરુષે તેના ગુણને કરી પ્રશંસતા નથી. (માટે શાસ્ત્રના રાગી બનવું.) મલિન વસ્ત્રને જેમ પાણી અત્યંત શુદ્ધ કરે છે, તેમ શાસ્ત્રવચને અંતઃકરણનો મેલ સાફ કરી ચિત્તરૂપી રત્નને શુદ્ધ બનાવે છે. “ શ્રીતીર્થકરદેએ શાસ્ત્રભક્તિને મુક્તિસ્ત્રીની મુખ્ય દૂતી કહી છે, માટે મુક્તિસ્ત્રીને જલદી વરવાની ભાવનાવાળાએ તેની દૂતીરૂપ શાસ્ત્રોની ભક્તિ કરવી તે વ્યાજબી છે.” ( અધ્યાય ૨-૧૨ ) ૧૦ ધર્મદેશનોમાં આક્ષેપિણું કથાને ઉપયોગ કરે. “જે કથા કહેવાથી ભવ્ય જી મેહના પાશમાંથી છૂટી તત્વસત્ય તરફ ખેંચાય તે આક્ષેપિણી કથા છે. તેના ચાર પ્રકારે આ પ્રમાણે છેઃ ૧-લેચ કર, સ્નાન ન કરવું વગેરે આચારનું વર્ણન જેમાં મુખ્ય હોય તે “આચારઆક્ષેપિણી; રક્રિયાદિમાં કઈ પ્રસંગે અતિચાર વગેરે લાગી જાય તો પ્રાયશ્ચિત્ત લેવું વગેરે વ્યવહાર ધર્મનું વર્ણન જેમાં મુખ્ય હોય તે “વ્યવહાર–આક્ષેપિણી ૩-શ્રોતા સંશયવાળો હોય તે મીઠા વચનથી તેને સમજાવ, સંશય દૂર કરે; વગેરે જ્ઞાન કરાવવાને ઉદ્દેશ જેમાં મુખ્ય હોય તે “પ્રજ્ઞપ્તિ–આક્ષેપિણું,” અને ૪–શ્રેતાના સ્વરૂપ-શ્રદ્ધા–બુદ્ધિ પ્રમાણે સૂક્ષ્મ જીવાજીવ ભાવના કથનરૂપ દષ્ટિવાદનું વર્ણન જેમાં મુખ્ય હોય તે “દષ્ટિવાદ–આક્ષેપિણી” કથા સમજવી. (અધ્યાય ૨-૧૩) ૧૧. જ્ઞાનાદિ પાંચ આચારોરૂપ ધર્મનું સ્વરૂપ જણાવવું તે આ પ્રમાણે– ૧. જ્ઞાનાચાર-જ્ઞાનપ્રાપ્તિ (તથા રક્ષણ) માટે સદાચારનું પાલન, તે નીચે મુજબ આઠ પ્રકારે છે– () “કાલાચાર -દ્વાદશાંગીગત કે દ્વાદશાંગીભિન્ન શ્રતને ભણવા-ભણવવાદિ સ્વાધ્યાય માટે જે જે સમય શાસ્ત્રમાં કહ્યો છે તે તે સમયે સ્વાધ્યાયાદિ કરવું–નિષિદ્ધ અવસરે ન કરવું, કારણ કે-શ્રીજિનેશ્વરદેવેની આજ્ઞા “શ્રત એગ્યકાળે ભણવું” એવી છે. જગતમાં પણ પ્રસિદ્ધ છે કે-ખેતી વગેરે કામે જે જે રતુમાં કરવા એગ્ય છે તે તે તુમાં કરવાથી જ તે સારાં ફળો આપે છે બીજી તુમાં તે નુકશાનકારક પણ થાય છે તેમ જ્ઞાન પણ જે કાળે મૃત ભણવાનું હોય તે કાળે તે ભણવાથી કમનાશક-ગુણપ્રાપક બને છે. જીવને ધર્મના અભાવે પ્રાણાતિપાતિકી વગેરે ક્રિયાઓથી કર્મબંધ અને તે દ્વારા સંસારભ્રમણ ચાલુ જ રહે છે, માટે તે ક્રિયા-કર્મબંધથી બચવા ધર્મની પૂર્ણ આવશ્યકતા છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ પs ધર્મ દેશના દેવાને વિધિ-કમ ] (૪) “વિનયાચાર –જેમની પાસે શ્રત ભણવાનું હોય તે વિદ્યાગુરુ આવે (ઉભા હોય) ત્યારે ઉભા થવું, સામે જવું, બેઠા પછી બેસવું, તેઓના પગ ધોવા, આસન આપવું વગેરે તેમને વિનય કરે; કારણ કે-વિનય વિના જ્ઞાન મળતું નથી, મળે તે પણ તે ઈષ્ટફળ આપતું નથી. તેથી ઊલટું અવિનયથી મળેલું જ્ઞાન અજ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમથી પ્રગટેલું હોવાથી તે અજ્ઞાનરૂપે સંસારમાં ભમાવે છે. (1) “બહુમાનાચાર”—વિદ્યાગુરુ પ્રત્યે હૃદયગત પ્રેમ (આંતરિક પ્રીતિ-રાગ) ધરે, ગુરુ પ્રત્યે હાર્દિકે પૂજ્યભાવ ધરાવનારને અલ્પ કાળમાં કર્મો તૂટવાથી જ્ઞાન પ્રગટ થાય જ છે અને તે જ્ઞાનથી બાકીનાં કર્મો પણ તૂટવા માંડે છે, માટે સાચે જ્ઞાની ગુરુસેવાને છોડતું નથી. અહીં બાહ્ય સેવારૂપ વિનય તથા હદયપ્રેમરૂપ બહુમાન–એ બન્નેના વેગે ચાર ભાંગા થાય છે. ૧–વિનય હોય પણ બહુમાન ન હોય, બહુમાન હોય પણ વિનય ન હોય, ૩-વિનય અને બહુમાન બને હોય અને ૪–અને ન હોય. (આ ચાર ભાંગામાં ત્રીજો ભાંગે સર્વ ઇ, બીજે ભાગે સામાન્ય અને પહેલો તથા ચેાથે ભાગો અગ્ય સમજવો.) () “ઉપધાનાચાર–છૂતને પુષ્ટ કરે તે ઉપધાન એક પ્રકારે તપ. શ્રુતજ્ઞાનની ઈચ્છાવાળાએ એ ઉપધાન–તપ કર જોઈએ, તે જે જે અધ્યયનને ઉદ્દેશીને એટલે જેવો આગાઢ (કારણે પણ અધૂર છેડાય નહિ તે) કે અનાગાઢ (કારણે અધૂરો છોડાય તે) શાસ્ત્રમાં કહ્યો હોય તેટલે તે તે તે અધ્યયનમાં કરવો જોઈએ, કારણ કે–તે તપ કરવાથી જ્ઞાનાવરણીય કર્મો ખપે છે અને એ રીતે પ્રાપ્ત થયેલું શુદ્ધ જ્ઞાન આત્માને સફળ બને છે.૫૦ (“અનિવાચાર–જે જે જ્ઞાન જેઓની પાસેથી મળ્યું હોય તે તે જ્ઞાન તેઓની પાસેથી મળ્યું છે–એમ સ્પષ્ટ કહેવું જ જોઈએ, પણ મારી જાતે સ્વયં કે બીજાની પાસેથી ભયે છુંએમ કહી વિદ્યાગુરુને છુપાવવા ન જોઈએ. એમ કરવાથી ચિત્ત મલિન થાય છે અને પ્રાપ્ત થયેલું જ્ઞાન ચાલ્યું જાય છે કે નિષ્ફળ થાય છે. (-૪-૪) “યંજન, અર્થ અને તદુભય આચારે”-શ્રુતજ્ઞાન ભણીને તેનું ઉત્તમ ફળ મેળવવાની ઈચ્છાવાળાએ તેને એક અક્ષર, કાન, માવા, શબ્દ કે વાક્ય કાંઈ પણ ન્યૂનાધિક કરવું નહિ તે વ્યંજનાચાર છે. જેમ કે- “મો મંગુણિ'પદ છે, તેને બદલે “પુvi orો ” એમ બદલો કરવો વ્યંજનભેદ છે. વળી આચારાંગસૂત્રમાં “આઘતી સાવંતી ઢોલિ વિરાતિ” એવું વાક્ય છે અને તેને “કેમાં કેટલાક પાખંડી લેકે (કે જેઓ અસંયમી) છે તેઓ છકાય જીવોને ઉપલાપ કરે છે એવો અર્થ છે, છતાં કઈ “નાથ ” એ ન્યાયે દરેક શબ્દના અનેક અર્થો થતા હેવાથી “અવંતિ દેશમાં દેરડું કુવામાં પડવાથી લકે ઉપતાપ કરે છે” એવો અર્થ પણ કરે તે થઈ શકે, પણ તે તત્વથી અસત્ય છે. આવો કર્તાના આશયથી ૫૦. સામાન્ય દેવ-દેવીને પ્રસન્ન કરવા માટે પણ જે ઉપવાસ, બ્રહ્મચર્ય પાલન વગેરે કરવું પડે છે, એક વ્યાપારીની કે અધિકારીની પ્રસન્નતા માટે પણ તેઓનાં કાર્યો કરવાં વ્યાજબી મનાય છે, તે શ્રુતજ્ઞાન જેવું અમૂલ્ય રત્ન મેળવવા માટે શાસ્ત્રકથિત તપ કરે તેને અગ્ય કેમ મનાય? જે વ્યાપારી જેવાને પ્રસન્ન કરવા માટે તેની આજ્ઞા ઉઠાવવી પડે છે, તે જેઓનું કહેલું આગમ ભણવું છે તે શ્રીજિનેશ્વરદે એ જ બતાવેલ તપ કર્યા વિના કાર્યસિદ્ધિ શી રીતે થાય? જેમ તપ કરીને સિદ્ધ કરેલી વિદ્યા કામ આપે છે, તેમ જ્ઞાનગુણ પણ તપ દ્વારા આત્મસાત્ કરવાથી જ કાર્યસાધક બને છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫૪ [ ધ સં૰ ભા૦ ૧-વિ૦ ૧-ગા. ૧૯ વિરુદ્ધ અર્થ કરવો તે અભેદ કહેવાય છે તથા ‘ધમાં માનુæખું, ' ‘ અદિલા પર્વતમસ્તકે’ એમાં વર્ણભેદ અને અર્થભેદ અને થવાથી તેને ઉભયભેદ કહેવાય છે. આવો વધુ ભેદ, અભેદ અને ઉભયભેદ ન કરવો તેને ક્રમશઃ વ્યંજનાચાર, અર્થાચાર અને ઉભયાચાર કહ્યા છે. જો શાસ્ત્રોના અક્ષરાદિની રક્ષા ન કરતાં ફેરબદલી કરે તે અક્ષરભેદથી અર્થભેદ થાય, અભેદથી ક્રિયાલેડ થાય, ક્રિયાભેદથી મેાક્ષ થાય નહિ અને મેક્ષના અભાવમાં દેશિવરિત કે સવવરિત મધું નિષ્ફળ નીવડે. એ રીતે જ્ઞાનના આઠ આચારા સમજાવવા. ર. દશનાચાર-એટલે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કે રક્ષા માટે સદાચારાનુ પાલન, તે પણ આઠ પ્રકારે છે. (૪) ‘ નિઃશકિત આચાર ’–જિનકથિત શાસ્ત્રોમાં દેશથી ( આંશિક ) કે સર્વથી શંકા કરવી નહિ, પણ તેના કથક શ્રીવીતરાગદેવ રાગ-દ્વેષરહિત હાવાથી તેમનું કથન સત્ય જ છે, મારી બુદ્ધિ તેટલી તીક્ષ્ણ ન હેાવાથી ન સમજાય તે બનવાજોગ છે એમ માનવું, તે નિઃશકિત આચાર છે. અહી ૧-દેશશ’કા એટલે ‘ જીવો અધા સરખા કહ્યા છે તે સત્ય છે, પણ તેમાંના કોઈ ભવ્ય અને કોઇ અભવ્ય હાય તેનું કારણ શું ? ’–એમ અમુક અંશમાં શંકા કરે, પણ એમ ન વિચારે કે– જગતના બધાં પદાર્થો યુક્તિથી સમજી શકાય તેવા નથી, માટે યુક્તિથી સમજાય તેને યુક્તિથી અને બાકીનાને શ્રદ્ધાથી માનવા જોઈએ. · જીવ છે' વગેરે સિદ્ધ કરવા માટે યુક્તિ મળે, પણ ભવ્ય કેમ કે અભવ્ય કેમ ? એ જાણવા માટે સામાન્ય મનુષ્યની બુદ્ધિ પૂણુ નથી. તે તે પ્રકૃષ્ટ જ્ઞાનીએ જ સમજી શકે ! ન ૨- સશંકા એટલે શાસ્ત્રો પ્રાકૃત (સામાન્ય પ્રજાની ) ભાષામાં રચેલાં છે, તે તે કોઈ સામાન્ય માનવની કલ્પનારૂપ કેમ ન હેાય ? ’–એમ તર્ક કરવો, પણુ શસ્ત્રોક્ત– ખાલ, સ્ત્રી, અલ્પ બુદ્ધિ કે મૂર્ખ વગેરે ચારિત્રના અર્થી જીવા પણ સહેલાઇથી તત્ત્વ સમજે એ રીતે તેના ઉપકાર કરવા સારૂ તત્ત્વજ્ઞોએ પ્રાકૃત ભાષામાં શાસ્ત્રો રચેલાં છે”—એ સત્ય ઉપર વિશ્વાસ ન કરવે, તે સશંકા કહેવાય. જે ભાવા આપણને પ્રત્યક્ષ છે, અનુભવમાં આવે છે કે ઈષ્ટ છે તેનું તે પ્રમાણે જ શાસ્ત્રોમાં વન છે, માટે શાસ્ત્રો કલ્પનારૂપ નથી—એવા નિશ્ચયવાળા શ્રદ્ધાળુ જીવ શ્રીજિનશાસનને પામેલા-દર્શનાચારવાળો છે. અહી નિઃશંકપણું એ ગુણુ છે અને નિઃશકિત એ ગુણી છે. અપેક્ષાએ ગુણગુણીના અભેદ છે, એમ જણાવવા માટે આચારરૂપ ગુણનું કથન ગુણીના કથનદ્વારા કર્યું છે. જે ગુણુથી ગુણીને સર્વથા ભિન્ન જ માનવામાં આવે તે ગુણુથી કેાઈ ગુણી મનાય ૫૧. જગટ્યવહારમાં પણ શ્રદ્ધા વિના કાંઈ થઈ શકતું નથી. પેાતાના પિતા કાણુ છે—એ માટે માતાના વચન ઉપર શ્રદ્ધા રાખ્યા વિના ખીજો શો ઉપાય છે? સમુદ્રની મુસાફરીમાં નાવિકાનાં કે જંગલની મુસાીમાં ભોમીયાનાં વચને ઉપર શ્રદ્દા રાખવી જ પડે છે. શ્રદ્ધા એ જ સર્વ કાર્યની સિદ્ધિ માટે ઊંચામાં ઊંચું તત્ત્વ છે, તે વાત કાઇથી અમાન્ય કરી શકાય તેમ નથી. આત્મસુખની સિદ્ધિમાં જ્ઞાનીના વચનની શ્રદ્ધા વિના કદી આગળ વધી શકાતું નથી એ સુનિશ્ચિત છે. દરેક દર્શનવાદીઓને શ્રદ્ધાના સ્વીકાર કરવા જ પડયો છે. જગતમાં જે ભાવેા યુક્તિથી સમજાય તેવા છે તેને જ યુક્તિથી સમજવા જોઇએ, પણ જે અગમ્ય છે, જેને સમજવા માટે વચન કે યુક્તિ ચાલે તેમ જ નથી, તેને શ્રદ્ધાથી જ માનવા જોઈએ, નહિ તે સત્યથી વંચિત રહેવાય. જેએ અગમ્ય-શ્રદ્દાગમ્ય ભાવાને પણ સમજાવવા યુક્તિઓનો આશ્રય લે છે, તેઓ જિનાજ્ઞાના વિરાધક છેએમ શાસ્ત્રકારો કહે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ------ -- ------ -- --- - - -- - - ધર્મદેશના સેને વિધિ-કમ ] પપ જ નહિ અને દર્શનાચાર પાળવા છતાં દર્શનગુણ પ્રગટે નહિ, પછી મોક્ષ તે થાય જ ક્યાંથી ? માટે ગુણ અને ગુણી (દર્શન અને દર્શની) કથંચિત્ (અપેક્ષાએ) અભિન્ન છે, એમ સમજાવવા અહીં ગુણદ્વારા ગુણનું સ્વરૂપ જણાવ્યું છે. હવે પછીના ત્રણ આચારમાં પણ એ પ્રમાણે સ્વયમેવ સમજી લેવું. (a) “નિષ્કાંક્ષિત આચાર –અહીં કાંક્ષા એટલે બીજા કોઈ દર્શનની અભિલાષા, તે જેને ન હોય તે “નિષ્કાંક્ષિત કહેવાય. શંકાની જેમ કાંક્ષા પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. ૧-દિગમ્બર આદિ કઈ એક દર્શનની અભિલાષા તે દેશકાંક્ષા અને ૨-સર્વ દશનોની અભિલાષા તે સર્વકાંક્ષા. આવી દેશથી કે સર્વથી પરદર્શનની અભિલાષા કરનારો એમ નથી સમજાતે કે-તે તે દર્શનકારોએ પોતાના શાસ્ત્રોમાં અહિંસાને ધર્મ જણાવવા છતાં તેમાં છકાય જીની હિંસા થાય તેવી ક્રિયાઓનું વિધાન કર્યું છે અને તેમાં કહેલું આત્મા, પરમાત્મા વગેરેનું સ્વરૂપ પણ અસત છે, કારણ કે–તેમાંના કેટલાકે મોક્ષને જ માનતા નથી, તે કઈ આત્માને એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય માને છે, વગેરે તે દર્શનકારોનાં વચનની અસત્યતા છે. આવા દૂષિત ધર્મોની જ્યાં સુધી અભિલાષા હોય ત્યાં સુધી જૈનદર્શનની સત્યતા સમજાય નહિ અને શ્રદ્ધા ટકે નહિ, માટે પરદર્શનની કાંક્ષા તજવી તે આચાર છે. | (m) “નિર્વિચિકિત્સા આચાર-વિચિકિત્સા એ બુદ્ધિના શ્રમરૂપ છે. આ ભ્રમ જેને ને હિય તે “નિર્વિચિકિત્સક” કહેવાય. કેઈ એ સદેહ કરે કે-જૈનદર્શન સર્વશ્રેષ્ઠ છે, છતાં ખેતી વગેરેમાં જેમ કેઇને લાભ થાય છે અને કેઈને નથી પણ થતું, તેમ મને પણ આ ધર્મકાર્યોથી (જૈનદર્શનથી) લાભ થશે કે નહિ? –આવા સંદેહનું મૂળ અજ્ઞાન છે, માટે તેને છેડી નિશ્ચય કરે જોઈએ કે વિધિપૂર્વક યથાગ્ય પ્રવૃત્તિ કરનારને તેનું ફળ ન મળે તેમ કદાપિ ન બને.પર આ નિશ્ચય કર તે નિર્વિચિકિત્સ આચાર છે. અને બીજે “નિgિya' એ પણ શબ્દપર્યાય છે. તેને અર્થ “નિંદા-અણગમ ન કરે તે છે. અર્થાત્ સાધુસાધ્વીઓનાં અસ્નાન, મેલવાળા શરીર–અવયે કે મેલાં કપડાં વગેરે દેખી તેઓ તરફ અણગમે કે તેઓની નિંદાદિ ન કરવું, તે “નિર્વિજુગુપ્સા' નામને ત્રીજે દર્શનાચાર છે. પર. ખરી રીતે કર્મની વિચિત્રતાદિના વેગે ક્રિયા કરવા છતાંય કોઈને તત્કાલ ફળ મળે, કોઈને કાળાન્તરે ફળ મળે, વળી કેઈને Bળીની સજા સોયથી સરી જવાની જેમ ઘણું નુકશાનમાંથી બચી જવારૂપ ફળ મળે અને કોઈને લાભ થવારૂપ પણ ફળ મળે. એ રીતે શ્રીજિનકથિત ધર્મની યથાવિધિ આરાધના કરનારે ફળથી વંચિત રહે જ નહિ એ સુનિશ્ચિત છે. છતાં આ ભ્રમ થવામાં એ કારણ છે કે-જીવને “જેટલી ફળ મેળવવાની ઈચ્છા છે, તેટલી તે ફળના મૂળ કારણરૂપ ક્રિયાની રુચિ નથી.' આવી ઈચ્છા એ “ઉસુક્તારૂપ હોવાથી જીવને “કુલ મળશે કે નહિ ?' એ ભ્રમ પેદા કરે છે. ધીરપુ ફળની ઈછાએ વૃક્ષના પાલનપષ ને જ મુખ્ય કર્તવ્ય માની વૃક્ષની સંભાળમાં તન્મય બને છે તેથી અવશ્ય ફળ મેળવે છે અને કુળની ઉત્સુક્તાવાળા અધીરા મનુષ્યો વૃક્ષની રક્ષા, સંભાળ કે સિંચનમાં બેદરકાર બની ફળથી અને આખરે વૃક્ષથી પણ વંચિત રહે છે, તેમ ધર્મમાં પણ આવા ઉત્સુકતાવાળા જીવો ક્રિયામાં અનાદર તેમ જ કંટાળે લાવીને નિરાશાથી ધર્મ-અનુષ્ઠાનને વચ્ચે જ છોડી દે છે અને ફળથી વંચિત રહે છે. એ રીતે આવા જ બહુધા ઉભય ભ્રષ્ટ થાય છે, માટે બુદ્ધિમાને કદી પણ ફળની ઉતાવળી ઉત્સુકતાથી ક્રિયા પ્રત્યે બેદરકાર બનવું નહિ. આવી ઉત્સુક્તાને શાસ્ત્રકારોએ આર્તધ્યાનમાં ગણી છે.. . . . . . . Page #109 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - પ૬ [ ધ સભા . ૧-વિ૦ ૧-ગા. ૧૯ | (g) “અમૂઢષ્ટિ આચાર”—અર્થાત્ મૂઢતાને પરિહાર કરે તે. (જગતમાં જેમ સાચા કરતાં ખેટાં મેતી દેખાવમાં સુંદર અને સસ્તાં હોય છે, તેના કરતાં ય કાંસાની ગર્જના વધારે હોય છે, સજ્જન કરતાં પણ દુર્જનને આડંબર આકર્ષક હોય છે, તેમ અજ્ઞાન કષ્ટરૂપ તપ કરનારા બાલ તપસ્વીઓનાં તપ લોકેને આશ્ચર્યમુગ્ધ કરે તેવાં પણ હોય છે અને કેટલાકે તે વિદ્યા–મંત્રની સિદ્ધિથી ભેળાઓને આશ્ચર્ય થાય તેવાં કાર્યો કરનારા પણ હોય છે. આવા) બાલ (અજ્ઞાન) તપસ્વીનાં તપ, વિદ્યા વગેરેથી મૂઢતાના ગે સ્વદર્શનમાં ચિત્તચંચલતા ન કરવી. જૈનદર્શનની શ્રદ્ધામાં જેની સ્થિરતા આવી પડેલમડેલ ન હોય, તે જીવ “અમૂહદષ્ટિ” આચારવાળો જાણુ. અહી એકથી ચાર આચારનું વર્ણન ગુણના બદલે ગુણને નિર્દેશ કરીને કર્યું, તેનું કારણ પહેલાં જણાવી ગયા. હવે બાકીને ચાર આચારનું વર્ણન ગુણના નિર્દેશથી કરવાનું છે, તેમાં કારણ એ છે કે-જેમ ગુણ ગુણીથી કથંચિત્ અભિન્ન છે તેમ કથંચિત્ ભિન્ન પણ છે. જે ગુણગુણને એકાન્ત અભિન્ન (એક સ્વરૂપે જ) માનીએ તે ગુણના અભાવે ગુણીને પણ અભાવ જ થઈ જાય, વસ્તુ મૂળથી જ ખેતી કરે અને તેથી શૂન્યવાદ સાચો કરે; અર્થાત્ એથી મિથ્યાત્વનું પિષણ થવારૂપ મટે અનર્થ થાય, માટે હવે છેલલા ચાર આચારની વ્યાખ્યા ગુણનિર્દેશથી કરે છે. () “ઉપબૃહ”-સમાનધમ–સાધમીઓના ગુણોની પ્રશંસાદિ કરીને તેને ધર્મઆરાધનામાં ઉત્સાહ વધાર, તેઓને ધર્મકરણીમાં આગળ વધારવા તે. a) •સ્થિરીકરણું'-ધમ–આરાધનામાં થાકી ગયેલા–સીદાતા ધમીઓને તે તે પ્રકારની સહાય કરીને તથા આરાધના–વિરાધનાનાં ફળે સમજાવીને ધર્મમાં સ્થિર કરવા, કે જેથી તેઓ વચ્ચે જ ધર્મને છેડી ન દેતાં ચાલુ રાખી પૂર્ણ કરે. આને “સ્થરીકરણ” કહેવાય છે. (૪) “વાત્સલ્ય”—સાધમીઓને ધર્મ કરવા માટે હંમેશાં જે જે અડચણે હોય તે તે દુર થાય તેમ તન-મન-ધનથી સહાય (ભક્તિ-સેવા) કરવી, હૃદયમાં તેના પ્રત્યે અનુરાગ-વત્સલતા રાખી પિતાનું હિત સમજી શક્ય સાથ આપ, વગેરે વાત્સલ્ય કહેવાય છે. () “પ્રભાવના –શ્રીજિનેશ્વરદેવે સ્થાપેલા શાસન (મોક્ષમાર્ગ) તરફ જીવેનું આકર્ષણબહુમાન-આદર વગેરે વધે તેમ શ્રીજિનશાસનને મહિમા વધારે. આ પ્રભાવના સામાન્યથી ધર્મકથાદિપક આઠ પ્રકારે થાય છે. એ રીતે દર્શનાચારનું સ્વરૂપ ઉપદેશકે સમજાવવું. ૩. ચારિત્રાચાર–એના પણ આઠ પ્રકારે છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. એ આઠ પ્રવચનમાતાનું પાલન કરવું તે આઠ પ્રકારે ચારિત્રાચાર છે, જેનું વર્ણન આ ગ્રંથમાં જ (બીજા ભાગમાં) કહેવાશે, તથા ચારિત્રની મહત્તા વગેરે સમજાવવું. ૪. તપાચાર–બાર પ્રકારે છે, છ પ્રકારનું બાહ્ય તપ અને છ પ્રકારનું અત્યંતર તપ યથાશક્તિ આચરવું તે તપાચાર, તેના બાર પ્રકારે છે. (જેનું સ્વરૂપ બીજા ભાગમાં કહેવાશે.) તે તપના પ્રકાર તથા તેનું ફળ વગેરે સમજાવવું. ૫૩. આનું વિશેષ વર્ણન આગળ સમકિતના ૬૭ જેમાં કહેવાશે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ધમ દેશના ઢવાના વિધિ−ક્રમ ] ૫૭ ૫. વીર્યાચાર-ઉપર જ્ઞાનાચારાદિ ચાર આચારાના જે છત્રીશ પ્રકાશ અતાવ્યા તેના પાલનમાં ખાહ્ય-અભ્યંતર સામર્થ્યને છુપાવ્યા વિના શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવા, એટલે શક્તિ પ્રમાણે તે આચારને જીવનમાં ઉતારવા અને તેનું પાલન કરવા યથાશક્તિ પરાક્રમ ફેરવવું તે વીર્યાચાર કહેવાય છે. એ પ્રમાણે જ્ઞાનાદિ પાંચ આચારશનું સ્વરૂપ ઉપદેશકે શ્રોતાને સમજાવવું. (અધ્યાય ૨-૧૪ ) ૧૨. એ રીતે આચારાનુ સ્વરૂપ સમજાવ્યા પછી તેને પાળવા માટે ઉપદેશ કરવા કે—“ આ લેાકમાં રાજ્યાદિની કે પરલેાકમાં દેવપણું વગેરે નશ્વર સુખાની અભિલાષા વિના શુદ્ધ બુદ્ધિથી આ આચારા પાળવાની ‘શ્રીજિનેશ્વરદેવાની આજ્ઞા છે અને તે પાળવામાં મારૂ હિત છે’–એમ સમજી પાંચેય આચારાનું સ્વશક્તિ પ્રમાણે તારે પાલન કરવું” એવા ઉપદેશ આપવે. ( અધ્યાય ૨૦૧૫) ૧૩. ઉપરના આચારામાં ધૈય, શરીરબળ કે કાળબળ વગેરેના અભાવે જે આચારોનુ' પાલન કરવું અશકય હાય, તેને માટે અંતઃકરણના અનુબંધ (રાગ–પ્રેમ કયારે આનુ' સ'પૂર્ણ પાલન કરવાની સામગ્રી મળે અને આરાધુ–એવા અધ્યવસાય) ધારણ કરવા અને તેવી સામગ્રી પ્રાપ્ત થવા માટે કાળક્ષેપ કરવા પણ ઉતાવળા ન થવું, કારણ કે–કાળ પાડ્યા વિના ઉત્સુક થવુ. તે આર્ત્ત ધ્યાન છે, વગેરે . સમજાવવું. (અધ્યાય ૨-૧૬) ૧૪. ઉપરના સ્વીકારેલા આચારાને પાળવા માટે શ્રોતાને “પાતાથી અધિક આચારવાળા કે સમાન આચારવાળા પુરુષાની સામતમાં રહેવું, પોતે જે આચારાને પાળે છે તેને શેશભાવે અને જેનાથી આચારના ભંગ ન થાય તેવી ક્રિયાઓનું પાલન કરવું, તથા તે માટે ‘હું શું કરૂ છું? માર્ક શું છે? ' ઇત્યાદિ વારવાર સ્મરણુ કરવું; વગેરે ” ઉપાયે સમજાવવા. ( અધ્યાય ૨–૧૭) ૧૫. આ આચારાને સારી રીતે પાલન કરવાથી આ ભવમાં ઉપદ્રવ શમે છે, ગુણુરૂપી સ'પત્તિ વધે છે અને લેાકપ્રિય થવાય છે; તેમ જ પરભવમાં સતિ, સારા દેશમાં જન્મ અને પર પરાએ મેાક્ષ થાય છે; વગેરે તેનાં ફળે સમજાવવાં, જેથી શ્રોતાને તેના પાલનમાં આદર વધે. ( અધ્યાય ૨-૧૮ ) ૧૬. આચારાનુ નિરતિચાર પાલન કરવાથી જે દૈવી સુખા મળે છે તેનું વણુન કરવું. જેમ કે-ઉત્તમ રૂપ, લાંબુ આયુષ્ય, પ્રભાવશાલિત્ય, સુખ, શરીરની કાન્તિ, સારી લેશ્યા, વિશુદ્ધ ઇન્દ્રિયા, વિશુદ્ધ અવધિજ્ઞાન, ઉત્તમ ભાગસામગ્રી, વિમાન વગેરેના દેવતાઈ લાગે, કે જેનુ વિશેષ વષ્ણુન ધ બિન્દુમાં સાતમા અધ્યાયમાં કહેલ' છે; તેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવવું, ચેાગ્યે જીવાને આવા ધર્મનાં કળા સમજાવવાં તે, તેના આચારપાલનમાં ઉત્સાહ વધારવા માટે જરૂરી છે. ( અ॰ ૨–૧૯ ) ૧૭. આ આચારાનુ પાલન કરવાથી જીવો ઉપર પ્રમાણેનાં દેવલાકનાં સુખા ભાગવીને, પુનઃ ઉત્તમ–આ દેશમાં, ધર્મના કાળમાં, સદાચારી ઉત્તમ પુરુષથી પ્રસિદ્ધ થયેલા નિષ્કલંક ઉત્તમ કુળમાં—જ્યાં અનેક મનોરથા સફલ કરી શકાય તથા નિષ્પાપ જીવન જીવી શકાય તેવા કુટુંબમાં ( ધમી ને ઘેર ) મનુષ્યરૂપે જન્મ ધારણ કરે છે, તે સમજાવવું. (૫૦ ૨-૨૦) Page #111 -------------------------------------------------------------------------- ________________ [ધ સ૰ ભા૰ ૧-વિ૰૧-૪, ૧૯ ૧૮. પંચાચારના પાલનથી સુકુલમાં જન્મ થાય છે, એટલું જ નહિ પણ સુંદર રૂપ, સારાં લક્ષણાવાળું શરીર અને આરોગ્ય વગેરે મનુષ્યભવની સર્વાં ઉત્તમ સામગ્રી પણ મળે છે ( કે જેવું વણું ન ધ બિન્દુમાં સાતમા અધ્યાયમાં કહ્યું છે), તે જણાવવું. ( અ૦ ૨૨૧ ) , ૧૯. ઉપર્યુક્ત પ’ચાચારના ઘાતક · હિંસા, અસત્ય વગેરે દશ પ્રકારના ’ અસદાચારા, કે જે પાપના પ્રકાર-હેતુએ છે, તેની દુષ્ટતા સમજાવવી. જેવા કે–હિંસા, ક્રૂ, ચારી, મૈથુન, મૂર્છા, ક્રોધ, માન, માયા, લેાભ અને તત્ત્વના અવિશ્વાસ (મિથ્યા-અશ્રદ્ધા )એ પાપના હેતુએ છે. એ દેશમાં પણ ‘ તત્ત્વમાં અશ્રદ્ધારૂપ ’ મિથ્યાત્વ સમાન કોઈ શત્રુ નથી, તેના જેવું બીજું કાઈ ઝેર નથી, તેના સમાન કોઈ રાગ નથી અને તેના સમાન કેાઈ અજ્ઞાન-અધાર્ં નથી. શત્રુ, ઝેર, અજ્ઞાન અને રાગે વગેરેમાંને એક કે બધાં ભેગા મળીને પણુ આત્માને જે દુઃખ કરી શકતા નથી, તે દુઃખ એક જ દુરન્ત મિથ્યાત્વ અનેક ભવા સુધી આપે છે. સળગતા અગ્નિની જ્વાળામાં પડીને ખળી મરવું તે સારૂ છે, પણ મિથ્યાત્વ સાથે જીવવું તે કઈ રીતે સારૂ નથી. ( બીજા બધાં એક ભવનાશક છે, જ્યારે મિથ્યાત્વ અનંતા ભવાને બગાડનાર છે.) એ પ્રમાણે બીજા હિંસા, જૂઠ વગેરેની પણ ભય’કરતા સમજાવવી. ( અ૦ ૨–૨૨ ) પ ૨૦. તે દશ પાપહેતુઓનુ સ્વરૂપ પણ સમજાવવું. જેમ કે-પ્રમાદના ચેાગે કોઈ જીવના પ્રાણાના વિયેાગ–નાશ કરવો તે હિંસા; અપ્રિય, અહિતકર કે ખાટુ' બેલવું તે ; બીજાની વસ્તુ તેની ઇચ્છાવિરુદ્ધ તેણે આપ્યા વિના લેવી તે ચારી; વિષયસેવન કરવું તે મૈથુન અને પેાતાને મળેલી કે નહિ મળેલી વસ્તુમાં મૂર્છા રાખવી તે પરિગ્રહ કહ્યો છે; વગેરે સમજાવી ક્રોધાદિનું સ્વરૂપ પણ સમજાવવું. ( અ૦૨-૨૩ ) ૨૧. ઉપદેશકે પોતે પણ તે અસદાચારોના ત્યાગ કરવા, કારણ કે-અસદાચારીને ઉપદેશ નટે કડેલી વૈરાગ્યની કથાની જેમ ઉપાદેય મનતા નથી પણ નિષ્ફળ થાય છે. (અ૰ર-૨૪) ૨૨. ઉપદેશકે પેાતાનું વર્તન (માયા વિનાનું) સરળ રાખવું, કે જેથી શ્રોતા તેના વિશ્વાસુ મની તેના ઉપદેશમાં પણ વિશ્વાસ કરે અને ઉપદેશકથી દૂર ન રહેતાં નિશ્રામાં જ રહે. (અ૦ ૨-૨૫) ૨૩. આ લેાક-પરલેાકમાં અપાયના દુઃખના કારણરૂપ અસદાચારી જ છે, તે પણ સમજાવવું. જેમ કે-પુરુષ સ્વર્ગમાં નહિ જતાં અધતિમાં જાય છે, તેમાં દુષ્ટ એવા પ્રમાદ જ નિમિત્ત છેએમ નિશ્ચિત સમજાવવું. અહી. પ્રમાદ એટલે કાઈ પણ પ્રકારના અસદાચાર, તેનાથી દુઃખ થાય છે જ વગેરે. (અ૦૨-૨૬) ૨૪. તે અસદાચારે સેવવાથી નરકાદિનાં દુઃખા, જેવાં કે–નરકમાં તીક્ષ્ણ તલવારા, તીક્ષ્ણ ભાલાએ, કઠોર કુહાડાઓ, વિષમ ચક્રો, ફરસી, ત્રિશુલ, પરોણા, મુગર ( મેગર), વાંસલા, મુષી વગેરે શસ્રોદ્વારા તાલવાનું ભેદન, મસ્તકનું છેદન, હાથ-કાન—નાક—હાઠ વગેરે કાપવાં, છાતી-પેટ આંતરડાં ચીરવાં, આંખા ફેાડવી; વગેરે મહાદુ:ખાથી નારકીએ સતત પીડાએ ભેગવે છે; તેથી ઉછળે છે, નીચે પડે છે, જમીન ઉપર આલેાટે છે, દીનતા કરે છે, છતાં પેાતાનાં દુષ્ટ કર્મોના પડદાથી અધ થયેલા હાય તેમ નારકને ત્યાં કાઈ રક્ષક નજરે ચઢતા નથી, અર્થાત્ કોઈ તેની રક્ષા કરતું નથી. તિર્યંચગતિમાં પણ ભૂખ, તરસ, અતિ ઠંડી, સખ્ત તાપ, ખીજાઓથી ભય, પરાધીનતા તથા તાડના-તનાની પીડાઓ; વગેરે મહાદુઃખા જીવા ભાગવે છે, અર્થાત · તિય ચા Page #112 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના દેવાને વિધિ-ક્રમ] ૫૦ સુખી છે” એમ બોલવું તે પણ બેલવા માત્ર છે. અસદાચારથી આત્મા મનુષ્યગતિમાં પણ દરિદ્રતા, ગ, દુર્ભાગ્ય, શેક, મૂર્ખતા તથા હીનજાતિ અને હીનકુળમાં જન્મ પામે છે, ઈન્દ્રિયો કે હાથપગ વગેરે અવયવ ન મળવા, મળે તે પણ આંધળા, બહેરા, બેબડા, લુલા, હંઠા થવું વગેરે દુઃખરૂપ અસદાચારનાં ફળ ભોગવે છે અને દેવગતિમાં પણ ચ્યવન તથા વિયેગનાં દુઃખ, ક્રોધ, ઈર્ષ્યા, મદ, વિષયેચ્છા વગેરેથી ત્રાસે છે. એ રીતે અસદાચારોના વેગે દેવગતિમાં પણ અનેક દુખે ભેગવવાં પડે જ છે, માટે તે સજજન ! વિચારીને કહે કે-ચારેય ગતિઓમાં કઈ પણ સુખ પ્રશંસાપાત્ર છે? અર્થાત્ નથી; વગેરે સમજાવવું. (અ) ૨૭) ૨૫. અસદાચાર સેવનારને જન્મ મનુષ્યપણુમાં પણ હલકાં કુળમાં, શક જાતિ, મુસલમાન જાતિ કે ભીલ યા વેશ્યાદિને ત્યાં થાય છે, તે સમજાવવું. (અ. ૨–૨૮) ૨૬. અને એવા કુળમાં જન્મ થવાથી દુખની પરંપરા ચાલુ રહે છે, કારણ કે-અસદાચારથી પરવશ જીવો દુષ્કલમાં જન્મે છે, ત્યાં પણ તેઓનાં શરીર ખરાબ વર્ણ—ગંધ-રસ-સ્પર્શવાળાં હેવાથી, સપુરુષની સેબતના અભાવે દુઃખથી બચાવનારે સમર્થ ધર્મ સ્વપ્નમાં પણ જીવને પ્રાપ્ત થતું નથી, ઊલટું નિર્ભયપણે હિંસા, જૂઠ વગેરે પાપ કરી નરકાદિ દુર્ગતિઓનાં દુઃખ વેઠવાં પડે તેવાં પાપકર્મોને બાંધે છે અને તે કર્મોથી લાચાર બનેલા તે જીવને દુખની કે દુઃખનાં કારણભૂત કર્મોની પરંપરા ચાલુ જ રહે છે. કહ્યું છે કે “કર્મથી પરાધીન જીવ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ-એમ ચારેય પ્રકારના અનંતા પગલપરાવજ (અનંતકાળ સુધી આ સંસારચકના ચક્રાવામાં ચગદાય છે અને મહા યાતનાઓ ભોગવે છે.” વગેરે અસદાચારથી થતી દુની પરંપરા સમજાવવી. ( અ૦ ૨૨૯ ). ૨૭. વસ્તુતઃ અનર્થકારક એવાં મૂઢપુરુષનાં લક્ષણે જણવવાદ્વારા યુક્તિપૂર્વક મૂઢતાની પણ દારુણતા અને અનાદરયતા સમજાવવી. જેમ કે-મૂઢપુરુષ શત્રુને મિત્ર માને, મિત્રને શત્રુ માને, મિત્રને હણે, ખરાબ કર્મને આચરે વગેરે મૂઢતાનાં કાર્યો છે. સાચાં, હિતકારક અને પિતાને લાગુ પડતાં યુક્તિસંગત પણ ઉપકારીનાં વચનેને “મરવાની ઈચ્છાવાળો જેમ ઔષધને અનાદર કરે તેમ” મૂઢપુરુષ અનાદર કરે છે. ડાહ્યો પુરુષ દુઃખે આવે ત્યારે બુદ્ધિથી તેના મૂળને સમજી લે છે (સંસાર દુઃખની ખાણ છે અને અસદાચારોથી તેની પરંપરા ચાલુ રહે છે, એમ સમજી વૈરાગી બને છે.) અને મૂઢ દુઃખી થાય ત્યારે હાયવોય કરી, “પત્થર ગળે બાંધી પાણીમાં ડૂબવાની જેમ” મૂઢતારૂપી પત્થરને વળગી ભવસમુદ્રમાં ડૂબે છે વગેરે સમજાવવું. અગર તે મેહનાં વિષમ ફળો સમજાવવાં–મેહની દારુણતા સમજાવવી. જેમ કે-મેહથી મૂઢ બનેલા છ જગતને પ્રત્યક્ષ જન્મ–જરા-મરણ–રોગ-વ્યાધિ-શેકથી ત્રાસી ગયેલું જેવા છતાં, મેહને લીધે સંસારમાં ૫૪. પગલપરાવર્ત એ કાળનું માપ છે. તેનું ટૂંકું સ્વરૂપ આ પ્રમાણે છે–અસંખ્યાતા વર્ષે એક પલ્યોપમે એક સાગરોપમ, દશ કડાકોડી સાગરોપમે એક ઉત્સર્પિણી, બીજ દશ કેડાછેડી સાગરોપમે એક અવસર્પિણી. એ ઉત્સર્પિણ-અવસર્પિણ બે મળી વીસ કડાકોડી સાગરોપમે એક કાળચક્ર અને એવાં અનંતાં કાળચક્રોથી એક પુદગલપરાવર્ત થાય છે. તેના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથીએમ ચાર પ્રકારે છે. તે પણ સૂક્ષ્મ અને બાદર-બે પ્રકારે ગણતાં આઠ પ્રકારે માન્યા છે, વગેરે તેનું વિસ્તૃત સ્વરૂપ લેકપ્રકાશાદિ ગ્રંથિ દ્વારા જાણવું. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૬. [ ધo સં૦ ભા. ૧-વિડ ૧-ગા, ૧૯ ઉદ્વેગ-કંટાળો પણ કરતા નથી. વસ્તુતઃ હવશ પડેલા જીવોની બુદ્ધિનું મોહિ હરણ કરે છે, તેથી તેઓ કર્મભૂમિરૂપ ક્ષેત્રમાં ધર્મરૂપ ખેતી માટે મનુષ્યપણારૂપ બીજને પામેલા છતાં, ધર્માનુષ્ઠાનરૂપી ખેતીને પ્રયત્ન પણ કરતા નથી. “અહે! ભયંકર એવા મેહને-અજ્ઞાનને ધિક્કાર થાઓ, કે જેના પ્રતાપે “માછીની જાળમાં ભરાવેલા માંસમાં આસક્ત થયેલા માછલાની જેમ” જેનું પરિણામ દારુણ છે, તેવાં કૃત્રિમ સુખમાં આસક્ત થયેલ છવ સદાચારને તજી દે છે, વગેરે સમજાવવું. (અ) ૨-૩૦ ) ૨૮. શુદ્ધ જ્ઞાનીની અથવા સમ્યગજ્ઞાનની પ્રશંસા કરવી. જેમ કે-“આંખ બંધ કરીને પણ સ્થિર બુદ્ધિવાળા પંડિતપુરુષે આ જગતને જેવા સત્ય સ્વરૂપમાં જોઈ શકે છે, તેવા સત્ય સ્વરૂપમાં ત્રણ નેત્રવાળા મહાદેવ, ચાર મુખ–આઠ નેત્રવાળા બ્રહ્મા, છ મુખ–બર નેત્રવાળા કાર્તિકસ્વામી કે હજાર નેત્રવાળા ઈન્દ્ર, અરે! વધારે શું? આખા જગતનાં બધાં નેત્રે ભેગાં થઈને પણ જોઈ શકતાં નથી. પંડિતે જે વસ્તુ મળવી શક્ય ન હોય તેને મેળવવાની ઈચ્છા કરતા નથી, ગઈ વસ્તુને શોક કરતા નથી અને સંકટમાં સાત્વિક વૃત્તિ કેળવે છે પણ મુંઝાતા નથી. પિતાને માન મળે કે અપમાન થાય, તે પણ ગાંગદ્રહની જેમ હર્ષ કે શેક કરે નહિ તે સાચે પંડિત-જ્ઞાની છે. ગંગાના દ્રામાં પાણી આવે છે અને જાય છે પણ તે ઉભરાતું નથી કે ઊણે થતું નથી, તેમ પંડિત માન-અપમાનમાં જ્ઞાનબળે સમભાવમાં રહે છે.” વગેરે જ્ઞાનને અને જ્ઞાનનો મહિમા વર્ણવ, કે જેથી જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે રુચિવાળ બને. (અ. ૨-૩૧) ૨૯. પુરુષાર્થ, કે જે ઉત્સાહરૂપ છે તેના મહિમાની પ્રશંસા કરવી. જેમ કે-“સમુદ્રરૂપી ખાઈને ઓળંગવી, આકાશમાં અદ્ધર રહેવું અને પાતાળમાં ગમન કરવું વગેરે ત્યાં સુધી જ કઠિન છે, કે જ્યાં સુધી કીર્તિના અર્થી ધીર-વીરપુરુષ, પુરુષાર્થના વિરોધી ભાગ્યના માથે પગ મૂકીને (ભાગ્યને તુચ્છ માનીને) અને જીવનની પણ પરવા છેડીને સાહસ ખેડતા નથી, અર્થાત્ સાહસિક ત્રણે ય જગતને ડોલાવી શકે છે. વળી જે પુરુષ ઉદ્યમને છોડી ભાગ્ય ઉપર બેસી રહે છે તે પ્રમાદીનું ભાગ્ય પણ, જેમ નપુંસક પતિને છેડી સ્ત્રી ચાલી જાય તેમ, તેને છોડીને ચાલ્યું જાય છે, ” વગેરે સમજાવવું, કે જેથી શ્રોતા પ્રમાદને દૂર કરી દુષ્કર કાર્યો કરવા પણ ઉત્સાહી બને. (અ) ૨૩૨) ૩૦. “સદાચારથી પ્રાપ્ત થાય તે જ સાચું બળ છે,” વગેરે સાચા બળનું સ્વરૂપ સમજાવવું. શરીરબળ એ સામાન્ય છે અને સદાચારથી પ્રાપ્ત થતું આત્મવીર્ય સાચું બળ છે, કે જે સદાચારદ્વારા પિષાતું–વધતું શ્રીતીર્થંકરદેવના બળ જેટલું ખીલે છે. જે કઈ પોતાના બળથી મેરુપર્વતને દંડની પેઠે પકડીને પૃથ્વીને માથા ઉપર છત્રીરૂપે ધરે, અર્થાત્ પૃથ્વીને ઉંધી કરી મસ્તકે ઉપાડે, તે તે બળ સદાચારરૂપી કલ્પવૃક્ષનું જ ફળ છે, એમ મહર્ષિએ કહે છે.” (અ) ૨-૩૩) ૩૧. ઉપર જણાવેલ ધર્મોપદેશ જ્યારે શ્રોતામાં શ્રદ્ધારૂપે, સમાજરૂપે અને તદનુરૂપ આચરણરૂપે પરિણામ પામે (સફળ થાય, ત્યારે સમજવું કે-હવે તે તત્ત્વગ્રહણ માટે ગ્ય બન્યો છે. આવા સદાચારી એગ્ય શ્રોતાને તે પછી અતિ ગંભીર તત્વસ્વરૂપ “આત્મા, તેનું અસ્તિત્વ કમથી બંધન અને મોક્ષ' વગેરે અદષ્ટ ભાવે સમજાવવા; અર્થાત્ પૂર્વે જે સાધારણ ગુણપ્રશંસાદિ અનેક પ્રકારને ઉપદેશ જણાવ્યા, તે ઉપદેશ આત્મામાં કર્મો મંદ થવાથી જ્યારે પરિણામ પામે, (તેનામાં શ્રદ્ધા, સમજણ અને ક્રિયારૂપે ઉતરે,) ત્યારે ભૂખ્યાને ભેજનની જેમ શ્રોતાને આપેલ તાત્વિક પદાર્થોને ઉપદેશ (પ) સફળ થાય, માટે આત્માદિ ભાવે સમજાવવા. (અ) ૨-૩૪) Page #114 -------------------------------------------------------------------------- ________________ . ન. : * - * * * * * = = = ધર્મદેશના દેવાને વિધિ-કમ] ૩૨. શ્રતધર્મની શ્રદ્ધા અને ઓળખ વિના આવા ભાવે સમજાય નહિ, માટે પહેલાં શ્રતધર્મની મહત્તા અને પછી તેનું સાચું સ્વરૂપ ઓળખાવવું. જેમ કે-“સકલ કલ્યાણના કારણભૂત (ચારિત્રધર્મરૂપ) ધર્મકલ્પવૃક્ષને ઊગવા માટે કૃતધર્મ એક ઉત્તમ ક્યારા સમાન છે, અર્થાત શ્રુતક્યારામાં ધર્મવૃક્ષ ઊગે છે અને તેની ઉપર સકલ કલ્યાણરૂપ (મોક્ષ) ફળ આવે છે. ધર્મવૃક્ષના ક્યારા સમાન આ કૃતધર્મ “વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા—એ પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપ છે. તેને મહિમા અનંત છે, કારણ કે–એ જ આત્માનાં સાચાં નેત્રે છે. જેઓ શ્રુતજ્ઞાનરૂપ નિર્મળ નેત્રથી જગતમાં દષ્ટ–અદષ્ટ અને હેય-ઉપાદેયસ્વરૂપ સર્વ પદાર્થોને દેખે છે, તેઓ જ સાચા દેખતા (આંખેવાળા) છે,” વગેરે સમજાવવું. (અ) ૨-૩૫) ૩૩. શ્રતધર્મ દરેક દર્શનમાં જુદા જુદે છે. તેમાંથી “સત્ય-અસત્ય કયો?” એ વિવેક કરવાની શ્રોતામાં શક્તિ પ્રગટી નથી, માટે તેની પરીક્ષા કરવા તેને સમજાવવું કે-“શ્રતધર્મ સ્વરૂપે એક જ છે, છતાં દરેક ધર્મવાળા પોતપોતાનાં શાસ્ત્રોથી શ્રતધર્મને જુદા જુદે માને છે. એ બધામાંથી સાચે કર્યો? તે નક્કી કરવા માટે શ્રતધર્મની પણ સેનાની જેમ કષ, છેદ અને તાપથી પરીક્ષા કરવી. બીજાઓ પણ કહે છે કે-જગતમાં સર્વ લેકે શબ્દથી ધર્મ-ધર્મ કહે છે, પરંતુ તેનું સ્વરૂપ વિચારતા નથી. જેમ આકડાનું દૂધ એ દૂધ કહેવાય છે છતાં દૂધનું કામ કરતું નથી, તેમ અહીં પણ દરેકનાં શાસ્ત્રો પ્રતધર્મ તરીકે મનાવા છતાં તે દરેકમાં વિચિત્રતા છે, અર્થાત બધાં ઉપકારક નથી, માટે જ વિચારક પુરુષે, સર્વ પ્રકારની સુંદર સુખસંપત્તિ પ્રાપ્ત કરાવવામાં સમર્થ, જગત માત્રને હિતકારી અને દુર્લભ એવા શ્રતધર્મને, ઠગાઈ જવાના ભયથી સોનાની જેમ પરીક્ષા કરીને જ ગ્રહણ કરે છે,” ઈત્યાદિ કહીને તેનામાં આગમની પરીક્ષા કરવાને ભાવ પ્રગટ કરાવ. (અ) ૨-૩૬). ૩૪. પછી તેના ઉપાયનું વર્ણન કરતાં જણાવવું કે–જેમ સુવર્ણરૂપે સમાન છતાં સેનું શુદ્ધ અને અશુદ્ધ હોય છે, છતાં ભેળા મનુષ્યો તેની શુદ્ધિ-અશુદ્ધિને વિચારતા નથી અને બુદ્ધિમાન પુરુષ તેને કટીથી કસીને, કાપીને કે તાપથી તપાવીને પરીક્ષા કરે છે, તેમ કૃતધર્મમાં પણ બુદ્ધિમાનેએ કષ, છેદ અને તાપથી તેની પરીક્ષા કરવી તે જરૂરી છે, એમ સમજાવવું. (અ૨-૩૭) ૩૫. કષનું સ્વરૂપ-જે આગમમાં “સ્વર્ગના કે મેક્ષસુખના અથએ તપ, ધ્યાન વગેરે કરવું, તેમ જ પાંચ સમિતિ–ત્રણ ગુપ્તિના પાલનપૂર્વકશુદ્ધ અનુષ્ઠાન કરવું,” વગેરે અવિરુદ્ધ કાર્યને કરવાનું જણાવનારાં વિધિવાક્યો હોય અને કોઈ જીવને હણ નહિ, જુઠું બોલવું નહિ વગેરે” અધમ કાર્યોને નિષેધ કરનારાં પ્રતિષેધ વાક્ય હેય; તાત્પર્ય કે–આવાં વિધિ-પ્રતિષેધ વાક્યો જે શાસ્ત્રમાં સ્થલે સ્થલે પુષ્કળ હોય, તે શાસ્ત્ર કષ(કસોટી)થી શુદ્ધ છે, તેથી ઊલટું “જેમ વિષ્ણુએ અસુરેને ઘાત કર્યો તેમ બીજાએ પણ અન્ય ધમીઓનો ઘાત કરો, કારણ કે-તેવાઓને મારી નાખવામાં પાપ નથી; આવાં અકર્તવ્યનું વિધાન કરનારાં, વગેરે વાક્યો જે શાસ્ત્રમાં હોય તે શાસ્ત્ર કષ-કટીથી શુદ્ધ નથી, વગેરે સમજાવવું. (અ. ૨-૩૮). ૩૬. છેદનું સ્વરૂપ-જે શાસ્ત્રમાં જણાવેલાં અનુષ્ઠાન-ક્રિયાઓ એવી હોય કે તે ક્રિયાઓ કરવાથી પૂર્વે જણાવેલાં વિધિવાક્યો કે પ્રતિષેધવાક્યોનું સંપૂર્ણ–યથાર્થ પાલન થાય અને જે વિધિ કે પ્રતિષેધ પ્રગટરૂપે શાસ્ત્રમાં ન મળતા હોય, તેવા પણ વિધિનિષેધે તે ક્રિયાઓ દ્વારા સમજાય. Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ધo સં૦ ભા૦ વિ૦ ૧-ગા. ૧૯ આવાં અનુષ્ઠાને જે શાસ્ત્રમાં જણાવ્યાં હોય તે શાસ્ત્ર “છેદશુદ્ધ” છે. જેમ કસોટીથી પરીક્ષા કરવા છતાં અશુદ્ધિની શંકાવાળા પરીક્ષકે સોનાના ટુકડાને છેદે છે–કાપે છે, તેમ વિધિ-નિષેધ વાક્યોરૂપી કસોટીથી શુદ્ધ શાસ્ત્ર પણ છેદાદિલી અશુદ્ધ હેવાને સંભવ છે, માટે તેની વેદથી પરીક્ષા કરવી જોઈએ. તે છેદ બાહ્ય વિશુદ્ધ આચરણ-ક્રિયારૂપ છે. બાહ્ય ક્રિયા (આચરણ) તે જ વિશુદ્ધ છે, કે જેના દ્વારા શાસ્ત્રમાં પ્રત્યક્ષરૂપે નહિ મળતા એવા પણ શુદ્ધ વિધિઓ અને નિષેધ સમજાય અને પ્રત્યક્ષ મળી આવતા વિધિઓ અને નિષેધનું ઉત્તરોત્તર નિરતિચારપણે પાલન થાય. આવી ચેષ્ટાક્રિયા જે શાસ્ત્રમાં વિસ્તારથી જણાવી હોય તે ધર્મશાસ્ત્ર છેશુદ્ધ-છેદની પરીક્ષાદ્વારા પણ શુદ્ધ છે, એમ જાણવું. (અ) ૨-૩૯) - ૩૭. તાપનું સ્વરૂપનું કષથી અને છેદથી શુદ્ધ નક્કી થવા છતાં અગ્નિમાં તપાવવાથી કાળું પડે, તાપને સહન ન કરે, તે શુદ્ધ મનાતું નથી, તેમ આગમ પણ વિધિનિષેધ વાક્યાથી યુક્ત હોય અને તે વિધિનિષેધનું પાલન થાય તેવી ક્રિયાઓનું પ્રરૂપક હાય, અર્થાત્ કષ-છેદથી શુદ્ધ હોય, તે પણ તાપરૂપ પરીક્ષામાં જે અસત્ય ઠરે તે તે ઉપાદેય ગણાતું નથી, માટે તેની તાપથી પરીક્ષા કરવી જોઈએ. જે શાસ્ત્રમાં ઉપર જણાવેલા વિધિનિષેધ અને અનુષ્કાને જેનામાં ઘટી શકે તેવા પરિણમી (એટલે સત્તારૂપે સ્થિર રહેવા છતાં જેના પર્યાયા-રૂપાંતરે બદલાયા કરે તેવા) જીવ-અજીવ, આદિ પદાર્થોનું નિરૂપણ યથાર્થરૂપે હય, તે શાસ્ત્રો તાપશુદ્ધ કહેવાય; અર્થાત જે શાસ્ત્રમાં “પદાર્થો વતુરૂપે નિત્ય અને પર્યાયથી પ્રતિક્ષણ નવા નવા સ્વરૂપને ધારણ કરનાર અનિત્ય,’ એમ જીવાદિનું નિત્યસ્વાનિયત્વ વગેરે સ્વરૂપ કહ્યું હોય, તે શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય. ઉપર જણાવ્યા તેમ આત્મા વગેરે પદાર્થો પરિણામી હોય, તે જ તેમાં પૂર્વના તે તે અશુદ્ધ પર્યાને નાશ થવાથી અને ધ્યાન, અધ્યયન વગેરે બીજા શુભ પર્યાયે પ્રગટ થવાથી, શાસ્ત્રોક્ત વિધિનિષેધરૂપ “ક” અને બાહ્યક્રિયારૂપ છેદ તેનામાં ઘટે. જો આત્મા વગેરે પદાર્થોને એકાન્ત અપરિણામી (સ્થિર-એક સ્વરૂપવાળા) કે એકાન્ત અસ્થિર (પ્રતિક્ષણે સર્વથા બદલાઈ જતા) માનવામાં આવે તે કષ અને છેદ ઘટે જ નહિ, કારણ કે તેનું સ્વરૂપ બદલાય જ નહિ, (કે સર્વથા તેને નાશ થાય) તે વિધિનિષેધે કે તેને અનુરૂપ ક્રિયાઓ તેને શું લાભ કરી શકે? નકામાં જ બને. ( અ. ૨-૪૦ ) ૩૮. આ કષ, છેદ અને તાપ-એ ત્રણેયમાં કોણ બળવાન કે નિર્બળ છે તેવો પ્રશ્ન જ્યારે શ્રોતા કરે, ત્યારે તે ત્રણેયનું પરસ્પર અંતર ઉપદેશકે નીચે પ્રમાણે બતાવવું. ( અ. ૨-૪૧ ) ૩૯-૪૦-૪૧-જેમ કષ કે છેદની પરીક્ષામાં પાસ ન થાય કે પાસ થવા છતાં પણ તાપરૂપ પરીક્ષામાં ખોટું ઠરે તે તે સોનાને ડાહ્યા માણસ ગ્રહણ કરતા નથી, તેમ શાસ્ત્ર પણ કય કે છેદથી પાસ ન થાય કે પાસ થવા છતાં પણ તાપરૂપ પરીક્ષામાં નાપાસ ઠરે તે બુદ્ધિમાનને તે શાસ્ત્ર ઉપાદેય બનતું નથી. કપ કે છેદમાં પાસ થવા છતાં તાપથી ખોટું ઠરે તે સોનું નામ માત્રચ્છી સોનું છે, તેમ તેવું શાસ્ત્ર પણ નામ માત્રથી જ શાસ્ત્ર-શ્રુતધર્મ છેકારણ કે-જે તે તાપની પરીક્ષામાં પાસ થાય તે જ તેની કષ અને છેદની પરીક્ષામાં સફળ છે. વસ્તુતઃ ધ્યાન, અધ્યયન વગેરેથી પૂર્વોપાર્જિત કમની નિર્જરા થાય છે, માટે શાસ્ત્રનાં તેવાં વિધાને સફળ છે અને હિંસાદિ કાર્યો નહિ કરવાથી નવાં કર્મો આવતાં નથી, માટે તેના નિષેધે સફળ છે. છેદરૂપ બાહ્યક્રિયાઓ જે વિધિ-નિષેધે અપ્રગટ હોય તેને પ્રગટ કરવાથી અને પ્રગટ હેય તેનું નિરતિચાર પાલન Page #116 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના દેવાને વિધિમ] કરવાથી” સફળ છે. હવે જે આત્મા (વગેરે) અપરિણામી જ હોય, (એટલે કે–તેને જુનાં મેને નાશ છે અને નવાં કર્મો ન આવવાં વગેરે રૂપાંતર જ ન થાય કે તે એકાન્તથી ક્ષણવિનશ્વર હાય) તે વિધિનિષેધ અને અનુષ્કાનેરૂપ કષ કે છેદનું ફળ શું આવે? અને તે કોને મળે ? અર્થાત્ વિધિનિષેધ તથા અનુષ્ઠાને નકામાં જ ઠરે, માટે સમજવું કે-કષ અને છેદનું ફળ તે આત્માદિ પરિણામી હોય તે જ આવે અને ત્યારે જ તે સફળ ગણાય. આત્મામાં કર્મોની નિર્જરા અને સંવર કરવા સિવાય કષ-છેદનું બીજું કાંઈ ફળ નથી. ( અ. ૨૪૩-૪૩-૪૪) ૪૨. અહીં કેઈ એકાંતવાદી એમ કહે કે-“ભલે આત્મા પરિણમી ન હોય, કષ અને છેદ તે સફળ જ છે!” તેનું સમાધાન એ છે કે-“તે જ પદાર્થ સત્ય-વાસ્તવિક કહેવાય છે, કે જે પોતાના સાધ્યને સિદ્ધ કરે, (જેમ નિરોગીની ભૂખને મટાડે તે આહાર અને તૃષાને છીપાવે તે જળ વાસ્તવિક કહેવાય; ભૂખ મીટાવે નહિ કે તૃષા છીપાવે નહિ તે આહાર કે પાણી વાસ્તવિક નથી, તેમ.) અહીં પણ જે કષ કે છેદ આત્મામાં પિતાનું ફળ આપે તે જ વાસ્તવિક છે, જે ફળ આપી શકે નહિ તેની વાસ્તવિક્તા ગણાય જ કેમ? અર્થાત્ નકામા જ ગણાય, વગેરે સમજાવવું. ( અ. ૨-૪૫) ૪૩. કાર્ય નહિ સાધનાર વસ્તુને પણ જે સાચી માનવામાં આવે, તે માગેલાં ઘરેણુથી શરીરશેભા કરવા જેવું ( અર્થાત્ પિતાની દરિદ્રતાને જાહેર કરવા જેવું) થાય. અલંકારનાં ફળે બે છે, તેમાં પહેલું ફળ-જે આજીવિકાને સુખપૂર્વક નિર્વાહ થતો હોય તે તેને પહેરવાથી નિષ્કલંક આભિમાનિક (મેટાઈ માનવારૂપ) સુખને અનુભવ કરાવનારી શરીરની શોભા થાય (અર્થાત અલંકારથી શરીરશોભા વધે છે, અન્ય લેકમાં પહેરનારની ધનિકતા જાહેર થાય છે અને તેથી પહેરનારને મેટાઈરૂપ સુખને અનુભવ થાય છે.) અને બીજું ફળ-કઈ સગમાં જીવનનિર્વાહની મુશ્કેલી હોય તે તે ઘરેણુંથી આજીવિકાને નિર્વાહ થાય, પરંતુ તે પારકાં–માગેલાં હોય તે તેને પહેરવાથી થતી શરીરશોભા (પહેરનાર ધનવાન છે–એમ જણાવવાને બદલે પારકાં છે–એમ જાહેર થતાં) એવી ૧-અપકીર્તિ કરાવે, કે જેના પરિણામે અપમાનમૂલક દુઃખ થાય, અને ૨-જીવનમુશ્કેલી વખતે પણું ન્યાયમાગે ચાલનારાને પારકાં ઘરેણુથી કામ સરે નહિ. એમ બંનેમાંથી એકે ય ફળ મળે નહિ; તેમ અહીં પણ “દ્રવ્ય અને પર્યાયથી પરિણામી આત્મામાં તે શાસ્ત્રકથિત એ “કષ અને છેદ” કઈ પ્રકારના અપવાદ વિના (જુનાં કથંચિત્ ભિન્ન-કર્મોની નિર્ભર કરવારૂપ અને નવા કર્મો નહિ બાંધવારૂપ) પિતાનું ફળ આપે, પરંતુ આત્માદિ પદાર્થોને એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય માનનારે વાદી પિતાના વાદને શોભાવવા માટે એ કષ અને છેદને (વિધિ-નિષેધવાક્યો કે તદનુરૂપ અનુષ્ઠાને) કબૂલ રાખે–સ્વીકારે, તે પણ માગેલાં ઘરેણુની માફક તેની આશા નિષ્ફળ જ નિવડે, એ કષ-છેદ કાંઈ ફળ આપી શકે નહિ, ઊલટે તેને અસત્યવાદી ઠરાવે, વગેરે યથાર્થ સ્વરૂપ સમજાવવું. (અ) ૨-૪૬) ૪૪. હવે શ્રોતા એમ કહે કે-“કષ, છેદ તથા તા૫–એ ત્રણેયથી પરીક્ષામાં જે શુદ્ધ હોય તે જ કૃતધર્મ' સ્વીકારવા યોગ્ય છે, તે હું સમયે, પણ આવા શુદ્ધ ધર્મના પ્રરૂપક કેવા હોય તે તે પ્રમાણભૂત મનાય ?” એમ પૂછે, ત્યારે તેના જવાબમાં તેને પ્રથમ “કોને કહેલું કૃતધર્મ અપ્રમાણભૂત ગણાય,” તે સમજાવવા માટે કહેવું કેપતે છ હવાથી પ્રત્યક્ષશ્ન દરેક Page #117 -------------------------------------------------------------------------- ________________ ૬૪ [ ધ૦ સ૰ ભા૦ ૧-વિ૦ ૧-ગા. ૧૯ પદાર્થોને પેાતાના જ્ઞાનચક્ષુ વડે જોવાની જેનામાં શક્તિ નથી તેનુ કથન તાત્ત્વિક-પ્રમાણભૂત ગણાતું નથી, કારણ કે–જે કથન સત્ય હાય ( વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાવનારૂ હાય) તે જ કથન પ્રમાણભૂત ગણાય છે. વસ્તુને સાક્ષાત્ જોયા—જાણ્યા વિના કહેનારા છદ્મસ્થનું વચન જાતિ ધ ( જન્માંધ ) ચિતારાના હસ્તે અનાવેલા ચિત્ર જેવું છે; જેમ જન્મથી અંધનું ચિત્ર સત્ય હોય નહિ તેમ છદ્મસ્થ કહેલું વચન યથા હાય નહિ, માટે એવા અજ્ઞનું કહેલું શાસ્ત્ર અપ્રમાણિક ગણાય, અર્થાત્ તેવાઓનાં રચેલાં શાસ્ત્રો વસ્તુને યથાર્થ રીતે જણાવવા સમથ ન જ અને,' વગેરે સમજાવવુ. (અ૦ ૨-૪૭) ૪૫. તે પછી સમ્યવચનને આળખવાના ઉપાયેા સમજાવવા. જેમ કે- જે શાસ્ત્રવચનમાં કના ખધ–મેાક્ષની ઘટના ઘટી શકતી હાય, તે શાસ્ત્રવચન ' શુદ્ધ છે. તે ઘટના સમજાવવા માટે કહેવુ કે “ અંધ એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેગ-એ કબંધના હેતુઓદ્વારા આત્માની સાથે ક પુદૂંગલાનુ લાખડ અને અગ્નિની જેમ કે દૂધ અને પાણીની જેમ પરસ્પરને ભેદ ન જણાય તે રીતે મળીને રહેવું; ” અને “ મેાક્ષ એટલે એ રીતે કર્મ પુદ્ગલાથી બદ્ધ થયેલા આત્માનું સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મેાક્ષના ઉપાયેાદ્વારા કર્માંથી સર્વથા છૂટા થવું. ” આત્માની સાથે થતા કર્મના આવા અધ-મોક્ષ જે શાસ્ત્રમાં ઘટાન્યા હાય તે શાસ્ત્રની શુદ્ધિ સમજવી, અર્થાત્ જે શાસ્ત્રમાં ખધ-મેક્ષ ( પર્યાય ) ઘટે તેવુ આત્મસ્વરૂપ તેના પર્યાયે સાથે જણાવ્યુ` હાય, તે જ શાસ્ત્ર સજ્ઞપુરુષનું કહેલું છે—એમ પડિતા નિશ્ચિત માની શકે, ' વગેરે સમજાવવુ. (અ૦ ૨-૪૮) ૪૬. ઉપર જણાવેલી મધ-મેાક્ષની ઘટના માટે તે શાસ્ત્રમાં મધ્યમાન ( આત્મા ) અને ખધન (કર્મી) પણ જણાવેલાં હાવાં જોઈએ, નહિ તે તેવા અધ્યમાન અને મધનના અભાવે અધ–માક્ષની વાતા અસત્-કલ્પના માત્ર જ ઠરે. જેમ કે— (શ) અધ–મેાક્ષની ઘટના માટે મધ્યમાન તથા ખ'ધન કેવાં હાવાં જોઈ એ ? તે માટે સમજાવવું કે- અધ્યમાન એટલે જેનું મૂળ સામર્થ્ય તિરોહિત ( ઢંકાઈ ગયુ' ) હાવાથી પરાધીન ખનેલે ભિન્ન ભિન્ન ચૌદ પ્રકારની અવસ્થાવાળા આત્મા,૫૫ તથા મધન એટલે મિથ્યાત્વાદિ કારણેાથી આત્માની સાથે મળી ગયેલું, પરમાર્થરૂપે સત્ (વિદ્યમાન ) એવું અનંતાનંત પુદ્ગલપરમાણુના સમૂહરૂપ હાવાથી મૂર્તી રૂપી સ્વરૂપવાળું અને જ્ઞાનાવરણીયાદિ વિચિત્ર સ્વભાવવાળું આઠ પ્રકારનું ક,૫૬ (૬) અહીં · મધ્યમાનરૂપે આત્મા છે’ એમ કહેવાથી સાંખ્યદર્શનનું અસત્યપણું સિદ્ધ થાય છે, કારણ કે-સાંખ્યદર્શનમાં જણાવ્યુ છે કે–‘ આત્મા ત્તા મંધાતા નથી, છૂટતા નથી અને સસરા ( ખીજા ખીજા સ્વરૂપને પામતે) પણ નથી, માત્ર જુદા જુદા રૂપાને ધારણ કરનારી (સત્ત્વરજ-તમસુ-એ ત્રણ ગુણાના સમૃહુરૂપ) પ્રકૃતિ જ ખધાય છે, છૂટે છે અને સ`સરણ (રૂપાંતર * ૫૫-૧. સૂક્ષ્મ એકેન્દ્રિય, ૨. ખાદર એકેન્દ્રિય, ૩, મેઇન્દ્રિય, ૪. તેન્દ્રિય. ૫. ચૌરિન્દ્રિય, ૬. અસત્તિપ ંચેન્દ્રિય, અને ૭. સઝિપ ંચેન્દ્રિય-એ સાતેયના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે બે પ્રકારો ગણતાં ચૌદ પ્રકાશ થાય. જીવ એ રૂપાન્તરાને ધારણ કરતા હાવાથી તેના ચૌદ પ્રકાશ શાસ્ત્રમાં કહ્યા છે, ૫૬-૧. જ્ઞાનવરણીય, ૨. દનાવરણીય, ૩. વેદનીય, ૪. માહતીય, ૫. આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર અને ૮. અંતરાયએ આઠ પ્રકારો કમના છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના દેવાના વિધિ ક્રુસ ] ૫ ધારણ ) કરે છે, ' તેને બદલે અહી બધાવું, મૂકવું અને સંસરવું આત્માને અગે કહેલું છે, એ રીતે સાંખ્યદનની અસત્યતા સિદ્ધ થાય છે. (૪) તથા ‘ખંધન ’ અનંત પુદ્ગલપરમાણુના સમૂહરૂપ હાવાથી રૂપી અને સત્ (વિદ્યમાન) સ્વરૂપ છે એમ કહેવાથી બૌદ્ધધર્મનું ખંડન થાય છે, કારણ કે—ખૌદ્ધદશનમાં બધનને અસત્ માન્યુ છે. તેના મતે શુદ્ધ આત્માથી એકાન્ત અભિન્ન એવાં રાગ-દ્વેષાદિ કૃષણાથી વાસિતસ`સ્કારિત જે ‘ ક્લિષ્ટ આત્મા ’ તે જ ‘સંસાર' અને રાગાદિકથી મુક્ત જે ‘શુદ્ધ આત્મા (ચિત્ત)' તે જ આત્માના ‘ ભવાન્ત—મક્ષ ' છે, અર્થાત્ બૌદ્ધમતમાં મધ્યમાન આત્માથી ખંધન સસ્વરૂપે કોઈ જુદી વસ્તુ જ નથી. તાત્પર્ય કે-મધ્યમાન આત્માથી રાગ-દ્વેષ વગેરે રૂપ અધનને (મધનનાં કારણાને) એકાન્ત અભિન્ન માનવાથી આત્માને બધ-માક્ષનો અભાવ થતા હાવાથી ખૌદ્ધદન પણ અસત્ય કરે છે. (૪) ઉપર પ્રમાણે સાંખ્યદર્શનના મતથી પ્રકૃતિના જ અધ-માક્ષ થાય છે, એમ માનતાં‘ આત્મા પાતે સંસાર અને મેાક્ષ એ એ અવસ્થાઓથી એકાન્ત અભિન્ન છે, અર્થાત્ સંસાર અને મેાક્ષસ્વરૂપ છે’ (અથવા તે ‘ આત્મા તે એ અવસ્થાઓથી એકાન્ત ભિન્ન—એટલે નથી તેા સ’સારી કે નથી તા મેક્ષ અવસ્થાવાળા ’) એમ નક્કી થાય છે અને તેથી તેને ખંધાવાનું કે સૂકાવાનું કાંઈ ઘટતું જ નથી. આથી ‘ચૈાગીઓનાં યમ-નિયમાદિ અનુષ્ઠાનાનુ ફળ મેાક્ષ છે એવું જે તે તે (સાંખ્ય) શાસ્ત્રોમાં કહ્યું છે તે અસત્ય ઠરે છે, માટે આત્મા ખંધાતા નથી' વગેરે જે ગ્રંથનો સાંખ્યદર્શીનનાં છે તે અસત્ય પ્રલાપરૂપ જ છે. (અ૦ ૨-૪૯) · 6 ૪૭. તથા બૌદ્ધમતનું પણુ અસત્યવાદીપણુ એ કારણથી છે કે હમેશાં જે વસ્તુ જેનાથી ભિન્ન નથી એકાન્ત અભિન્ન જ છે તે વસ્તુ તેનાથી જુદી નથી પણ તે જ છે,' એ ન્યાયે બૌદ્ધમતમાં ચિત્તથી સર્વથા અભિન્ન રાગ-દ્વેષાદિને કાઈ ખીજી ભિન્ન વસ્તુ તરીકે માની નથી, માટે તેને ચિત્ત કહેવું તે ખાટું નથી. ચિત્તથી જે જુદું નહિ તે ચિત્ત જ છે અને તેથી જ તે અસત્ય ઠરે છે, કારણ કે–લેાકેામાં પણ પાતે પાતાનાથી અધ્યાય ' એવું કદી મનાતું નથી, પણ અધાત પુરૂષ અને બંધનરૂપ બેડી–એ અન્ન ભિન્ન ભિન્ન વસ્તુઓ છે, માટે તે એકથી બીજી યા પરસ્પર અપાય છે. વળી જો ‘ચિત્ત (આત્મા) એ જ ખધન' એમ માનીએ તા સંસાર કે મેક્ષ જેવા ભેદ પણ રહેતા નથી, કારણ કે—તે ચિત્ત—આત્મા ' તે સંસાર કે મેાક્ષ ખન્નેમાં એક જ રૂપે રહેવાના અને તેથી કસ્વરૂપ (કબંધનથી અભિન્ન ) આત્મા એ જ સંસાર અને એ જ મેાક્ષ ’–એમ અન્તે અવસ્થાઓનું એક જ રૂપ થવાથી બુદ્ધંતુ વચન તદ્દન અસત્ય ઠરવાનું. આ રીતે અધ્યમાન અને અધન એ બે ભાવા, કે જે સ્થચિત ભિન્ન છે, તેની એકાન્ત ભિન્નતા કે અભિન્નતા માનવા જતાં સાંખ્યદર્શનમાં કે ઔદ્ધદર્શનમાં સસાર કે મેક્ષ અવસ્થાઓ ઘટતી જ નથી, વગેરે તે તે દશનાની માન્યતાઓ પૂર્વક સમજાવવુ'. (અ૦૨-૫૦) " ૪૮. એ રીતે ખંધ, માક્ષ તથા મધ્યમાન (આત્મા) અને ખધન(ક)નું સ્વરૂપ સમજાવીને અધ તથા મેાક્ષનાં કારણા હેતુઓ પણ ઓળખાવવા જોઈએ. કારણ વિના કાર્યના સંભવ જ નથી, માટે હેતુઓને જાણ્યા વિના અધ, મેાક્ષ, મધ્યમાન કે ખધન; બધાનું નિરૂપણ નિષ્ફળ થાય. તે અંધ અને મેક્ષના હેતુઓ આ પ્રમાણે છે હિંસા, ફ્લૂ, ચારી, મૈથુન, મૂર્છા, મિથ્યાત્વ, ♦ Page #119 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં. ભા. ૧-વિ૦ ૧-ગ. ૧૯ ક્રોધ, માન, માયા અને લેભ”—એ દશ પ્રકારના જે આત્માના દુષ્ટ પરિણામો (અધ્યવસાયે), તે દુઃખમય સંસારના બીજભૂત જે પાપકર્મરૂપ બંધને, તેનાં કારણો છે. જેમ બંધનરૂપે કર્મ આત્માની સાથે રહ્યું છે, તેમ બંધનના કારણભૂત આ દશે ય પ્રકારના પરિણામો (અધ્યવસાયે) પણ આત્માની સાથે રહેલા જ છે. આથી જ બંધનરૂપ કર્મથી આત્માને બંધાવું પડે છે. એ બંધનાં કારણોથી વિપરીત અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, ત્યાગ, તત્ત્વશ્રદ્ધા, ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ’-એ દશ પ્રકારના શુભ અધ્યવસાયે મોક્ષ(કર્મબંધનમાંથી છૂટવા)નાં કારણે–હેતુઓ છે. સર્વ કાર્યો પોતાનું કારણ જેવું હોય તેવાં બને છે, અર્થાત્ શુદ્ધ કારણથી શુદ્ધ અને અશુદ્ધ કારણથી અશુદ્ધ કાર્ય બને છે, વગેરે સમજાવવું. ( અ૦ ૨–૫૧ ). ૪૯. ઉપર જણાવેલાં હિંસા, જૂઠ વગેરે હતુઓથી થતું કમરૂપ બંધન પ્રવાહની અપેક્ષાએ અનાદિકાલીન છે, એટલે ક્યારથી જીવને આ બંધન શરૂ થયું તેને આદિકાળ કઈ છે જ નહિ, જીવની જેમ તે પણ અનાદિમાન છે. અહીં કેઈને પ્રશ્ન થાય કે–પ્રતિસમય બંધાતું કર્મ એ કાર્યરૂપ છે, તે તેને અનાદિમાન કેમ કહેવાય ? (કારણ કે-જે કાર્યરૂપ હોય તે ઉત્પત્તિધર્મવાળું હેય અને ઉત્પત્તિને કાળ તે જ તેને આદિકાળ કહેવાય.) કર્મ પણ જે પ્રતિસમય નવું બંધાય છે, તે તે ઉત્પન્ન થતું હોવાથી તેની આદિ છે, અનાદિ કેમ કહેવાય?” ત્યાં શાસ્ત્રકારમહર્ષિ સમાધાન કરે છે કે-કર્મ એ પોતે કાર્ય છે, તે પણ અતીત(ભૂત)કાળની જેમ તેનું અનાદિપણું અસત્ય નથી. જેમ કાળના દરેક સમયમાં વર્તમાનપાડ્યું હોવા છતાં પોતપોતાના ઉત્તર સમયની અપેક્ષાએ તે બધા ભૂતકાળરૂપ છે તથા અત્યારના વર્તતા સમયની અપેક્ષાએ પણ તે બધા સમયનું ભૂતકાળપાણું છે, અર્થાત્ તેમાં તે તે કાળે વર્તમાનતા તે હતી, છતાં વર્તમાનમાં બધા ય ભૂતકાળ છે અને તેની આદિ નથી, તેમ અહી બંધનરૂપ કર્મની પણ આદિ નથી. જેમ અતીતકાળના અનંત સમયેમાં તે તે કાળની અપેક્ષાએ વર્તમાનતા (વર્તમાનકાળપણું) છે, તેમ અહી પ્રતિસમયે સ્વહેતુથી થતા કર્મબંધમાં પણ કાર્યધર્મ (ઉત્પત્તિધર્મ) વર્તમાનતા રૂપે છે; પણ ઉત્તર ઉત્તર સમયે બંધાતા કમની અપેક્ષાએ તે પૂર્વ પૂર્વ સમયને બધે કર્મબંધ ભૂતકાલીન જ છે અને ભૂતકાળની જેમ તેની પણ આદિ નથી, માટે પ્રવાહથી તે અનાદિકાલીન છે” એમ સમજવું. (અ) ૨-પર ) ૫૦. અહીં કરાતું અને કરાયેલું એ બે શબ્દમાં કરાતું “ચાલુ ક્રિયાને' કહેવાય છે અને કરાયેલું “જે ક્રિયા સમાપ્ત થઈ હોય તેને કહેવાય છે. સંસ્કૃત ભાષામાં ચાલુ કાર્યમાં “બિચમા” અને સમાપ્ત કાર્યમાં “ત” શબ્દ વપરાય છે, તથાપિ અહીં કર્મબંધનની ક્રિયા પ્રતિ સમય ચાલુ છતાં તેને “તવા” જણાવીને તેના અનાદિપણની સિદ્ધિ કરી છે. તે એ રીતે કે- માને ’–કરાતું હોય તે પણ કર્યું એ પર્યાયાસ્તિકાય નિશ્ચયનયના અભિપ્રાયથી “શિવમાન? કરાતું છતાં “ત” કર્યું, એમ કહી શકાય છે. આ નય પર્યાયને મુખ્ય માનતે હોવાથી પ્રતિસમયની ક્રિયાને પ્રતિસમયે મુખ્ય (પૂર્ણ) માને છે, અર્થાત તેના મતે “ક્રિયાકાલ એ જ સમાપ્તિકાલ” છે. ભલે પટ હજાર તંતુને હોય, પણ પ્રત્યેક તંતુની ક્રિયા છે તે તંતુ જોડતાં જ સમાપ્ત થાય છે. એક તંતુ શું એટલે હજાર તંતુને પટ હજારમા અંશમાં તૈયાર થયે–એ જેમ સત્ય છે, તેમ અહીં પણ જે સમયે જે કર્મ બાંધવાની ક્રિયા ચાલુ હોય છે, તે જ સમયે Page #120 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના રેવનો વિધિ-ક્રમ ] તે ક્યિા સમાપ્ત પણ થાય છે, તેથી તેટલા અંશમાં તે કર્મને બંધાતું છતાં બંધાયેલું કહેવું તે ખોટું નથી. એ પ્રમાણે મૂલમાં કર્મબંધને “રા' એટલે પિતાના હેતુથી ઉત્પન્ન થયેલ જણાવીને પણ “પ્રતિક્ષણ કરાતે તે કર્મબંધ ઉત્તર ઉત્તર કર્મબંધની સાથે પૂર્વ પૂર્વ કર્મબંધની અપેક્ષારૂપ પ્રવાહદ્વારા અનાદિકાલીન છે,” એમ કહ્યું તે યથાર્થ છે. (અ. ૨-૫૩) ૫૧. જે એ પ્રમાણે અનાદિકાલીનતા ન હતા તે “ત્તાવાને બદલે “બિચાપત્ત' શબ્દને પ્રવેગ વ્યાજબી ગણાત. અર્થાત્ “ત” શબ્દથી “અનાદિ ભૂતકાલના સમયમાં જેમ વર્તમાનપણું રહેલું છે, તેમ બંધન પણ અનાદિકાલીન છતાં તેમાં વર્તમાનતા (કાર્યરૂપતા) ઘટે છે,” એમ જે કહ્યું, તેને બદલે “શિયાળ” એટલે “વર્તમાનમાં કરાતું છે–એમ શબ્દપ્રયોગ કરી તેમાં વર્તમાનતા (કાર્ય પણું) છે” એમ જ જણાવત. તાત્પર્ય કે–તેનું અનાદિપણું હેવાથી અહીં “તા” શબ્દનો પ્રયોગ કર્યો છે. (અ) ૨૫૪) પર. ઉપર કહેલા હિંસાદિ બંધહેતુઓ કે અહિંસાદિ મેક્ષહેતુઓ આત્મા કેવા સ્વરૂપને હોય તે તેમાં બંધ કે મોક્ષરૂપ કાર્ય કરી શકે?—એ પ્રશ્નના સમાધાનમાં જણાવવું કે “આત્મા જે પરિણામી (ભિન્ન ભિન્ન પર્યાયરૂપે પરિણામ પામવાવાળો) અને શરીરથી કથંચિત્ ભિન્ન તથા કથંચિત્ અભિન્ન હોય, તે જ તે તે બંધ કે મોક્ષના હેતુઓ પોતપોતાનું કાર્ય તેનામાં સાધી શકે. ” અહીં પરિણામી એટલે દ્રવ્યથી એક રૂપે (સ્વરૂપે) સ્થિર રહેવા છતાં પર્યાયથી ભિન્ન ભિન્ન રૂપાંતરને પામનારી વસ્તુને પરિણામી કહેવાય છે. (જેમ કે-સનું સોનારૂપે રહેવા છતાં કડું, કંઠી વગેરે ઉત્તરોત્તર બદલાતા આકારો તેના પરિણામે કહેવાય છે, શરીર શરીરરૂપે સ્થિર છતાં તેમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે બદલાતી અવસ્થાઓ તેના પરિણામો છે, આત્મા આત્મારૂપે સ્થિર છતાં દેવ, નારક, મનુષ્ય, સ્ત્રી, પુરુષ વગેરે બદલાતી અવસ્થાઓ તેના પરિણામે છે, એ રીતે જેના જેના પરિણામે બદલાય, પૂર્વ અવસ્થાને નાશ અને નુતનની ઉત્પત્તિ થાય, છતાં વસ્તુરૂપે પિતાની હાજરી દરેકમાં ચાલુ હોય તે વસ્તુ પરિણામી કહેવાય.) કહ્યું છે કે-પરિણામના જ્ઞાતાઓ, વસ્તુનું જે સર્વથા નાશ ન પામવું કે સર્વથા મૂળ રૂપમાં ન રહેવું પણ રૂપાંતર પામવું, તેને પરિણામ કહે છે.” આવા પરિણામે જેના બદલાય તે પરિણમી કહેવાય. એ રીતે આત્મા પરિણમી હોય અને શરીરથી પણ એક અપેક્ષાએ અભિન્ન અને બીજી અપેક્ષાએ ભિન્ન હોય, તે જ બંધ કે મોક્ષના હેતુઓ તેમાં બંધ કે મોક્ષરૂપ કાર્ય કરી શકે, વગેરે સમજાવવું. (અ૨-૫૫) ૫૩. પરંતુ જે આત્માને કુટસ્થ નિત્ય એક સ્વરૂપવાળો જ અને શરીરથી સર્વથા ભિન્ન સ્વરૂપ કે સર્વથા અભિન્ન સ્વરૂપવાળ જ માનવામાં આવે, તે તેના બંધ કે મેક્ષ ઈત્યાદિ થાય જ નહિ, અર્થાત્ બંધહેતુઓ કે મેક્ષહેતુઓ તેવા આત્મામાં કઈ પણ ફેરફાર ન કરી શકવાથી નિષ્ફળ જ બને. (અ) ૨-૫૬). - ૫૪. “૧–આત્માના વર્તમાન પર્યાય(અવસ્થા)ને વિનાશ કરે, અગર ૨-પર્યાયને વિનાશ ન થાય તેમ દુખ દેવું અને ૩–તેને માનસિક કલેશ ઉપજાવ-એ ત્રણ પ્રકારે શ્રીજિનેશ્વરીએ આત્માની હિંસા કહી છે, માટે તે ત્રણેય પ્રકારની હિંસા પ્રયત્નથી તજવી,” તે અહિંસા કહેવાય Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬૮ [ ધ૦ સં૦ ભા૧-વિ૦ ૧-ગ. ૧૯ છે. હવે જે આત્મા જ પર્યાય વિનાને માત્ર દ્રવ્યસ્વરૂપ, જેમાં કઈ રીતે તિલ-તુષ ત્રિભાગ જેટલે (અલ્પ માત્ર) પણ ફેરફાર ન જ થાય તે હમેશાં ઉત્પત્તિ-વિનાશરહિત સ્થિર એક જ સ્વરૂપવાળો માનવામાં આવે, તે તેના પૂર્વ સ્વરૂપના નાશરૂપ મરણ, દુઃખ અને કલેશ વગેરે નવા ભાવોની ઉત્પત્તિ તેનામાં થાય જ નહિ અને ઉપર જણાવેલી ત્રણમાંથી એક પણ હિંસા તેમાં ઘટે જ નહિ, કારણ કે-તે ત્રણ પ્રકારમાંની કેઈ પણ હિંસા તેની ચાલુ અવસ્થાની નાશક જ છે. પહેલી હિંસા તેના વર્તમાન માનવ કે તિર્યંચ વગેરે પર્યાયની નાશક છે, બીજી હિંસા તેની સુખી અવસ્થાની નાશક છે તથા ત્રીજી હિંસા તેની પ્રસન્ન અવસ્થાની નાશક છે. “આત્માને નિત્યઅપરિણામી” માનવાથી જે આવી એકે ય પ્રકારની અવસ્થાને નાશ થાય જ નહિ, તે હિંસા કેની અને કયી રીતે થાય?” ન જ થાય, તે સમજાવવું. (અ) ૨-૫૭) ૫૫. એમ આત્માને એકાન્ત નિત્ય માનતાં જેમ હિંસા વગેરે તેમાં ઘટે નહિ, તેમ એકાન્ત અનિત્ય માનતાં પણ તેમાં હિંસા વગેરે ઘટે નહિ; કારણ કે-તે પ્રતિક્ષણ (સમય સમય) નાશ પામતે અનિત્ય આત્મા સ્વયમેવ મરતે હોવાથી શિકારી, ચંડાળ વગેરે કઈ પણ તેને હિંસક મનાશે જ શી રીતે? અને હિંસક પોતે પણ અનિત્ય-ક્ષણવિનશ્વર હોવાથી તે હિંસા કરશે પણ કેવી રીતે? કારણ કે–તેને પણ એકાન્ત અનિત્ય (ક્ષણવિનાશી) જ માન પડે.” આમ આત્મા પદાર્થને એકાન્ત અનિત્ય માનવામાં પણ પોતાની ઉત્પત્તિક્ષણની બીજી જ ક્ષણે સ્વયં નાશ પામવાથી જગતમાં કઈ કઈનું હિંસ્ય કે હિંસક બને જ નહિ. (અધ્યાય ૨-૫૮) ૫૬-૫૭. એ રીતે એક તે આત્માને એકાન્ત (નિત્ય કે) અનિત્ય માનવાથી હિંસા વસ્તુ જ ઉડી જાય. બીજું “આત્મા અને શરીર બંને તદ્દન જુદા જ છે અને પરસ્પર કાંઈ સંબંધ જ નથી, ” એમ માનવાથી પણ સ્ત્રીને કે શયન, આસન વગેરેને શરીરને થતે ઈષ્ટ સ્પર્શ અથવા કાંટા, અગ્નિ વગેરેને અનિષ્ટ સ્પર્શ, કે જે કેવળ સ્પર્શનેન્દ્રિયને વિષય છે, તે આત્માને કાંઈ સુખ-દુઃખને અનુભવ કરાવી શકે જ નહિ. જેમ દેવદત્ત અને અગ્નિદત્ત નામના માણસે જુદા છે તે દેવદત્તનું ખાધેલું અગ્નિદત્તની ભૂખ ભાંગતું નથી, તેમ શરીર અને આત્મા અને જુદા જ છે તે શરીરના સ્પર્શનો અનુભવ આત્માને શી રીતે થઈ શકે? એટલું જ નહિ પણ શરીરે પુષ્પમાળા પહેરવી, ચંદન પડવું, સ્ત્રીસંગ વગેરે ક્રિડા કરવી અને વસ્ત્રાલંકાર ધારણ કરવા,-એ બધે ઉપકાર શરીરને જ થશે, આત્મા અત્યન્ત ભિન્ન હોવાથી તેને કાંઈ ઉપકાર નહિ થાય. એ જ રીતે શરીરને કરાતી શિક્ષા કે પીડા વગેરે અપકારે પણ આત્મામાં ઘટશે જ નહિ અને શરીરથી શરીરના ઘાતરૂપ થતી હિંસા પણ હિંસ્ય કે હિંસક શરીરની ક્રિયારૂપ હોવાથી આત્મા તે હિસ્ય કે હિંસક પણ થશે નહિ. પરિણામ એ આવશે કે આત્મામાં હિંસા-સુખ–દુઃખ વગેરે ન ઘટવાથી શા અને અનુભવે બધું ય જૂ ૬ ઠરશે. (અધ્યાય ૨/૫૯-૬૦) ૫૮-૫૯. જેમ એકાન્ત શરીર કે આત્માને જુદા માનવાથી ઉપર પ્રમાણે હિંસાદિ ઘટતાં નથી, તેમ એકાન્ત “શરીર એ જ આત્મા ”-એમ (અભેદ) માનવાથી પણ હિંસાદિ ઘટશે નહિ. જેમ કે-જેઓ “ચૈતન્યયુક્ત શરીર તે જ આત્મા છે” એમ માને છે, તે નાસ્તિકવાદીઓના મતે આત્માનું મરણ જ ઉડી જાય છે, કારણ કે-શરીર કે આત્મા જુદા છે જ નહિ તે મરણ નું કહેવું? જે મૃતકદેહમાં પણ દેહના આરંભક (દેવસ્વરૂપ બનેલા) પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને Page #122 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના દેવાને વિધિ-કમ] આકાશ,-એ પાંચ ભૂતોમાંથી એકે ય ભૂતને અંશ માત્ર પણ વિગ જણાતું નથી તે મર્યું કેણુ? વાયુનો વિગ માને તે જે મૃતદેહ કુલે છે તે બને નહિ અને તેજને (અગ્નિને) વિયેગ માનીએ તે સડે છે, કહેવાટ થાય છે તે થાય નહિ, વગેરે વિચારતાં મૃતદેહમાં પણ ભૂતને વિગ તે સિદ્ધ નથી થતું, પછી મરણ તેનું કેવા રૂપનું થયું? અહીં નાસ્તિકવાદી “પૂર્વે હતાં તે વાયુ-તેજને વિયોગ થાય છે, માટે તે મરણ કહેવાય છે અને મરણ પછી બીજા વાયુ-તેજને ચોગ થવાથી તે કુલે છે, સડે છે”—એમ માનવા મહેનત કરે, તે પણ તે અસત્ય છે, કારણ કેમરણ માનવા છતાં ય “પરલોકને તે અભાવ જ રહેવાને. આત્મા જે દેહરૂપ છે તે દેહ તે અહીં વિદ્યમાન છે, પરલેકમાં ગયે નથી, દેહ એ જ આત્મા છે, કે જે અહીં પ્રત્યક્ષ છે અને તેનાથી જુદો આત્મા છે જ નહિ, તે પરલેક ગયું કેણુ? આના બચાવમાં “મરણ થાય છે અને પરલેક નથી” એમ કહેવામાં આવે છે તે પણ સર્વથા ખેઠું છે. સર્વદર્શનના શિષ્ટપુરુષને માન્ય, પ્રમાણપુરસ્સર સિદ્ધ થતા પહેલેકને આ રીતે અપલાપ કેમ થઈ શકે? પરલેક એ કાંઈ કલ્પના માત્ર માની લીધેલી વસ્તુ નથી પણ પ્રમાણસિદ્ધ છે, કારણ કે-જીવને જે જે અભિલાષાઈચ્છા થાય છે તે તે પૂર્વ–અભિલાષ–ઇચ્છામાંથી જન્મે છે, અર્થાત્ તેની પૂર્વે કોઈ અભિલાષા હોય છે. જેમ યુવાવસ્થાની ઈચ્છાઓ પૂર્વે બાલ્યકાળની ઈચ્છા હોય છે જ. એ નિયમાનુસાર જેમ તે દિવસના જન્મેલા બાળકને નેત્ર ખૂલતાં માતાના સ્તન ઉપર દૃષ્ટિ પડતાં જ સ્તનપાન(ધાવવાની ઈચ્છા થાય છે, તો તેની પૂર્વે પણ તેને ઈચ્છા હોવી જ જોઈએ, તે ઈચ્છા આ ભવની નહિ પણ પૂર્વભવની જ ઘટે. અહીંની સ્તનપાનની ઈચછા તે પહેલી જ થતી હોવાથી તે ઈચ્છાનું કારણ પૂર્વભવની ઈચ્છા જ છે એમ માનવું જ જોઈએ, આ ઈચ્છા જ પૂર્વભવની સિદ્ધિ કરે છે. પરની અપેક્ષાએ જ પૂર્વ કહેવાય છે, પરભવ વિના પૂર્વભવ કહેવાય જ નહિ, બાળકને જે વર્તમાન ભવ તે તેના પૂર્વભવની અપેક્ષાએ પરભવ જ છે, આ પરભવ તે જ પરલેક. તેને માન્યા સિવાય કેમ ચાલે? આવા પ્રમાણસિદ્ધ પરાકને નાસ્તિકે અ૫લાપ કરે તેટલા માત્રથી તે અસત્ય ન ગણાય, વગેરે સમજાવવું. (અધ્યાય ૨/૬૧-૬૨) ૬૦-૬૧. ઉપર પ્રમાણે નાસ્તિક મતે જેમ દેહ અને આત્માને અભિન્ન માનતાં મરણ અને પરલેક ઉડી જાય છે, તેમ સાંખ્યદર્શનના મતે આત્મા અને શરીરનું સર્વથા ભિન્નપણું માનતાં પણ એક શરીરે બીજાને કરેલાં તાડન, તર્જન, હિંસા વગેરે અશુભ કાર્યો કે દેવાદિને કરેલાં નમન, સ્તવન વગેરે શુભ કાર્યોનું ફળ પણ આત્માને મળશે નહિ; એટલે કે–તેથી દુઃખ કે સુખને આત્માને અનુભવ થશે જ નહિ. બીજાએ કરેલા શુભ કે અશુભને અનુભવ બીજાને થાય જ નહિ. કરે છે અને ભગવે કોઈ એમ માનીએ તે જેણે કર્યું તેને અનુભવ ન થવાથી “ના” - પ. બાળકને સ્તનમાંથી દૂધ ચૂસવાની કે ગળે ઉતારવાની ક્રિયા તે કાળે શીખવાડી શકાતી નથી. તે કઈ પ્રેરણું વિના જ સ્વયં કરે છે. કોઈ પણ ક્રિયા અભ્યાસ વિના આવડતી નથી. જો તેમ ન માનીએ તે સહુને સર્વ કાર્યો આવવાં જ જોઈએ, પણ તેવું તે બનતું નથી. દરેક કાર્યમાં જેમ અભ્યાસ વધારે તેમ તે સારૂં બને છે,” એટલે અભ્યાસ જ તેનું કારણ છે. અહીં બાળકના આત્માએ આ ક્રિયાને અભ્યાસ કોઈ સ્થલે . કરે જ છે, નહિ તે તેને તે આવડે જ કેમ?, અભિલાષા થાય જ કેમ? તે અભ્યાસ જે સ્થલે કર્યો છે તે જ તેને પૂર્વભવ છે. તેને ઈન્કાર કઈ રીતે કરી શકાય તેમ નથી જ. Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ધo સં૦ ભા. ૧-વિ૦ ૧-ગા. ૧૯ અને નહિ કરનારાને અનુભવ થવાથી “તારામ” એ આપત્તિઓ આવે, કે જે જગતને માન્ય જ નથી. વળી આત્માએ શુભાશુભ ક્રિયાદ્વારા ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મોનું ફળ સુખ-દુઃખ પણ આ ભવમાં કે પરભવમાં દેહને ભેગવવાનું થશે જ નહિ, કારણ કે–આત્મા તેને કર્તા છે, તેનું ફળ અકર્તા શરીરને શી રીતે મળે?” વગેરે સમજાવવું. (અધ્યાય ૨/૬૩-૬૪) ૬૨. સંખ્યાદર્શન કદાચ એમ મનાવે કે–ભલે શરીરનું કરેલું આત્મા ન અનુભવે કે આત્માનું કરેલું શરીર ના અનુભવે, તેથી કઈ આપત્તિ નથી, તે તે પણ અવિચારિત છે, કારણ કે–જગતમાં સલેકમાં આબાલ-ગોપાલ પ્રસિદ્ધ છે કે-શરીરથી કરેલી શુભાશુભ ક્રિયાનું ફળ આત્મા અને આત્માએ કરેલાં શુભાશુભ ધ્યાનાદિનું ફળ શરીર અનુભવે છે. આ રીતે જે પ્રત્યક્ષ, દષ્ટ અને શાસ્ત્રસિદ્ધ હોવાથી ઈષ્ટ છે, તે દષ્ટ-ઈષ્ટ અસત્ય ઠરે તેને સત્ય કેમ મનાય ? પ્રત્યક્ષ જેવાય છે કે–દેહથી કરેલી ચેરી-પારદારી વગેરે દુષ્ટ કિયાના યેગે જેલ વગેરેમાં દીર્ઘકાળ સુધી શેક, ખેદ વગેરે દુઃખ આત્મા ભગવે છે અને આત્માને થયેલા ક્ષોભ, ભય વગેરેથી તાવ વગેરેની પીડા શરીર પણ ભેગવે છે. આમ પ્રત્યક્ષ દષ્ટ અને શાસ્ત્રસિદ્ધ ભાવેને અ૫લાપ કરે તે નાસ્તિકવાદનું લક્ષણ હેવાથી સજજનેને માનવાયોગ્ય નથી જ, વગેરે સમજાવવું (અ) ૨–૬૫) ૬૩. એમ આત્માને સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય અને શરીરથી સર્વથા ભિન્નકે સર્વથા અભિન્ન માનવાથી હિંસા વગેરે બંધહેતુઓ કે અહિંસા વગેરે મોક્ષહેતુઓ બંધ-મોક્ષમાં હેતુરૂપ બનતા જ નથી–એ વાત સિદ્ધ થઈ, માટે આત્માને કર્થચિત, નિત્યાનિત્ય કે શરીરથી કથંચિત ભિન્નભિન્ન માન જ જોઈએ; હિંસા-અહિંસાદિ હેતુઓની પણ યથાર્થતા ત્યારે જ સિદ્ધ થાય છે અને હિતુઓની સિદ્ધિથી જ આત્માના બંધ કે મેક્ષ પણ સત્ય ઠરે છે, માટે આ જ સાચું તત્વ છે. આ તત્ત્વને અતત્ત્વવાદીઓ મિથ્યાવાદીઓ સમજી શકતા નથી, વગેરે શ્રોતાને સમજાવવું. (અધ્યાય ૨-૬૬) ૬૪. આ પ્રમાણે તત્વને ઉપદેશ આપ્યા પછી ઉપદેશક શ્રોતામાં તે પરિણામ પામે છે કે નહિ તેની પરીક્ષા કરવી. શ્રોતા જે એકાન્તવાદ પ્રત્યે અરુચિસૂચક વાર્તા–સંભાષણાદિ કરે, તે તેને અનેકાન્તવાદ પરિણમ્યું છે, એમ સમજવું. (અ૨-૬૭) ૬૫. એ રીતે એકાન્તવાદ અસત્ય સમજાયા પછી બંધનના પ્રકારે એટલે બંધનરૂપ કર્મના મૂળ જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારો અને તેના સત્તાણુપદ ઉત્તરભેદ વગેરે (કર્મરૂપ બંધનના પ્રકારે) બંધશતકાદિ ગ્રંથના અનુસારે તેને સમજાવવા. (અ. ૨-૬૮) દ૯. વળી વરાધિલાભનું સ્વરૂપ સમજાવવું. વર એટલે “નિકાચિત તીર્થંકરનામકર્મના કારણભૂત હિવાથી બીજા કરતાં શ્રેષ્ઠ, ધિલાભ એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ, અથવા બીજા અર્થમાં વર એટલે દ્રવ્યસમકિત કરતાં શ્રેષ્ઠ, બે ધિલાભ એટલે ભાવસમ્યક્ત્વની પ્રાપ્તિ. આવા વરબધિની પ્રાપ્તિનાં કારણે, તેનું શુદ્ધ સ્વરૂપ અને તેનાં ફળે,-એ ત્રણ વિષયનું જ્ઞાન કરાવવું. જેમ કે– ૫૮. “પન્ન નવ વરિ અg-વીસા કરે તવ વાળા વરિ જ પશ નિયા, પરિયો ઉત્તર રેવ ” જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મોની અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર, બેંતાલીશ, બે અને પાંચ-એમ કુલ સત્તાણું ઉત્તરપ્રકૃતિઓ (ભેદો) થાય છે. (બંધક્ષતક-ગા. ૩૯) Page #124 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેશના દેવાના વિધિ–ક્રમ ] હા (અ) વરખેાધિની પ્રાપ્તિનાં પાંચ કારણેા-વિશિષ્ટ સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ એધિલાભ, તેનાં કારણભૂત ‘ તથાભવ્યત્વ' વગેરે પાંચ ભાવાના યોગ થવાથી થાય છે, તે પાંચ ભાવાનું સ્વરૂપ આ પ્રમાણે છે. ( ૦ ૨-૬૯) ' (૧) ‘ તથાભવ્યત્વ –ભવ્યત્વ એટલે આત્મામાં રહેલી મેાક્ષપ્રાપ્તિની સ્વાભાવિક ચાગ્યતા. આ ચાગ્યતા આત્માનું મૂળ તત્ત્વ હાવાથી તે પણ આત્માની જેમ અનાદિકાળથી હાય છે. એ ભવ્યત્વ જ તેમાં જ્યારે બાકીનાં કાલ, નિયતિ આદિ ચાર કારણેાના ચેાગ મળી જાય છે, ત્યારે ભવ્યત્વને ખદલે તથાભવ્યત્વ કહેવાય છે. તથાભવ્યત્વ કહેવામાં કારણ એ છે કે--બીજાં સહકારી કારણેાના ચેાગે જીવમાં પૂર્વોક્ત ધખીજોની સિદ્ધિ થાય છે. આ બીજોની ( જેનું વર્ણન ધર્મશ્રવણની ચૈાગ્યતાના વિષયમાં પૃ૦ ૩૬ માં કહેવાઈ ગયુ છે તેની ) પ્રાપ્તિથી કાળ વગેરે સહકારી કારણેાની વિચિત્રતાને લીધે મૂળ ભવ્યત્વ અનેક ભેદવાળું બની જાય છે. કેાઈ જીવના ભવ્યત્વ સાથે જ્યારે કાળ, નિયતિ, કમ વગેરે અમુક પ્રકારનાં ભળે, ત્યારે કાઈ ખીજા જીવના ભવ્યત્વ સાથે તે કાળ વગેરે તેથી અમુક જુદા પ્રકારનાં ભળે, એમ ભિન્ન ભિન્ન પ્રકારનાં કાળ, નિયતિ, કમ અને પુરુષાર્થના યાગ થવાથી તે તે જીવાનુ` ભવ્યત્વ પણ ભિન્ન ભિન્ન અનેક પ્રકારનુ ખને, માટે જ તેને તથાભવ્યત્વ કહેવાય છે.પ૯ (૨) ‘કાળ ’-જેમ વસન્તૠતૃ આદિ કાળ તે તે વનસ્પતિ ઉપર ફળે આવવામાં કારણભૂત અને છે, તેમ અહીં જીવના ભવ્યત્વ(રૂપ વૃક્ષ)ને મોક્ષરૂપ' ફળવાળું બનાવનારા જે ચરમાવત કાળ, ચરમાવતકાળમાંની કોઈ વિશિષ્ટ ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ કાળ, કવા ઉત્સર્પિણી—અવસર્પિણીમાંના મેક્ષપ્રાપ્તિના હેતુરૂપ દુઃખમ-સુષમાદિ આરો, તે વગેરે કાળ સમજવા. જ્યારે ભવ્યત્વમાં આવે માક્ષગમનયેાગ્ય કાળના યાગ ભળે છે, ત્યારે તે ‘તથાભવ્યત્વ’ ખની માક્ષરૂપ ફળ આપે છે સફળ બને છે. : ' (૩) • નિયતિ ( ભવિતવ્યતા ) ’–ભવ્યત્વ અને કાળના યાગ થયા પછી પણ · ન્યૂનાધિકતા વિના નિયત પ્રવૃત્તિ કરાવનારી નિયતિ’ નામનું ત્રીજું કારણ મળે ત્યારે, બનેલી તે ભવ્ય જીવની તથાભવ્યતારૂપ ભવિતવ્યતાનુ" જેવું સ્વરૂપ હાય તદ્દનુરૂપ જ આત્માના પ્રયત્ન થાય જ અને તેનાથી તે આત્માના મેાક્ષ થાય. (૪) ‘ કમ ’જે કર્માંના રસ વગેરેની અશુભતામાં આછાશ થતી જાય, જેના ઉદયથી જુદા જુદા શુભાશયા( અધ્યવસાયે )ના અનુભવ થતા જાય અને જેને ભાગવતાં ઉત્તરાત્તર શુભ કર્મ બંધાતું જાય તેવું કર્યું; અર્થાત્-અશુભ કર્મોની ક્ષીણતા અને શુભ કર્મોની વૃદ્ધિ થાય તેવા કમને ચાગ થતા રહે. આથી પણ જીવનું' ભવ્યત્વ તથાભવ્યત્વરૂપે પરિણામ પામી મેાક્ષફળ આપે છે. ૫૯. જેમ એક જ પ્રકારના દૂધમાં સાકર, બદામ, એલચી વગેરે ન્યૂનાધિક ભળવાથી તેની પાષકશક્તિમાં ભેો પડે છે, તેમ ભવ્યત્વમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં કાળાદિ ભળવાથી જુદા જુદા છવેને આશ્રીને મેક્ષિપ્રાપ્તિરૂપ કા સિદ્ધિમાં યાગ્યતારૂપ ભવ્યત્વ પણ ભિન્ન ભિન્ન પ્રકારવાળું અને છે. તેને જ એકસરખું નહિ હોવાથી તયાભબત કર્યું છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ધo સં૦ ભાવે ૧-વિ૦ ૧૦ગા. ૧૯ Aત (૫) “પુરુષ–વિશિષ્ટ પુણ્યકર્મવાળો, મહા શુભ આશયવાળો, વિશિષ્ટ તત્વને સમજવાની શક્તિવાળે અને શ્રવણ કરેલાં જીવાદિ તત્ત્વના અર્થનું જ્ઞાન મેળવવામાં કુશળ એ પુરુષઆત્મા, (અર્થાત્ કર્મ-કાળાદિને રોગ થવાથી જેનું શુદ્ધ સ્વરૂપ કેટલેક અંશે પ્રગયું હોય તે પુરુષ.) આવા જીવથી શુદ્ધ પુરુષાર્થ થઈ શકે છે. એ રીતિએ પુરુષ એટલે આવા આત્માના પુરુષાર્થ–(ઉદ્યમ)ને વેગ મળવાથી તથાભવ્યત્વદ્વારા તેને મેક્ષ થાય છે. એ રીતે ૧-તથાભવ્યત્વ, ૨-તથાવિધ ધર્મસાધક કાળ, ૩-તથાવિધ મેક્ષપ્રાપક ભવિતવ્યતા, ૪-અશુભ કર્મને હાસ અને શુભ કર્મની પુષ્ટિરૂપ કમને ગ તથા ૫-વિશુદ્ધ પુરુષાર્થ એ પાંચ વરબધિ-લાભનાં કારણે–હેતુઓ છે, એમ સમજાવવું. તે પછી– () “વરબોધિનું સ્વરૂપ'વરધિને લાભ કેને કહેવાય? તે માટે સમજાવવું કે-જીવ, અજીવ આદિ દષ્ટ કે અદષ્ટ પદાર્થોની યથાર્થ શ્રદ્ધા પ્રગટ થાય તેને વરાધિને લાભ કહેવાય છે, અર્થાત વરઓધિલાભ “શુદ્ધ શ્રદ્ધા રૂપ છે, એમ તેનું સ્વરૂપ સમજાવવું. () “વરબોધિનું ફળ–૧–રાગ-દ્વેષના પરિણામની મંદતા, ૨-ફરીથી સાત કર્મોની મેટી સ્થિતિને અબંધ, ૩-દુર્ગતિને અભાવ, ૪-વરધિની શુદ્ધિથી સર્વવિરતિ–ચારિત્રની પ્રાપ્તિ, પ-રાગાદિને ક્ષય અને દ–મોક્ષ. એ વરબેધિનાં ઉત્તરોત્તર વિશુદ્ધ ફળે છે. તેમાં ૧. જીવને “નદીળપાષાણુન્યાયે” (પર્વતની નદીને પત્થર જેમ કુટાઈને ગેળ–સુંદર બને છે તેમ) જીવને કર્મોની સ્થિતિ કી થાય છે, તેને શાસ્ત્રમાં “યથાપ્રવૃત્તિકરણ” કહેલું છે. સાતે ય કર્મોની સ્થિતિ જ્યારે ઘટતાં ઘટતાં સીત્તેર ટકેટીને બદલે એક કેટકેટી સાગરેપમમાં પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન બાકી રહે, ત્યારે આત્માને તીવ્રતર રાગ-દ્વેષને ઉદય થાય છે, જે અતિ ચીકણે હેય છે, તેને શાસ્ત્રોમાં “રાગ-દ્વેષની ગ્રંથી (ગાંઠ)” કહી છે. જીવ અહીં સુધી આવીને પાછો પડી જાય છે, કમરસ્થિતિ ઘટયા પછી અટકી જાય છે, એથી તે ગ્રંથીને ભેદ કરી શકતો નથી. એમ અનેક વખત ઉપર્યુક્ત ન્યાયે સ્થિતિ ઘટે, તે બધાને “અચરમયથાપ્રવૃત્તિકરણે કહેલાં છે. આવાં અચરમયથાપ્રવૃત્તિકરણે વ્યવહાર નથી અનંતાં પણ થવાને સંભવ છે, પરંતુ જ્યારે ઉપર્યુક્ત તથાભવ્યતાને પરિપાક થાય છે, ત્યારે જીવને છેલ્લી વાર ઉપર કહ્યા પ્રમાણે કર્મોની ઘટેલી સ્થિતિ પુનઃ વધતી નથી. આને ચરમ-થાપ્રવૃત્તિકરણ કહેલું છે. તે વેળાએ પણ પૂર્વે કહેલે તીવ્ર રાગ-દ્વેષને (ગ્રંથીને) ઉદય થાય છે, છતાં પાછો પડતું નથી, (અર્થાત્ પુનઃ દીર્ધ સ્થિતિનાં કર્મો બાંધતે નથી) પણ “અપૂર્વ આત્મવીલ્લાસરૂપ અપૂર્વકરણ (આત્મસામર્થ્ય વિશેષ)” વજની સેયના બળે તે રાગ-દ્વેષની ગ્રંથીને (વશ નહિ થતાં) ભેદી નાખે છે, અર્થાત્ રાગ-દ્વેષને વશ નહિ થતાં તેને વિખેરી નાખે છે. આને અપૂર્વકરણ દ્વારા ગ્રંથભેદ કર્યો કહેવાય છે. તે પછી અંતર્મુહૂર્ત પ્રમાણ (આત્મશુદ્ધિજનિત વિશુદ્ધ અધ્યવસાયરૂપ) “અનિવૃત્તિકરણ”ના બળે જીવ મિથ્યાત્વના ત્રણ પૂંજ કરી, તેમાંના સમકિત મેહનીય પુજના ઉદયે પ્રથમ ક્ષાયોપથમિક સમ્યક્ત્વગુણ-વરધિને પ્રાપ્ત કરે છે. આ ગુણથી જીવને શુદ્ધ તત્વમાં શ્રદ્ધા પ્રગટે છે અને તેથી તેને મિક્ષ થતાં સુધી પૂર્વની જે તીવ્ર રાગદ્વેષને પરિણામ થતું નથી. જેમ મણિને એક વાર વિધ્યા પછી સગવશાત્ તે વેધ પૂરાઈ જાય તે પણ પ્રથમની જેમ અણુવિધ્યા જેવું તે તે બનતું નથી જ, તેમ અહીં આ શ્રદ્ધા Page #126 -------------------------------------------------------------------------- ________________ ધ દેશના દેવાના વિધિ-ક્રમ ] Ga સમ્યક્ત્વના અંતમુહૂત્ત માત્ર પણ અનુભવ થયા પછી પુનઃ પૂર્વની જેવા આકરા રાગ-દ્વેષ તા જીવને થતા નથી જ. એમ તે પછી તીવ્રતાના અભાવરૂપ રાગ-દ્વેષની મંદતા થાય છે તે વરઆધિની પ્રાપ્તિનુ' પ્રથમ કુળ જાણવુ. ૨. અહીં કાઈ એમ પ્રશ્ન કરે કે–અંતર્મુહૂત્ત પછી ફરીથી મિથ્યાત્વના ઉદય થાય તે પણ તીવ્ર રાગ-દ્વેષ ન થાય તેનું કારણ શું? તે સમજાવવુ* કે–સમ્યફુપ્રાપ્તિકાળે ( ગ્રંથીભેદકાળે ) આયુષ્યકમ વિનાનાં સાતેય કર્મોની જે અંતઃકાડાકાડી સાગરોપમપ્રમાણુ સ્થિતિ ખાકી રહે છે, તે ગ્રંથીભેદ કર્યા પછી પામેલું સમ્યક્ત્વ વસી જાય અને મિથ્યાત્વના ઉદયે શ્રીતીથંકરદેવની આશાતના જેવાં અતિ પાપકાર્યો આચરે, તેા પણ ગ્રંથીભેદ વખતે ખાકી રહેલી સ્થિતિ કરતાં વધારે સ્થિતિવાળાં કર્મો બંધાતાં જ નથી. વધુમાં વધુ ઉત્કૃષ્ટિ સ્થિતિ ખાંધે તેા પણ અંત કાડાકોડી સાગરોપમ જેટલી જ બાંધે, કારણ કે–તેવી સ્થિતિને બાંધવાના કારણરૂપ પૂર્વની જેવા તીવ્રતર રાગ-દ્વેષાદ્ધિને પરિણામ તે પછી તેને થતા નથી. એમ વરાધિની પ્રાપ્તિ પછી તીવ્ર રાગાદિના અભાવે પુનઃ પૂર્વના જેટલી કર્મીની મેાટી (લાંખી) સ્થિતિ ન અધાય તે વધિલાભનું બીજું ફળ છે. ૩. વધિ–સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી તે ચાલ્યું ન જતાં તથાવિધ તથાભવ્યત્વના પરિપાક થવાથી જો ટકી રહે અને તેની પ્રાપ્તિ થયા પહેલાં આગામી ભવનું આયુષ્ય ન ખાંધ્યુ હોય, તે તિર્યંચ અને નરકની માઠી ગતિનું આયુષ્ય તો ન જ બંધાય; જો આયુષ્ય અધાય તે પણ તે દેવ અને મનુષ્યનુ જ, તે પણ વ્યંતરાદિ ખરામ દેવપણાનુ કે હલકા મનુષ્યપણાનું નહિ, કિન્તુ મનુષ્ય—તિય ચાને સુદેવત્વ( વૈમાનિક દેવપણા)નુ અને દેવનારાને સુમાનુષ્યત્વ( કુલજાતિ—કમ થી વિશિષ્ટ મનુષ્યપણા )નું જ ખધાય. એ રીતે વધિ ગુણુની પ્રાપ્તિથી જીવને નરક– તિય ચ જેવી દુર્ગતિમાં જવાનુ થાય નહિ, તે તેનું ત્રીજું ફળ છે. ૪. તથા સમ્યક્ત્વપ્રાપ્તિ પછી નિઃશકિતપણુ નિઃકાંક્ષિતપણું વગેરે (જેનું વર્ણન આ ચાલુ અધિકારમાં દશનાચારના વર્ણનમાં પૃ. ૫૧ માં કહ્યું છે તે) આઠેય આચારાના પાલન રૂપ પાણીના પૂર વડે શાહ દોષોને સાફ કરવાથી ઉત્તરોત્તર વધતી જતી વાધિની વિશુદ્ધિના બળે જીવને સર્વ પાપવ્યાપારના ત્યાગરૂપ અને નિરવદ્ય ( નિષ્પાપ) આચરણુરૂપ સવિરતિ–ચારિત્રની પ્રાપ્તિ થાય છે, કારણ કે નિશ્ચયનયથી સવિરતિ જ શુદ્ધ સમ્યક્ત્વરૂપ છે. આચારાંગસૂત્રમાં કહ્યું પણ છે કે 46 " जं मोणंति पासहा तं सम्मति पासहा ! जं सम्मंति पासहा तं मोणंति पासहा || ભાવાથ જે મુનિપણુ જુએ છે તે જ સમ્યક્ત્વ છે એમ જુએ અને જેને સમ્યક્ત્વ રૂપે જુએ છે તે જ મુનિપણારૂપે જુએ. ” અર્થાત્ વિશુદ્ધિ પામેલું સમ્યફત્વ તે જ ચારિત્ર અને ચારિત્ર તે જ વિશુદ્ધ સમ્યક્ત્વરૂપ છે, એટલે કે–એ એમાં તાત્ત્વિક ભેદ નથી. એ રીતે વરાધિથી ચારિત્ર પ્રાપ્ત થાય, એ તેનું ચાક્ષુ' ફળ છે. ૫. માક્ષાથી ને પુનઃ પુનઃ અભ્યાસ કરવા (ભાવવા) ચાગ્ય ભાવાને ભાવના કહેવાય છે. જેમ વિધિપૂર્વક સારી રીતે કરેલા ઔષધેાપચારથી રાગ ટળે તથા પ્રચંડ પવનના બળે વાદળાં ખેરિવખેર ૬૦. આ મત સૈદ્ધાન્તિક છે, કપ્રચના અભિપ્રાયે તે સમ્યક્ત્વથી પડેલાને પણુ કર્મોની ઉત્કૃષ્ટી સ્થિતિ ખુંધાય છૅ, રસ તીવ્ર ખખાતા નથી, ૧. Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં. ભા. ૧-વિ૦ ૧-ગા, ૧૯ થઈ જાય, તેમ ૧. પદાર્થોની અનિત્યતા, ૨. સંસારમાં (જીવનું) અશરણ્ય, ૩. એકત્વ, ૪. અન્યત્વ, ૫. દેહનું અશુચિપણું, ૬. (અન્ય અન્ય ગતિમાં જીવનું સંસરણ) સંસાર, ૭. કર્મોના આશ્રવ, ૮. કર્મોને સંવર, ૯. કર્મોની નિર્જરા, ૧૦. લેકનું સ્વરૂપ, ૧૧. ધર્મનું સુ ખ્યાતપણું અને ૧૨. બધિદુર્લભપણું,-એ બાર ભાવના દ્વારા તને વિચારવાથી આત્માને રાગ-દ્વેષ–મેહ વગેરે મળ નાશ પામે છે, કારણ કે-ભાવનાઓ રાગાદિ આત્મશત્રુઓની ઘાતક છે તેથી રાગાદિને ક્ષય કરી શકે છે, એ રીતે રાગાદિ અશુભ ભાવેને (કર્મોને) નાશ થાય, એ વરબોધિનું પાંચમું ફળ છે. ૬. રાગાદિ શત્રુઓ(મેલ)નો ક્ષય થવાથી સકલ કાલેકપ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણની પ્રાપ્તિ થાય છે અને આયુષ્ય પૂર્વ થતાં (સંસારથી પાર પામેલા) જીવને સદાને માટે કર્મોના બંધનમાંથી (છૂટકારો) મેક્ષ થાય છે. આ મેક્ષનું સ્વરૂપ પણ જણાવવું કે-જીવને કર્મને સર્વથા પેગ ટળવાથી શારીરિક-માનસિક કઈ જાતિનાં દુઃખને લેશ પણ જેમાં નથી, તે સંસારી જીવને અગમ્ય-અસાધારણ શાશ્વતઃ–(કદી નાશ ન પામે તે) અખંડ આત્માનંદને અનુભવ, તે જ આત્માને મોક્ષ છે, વગેરે સમજાવવું. (અધ્યાય ૨/૭૦ થી ૭૭) એ પ્રમાણે ધર્મદેશના વિધિ વિસ્તારથી જણાવીને ઉપસંહાર કરતાં કહે છે કે-ઉપર કહ્યા પ્રમાણે સાંભળવાની ઈચ્છાવાળા (ગે) જીવને સંવેગ પ્રગટે તે રીતે, “ઉપર્યુક્ત કૃતધર્મ જેનામાં પરિણામ પામ્યું હોય તેવા” મુનિમહાત્માએ ધર્મદેશના કરવી. અહીં કોઈને શંકા થાય કે–વિધિપૂર્વક ધર્મોપદેશ કરવા છતાં જે શ્રોતાને તથાવિધ કર્મષથી બંધ ન થાય તે ધર્મોપદેશકને શું ફળ?” ત્યાં સર્વજ્ઞો કહે છે કે-તથાવિધ શ્રોતાઓના કઠિન કર્મો આદિ દેને લીધે યદિ તેને બોધ ન થાય, તે પણ નિર્મળ (પરોપકાર-અનુગ્રહ બુદ્ધિવાળું) ચિત્ત છે જેનું, તેવા ઉપદેશકને તે ધર્મોપદેશ કરવાથી ફળ મળે જ છે.” વળી અહીં શંકા થાય કે–દેશનાનું કઈ જીવમાં ઊલટું પણ ફળ આવવાને સંભવ છે, તે આ ધર્મદેશનાથી સર્યું, અર્થાત્ ન દેવામાં શું વાંધો ? ત્યાં સમાધાન કરે છે કે–આ જગતમાં ઉપકાર અનેક પ્રકારે થાય છે, પણ દુઃખને મૂળમાંથી છેદ કરનારી ધર્મદેશનાથી યોગ્ય જીવને જે ઉપકાર થાય છે, તે ઉપકાર કઈ કાળે કઈ ક્ષેત્રમાં બીજી કઈ રીતે થઈ શકતું જ નથી; કારણ કે-ધર્મદેશનાથી વરબધિની પ્રાપ્તિરૂપ શ્રદ્ધા ગુણ પ્રગટે છે અને એ પરંપરાએ લેશ માત્ર પણ જ્યાં દુઃખ નથી તેવા મોક્ષસુખને પ્રાપ્ત કરાવે છે. આ રીતે ધર્મદેશનાથી છો પરંપરાએ મોક્ષસુખને પામે છે, માટે એગ્ય જીને મહા ઉપકારનું કારણ હોવાથી અધિકારીએ વિધિપૂર્વક દેશના દેવી, તે દેશનાની શાસ્ત્રકથિત યોગ્યતા ધરાવનારા મહામુનિનું અવશ્ય કર્તવ્ય છે. આ રીતે ગ્રંથકારશ્રીએ ઓગણીસમી ગાથાના વિવેચનમાં ધમબિન્દુમાં પૂજ્યપાદ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજાએ જણાવેલ ધર્મદેશના વિધિ વિસ્તારપૂર્વક જણાવ્યું, હવે આ સદ્ધને ગ્રહણ કરવા માટે જીવમાં કેવી યોગ્યતા હોવી જોઈએ તે જણાવે છે. मूळ-" संविग्नस्तच्छ्तेरेवं, ज्ञाततत्त्वो नरोऽनघः । દઢ જીયા કચ્છ, સંપ્રડ પ્રવર્વતે ૨૦ ” Page #128 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ધર્મપ્રાપ્તિ માટે જીવની યોગ્યતા ] મૂળને અર્થ—એ પ્રમાણે દેશના શ્રવણથી તત્વને જાણ–સંવેગી અને પુન્યશાળી મનુષ્ય, ધમની ઈચ્છાવાળે બની પોતાની શક્તિ પ્રમાણે દઢ વિચાર કરીને ધર્મ ગ્રહણ કરે છે. ટીકાને ભાવા–ઉપર જણાવેલા વિધિ પ્રમાણે ધર્મશ્રવણ કરવાથી તત્ત્વની શ્રદ્ધામાં બાધક મિથ્યાત્વરૂપી મેલ જેને દૂર થયે છે, તેથી તેનું જ્ઞાન, એટલે હથેળીમાં રહેલા ગળ મોટા આમળા કે મોતીની જેમ જીવ-અજીવ વગેરે સકળ વસ્તુતત્વનું જેને શાસ્ત્રરૂપી ચક્ષુદ્વારા જ્ઞાન થયું છે અને તેથી “સંગી” એટલે (જેનું સ્વરૂપ પૃ. ૪૧ થી જણાવ્યું તે) સંવેગ ગુણ જેનામાં પ્રગટ થયું છે, એવે તે ધર્મ કરવાની ઈચ્છાવાળો શ્રોતા “ઢ” એટલે અતિ સૂક્ષ્મ-નિપુણ બુદ્ધિથી વિચારીને ધર્મ કરવામાં હેતુભૂત-સહાયક એવા પિતાના સામર્થ્યને અનુસારે ધર્મને સુંદર રીતિએ શહુણુ કરે, અર્થાત્ (વિ. ૨ જાના બીજા પ્રકરણની શરૂઆતમાં કહેવાશે તે) ગ-વન્દન-નિમિત્તો વગેરેની શુદ્ધિ સાચવવારૂપ વિધિપૂર્વક ધર્મ સ્વીકારવાની પ્રવૃત્તિ કરે. સુમ વિચાર કે પાલન કરવાના પરિણામ, સાગાદિનું બળ વિચાર્યા વિના ન્યૂન કે અધિક ધર્મ કરવામાં આખરે ભંગ થવાને અને તેથી ઊલટો અનર્થ થવાને પણ સંભવ છે, માટે દીર્ઘ વિચારથી તેનું પાલન કરવાની શક્તિનું માપ કાઢી ધર્મપ્રવૃત્તિ કરે–એમ સૂચવ્યું છે. અર્થપત્તિએ ધીમે ધીમે અંગીકાર કરેલા ધર્મનું સમ્યફ પાલન કરતાં રૂચિ-શક્તિ વધતાં જાય છે અને ઉત્તરત્તર વધુ ધર્મારાધન કરી શકાય છે. (આ વચન અવિચારીત કાર્યના નિષેધની અપેક્ષાવાળું સમજવું. અન્યથા સાહસગુણ નિરાધાર બને.) ગૃહસ્થના સામાન્ય ધર્મનું વર્ણન કરીને, ગૃહસ્થના વિશેષ ધર્મને ગ્રહણ કરવા માટે જીવની યોગ્યતા કેવી હોવી જોઈએ તે ઉપર પ્રમાણે બતાવ્યું. ધર્મરત્નપ્રકરણ, શ્રાદ્ધવિધિપ્રકરણ આદિ ગ્રંથમાં એકવીશ ગુણોથી યુક્ત હોય તે ધર્મગ્રહણ માટે એગ્ય છે, એમ જણાવીને તે એકવીશ ગુણ આ પ્રમાણે બતાવ્યા છે— “ धम्मरयणस्य जुग्गो, अखुद्दो रूबर्व पगइसोमो । સોષિકો ફ્રો, ઔદ નો સુવિal ? ” " लज्जालुओ दयालू, मज्जत्थो सोमदिट्टि गुणरागी। ૧૩ ૧ सकह सुपक्खजुत्तो, सुदीहदंसी विसेसन्नू ॥ २ ॥" " वुड्ढाणुगो विणीओ, कयण्णुओ परहिअत्थकारी थे। तह चेव लद्वलक्खो, इगवीसगुणेहिं संपन्नो ( संजुत्तो) ॥३॥" " पायद्धगुण विहीणा, एएसि मज्झिमाऽवरा नेया। રૂત્તો હ, દિપાવા પડ્યા છે જ છે.” (ધર્મરત્ના પ-૬-૭-૩૦) ભાવાર્થ—અહીં પણ ગુણનું વર્ણન કરવા માટે ગુણને નિર્દેશ કર્યો છે, તે પૂર્વની જેમ ગુણ-ગુણીને અભેદ સંબંધ જણાવવા માટે છે, એમ સમજવું. તેમાં– Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ધo સં૦ ભા. ૧-વિ૦ ૧–ગા. ૨૦ ૧. અશુદ્ર-ઉતાવળીઓ અને છીછરે નહિ, પણ ઉદાર, ધીર અને ગંભીર. ૨. રૂપવાન-પાંચેય ઈન્દ્રિયથી પૂર્ણ—ખડરહિત અવયવોથી પરિપૂર્ણ અને સમર્થ શરીરવાળે. ૩. પ્રકૃતિસૌમ્ય-સ્વભાવથી જ પાપકર્મ નહિ કરનારે, શાન્ત સ્વભાવથી બીજાઓને પણ ' ઉપશમનું કારણ. ૪. લોકપ્રિય-નિંદા, જુગાર, શિકાર વગેરે શાસ્ત્રોમાં કહેલાં લોકવિરુદ્ધ કાર્યોને નહિ કરનાર, દાનવિનયાદિ સદાચારયુક્ત. ૫. અક્રૂર-પ્રશસ્ત ચિત્તવાળે, કષાય-કલેશ વિનાને, જેનું ચિત્ત પ્રસન્ન હોય. ૬. ભી–આ લેક-પરલોકના દુખેથી અને અપયશકલંકથી ડરનારે. ૭. અશક–વિશ્વાસનું પાત્ર, કેઈને નહિ ઠગનારે, પ્રશંસાને ગ્ય, ભાવથી ધર્મ કરનારે. ૮. સુદાક્ષિણ્ય-બીજાની પ્રાર્થનાને ભંગ નહિ કરતાં સ્વકાર્ય છોડીને પણ તેનું કાર્ય કરનારે. ૯. લજજાળું-અગ્ય કાર્યો કરતાં લજજા પામનારે અને અંગકાર કરેલા કાર્યને પૂર્ણ કરનારે. ૧૦. દયાળુ-દુઃખી, દરિદ્ધી અને ધર્મરહિત વગેરે પ્રાણીઓ પ્રત્યે દયાના પરિણામવાળો. ૧૧. મધ્યસ્થ સૌમ્યદષ્ટિ-રાગ-દ્વેષરહિત હોવાથી યથાસ્થિત વસ્તુતત્વને વિચારક. અર્થાત્ હેય ઉપાદેયમાં વિવેકવાળે, નિઃ પક્ષપાતી, સત્યને ગ્રાહક ૧૨. ગુણરાગી-(ગુણ) ગુણીને પક્ષપાત કરનાર, નિર્ગુણીની ઉપેક્ષા કરનાર, પ્રાસગુણની રક્ષામાં તથા નવા ગુણની પ્રાપ્તિમાં ઉદ્યમવાળો. ૧૩. સત્કથક-ધર્મકથાની રુચિવાળે અને વિકથામાં અરુચિવાળે. ૧૪. સુપક્ષયુક્ત–અજ્ઞાંકિત, ધમીર, સદાચારી અને ધર્મકાર્યોમાં સહાયક પરિવારવાળે. ૧૫. સુદીર્ઘદશી–સૂમ વિચારપૂર્વક જેનું પરિણામ સુંદર જણાય તેવાં કાર્યો કરનારે. ૧૬. વિશેષજ્ઞ–પક્ષપાત વિના વસ્તુના ગુણદોષને સમજનારે. ૧૭. વૃદ્ધાનુગ–નાના કે મોટા શુદ્ધ-પરિણત બુદ્ધિવાળા જે સદાચારી હોય તે વૃદ્ધ કહેવાય, તેવા ઉત્તમ પુરુષોની સેવા કરનારે અને તેઓની શિખામણને અનુસરનારે. ૧૮. વિનીત-મોક્ષનું મૂળ વિનય છે એમ સમજી અધિક ગુણીને વિનય કરનારે. ૧૯. કૃતજ્ઞ–બીજાએ કરેલા ઉપકારને વિસરે નહિ-પ્રત્યુપકારની ભાવનાવાળો. ૨૦. પરહિતાર્થકારી–નિઃસ્વાર્થ પરોપકારકરણ સ્વભાવવાળો. (દાક્ષિણ્ય ગુણવાળે પ્રાર્થના કરનાર પ્રત્યે ઉપકાર કરનારો હોય અને આ ગુણવાળ પરની પ્રાર્થના વિના સ્વભાવથી જ પરહિતમાં રક્ત હોય, એમ ભેદ સમજ.) ૨૧. લબ્ધલક્ષ્ય-ચતુર, ધર્મવ્યવહારને જલ્દી સમજનારા; એટલે કે-જેને સહેલાઈથી ધર્મ અનુષ્ઠાન શીખવી શકાય તે. ઉપર પ્રમાણે એકવીશ ગુણયુક્ત જે હોય તેને ઉત્તમત્તમ જૈનધર્મરૂપ ધમરત્નને (પામવા) ગ્રહણ કરવામાં થેય્ કહ્યો છે. અહીં જણાવે છે કે-સંપૂર્ણ એકવીશ ગુણવાળો ધર્મપ્રાપ્તિ માટે ઉત્તમ પાત્ર છે, ચતુર્કીશ ગુણહીન એટલે પિણ ભાગના ગુણવાળે ધમપેગ્યતામાં મધ્યમ પાત્ર છે અને અડધા ગુણવાળો ધર્મ માટે જઘન્ય યોગ્યતાવાળો સમજ. જેનામાં તેટલા પણ ગુણે નથી, તે આ ધર્મરત્ન પામી શક્તા નથી. તેને દરિદ્ર સમાન સમજ. Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના ૨૧ ગુણે! ] અહીં ‘ શ્રાવકધમ અને સાધુધમ ’–એમ ધમ બે પ્રકારે કહ્યો છે, તેમાં શ્રાવકધર્મના પણ ‘( અવિરત શ્રાવકના) સામાન્ય ધર્મ અને (વિરતિવાળા શ્રાવકના ) વિશેષ ધમ’–એમ એ પ્રકાશ કહ્યા છે, તેમાંના અવિરત શ્રાવકધર્મીના અધિકારી ગૃહસ્થનાં પૂ. શ્રીહરિભદ્રસૂરિજીએ શ્રાવક-ધર્મ-વિધિમકરણુની ગા. ૪-૫-૬-૭ માં ‘ અથી, સમથ અને શાસ્ત્ર-અનિષિદ્ધ '_ એ ત્રણ લક્ષણા આ પ્રમાણે જણાવ્યાં છે. ૧. અથી એટલે વિનીત, પાતાની મેળે સામે આવેલા અને ધર્મના જિજ્ઞાસુ. ૨. સમથ એટલે ધર્મમાં ધીર, નિર્ભય અને સ્થિર. (અડગ.) ૩. શાસ્ત્રઅનિષિદ્ધ એટલે ૧-બહુમાન, ૨-વિધિતત્પરતા અને ૩-ઔચિત્યવાન. તેમાં— (અ) બહુમાનયુક્ત=ધર્મકથાપ્રિય, નિંદાને શ્રવણ નહિ કરનારા, નિંદકની દયા કરનારા, તત્ત્વમાં ચિત્તની એકાગ્રતાવાળે અને તત્ત્વા જાણવાની અત્યંત ઈચ્છા ધરાવનાશ. (આ) વિધિતત્પરતાવાળાગુરુવિનય, કાલે ક્રિયા, ઉચિત આસન, યુક્ત સ્વર અને પાઠમાં ઉપયાગ—એ બધા વિધિ કરવામાં આદરવાળે. (૪) ઔચિત્યવાન–લેાકપ્રિય, અનિંદિત ક્રિયાકારક, સ‘કટમાં ધૈય રાખનાર, યથાશક્તિ ત્યાગવાળા અને લબ્ધલક્ષ્ય ઇત્યાદિ ઔચિત્યને સાચવનારા. આવી ચેાગ્યતાવાળા અવિરત શ્રાવકના સામાન્યધર્મના અધિકારી છે. વિરત શ્રાવકનું લક્ષણ પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રા॰ધર્મવિધિ-પ્રક૦-ગા. ૨ માં કહે છે કે “ જેને સમ્યગ્દર્શનાદિ ગુણા પ્રાપ્ત થયા હાય અને જે દરરોજ ગુરુમુખે ઉત્તમ શ્રાવકની સામાચારી(કન્ય—અકતવ્ય)ને સાંભળતા હાય, તે સાચા શ્રાવક છે. ” બીજે પણ કહ્યું છે કે—“અતિ તીવ્ર કર્માં મદ (ડ્રાસ) થવાથી ઉપયેાગપૂર્વક પરલેાકહિતકારી એવી શ્રીજિનેશ્વરદેવની વાણીને આદર-વિધિથી સાંભળે, તે (અહી) ઉત્કૃષ્ટ શ્રાવક સમજવા. ” એમ શાસ્ત્રોમાં શબ્દને ઘટતા અસાધારણ ગુણેા જેનામાં હાય તેનું વિરત શ્રાવકધર્મમાં (વિશેષધર્મમાં) અધિકારી પણ કહેલું છે. શ્રાવક ૭૭ સાધુધમની ચાગ્યતાનું સ્વરૂપ ખીજા ભાગમાં કહેવાશે, તે સક્ષેપથી આ પ્રમાણે છે— ૧-આર્યદેશમાં જન્મેલા, ૨-ઉત્તમ કુલ અને ઉત્તમ જાતિવાળા, ૩–ક્ષીણપ્રાયઃકર્મા એટલે લઘુકમી, તેથી જ ૪-નિર્મળ બુદ્ધિવાળા, વળી પ– સંસારસમુદ્રમાં મનુષ્યપણારૂપ રત્ન પામવું દુર્લભ છે, જન્મ પછી મરણ અવસ્ય છે અર્થાત્ જન્મ એ જ મરણનુ નિમિત્ત છે, સંપત્તિ ચપળ છે, વિષયા આપાત મધુર અને પરિણામે વિષરૂપ હાઈ દુઃખના હેતુ છે, જેના સંચાગ થાય તેના વિચાગ અવશ્ય થાય, સમયે સમયે જીવનું મરણુ નજીક આવતું હાવાથી (શાસ્ત્રમાં જે મરણને આવીચિમરણુ કહેલું છે) તે પ્રતિસમય ચાલુ છે અને સસારના વિપાકા મહા દારુણ છે ઈત્યાદિ. ” સંસાર જેને સ્વરૂપથી જ નિર્ગુણુ-દુઃખરૂપ અને દુખપર પરક સમજાયા હાય અને તેથી ૬–સંસાથી વિરાગી થયેા હાય, ૭-કષાય પાતળા (અલ્પ) હાય, ૮–હાસ્યાદિ નાકષાયે સ્વલ્પ હાય, –કરેલા ઉપકારને ભૂલનાર ન હાય, ૧૦-પ્રથમથી ગુણુ–ગુણીના વિનય કરનાર હાય, ૧૧-રાજ્યવિરુદ્ધ દેશવિરુદ્ધ લેાકવિરુદ્ધ—કાળવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ કામેા કરનારે ન હાય, ૧૨–રાજા, મંત્રી અને નગરજનોને માનનીય હાય, ૧૩-પવિત્ર-પરિપૂર્ણ ઈન્દ્રિય-અગોપાંગવાળા હાય, ૧૪અદ્ધાળુ, ૧૫–ધીર ( સ્થિર) અને ૧૬–ીક્ષા લેવા માટે સ્વયમેવ ઉત્સાહી–પ્રાથના કરતા હાય, > Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૮. [ ૧૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૧-ગા, ૨૦ વગેરે ગુણોવાળો સાધુધમ માટે ચેાગ્ય જાણવા. (ધર્માંસ'ગ્રહ-ભા૦ ૨, ગા. ૭૩ થી ૭૮, ધ બિન્દુઅધ્યાય ૪–૩ ) એમ શ્રાવકના સામાન્યધ, વિશેષધર્મ અને સાધુધર્મ, ત્રણેયની ચેાગ્યતા જુદી જુદી કહી છે, તેા ઉપર ક્થા તે એકવીશ ગુણા કયા ધર્મની યાગ્યતારૂપ સમજવા ?-એમ પ્રશ્ન થાય, તેનુ સમાધાન એ છે કે–ઉપર જણાવી તે અવિરત શ્રાવકધર્મ, વિરત શ્રાવકધમ કે યતિધર્મની ચેાગ્યતા તે તે ધર્મની પ્રાપ્તિમાં જરૂરી વિશિષ્ટ ગુણારૂપે જાણવી અને એકવીશ ગુણા તે દરેક યેાગ્યતામાં ભૂમિકારૂપ સમજવા. જેમ ચિત્ર માટે ભૂમિ એક જ હાય, છતાં તેમાં રંગોની શુદ્ધિ, જુદી જુદી જાતિના રંગાના યાગ, આકારદર્શક ખાદ્ય રેખાએ અને સફાઈ વગેરેની તરતમતાને લીધે એક જ ભૂમિમાં ચિત્રા સામાન્ય, શ્રેષ્ઠ અને અતિશ્રેષ્ઠ, વગેરે જુદા જુદા ભાવાને પામે છે; તેમ અહી એકવીશ ગુણા ધર્મ ગ્રહણની ભૂમિકારૂપ છે. અર્થાત્ આ ભૂમિકાવાળો જીવ અવિરત અને વિરત શ્રાવકધમ કે સાધુધર્મની યોગ્યતા માટે જણાવ્યા તે વિશિષ્ટ ગુણાદ્વારા તે તે ધર્મને પામી શકે-એમ સમજવું, કારણ કે–એકવીશ ગુણ્ણા જણાવીને પણ કહ્યું છે કે-આ એકવીશ ગુણારૂપી રત્નાની શ્રેષ્ઠ સપત્તિ જેની પાસે હાય, તે શ્રાવક અને સાધુ-એમ બે પ્રકારના ધર્માંને ગ્રહણ કરવા શક્તિમાન અને છે (ધર્મરત્ન પ્રકરણ-ગા૦ ૧૪૦). ( અર્થાત્ આ ગુણા માત્ર શ્રાવકમાઁ કે માત્ર સાધુધમ માટે કહ્યા નથી.) એમ શ્રાવકધમ અને સાધુધમ એ બન્નેની પ્રાપ્તિમાં પ્રથમ એકવીશ ગુણા જરૂરી છે. એ જ ગુણ્ણાના ગ્રંથકારે આ ચાલુ ગાથામાં 'સંવિજ્ઞા-જ્ઞાતતવઃ-તેજી: ’ વગેરેથી સંગ્રહ કર્યો છે અર્થાત્ એ વિશેષણાથી ૨૧ ગુણા આવી જાય છે. એમ સદ્ધની ચેાગ્યતાવાળા જીવનું' સ્વરૂપે કહ્યું. એ રીતિએ પરમ ગુરૂભટ્ટારક શ્રીવિજયાનન્તસૂરિશિષ્ય, પડિત શ્રીશાન્તિવિજય ગણિ ચરણસેવી, મહાપાધ્યાય શ્રીમાનવિજય ગણિ વિરચિત સ્થાપન્ન ધ સંગ્રહની ટીકામાં સામાન્ય ગૃહસ્થધર્મના વર્ણનરૂપ પહેલા અધિકારના ‘તપાગ ચ્છાધિપ, સ`ઘસ્થવિર, પૂ॰ આચાર્ય મહારાજ શ્રીવિજયસિદ્ધિસૂરિ પટ્ટાલકાર સ્વર્ગત શમક્રમાદિ ગુણુભૂષિત પૂ॰ આચા શ્રીવિજયમેઘસૂરિ પટ્ટધર ગાંભિર્યાદિ ગુણાપેત પૂ॰ આચાર્ય શ્રીવિજયમનેાહરસૂરિ–શિષ્યાણુ મુનિ ભદ્રંકરવિજયકૃત 'ગૂર્જરાનુવાદ સમાપ્ત થયા. Page #132 -------------------------------------------------------------------------- ________________ ॥ अनन्तलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः ॥ સટીક શ્રીધર્મસંગ્રહને સવિસ્તર ગૂર્જરાનુવાદ ભા. ૧ લ–વિભાગ ૨ જે માનવતાને વિકાસ યાને શ્રાવકનો વિશેષ ધર્મ પ્રકરણ ૧ લું–સમત્વાધિકાર પહેલાં ગૃહસ્થને સામાન્ય ધર્મ કહ્યું, હવે તેના વિશેષ ધર્મનું સ્વરૂપ કહેવાય છે. આ વિશેષધર્મનું મૂળ સમ્યક્ત્વ છે, અર્થાત્ સમ્યક્ત્વવાન આત્માને જ આ ધર્મ વાસ્તવ સ્વરૂપે પ્રગટ થાય છે, માટે ગ્રન્થકારશ્રી શ્લેકના પૂર્વાદ્ધમાં સમ્યક્ત્વની પ્રસ્તાવના કરી ઉત્તરાદ્ધમાં તેનું લક્ષણ કહે છે. मूळ-" न्याय्यश्च सति सम्यक्त्वेऽणुव्रतप्रमुखग्रहः । વિના , જિ: સુદ્ધા સભ્ય | ૨? ” મૂલને અર્થ–“આત્માને સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી જ અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતરૂપ બાર કે તે પૈકીનાં ઓછાં-વધુ વ્રત વગેરે ધર્મ ગ્રહણ કર યુક્ત છે. શ્રીજિનેશ્વરદેવએ કહેલાં “જીવ-અછવાદિ કે દેવ-ગુરુ આદિ તમાં જીવની જે નિર્મળ રૂચિ' તેને સમ્યત્વ કહેવાય છે.” ટીકાનો ભાવાર્થ-“સમ્યગદર્શન ગુણ જેને પ્રગટ થયું હોય તેવા આત્માએ જ અણુવ્રત, ગુણવ્રત કે શિક્ષા ગ્રહણ કરવા યોગ્ય છે. સમ્યક્ત્વ પ્રગટ્યા વિના તે ગ્રહણ કરવા છતાં તેનું સાચું ફળ મળતું નથી, માટે સમ્યક્ત્વ વિના તે અઘટિત છે.” કહ્યું છે કે “ઉખર ભૂમિમાં વાવેલાં બીજ ઉગતાં નથી, તેમ મિથ્યાત્વવાસિત જીવે સ્વીકારેલાં વ્રતનું ફળ મળતું નથી." પ્રલયકાળના અગ્નિ વડે ફળોથી નમી પડતાં વૃક્ષે પણ સર્વ ભસ્મીભૂત બને, તેમ મિથ્યાત્વરૂપ અગ્નિથી સર્વ પવિત્ર સંયમ-નિયમે પણ નાશ પામે છે.” એમ વિશેષ ધર્મમાં સમ્યક્ત્વની મૂલકારણતા જણાવી. હવે સમ્યક્ત્વ એટલે શું? તે કહે છે. શ્રીજિનેશ્વરદેવોએ બતાવેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ ભાવમાં અજ્ઞાન, સંશય કે મિથ્યાજ્ઞાનાદિથી રહિત “આત્માની નિર્મળ રુચિને-શ્રદ્ધાને ” શ્રી તીર્થંકરદેવેએ સમ્યક્ત્વ કહેલું છે, સમ્યફત્વ એ ગૃહસ્થને વિશેષ ધર્મ છે, અર્થાત્ સમ્યક્ત્વથી આરંભીને પાંચમાં ગુણસ્થાનકના - ૧. અભ્યાસ માટે તે મિથ્યાત્વી કે અવિરતિ-સમકિતવાળાને પણ તે લેવાનું આ ગ્રંથમાં જ આગળ જણાવાશે. અહીં નિષેધ કર્યો તે નિશ્ચયનયના મતે સમજ. અભ્યાસ કરનાર વિદ્યાર્થી વિના આવડતે પણ વ્યાપારાદિને અભ્યાસ કરે છે, તેમ ગૃહસ્થ મિથ્યાત્વ દશામાં પણ વ્રતાદિ ગ્રહણ કરવાં–પાળવાં જોઈએ. એના અભ્યાસથી આત્મામાં સમ્યકત્વ પ્રગટે છે અને પછી તે પણ સાચું ફળ આપે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ o [‰o સં૰ ભા૦ ૧-વિ૦ ૧–ગા. ૨૧ અંત સુધી ઉત્તરાત્તર જે જે ગુણા આત્મામાં પ્રગટે, તે સર્વે ગૃહસ્થના વિશેષધમ છે—એમ સત્ર સમજી લેવું. અહી” એ શંકા થાય કે વાચક શ્રી ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્રના) ‘તત્ત્વાર્થે શ્રદ્ધાન સભ્યવં’' અર્થાત્ ‘ તાત્ત્વિક પદાર્થોમાં શ્રદ્ધા એ સમ્યક્ત્વ' એ સૂત્ર પ્રમાણે તમે કહી તેવી સમ્યક્ત્વની વ્યાખ્યા કરવાથી આગમ સાથે વિરાધ આવશે : કારણ કે- શ્રદ્ધા એટલે જિનવચનમાં– તત્ત્વામાં યથા પણાના વિશ્વાસ.' આ વિશ્વાસ મનની અભિલાષારૂપ હાવાથી તે મનવાળાને જ ઘટે, અપાન્તરાલ ગતિમાં કે અપર્યાપ્ત વગેરે અવસ્થાઓમાં તે ઘટે નહિ, એથી આગમમાં કહેલે ( સંસારી જીવના ) સમ્યક્ત્વના ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ અને (સિદ્ધોના સમ્યક્ત્વને ) સાદિ અનત અખંડ કાળ અસત્ય ઠરે, કારણ કેતેટલા કાળમાં અપર્યાપ્ત વગેરે અવસ્થાએ જીવને અવશ્ય પ્રાપ્ત થાય, ( અને સિદ્ધોને તેા મન હાય નહિ,) તા તે કાળે તે જીવામાં મનેાભિલાષરૂપ શ્રદ્ધાસમ્યક્ત્વ કેમ ઘટે ? અને આગમમાં કહેલું સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને જણાવનારૂં શાસ્રવચન કયી રીતિએ સાચું ઠરે ? : તેના ઉત્તરમાં ગ્રંથકાર જણાવે છે કે-“ તત્ત્વશ્રદ્ધા એટલે જિનપ્રણિત ભાવામાં યથા પણાને વિશ્વાસ. ” એ તેા સમ્યકૃત્વનું કાર્યાં છે અને તેના કારણરૂપ · મિથ્યાત્વમાહનીય કમના ક્ષયાપશમ વગેરેથી પ્રગટ થયેલા જે શુદ્ધ આત્મપરિણામ ’તે સમ્યક્ત્વ છે. આવશ્યક મૂળ સૂત્ર ૩૬, ૨૦ ૬ માં સમ્યકૃત્વ-અધિકારમાં કહ્યું છે કે છે આ સમ્મત્તે વસત્યસંમત્તોળીયામ્માળુવેમળોપલમ-લલમુલ્યે સમસંવેગાદિને મુદ્દે આવપરામે વળત્તા' અર્થાત્ “ વિશુદ્ધ સમ્યક્ત્વમાહનીય પુંજના વેનથી, ઉપશમથી કે ક્ષયથી પ્રગટ થયેલા અને પ્રશમ–સવેગ વગેરે લિંગાથી આળખાતા આત્માના શુભ પરિણામ તેને સમ્યક્ત્વ કહ્યું છે. ” આ લક્ષણ જેમ મન વિનાના સિદ્ધોમાં ઘટે છે, તેમ અપર્યાપ્તાવસ્થાવાળા સંસારી જીવામાં પણ ઘટે છે. આવી ક્ષાપશમાદ્વિજન્ય આત્માની શુભ દશારૂપ સમ્યક્ત્વ પ્રગટ થવાથી જ ‘ તત્ત્વા શ્રદ્ધા-વિશ્વાસ ' પેદા થાય છે, માટે વિશ્વાસ એ સમ્યક્ત્વનું કાર્ય સમજવું. હાય જ, ઉપર કહ્યું તેમ જીવમાં ‘ તત્ત્વાર્થી શ્રદ્ધા ’ પ્રગટે ત્યારે સમ્યક્ત્વ (શુભ આત્મપરિણામ ) તે એમ જણાવવા માટે અહીં કાર્યમાં કારણના ઉપચાર કરીને (એટલે કે-તત્ત્વશ્રદ્ધારૂપ કાર્યોંમાં જ સમ્યક્ત્વરૂપ કારણને ઉપચાર કરીને ) તત્ત્વામાં ( જીવાજીવાદિ તત્ત્વપદાર્થોમાં) શ્રદ્ધા–વિશ્વાસ ’ તેને સમ્યક્ત્વ કહ્યું છે, માટે ‘તત્ત્વાર્થશ્રદ્ધાન સખ્યત્વ’કહેવામાં કાઈ પણુ દોષ આવતા નથી. કહ્યું પણ છે કે “ નીવાનવયથે, નો બાળક્ તફ્સ દ્દોક્ સમ્મત્તે । भावेण सद्दते अयाणमाणेवि सम्मत्तं ॥ १ ॥ (નવતત્ત્વ, ૫. ૬૨ ) ભાવાર્થે—“ જીવ–અજીવાદિ નવ તત્ત્વપદાર્થોને યથાર્થ સ્વરૂપે જાણે તેનામાં અને મતિપણાથી અથવા છદ્મસ્થપણાથી જે જે ન સમજાય તે પણ · શ્રીજિનેશ્વરદેવે કહેલું હાવાથી બધું સત્ય જ છે’–એમ શ્રદ્ધાથી માને, તેનામાં પણ સમ્યક્ત્વ છે. ” 6 આ સમાધાન સ્વીકાર્યા પછી પણ એ પ્રશ્નને અવકાશ છે કે—ખીજા ગ્રંથામાં દેવ-ગુરૂધર્મરૂપ ત્રણ તત્ત્વામાં તત્ત્વપણાની શ્રદ્ધા 'ને સમ્યક્ત્વ કહ્યુ છે તે કેમ ઘટશે ? જેમ કે ܕܕ Page #134 -------------------------------------------------------------------------- ________________ બ૦ ૧-સમ્યકત્વપ્રાપ્તિનું સ્વરૂપ ] “હિં તે ગુસ્સો, મુસાદુળ નિગમથે ઘા इच्चाइ सुहो भावो, सम्मत्तं बिति जगगुरूणो ॥१॥" (संबोधप्र०, सम्यक्त्वाघि० ३४) ભાવાર્થ-“અરિહંત એ દેવ, સુસાધુ એ ગુરૂ અને જિનમત એ જ પ્રામાણિક-સત્ય, ઈત્યાદિ જે આત્માને શુભ ભાવ, તેને શ્રીજિનેશ્વરદેવે સમ્યક્ત્વ કહે છે.” આ શાસ્ત્રકથનની સાથે પૂર્વે કરેલી વ્યાખ્યા “ તત્વાર્થમાં શ્રદ્ધા એ સમ્યકત્વ”એને વિરોધ કેમ નહિ આવે? અર્થાત બને વ્યાખ્યાઓ પરસ્પર કેમ ઘટશે? આના સમાધાનમાં ગ્રંથકારમહર્ષિ જણાવે છે કે આ પ્રશ્ન અઘટિત છે, કારણ કે અહીં “શ્રી જિનકથિત તમાં રૂચિ-શ્રદ્ધા” એવું જે સમ્યકત્વનું લક્ષણ જણાવ્યું તે સાધુ-શ્રાવક ઉભય સંબંધી સાધારણ છે અને તમે જે બીજા ગ્રંથની “અરિહંત દેવ-સુસાધુ ગુરૂ” વગેરે સમ્યક્ત્વની વ્યાખ્યા કહી તે મુખ્યતયા ગૃહસ્થને-શ્રાવકને ઉદ્દેશીને છે. અર્થાત્ શ્રાવકને શ્રીઅહિરંતદેવ પ્રત્યે પૂજ્યભાવ, ગુરૂવર્ગ પ્રત્યે સેવા-ભક્તિના પરિણામ અને ધર્મતત્વ પ્રત્યે અનુઠેય ભાવ એટલે તે તે વર્તન-ક્રિયા કરવાના પરિણામ; તેને દેવ, ગુરૂ અને ધર્મ ત્રણ તની પ્રાપ્તિરૂપ સમ્યકત્વ કહ્યું છે, આ એક વાતઃ બીજી રીતિએ તેમાં પણ દેવ અને ગુરૂતને જીવતત્વમાં અને ધર્મતત્ત્વને (તે શુભ કર્મનું ઉપાર્જન અને અશુભ કર્મને રોકનાર હોવાથી) શુભ આશ્રવ તત્ત્વમાં તથા સંવર તત્વમાં સમાવેશ થાય છે, એમ વિચારતાં અને વ્યાખ્યાઓમાં જરાય વિરોધ રહેતું નથી. આ સમ્યકત્વ શ્રીઅરિહંત ભગવંતે કહેલા ધર્મનું મૂળ છે, કારણ કે–આગળ આ ગ્રંથમાં જ પહેલા વ્રતના અધિકારમાં દ્વિવિધ, ત્રિવિધ વગેરે ભાંગાથી ગ્રહણ કરાતાં શ્રાવકનાં બાર વતે, કે જે સમ્યકત્વરૂપ મૂળની “પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપે બે શાખાઓરૂપ છે, એમ કહી તે બાર વ્રતને આશ્રયીને ૧૩૮૪૧૨૮૭૨૦૨ ભાંગા કહેવામાં આવશે, તેમાં એક પણું ભાંગે આ સમતિ વિના ટકી શકતા નથી, અર્થાત્ સમ્યક્ત્વના યેગે જ તે ભાંગાઓ બની શકે છે, એટલે સમ્યકત્વ એ ધર્મનું મૂળ છે એ કથન સત્ય છે. આ કારણથી જ આગળ (સમ્યકત્વ એ ધર્મવૃક્ષનું મૂળ છે—ધર્મપ્રસાદનું દ્વાર છે” વગેરે (છ ભાવનાઓ) કહેવાશે તે પણ યુક્તિયુક્ત જ છે. આ સમ્યકત્વનું ફળ શાસ્ત્રકારો જણાવે છે કે " अंतोमुहूत्तमित्तंपि, फासिय हुज्ज जेहिं सम्मत्तं । તે કવરપુરિઝોર (સેલ) સંસાર શા” (સંયોજકo, નવાધિક ૨૪) ભાવાર્થ-“આ સમ્યકત્વગુણને જેઓને માત્ર અંતર્મુહૂર્ત એટલે કાળ પણ સ્પર્શ થાય, તે આત્માઓને નિશ્ચયથી વધારેમાં વધારે અર્ધપગલપરાવર્તકાળ એટલે જ સંસાર બાકી રહે છે, તેટલા કાળમાં નિયમ તેને મોક્ષ થાય છે.” અને તેટલા કાળ સુધીમાં પણ " सम्मदिट्ठी जीवो, गच्छइ नियमा विमाणवासीसु ।। जइ न विगयसम्मत्तो, अहव न बद्धाउओ पुचि ॥ १॥" "जं सक्कइ तं कीरइ, जं च न सक्कइ तयंमि सद्दहणा । સમાળ નીવો, વરસથરા રાજ રા” (સંવપકo, સખ્ય અધિo ૨-૨૬) Page #135 -------------------------------------------------------------------------- ________________ [ધ સં૰ ભા૦ ૧–વિ૦ ૧-ગા. ૨૨ ભાવાર્થ-“ જીવે જે સમ્યક્ત્વ પ્રગટવા પહેલાં પરભવનું આયુષ્ય આંધ્યું ન હોય અને સમ્યક્ત્વ પ્રગટયા પછી તેનું વમન થયું ન હોય તા, અર્થાત્ સમ્યક્ત્વ અવસ્થામાં આયુષ્યના મધ કરે તા (મનુષ્ય-તિય ચા ) નિયમા વૈમાનિક દેવપણાને જ પામે. ” વળી “ સમકિતષ્ટિ જીવ દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવને આશ્રયી જ્યારે જેટલુ ધર્મ-અનુષ્ઠાન શકય હાય ત્યારે તેટલું કરે અને અશકયમાં શ્રદ્ધા–સદ્ગુણા રાખે, એટલે ચાગ્ય સમયે સામગ્રી મળેથી કરવાની ભાવના રાખે. આવી શ્રદ્ધા કરતા જીવ અજરામર સ્થાન(મેાક્ષ)ને પામે છે.” વગેરે સમ્યક્ત્વનું ફળ સમજવું. ૮૧ એમ ધર્મીમાં સમ્યક્ત્વની મૌલિકતા, તેનુ' લક્ષણ અને ફળ જણાવીને, હવે તેને પ્રાપ્ત કરવાના કેટલા અને કયા કયા માર્ગી–ઉપાયે છે તે તથા તેના કેટલા અને કયા કયા પ્રકાશ છે, તે કહે છે. મૂળ—“ નિસર્ગાદાઽધિયામતો, ગાયતે તપ વયા । મિથ્યાત્વપરિહાયૈવ, પદ્મહસારુજિતમ્ ॥ ૨૨ | 77 મૂલના અર્થ- મિથ્યાત્વના ઉદય અટકવાથી જીવને સ્વાભાવિક અથવા ગુરૂના ઉપદેશથી એમ એ રીતિએ પાંચ લક્ષયુક્ત સમ્યક્ત્વ પ્રગટે છે અને તે પાંચ પ્રકારનું છે. ” ટીકાના ભાવાર્થ-“ ઉપર કહ્યું તે સમ્યક્ત્વ કોઈ જીવને નૈસર્ગિક રીતિએ એટલે ગુરૂઉપદેશ આદિ નિમિત્ત વિના સ્વાભાવિક જ અને કોઈને અધિગમથી પ્રગટે છે. અહી અધિગમ કહેા, ગુરૂના ઉપદેશ કહા કે પદાર્થના યથાર્થ ખાધ (જ્ઞાન) કહા, એ ત્રણેયનો એક જ અર્થ છે. ચેાગશાસ્ત્રના પહેલા પ્રકાશની ૧૭ મી ગાથાની ટીકાના આંતરશ્ર્લાકેન્દ્વારા પૂર્વ આચાર્ય ભગવાન શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી જણાવે છે કે ' “ અનાદિઅનંત સ’સારરૂપી આવતમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓને જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, વેદનીય અને અંતરાય–એ ચાર કર્મીની ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમપ્રમાણુ, નામક અને ગાત્રકમ ની વીસ ક્રોડાક્રોડ સાગરાપમપ્રમાણ અને મેાહનીયકસની સીત્તેર ક્રોડાક્રોડ સાગરોપમકાલપ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બધાય છે. જેમ પર્વતમાંથી નીકળેલી નદીમાં પાણીથી તણાતા-અથડાતા કૂટાતા પત્થર અણઘડચો પણ કયારેક ગેાળ–સુવાળા બની જાય છે, તેમ જીવને પણ તથાવિધ ક્રસ્થિતિ ઘટાડવાના કોઈ આશય વિના પણ ઘણાક્ષરન્યાયે * સંસારનાં કષ્ટ સહન કરતાં કેટલાંક કર્મો ખપે છે તથા નવાં ખધાયા કરે છે; આને જૈનશાસ્ત્રોમાં ‘ યથાપ્રવૃત્તિકરણ ’ કહ્યુ છે. એ યથાપ્રવૃત્તિકરણદ્વારા કસ્થિતિની હાનિ—વૃદ્ધિ થતાં, સાતેય કર્મીની ઉપર જણાવી તે સ્થિતિ ઘટીને એક ક્રોડાક્રેાડી સાગરાપમથી પણ ન્યૂન ખાકી રહે ત્યારે સર્વ સંસારી જીવાને વૃક્ષના મૂળની દુર્ભેદ્ય અને કઠીન ગાંઠ જેવા આકરા દુર્ભેદ્ય રાગ-દ્વેષનો પરિણામ, કે જેને જૈન પરિભાષામાં ગ્રંથી? કહેવાય છે તેનો ઉદય થાય છે, આ એક ક્રોડાકોડી સાગરોપમથી ન્યૂન સ્થિતિ ખાકી રહે, ત્યારે જીવ એ ગ્રંથીદેશે ( પાસે ) આવ્યા કહેવાય છે, અર્થાત્ તે અવસરે તેને થીરૂપ રાગ-દ્વેષનો તીવ્ર ઊય અવશ્ય થતા હાવાથી તે ( અવસ્થાને ) ગ્રંથીદેશ કહેવાય છે. પ્રાયઃ ભવ્ય-અભવ્ય દરેક જીવા આ અવસ્થાને (અનતી વાર) પામવા છતાં ગ્રંથીનો પરાભવ નહિ કરી શકવાથી, અર્થાત્ રાગ-દ્વેષને * ઘણુ ' નામના કીડા લાકડાને કાતરી ખાય. તેમાં જેમ આશય વિના પણુ અક્ષરાના આકાર પડે તેમ. " Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૧–ઔપમિક-સમ્યકત્વનું સ્વરૂપ ] ૩ વશ થવાથી, ફરી તે કર્માંની માટી સ્થિતિ ખાંધવાના માઠા અધ્યવસાયવાળા ની મેાટી સ્થિતિવાળું કમ ખાંધે છે અને ચારેય ગતિરૂપ સંસારમાં ભમે છે; ગ્રંથીદેશે આવેલા જે જીવમાં ભાવી કલ્યાણુની ચેાગ્યતા ( કાલાદિ સામગ્રીના ચાગથી ‘તથાભવ્યતા ’) પ્રગટી હાય, તેવા કાઇક જ ભવ્ય જીવ અપૂર્વણુ કરીને, અર્થાત્ આત્મીયના બળે અપૂર્વ પરાક્રમ ફેારવીને રાગ-દ્વેષની ગ્રંથીને એકાએક ભેદી નાખે છે ( રાગ-દ્વેષને વશ થતા નથી ) : તાત્પર્ય કે–જેમ લાંખી મુસાફરી કરવામાં અભ્યાસી–સમ પુરૂષ ઉંચી, નીચી કે વિષમ ભૂમિને પણ ઉલ્લધી જાય, તેમ કેાઈ જીવ આ રાગ-દ્વેષના પિરણામરૂપ (મેહની ) તે ગ્રંથીને ઉલ્લધી જાય છે, રાગ-દ્વેષના પરિણામને કરતે નથી; આને અપૂર્ણાંકરણ કહેવાય છે. તે પછી અનિવૃત્તિર્ણુમાં રહ્યો થકા તે અ‘તરકરણ કરે છે. એમ અનિવૃત્તિકરણ ના મળે અંતરકરણ કરતાં જ્યારે નિશ્વાકાળનું અંતર્મુહૂત્ત બાકી રહે, ત્યારે વેઢવાનાં મિથ્યાત્વનાં દળીયાં ત્યાંથી ખસેડી દીધેલાં હાવાથી તેના પ્રથમ સમયે જ મિથ્યાત્વના ઊદ્યય અટકે છે, એને જ મિથ્યાત્વના ઉપશમ કહેવાય છે અને તે ઉપશમદ્વારા પ્રગટ થતું સમ્યક્ત્વ ઔપમિક કહેવાય છે. આ સમ્યક્ત્વ જીવને અંતરકરણના નિષ્ઠાકાળના પ્રથમ સમયે જ શરૂ થઈને અંતર્મુહૂત્ત સુધી ટકે છે. એ રીતિએ પ્રગટ થતા આ સમ્યક્ત્વને નૈસગિક (સ્વાભાવિક પ્રગટ થયેલું) કહેવાય છે અને ગુરુ-ઉપદેશ આદિના બળે જીવમાં તત્ત્વાની રૂચિ— શ્રદ્ધા થાય, તેને અધિગમઢારા પ્રગટેલું–આધિગમિક કહેવાય છે. આ સમ્યક્ત્વ યમ–પ્રશમ વગેરે ભાવાના પ્રાણરૂપ છે, જ્ઞાન અને ચારિત્ર અનેનું ખીજ છે અને તપ–શ્રુત વગેરેમાં પ્રવૃત્તિ કરાવનાર છે. કાઈ જીવને જ્ઞાનાવરણીય કે ચારિત્રમેહનીયાદિ કર્માંના તથાવિધ ક્લિષ્ટ ઉદયથી જ્ઞાન-ચારિત્રને અભાવ હાય તે પણ તેને થયેલું સમ્યકૃત્વ પ્રશસનીય છે, પણ (સમ્યક્ત્વ વિનાનાં) મિથ્યાત્વથી દૂષિત જ્ઞાન અને ચારિત્ર હોય તે પણ તે પ્રશસ્ત નથી. સંભળાય છે કે–જ્ઞાન અને ચારિત્ર નહિ પ્રગટવા છતાં શ્રેણિક મહારાજા માત્ર સમ્યક્ત્વના મળે તીર્થંકરપણું પ્રાપ્ત કરશે. અહી જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે કે- જો આ પ્રમાણે મિથ્યાત્વમેાહનીય કના ઉપશમ, ાપશમ કે ક્ષય થવાથી સમકિત પ્રગટે છે, તે એમ કેમ કહ્યુ` કે-નૈસર્ગિક રીતિએ અથવા ગુરુઆત્માને અપૂર્વ વીર્યોલ્લાસ, જેના ખળે રાગ-દ્વેષની ગ્રંથીના ૨. અપૂર્ણાંકરણ એટલે ગ્રંથિભેદ કરતી વેળાના પરાય કરી આગળ વધે છે. ૩. અનિવૃત્તિકરણ પણ ઉત્તરાત્તર આત્મવીની સ્ફુરણાવાળા આત્માના વિશુદ્ધ અધ્યવસાય છે. જીવ તેમાં વા તેના ખળે અંતરકરણ કરે છે. અંતરકરણ એટલે મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ કરીને વચ્ચેનાં મિથ્યાત્વનાં દળીયાંના અભાવ કરવારૂપ ક્રિયાકાળ અને તે ક્રિયાની પૂર્ણુતા તે નિષ્ફાકાળ, એ ક્રિયા અને નિષ્ઠા બન્નેને સમગ્ર કાળ અંતમુત્તુ હાય છે અને ભિન્ન ભિન્ન પણ અંત 'તદૂત્ત' હાય છે. તેમાં નિષ્ઠાકાળના અતના પહેલા સમયે જ મિથ્યાત્વનાં દળિકાના ઊદયના ત્યાં અભાવ થવાથી તે જ સમયે ઉપશમ–સમ્યક્ત્વ પ્રગટ થાય છે, તેના કાળ અંતરકરણના નિષ્ઠાકાળના અંતમુહૂત જેટલા હાય છે. તે કાળમાં કાઈ વના પરિામ પતિત થાય તો વહેલામાં વહેલા તે અંતર્મુ ક્રૂ'ની છેલ્લી છ આવલિકા બાકી રહે ત્યારે અને મેાડામાં મેડા એક સમય માત્ર ખાકી રહે ત્યારે તેને અનંતાનુબંધિના ઊય થતાં ‘સાસ્વાદન' સમકિત પામીને અંતરકરણના નિકાકાળ પૂર્ણ થતાં તૂર્ત નિયમા મિથ્યાત્વના ઊય થવાથી તે મિથ્યાતી પણ બની શકે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૮૪ [ધ સં૰ ભા૰ ૧-વિ૦ ૧–ગા. રર તે મિથ્યાત્વમાહનીય કના ઉપદેશથી તે થાય છે?' આનું સમાધાન ગ્રંથકારશ્રી જણાવે છે કે ક્ષાપશમ વગેરે થાય, તે નૈસર્ગિક કે અધિગમથી એમ બે રીતિએ થાય છે. ’ કહ્યું છે કે— ૮ મતેમ નિશ્ચય ૨, વિજ્ઞાનૢ વળવો પપ્પ | tय मिच्छरसाद, उवसमसम्मं लहइ जीवो ॥ १ ॥ " (वि० आव० २७३४ “ નીવાનીમધિગમો, મિચ્છન્તસ્ત ૩ વલોવસમમાવે । અધિગમતાં નીવો, જાવેદ્ વિમુદ્રામો ॥ ૨॥ ’ ભાવાર્થ –“ જેમ વનમાં દાવાનળ ( સળગતા સળગતા ) ઉખર ( અતૃણુ) ભૂમિ કિવા પહેલાં દાવાનળથી ખળી ગયેલી ભૂમિ સુધી પહોંચે અને ત્યાં ( માળવાનું નહિ હાવાથી) સ્વયમેવ બુઝાઈ જાય, તેમ જીવ સતત મિથ્યાત્વના પરિણામવાળા છતાં જ્યારે અંતરકરણે (કે જ્યાં અનિવૃત્તિકરણના મળે મિથ્યાત્વનાં દળીયાં ખસેડી નાખવાથી રહ્યાં નથી ત્યાં) આવે, અર્થાત્ અંતરકરણને પામે ત્યારે (મિથ્યા પરિણામમાં કારણભૂત દળીયાંના ઊયના અભાવ હાવાથી) ત્યાં ‘ ઉપશમ ’સમ્યક્ત્વ (નિસગ થી ) પામે. ૧. બીજી રીતે ( ગુરુ-ઉપદેશદ્વારા ) મિથ્યાત્વના ક્ષયાપશમ થવાથી જેના પરિણામ વિશુદ્ધ બન્યા છે, તે આત્મા જીવ–અજીવ આદિ તત્ત્વોના અધિગમ એટલે આપ થવાથી—અધિગમથી સમ્યક્ત્વને પામે. ર. "" એ સમ્યક્ત્વપ્રાપ્તિના પ્રકારનું વર્ણન કર્યું. હવે સમ્યક્ત્વના પ્રકારો કહે છે. ૧-ઔપશમિક, ૨-ક્ષાયિક, ૩-ક્ષાયે પશમિક, ૪–વેક અને ૫–સાસ્વાદન,—એમ સમ્યક્ત્વ પાંચ પ્રકારે છે. તેમાં૧-ૌપર મિર્જ–મિથ્યાત્વમાહનીય અને અનંતાનુખશ્રી ક્રોધ, માન, માયા તથા લેાભ; એ કર્મોના અનુય એટલે ‘ઉપશમ,’ અને ઉપશમદ્વારા થતું સમ્યક્ત્વ તે ‘ઔપશમિક' કહેવાય છે. આ સમ્યક્ત્વ વખતે જીવને મિથ્યાત્વ વગેરે કર્માં સત્તામાં હોવા છતાં રાખાડીમાં ભારેલા અગ્નિની જેમ તેના (વિપાકથી) ઉદય હાતા નથી, અર્થાત્ તે મિથ્યા પરિણામમાં કારણુ બનતાં નથી. આ સમ્યક્ત્વ અનાદિ મિથ્યાષ્ટિ જીવને છેલ્લે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિ કરણ-એ ત્રણ કરાદ્વારા થાય છે, તેના કાળ અંતર્મુહૂત્તના હોય છે અને ચારેય ગતિના સન્નિપંચેન્દ્રિયપર્યાપ્તા જીવાને પૂર્વે કહ્યું તેમ ગ્રંથિભેદ થયા પછી તે પ્રગટે છે, અથવા ઉપશમશ્રેણિમાં પણ જીવને તે ડાય છે. કહ્યું છે કે “ વસમોનિયલ્સ ૩, દ્દોફ કવસામિયં તુ સન્માં । નો વા યતિપુનો, બવનિર્વામો રુફ સË I?] '' (વિશે૦ ૦ ૨૭૩૧) ભાવાથ - ઉપશમશ્રેણિમાં વતા જીવને ઔપમિક સમ્યક્ત્વ હાય છે, અથવા જે જીવે ત્રણ પુજ કર્યા નથી, અગર મિથ્યાત્વ ખપાવ્યું નથી; તે જીવ ઔપમિક સમકિત પામે છે. ” પહેલાં જણાવી ગયા તે ગ્રંથિદેશે ( સાતેય કર્માની એક ક્રોડાક્રોડી સાગરોપમથી ન્યૂન સ્થિતિવાળી દશામાં) તા અભવ્ય પણ સખ્યાતા કે અસંખ્યાતા કાળ સુધી રહે છે ( અર્થાત્ કર્મીની ઘટેલી સ્થિતિ તેટલા કાળ સુધી વધતી નથી ) અને તે સ્થિતિમાં વતા તે શ્રીજિનેશ્વરદેવાની સમવસરણ વગેરે ઋદ્ધિ જોઈને, · સંયમથી આ લેકમાં માન-પૂજા અને પલાકમાં સ્વસુખ વગેરે મળશે, એ બુદ્ધિએ ' સયમ પણ ગ્રહણ કરે છે; એટલું જ નહિ, દેશે Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૧-ઔપમિક સમ્યક્ત્વનું સ્વરૂપ ] ૮૫ ન્યૂનદશપૂર્વ સુધીનુ દ્રવ્યશ્રુતજ્ઞાન પણુ ભણે છે. એમ અભવ્ય મિથ્યાદષ્ટિ પણ તેટલા શ્રુતવાળા હાઈ શકે છે, માટે જ દેશેન્યૂનદશપૂ સુધીનું શ્રુત (મિથ્યાદષ્ટિને પણ થતું હાવાથી ) તે મિથ્યાશ્રુત પણ હાય એમ કહ્યું છે. ( સંપૂર્ણ દેશ પૂર્વાંધા નિયમા સમકિતી હાવાથી તેનું જ્ઞાન તા સભ્યશ્રુત જ હાય છે, તેથી ન્યૂન શ્રુતવાળાનુ` સભ્યશ્રુત જ હાય એમ એકાન્ત નથી. સમકિતીને સમ્યક્ શ્રુત અને મિથ્યાત્વીને દ્રવ્યશ્રુતરૂપ મિથ્યા હાય. ) અહીં પ્રસ’ગોપાત્ત કાંઈક વિશેષ જણાવતાં ગ્રંથકારશ્રીક્રમાવે છે કે-ઉપર કહ્યું તેમ અંતરકરણના પહેલા સમયથી જ ઔપમિક સમિકતી બનેલા આત્મા, ઔષધિ સમા તે સમતિના મળે વિકારી સ્વભાવવાળા, એટલે કે-કેદ્રવા( ધાન્યવિશેષ )ની જેમ મિથ્યા પરિણામ કરનારા મિથ્યાત્વકના કેટલાક પ્રદેશને સપૂર્ણ શુદ્ધ કરે છે; કેદ્રવા નામના ધાન્યના વિકારી સ્વભાવને જેમ ઔષધથી ટાળી શકાય છે, તેમ મિથ્યાત્વમાહનીય કર્માંના પ્રદેશેામાં રહેલા આત્માને વિકાર કરવાના સ્વભાવને ( રસને ) પણ સમકિતરૂપ ઔષધના બળે દૂર કરી શકાય છે; પછી તે પ્રદેશેાના ઊદય થાય તે પણ મિથ્યાત્વરૂપ વિકાર થતા નથી. (એમ સમિતરૂપ ઔષધદ્વારા એ પ્રદેશાને તેમાં રહેલા ખાધક રસથી રહિત-શુદ્ધ કરે છે.) કેટલાક પ્રદેશને અશુદ્ધ ( કાંઈક રસવિકાર ટળે અને કાંઈક આકી રહે તેવા) કરે છે અને કાઈ પ્રદેશે તે રસવિકારવાળા અશુદ્ધ જ રહે છે; એમ શુદ્ધ, અશુદ્ધ અને અશુદ્ધ એવા મિથ્યાત્વકમના ત્રણ વિભાગે થાય, તેને અનુક્રમે સમકિતમાડુનીય, મિશ્રમેાહનીય અને મિથ્યાત્વમેાહનીય કહેવાય છે, તેને જ ત્રણ પુંજો કહેલા છે. કામ ગ્રંથિક મતના અભિપ્રાયે આ ક્રિયા ઔપમિક સકિતમાં વતા જીવ ( અંતરકરણના ) પ્રથમ સમયથી અવશ્ય શરૂ કરે જ; અને જ્યારે (અતરકરણરૂપ) ઔપશમિક સમ્યક્ત્વના અંતમુહૂત્ત કાળ પૂર્ણ થાય, ત્યારે અનતર સમયે જ તે ત્રણ પુંજો પૈકી કોઇ એક પુંજના તેને અવશ્ય ઊદય થાય જ. તે શુદ્ધ (સમકિતમાહનીય ) પુંજના ઊદય થાય તેા જીવ ક્ષાયાપશમિક સમકિતવાળા, અર્ધ શુદ્ધ (મિશ્રમેહનીય ) પુંજના ઊય થાય તેા મિશ્રસમતિવાળો અને અશુદ્ધ (મિથ્યાત્વમાહનીય ) પુજના ઊય થાય તે મિથ્યાષ્ટિ કહેવાય, એટલે કે ઔપશમિક સમકિત પછી જીવ તે ત્રણમાંથી કાઈ એક દૃષ્ટિવાળો અને જ. કહ્યું છે કે— ** 'कम्मगंथेसु धुवं, पढभोवसमी करेइ पुञ्जति । "" तव्वडिओ पुण गच्छइ, सम्मे मीसंमि मिच्छे वा ॥ १ ॥ ભાવાથે કામ ગ્રંથિક અભિપ્રાયથી પ્રથમ ઔપમિક સમકિત પામનારા જીવ અવશ્ય ત્રણ પુજ કરે અને અંતર્મુહૂત્તનુ તે સમકત પૂર્ણ થતાં જ ક્ષાયેાપશમિક સમકિતને, મિશ્રસમ ક્તને મિથ્યાત્વને પામે. "" આ મત કમ ગ્રંથના સમજવા, સિદ્ધાન્તના મતે તે કોઈ • અનાદિ મિથ્યાત્વી જીવ તથાપ્રકારની વિશિષ્ટ અધ્યવસાયાક્રિક સામગ્રી પ્રાપ્ત થતાં, પૂર્વે કહી ગયા તે અપૂવ કરણદ્વારા જ ત્રણ પુંજ કરે અને તેમાંના સર્વથા શુદ્ધ (સમકિતમાહનીય ) પુજને ભાગવતા-અનુભવતા (ઔપશમિક સમકિત પામ્યા વિના જ) પ્રથમ ક્ષાાપશમિક સમકિત પામે, અથવા કોઈ અન્ય જીવ (કમ ગ્રંથના મતમાં જણાવ્યુ. તેમ ) યથા પ્રવ્રુત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના ક્રમે અંતરકરણમાં પ્રથમ સમયે જ ઔપમિક સમકિત પામે, પરંતુ તાવિધ (અધ્યવસાયાર્દિક સામગ્રીના Page #139 -------------------------------------------------------------------------- ________________ --- --- -- - - - - - [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૧–ગા. ૨૨ અભાવે) ત્રણ પંજ કરે નહિ.” આથી તેને સમકિત મેહનીય-મિશ્રમેહનીય પુંજે ન હોવાથી ઔપથમિક સમકિત(અંતરકરણ)નો કાળ પૂર્ણ થતાં નિયમા મિથ્યાત્વમેહનીયનો ઉદય થાય. અર્થાત તે મિથ્યાદષ્ટિ જ બને. બૃહત્ક૯પભાષ્યમાં કહ્યું છે કે "आलंबणमलहती, जह सट्टाणं न मुंचए इलिया। પર્વ પતિપુલો, મિર્જી રિય વસમી છે ? ” (Tre૨૦) ભાવાર્થ–“જેમ ઇયળ (કિડેવિશેષ) પહેલાં શરીરને લંબાવી, આગળના સ્થાને સ્થિર થઈ પછી પાછળના સ્થાનને છેડે છે, આગળ સ્થાન પકડી ન શકે તે મૂળ સ્થાનને છોડતી નથી–પાછી વળે છે, તેમ ત્રણ પુંજ વિનાને ઉપશમ-સમકિતી જીવ પણ આગળ શુદ્ધ કે અર્ધશુદ્ધ પુજના અભાવે તેના ઊદયરૂપ આલંબન નહિ મળવાથી મિથ્યાત્વે જ પાછો આવે છે, એટલે કેમિથ્યાત્વને અનુદયકાળ પૂર્ણ થયે પુનઃ તેને મિથ્યાત્વને જ ઊદય થાય છે. ” તાત્પર્ય કે–સૈદ્ધાતિક મતે કઈ વિશિષ્ટ સામગ્રીવાળ જીવ પ્રથમથી જ ક્ષાયોપથમિક સમતિ પામી કાલાંતરે મિશ્ર કે મિથ્યાત્વના ઉદયવાળો બને અને તેવા વિશિષ્ટ અધ્યવસાયાદિ વિનાને કઈ પ્રથમ ઉપશમ–સમતિ પામી પછી નિયમ મિથ્યાત્વી જ બને. વળી ઉપશમ સમ્યકત્વના પ્રારંભમાં કોઈ જીવ (વિશિષ્ટ અધ્યવસાયના બળે) તે સમતિમાં એટલે અંતરકરણમાં વતે જ તેની પછી દેશવિરતિને તથા સર્વવિરતિને પણ પામે. શતકની બહરચૂણિમાં કહ્યું છે કે-“ઉપશમ સમતિવાળો કઈ જીવ અંતરકરણમાં વર્તત જ દેશવિરતિને, તે કઈ પ્રમત્તને કે કેઈ અપ્રમત્ત ગુણસ્થાનકને પણ પામી શકે, પરંતુ અંતરકરણના અંતર્મુહુર્તની છેલ્લી છ આવલિકા, કે જેને ઉપશમમાંથી પડતા જીવને સાસ્વાદનનો કાળ કહ્યો છે (આગળ સાસ્વાદનનું સ્વરૂપ કહેવાશે) તેમાં વર્તતે હોય, અર્થાત્ સાસ્વાદન ભાવને પામ્યું હોય, તે અંતરકરણમાં હોવા છતાં દેશવિરતિ આદિ કેઈ ગુણને પામી શકતું નથી; નિયમા મિથ્યાત્વી જ બને છે.” ઉપર્યુક્ત ત્રણ પુંજને સંક્રમવિધિ બૃહત્કાભાષ્ય(પીકાની ગા. ૧૧૨–૧૧૩)માં કહ્યો છે, કે “જેના પરિણામ વિશુદ્ધ થતા જાય-વધતા જાય, તે ત્રણ પુજની સત્તાવાળો સમકિતદષ્ટિ મિથ્યાત્વનાં પુદ્ગલેને સમકિત મેહનીય અને મિશ્રમેહનીય બનેમાં સંક્રમાવે છે, અર્થાત વિશુદ્ધ કે અર્ધવિશુદ્ધ બનાવે છે તથા અર્ધવિશુદ્ધ મિશ્રપુદ્ગલેના પુંજને સમતિમોહનીયમાં સંકમાવે છે, એટલે કેવિશુદ્ધ બનાવે છે. તેથી ઊલટું, જે સમ્યકત્વથી પતિત થઈ મિથ્યાદષ્ટિ બન્યું હોય, તે પૂર્વે કરેલા પુંજોમાંના મિશ્રમેહનીય તથા સમકિતમોહનીય બન્ને પુજેને મિથ્યાત્વમાં જ સંક્રમાવે છે, મિમાં સંક્રમાવતે નથી; અર્થાત્ શુદ્ધ અને અર્ધશુદ્ધ બનેને અશુદ્ધ જ બનાવે છે.” કહ્યું છે કે___“मिच्छत्तमि अखीणे, तिपुंजिणो सम्मदिद्विणो नियमा । વીમિ ૩ મિચ્છ, સુન્ની વ વવ વ ” () માળ૨૭) ભાવાર્થ–“સમક્તિદષ્ટિવંત છે જ્યાં સુધી તેઓને મિથ્યાત્વપુંજ ક્ષીણ ન થાય ત્યાં સુધી નિયમા ત્રણ પુંજવાળ, તેનો ક્ષય થતાં મિશ્રપુંજને ક્ષય ન થાય ત્યાં સુધી બે પુજવાળા, મિશ્રપુજને Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૧–સમ્યક્ત્વનું સ્વરૂ૫] ૨૭ પણ ક્ષય થયા પછી સમ્યક્ત્વપુજનો ક્ષય ન થાય ત્યાં સુધી એક પુજવાળા હાય છે અને છેલ્લે સમ્યક્ત્વપુજના પણ ક્ષય થતાં ક્ષપક (ક્ષાયિક સમિતી ) અને છે. ” વિશુદ્ધ થયેલા પણ કેદ્રવા જેમ તેલ વગેરેના વિપરીત યાગથી પુનઃવિકારી અને તેમ વિશુદ્ધ થયેલાં (સમ્યક્ત્વ-મેાહનીય ) પુદ્ગલા પણુ ક્રુતીર્થંકાના સંગ, મિથ્યા-કુશાઓનું શ્રવણુ, વગેરે કરવાથી તત્કાલ વિકારી–અશુદ્ધ થઈ પુનઃ મિથ્યાત્વરૂપ બને છે. વળી સમતથી પડેલા જીવ ક્રીથી સમિતિ પામે, ત્યારે પણ (સિદ્ધાન્તના મતે)અપૂર્વકરણ વડે ત્રણ પુજો કરે અને અનિવૃત્તિકરણદ્વારા સમ્યક્ત્વપુજને ઊદયમાં લઈ ક્ષાાપશમિક સમકિતને પામે છે, એમ સમજવું. અહીં એ પ્રશ્ન થશે કે અપૂરતા તેને કહેવાય, કે જે પ્રથમ જ હાય, પૂર્વ કદી ન થયું હોય ! પહેલાં અપૂર્વકરણ કરનારો પતિત થયા પછી ફરીથી તેને કરે તે અપૂર્વ કેમ કહેવાય ? ” તેનું સમાધાન પૂવષ જણાવે છે કે ‘ પૂર્વે કરેલું અપૂવ કરણુ માત્ર સ્તાકઅલ્પકાલીન હોવાથી અને તેની અપેક્ષાએ ખીજુ હાવા છતાં વિશિષ્ટ હાવાથી તે અપૂ જ છે, માટે અપૂર્વ કહેવામાં વાંધા નથી. ’ સૈદ્ધાન્તિક મત એવા છે કે–સમ્યક્ત્વની પ્રાપ્તિની જેમ દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ વખતે પણ જીવને યથાપ્રવૃત્તિ અને અપૂર્વએ એ કરણા તેા થાય છે, પરંતુ અપૂર્ણાંકરણના કાળ સમાપ્ત થતાં જ અનંતર સમયે જ તે દેશવિરતિ કે સર્વવિરતિ પ્રાપ્ત થતાં હાવાથી અનિવૃત્તિકરણ થતું નથી. વળી દેશિવરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ પછી પણ એક અંતર્મુહૂત્ત સુધી જીવ અવશ્ય વધતા પરિણામવાળો જ હાય, અંતર્મુહૂત્ત પછી જ કોઈ વિશુદ્ધ પરિણામી, તેા કેાઈ સક્લિષ્ટ પિરણામી પણ ખને. આ બાબતને કેમ પ્રકૃતિની ટીકામાં જણાવી છે કે—જે ઉપયોગ વિના જ કથંચિત્ પરિણામ સકિલષ્ટ થતાં (પ્રમાદથી) પતિત થયા હાય, તે જીવ યથાપ્રવૃત્તિ અપૂર્વ - કરણ કર્યાં વિના જ ફરીથી દેશિવરિત કે સવવતિને પામે અને જે ઉપયાગપૂર્વક પતિત થયે હાય–મિથ્યાત્વે ગયેા હાય, તે જીવ જઘન્યથી અતર્મુહૂત્તકાળે અને ઉત્કૃષ્ટથી ઘણા લાંબા કાળે પણ પૂર્વે કહેલાં યથાપ્રવૃત્ત્પાદિ કરણા કરીને જ દેશિવરિત કે સવતિને પામી શકે છે. ’ વળી સિદ્ધાન્તના મતે સમક્તિના વિરાધક કોઈ જીવ( ક્ષાયેાપશમિક ) સમ્યક્ત્વ સહિત પણ મરીને છઠ્ઠી નારકી સુધી ઉપજી શકે છે, એમ પ્રવચનસારાદ્વારમાં જણાવ્યુ છે. ૪ ૪. ઔપમિક સમ્યક્ત્વ પૂણ થયે શુદ્ધ પુજને વેદતે કાઈ નારક ક્ષાયેાપમિક સમ્યક્ત્વ પામે અથવા મનુષ્ય—તિય ઇંચ ગતિમાંથી ક્ષાયેાપમિક સમકિતવાળા કાઈ નારકીમાં ઉત્પન્ન થાય ત્યારે તેને પૂર્વભવનું સમકિત સાથે હાય, કારણ કે– સમ્યકૃત્વની વિરાધના કરનારો કાઈ જીવ નરકમાં છઠ્ઠી નરક સુધી સમ્યક્ત્વ સાથે પશુ જાય છે, ' એવા સૈદ્ધાન્તિક મત છે. ક્ષાયિક સમકિતી નરકમાં ઉપજે તે સમ્યક્ત્વ સાથે જ ત્રીજી તરફ સુધી જ ઉપજે છે, તેથી નીચેની તરકમાં જતે નથી. ( પ્રવચનસારોદ્વાર-ગા. ૯૬૧ની ટીકા. ) Page #141 -------------------------------------------------------------------------- ________________ સમકિતપ્રાપ્તિને સમજાવતું યંત્ર. [ ધo સં૦ ભા૦ ૧-વિ૦ ૧-ગ ૨૨ ૧ મિથ્યાત્વીનો થથામ-કાળ ૫ સંપૂર્ણ અનિવૃતિ કરણ ઉપશમસનો કાળ . :::::." સારું ૧૦ સમકિત ગુંજ ૧૧ મિથ્યાત્વ પુંજ હેઠલી સ્થિતિ = = - હાકાળ ૯ મિજ - ૭ અંત૨ કરણ • ભિsઠાકાળ ૨ ગ્રંથી દેશ = ૭ અનિં.પૂર્વાર્ધકાળ મિ ઉપરની સ્થિતિ ૧-જીવને અનાદિ મિથ્યાત્વ દશાને કાળ-મિથ્યાત્વગુણસ્થાનક. અહીં આંતરૂં પડતું હોવાથી અને અંતરકરણ કહેવાય છે. અનિવૃત્તિકરણના વર્તત છવ યથાપ્રવૃત્તિકરણદ્વારા કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને ઘટાડીને જ ક્રિયાકાળના અંતર્મુહૂર્તને અનિવૃત્તિકરણ તથા નિષ્ઠાકાળના “નદીલપાષાણ” ન્યાયે “એક કડાકડી સાગરેપમમાં પણ પ- અંતર્મુહૂર્તને અંતરકરણ માને છે. બન્ને ભેગે કાળ પણ અંતમું પમના અસંખ્યાતમે ભાગે ન્યૂન જેટલી” ટૂંકી કરે. દૂર્ત જ હોય તે સંપૂર્ણ અનિવૃત્તિકરણ ૨-રાગ-દ્વેષના તીવ્ર ઉદયરૂપ ગ્રંથિની સમીપતા. અહીં સુધી જીવ –અંતરકરણ-અનિવૃત્તિકરણમાંના જ આ અંતરકરણરૂપ નિષ્ઠાકાળમાં ઘણી વાર આવે, પણ ગ્રંથીથી ભય પામી પાછો પડી જાય કે મિથ્યાત્વ દલિકે નહિ રહેવાથી અહીં પ્રથમ સમયે જ પ્રગટે, તેને ઉપત્યાં જ અટકી જાય. શમ–સમકિત (ચોથું ગુણસ્થાનક) કહે છે. કોઈ તે ઉપરનાં ગુણસ્થા૩-ગ્રંથી, અથવા મિથ્યાત્વના ઊદયવાળો તીવ્ર રાગ-દ્વેષને કાળ. નકે પણ આ અંતરકરણમાં-અંતર્મુહૂર્તમાંજ પામી શકે. ૪–એ જ અંતર્મુહૂર્ત કાળમાં કઈ જીવ આત્માના અપૂર્વ નિર્મળ ૮-અંતરકરણના અંતર્મુહૂર્તની જ છેલ્લી છ આવલિકારૂપ સાસ્વાદનને અધ્યવસાયથી રાગ-દ્વેષને વશ નહિ થતાં ગ્રંથીને ભેદ કરે તે કાળ. કઈ મંદ પરિણામીને અંતરકરણમાં જ અનંતાનુબંધીને અપૂર્વકરણ કાળ.” ઊદય થતાં પરિણામ બગડે, તે ઊત્કૃષ્ટથી છેલ્લી છ આવલિકા બાકી પ-૬-અનિવૃત્તિકરણના અંતમુહૂર્તમાનું પ્રાથમિક અંતર્મુહૂર્ત-ક્રિયાકાળ, રહે ત્યારે જ બગડે, તે પૂર્ણ થતાં નિયમો મિથ્યાત્વને ઊદય થાય. આ કાળ પસાર કરતાં ભવિષ્ય અંતર્મુહૂર્તમાં ઊદય આવનારાં ( ૯-અંતરકરણના સમયમાં વર્તત ભાવી મિથ્યાતના ત્રણ પુંજ કરે મિથ્યાત્વનાં દલિમાંથી કેટલાંક વર્તમાનકાલિન (આ) અંતર્મુહૂ તેમને (અદ્ધશુદ્ધ ) મિશ્ર પુંજ. પ્તમાં ભોગવી લે અને શેષ ભવિષ્ય સ્થિતિમાં નાખી દે. એ રીતિએ વચ્ચેનું અંતર્મુહૂર્ત મિથ્યાત્વનાં દલિથી રહિત બનાવે. | ૧૦-(સંપૂર્ણ શુદ્ધ) સમકિત પુંજ. અહીં મિથ્યાત્વની સતત સળંગ સ્થિતિના બે વિભાગ થઈ વચ્ચે ! ૧૧-(અશુદ્ધ) મિથ્યાત્વ પુંજ-મિથ્યાતની હેડલી સ્થિતિ. Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧-સમ્યકત્વના પાંચ પ્રકારે ] કાગ્રથિક મતે તો સમકિત સહિત (મનુષ્ય-તિયચ), વૈમાનિક દેવ સિવાય બીજે ઉપજે જ નહિ, (અર્થાત્ આગામી ભવમાં નારકી, તિર્યંચ, મનુષ્ય કે ભુવનપતિ, વ્યંતર, તિષ દેવ; થનારા મનુષ્યને કે તિર્યંચને સમકિતવેદનકાળે તે સ્થાનનું આયુષ્ય બંધાતું નથી, માટે જ પ્રવચનસારોદ્ધારની ટીકામાં “દિન” અર્થાત્ “પ્રગટેલા સમકિત સાથે” એવો શબ્દપ્રયોગ કર્યો છે. કાગ્રથિક મતે જીવનું સમતિ ચાલ્યું જાય, પુનઃ મિથ્યાદષ્ટિ બને, તે સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ પુનઃ બાંધી શકે, (ઉત્કૃષ્ટ રસ બાંધે નહિ.) સૈદ્ધાત્ત્વિક મતે તે એક વાર સમ્યકત્વ પામેલે (અર્થાત્ ગ્રંથિભેદ કરનારે) જીવ તે પછી દીર્ઘકાળ સંસારમાં રખડે, મિથ્યાત્વને ઉદય થાય, તે પણ પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન જ કરે, ( અર્થાત્ કર્મોની સ્થિતિ ભિન્ન ક્રોડાકોડ સાગરોપમથી વધારે ન જ બાંધે) વગેરે સૈદ્ધાત્ત્વિક અને કાર્મગ્રંથિક મતાન્તરરૂપ વિશેષ સમજવો. અહીં સુધી ઔપશમિક સમ્યક્ત્વનું સ્વરૂપ પ્રસંગોપાત વિશેષ હકીકત સાથે જણાવ્યું. -ક્ષત્રિમિથ્યાત્વમેહનીયાના ત્રણેય પંજે) અને અનંતાનુબંધી ક્રોધમાન-માયલેભ, એ સર્વને સત્તામાંથી પણ “ક્ષય થવાથી પ્રગટતું હોવાથી ક્ષાયિક” સમતિ જાણવું. કહ્યું છે કે “ી વંસમો, વિવિહૂમિ વિ મનિશાનભૂમિા. નિષચવામી, સમજું વાક્ય હો ” (ધર્મવંગળી-ર૦ ૮૦૨ ) ભાવાર્થ-“સંસારના નિદાનભૂત ત્રણેય પ્રકારનું (ત્રણેય પુરૂ૫) દર્શનમેહનીય (મિથ્યાત્વ) કર્મ ક્ષીણ થવાથી નિષ્ફટક-શ્રેષ્ઠ ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ થાય છે.” આ સમ્યકત્વ પ્રગટ્યા પછી અવરાતું જ નથી, માટે આને કાળ સાદિ અનંત છે. ૩–ોપાનિ પૂર્વે જણાવ્યું તેમ મિથ્યાત્વનાં ઉદય પામેલાં દલિકને ક્ષય, અર્થાત્ સત્તામાંથી નાશ કરે અને ઉદય નહિ પામેલાને ઉપશમ કર, એમ “ક્ષયની સાથે ઉપશમ ” તે ક્ષપશમ. આવા ક્ષપમશનું જેમાં પ્રોજન હોય, અર્થાત્ જે સમ્યકત્વ આવા લોપશમદ્વારા પ્રગટ થાય, તેને “ક્ષાપથમિક જાણવું. કહ્યું છે કે " मिच्छत्तं जमुइन्नं, तं खीणं अणुइयं च उवसंत । કીસમાવપરિણ, વેફર્ત રાવ શા ” ( વિરોગ્રીવ -. ૧૩૨) ભાવાર્થ –“જે મિથ્યાત્વ ઉદયમાં આવ્યું તેને ભેળવીને ક્ષય કર અને ઉદયમાં ન આવેલું સત્તામાં રહ્યું તેને ઉપશમ કરે; અહીં “ઉપશમ કરવો એટલે એક “ઉદયથી અટકાવવું” અને બીજે “મિચ્યા સ્વભાવ દૂર કરે” એમ બે અર્થે સમજવા. એથી મિથ્યાત્વ પુંજ તથા મિશ્ર પુંજ એ બન્નેના ઉદયને અટકાવ અને ઉદિતને મિથ્યા સ્વભાવ (રસ) દૂર કરી સમકિત પેજ બનાવે, એમ ત્રણેયને ઉપશમ સમજે, અર્થાત્ સમકિતદેહનીયરૂપે શુદ્ધ પુદ્ગલે ઉદયમાં હોય, માટે ઉપચારથી તેને પણ મિથ્યાત્વને (રસ) ઉપશમ જાણ. અથવા બીજી રીતિએ “પૂર્વે ઉદયમાં આવેલું મિથ્યાત્વ ક્ષય કર્યું, સત્તામાં રહેલા મિથ્યાત્વ પુંજ તથા મિશ્ર પુજ(રૂપ મિથ્યાત્વ)ને ઉદય અટકાવ્યું અને સમકિત પુજારૂપે વર્તમાનમાં ઉદિત મિથ્યાત્વ દલિજેમાંના મિથ્યા સ્વભાવને (રસને) દૂર કરવારૂપ ઉપશમ કર્યો” એમ સમજવું. એમ ક્ષય અને ઉપશમદ્વારા મિશ્રભાવને પામેલા, વર્તમાનમાં વેદાતા, રસરહિત, સમકિત મેહનીય નામના શુદ્ધ પુજરૂપ મિથ્યાત્વના ઉદયને, તે ક્ષય-ઉપશમયુક્ત હોવાથી લાપશમિક સમ્યક્ત્વ કહેલું છે.” ૧૨ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૦ [ ધ૦ સં૦ ભા) ૧-વિ૦ ૨–ગા. ૨૨ આ સમ્યકત્વને “સત્તામાં રહેલા મિથ્યાત્વપ્રદેશના ભેગવટાવાળું” એટલે “સત્કર્મવેદક” પણ કહેવાય છે. ઔપશમિકમાં તે સત્તામાં રહેલા મિથ્યાત્વને પ્રદેશદય પણ તે નથી. પશમિમાં અને ક્ષાપશમિકમાં એમ ભિન્નતા છે. કહ્યું છે કે " वेएइ संतकम्म, खओवसमिएसु नाणुभावं से। વસંત તો ૩, વૈgg ન સંતવાઝ્મવિ શા” ( વિસાવ - ૨૨૨૩) ભાવાર્થ-“ક્ષપશમભાવને પામેલ છવ ક્ષયપશમભાવને પામેલા અનંતાનુબંધી આદિના (આદિ શબ્દથી મિથ્યાત્વના પણ) સત્તાગત પ્રદેશને ભેગવે છે, તેના રસને ભેગવતે નથી અને ઉપશમભાવને પામેલે (ઉપશાન્ત કષાયવાળા) જીવ સત્તાગત પ્રદેશને પણ ભગવતે નથી.” ૪-વક્ષપકશ્રેણિને (ક્ષાયિક સમકિતને) પ્રાપ્ત કરતાં જીવને અનંતાનુબંધી ચારેય કષાયે, મિથ્યાત્વમેનીય અને મિશ્રમેહનીય–એ છને સંપૂર્ણ ક્ષય થયા પછી, સમતિ મેહનીય(શુદ્ધ પુજ)ને ખપાવતાં ખપાવતાં, તેનાં છેલ્લાં પુદગલેને ખપાવવાના છેલ્લા સમયે ઉદય પામેલ છેલ્લે ગ્રાસ ભેગવે, ત્યારે (ક્ષાપશમિક જ છેડે છતાં, તેના અંતિમ ગ્રાસનું વેદન હોવાથી) તેને વેદક સમકિત કહેવામાં આવે છે. (આ છેલ્લે ગ્રાસ ખપી જતાં જ દર્શનસપ્તકનો ક્ષય થવાથી અનંતર સમયે જીવ ક્ષાયિક સમકિતી બને છે.) કહ્યું છે કે “અગિક પુરાવામિપુરા ? ભાવાર્થ–“પૂર્વે જણાવેલા (ઉદયમાં વત્તા સમકિતમોહનીયના) પુદ્ગલેના છેલ્લા ગ્રાસનું વેદન, તેને વેદક સમકિત કહેલું છે.” પ-સાહ્યાવ-પહેલાં જણાવ્યું તેમ પશમિક સમ્યકત્વવંત કોઈ પતિત પરિણામી જીવને અંતરકરણમાં વર્તતાં, જઘન્યથી જ્યારે છેલ્લે સમય બાકી રહે અને ઉત્કૃષ્ટથી તેની છેલ્લી છ આવલીઓ બાકી રહે, ત્યારે અનંતાનુબંધી કષાયને ઉદય થતાં સમ્યક્ત્વથી પડવા માંડે, અર્થાત્ સમ્યકત્વનું વમન કરે; ( ત્યારે ખીરનું ભોજન કર્યા પછી વમન વેળાએ પણ તેને કાંઈક સ્વાદ રહે તેમ) તે કાળે જીવને પણ સમ્યકત્વને કાંઈક આસ્વાદ હેય માટે તેને “સાસ્વાદન સમકિત કહેવાય છે. ઉપશમ સમકિતનું વમન થતાં મિથ્યાત્વને ઉદય થયા પહેલાં, વચ્ચે જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી છ આવલી પ્રમાણ આ સમ્યકત્વ છવને પડતી વેળાએ હોય છે. કહ્યું છે કે " उवसमसम्मत्ताओ, चयओ मिच्छं अपावमाणस्स। सासायणसम्मत्तं, तयंतरालंमि छावलिअं॥१॥" ( विशे०आ०-गा० ५३१ ભાવાર્થ–“ઉપશમસમ્યક્ત્વથી ખસતાં-પડતાં મિથ્યાત્વના ઉદય પહેલાં (ઉપશમસમતિ અને મિથ્યાત્વના) આંતરામાં છે આવલી પ્રમાણુ સાસ્વાદન-સમકિત હોય છે.” એ પાંચેય પ્રકારની સ્થિતિ-કાલમાન વગેરે નીચે પ્રમાણે છે " अंतमुहूत्तुवसमओ, छावली सासाण वेअगो समओ। साहियतित्तीसायर, खडओ दुगुणो खओवसमो॥१॥" (संबोधप्र०, सम्य० २२) * ધમક, સમ્યક્ત્યાધિકાર, ગા૦ ૨૧ “શરણમ ગુજ, gો જમgrઢાવાઈ ” છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧-સમ્યકત્વનું વિશેષ સ્વરૂપ ] ભાવાર્થ–પશમિક સમ્યક્ત્વ અંતમુહૂર્ત, “સાસ્વાદન” છ આવલિકા, “વેદક” એક સમય, “ક્ષાયિક' સાધિક તેત્રીશ સાગરેપમ અને “ક્ષાયોપથમિક” તેથી દ્વિગુણ (સાધિક) છાસઠ સાગરોપમ સુધી (ઉત્કૃષ્ટથી) હોય છે.” તે આ પ્રમાણે " दोवारे विजयाइसु, गयस्स तिन्नच्चुए अहव ताई। વાં નામવિ, નાનીવા સત્ર . ? ” ( શિવ૦ના રૂ) ભાવાર્થ_“કઈ ક્ષાપમશિક સમકિતી જીવ બે વખત વિજયાદિ ચાર પૈકીના કેઈ અનુત્તર દેવલોકમાં કે ત્રણ વાર અમ્રુત દેવલોકમાં ઉત્પન્ન થાય (તે અનુત્તરમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમ હવાથી બે ભવમાં અને અમ્રુતમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ સાગરેપમ હેવાથી ત્રણ ભવમાં ૬૬ સાગરેપમ થાય.) તે ઉપરાન્ત જે જે મનુષ્યના ભ કરે તેટલું અધિક, અર્થાત્ એક જીવની અપેક્ષાએ ક્ષાપશમિક સમ્યક્ત્વનું ૬૬ સાગરેપમથી અધિક કાળમાન સમજવું અને અનેક જીવને આશ્રયીને તો પ્રવાહની અપેક્ષાએ સર્વકાળ-અનાદિ અનંત કાળ સમજો.” એ સમ્યક્ત્વની સ્થિતિ કહી, હવે તે કેટલી વાર પ્રાપ્ત થાય તે કહે છે. " उक्कासं सासायण-उवसमिआ हुंति पंचवाराओ। વેકારવા હસ, સંવવા વયોવસમા”( અર્થશર્વરતવા, ૨૨) ભાવાર્થ-“એક જીવને આખા સંચારચક્રમાં ઔપશમિક અને સાસ્વાદન-એ બે ઉત્કૃષ્ટથી પાંચ વખત, વેદક અને ક્ષાયિક-એક એક વખત જ અને ક્ષાપશમિક અસંખ્યાતી વાર પણ પ્રગટ થાય. ” “ तिहं सहसपुहुत्तं, सयपुहुत्तं च होइ विरईए। પામેલારિસા, વરૂણા કુંતિ ગાયા III” (સંવષso, સચ૦-૦૩૨) ભાવાર્થ-“(ચાર સામાયિકમાંના કૃત-સામાયિક, સમ્યકત્વ-સામાયિક અને દેશવિરતિ– સામાયિક, એ) ત્રણ એક જીવને એક જ ભવમાં સહસ્ત્રપૃથફત્વ વાર, અર્થાત્ બે હજારથી નવ (અનેક) હજાર વાર આવે અને જાય; તથા સર્વવિરતિ ગુણ એક જ ભવમાં શતપૃથકત્વ એટલે બસેથી નવ સે (અનેક સેંકડો) વાર આવે અને જાય; અર્થાત્ તે ગુણેના તેટલા આકર્ષે થાય એટલે કે–આવે, જાય, એમ પુનઃ પુનઃ આવે તે ઉત્કૃષ્ટથી તેટલી વાર આવે; જઘન્યથી તે એ ગુણે એક ભવમાં એક જ વખત જીવને પ્રાપ્ત થાય છે.” અને– “ तिण्हं सहसमसंखा (त्तिहमसंखसहसा), सहसपुहत्तं च होइ विरईए । નામ કારિયા, વાળા હૂંતિ જાળ્યા શા”( સંબ૦, રર૦, ૨૨) ભાવાર્થ-“પૂર્વે કહ્યાં ને શ્રુત, સમકિત અને દેશવિરતિ–એ ત્રણ આખા સંસારચક્રમાં એક જીવને ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજાર વાર આવે અને જાય અને સર્વવિરતિ ગુણ આખા સંસારચક્રમાં બે હજારથી નવ (ઘણું) હજાર વાર આવે અને જાય.” (જઘન્યથી તે કઈ જીવ એ ગુણેને પામીને પડ્યા વિના જ તે ભાવમાં પણ મેક્ષે જાય.) વળી– Page #145 -------------------------------------------------------------------------- ________________ ધo o ભાવે ૨-વિ૦ ૨-ગા. ૨૨ "बीअगुणे सासागं. तुरिआइसु अद्विगारचउचउसु । उवसमगखइअवेअग-खाओवसमा कमा होन्ति ॥१" ( सम्यक्त्वस्तव, २३ ) ભાવાર્થ –“સાસ્વાદન બીજે ગુણસ્થાનકે જ હોય, પરામિક ચોથાથી આઠ ( અગીઆરમ) ગુણસ્થાનક સુધી, ક્ષાયિક ચોથાથી અગીઆર (ચૌદમા) ગુણસ્થાનક સુધી તથા વેદક અને ક્ષાપશમિક ચેથાથી ચાર ચાર (સાતમાં) ગુણસ્થાનક સુધી હોય છે.” સમમિ ૩ સ્ત્ર, સાવો દુક્કા . વળ-વસમ–રવા, સારસંવંત હૃતિ છે ? ” (વિશેષા આ૦, ૨૨૨ ) ભાવાર્થ–“સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં સાતેય કર્મોની સ્થિતિ જે દેશન્યૂનદ્રોડાકોડી સાગરોપમ જેટલી હોય, તેમાંથી બેથી નવપલ્યોપમ જેટલી ઘટે ત્યારે દેશવિરતિ, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી ઘટે ત્યારે (પ્રમત્ત-અપ્રમત્ત) ચારિત્ર, તેમાંથી પુનઃ સંખ્યાતા સાગરોપમ જેટલી ઓછી થતાં ઉપશમણિ અને તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી ઘટી જાય ત્યારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે.” વળી__ " इअ अपरिवडिए सम्मे, सुरमणुए इगभवे वि सव्वाणि । સેવિકિનારું, સિવં ચ સર્વદૃમમશે | ? ” ભાવાર્થ-“એ પ્રાપ્તિ, અપ્રતિપતિત સમ્યકત્વવાળા આત્માને, તેને સમ્યક્ત્વ હોય ત્યાં સુધી દેવ કે મનુષ્યભવને જ પામે તેને અંગે સમજવી; કેઈ તે સમ્યકત્વ પામે તે જ ભવમાં દેશવિરતિ, સર્વવિરતિ તથા ઉપશમ કે ક્ષેપકમાંથી કઈ એક શ્રેણિ; એ બધા ભાવેને એક ભવમાં પણ પામે (બે શ્રેણિ એક જ ભવમાં પામે નહિ) અને વધુમાં વધુ સાત-આઠ ભવમાં તેને મિક્ષ પણ થાય.” ક્ષાયિક સમકિતદષ્ટિ તે તે જ ભવમાં, અથવા વધારેમાં વધારે ત્રીજા-ચોથા ભવે પણ સિદ્ધ થાય જ. પંચસંગ્રહ વગેરેમાં કહ્યું છે કે__“ तइअचउत्थंमि तंमि व, भवंमि सिझंति दसणे खीणे।। જે વનિરક્ષરવાડ-વરમા તે હૃતિ છે ? ”(Tચયંત્રણ, ૭૭૨) ભાવાર્થ-“કઈ જીવ આગામી ભવના દેવ કે નરકના આયુષ્યને બંધ કર્યા પછી ક્ષાયિકસમકિત પામે, તે તે મરીને દેવ કે નરકમાં જાય અને ત્યાંથી મનુષ્ય થઈમેક્ષમાં જાય,–એમ તેને ત્રીજા ભવે મોક્ષ થાયઃ કઈ જીવ અસંખ્યાત વર્ષનું તિર્યંચ કે મનુષ્યનું આયુષ્ય બાંધીને પછી ક્ષાયિકસમતિ પામે, તે તે મરીને યુગલિકમાં તિર્યંચ કે મનુષ્ય થાય અને ત્યાંથી દેવ થઈ મનુષ્યપણું પામી મેક્ષે જાય,-એમ ચોથા ભવે મોક્ષે જાયઃ જે જીવે સંખ્યાતા વર્ષનું તિર્યંચ કે મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું હોય, તે જીવ વર્તમાન ભવમાં ક્ષાયિકસમકિત પામી શકતું નથીઃ અને જેણે આગામી આયુષ્ય બાંધ્યું ન હોય તે (ચરમ દેહધારી જીવ) ક્ષાયિકસમકિત પામે તે ક્ષપકશ્રેણી પૂર્ણ કરીને તે જ ભવમાં મેક્ષે જાય.” ૫. શ્રીદુપસહસૂરિજી, શ્રીકૃષ્ણજી વગેરે ક્ષાયિકસમકિતી પાંચમા ભવે મોક્ષમાં જશે–એમ પણ પ્રસિદ્ધ છે. શ્રીદુપસહરિજી પૂર્વભવે ક્ષાયિકસમકિત પામી દેવલેકે ગયા છે, ત્યાંથી એવી પાંચમા આરાના અંતે અહીં Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧-સમ્યકત્વના પ્રકારે ]. એક જીવને આશ્રીને કે અનેક જીવોને આશ્રીને સમ્યકત્વને ઉપગ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત જ હોય અને દર્શન મેહનીયના પશમરૂપ સમ્યક્ત્વની લબ્ધિ તે એક જીવને આશ્રીને જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી મનુષ્યભવ અધિક ૬૬ સાગરોપમ સુધી પણ રહે, તે સમ્યકત્વથી પડે નહિ તે પછી અવશ્ય સિદ્ધ થાય; અનેક જીને આશ્રીને તે સમ્યકત્વની લબ્ધિ સદાકાળ હોય. એક જીવ સમકિત પામ્યા પછી પડે તે પુનઃ વહેલામાં વહેલું અંતમુહૂર્તમાં પણ સમ્યકત્વને પામે, અર્થાત્ તેને જઘન્યથી અંતર્મુહૂરૂં આંતરૂં પડે અને ઉત્કૃષ્ટથી શ્રીતીર્થંકર-પ્રવચન આદિની તીવ્ર આશાતના કરનારા ઘેર કમીને અધપુદ્ગલપરાવર્ત કાળનું પણ આંતરૂં પડે, તેટલા કાળ પછી તે તેને અવશ્ય પુનઃ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય અને તે ક્ષે પણ જાય. કહ્યું છે કે “ તિથિ-વચન-જુ, સાયરિયં દર મહૂિદ્દીયા રાસાયં વદૂતો, ગળતસંસોિ હો ઇશા” ( gov-૦ કર૩ ) ભાવાર્થ-“(ગ્રંથી ભેદ્યા પછી) તીર્થકર, સંઘ, ગણધર, શ્રત, આચાર્ય, ઉપાધ્યાય કે મહદ્ધિક (લબ્ધિવત) મુનિવર વગેરેની ઘણી વાર અશાતના કરનારે (પણ) અનંતસંસારી (અર્ધપગલપરાવર્ત કાળ સુધી સંસારમાં રહેનાર) થાય છે.” એ રીતિએ એક જીવને આશ્રીને પુનઃ સમ્યક્ત્વપ્રાપ્તિમાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અર્ધપુદગલપરાવર્તનું આંતરૂં સમજવું. અનેક જીવોની અપેક્ષાએ તે સદાકાળ સમ્યકત્વ હાય, આંતરૂં પડે જ નહિ, વગેરે અધિકાર આવશ્યક સૂત્રની ટીકામાં સવિસ્તર જણાવે છે, માટે વિશેષ જિજ્ઞાસુએ તે સ્થલેથી જાણી લે. અહીં સુધી સમ્યકત્વના પાંચ પ્રકારે અને તેનું સ્વરૂપ જણાવ્યું. હવે બીજા ગ્રંથમાં સમ્યક્ત્વના, જે એકવિધ, દ્વિવિધ વગેરે ક્રમથી ભિન્ન ભિન્ન રીતિએ પ્રકારે જણાવ્યા છે તે આ પ્રમાણે છે " एगविह दुविह तिविहं, चउहा पंचविह दसविहं सम्मं । ત્રણ રિયા, સીમેf વા સર્મ ?” " एगविहं सम्मरुई, निसग्गहिगमेहि भवे तयं दुविहं । तिविहं तं खइआई, अहवा वि हु कारगाईअं॥२॥" " खइगाई सासणजुअं, चउहा वेअगजुअं तु पञ्जविहं । तं मिच्छचरमपुग्गल-वेअणओ दसविहं एअं॥३॥" “નિકુવા, કાળાર્ડ, મુત્ત–વીગટ્ટમેવા ઉમા-વિસ્થા, દિપિકા-સંવર્ધમે છે !” (વિવાદા-re ૨૪ર-૧૪-૧૪૭–૧૦ ) મનુષ્ય થશે, છતાં તે કાળે મોક્ષને એગ્ય સંઘયણદિ સામગ્રીના અભાવે પુનઃ દેવલેકમાં ઉત્પન્ન થઈને ફરી મનુષ્યભવ પામી મેક્ષે જશે, એ પ્રમાણે પાંચમા ભવે મોક્ષ થશે. શ્રીકૃષ્ણજી માટે પણ એ રીતિએ પાંચ ભલે મનાય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ક [ ધ સં. ભા. ૧-વિ૦ ૨-ગા. ૨૨ ભાવાર્થ-“ દ્રવ્યાદિ, કારકાદિ અને ઉપશમ આદિ, વગેરે ભેદથી સમ્યક્ત્વ એક, બે, ત્રણ, ચાર, પાંચ અને દશ પ્રકારે પણ છે. તેમાં “તત્વની સમ્યફ રૂચિ” એ તેને એક પ્રકાર છે, નૈસર્ગિક અને આધિગમિક (અથવા દ્રવ્ય-ભાવ અને નિશ્ચય-વ્યવહાર) એમ બે પ્રકારે અનેક રીતિએ છે, કારક, રેચક અને દીપક અથવા ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાપશમિક એમ તેના ત્રણ પ્રકારે પણ છે; વળી તેમાં સાસ્વાદન મેળવતાં ચાર પ્રકાર અને વેદક મેળવતાં પાંચ પ્રકારે પણ થાય છે; એ પાંચેયને નૈસર્ગિક તથા આધિગમિક એમ બે બે પ્રકારથી ગણતાં દશ, અથવા નિસર્ગ રૂચિ, ઉપદેશરુચિ, આજ્ઞારૂચિ, સૂત્રરૂચિ, બીજરૂચિ, અભિગમરૂચિ, વિસ્તારરૂચિ, કિયારૂચિ, સંક્ષેપરૂચિ અને ધર્મરૂચિ–એમ પણ દશ પ્રકારે કહ્યા છે.” ઉપરના પ્રકારેને ભાવાર્થ ગ્રંથકારશ્રી વિશેષ રૂપમાં જણાવે છે કે-સમ્યકત્વના બધાય પ્રકારોમાં તથાવિધ “ તત્ત્વશ્રદ્ધારૂપે સમાનતા હોવાથી “શ્રી જિનકથિત તમાં યથાર્થપણાની બુદ્ધિ” એ (બધાં) સમ્યક્ત્વને એક જ પ્રકાર છે. વળી નિસંગથી તથા અધિગમથી બે પ્રકારે પ્રાપ્ત થાય છે-એમ તેની પ્રાપ્તિના બે પ્રકારે છે તેથી સમ્યક્ત્વ પણ ૧-નૈસર્ગિક (સ્વાભાવિક) અને ૨-આધિગમિક (અધિગમથી) એમ બે પ્રકારનું છે. આ નિસગ અને અધિગમનું સ્વરૂપ ચાલુ ગાથાના વિવરણમાં જ કહેવાઈ ગયું છે. તદુપરાંત દ્રવ્યસમકિત અને ભાવસમકિત–એમ પણ તેને બે પ્રકાર છે. તેમાં “શ્રીજિનેશ્વરદેવકથિત તમાં જીવની સામાન્ય રૂચિ” તે કવ્યસમકિત અને વસ્તુતત્વને જાણવાના ઉપાયરૂપ “નય-નિક્ષેપ-પ્રમાણ વગેરેથી જીવ-અવ આદિ બધાં તત્તને વિશુદ્ધરૂપે (યથાર્થરૂપે) જાણનારા જીવનું જ્ઞાનસ્વરૂપ” તે ભાવસમકિત સમજવું, કારણ કેશાસ્ત્રમાં નય-નિક્ષેપ-પ્રમાણાદિથી તેની પરીક્ષારૂપે પ્રાપ્ત થયેલા મતિજ્ઞાનના ત્રીજા ભેદરૂપ અપાયજ્ઞાનને ભાવસમકિત કહેલું છે. પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે “ एवं जिणपण्णत्ते, सद्दहमाणस्स भावओ भावे । પુરિસtifમવિહે, સંસાર વળ્યો ?” ( સતત, વાળ ૨-૨૨) ભાવાર્થ-“એ પ્રમાણે દર્શન શબ્દ, શ્રીજિનકથિત ભાવોને ભાવથી સહતા (યથાર્થરૂપમાં જાણતા) પુરૂષને આભિનિધિક (મતિ) જ્ઞાનને વાચક છે, અર્થાત્ દર્શન શબ્દથી તેવા પુરૂષનું આભિનિધિક જ્ઞાન સમજવું.” વળી શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પણ જણાવે છે કે “ વિપવિયમેવ તત્ત, ફલ્ય હો રઘસમા કમાવાળાના-વિમુક્ત ભાવસંમત્ત છે.(પંચતુર, ર ) ભાવાર્થ-“જિનેશ્વરનું વચન જ તત્વરૂપ છે, એવી જે (સામાન્ય) રૂચિ તે અહીં દ્રવ્ય સમકિત અને વસ્તુને યથાવસ્થિત જણાવનારા (નય-નિક્ષેપ-પ્રમાણુદિથી વિશુદ્ધ) જ્ઞાનપૂર્વકની શ્રદ્ધાથી પરિશુદ્ધ, તે ભાવસમકિત જાણવું.” આ અર્થ પણ ઉપરની વ્યાખ્યાને અનુસરતા જ છે, કારણ કે–ત્યાં પંચવસ્તુક ગ્રંથમાં “જિનવચન એ જ તત્વ છે, એ સિવાય બીજું તત્ત્વ નથી.”—એવી સામાન્ય રૂચિને દ્રવ્યસમકિત અને “નય-નિક્ષેપ-પ્રમાણ વગેરેથી સંસ્કારવાળી, વિશુદ્ધ બનેલી વિસ્તારરૂચિને ભાવસમ્યકત્વ જણાવેલું છે. તેમાં “ દ્રવ્ય એટલે કારણ અને ભાવ એટલે કાર્યસિદ્ધિ” એમ કહેલું હોવાથી અહીં Page #148 -------------------------------------------------------------------------- ________________ = પ્ર૧-સમ્યકત્વના બે બે પ્રકારે ]. ભાવસમકિતરૂપ કાર્યનું કારણ તે દ્રવ્યસમકિત” સમજવું. આથી એ નક્કી થયું કે જેઓની સામાન્ય તત્વરૂચિ પણ “આ આમ જ છે–એવા એકાન્ત આગ્રહવાળી હોય અને તેથી જેઓ એઘથી પણ અનેકાન્તને (એટલે કથંચિત અન્યથા પણ છે એમ) માને નહિ, તેઓની સામાન્યરૂચિ ભાવસમકિતનું કારણ નહિ હોવાથી તેઓના દ્રવ્યસમકિતમાંનો “દ્રવ્ય’ શબ્દ “કારણ અર્થમાં નહિ પણ “કુત્સિત-અપ્રધાન અર્થમાં છે, (અર્થાત્ તત્વની સામાન્યરૂચિ પણ એકાન્તવાદના દુરાગ્રહવાળી હોય, તે તે ભાવસંમતિમાં કારણ નહિ હોવાથી તે દ્રવ્યસમતિ નથી, પણ અશુદ્ધ રુચિરૂપ અસદાગ્રહ છે.) કારણ કે-શ્રી જિનાગમકથિત વચનને પણ જે અનેકાન્તને બદલે એકાન્તરૂપે જ સ્વીકારે છે તે જીવનું મિથ્યાત્વ ગયું મનાતું નથી. (અર્થાત્ તે મિથ્યાત્વી છે.) શ્રીમાન્ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ કહે છે કે “જિક વિજિન્નાહ, સદભાળ ન રદ માવા I. દૃદ્ધિ વધે, સદા હર વિમર પા ” (સમિતિત, ૦ ૩–૨૮) ભાવાર્થ–“જીવ છ જ નિકાય છે–એમ માનનારે પરમાર્થથી શ્રદ્ધાળુ નથી, કારણ કે-છની સાથે “જ'કાર અન્ય અપેક્ષાઓનો બાધક છે, એથી સર્વ અપેક્ષાએ “જીવ નિકાય છ જ પ્રકારે છે” એ અર્થ કરતાં અનેકાનંતતાનું ખંડન અને એકાન્તતાનું મંડન થયું, માટે “ચૈતન્યની અપેક્ષાએ (ચૈતન્ય સર્વ જીવોમાં વ્યાપક હોવાથી) સર્વ જીવોને એક પ્રકાર પણ છે” વગેરે પણ માનવું જોઈએ. વળી “હિંસામાં અધર્મ છે” એ પણ એકાન્તતાથી નહિ, કારણ કે-અપ્રમત્ત મુનિથી થયેલી પણ હિંસાને અહિંસા અને પ્રમત્તથી હિંસા નહિ થવા છતાં પણ હિંસા કહી છે તે અસત્ય ઠરે. એ રીતે જે પદાર્થમાં વર્તમાનમાં અગ્નિ આદિ પર્યા નથી તેમાં પણ ભૂત-ભવિ. ષ્યની અપેક્ષાએ તે તે પર્યાયે માનવા જોઈએ; આ સત્યને છોડીને દ્રવ્યસમ્યકત્વવાળે સામાન્યરૂચિ છતાં જે અનેકાન્તને બદલે એકાન્તવાદને પકડે તે તે મિથ્યારૂચિ કહેવાય એમ સમજવું.” ' અર્થા-શ્રીજિનેશ્વરદેવકથિત તત્ત્વોનું તથાવિધ નય-નિક્ષેપાદિ પૂર્વકનું અનેકાન્તિક જ્ઞાન ન હોય, તે પણ જેને શ્રીજિનકથિત હોવાથી તેમાં યથાર્થપણાની રૂચિ હોય અને જ્ઞાની–ગીતાર્થ તેની ભૂલને સુધરાવી શકે તેવી ગ્યતા–સરળતા હોવાથી જે વિપરીત અભિનિવેશ-દુરાગ્રહવાળો ન હોય, તેવા જીવને પિતાના અજ્ઞાનથી અથવા ગુરૂના વચનમાં શ્રદ્ધાથી વિપરીત સંભાવના (બંધ) થાય, તે પણ તેની અંતરશુદ્ધિ (વસ્તુને યથાર્થ સ્વીકારવાની શુદ્ધ બુદ્ધિ) હેવાથી તેનું દ્રવ્યસમ્યકત્વ કહી શકાય છે. શ્રીભદ્રબાહુસ્વામી મહારાજ કહે છે કે " सम्मद्दिट्ठिजीवो, उवइट्ठ पवयणं तु सद्दहइ । સફરમાવું, ગળામા પુનિશા વા III” ( સત્તનિર્યુ, ૨૨) . ભાવાર્થ_“સમકિતદષ્ટિ જીવ ઉપદેશથી સાંભળેલા પ્રવચનને (શાસ્ત્રને) સત્યરૂપે માને, તેમાં કદાચ અનાગથી કે ગુરૂપારતવ્યને લીધે અસત્યને પણ સત્યપણે માનવાનું બને. અર્થાત્, સાચાપણુની શ્રદ્ધા છતાં પિતાના અજ્ઞાનથી કે છદ્મસ્થ ગુરૂના વચનમાં વિશ્વાસ હોવાથી ખોટાને પણ સાચું માનવાને સંભવ રહે.” (એટલા માત્રથી તે મિથ્યાત્વી મનાતું નથી.) અહીં એ પ્રશ્ન સંભવિત છે કે-શ્રીભદ્રબાહુસ્વામી મહારાજના ઉક્ત વચનમાં દ્રવ્ય કે ભાવએ બંનેમાંથી એક પણ વિશેષણને ઉલ્લેખ નથી, માત્ર “સમકિતદષ્ટિ જીવ” પાઠ છે, તે તેને અર્થ Page #149 -------------------------------------------------------------------------- ________________ --- -- [ ધ સં૦ ભા. ૧-વિ૦ ર–ગા. ૨૨ દ્રવ્યસમકિતી” કેમ થાય? સામાન્ય “સમતિદષ્ટિ જીવ” એવા પાઠથી વિશિષ્ટ દ્રવ્યસમકિતી એવો અર્થે કરવામાં પ્રમાણુ શું ? તેના સમાધાનમાં ગ્રંથકારમહર્ષિ જણાવે છે કે-પ્રશ્ન ઠીક છે, પણ અહીં વિસ્તારરૂચિ એ ભાવસમકિત છે” એમ કહ્યું, તે વચન જ અર્થપત્તિએ “સામાન્યરૂચિ એ દ્રવ્યસમક્તિ છે” એમ કહેવામાં પ્રમાણરૂપ છે; અર્થાત્ વિસ્તારરૂચિરૂપ ભાવસમ્યકૃવની અપેક્ષાએ જ સામાન્યરૂચિ એ દ્રવ્યસમ્યકત્વ તરીકે સિદ્ધ છે. વળી જે નય, દ્રવ્ય અને ભાવ બંનેને પરસ્પર અનુવિદ્ધ (સંકલિત) માને છે તેના અભિપ્રાયે તે દ્રવ્યસમ્યફત્વમાં પણ અપેક્ષાએ (રૂચિરૂપ) ભાવસમ્યક્ત્વ રહેલું છે, ઈત્યાદિ અન્ય ગ્રંથમાં કહ્યું છે. એમ દ્રવ્ય અને ભાવ એ સમ્યકત્વના બે પ્રકાર ભિન્ન ભિન્ન નથી અનેક રીતિએ સમજવા. જેમ દ્રવ્ય–ભાવથી દ્વિવિધપાશું કહ્યું, તેમ વ્યવહાર-નિશ્ચયથી પણ સમ્યક્ત્વ બે પ્રકારનું છે. તેનું લક્ષણ આ પ્રમાણે છે“निच्छयओ सम्मत्तं, नाणाइमयप्पसुद्धपरिणामो। સુદુ સમયે, મન સ ર્જે છે ? ” (સભ્ય તા-૦ ૨૨) ભાવાર્થ-“જ્ઞાન-દર્શન-ચારિત્રમય આત્માને શુદ્ધ પરિણામ તે નિશ્ચયસમ્યકત્વ અને તેમાં હિતુભૂત સમ્યકત્વના ૬૭ ભેદનું જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયારૂપે યથાશક્ય પાલન કરવું તે વ્યવહારસમ્યકત્વ છે, એમ હે ભગવંત! તમારા સિદ્ધાન્તમાં કહેલું છે.” અહીં એ પ્રશ્ન થાય છે કે-“આ ગાથાના “ નામ પદને “જ્ઞાન-દર્શન–ચારિત્ર ત્રણેયથી મિશ્રિત” આત્મપરિણામ એવો અર્થ થાય, તે એથી નિશ્ચયસમકિતને પણ અર્થ ભાવચારિત્ર જ થ, ભાવચારિત્ર અને નિશ્ચયસમકિત બંનેનું એક જ સ્વરૂપ નક્કી થયું; તે કેમ ઘટે? ગ્રંથકારશ્રી તેનું સમાધાન આપે છે કે-વાત સત્ય છે, ભાવચારિત્ર એ નિશ્ચયસમકિતરૂપ જ છે કારણ કે-મિથ્યા (અસ૬) આચારના ત્યાગરૂપ કાર્ય નિશ્રયસમક્તિરૂપ કારણથી જ થાય છે. નિશ્ચયનયથી જે કારણ સાથે કાર્ય ન હોય તેને કારણુ મનાતું નથી, (ક્રિયાકાળે કારણ જ કારણ કહેવાય છે, કાર્ય સમાપ્ત થયા પછી કે ક્રિયાની પહેલાં કારણ ગણાતું નથી.) માટે અહીં નિશ્ચયસમ્યકત્વરૂપ કારણ સાથે ભાવચારિત્રરૂપ કાર્યની સાધના રહેલી જ છે એમ સમજવું. અહીં પ્રશ્ન થાય છે કે-જે એમ ચારિત્રરૂપ કાર્યને સાધે તેને જ સમકિત કહેવાય, તે ચારિત્રરહિત શ્રેણિક મહારાજા વગેરેને સમ્યકત્વ નહિ મનાય તેનું શું? તેને ઉત્તર ગ્રંથકારશ્રી આપે છે કે-ચોથા વગેરે ગુણસ્થાનકે (જેવી શ્રદ્ધા–જ્ઞાન તેવું જ આચરણ કરવારૂપ) નિશ્ચયસમકિત નહિ હેવાથી શ્રેણિક મહારાજા આદિમાં (જ્ઞાન-દર્શન–ચારિત્રમય) નિશ્ચયસમ્યક્ત્વ ન મનાય એ વાતને કે વિરોધ કરી શકે તેમ છે? કારણ કે–એ નિશ્ચયસમ્યકત્વ અપ્રમત્તને (સાતમાં ગુણસ્થાનકથી) જ હોય છે-એમ શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવેલું છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે “ હું સમ્મતિ પાસહા, તે મોતિ વાસંદા . ૬ મોતિ પાસ, તે સમંતિ વાસ છે?” " ण इमं सक्कं सिढिलेहिं अदिज्जमाणेहिं गुणासाएहिं वंकसभायारेहिं पमत्तंहिं गारमावसंतेहिं ॥" " मुणि मोणे समादाय, धुणे कम्मसरीरगं ।। તદું જ તિ, વીરા (ધા) સમત્તલંસિ | શ ત્તિ ” (ર૦ ૧-૩૦૨) Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૧-નિશ્ચય સમ્યક્ત્વનું ભિન્ન ભિન્ન નયાથી સ્વરૂપ ] ૯૭ ભાવાથ “ જે સમ્યક્ત્વ છે તે જ (મૌન) ચારિત્ર છે અનેજે ( મૌન ) ચારિત્ર છે તે જ સમ્યક્ત્વ છે. આ (નિશ્ચય) સમકિતનું પાલન, અલ્પ સત્ત્વવાળા, સ્ત્રી–પુત્રાદિ પ્રત્યેના સ્નેહથી કામળ હૃદયવાળા, શબ્દ–રૂપ-રસ-ગધ-સ્પર્શ વગેરે વિષયમાં આસ્વાદ—મૃદ્ધિવાળા, માયા વગેરે વક્ર આચારવાળા, વિષય-કષાયાદિ પ્રમાદવાળા કે ‘ ગાર’ એટલે ઘરમાં વસવાવાળા ગૃહસ્થાથી શકય નથી, કિન્તુ ( મૌનને ) ચારિત્રને અંગીકાર કરીને કમ્મરૂપ ( કાણુ ) શરીરને નાશ કરનારા મુનિએ તથા સમ્યગ્દર્શનવાળા વીર મહિષ આ, કે જેએ પ્રાન્ત ( નિરૂપયાગી—ઉચ્છિષ્ટ ) અને રૂક્ષ (નિરસ–વિરસ ) આહારાદ્ધિને વાપરનારા હોય તેથી તેનું પાલન શકય છે. ( અર્થાત્ નિશ્ચયસમ્યક્ત્વ અપ્રમત્ત સંયમીને જ હાય છે. ) ” આ સમાધાન સ્વીકારતાં બીજો પ્રશ્ન એ થાય છે કે—એમ નિશ્ચયસમ્યકૃત્વને ભાવચારિત્ર માનતાં, તેમાં અને કારક–સમ્યક્ત્વમાં કાંઈ ભેદ ન રહ્યો, કારણ કે—કારક–સમકિત પણ કારણરૂપે ક્રિયામાં સાથે હાય છે અને ક્રિયા ચારિત્રરૂપ છે. આથી એ અથ થયા કે–કારક–સમકિત પણ ચારિત્રરૂપ અને જ્ઞાનાક્રિયમ પરિણામરૂપ નિશ્ચય-સમ્યક્ત્વ, તે પણ ચારિત્રરૂપ, એમ અનેનુ સ્વરૂપ એક જ થયું તે કેમ ઘટે? તેના સમાધાનમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે–તમારા પ્રશ્ન અસ્થાને છે, કારણ કે–કારક–સમકિત અને નિશ્ચય-સમકિત એ બંનેમાં વિશેષ્યરૂપે ભેદ નહિ હાવા છતાં વિશેષણુદ્વારા તે જુદાં પડે છે, વસ્તુતઃ અહી‘કારક-સમ્યક્ત્વનું સ્વરૂપદર્શક વિશેષણ - બિોદિતત્ત્વ-ક્રિયામાં સાથે રહેવાપણું' છે અને નિશ્ચય-સમ્યક્ત્વનું સ્વરૂપદશક વિશેષણુ જ્ઞાનાવિમયત્વજ્ઞાન—દન–ચારિત્રનું એકાકારપણું' છે. એમ મન્નેનાં વિશેષણા ભિન્ન હોવાથી પરસ્પર ભિન્ન છે. વળી સમ્યક્ત્વનાં જે ‘ શમ–સંવેગ-નિવેદ-અનુકપા અને આસ્તિકય ’ –એ પાંચ લક્ષણા કહ્યાં છે, તે પણ આ નિશ્ચય-સમ્યક્ત્વમાં જ ઘટે છે; જો એમ ન માનીએ તે શ્રેણિક મહારાજા વગેરેમાં ઉક્ત લક્ષણાના અભાવ હાવા છતાં સમકિત કહેલું હાવાથી તે લક્ષણા જ અસત્ય ઠરે. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ વિશિકામાં પણ જણાવ્યું છે કે C “ ળજીવસમાં વા, દ્વિનિચે સુત્તળિયે નિકળવું તુ । ત્ત્વવિદ્દો નિબોળો, હોર મોર્યંત વજ્જુ ત્તિ! ? || ” ( સર્મવિધિજા, ૨૭ ) (વિશિકામાં આ ગાથાની પહેલાં સમ્યક્ત્વનાં લક્ષણાને જણાવનારી ૧૦ થી ૧૫ સુધી ગાથાઆ છે, પછી ૧૬ મી ગાથામાં માત્ર અનંતાનુખ ધીના જ અનુદચે સમકિતનાં તે લક્ષણા કેમ ઘટે ?– એમ પ્રશ્ન કર્યાં છે અને તેનું સમાધાન · વિષયવિશેષ અપેક્ષાથી ઘટે' એમ કહીને, તે પછી આ ૧૭ મી ગાથાથી ‘અથવા આ બીજી રીતિએ પણ તે લક્ષણા નિશ્ચય-સમ્યક્ત્વનાં છે’ એમ ઘટાળ્યુ છે. તે આ પ્રમાણે-) C તે ભાવા શાસ્ત્રમાં જે સમ્યકૃત્વનું સુ ંદર સ્વરૂપ જણાવ્યું છે તે નિશ્ચયસમ્યકૃત્વની અપેક્ષાએ આવા પ્રકારના (શમ–સવૅગાદિ લક્ષણાના ) નિયેગ ( આત્મામાં) હાય છે, એમ કહેવું; ( અર્થાત્ આ લક્ષણેા નિશ્ચયસમકિતને આશ્રીને છે એમ સમજવું. "" ૬. જેમ એક જ મનુષ્ય પિતા અને પુત્રરૂપે હોવા છતાં, જેને તે પિતા છે તેના પુત્ર નથી, તેમ જેતે તે પુત્ર છે તેના પિતા નથી, તે રીતિએ પિતા-પુત્ર ધર્મી એક જ મનુષ્યોમાં હોવા છતાં ખૂદા છે; તેમ નિશ્ચયસમકિત અને કારકસમકિત બન્ને જ્ઞાનાદિમય ચારિત્રપરિણામરૂપ હોવા છતાં ભિન્ન છે. જ્યાં કારકત્વ છે ત્યાં જ્ઞાનાદિમયત્વ નથી અને જ્યાં જ્ઞાનાદિમયત્વ ત્યાં કારકત્વ નથી. ૧૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ [ધ સં૰ ભા૦ ૧-વિ૦ ર્ગા. ૨૨ (એ રીતિએ એક સમાધાન કર્યું. વળી ખીજી રીતિએ એ જ પ્રશ્નનુ સમાધાન કરે છે કે~) અથવા · જ્ઞાનવિમય' લક્ષણ ભિન્ન ભિન્ન નયથી આ પ્રમાણે સમજવું. જ્ઞાનપ્રધાન નયના અભિપ્રાય · વિશિષ્ટ જ્ઞાનદશાને ' નિશ્ચયસમ્યકૃત્વ અને ક્રિયાપ્રધાન નયના અભિપ્રાયે ‘ ભાવચારિત્રને ’ નિશ્ચયસમ્યક્ત્વ જાણવું, અને દનપ્રધાન નયના અભિપ્રાયે તે સ્વતંત્રરૂપે શ્રીજિનકથિત તત્ત્વામાં યથાર્થ પણાની શ્રદ્ધારૂપે) વ્યવસ્થિત છે જ. આ રીતિએ ભિન્ન ભિન્ન નયાના અભિપ્રાયે નિશ્ચયસમકિતનું સ્વરૂપ ભિન્ન ભિન્નરૂપે છે, છતાં આત્માના શુદ્ધ પરિણામને જ (તત્ત્વ) માનનારા નિશ્ચયનયની અપેક્ષાએ તા ૯૮ “ આત્મવર્શન-જ્ઞાન-પારિત્રાળથવા તેઃ । યત્તાત્મજ વૈષ, શરીરતિતિ || શું ! ” ( થોળશાસ્ત્ર, પ્રારા ઇ-{ ) ભાવાથ –“ગુણુ-ગુણીના અભેદ માનવાની અપેક્ષાએ સાધુના આત્મા એ જ ( નિરુપાધિક શુદ્ધ પ્રકાશરૂપ હેાવાથી) જ્ઞાનરૂપ છે, આત્મા જ ( શ્રદ્ધા કરનાર હાવાથી ) દનરૂપ છે અને આત્મા જ ( સ્વભાવને આચરનાર-સ્વરૂપમાં રમણ કરનાર) હાવાથી ચારિત્રરૂપ છે, કારણ કેજ્ઞાન-દન-ચારિત્રરૂપે જ આત્મા શરીરમાં રહેલા છે. (નિશ્ચયનયે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ઉપકાર કરતું નથી, માટે આત્માથી દશનાદિને એકાન્ત જુદાં માનતાં તે આત્માની મુક્તિ ન કરી શકે. ) આ રીતિએ ‘શુદ્ધ આત્મજ્ઞાનપૂર્વક આત્મસ્વરૂપની રમણતામાં તૃપ્તિ' એ જ નિશ્ચય-સમ્યત્વ સમજવું. એમ દ્રવ્ય-ભાવથી અને વ્યવહાર–નિશ્ચયથી સમ્યક્ત્વનું દ્વિવિધપણું જણાવીને, હવે સમ્યક્ત્વના ત્રણ પ્રકારા કયી કયી રીતિએ છે તે જણાવે છે. "9 ક્ષાયિક, ક્ષાયેાપશમિક અને ઔપશમિક–એમ ત્રણ પ્રકારે સમ્યક્ત્વ છે, અહી સાસ્વાદનની વિવક્ષા નહિ કરવાથી અને વેદકને ક્ષાચેાપમિકમાં ગણી લેવાથી (પૂર્વ ખતાવેલા પાંચ પ્રકાશ તે જ) ત્રણ પ્રકારે છે; આ ત્રણેય પ્રકારનુ સ્વરૂપ (પૃ૦ ૮૦ થી ૮૬ માં) કહેવાઈ ગયુ છે તે પ્રમાણે સમજી લેવું; અથવા ા કારક, રાચક અને દીપક-એમ પણ ત્રણ પ્રકારો છે. તેનુ સ્વરૂપ આ પ્રમાણે છે " ૧. કારક-સૂત્ર-જિન આજ્ઞાના અનુસારે થતી શુદ્ધ ક્રિયા ’ તે કારક-સમ્યક્ત્વ સમજવું, કારણ કે– ( ક્રિયા કરનારની ) આવી ક્રિયાને જોવાથી અન્ય જીવાને સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એ રીતિએ ખીજાને સમકિતનું કારણ હાવાથી ક્રિયા સમ્યક્ત્વરૂપ છે: અથવા બીજી વ્યાખ્યા— આવી ‘ ક્રિયાથી વ્યાપ્ત ( અવચ્છિન્ન ) સમ્યક્ત્વ 'ને કારક કહેલું છે, એટલે કે-ક્રિયામાં કારણુ(પ્રેરક)રૂપે ક્રિયાની સાથે કર્તામાં રહેલું હાય, તે કારક–સમ્યક્ત્વ છે. વિશુદ્ધ ચારિત્રવત જીવાને જ તે હાઈ શકે એમ સમજવું. ૬. રાચક-સમ્યક્ ક્રિયામાં રૂચિ-પ્રીતિ માત્ર કરાવે પણ ક્રિયા ન કરાવે, તે રોચકસમ્યક્ત્વ કહેવાય. અવિરત–સમક્તિદૃષ્ટિ શ્રેણિક મહારાજ, કૃષ્ણ મહારાજ વગેરેનુ` રોચકસમ્યક્ત્વ સમજવું. ૩. દીપક-જેમ દીવેા પરતે પ્રકાશ કરે છે, તેમ અંગારમકાચાય વગેરેની જેમ ઉપ દેશક પોતે અભવ્ય યા મિથ્યાદષ્ટિ ( સમકિત વગરને ) હોવા છતાં તેના ઉપદેશથી બીજા જીવાને જીવ—અજીવાદિ પદાર્થો ચથા સમજાય; તેવા મિથ્યાત્વીના શુદ્ધ ઉપદેશ ખીજાને સમકિતનું કારણ હાવાથી તે ઉપદેશને દીપકસતિ સમજવું. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૧-સમ્યક્ત્વના ૩-૪-૫ અને ૧૦ પ્રકારો ] ૯૯ એમ સમ્યક્ત્વના ત્રણ પ્રકારો એ રીતિએ જણાવીને ચાર અને પાંચ પ્રકારા જણાવે છે. પૂર્વ કહેલા ક્ષાયિકાદિ ત્રણ પ્રકારેામાં એક જ સાસ્વાદન વધારવાથી ચાર અને વેદકને ભેળવતાં સમ્યક્ત્વના પાંચ પ્રકારો થાય. વેદક અને સાસ્વાદનનુ' સ્વરૂપ ચાલુ અધિકારમાં જ (પૃ॰ ૯૦ માં) કહેવાઈ ગયું. આ સિવાય અન્ય ગ્રંથામાં સમ્યક્ત્વના દશ પ્રકાશ કહ્યા છે, તે ઉત્તરાધ્યયનસૂત્રના અનુસારે નીચે પ્રમાણે છે. ૧. નિસગ રુચિ-નિસ એટલે કોઈના ઉપદેશ વિના જ, આત્માને દર્શનમેાહનીયને ક્ષયેાપશમ થવાથી ‘માત્ર વ્યવહારરૂપે નહિ, પણ સત્ય વસ્તુને જ સદ્ વસ્તુ માનનારા શુદ્ધ નયના અભિપ્રાયે ' જીવ–અજીવ આદિ નવતત્ત્વામાં આત્માની યથાર્થ સત્તત્ત્વપણાની જે શ્રદ્ધા, તેને ૮ નિસરુચિ ’–સમ્યક્ત્વ કહેલું છે. " ૨. ઉપદેશચિ-પર એટલે તીર્થંકર, તેઓના વચનાને યથાર્થ સ્વરૂપે સમજાવનારા છદ્મસ્થ, તેના ઉપદેશદ્વારા સાંભળેલાં જીવાજીવાદિ તત્ત્વામાં (સદ્ભૂતારૂપે) યથા પણાની રુચિ, તે ‘ ઉપદેશરુચિ ’–સમ્યક્ત્વ સમજવું. તા.૫ કે-કેવળજ્ઞાનના બળે કથન કરાયેલાં શ્રીજિનેશ્વરદેવનાં વચનામૃતનું પાન કરવાની કે તેવા ઉપદેશ સાંભળવાથી થતા મેત્રની ‘ રુચિને ’ ઉપદેશરુચિ સમ્યક્ત્વ કહેલું છે. કેવળજ્ઞાન વિના સત્ય ઉપદેશ હાઈ શકતા જ નથી, માટે કેવળજ્ઞાન ઉપદેશનુ મૂળ છે. સૂત્રકૃતાંગમાં કહ્યું છે કે ,, " लोगं अयाणित्ति केवलेणं, कहंति जे धम्ममयाणमाणा । णासंति अप्पा परं चणट्ठा, संसारघोरंमि अणोरपारे ॥ १ ॥ " लोगं वियामित्तिह केवलेणं, पुन्नेण नाणेण समाहिजुत्ता । धम्मं समत्तं च कहंति जे उ, तारंति अप्पाण परं च तिष्णा ॥ २ ॥ " ( સુત્રતાઙ્ગ, ટ્વિ॰ જી॰ ૦ અન્ય દ્) ભાવા – જેઓ કેવળજ્ઞાન વડે લેાકને ( તત્ત્વોને ) જાણ્યા વિના જ ( અજ્ઞાની છતાં પણ) ધર્મને કહે છે, અપાર-ઘેારસંસાર સમુદ્રમાં ડૂબેલા તે પેાતાને અને પરને ડૂબાડે છે. ૧. અને રાગ-દ્વેષથી મુક્ત થયેલા સમાધિવત જેઆ કેવલજ્ઞાનથી લેાકને યથાર્થ જાણીને ધના અને સમતાને ઉપદેશ કરે છે, તેઓ સ્વય' ભવસમુદ્રને તરે છે અને પરને તારે છે. ૨. ” આવા જ્ઞાનીના ઉપદેશ સાંભળવાની અને તે દ્વારા જ્ઞાન મેળવવાની રુચિ એટલે વસ્તુતઃ - સંશય ટાળવાની ઈચ્છારૂપ આત્મધર્મ વિશેષ, ’ તે જ ઉપદેશરુચિ–સમકિત છે. ૩. આજ્ઞારુચિ-દેશથી કે સર્વથા રાગ-દ્વેષમુક્ત થયેલા આત્માની આજ્ઞા માત્રથી જ અનુષ્ઠાન કરવાની રુચિ, તે આજ્ઞારુચિ; તેમાં દેશથી રાગ-દ્વેષમુક્ત આચાય, ઉપાધ્યાય, વગેરે છદ્મસ્થ ગુરૂની આજ્ઞાથી અનુષ્ઠાન કરનારની રુચિ, ‘ ભાષષ મુનિ વગેરેની આજ્ઞાપાલનની રુચિની જેમ ' આત્મામાં તે તે અનુષ્ઠાન કરવાની રુચિરૂપ ‘ આજ્ઞારુચિ ’–સમકિતને પ્રગટાવે છે. કહ્યું પણ છે કેगुरुपारतंतनाणं, सद्दहणं एयसंगयं चेव । 44 તો ૩ ચિત્તાં, માસતુસાન નિષ્ક્રિ! ॥” ( પંચારા, {{-[૦ ૭ ) Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ [ ધo સં૦ ભા૦ ૧-વિ૦ ૨–ગા. ૨૨ ભાવાર્થ –“ગુરુપરતંત્રતા જ જ્ઞાન અને શ્રદ્ધા છે, કારણ કે-ગુરૂઆજ્ઞાનું પાલન એ જ જ્ઞાનનું ફળ છે, એ જ જ્ઞાનની સફળતા છે શ્રદ્ધા પણ તેવા જ્ઞાનની સહચરી છે, માટે જ વિશિષ્ટ જ્ઞાન વિનાના (અતિ જડ) માષતુષ વગેરેને તેઓ ગુરુને સમર્પિત થયેલા હોવાથી જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર ત્રણેય કહ્યાં છે. વાસ્તવમાં તે જીવ ગુરુઆજ્ઞાનું પાલક હોવાથી ગુરુના જ્ઞાનદર્શનનું ફળ તેને મળે જ છે.” અર્થા–જે જ્ઞાનરહિત જીવ પણ ગુરુ આજ્ઞામાં વિશ્વાસ રાખી તેમના વચનને અનુસરે, તે તેને જ્ઞાન અને દર્શન પ્રગટે છે, એમ કેવળ આજ્ઞાની રુચિથી અનુષ્ઠાન કરનારા જીવમાં પણ પરિણામે તે વિષયનું જ્ઞાન–શ્રદ્ધા પ્રગટે છે, માટે તેને આજ્ઞારુચિ-સમ્યકત્વ કહ્યું છે. અહીં દેશથી રાગ-દ્વેષમુક્ત છદ્મસ્થ ગુરુનું વચન પણ સર્વથા રાગ-દ્વેષમુક્ત થયેલા કેવલી ભગવાનના વચનને અનુસારે હોય છે, જેથી તેમાં પણ અપ્રમાણિકપણાની શંકા થવાનું કારણ નહિ હોવાથી તે દરેક વિષયમાં સત્યની રુચિ કરાવનારૂં બને છે, માટે ગુરુ આજ્ઞાને અનુસરનારા આત્મામાં ગુઆનાથી તે તે અનુષ્ઠાનની જે રુચિ પ્રગટે, તે “આજ્ઞારુચિ –સમ્યકત્વ સમજવું. ૪. સચિ -સૂત્રોને ભણવાને પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી પ્રગટ થતા જ્ઞાન દ્વારા ગોવિંદાચાર્યની જેમ જીવમાં જીવાજીવાદિ પદાર્થોના યથાર્થપણાની શ્રદ્ધા પ્રગટે, તે “સૂત્રરુચિ – સમકિત સમજવું. વારંવાર એક પદાર્થનું સ્મરણ કરવાથી તેના સંસ્કારે દઢ બને, તેમ વારંવાર અધ્યયન-પઠન-પાઠન કરવાથી જ્ઞાન પણ સંશયરહિત દઢ બને છે. આવી સૂત્રજ્ઞાનથી પ્રગટેલી દઢ રુચિને “સૂત્રરુચિ-સમક્તિ કહેવાય. ૫. બીજસંચિ-જીવાદિ કઈ એક તત્વની શ્રદ્ધાથી તેના અનુસંધાનરૂપે અનેક તર્વેમાં અને તેના અર્થોમાં ઉત્તરોત્તર શ્રદ્ધાને વિસ્તાર થાય, અર્થાત્ પાણીમાં પડેલું તેલનું ટીપું જેમ સ્વયં ફેલાઈ જાય, તેમ એક પદમાં રુચિવાળા જીવને સ્વયં ઉત્તરોત્તર અનેક પદોની અને તેના અર્થોની રુચિ વધતી જાય, તે “બીજરુચિ–સમ્યકત્વ સમજવું. ૬. અભિગમરુચિ–સકલ આગમસૂત્રના અર્થો વિષે રુચિ તે “અભિગમરુચિ' કહેવાય. એટલે કે સકલ આગમસૂત્રના અર્થોના જ્ઞાતાની અર્થજ્ઞાન દ્વારા થયેલી શ્રદ્ધાને “અભિગમરુચિ – સમ્યક્ત્વ કહ્યું છે. કહ્યું છે કે" सो होइ अभिगमरुई, सुअनाणं जस्स अत्थओ दिहूँ। સા , પન્ન વિદિવાળો જ છે ? ” (પ્રવેવનરાવો, ૨૬૬) ભાવાર્થ–“પ્રકીર્ણક એટલે ઉત્તરાધ્યયન વગેરે સૂત્ર, દષ્ટિવાદ, સઘળાં ઉપાંગો તથા અગીઆર અંગે; અર્થાત અ, ઉપાંગે અને પ્રકીર્ણક વગેરે સકલ આગમને જેણે અર્થથી જાણ્યાં છે, તે “અભિગમરુચિ” સમકિતવાળે છે.” અહીં એ પ્રશ્ન થાય કે-ઉપર કહ્યા પ્રમાણે તે સૂત્રરુચિ અને અભિગમરુચિ બનેને એક જ અર્થ થયે, એટલું જ નહિ પણ સમાધાનમાં કેઈ એમ કહે કે–અભિગમરુચિ એટલે અર્થ યુક્ત સૂત્રવિષયક રુચિ અને સૂત્રરુચિ એટલે કેવળ સૂત્રવિષયક રુચિ-એમ બન્ને જુદાં છે, તે તે પણ ઘટતું નથી, કારણ કે-કેવળ સૂત્ર તે મૂક (મુંગું) છે, માત્ર સૂત્રની રુચિ તે પ્રમાણભૂત મનાતી નથી. કહ્યું છે કે- મૂગાં વહે પુત્ત’ (ઉપદેશપદ-ગા. ૮૫૬ નું પાદ) “કેવલ સૂત્ર Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૧-સભ્યત્વના ૧૦ પ્રકારે ] ૧૦૧ મુંનું છે” અર્થા–અર્થજ્ઞાનથી જ વસ્તુતત્ત્વ સમજાય છે, કેવળ સૂત્ર કાંઈ જ્ઞાન કરાવતું નથી; માટે કેવળ સૂત્રરુચિ અપ્રમાણિક છે. એટલું જ નહિ, અર્થનિરપેક્ષા સૂત્રરુચિ અજ્ઞાનનું પણ કારણ છે. કહ્યું છે કે " अपरिच्छियसुयणिहसस्स, केवलमभिन्नसुत्तचारिस्स ।। સંયુઝમેન વિ જયં, સનાત ઘઉં ” ( મહા-૦ ૪૨૫) ભાવાર્થ_“સૂત્રના રહસ્યને સમજ્યા વિના, (નિક્તિ, ટીકા આદિ અર્થગ્રંથ સિવાયનાં) કેવળ મૂળ સૂત્રોને જ જે અનુસરે છે તેની સર્વ પ્રકારના ઉદ્યમપૂર્વક કરેલી આરાધના પણ અજ્ઞાન તપ( કચ્છ )રૂપ છે.” એ પ્રશ્નના સમાધાનમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે–તમારૂં કથન સત્ય છે, સૂત્રરુચિમાં અર્થને અને અર્થ( અભિગમ)રુચિમાં સૂત્રને સમાવેશ હોવા છતાં, સૂત્ર-અધ્યયનથી અને અર્થ—અધ્યયનથી થયેલા જ્ઞાનમાં ભેદ પડે છે અને તે ભિન્ન ભિન્ન જ્ઞાન દ્વારા થયેલી રુચિમાં પણ ભેદ હોય છે. એ રીતિએ સૂત્રરુચિ અને અભિગમ(અર્થ)રુચિ બંનેમાં ભિન્નતા છે. આ કારણથી જ સૂત્ર કરતાં પણ અર્થના અધ્યયનમાં વિશેષ ઉદ્યમ કરવા સૂચવ્યું છે કે" सूत्ता अत्थे जत्तो, अहिगयरो णवरि होइ कायव्यो। इत्तो उभयविसुद्धि, त्ति मूअगं केवलं सुत्तं ॥१॥" ( उपदेशपद-गा० ८५६ ) ભાવાર્થ–“સૂત્રજ્ઞાન કરતાં અર્થજ્ઞાન માટે સવિશેષ ઉદ્યમ કરવું જોઈએ, કારણ કે-અર્થજ્ઞાનથી સૂત્ર-અર્થ બનેના બેધમાં શુદ્ધિ થાય છે, માટે જ “અર્થ વિનાનું કેવળ સૂત્ર મંગું છે? એમ કહેલું છે. ” અથવા બીજી રીતિએ આ પણ સમાધાન છે કે સૂત્ર (મૂળાગમ) વિષયક રુચિ તે સૂત્રરુચિ અને નિર્યુક્તિ આદિ અર્થ જણાવનારા ગ્રંથ વિષયક રુચિ તે અર્થરુચિ, આ કારણથી જ ઠાકુંગસૂત્ર(૭૫૧)ની ટીકામાં “આજ્ઞા(અભિગમ)રુચિને, તે નિર્યુક્તિ આદિ અર્થજ્ઞાનના થની રુચિવાળું હવાથી સૂત્રરુચિથી ભિન્ન છે” એમ જણાવ્યું છે. - ૭, વિસ્તારચિ–પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણે, ન અને નિક્ષેપાદિ પૂર્વકનું સર્વ દ્રવ્યોનું અને સર્વ ભાવો એટલે ગુણ-પર્યાનું જે જ્ઞાન, તેના દ્વારા પ્રગટ થયેલી અતિવિશુદ્ધ શ્રદ્ધા, તે “વિસ્તારરુચિ—સમ્યક્ત્વ સમજવું. ૮ક્રિયારુચિ-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચારને આચરવાની, તેમ જ વિનય-વૈયાવચાદિ અનુષ્ઠાને કરવાની રુચિ, તે કિયારુચિ. અહીં પ્રશ્ન થાય છે કે આજ્ઞારુચિ પણ અનુષ્ઠાનવિષયક છે અને ક્રિયારુચિ પણ અનુષ્ઠાનવિષયક કહી, તે બેમાં ભેદ શું રહ્યો? તેનું સમાધાન જણાવે છે કે–એવી શંકા કરવી નહિ, કારણ કે આજ્ઞારુચિમાં મુખ્યતા અનુષ્ઠાનની નહિ, પણ આજ્ઞાની છે (એટલે કે–આજ્ઞામાં રુચિ છે) અને ક્રિયારુચિમાં તે આજ્ઞા વિના પણ અનુષ્ઠાનની રુચિ છે, આજ્ઞાનું બળ તેમાં નથી; એ બેમાં ભેદ છે.” આ હેતુથી જ જે મહર્ષિ એને ક્રિયા સર્વથા સામ્યરૂપ એટલે આત્મસાત્ બની ગઈ છે, કેઈની આજ્ઞા કે શાસ્ત્રવચનની Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ * ધo સંo ભા. ૨-વિતા ૨–ગા, ૨૨ અપેક્ષા રહી નથી, તેવા પરિણુત ચારિત્ર-ક્રિયાવંત મુનિઓને શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે “ત્ત ૩ ત્તિઓ” ત્તિ એ વચનથી “ચારિત્ર કાયા” એવું વિશેષણ આપ્યું છે, અર્થાત્ તેઓની કાયાને ય ચારિત્રરૂપ માની છે. ૯. સંક્ષેપસચિ—જે જીવને બૌદ્ધ, સાંખ્ય આદિ મિથ્યાદર્શનમાં આગ્રહ નથી, તેમ તે જૈનદર્શન પણ યથાર્થ સમજ્યો નથી, તેવા આત્માની માત્ર મોક્ષમાં રુચિ, તે “સંક્ષેપરુચિ –સમતિ છે. જેમ માત્ર “ઉપશમ–સંવર-વિવેક” એ ત્રણ પદ સાંભળતાં જ, જૈન તત્વનું જ્ઞાન ન લેવા છતાં ચિલાતીપુત્રને તેમાં રુચિ થઈ, તેમ વિશિષ્ટ જ્ઞાન વિના પણ મોક્ષતત્વની રુચિ થાય, તે સંક્ષેપરુચિ–સમતિ કહેવાય છે. અહીં “મેક્ષિતત્વની અચિ” એ અંશને છેડીને “અન્ય દર્શન નમાં આગ્રહરહિતપણું અને જૈનદર્શનમાં જ્ઞાનરહિતપણું” એ બે વિશેષણ વાક્યને જ લક્ષણરૂપ માનીએ, તે મૂર્છા વગેરે દશાવાળા જીવમાં પણ એ ઘટી જાય અને તેથી મૂર્શિત આત્મામાં પણ આ સમકિતની સિદ્ધિ થઈ જાય, કે જે અઘટિત છે, માટે એ બે વિશેષણવંત છવની મેક્ષતત્વની રુચિને “સંક્ષેપરુચિ ’–સમકિત સમજવું. ૧૦. ધર્મચ-માત્ર “ધર્મ' શબ્દને સાંભળીને જ તેમાં પ્રીતિ થાય અને તેથી તે ધર્મ શબ્દનું વાસ્થ (ધર્મ શબ્દથી ઓળખાતું) જે “યથાર્થ ધર્મતત્વ” તેમાં રુચિ-શ્રદ્ધા પ્રગટે, તે “ધર્મચિ—સમક્તિ કહેવાય છે. કહ્યું છે કે "जो अत्थिकायधम्म, सुयधम्म खलु चरित्तधम्म च। સ૩ નિમિહિર્ષ, સૌ ધર્મ Tયો છે ? .” (પ્રથાર, ૨૬૦), ભાવાર્થ-જે જીવ તે તે અસ્તિકાયને ધર્મ, એટલે ધર્માસ્તિકાયને ગતિસહાયતા, અધર્માસ્તિકાયને સ્થિતિસહાયકતા, વગેરે તે તે દ્રવ્યોના તે તે ધર્મોને, દ્વાદશાંગી વગેરે આગમરૂપ શ્રતને, તેમ જ સામાયિકાદિક ચારિત્રધર્મને-એમ શ્રીજિનેશ્વરએ ધર્મને જે જે રીતિએ વર્ણવ્યો છે, તે તે રીતિએ સહે-ચથાર્થ પણે માને, તેને “ધર્મરુચિ-સમ્યકત્વવાળો સમજે.” [ ઉપાય અહીં એવું ન સમજવું કે-આ વ્યાખ્યા પ્રમાણે તે “ગ્રામ્યધર્મ' વગેરે શબ્દોનાં વાચ જે ગ્રામ્યકર્તવ્ય વગેરેની રુચિ પણ ધર્મરુચિમાં ગણશે ? કારણ કે–અહીં ઉપપદ (ધર્મ શબ્દની પહેલાં કોઈ વિશેષણ) વિનાને કેવળ “ધમ” શબ્દ સાંભળવાથી પ્રગટેલી ધર્મતત્વની શ્રદ્ધાને “ધર્મરુચિ’–સમકિત કહ્યું છે. પ્રશ્ન-એમ તે ઉપર ધર્મ શબ્દની પૂર્વે જડેલાં “અસ્તિકાય, શ્રુત, ચારિત્ર વગેરે પદેથી વાચ અસ્તિકાય ધર્મ, શ્રતધર્મ, ચારિત્રધર્મ વગેરેની શ્રદ્ધાવાળાને ધર્મરુચિ-સમકિત કહ્યું છે, તે પ્રવચનસારે દ્વારનું લક્ષણ જ ખોટું કરશે; કારણ કે–તે દરેકમાં ઉપપદ છે. ઉત્તર-તમારૂં કથન યુક્તિસંગત છતાં આશય સમજ્યા વિનાનું છે. અહીં “ઉપપદરહિત ધર્મ શબ્દનું વાચ” એમ જે કહ્યું, તેમાં “ધર્મ” શબ્દની પહેલાં કઈ જ ઉપપદ ન જ જોઈએ એમ નહિ, પણ વાસ્તવધર્મમાં જેને સમાવેશ ન થાય તેવું ધર્મબાધક વિશેષણ (ઉપપદ) ન જોઈએ. ગ્રામ્યધર્મ વગેરે વાસ્તવધર્મરૂપ નથી, માટે તેવા ઉપપદરહિત “ધમ શબ્દથી વાચ’ એમ સમજવાનું છે; ચારિત્રધર્મ–કૃતધર્મ–દાનધર્મ–તપધમ–ભાવધર્મ વગેરે બધાય ધ વાસ્તવ ધમનાં અંગો હોવાથી તેવાં ઉપપદે હોય તેને વિષેધ નથી. માત્ર જે વાસ્તવધર્મમાં ન ઘટે Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧-સભ્યત્વના ૧૦ પ્રકારે] તેવા ગ્રામ્યધર્મ” વગેરેમાં રહેલાં “ગ્રામ્ય” વગેરે ઉપપદેથી રહિત “ધમ શબ્દથી વાચમાં પ્રીતિ” એમ કહેવાને અમારો આશય છે. ] એમ દશ પ્રકારે કહીને, ઉત્તરાધ્યયનસૂત્રની ટીકામાં તે એ પણ કહ્યું છે કે–અલ્પ બુદ્ધિવાળા જીને (સરલતાથી) બોધ કરાવવા સારૂ આ રીતિએ જુદા જુદા દશ પ્રકારે બતાવ્યા છે, માટે આમાંને કઈ પ્રકાર બીજા પ્રકારમાં સમાઈ જાય, એટલે કે-એકાથે જે સમજાય તે પણ દેષ સમજ નહિ, છતાં અમે તે અહીં દશેય ભેદને એકબીજામાં સમાવેશ ન થાય તે રીતિએ વ્યાખ્યા કરી છે, તે પણ સમ્યકત્વનું “ઇતચતરવ” લક્ષણ છે એમ માનવું નહિ. (અર્થા-સમ્યકત્વ આ દશ જ પ્રકારમાં આવી જાય છે–વધુ પ્રકારે નથી, એમ સમજવું નહિ.) કારણ કે-રુચિ ભિન્ન ભિન્ન વિષયની અનેક પ્રકારની હોવાથી તેની સંખ્યા નક્કી કરવી તે અશક્ય છે. (તાત્પર્ય કે-આ દશ પ્રકારે ઉપરાન્ત પણ “મોક્ષના જે અસંખ્ય ગે કહ્યા છે, તેમાંના કેઈ પણ ગની રુચિને સમ્યકત્વ કહેવામાં વિરોધ નથી.) અથવા તે “રુચિ એ પ્રીતિરૂપ (રાગરૂપ)” હવાથી વીતરાગસમ્યકત્વમાં (શુદ્ધ સમ્યકુત્વમાં) પ્રીતિરૂપ સરાગસમ્યકત્વનું આ લક્ષણ ન ઘટે. ઠાણાંગસૂત્રના ૭૫૧ મા સૂત્રના “હરિજે સાલમેન્દ્ર પ્રજરે”—એ પાઠના અભિપ્રાયથી આ દશેય પ્રકારે સરોગસમક્તિના કહ્યા છે. અહીં અમે પણ આ લક્ષણ સરોગસમ્યકત્વનું કહીએ છીએ. ( અર્થાત્ અમે આ પ્રકારે સરાગસમ્યકત્વના કહ્યા છે.) વિતરાગસમ્યક્ત્વ છે જેમાં રાગ અનુગત (સહકારી) ન હોય, તેને કહેલું છે અને આ દશ ભેદે તેનાથી ભિન્ન છે, માટે તેનું લક્ષણ પણ ભિન્ન જ હોય, તેથી વીતરાગસમ્યકત્વમાં આ લક્ષણ ન ઘટે તે કાંઈ અઘટિત નથી. (અર્થા--આ લક્ષણ સરોગસમ્યકુત્વનું છે અને વીતરાગસમ્યક્ત્વ તેનાથી ભિન્ન છે.) છતાં પણ આ લક્ષણ છેટું તે નથી જ, કારણ કે-વસ્તુતઃ “લક્ષણ એટલે ચિહ્ન,” પદાર્થને ઓળખાવનાર પ્રતીક તે બે પ્રકારનું હોય છે, ૧-અંતરંગ અને ૨-બહિરંગ. અમે અહીં સમકિતનું લક્ષણ “રૂચિ-પ્રીતિ’ કહ્યું, તે રાગરૂપે બહિરંગ લક્ષણ જાણવું. અંતરંગ લક્ષણ લક્ષ્યની સાથે રહે જ છે, બહિરંગ લક્ષણ માટે એ નિયમ નથી કે લક્ષ્ય સાથે તે રહે જ. જેમ કે-ધુમ હોય ત્યાં અગ્નિ હોય જ, માટે ધુમ એ અગ્નિનું ચિહ્ન છે, છતાં જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમ હોય જ એ નિયમ નથી. એ રીતિએ સમ્યક્ત્વને ઓળખાવનાર લિંગ (ઉપર બતાવી તે તે પ્રકારની રૂચિ) કે જે રાગરૂ૫ છે, તે પણ જ્યાં જ્યાં સમકિત હોય ત્યાં ત્યાં હોય જ એ નિયમ નથી. જેમ લીલાં લાકડાના અગ્નિ સાથે ધુમ હોય અને લેખંડના ગળાના અગ્નિ સાથે ધુમ ન હોય, તેમ અહીં પણ સરોગસમક્તિમાં રાગ હોય અને વીતરાગસમકિતમાં રાગ ન હેય તેથી લક્ષણમાં દેષ ગણાય નહિ. જેમ કે-જીવનું લક્ષણ જણાવ્યું છે કે- “ ના જ હંસ જેવ, પિત્ત જ તો રહી वीरियं उवओगो य, एयं जीयस्स लक्खणं ॥१॥" (नवतत्त्व, गा० ५) ભાવાર્થ-જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ-વીર્ય તથા ઉપગ, એ જીવનું લક્ષણ છે.” આમ કહ્યું છે, પણ દરેક જીવને દરેક અવસ્થામાં એ લક્ષણે હેય જ-એવા નિયમ નથી, (જીવ હોવા છતાં એમાંનાં કેટલાંક લક્ષણે સંસાર-અવસ્થામાં તે કેટલાંક લક્ષણે સિદ્ધ-અવસ્થામાં Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪. [ ધ સં. ભા. ૧-વિ. ૨-ગા. ૨૨ દેખાતાં નથી.) માટે બહિરંગ લક્ષણના અભાવમાં પણ (લક્ષ્ય) પદાર્થ હોય તેમાં વિરોધ જેવું નથી.” શ્રીમદ્યશોવિજયજી ગણિવર પણ અધ્યાત્મમત પરીક્ષામાં જણાવે છે કે "जं च जीअलक्षणं तं, उवइटुं तत्थ लक्षणं लिङ्गं । તે વિષા સો ગુરૂ, ધૂળ વિના દુકા, ગ્ય છે ?” ( T૦ કર ) ભાવાર્થ-“જીવનું જે લક્ષણ જણાવ્યું, તે ત્યાં લક્ષણ એટલે લિંગ સમજવું. એથી જેમ ધુમ-લિંગ વિના પણ (લેઢાના ગેળામાં) અગ્નિ હોય, તેમ એ લિંગ વિના પણ જીવ હોઈ શકે છે.” એ પ્રમાણે સમકિતને ઓળખાવનાર “રાગ-રુચિ રૂ૫ લિંગ ન હોય, ત્યાં પણ (વીતરાગ) સમ્યકત્વ હેવામાં કાંઈ વાંધો નથી. (અર્થાત્ આ લક્ષણ વીતરાગસમ્યકત્વમાં નહિ ઘટવા છતાં લક્ષણરૂપે તે અસત્ય નથી.) વળી અહીં “ચ” એટલે લક્ષ્યરૂપે જે શુદ્ધ વીતરાગસમ્યકત્વ કહ્યું, તે તે નિર્મળ જ્ઞાન-દર્શન આદિ સકલ ગુણેમાં એક જ “રસસ્વરૂપ આત્માને શુદ્ધ પરિણામ” છે, કે જે માત્ર શુદ્ધ આત્માને પિતાના અનુભવથી જ ઓળખાય, બલીને કે લખીને ઓળખાવી શકાય તેમ નથી, માટે તેને “વ્યંગ્ય કહ્યું છે. પૂ૦ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ માત્ર ધર્મબીજને ઉદ્દેશીને પણ જણાવે છે કે " पायमणक्खेअमिणं, अणुहवगम्मं तु सुद्धभावाणं । મરવાર તિ શં, યુ સમેવ વિશ ” (૩vos, ૨૩૨ ) ભાવાર્થ_“પ્રાયઃ આ (ધર્મબીજ) શબ્દોથી કહી શકાય તેવું નથી, માત્ર શુદ્ધ ભાવવાળા જીને પિતાના અનુભવથી જ સમજાય તેવું, સંસારને અંત કરનાર હોવાથી (ચિંતામણુ વગેરેથી પણ) મહાન અને પંડિતપુરૂષને જ (આત્માનુભવથી) સ્વયં સમજાય તેવું છે.” વસ્તુ માત્ર વર્ણવી શકાય જ તેમ બનતું નથી. જેમ શેરડીનો રસ વગેરે કેટલીય સમાન વસ્તુઓના સ્વાદમાં ભિન્નતાને અનુભવ થવા છતાં તે ભેદ કહી શકાતું નથી, (કહેવા માટે શબ્દો નથી) તેમ આ ધમબીજને અનુભવ થવા છતાં તે કહી શકાય તેમ નથી. કહ્યું છે કે " ईक्षुक्षीरगुडादीनां, माधुर्यस्यान्तरं महत् । तथापि न तदाख्यातुं, सरस्वत्यापि पार्यते ॥१॥" ભાવાર્થ–“શેરડી, દુધ, ગોળ વગેરેની મીઠાશમાં મહાન અંતર હોવા છતાં સરસ્વતી પણ તે અંતરને કહી બતાવવા સમર્થ નથી.” એમ જે “ધર્મબીજ ? જેવું તત્વ પણ અવર્ણનીય–અનુભવગમ્ય છે, તે હજારો-લાખે જન્મ-મરણ થવા છતાં પણ જેની પ્રાપ્તિ દુર્લભ છે, જેનું ફળ મેક્ષ છે અને જે ચારિત્રના પ્રાણરૂપ છે; તે “સમ્યકત્વ”ની તે વાત જ શી કરવી? અર્થાત્ તેનું વર્ણન શબ્દોથી ન કરી શકાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. શુદ્ધ આત્મપરિણામરૂપ સમ્યકત્વને ઓળખવા માટે સ્વાનુભવ સિવાય બીજી કઈ યુક્તિઓ કે પ્રમાણે કામ લાગતાં નથી. આચારાંગસૂત્રમાં ( અધ્ય૦ ૫, ઉદેશે ૬, સૂત્ર Page #158 -------------------------------------------------------------------------- ________________ અo ૧-સમ્યક્ત્વનું સ્વરૂપ) ૧૦૫ ૧૭૦ માં) શુદ્ધ આત્મસ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે-“સ સા નિબતિ, ત િરથ ન વિજ્ઞ, અ તથ ન દિશા ઈત્યાદિ, અર્થાત્ (આત્મસ્વરૂપને ઓળખાવવામાં) સઘળા સ્વરે (શબ્દો) નિષ્ફળ છે, તર્કે ટકી શકતા નથી અને બુદ્ધિ તેને ઓળખીએાળખાવી શકતી નથી.” વગેરે. આ માટે જ્ઞાનાદિ ગુણોના સમૂહથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન (આત્મગુણરૂપ) હોવાથી સમ્યક્ત્વનું વિવેચન (વર્ણન) કરવું અશક્ય છે. તે તે અનુભવથી જ સમજી શકાય તેવું છે, તેને ઓળખાવનારાં બે કાવ્ય તેના અનુભવીઓએ નીચે પ્રમાણે કહેલાં છે. " न भिन्नं नामिन्नं भयमपि नो नाप्यनुभयं, न वा शाब्दन्यायाद्भवति भजनाभाजनमपि । गुणासीनं लीनं निरवधिविधिव्यअनपदे, यदेतत्सम्यक्त्वं तदनुकुरुते पानकरसम् ॥ १॥" न केनाऽप्याख्यातं न च परिचितं नाप्यनुमितं, न चा“दापन्नं क्वचिदुपमितं नापि विबुधैः । विशुद्धं सम्यक्त्वं न च हृदिन नालिङ्गितमपि, स्फूरत्यन्तज्योतिर्निरुपधिसमाधी समुदितम् ।।२॥" ભાવા–“જેમ કઈ (મદિરા, ભાંગ વગેરે) સ્વાદિષ્ટ પીવાની વસ્તુને સ્વાદ તેનાથી ભિન્ન નથી, અભિન્ન નથી, ભિન્નભિન્ન નથી, ભિન્નભિન્ન નથી એમ પણ નથી અને અનુભવમાં આવે છે માટે અસત્ કલ્પના માત્ર પણ નથી. જેમ તે સ્વાદ તે પીણામાં મેળવેલી ઉત્તમ વસ્તુઓના ગુણેમાં રહેલો છે અને તે સ્વાદ પણને તૈયાર કરવાનો સંપૂર્ણ વિધિ-પ્રયત્ન કરાવનારે છે, (અર્થાત્ તે સ્વાદને લુપી પીણાને તૈયાર કર્યા વિના રહી શકતે નથી) તેમ આ સમકિત પણ એકાન્ત આત્માથી ભિન્ન (જુદું) નથી, અભિન્ન (આત્મરૂપ) નથી, ભિન્નભિન્ન નથી, ભિન્નભિન્ન નથી એમ પણ નથી, વ્યાકરણના ન્યાયે નામ હેય તે પદાર્થ હોય જ માટે કલ્પના માત્ર પણ નથી, સત્ છે, તે તે કેવું છે? તે કહે છે કે-જ્ઞાનાદિ ગુણામાં (આદરરૂપે) રહેલું અને સંપૂર્ણ વિધિ (ક્રિયા-અનુષ્કાને) કરાવવામાં કારણરૂપ, (એટલે કે-આત્મા એ સમકિતના બળે સર્વે અનુછાને કરવામાં આદરવાળે થાય તેવું) ગુપ્ત હોવાથી તે પાનકરસ એટલે કેઈ ઉત્તમ પીણાના સ્વાદ જેવું (હેવા છતાં વર્ણવી ન શકાય તેવું) છે. ૧. કઈ પંડિત (ગ્રંથકારે) સમકિતને સ્વમુખે કહી શક્યા નથી, તેને પ્રત્યક્ષ પરિચય કરી શક્યા નથી અને અનુમાનથી, અર્થપત્તિથી કે ઉપમાનથી તેને સિદ્ધ કરી શક્યા નથી, આમ છતાં તેઓના હદયમાં તે સ્પર્યું નથી એમ પણ નથી. એવું સમ્યકત્વ નિર્વિકાર-નિષ્કટક શુદ્ધ સમાધિમાં એકરૂપ બની ગયેલા આત્માના સ્કુરાયમાન અંત:પ્રકાશરૂપ છે–આત્મતિરૂપ છે. ૨.” એ પ્રમાણે સમ્યકત્વનું વર્ણન કર્યું, હવે ચાલુ મૂળ ગાથામાં કહેલા બાકીના “ નિવરિશાળેવ' પાદનું વર્ણન કરે છે કે-પૂવે જણાવ્યાં તે નૈસર્ગિક અને આધિગમિક, અને પ્રકારના સમ્યક્ત્વનું અંતરંગ કારણ એક જ “મિથ્યાત્વને પરિહાર છે, અર્થાત્ શ્રીજિનેશ્વરદેવકથિત તમાં અશ્રદ્ધારૂપ મિથ્યાત્વને સર્વથા ત્યાગ કરવાથી (થવાથી), એટલે કે–ત્રિવિધ ત્રિવિધ પ્રકારે પશ્ચફખાણ કરવાથી તે બન્ને પ્રકારનું સમકિત પ્રગટે છે. કહ્યું છે કે-“મિચ્છામિળ, સિવિ સિવિન નાયક (આવશ્યક નિર્યુક્તિગા. ૧૨૫૦-૧૨૫૧) અર્થાતુ-મિથ્યાત્વનું પ્રતિક્રમણ (પચ્ચકખાણ) ત્રિવિધ-ત્રિવિધથી જાણવું. જે મિથ્યાત્વનું પચ્ચકખાણ કરવાથી સમ્યક્ત્વ પ્રગટે છે, તે મિથ્યાત્વ લૌકિક અને લોકોત્તર Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ [[ધ સં. ભા૧-વિ. ૨-ગા. ૨૨ એમ બે પ્રકારે છે અને તે બન્નેના પણ દેવવિષયક અને ગુરૂવિષયક એવા બે બે મળી ચાર પ્રકારે થાય છે. (અન્ય ગ્રંથમાં તે દેવ, ગુરૂ અને પર્વ—એ ત્રણેયના લૌકિક અને લકત્તર એમ બે બે ગણી કુલ છ પ્રકારે પણ કહ્યા છે.) તેનું સ્વરૂપ આ પ્રમાણે છે ૧. લેકિક દેવગત મિથ્યાત્વ-વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા વગેરે લૌકિક દેવને પૂજવાથી, પ્રણામ વગેરે કરવાથી અને તેઓના મંદિરમાં જવાથી લાગે છે. તે તે દેશમાં પ્રસિદ્ધ અનેક પ્રકારની પ્રવૃત્તિરૂપ આ લૌકિક દેવગત મિથ્યાત્વ સમજવું. અર્થાત્ ભિન્ન ભિન્ન દેશોમાં જુદા જુદા ધર્મવાળાઓના અનેક પ્રકારના દેવે હેય તથા તેની પૂજા વગેરેને પણ અનેક પ્રકારે હય, તે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવી, તે સઘળા લૌકિક દેવગત મિથ્યાત્વના પ્રકારે સમજવા. ૨, લૈકિક ગુરૂગત મિથ્યાત્વ-બ્રાહ્મણ, તાપસ, સંન્યાસી વગેરે લૌકિક ગુરૂઓને નમસ્કાર કરવે, તેઓને દંડવત પ્રણામ કર, તેઓની સામે “નમઃ રિવાજ' ઈત્યાદિ બોલવું, તેઓની ધર્મકથા સાંભળવી અને તે પ્રમાણે આચરણ કરવાદ્વારા તેઓનું કે તેઓની કથા-ઉપદેશનું બહુ માન કરવું વગેરે લૌકિક ગુરૂગત મિથ્યાત્વના પણ અનેક પ્રકારે જાણવા. ૩. લોકેત્તર દેવગત મિથ્યાત્વ–પરદશનીઓએ પિતાને કબજે કરેલી પિતાના દેવરૂપે માનેલી શ્રીજિનપ્રતિમાની પૂજા વગેરે કરવાથી, અથવા આ લોકના સુખના અર્થે જૈન તીર્થોની યાત્રાએ જવાની માન્યતા માનવાથી, વગેરે અનેકવિધ પ્રવૃત્તિ કરવાથી કેત્તર દેવગત મિથ્યાત્વ લાગે છે. ૪. લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ–પાસસ્થા, અવસગ્ન, વગેરે મુસાધુઓને ધર્મગુરૂરૂપ માનીને વન્દન વગેરે કરવાથી અને ગુરૂના સ્તૂપ (પગલાં) મૂર્તિઓ વગેરેની આ લેકના સુખને માટે યાત્રા, બાધા, માન્યતા વગેરે કરવાથી, વગેરે અનેકવિધ પ્રવૃત્તિથી કેત્તર ગુરૂગત મિથ્યાત્વ લાગે છે. (એમ ચારેય મિથ્યાત્વે ઘણા પ્રકારનાં હોઈ શકે તે સ્વયમેવ સમજી લેવું. ) દર્શનશુદ્ધિપ્રકરણના પાંચમા તત્વની ગાથા ૩૪-૩૫ માં કહ્યું છે કે " दुविहं लोइअमिच्छं, देवगयं गुरुगयं मुणेयव्वं । છોકરાર રિ સુવિ, વાર્થ જેવા ? . ” "चउभेयं मिच्छत्तं, तिविहं तिविहेण जो विवज्जेइ । વર્ણવ સમજો, ફોઈ રસ પીવસ ૨ ” ભાવાર્થ-“લૌકિક મિથ્યાત્વ દેવગત અને ગુરૂગત એમ બે પ્રકારે તથા લોકોત્તર મિથ્યાત્વ પણ દેવગત અને ગુરૂગત એમ બે પ્રકારે જાણવું. (૧). જે આત્મા તે ચારેય મિથ્યાત્વેને ત્રિવિધ ત્રિવિધ તજે છે, તેને નિષ્કલંક શુદ્ધ સમકિત હોય (પ્રગટે) છે. (૨).” ત્રિવિધ ત્રિવિધ પ્રકારે ત્યાગ કેવી રીતિએ થાય? તે જણાવે છે. " एअं अणंतरुत्तं, मिच्छं मणसा न चिंतइ करोमि । સામેલો વ ૩, અને ૪ વ યુદ્ધ કર્યા છે ?” " एवं वाया न भणइ, करेमि अन्नं च न भणइ करेह । अन्नकयं न पसंसइ, न कुणइ सयमेव कारणं ॥२॥" Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૧–મિથ્યાત્વનું સ્વરૂપ ] * " करसन्नभमुहखेवा - इएहि न य कारवेइ अन्नेणं । अन्नकयं न पसंसर, अन्नेण कयं च सुट्टु कयं ॥ ३ ॥ ** ( શ્રા॰ધર્મવિધિમ૦ ૧૦ રૂર સઃ રૂ૪ ) ભાવાર્થ – મિથ્યાત્વના ઉપર જણાવેલા ચારેય પ્રકારમાં કોઈ પણ પ્રકારને ‘હું સેવું’– એવું મનથી વિચારે નહિ, બીજો ( અમુક ) આ માણસ ‘ સ્વયમેવ મિથ્યાત્વ સેવા ’–એવું પાતે વિચાર નહિ કે ખીજાને વિચારાવે નહિ તથા ખીજાએ મિથ્યાત્વનુ સેવન કર્યું... જાણીને ‘ સુંદર કયું ’–એમ મનથી અનુમાઅે પણ નહિ; એમ સ્વ–પરને અંગે વિચારે નહિ, વિચારાવે નહિ અને અનુમેદે નહિ– એ મનથી ત્રણ પ્રકારે તજે. ૧. એ રીતે ‘હું મિથ્યાત્વ સેવું ’–એમ સુખથી ન ખોલે, અર્થાત્ મિથ્યાત્વી દેવાની સ્તવના, તેમના ગુરૂની સ્તુતિ વગેરેનાં વચના મિથ્યાત્વસેવનરૂપ હાવાથી · સ્વયં કરૂ’' એમ મેલે નહિ કે સ્વમુખે તેવી સ્તુતિ વગેરે કરે નહિ. બીજાને તેમ કરવાના ઉપદેશ– આદેશ કરે નહિ અને બીજાની મિથ્યાત્વની ક્રિયા વગેરેની સ્વમુખે પ્રશંસાદિ પણ કરે નહિ. એ મુજબ સ્વય· મીજાને તેવી પ્રવૃત્તિ કરવાનું કહે નહિ, ખીજાદ્વારા કહેવરાવે નહિ અને કોઈ સ્વય’ કરે તે। અનુમેદે નહિ–એમ ત્રણ પ્રકારે વચનથી તજે. ૨. કાયાથી સ્વયં મિથ્યા પ્રવૃત્તિ કરે નહિ, ખીજાને હાથની ચેષ્ટા કે આંખના ઈસારા વગેરે સંજ્ઞાએથી સમજાવીને તેમ કરવા પ્રેરે નહિ અને બીજાની મિથ્યાત્વની પ્રવૃત્તિની ( મુખથી પ્રસન્નતા ખતાવવી, આનંદથી મસ્તક ધુણાવવું, હથી તાલીઓ પાડવી, તેની પીઠ થાખડવી વગેરે) અનુમેદના પણ કરે નહિ; એટલે કે કાયાથી સેવે નહિ, સેવરાવે નહિ અને અનુમેદે નઢુિં; એમ મન-વચન-કાયાથી સેવે નહિ, સેવરાવે નહિ અને અનુમાદે નહિ તે ત્રિવિધ ત્રિવિધથી ત્યાગ (પચ્ચક્ખાણ ) કહેવાય ૩. [પ્રશ્ન-એ રીતિએ ત્રિવિધ ત્રિવિધ મિથ્યાત્વના ત્યાગ કરનારા પણ ગૃહસ્થને મિથ્યાષ્ટિના સંસગ તા હોય જ, તે ‘ સવાસ અનુમેદનારૂપ મિથ્યાત્વની અનુમોદનાથી તેને મિથ્યાત્વ ૧૦૭ . ૭. શ્રાવકધમ –વિધિપ્રકરણમાં આ ગાથા ૩૨-૩૩-૩૪ નખરે છે. તેમાં ત્રીજી ગાથાનું છેલ્લુ પાદ ‘અનેળ યં ચ સુકુ વયં ’ને બદલે ‘ છોડિયલિન્ના વૈદાäિ' એવા પાઠ છે અને તે સંગત લાગે છે. તેના અર્થ એ છે કે-ચપટી વગાડવી, હસવું વગેરે ચેષ્ટાઓથી ખીજાએ કરેલું ઠીક કર્યુ એમ પ્રસન્નતા જણાવે નહિ. ૮. અનુમેદનાના ત્રણ પ્રકારો છે. ૧. અનિષેધ અનુમેદના, ૨ ઉપભાગ અનુમોદના અને ૩. સવાસ અનુમાદના. જેમ કે-૧-પોતે અધિકારી છતાં નિશ્રામાં રહેલા જીવોને જો તે તે કાર્યો કરવાને નિષેધ કરે, મૌન સેવે તે ‘ અનિષિશ્ચમનુમતમ્' એ ન્યાયે અનુમેાદના ગણાય, તે અનિષેધ અનુમાદના : ૨-નિષેધ કરવા છતાં તેઓ પાપથી અટકે નહિ અને પાપ કરીને જે કમાય, તે કમાણીના પોતે ઉપયોગ કરે-વાપરે તે ઉપભોગ કરવારૂપે પણ સાથ આપ્યા ગણાય, તે ઉપભાગ અનુમાદના : અને ૩-નિષેધ કરવા છતાં પણ તે પાપથી અટકે નહિ અને તેની પાપકમાઈના પોતે ઉપભોગ પણ કરે નહિ, છતાં જેમ ચેારાના ટાળામાં રહેલા શાહુકાર પણ ચાર ગણાય અને કલાલને ત્યાં કાÖપ્રસંગે ગયેલા પણુ દારૂડીયા મનાય, તેમ પાપ કરનારાની સાથે રહેલા પણ તે પાપમાં સાથ આપનારા મનાય, તે સવાસ અનુમેદના જાણવી. આ ત્રણ પ્રકારમાં મિથ્યાલીની માત્ર સાખતથી પણુ ત્રીજી સંવાદ અનુમોદના લાગે, તથાપિ ગૃહસ્થને પોતાના કુટુબ કે સંબંધીઓની સેાબત અનિવાય છે, તેમાં પોતાને મિથ્યાત્વના પરિણામ ન થાય તે અનુમાદના ન ગણાય, પણ ખીજા મિથ્યાત્વીઓના સંસગ તા તજવા જ જોઈ એ. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ [‰૦ સં૰ ભા૦ ૧-વિ૦ ટ્–ગા. ૨૨ કેમ ન લાગે? ઉત્તર-ત્રિવિધે ત્રિવિધે ત્યાગ કરનારને મિથ્યાત્વીના પરિચય, સંસગ વગેરે કરવું તે અતિચારરૂપ હોવાથી તેવા સ`સગ પણ તજવાને જ કહ્યો છે-તજવા જોઈ એ. પ્રશ્ન-ત્રિવિધ ત્રિવિધથી મિથ્યાત્વને તજનારા ગૃહસ્થ મિથ્યાત્વને સેવનારા પેાતાના કુટુંબીઓ, સંબંધી, સ્વજના વગેરેની સાથે રહેલા હાવાથી તેને સંસગ કેવી રીતે તજી શકે ? ઉત્તર-આરંભ કરનારાઓની સાથે રહેવાથી આરક્રિયા થવાના પ્રસંગ બલાત્કારે પણ આવે અને તેથી મિથ્યા ક્રિયામાં ‘સવાસ અનુમેદના ' લાગે, તે પણ મિથ્યાત્વ એ અધ્યવસાયરૂપ હાવાથી, મિથ્યા ક્રિયા કરનારની સાથે રહેવા છતાં તેના અધ્યવસાયા મિથ્યાત્વના પરિણામરૂપ ન થાય તે મિથ્યાત્વ ન લાગે. જો એમ ન માનીએ તે સાધુને પણ મિથ્યાત્વ સેવનારા ગૃહસ્થાની નિશ્રાને સભવ હાવાથી તેઓ પણ મિથ્યાત્વની સવાસ-અનુમાદનાથી બચી શકે નહિ. ] ( આરંભ કરનારાની સાથે રહેવા છતાં તે આરંભની સવાસ–અનુમોદના કેમ ન લાગે ? તેનું સમાધાન પૂ॰ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રાવકધર્મ વિધિપ્રકરણમાં ગા. ૩૫ થી ૪૪ સુધીમાં કર્યું છે તે ત્યાંથી સમજી લેવું.) જે કે તત્ત્વષ્ટિએ તે દેવાદને સુદેવાદ તરીકે માનવાથી તથા અધર્મને ધર્મની બુદ્ધિએ આરાધવાથી મિથ્યાત્વ કહ્યું છે, તે પણ આ લેાકના સુખને અર્થે પણ્ યક્ષ, યક્ષિણી વગેરે કુદેવાની આરાધના મુખ્યતયા તજવી જ હિતકર છે; કારણ કે—સુદેવપણાની બુદ્ધિ વિના પણ કરાતી કુદેવાદિની ઉપાસના, સ્તવના વગેરેને દેખીને ખીજા (જૈનો) તેમ કરતા થાય, એટલે મિથ્યાત્વની વૃદ્ધિ થાય—મિથ્યાદર્શનીઓ પણ પેાતાના મિથ્યા ધર્મમાં જૈનોના એવા સાથ જોઈને સ્થિર થાય અને તેથી આ લેાકમાં મિથ્યાત્વની વૃદ્ધિ અને પુષ્ટિ થાય તથા પરલાકમાં ધિ દુર્લભ થાય, અર્થાત્ સમકિતની પ્રાપ્તિ દુર્લભ થાય. કહ્યું છે કે " अन्नेसि सत्ताणं, मिच्छत्तं जो जणेइ मुढप्पा | સો તેળ નિમિત્તળ, ન દ્દફ યોન્હેિં નિળમિન્દિય । શ્ | ” (સંશ્લેષ૦, સમ્ય॰ ૪ર) ભાવા—જે મૂઢ આત્મા બીજા જીવાને મિથ્યાત્વમાં નિમિત્ત બને છે, તે તે કારણથી શ્રીજિનકથિતએાધિને-સમકિતને પામતા નથી. ” પ્રશ્ન-રાવણુ કે કૃષ્ણજી જેવાઓએ પણ તે તે કાળે મિથ્યાત્વનુ સેવન કર્યું' છે, તે વતમાનમાં તેને નિષેધ કેમ કરે છે ? ઉત્તર-રાવણ, કૃષ્ણજી વગેરેનુ આલંબન લેવુ' અનુચિત છે, કારણ કે—તે કાળે જૈનધર્મના મહિમા બીજા ધર્મો કરતાં અતિશય હતા, તેથી તે કાળે તેમનું જોઈને મિથ્યાત્વની વૃદ્ધિ થાય તેમ ન હતું. વર્તમાનકાળે તે સ્વભાવથી જ જીવોની (તેઓ પ્રાયઃ ભારેકમી હોવાથી, કાળની વિષમતા હાવાથી અને ચારિત્રમળ ક્ષીણ થવાથી ) મિથ્યાત્વની પ્રવૃત્તિ અટકાવી શકાય તેમ નથી. (તેમાં વળી મિથ્યાત્વનુ સેવન જોવાથી તે તેને ઘણુ જ ખળ મળે, માટે પૂર્ણાંકાલીન જીવાનુ આલંબન લઈને મિથ્યાત્વ સેવવું નહિ. ઉત્તમ પુરૂષ હંમેશાં ઉત્તમ આલમનના જ આશ્રય શેાધે છે, કારણ કે—આલંબન ચઢવા માટે લેવાનુ હાય છે, પડવા માટે ૯. પરમાત્મા શ્રીમહાવીરદેવને પણ મરીચિના ભવમાં પોતે સ્વીકારેલા ત્રિદંડીપણામાં ધબુદ્ધિ નહિ હોવા છતાં પઉંદરમા ભવ સુધી તે સસ્કારી ચાલુ રહ્યા. જ્યારે જ્યારે તેઓ મનુષ્યભવ પામ્યા ત્યારે ત્યારે ધરને છેડીને ત્રિમંડી બન્યા, જૈનસાધુપણું ન પામ્યા. એ રીતિએ સખ્યાતા સાગરોપમ સુધી તે સંસ્કારી નડયા. Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૧–મિથ્યાત્વનું સ્વરૂપ અને પ્રકારો ] નહિ. લૌકિક વ્યવહાર પણ એ જ રીતિએ ચાલે છે. ) મિથ્યાત્વના પાંચ પ્રકાશ અને તેનુ ં સ્વરૂપ આ પ્રમાણે છે. કહ્યું છે કે 66 अभिग्गहिअमणभिग्गहं, च तह अभिनिवेसिअं चेव । સંસઙ્ગમગામોનું, મિજીનેં ગ્રાહ્ત્વ ? || ” ( પંચતંત્રĚ, ૦ ૮૬ ) ભાવાર્થ- ૧–આભિગ્રહિક, ૨-અનાભિગ્રહિક, ૩-આભિનિવેશિક, ૪-સાંયિક અને ૫-અનાલાગિક; એમ મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. ” તેમાં– ૧. આભિગ્રહિક મિથ્યાત્વ-સ્વશાસ્ત્રના આગ્રહથી વિવેકરૂપી દીપક જેઆના બૂઝાઈ ગયેા હોય તેવા, માત્ર પરદનના પ્રતિકાર કરવામાં ચતુર, અવિવેકી, પાખડી જે લેકે પોતાના પક્ષમાં દુરાગ્રહી હોય, તેને આભિગ્રાહિક મિથ્યાત્વ કહ્યું છે; પણ ધર્મ-અધર્મીના પરીક્ષાપૂ ક વિવેક કરીને તત્ત્વરૂપે સ્વીકારેલા સત્ય પદાર્થાંમાં શ્રદ્ધાવાળા મધ્યસ્થ જૈનો પરદર્શનના પ્રતિકાર કરે, તેા પણ તેઓને આ મિથ્યાત્વ મનાતુ નથી; કારણ કે–તેઓના વિવેકમાં જૈનશાસ્ત્રનું મમત્વ ( ખંધન ) નથી પણ તત્ત્વના પક્ષ અને અતત્ત્વના ક્ષેપ છેઃ હા, જન્મે જૈન હાવા છતાં પણ જેઓને તત્ત્વાતત્ત્વના વિવેક નથી, નામ માત્રથી જ જૈન છે અને તેથી પોતાના આચારાથી જેએ આગમને ઊલટો આપ પહાંચાડે છે, (અર્થાત્ જૈન આચારાને અનુસરવાને બદલે કુલાચાર વગેરેના અસદ્ આગ્રહ સેવી નૈનાગમ વિરૂદ્ધ વર્તે છે) તેએ જૈનકુલમાં જન્મેલા હોય તે પણ આભિગ્નહિક મિથ્યાત્વવાળા સમજવા: કારણ કેસમકિતષ્ટિ જીવ વસ્તુતત્ત્વની પરીક્ષા કર્યા વિના જ કેવળ વસ્તુના પક્ષપાત ન કરે. પૂ॰ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે 44 पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । યુત્તિમઢન યસ્ય, તત્ત્વ જાયે પ્રશ્ન ? || ” ( સ્રોતનિર્ણય-૩૮) ૧૦૯ ભાવાર્થે મને શ્રીવીર ભગવાનમાં પક્ષપાત કે શ્રીકપિલઋષિ વગેરે ખીજાએ તરફ દ્વેષ નથી, માત્ર જેનું વચન યુક્તિસંગત–સત્ય હાય તેના સ્વીકાર કરવા, એ મારૂ મતવ્ય છે. ” (અર્થાત્ કારો પક્ષપાત સતિરૂપ નથી, પણ તત્ત્વાતત્ત્વને વિવેક કરી તત્ત્વના પક્ષ કરવા એમાં સમકિત છે; જૈનકુળના હાય, દેવપૂજાદિ ક્રિયા કરતા હોય, છતાં આગમને ખાધ પહેોંચાડે તેવો અસત્ આગ્રહી હાય, તેા તે સમતદૃષ્ટિ કહેવાય નહિ. ) દરેક જીવમાં સ્વયં વિવેક કરવાની શક્તિ ન હાય, તેથી માષતુષ મુનિ જેવા બુદ્ધિબળ વિનાના કાઈ જીવો તત્ત્વાતત્ત્વને વિવેક ન કરી શકે, તે પણ ગીતાની નિશ્રામાં રહેલા હાય અને ગુણવંત પુરૂષના વચનને પ્રમાણ કરનારા હાય, તેએ સ્વય. વિવેકી નહિ છતાં દુરાગ્રહી નહિ હાવાથી, તેઓને આ મિથ્યાત્વ ગણાતું નથી, આ મિથ્યાત્વ · આત્મા નથી જ’ વગેરે છ વિપાથી છ ૧ પ્રકારનું છે. ૧૦. “ ખથિ-ન બોન વુઝાદ,-5 ળ વૈપર સ્થિ જિલ્લાનું । નથિ મોકલોવાયો, અમિહિકલ્સ છવિયપ્પા॥ શ્॥” ( ધર્મપરીક્ષા-૧૮ની ટીજા) ૧-આત્મા નથી જ, ૨છે, પણ અનિત્ય (ક્ષણિક ) છે, ૩-કર્તા નથી, ૪–ભાતા નથી, ૫-માક્ષ એ અપના માત્ર જ છે—સત્ય નથી અને ૬-આત્માને મેક્ષ થવા માટે કાઈ ઉપાય જ નથી,—એમ માનવું તે છ પ્રારા આભિહિક મિથ્યાત્વના છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ર્ગા. ૨૨ ર. અનાભિગ્રહિક મિથ્યાત્વ-આ મિથ્યાત્વ સામાન્ય મનુષ્યાને હાય છે. જેએ એમ માને છે કે– સઘળા દેવા દેવ છે, કોઈ ને ખાટા કહેવા નહિ કે કાઈની નિંદા કરવી નહિ; સઘળા સાધુએ ગુરૂ છે અને સર્વે ધર્મો સાચા છે; વગેરે માનનારમાં પેાતાના દર્શનના આગ્રહ નથી અને ખીજા પ્રત્યે દ્વેષ નથી, તે પણ તે વસ્તુતઃ તત્ત્વ-અતત્ત્વ અન્નેને સમાન માનનારા છે; આવા સત્ય–અસત્ય અનૈને સરખા માનનારાને આ મિથ્યાત્વ કહ્યુ છે. આ મિથ્યાત્વના ભિન્ન ભિન્ન પદાર્થોની અપેક્ષાએ અનેક ભેદ સભવે છે. ૩. આભિનિવેશિક મિથ્યાત્વ-આ મિથ્યાત્વ તત્ત્વાતત્ત્વને યથાસ્થિત જાણવા છતાં, દુરાગ્રહથી વિપરીત બુદ્ધિવાળા બનેલા અસત્યને પક્ષ કરનારા ગાષ્ઠામાહિલ વગેરેના જેવું સમજવુ. [અસત્યમાં સત્યને આગ્રહ તેા અજ્ઞાનપણાથી કે પ્રજ્ઞાપક એટલે (ભણાવનાર) ગુરૂમાં વિશ્વાસ હાવાથી અસત્યને સત્ય સમજનારા સમકિતષ્ટિને પણ હાય. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–સમતાષ્ટિને પણુ અજ્ઞાનના ચગે કે ગુરૂપરતંત્રતાના યેાગે ખેડું સમજવાથી અસત્યમાં પણ સત્યના આગ્રહ હાય. પૂર્વ શ્રીભદ્રખાહુસ્વામીજી કહે છે કે 44 सम्मद्दिट्टिजीवो, उवङ्कं पवणं तु सद्दद्दइ । સદ્દહર બસન્માવ, ગળામોના પુરુળિોના "" ? || (ઉત્તનિયું-૬૩) ભાવા - સમકિતષ્ટિ આત્મા ઉપદેશદ્વારા પાતાને સમજાએલાં શાઓને (તત્ત્વાને) યથાર્થ માને, તેમાં તેને પેાતાના અજ્ઞાનથી કે ગુરૂપરતંત્રતા( વિશ્વાસ )થી કઈક ખાટું સમજાય તે તે ખાટાને પણ ( સત્યરૂપ સમજાયાથી ) સાચું માને. ” એમ સમિકતાષ્ટિ જીવમાં પણ આગ્રહ તા હાય, છતાં બુદ્ધિ સાચું સમજવાની હાવાથી તેને દુરાગ્રહી ન કહેવાય; જ્યારે આ મિથ્યાત્વવાળા તેા દુરાગ્રહી હોય. એ રીતિએ એમાં ભેદ સમજવે. અર્થાત્ સમકિત ષ્ટિને આગ્રહ સત્યના હાઈ શુદ્ધ ઉપદેશકના વચનથી ટાળી શકાય અને આ મિથ્યાત્વવાળાના આગ્રહ અસત્યના હાઈ સત્ય ઉપદેશકથી પણ તે ટળે નહિ, માટે જ તેને આગ્રહી નહિ પણ દુરાગ્રહી કહ્યો છે. તાત્પર્ય કે—અનાભાગાદિ કારણે સ્થૂલ ખુદ્ધિવાળા શ્રાવક વગેરેને અસત્ પદાર્થમાં સપણાના આગ્રહ હાવા છતાં, શુદ્ધ વક્તાના વચનથી તે સુધારી શકાય તેવા હાવાથી તે મિથ્યાત્વરૂપ નથી. અહી' કોઈ એમ પ્રશ્ન કરે કે—શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણ, શ્રીસિદ્ધસેનદિવાકરજી વગેરે આગમના રહસ્યાને જાણનારા મહાજ્ઞાનીએ પણ એક વિષયમાં જ ભિન્ન ભિન્ન માન્યતાથી પરસ્પર મતભેદ પડતાં બીજાના મતને શાખાષિત જણાવીને પોતાના મતને જ વળગી રહ્યા, પણ અન્ય મતને સ્વીકાર્યો નહિ, તા તેએ પણ આ આભિનિવેશિક મિથ્યાત્વવાળા કેમ નહિ ? ઉત્તરમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે–આ મિથ્યાત્વના લક્ષણમાં જ અમે ‘જાણવા છતાં એટલે આ અતત્ત્વ -ખાટુ' છે એમ સમજવા છતાં તેને સત્ય મનાવવાના દુષ્ટ આગ્રહ ’ એમ કહેલું છે, તે શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણ કે શ્રીસિદ્ધસેનદિવાકરજી વગેરેમાં ઘટતું નથી, તેથી તેઓ તેવા અસદાગ્રહી ન હતા, અર્થાત્ પેાતાના મત શાસ્રતાપને બાધક છે-એમ જાણવા છતાં દુરાગ્રહથી તેઓએ તેને સાચા માન્ય નથી, પણુ પોતે જે મત અગીકાર કર્યા છે તે જ પ્રવચનના મને જાણનારા ગીતાર્થીની અવિચ્છિન્ન પર પરાથી શાસ્ત્રસ'ગત છે' એમ સમજીને તે અને તેઓએ સત્ય : Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૧–મિથ્યાત્વનું સ્વરૂપ અને પ્રકારે ] મા-મનાવ્યું હોવાથી તેઓને અભિનિવેશનું મૂળ પણ નથી, જ્યારે ગેછામાહિલ વગેરેએ તે પિતાને મત શાસ્ત્રરહસ્યને બાધક છે–એમ સમજવા છતાં દુરાગ્રહથી તેને સત્ય મનાવ્યો છે, તેથી તેમને આભિનિવેશિક મિથ્યાત્વવાળા કહ્યા છે. (તાત્પર્ય કે–સમક્તિદષ્ટિ આત્મા અજ્ઞાનાદિ કારણે બેટાને સાચું માને તે પણ, તેમાં અસદુ આગ્રહ નહિ હેવાથી તેને આ મિથ્યાત્વરૂપ દોષ લાગતું નથી, એમ છદ્મસ્થતાના ગે ગીતાર્થોને પણ સૂત્રેના અર્થમાં મતભેદ પડે તો પણ, તેઓ “શાસ્ત્રવિરૂદ્ધ છે, અસત્ય છે” એમ સમજીને અસત્યને સત્ય મનાવે નહિ, માત્ર પિતાની વ્યાખ્યા શાસ્ત્રાનુસારી છે એમ જ સમજે, તેથી તેઓને મતભેદ રહે, છતાં એ મિથ્યાત્વ નથી.) આ આભિનિવેશિક મિથ્યાત્વનાં મૂળ કારણે જમાલી, ગેષ્ઠામાહિલ વગેરેની જેમ બુદ્ધિને ભેદ, અભિનિવેશ, વગેરે અનેક હોવાથી તેના પણ અનેક પ્રકારે સંભવે છે. વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે " मइभेएण जमाली, पुचि बुग्गाहिएण गोविंदो। સંસળી મિક્વ, મોઢામાંહિ દિખાવે છે ?” ભાવાર્થ-બુદ્ધિના શ્રમથી જમાલી મિથ્યાત્વી . પૂર્વે ભ્રમિત થયેલ હોવાથી ગોવિંદવાચકે મિથ્યાત્વપૂર્વક દીક્ષા લીધી, બૌદ્ધ સાધુઓના સંસર્ગથી સોરઠદેશવાસી શ્રાવક બૌદ્ધ (ભિક્ષુક) થયે અને કદાગ્રહથી ગેષ્ઠામાહિલ મિથ્યાત્વી થયે.” એ બધા આભિનિવેશિક મિથ્યાત્વવાળા થયા છે. (આ ચારેયનાં ચરિત્રે શ્રીનવપદબૃહદુવૃત્તિમાં મિથ્યાત્વના પ્રસંગે જણાવેલા છે.) એમ અનેક કારણે અભિનિવેશિક મિથ્યાત્વનાં હેિવાથી તેના પણ પ્રકારે અનેક છે. ] ૪. સાંશયિક મિથ્યાત્વ-દેવ, ગુરૂ કે ધર્મવિષયમાં આ આમ હશે કે અન્ય રીતિએ હશે” એ સંશય જેને થાય, તે “સાંશયિક' મિથ્યાત્વવાળા કહેવાય. [ અતિ સૂકમ વગેરે તને સમજવામાં સાધુઓને પણ સંશય તે થાય, પરંતુ તેમાં “તમે જે કં = કિ ” અર્થાત-જે શ્રીજિનેશ્વરદેએ કહ્યું છે તે સાચું જ છે–શંકા વિનાનું જ છે. --એવી આગમત શ્રીજિનવચનેમાં પ્રમાણિકપણાની શ્રદ્ધા હોવાથી તેઓને સંશય ટકે નહિ, (ન સમજાય ત્યાં પિતાની બુદ્ધિમંદતા માને,) તેથી તેઓને મિથ્યાત્વ ન મનાય; પરંતુ આવી શ્રદ્ધાના અભાવે પોતાના જ અભિપ્રાયને અનુસરનારા જેઓને શ્રીજિનવચનનું પ્રમાણિકપણું સમજાતું નથી અને સંશય ટળતું નથી, તેઓ તે વસ્તુતઃ શ્રીજિનવચનની પ્રમાણિકતામાં જ સંશયવાળા હોવાના કારણે તેઓની શાસ્ત્રાર્થમાં થયેલી શંકા સશયિક મિથ્યાત્વરૂપ બનીને નિયમા મિથ્યા પ્રવૃત્તિમાં દેરી જાય છે. આવા સંશયથી જ “આકાક્ષારૂપ મિથ્યાત્વમેહનીયને ઉદય થાય છે અને તેથી સમ્યકત્વના “પુનઃ પુનઃ પ્રાપ્તિ અને પતનરૂપ” શાસ્ત્રકથિત આકર્ષો થાય છે–એમ શાસ્ત્રમાં કહ્યું છે. આ મિથ્યાત્વ પણ, સર્વદર્શન વિષયક સંશય, જેનદર્શન પ્રતિ સંશય, જૈનદર્શનના કેઈ એકાદ તત્વ પ્રત્યે સંશય, તેમ જ એક પદમાં કે એક વાક્યમાં સંશય-એમ અનેક રીતે સંશય સંભવિત હોવાથી અનેક પ્રકારનું સંભવે છે.] ૫. અનાગિક મિથ્યાત્વ–આ મિથ્યાત્વ અજ્ઞાન(જ્ઞાનના અભાવ)રૂપ છે અને તે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧ર [ ધ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા. ૨૨ વિચારશૂન્ય એકેન્દ્રિયાદિ અસત્તીઓને તથા જેઆ વિશિષ્ટ જ્ઞાની ન હાય તેવા સન્નીને પણ હાય એમ કહેવું છે. તે પણ ‘સ` પદાર્થોના સર્વથા અજ્ઞાનરૂપ, કોઈ એક પદાર્થના અવ્યક્ત એધ(અજ્ઞાન )રૂપ કે પદાર્થના એકાદિ અંશના અજ્ઞાનરૂપ’ એમ અનેક પ્રકારનુ હાઈ શકે છે. [આ પાંચ મિથ્યાત્વે પૈકી પહેલું આભિગ્રહિક અને ત્રીજી આભિનિવેશિક એ બે મિથ્યા-વિપરીત આગ્રહરૂપ હાઈ અનેક ભવાની દુઃખની પર’પરાનાં મૂળભૂત હોવાથી આકરાં છે, ખાકીનાં ત્રણ તેવાં આકરાં નથી, કારણ કે તે પેાતાની કે ઉપદેશક ગુરૂની અજ્ઞાનતાને ચગે થતાં હાવાથી સત્ય સમજાવનારના યાગ મળતાં ટળી જાય તેવાં છે અને તેમાં મિથ્યા—દુરાગ્રહના અભાવ હાવાથી તેનાથી ક્રૂર કર્મોની પરંપરા પણ ચાલતી નથી. કહ્યું છે કે “ મો બ છ્ય પુછ્યો, બાળવસાયસસયા વૃં । जम्हा असप्पवित्ती, इत्तो सव्वत्थणत्थफला ॥ १ ॥ ” ( ઉપવે પક્–૦ ૨૮ ) ભાવાર્થ-“ મિથ્યાત્વરૂપ બધા દોષામાં આ વિપર્યાસ ( એટલે અસત્ય પદાર્થ માં સત્યપણાના દુરાગ્રહ ) એ જ માટો દોષ છે, સંશય કે અનધ્યવસાયમાં ( સુપ્ત મનુષ્યની જેમ તે તે વિષયમાં સમજણના અભાવ છે, પણ ) અસત્ દુરાગ્રહ નથી. આ લેાક-પરલેાકમાં અનર્થકારક જે જે પ્રવૃત્તિઓ થાય છે, તે બધી આ અસત્ દુરાગ્રહથી (વિપરીત અભિનિવેશથી ) થાય છે. ” આ મિથ્યા આગ્રહના (વિપર્યાસના ) પ્રતિકાર કરી શકાતા નથી અને તે અસત પ્રવૃત્તિને હેતુ છે, માટે મહાન દૂષણરૂપ છે. અનધ્યવસાય એટલે જડતા—ાધના અભાવ તથા સંશય, એ દૂષણા તેવાં ભયંકર નથી, કારણ કે તેમાં તેવા દુરાગ્રહ નથી. અર્થાત્ સારા ઉપદેશકના ચેાગે તે ટાળી શકાય તેવાં હોવાથી મહા અનથ કારી પ્રવૃત્તિ કરાવનારાં નથી. એ પ્રમાણે પાંચેય મિથ્યાત્વનું તાત્પર્ય સમજવું, ] ઉપર બતાવ્યાં તે સર્વ પ્રકારનાં મિથ્યાત્વાના સવથા ત્યાગ અને સમ્યક્ત્વને સ્વીકાર કરવારૂપ આલાપકને—પાઠના ઉચ્ચાર ( પ્રતિજ્ઞા) કરીને ગુરૂ પાસે સમકિત ઉચ્ચરવું ( સ્વીકારવુ' ). અર્થાત્ શ્રીજિનેશ્વરદેવે આન—કામદેવાદિ મહા શ્રાવકાને બતાવેલા વિધિ પ્રમાણે તે અગીકાર કરવુ જોઈ એ, કારણ કે—એ રીતિએ સ્વીકારવામાં ઔચિત્ય છે. તેનો વિધિ આવશ્યકમાં આ પ્રમાણે જણાવ્યેા છે. 46 तत्थ समणोवासओ पुन्त्रामेव मिच्छत्ताओ पडिक्कमइ, सम्मत्तं उवसंपज्जइ, नो से कप्पड़ अज्जपभिई अन्नउत्थिए वा अन्नउत्थिअदेवयाणि वा अन्नउत्थिअपरिग्गहिअअरिहंतचेइआई वा वंदित्तए वा नमंसित्तए वा, पूर्ध्नि अणालत्तेण आलवित्तए वा संलवित्तए वा, तेसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउ वा अणुप्पदाउं वा, गण्णत्थ रायाभिओगेणं - गणाभिओगेणं - (बलाभिओगेणं) देवाभिओगेणं - गुरुनिग्गहेणं वित्तिकंतारेणं " ति ॥ ( आव० मूल, सूत्र - ३६) ') ભાવાર્થ-તે શ્રાવકધર્મ ગ્રહણ કરવાના વિધિ એવો છે કે—શ્રાવક પ્રથમ મિથ્યાત્વને તજીને સમ્યકૃત્વને અગીકાર કરે. સમકિત ગ્રહણ કરનારા તેને, તે દિવસથી આરભીને ૧. રાજાના આદેશ (આગ્રહ) વિના, ૨. ઘણા ( અન્ય ) લેાકેાના (આગ્રહ) આદેશ વિના, ૩. ચાર લુંટારા વગેરેના Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧-સમ્યવાદિ ઉચ્ચરવાને વિધિ] ૧૧૩ બલાત્કાર વિના, ૪. કઈ દુષ્ટ દેવાદિના ઉપસર્ગ વિના, ૫. માતા-પિતાદિ ગુરૂજનના આદેશ (આગ્રહ) વિના કે દ. આજીવિકાની (સાચી) મુશ્કેલી વિના, “ચરક, પરિવ્રાજક, વગેરે અન્યદર્શનીઓને; વિષ્ણુ, મહાદેવ, વગેરે તેઓના દેને તથા તે અન્યદર્શનીઓએ પોતાના મંદિરમાં માનેલાં–પૂજેલાં શ્રીજિનબિને” વંદન કરવું, સ્તવનાપૂર્વક પ્રણામ કરવો, તેઓએ પહેલાં બોલાવ્યા વિના જ (સત્કાર કરવારૂપે) એક વાર કે વારંવાર તેઓને બેલાવવા (વગેરે કરવું) કલ્પ નહિ, (ઔચિત્ય કરી શકાય,) વળી તે પરતીથિને (પૂજ્યબુદ્ધિએ) અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ એક વાર કે વારંવાર આપવું પણ કલ્પ નહિ. (ઉપર્યુક્ત રાજાદિની પરવશતાથી કરવું પડે તે જયણ.) ગશાસ્ત્રમાં પ્રકાશ બીજાની ૧૭ મી ગાથાની ટીકામાં પણ કહ્યું છે કે" एवं विधं च सम्यक्त्वं विशिष्टद्रव्यादिसामय्यां सत्यां गुरोः समीपे विधिना प्रतिपद्य श्रावको यथावत् पालयति, यतः 'समणोवासओ तत्थ, मिच्छत्ताउ पडिक्कमे ।। दव्वओ भावओ पुचि, सम्मत्तं पडिवज्जए ॥१॥' 'न कप्पइ से परतित्थिआणं, तहेव तेसिं चिय देवयाणं । परिग्गहीताण य चेइआणं, पहावणावंदणपूअणाइ ॥२॥ 'लोआण तित्थेसु सिणाणदाणं, पिंडप्पदाणं हुणणं तवं च । संकंतिसोमग्गहणाइएK, पभूअलोआण पवाहकिच्चं ॥३॥" ભાવાર્થ એ પ્રકારે શ્રાવક “વિશિષ્ટ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવરૂપ” એગ્ય સગો પામીને વિધિપૂર્વક ગુરૂ પાસે સમ્યક્ત્વ અંગીકાર કરે અને તેનું યથાર્થ પાલન કરે કહ્યું છે કેશ્રાવક પહેલાં દ્રવ્યથી અને ભાવથી મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યકત્વ ઉચ્ચરે. ત્યારથી તે શ્રાવકને પરદર્શનવાળાનું, તેઓના દેવેનું, કે તેઓએ પોતાના મન્દિરાદિમાં રાખેલી (પિતાના દેવરૂપે માનેલી) શ્રીજિનપ્રતિમાનું એ ત્રણેયનું પૂજન, વન્દન કે પ્રભાવના વગેરે કરવું કલ્પ નહિ, તેમ જ લૌકિક તીર્થો( નદીએ)માં સ્નાન-દાન–પિડપ્રદાન-હેમ-તપ-સંક્રાન્તિ પર્વ કે ચંદ્રગ્રહણાદિ પ્રસંગે લૌકિક પ્રવાહથી ચાલતાં અનેક પ્રકારનાં મિથ્યા કાર્યો પણ કરવાં કપે નહિ.” આ પ્રમાણે સમ્યકત્વ કે અણુવ્રત વગેરે સઘળું (ગ્ય) ગુરુની સાક્ષીએ અંગીકાર કરવાથી જ સફળ થાય છે, અન્યથા નિષ્ફળ થાય છે. શ્રાવકધર્મ તરીકે હિંસાને ત્યાગ કરવાના પ્રસંગે પણ કહ્યું છે કે ગુરુમૂ સુચવમો, સંવિગો ફરાર શાં વા गिण्हइ वयाइँ कोई, पालेइ तहा निरइआरं ॥ १॥" (पंचाशक १ लु-गा. ९) ( ૧૧. આ ગાથાનું ઉત્તરાદ્ધ પંચાશકની ગાથા ૯ માં તેમ જ શ્રી શ્રાવકધર્મવિધિ-પ્રકરણની ગાથા ૭૮ માં વકિગ તો સભં, ને મે સફરે'—એ પ્રમાણે છે, છતાં ધર્મ સંગ્રહની લખેલી–છાપેલી પ્રતિમાં જે પ્રમાણે છે, તે પ્રમાણે અહીં રાખ્યું છે. ૧૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ = = = ૧૧૪ [ ધo સં૦ ભાo ૧-વિ૦ ૨-ગા. ૨૨ આ ગાથાને ભાવાર્થ ગ્રંથકારશ્રી પોતે જ પંચાશકની તે ગાથાની ટીકાના આધારે અહીં જણાવે છે કે-“જે સમ્યગૂજ્ઞાન-કિયાવાન હોય અને ધર્મશાસ્ત્રાર્થોને સત્ય ઉપદેશક હોય, તે ગુરુ કહેવાય.” કહ્યું છે કે ધર્મો ધર્મ જ ના ધર્મનાથ . સભ્યો ધર્મશાસ્ત્રાર્થ-તેશ રીતે ?” ભાવાર્થ–“જે ઘમને જાણ હોય, ધમને આચરનારે હોય, હંમેશાં ધર્મ (રક્ષાદિ) માટે તત્પર હોય અને પ્રાણીઓને ધર્મશાસ્ત્રને સમ્યગૂ ઉપદેશ કરનારે હોય, તે ગુરુ કહેવાય છે.” અથવા “નો પ સુવને, નિયોનિ સંગ નિuિr सो चेव तस्स भण्णइ, धम्मगुरू धम्मदाणाओ॥१॥" ભાવાથ–“ગૃહસ્થ કે સાધુએ, જેણે જેને શુદ્ધ ધર્મમાં જોડ્યો હોય, તે જ તેને ધમ પમાડનાર હોવાથી તેને ધર્મગુરુ કહેવાય.” આવા ગુરુ સિવાય બીજાની પાસે ધર્મશ્રવણ કરવાથી વિપરીત બોધ થવા સંભવ છે, માટે બીજાની પાસે ધર્મ સાંભળ નહિ.”—એમ સૂચવવા માટે ઉપરની પંચાશકની ગાથામાં “જુ મૂકે એમ કહ્યું. હવે “સુવધો એટલે ઉપર્યુક્ત ગુરુ પાસે જેણે “ધર્મશ્રવણ કર્યો હાય” એવે અર્થાત્ વ્રતાદિ જે ધર્મ અંગીકાર કરે છે તેનું સ્વરૂપ ગુરુ પાસે જેણે યથાર્ય સાંભળ્યું હોય તે, આ વિશેષણ એટલા માટે છે કે–આગમનું શ્રવણ કરીને ગ્રતાદિને જે સમયે ન હોય, તેવા અજ્ઞાનીએ વ્રત વગેરે ધર્મ અંગીકાર કરે વ્યાજબી નથી. કહ્યું છે કે___“जस्स नो इमं उवगयं भवइ, इमे जीवा, इमे थावरा, इमे तसा, तस्स नो सुपञ्चक्खायं भवइ, से दुप्पञ्चक्वायं भवइ, से दुप्पचक्खाई मोसं भासइ, नो सच्चं भासइ ति ।" ભાવાર્થ–“જેણે આ જીવે છે, તેમાં પણ “આ સ્વાસ્થર છે, આ ત્રસ છે” વગેરે જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, તેનું પચ્ચકખાણુ યુદ્ધ નહિ પણ અશુદ્ધ છે. એ અજ્ઞાની જે પચ્ચકખાણ કરે છે તે મૃષાભાષણ કરે છે, સત્ય બોલતે નથી.” - જેમ અજ્ઞાનીએ કરેલું પચ્ચકખાણ સાચું નથી તેમ સ્વબુદ્ધિથી સ્વયમેવ શાસ્ત્ર-અર્થોને કરનારે પણ પચ્ચખાણ માટે લાયક નથી, કારણ કે ગુરુગમ વિના શાસ્ત્રો યથાર્થ જાણી શકાતાં નથી અને તેનું યથાર્થ પાલન પણ થઈ શકતું નથી. કહ્યું છે કે " न हि भवति निर्विगोपक-मनुपासितगुरुकुलस्य विज्ञानम् । प्रकटितपश्चाद्भाग, पश्यत नृत्यं मयूराणाम् ॥ १॥" ભાવાર્થ–“જેણે ગુરુકુલવાસમાં (ગુરુની નિશ્રામાં) રહીને ગુરુસેવા કરી નથી તેનું વિજ્ઞાન નિવિપક (વગેરે નહિ તેવું) શુદ્ધ થતું નથી. જુઓ, નાટ્યકળાને નહિ સમજતે મયુર નાચ કરતાં પિતાના ગુહ્ય ભાગને ખૂલ્લે કરીને નાચવાથી અજ્ઞાનપણે આબરૂ ગુમાવે છે.” (એ મુજબ WWW.jainelibrary.org , Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૧–સમ્યક્ત્વનાં પાંચ લક્ષણા ] ૧૧૫ સ્વયમેવ જ્ઞાન મેળવનારા પતિમાની પણ ગુરુગમ વિનાના હાવાથી અપકીતિ થાય તેવું વર્તન કરી અજ્ઞાનતા પ્રગટ કરે છે. ) સારાંશ કે—જેણે ગુરુ પાસે જ્ઞાન મેળવ્યું નથી, તેવા અજ્ઞાનીએ સ્વમતિએ પોતાની સમજ પ્રમાણે વ્રતાદિ ઉચ્ચરવાં તે ચેાગ્ય નથી માટે ઉપર કહ્યા તેવા ગુણવાળા ગુરુ પાસે જેણે ધર્મશ્રવણ કર્યું" હાય, વ્રતાદિનું જ્ઞાન મેળવ્યુ હાય અને તેથી · વિત્તે' એટલે સ’સારથી ભય પામ્યા હાય-માક્ષના અથી બન્યા હાય, તેવા જીવ સમ્યાદિને ‘ત્તર = પંચર વા' અર્થાત્ થાડા ફાળ માટે કે યાવજ્જીવ માટે ઉચ્ચરે એવા વિધિ છે. જેને સંસારના ભય જાગ્યા ન હાય અને તેથી મેાક્ષાથી બન્યા ન હાય, તેવા જીવ વ્રતાદિ ઉચ્ચરે તે પણ તે મેક્ષાસાધક થતાં નથી; માટે ગુરુ પાસે ધમ શ્રવણુ કરવાથી સંવેગી ખનેલા આત્માએ યાવજીવ કે થાડા કાળ માટે યથાશક્તિ વ્રતાદિ ઉચ્ચરવાં અને તેને નિરતિચારપણે પાળવાં. તાત્પર્ય કે–ત્રતાદિ વિધિપૂર્વક ગુરુ પાસે ઉચ્ચરવાં. ( એ પ્રમાણે ગુમૂહે સુધમ્મો॰ ગાથાના અથ પૂર્ણ થયે. ) A વળી સમ્યક્ત્વ એ આત્માના શુભ પિરણામરૂપ છે, આપણને દેખાય તેવું નથી, કેવલ તેના લિગા–ચિહ્નોથીજ તે આળખાય છે; માટે મૂળ ચાલુ ૨૨ મી ગાથાના ચેાથા પાદમાં જે રુક્ષનશ્વિતમ્' કહ્યું, તેની વ્યાખ્યા કરે છે કે—એ સમ્યક્ત્વ ‘ શમ, સવેગ, નિવેદ, અનુકમ્પા અને આસ્તિક’ એ પાંચ લક્ષણૈાથી આળખાય તેવું છે. અર્થાત્ ખીજા આત્મામાં પરાક્ષ રહેલું સમ્યક્ત્વ પણ આ લક્ષણેાથી જણાઈ આવે છે. તેમાં (?) ‘ રામ ’=પ્રશમ, અનંતાનુખ ધી કષાયેાના અનુયને શમ કહેવાય છે. આવેા શમ સ્વાભાવિક રીતે ( આત્મામાં કષાયે મ પડવાથી) કે કષાયા વગેરેનાં કડવાં ફળ(દુઃખા)ને ોવાથી થાય છે. કહ્યું છે કે kr पयईए कम्माणं, नाऊणं वा विवागमसुर्हति । વઢે વિ ન વ્વર, વસમો સત્રાર્જતિ | ? || ” (વિચિTM છઠ્ઠી-॰ ૨૦) ભાવાથ – સ્વાભાવિક રીતિએ (નિસગથી ) અથવા તેા કર્મોના અશુભ વિપાકને (દુષ્ટ કળાને) જાણીને કષાય વગેરેના ઉપશમ થાય છે. આ ઉપશમથી જીવ અપરાધી ઉપર પણ કાપ કરતા નથી. ” અન્ય આચાયો તા‘ક્રોધની ચળ અને વિષયતૃષ્ણા શમી જાય અર્થાત્ વિષય-કષાયે શમી જાય, તેને શમ કહેવા’ એમ કહે છે. ઉપર જણાવ્યું તેવા સમતિવાળા, સાધુપુરૂષોની સેવા ( સંગતિ ) કરનારા આત્મા ક્રોધની વૃત્તિથી કે વિષયતૃણાથી કેમ ચપળ અને ? અર્થાત્ ન જ અને ! પ્રશ્ન-જો ક્રોધવૃત્તિ અને વિષયતૃષ્ણા એ ખંનેની શાન્તિને શમ કહ્યો, તા શ્રી શ્રેણિક મહારાજ, શ્રી કૃષ્ણજી વગેરે, કે જે ખીજા અપરાધી કે નિરપરાધી જીવા ઉપર પણ ક્રોધ કરનારા તથા વિષયની તૃષ્ણાવાળા હતા, તેઓને શમ 'રૂપી આ લક્ષણ શી રીતિએ ઘટે? અને એ લક્ષણ વિના તેઓ સમ્યક્ત્વવાળા હતા એમ પણ કેમ કહેવાય ? ઉત્તર્–વસ્તુને એળખાવનાર ચિહ્ન વસ્તુની સાથે રહે જ—એવા નિયમ નથી. જેમ કે– અગ્નિનું ચિહ્ન ધૂમ છે? છતાં લેાખંડના ગાળામાં રહેલા અગ્નિમાં, કે રાખમાં ઢંકાએલા અગ્નિમાં ધૂમના અંશ પણ હાતા નથી, તે શું તેને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ [ ધ સં. ભા. ૧-વિ૦ ૨ગા. ૨૨ અગ્નિ નહિ કહે? હા ! એ સુનિશ્ચિત છે કે-જ્યાં ઓળખાવનાર ચિહન હોય ત્યાં (ઓળખવાની) વસ્તુ હેય જ. કહ્યું છે કે “लिङ्गे लिङ्गी भवत्येव, लिङ्गिनि वेतरत् पुनः। નિયમ વિપત્તેિ (ક), સિક્વન્ય (છે) સિસિલિનોર ?'' ( ચોરાવ દ્રિવ ગો ક ર ) ભાવાર્થ –“ જ્યાં લિંગ (ચિહ્નો હોય ત્યાં લિંગી (ઓળખવાની વસ્તુ) હોય જ, પણ લિંગ (ચિહુન) તે લિંગી (વસ્તુ) હોય ત્યાં હોય કે ન પણ હોય. (એટલે ચિન વિના પણ વસ્તુ રહી શકે, પણ વસ્તુ વિના ચિહ્ન તે ન જ હોય.) એમ લિંગ અને લિંગીના સંબંધમાં નિયમની વિપરીતતા છે.” માટે શ્રી શ્રેણિક મહારાજ વગેરે સમતિવંત હતા, તેથી શમવાળા હોવા જ જોઈએએ નિયમ ન થઈ શકે. અર્થાત્ શમ વિના પણ સમકિત હોય-એમ સમજવું. અથવા તે બીજું સમાધાન એ પણ છે કે-કૃષ્ણજી, ણિક મહારાજ વગેરેને ક્રોધવૃત્તિ કે વિષયતૃષ્ણ સંજ્વલનકષાયજન્ય હતી. કેટલાકને સંજ્વલન કષાય પણ એ હોય છે કે–તેને અનંતાનુબંધી જેવો તીવ્ર પણ વિપાક (પરિણામ) હોય, માટે તેઓને સંજવલન કષાયેની કોધવૃત્તિ અને વિષયતૃષ્ણ હતાં એમ માનવું. એમ બને રીતિએ સમાધાન થઈ શકે છે. (અર્થાત તેઓમાં શમના અભાવે પણ સમક્તિ હતું જ એ સિદ્ધ છે.) (૨) “જ”—મક્ષની અભિલાષાને સંગ કહ્યો છે. સમકિતદષ્ટિ આત્મા રાજાનાં, ચકવતીનાં કે ઈન્દ્રોમાં પણ વિષયાદિ સુખેને દુઃખમિશ્રિત અને પરિણામે પણ દુઃખ દેનારાં હેવાથી દુઃખ જ માને, માત્ર એક મેક્ષસુખને જ સાચું સુખ માને અને તેની જ અભિલાષા કરે. કહ્યું છે કે " नरविबुहेसरसुक्खं, दुक्खं चिय भावओ अ मन्नंतो।। સંવેરાવો ન મોવર, મોત્તi f િવઘેઃ II ?(fāરાવા છી- ૨) ભાવાર્થ-“સવેગવાળે જીવ સંવેગથી રાજા, ચકી કે ઈન્દ્રનાં સુખને પણ તાત્પર્યથી ખરૂપ સમજતે એક મેક્ષ સિવાય કોઈ પણ (સુખની) પ્રાર્થના (અભિલાષા) ન કરે.” () “ નિર’–સંસાર પ્રત્યેના વૈરાગ્યને (થાકને) નિર્વેદ કહ્યો છે. સમક્તિદિષ્ટ આત્મા, દુખ–દુર્ભાગ્ય વગેરેથી ભરેલી સંસારરૂપ ભયંકર જેલમાં કર્મરૂપ કેટવાળની અનેક કદર્થનાઓ વેડવા છતાં તેને પ્રતિકાર કરવામાં અશક્ત અને સંસારમાં) મમત્વ વિનાને લેવાથી દુઃખથી કંટાળેલ હોય. કહ્યું છે કે " नारयतिरिअनरामर-भवेसु निव्वेअओ वसइ दुक्खं ।। વાયરોમmો, મમત્તવિવાહિયો ?” (fધં િછદ્દી- ૨) ભાવાર્થ-“પરલેકને માગ એટલે પારલૌકિક સુખની સાધના કરી નથી (કરી શકો નથી) તે પણ સંસારના મમત્વરૂપી ઝેરનું જોર જેને ટળી ગયું છે, એ (સમકિતી) જીવ નિર્વેદગુણના ગે નરક-તિયચ-મનુષ્ય અને દેવ, એ ચારેય ગતિમાં દુઃખ માનીને જ કાળ નિર્ગમન કરે, અર્થાત જ્યારે હું સંસારમાંથી નીકળું?” એમ ઝંખનાપૂર્વક રહે” Page #170 -------------------------------------------------------------------------- ________________ Do ૧-સમ્યકત્વનાં પાંચ લક્ષણે ] ૧૧૭ ઉપર જણાવ્યાં તે સંવેગ અને નિર્વેદને અર્થ બીજા ગ્રંથકા ઊલટે કહે છે. એટલે કેસવેગનો અર્થ “સંસાર પ્રત્યે વૈરાગ્ય” અને નિર્વેદનો અર્થ “મેક્ષની અભિલાષા,” એમ સંગને નિર્વેદ અને નિવેદને સવેગ કહે છે. () “અનુજ'–નિષ્પક્ષપાતપણે દુઃખીઆઓના દુખેને ટાળવાની ઈચ્છા, તેને અનુકમ્પા કહી છે. પક્ષપાતથી તે સિંહ-વાઘ જેવા ક્રૂર જીવોને પણ પિતાનાં બચ્ચાંઓ વગેરેનાં દુઃખને દૂર કરવાની ઈચ્છા હોય છે, પણ તે કરૂણ મનાતી નથી. આ અનુકમ્મા “દ્રવ્યથી અને ભાવથી” એમ બે પ્રકારે છે. શક્તિ પ્રમાણે દુઃખીઓનાં દુઃખેને ટાળવાની પ્રવૃત્તિને દ્રવ્ય–અનુકમ્પા અને તેઓને જેવાથી હદય દ્રવિત થાય તેને ભાવ–અનુકમ્યા કહેવાય છે. (અન્યત્ર શારીરિક વગેરે દુઃખેવાળા પ્રત્યેની દયાને દ્રવ્યદયા અને પાપાચરણ વગેરે કરનારાના આત્માની દયાને ભાવદયા કહી છે.) કહ્યું છે કે " दट्टण पाणिनिवह, भीमे भवसागरंमि दुक्खत्तं । વિગોણુ, સુષિ સામગ ૩ળરૂ ? .” (શિશ દો૨) ભાવાર્થ–“ભયંકર સંસાર સમુદ્રમાં દખથી પીડાતા પ્રાણીઓને જોઈને નિષ્પક્ષપાતપણે યથાશક્તિ દ્રવ્ય અને ભાવ, એમ બે પ્રકારની અનુકમ્યા કરે.” () “સિતવ”-(શ્રીજિનેશ્વરદેએ કહ્યાં છે તે) “જીવાદિ તત્ત્વો સત્ય જ છે.” (નિઃશંક જ છે), એવી બુદ્ધિવાળ આસ્તિક કહેવાય અને તેના પરિણામને (ભાવને કે ધર્મને) આસ્તિક્ય (આસ્તિકતા) કહેવાય. અન્ય ધર્મીઓનાં (બીજા) તત્ત્વોને સાંભળવા છતાં પણ તેમાં આકાંક્ષા ન થાય, માત્ર એક શ્રીજિનકથિત તત્વોને જ તેને દઢ સ્વીકાર હોય, આવી તૃપ્તિવાળો આત્મા આસ્તિક કહેવાય. કહ્યું છે કે " मण्णइ तमेव सच्चं, नीसंकं जं जिणेहि पण्णत्तं । સુપરિણાના (મો) સM, વાવત્તિવાહિશો . ” (વિંરા છઠ્ઠી-૨૪) ભાવાર્થ–બજે શ્રીજિનેશ્વરાએ કહ્યું છે તે જ સત્ય અને શંકા વગરનું છે એવી માન્યતાવાળો અને અન્યની અભિલાષારૂપ આકાંક્ષા વિનાનો આત્માનો શુભ પરિણામ, તે સમ્યક્ત્વ (આસ્તિક્ય) સમજવું.” આવા આસ્તિકને પણ કદાચ મહિના વિશે કોઈ વિષયમાં શંકા થાય, તે તેને દૂર કરવા માટે શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણનાં વચને સુંદર મર્યાદારૂપ છે. તેઓશ્રી કહે છે કે " कत्थ य मइदुब्बलेणं, तविहआयरिअविरहओ वावि। नेयगहणत्तणेण य, नाणावरणोदएणं च ॥१॥" " हेऊदाहरणासंभवे अ, सइ सुटु जं न बुज्झेज्जा। सव्वण्णुमयमवितह, तहावि तं चिंतए महमं ॥ २॥" Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ C[ ધ સંભા. ૧-વિ. ૨-ગા. ૨૨ " अणुवकयपराणुग्गह-परायणा जं जिणा जगप्पवरा ।। जिअरागदोसमोहा, य ननहा वाइणो तेणं ॥३॥" (સંવો૪૦, નારિ, ૪૮ ૧૦) ભાવાર્થ–“બુદ્ધિની ન્યૂનતાના કારણે, તથાવિધ સમજાવનારા ગુરૂના અભાવે, જીવ-અછવાદિ યભાવોનું સ્વરૂપ ગહન હોવાથી, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી, કે તથાવિધ હેતુ, દષ્ટાન્ત વગેરે સમજવાનાં સાધન નહિ હેવાથી” કઈ વિષયે યથાર્થ ન સમજાય, (એટલે કે કઈ વસ્તુ-વાક્ય ન સમજાય) તે પણ બુદ્ધિમાન (આસ્તિક) જીવ “સર્વજ્ઞ મત (આગમ) સત્ય છે' એમ જ માને, (ઉપર કહેલાં કારણેના ગે હું સમજી શકતું નથી-એમ પિતાની ખામી સ્વીકારે) કારણ કે–શ્રીજિનેશ્વરે અનુપકારી ઉપર પણ ઉપકાર કરનારા, રાગ-દ્વેષ વિનાના અને જગતશ્રેષ્ઠ આત્માઓ હોય છે, તેથી તેઓ અસત્યવાદી હતા જ નથી.”—એમ સમજીને જિનવચનને સત્ય જ માને. અથવા કહ્યું છે કે " सूत्रोक्तस्यैकस्याऽप्यरोचनादक्षरस्य भवति नरः।। મિચ્છાણિક સૂત્ર હિં, ન મમ નિનામિહિત છે ? ” ભાવાર્થસૂત્રકથિત એક અક્ષર માત્રની પણ અરૂચિથી આત્મા (શ્રીજિનેશ્વરના સર્વજ્ઞપણામાં શ્રદ્ધા વિનાનો હોવાથી) મિથ્યાદષ્ટિ ગણાય છે. (માટે) શ્રીજિનેશ્વરકથિત સૂત્રો અમોને સંપૂર્ણ પ્રમાણિકરૂપે માન્ય છે.” ઈત્યાદિ ભાવના રાખે, પણ આસ્તિકતાને તજે નહિ. સમ્યક્ત્વનાં એ પાંચ લક્ષણે જાણવાં. આ લક્ષણે અન્ય આચાર્યોના મતે નીચે પ્રમાણે પણ છે. ૧. શમ-વિશિષ્ટ વક્તાની યુક્તિયુક્ત સમજાવટથી તત્ત્વોની સારી રીતિએ પરીક્ષા થાય, તેથી સત્ય તત્ત્વોમાં દઢ પક્ષપાતરૂપ સદ્ આગ્રહ થવાથી મિથ્યાભિનિવેશરૂપ દુરાગ્રહ શમી જાય, તેને “શમ” કહેવાય; આ સમ્યગ્રદર્શનનું લક્ષણ છે, જે આ રીતિએ પરીક્ષા પૂર્વક મિથ્યાત્વને તજીને સમ્યક્ત્વને વરેલ હોય, તે સમકિતદષ્ટિ છે, એમ શમથી ઓળખી શકાય છે. ૨. સંગ-સંવેગ એટલે સંસારને ભય.” જૈન આગમને સાંભળવાથી અને તેની શ્રદ્ધાથી આત્માને ૧-નરકગતિમાં “ઠંડી, તાપ વગેરે ક્ષેત્રવેદનાનાં, દુષ્ટ અસુરોથી કરાતા ત્રાસરૂપ પરમાધાકૃત વેદનાનાં તથા નારકીઓએ પિતે કરેલી પરસ્પર વેદનાનાં દુઃખે ૨-તિર્યંચગતિમાં પરાધીનતાથી અતિ ભાર વહન કર, તેમ જ ભૂખ-તૃષા–તાપઠડી–પ્રહાર વગેરે સહવા, વગેરે અનેક પ્રકારનાં દુઃખે;”૩-મનુષ્યપણુમાં “દરિદ્રતા–દુર્ભાગ્ય-રોગ-શેક–વિગ–દાસપણું, ઇત્યાદિ અનેક પ્રકારનાં દુઃખે,” તેમ જ ૪–દેવભવમાં પણ “ઈષ્ય-વિષાદ-પરાધીનતા વગેરે વિવિધ ખે તેને જેવાથી, જાણવાથી અને વિચારવાથી આત્મામાં ભય જાગે અને તેથી ચારેય ગતિનાં તે ખેને ટાળવાના ઉપાયભૂત ધર્મને આદરે; એથી સમજાય કે-આ આત્માને સંસારના ભયરૂ૫ “સંગ હોવાથી સમકિત છે. ૩. નિર્વેદ-નિવેદ એટલે વિષયેની ગૃદ્ધિ(અતિ આસક્તિ)ને ત્યાગ. જેમ કે-દુષ્ટ વિષયની અતિ આસક્તિ ભેગવનારને આ ભવમાં જ અનેક ઉપદ્રવોમાં–કોમાં ફસાવે છે અને પરલોકમાં પણુ અતિ દુષ્ટ નરકગતિમાં, તિર્યંચગતિમાં કે અધમ કોટિના મનુષ્યપણુમાં જન્મ લેવો, વગેરે Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦૧-સમ્યકત્વના ૬૭ પ્રકારે ] દુઃખરૂપ ફળ આપે છે; માટે વિશ્વમાં કાંઈ સાર નથી, તે તજવા લાયક જ છે; એમ સમજવાથી વિષયને રાગ ઉઠી ગયેલ હોય, તેથી પણ ઓળખાય કે-વિષચેનો વિરાગ (નિ) થવાથી આ જીવ સમકિતી છે. ૪. અનુકંપા–અનુકંપા એટલે કૃપા-દયા. “સર્વે જીવો સુખના અથી અને દુઃખને દૂર કરવાની ઈચ્છાવાળા છે, માટે તેઓને મારે અલ્પ માત્ર પણ પીડા ન કરવી જોઈએ,” વગેરે સમજીને બીજા જીવો પ્રત્યે કરૂણ-દયા કરે, તેથી પણ સમજાય કે–આ જીવ દયાળુ હોવાથી સમકિતી છે. ૫. આસ્તિક્ય-આસ્તિક્ય એટલે શ્રીજિનવચનમાં આસ્થા-શ્રદ્ધા. “ શ્રીજિનેશ્વરદેવોએ બતાવેલા “જીવ, પરલેક, કર્મ' વગેરે અદશ્ય પદાર્થો પણ ચક્કસ છે જ—એમ માનવાથી, એલ. વાથી કે તેને અનુસરતી પ્રવૃત્તિ કરવાથી પણ ઓળખાય કે-આ જીવ આગમમાં શ્રદ્ધાળુ હોવાથી સમક્તિી છે. એ રીતિએ શમ વગેરે લક્ષણનું સ્વરૂપ અન્ય આચાર્યોના મતે સમજવું. અહીં ગ્રંથકારશ્રીએ ચાલુ મૂળ (૨૨ મી) ગાથામાં પાંચ લક્ષણે સૂચવીને (તેના ઉપલક્ષથી) લક્ષણોના સહચારી સમકિતના ૬૭ ભેદે પણ સૂચવ્યા છે, કારણ કે તે ભેદેથી વિશુદ્ધ હોય તે સમકિત શુદ્ધ ગણાય છે. કહ્યું છે કે " चउसद्दहणतिलिङ्ग, दसविणयतिसुद्धिपंचगयदोस । અજમાવળમૂત-વર-વંવિસંગુ . ” " छविहजयणागारं, छब्भावणभाविअंच छहाणं । - રૂા સાસવિંગ-વિદં તુ સમi | ર છે ” (ાળ સારો, ૨૨૬-૨૭) ભાવાર્થ-“ચાર સદહણ, ત્રણ લિગે, દશ પ્રકારે વિનય, ત્રણ પ્રકારની શુદ્ધિ, પાંચ દેને અભાવ, આઠ પ્રકારે પ્રભાવના, પાંચ ભૂષણ, પાંચ લક્ષણે, છ પ્રકારે જયણા, છ આગારો, છ ભાવનાઓ અને છ સ્થાને –એ સડસઠ ભેદેથી વિશુદ્ધ (યુક્ત) હોય તે સમકિત સમજવું. આ ભેદનું સ્વરૂપ નીચે પ્રમાણે (શ્રીપ્રવચનસારે દ્ધારના ૧૪૮ મા દ્વારમાં) જણાવ્યું છે. ચાર સહણુ " परमत्थसंथवो खलु (वा), सुमुणिय(दिट्ठ)परमत्थजइजणनिसेवा । વાવ-દ્વિજ , (વંશ) વક્તા ય સમ્રરસT I શા” (૪૦ સોર૮) ભાવાર્થ—અહીં તથા આગળની ગાથાઓમાં ( ) કૌસમાં મૂકેલા પાઠાન્તરે સમજવા. ૧. “પરમાર્થસંસ્તવ=પરમાર્થભૂત (સત્ય) જીવાજીવાદિ તત્વે-પદાર્થોને સંતવ એટલે પરિચય, અર્થાત્ બહુમાનપૂર્વકને તે તે તને યથાર્થ બધ-અભ્યાસ. Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ધ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૨૦ગા. ૨૨ ૨. ‘પરમા જ્ઞાતૃસેવન ’=પરમાર્થ ભૂત જીવાદિ તત્ત્વોના સમ્યગજ્ઞાતા (સર્વંગરંગમાં રમતા અને શુદ્ધ ધર્મના ઉપદેશક ) શ્રીઆચાર્ય ભગવત વગેરે સાધુજનેાની સેવા. ૩. ‘ વ્યાપન્નવન' ’–જૈનદર્શન પામીને પણ વસી જવાથી સાધુવેષમાં રહેવા છતાં વિરૂદ્ધ વનારા નિદ્ભવ, યથાચ્છદક, પાસસ્થેા કે કુશીલ; વગેરેના ત્યાગ—તેના સંસગને ત્યાગ. ૪. કુદૃષ્ટિવર્જન 'બૌદ્ધ વગેરે અન્યશનીએના સ'સગ થી સમક્તિમાં મલિનતા થાય, માટે તેવા અન્યધમી ઓને ત્યાગ કરવા. ( સસથી દૂર રહેવું. ) to * આ ચાર પ્રકારો સમકિતની સદ્ગુણાના છે. · એવા ગુણાવાળા જીવમાં સમ્યક્ત્વ છે’ એમ માની શકાય—શ્રદ્ધા થાય, માટે એ સદ્ગુણા કહેવાય છે. પ્રશ્ન-અગારમર્દ કાચાય પાતે અજન્યમિથ્યાત્વી હોવા છતાં જીવાજીવાદિ તત્ત્વાના મેધ વગેરે સદ્ગુણા તેઓમાં હતી, તેથી તે પણ સમકતી કેમ ન મનાય ? ઉત્તર−ન મનાય, કારણ કે—અહીં જે શ્રદ્ધા કહી તે તાત્ત્વિક—યથાથ હોવી જોઈ એ, અર્થાત્ મિથ્યાત્વમાહનીય કમ ના (ક્ષયાપશમ વગેરેદ્વારા ) વિલય થવાથી આત્મગુણુના પ્રાદુર્ભાવરૂપે હોવી જોઇએ, અગારમદ કાચાય વગેરે તે અભવ્ય હતા, તેથી તેના તે ગુણા વાસ્તવિક સભ્યજ્ઞાનરૂપ કે આત્મગુણરૂપ ન હતા, માત્ર દેખાવ પૂરતા જ હતા. દ્વારની ગાથામાં ‘સદ્દધૂળ' નપું॰ લિંગ હાવા છતાં, પ્રાકૃત ભાષામાં લિંગ અનિયત હોવાથી ચાલુ ગાથામાં ( સદ્ગુણા) સ્ત્રીલિંગ રાખ્યુ છે. ૬૭ ભેદાની મૂળ દ્વાર ગાથાઓમાં તે ‘ ચાર પ્રકારનું) શ્રદ્ધાન' તે ‘ચલા, ત્રણ પ્રકારનાં લિંગે ’ તે ‘ તિ‡િ,’· દશ પ્રકારના વિનય ’ તે ‘જ્ઞવિળય,’· ત્રણ પ્રકારની શુદ્ધિ’ તે ‘તિવ્રુદ્ધિ, ’ વગેરે વ્યુત્પત્તિ કરવી. ' ' શ્રેણ લિંગ “ सुस्त धम्मराओं गुरुदेवाणं जहासमाहीए । વેચાવજ્યે નિયમો, સમ્મિિક્રપ્સ વિજ્ઞાનૢ ॥ ગ્ ॥ ભાવાર્થ-૧. ‘ શુશ્રુષા ’જેનાથી નિયમા તાત્ત્વિક–યથા ખાધ થાય, તેવાં ધર્મશાસ્ત્રોને વિનયાદિ વિધિપૂર્વક સાંભળવાની ઈચ્છા. ‘ સંગીતકળા વગેરેના જાણુ અને ચતુરાઈ ગુણવાળા (નિરોગી) યુવાનને ( સ્વસ્રી સાથે બેસીને) દૈવી ગાયન સાંભળવામાં જે તીવ્ર ઈચ્છા ( રાગ ) હાય, તેથીય ’ આ ઈચ્છા ઘણી જ હાય. કહ્યું છે કે 44 यूनो वैदग्ध्यवतः कान्तायुक्तस्य कामिनो पि दृढं । ', किन्नरगेयश्रवणा - दधिको धर्मश्रुतौ रागः ॥ १ ॥ , (નેવરાજ, ૨૨-૨) ', (પ્ર॰ સાì૦ ૨૧) ભાવાર્થ –“ ( નિરોગી ) ચતુરાઈવાળા, કામી અને સ્ત્રી( વગેરે )થી પરિવરેલા યુવાન પુરૂષને દૈવી ગાયન સાંભળવામાં જે રાગ હોય, તેથી પણ શુશ્રૂષા ગુણવાળાને ધમ શ્રવણના રાગ અધિક હાય. ’ ૨. ‘ધર્મરાગ ’=પહેલા શુશ્રુષા ” ગુણુ શ્રુતધર્મના રાગરૂપ હોવાથી, અહીં ધમરાગ એટલે ચારિત્રધમના રાગ ' એમ સમજવું. કના દોષથી ચારિત્રને ન પામી શકે, તે પણ ‘ જગલરૂપ મહા અટવીના પથને કાપી થાકી ગયેલા, દરિદ્ર અને ભૂખથી પીડાતા બ્રાહ્મણને ’ ધેમર * " , Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧-સમ્યત્વના ૬૭ પ્રકારે ] ૧૨૧ (મિષ્ટાન્ન) જમવામાં જે તીવ્ર રાગ હેય, તેથી પણ (સમકિતવંતને) ચારિત્રની અભિલાષા અધિક હોય. ૩. “દેવ-ગુરૂની વૈયાવચ્ચ માટે પ્રતિજ્ઞા”=ધર્મોપદેશક વગેરે ઉત્તમ ગુરૂઓની અને શ્રીઅરિહંતદેવોની (અર્થાત્ શ્રીજિનમનિ, મૂતિઓ વગેરેની તેઓની આજ્ઞાનુસાર આશાતના ન થાય તેમ) સેવા, પૂજા, ભતિ વગેરે અનેક પ્રકારે વૈયાવચ્ચ કરવાનો નિયમ કર, તે સમ્યકત્વનું ત્રીજું લિંગ છે. અહી ધમી (જીવ) અને તેને સમક્તિરૂપ ધમ–બેને અભિન્ન માનીને સમક્તિી જીવનાં જ લિંગને સમકિતનાં લિંગે કહ્યાં છે, એમ સમજવું. આ ત્રણ લિંગે જેવાથી એ જીવમાં સમ્યકત્વગુણ પ્રગટ્યો છે એમ નિશ્ચિત થઈ શકે. પ્રશ્ન-વૈયાવચ્ચ તપને પ્રકાર છે, તપ એ ચારિત્રનું અંગ છે, જે સમકિતદષ્ટિને પણ તૈયાવચન આ નિયમ અવશ્ય હાય, તે તે ચારિત્રને જ અંશ હોવાથી તેને અવિરતિસમતિદષ્ટિ કેમ કહેવાય? વૈયાવચ્ચરૂપ દેશચારિત્ર હોવા છતાં દેશવિરતિ ” કેમ ન કહેવાય? અર્થાત્ સમક્તિ સાથે વૈયાવચ્ચના નિયમરૂપ ચારિત્રને અંશ હોવા છતાં તેને અવિરતિસમકિતદષ્ટિ (ગુણસ્થાનક) કેમ કહેવાય? ઉત્તર-વૈયાવચ્ચને નિયમ ચારિત્રરૂપ છતાં તે ચારિત્રને માત્ર અલ્પાંશ હોવાથી, તેને શાસ્ત્રકારેએ અહીં ચારિત્રરૂપ ગણ્યા નથી. જેમ સંમૂછિમ જીને અલ્પ સંજ્ઞાઓ હોવા છતાં વિશિષ્ટ સંજ્ઞાબળ નહિ હેવાથી અસંજ્ઞી કહ્યા છે, તેમ અહીં વૈયાવચ્ચ પણ ચારિત્રને માત્ર અલ્પ અંશ હોવાથી દેશવિરતિ નહિ કહેતાં અવિરતિ કહે છે–એમ સમજવું. એ રીતિએ ઉપશાન્ત મોહ વગેરે ઉપરના ગુણસ્થાનકેમાં પણ આત્મા કૃતકૃત્ય થયેલ હોવાથી અર્થાત્ ત્યાં શુશ્રુષાદિનું કાર્ય સપૂર્ણ થવાથી આ લિંગે ત્યાં (પ્રવૃત્તિરૂપે) પ્રત્યક્ષ ન જણાય, તે પણ તે લિંગનાં યથાખ્યાતચારિત્ર વગેરે ફળો પ્રત્યક્ષ હોવાથી ફળના મૂળભૂત શુશ્રુષાદિ લિંગે પણ ત્યાં છે જ, એમ માનવું. વૈયાવચ્ચના નિયમને અંગે વધુ વિવેચન “શ્રાદ્ધવિધિ” ગ્રંથના આધારે આગળ (સાધુધર્મમાં) કરવામાં આવશે. દશવિધ વિનય “ સિલિકા-જુ ર ગ સાવ ના શકિવન્સT(), વળે વિજો (વિ) ૨” (ro સારો, ૧૩૦) ભાવાર્થ “૧–અરિહંત એટલે તીર્થંકરભગવન્ત (તથા સામાન્ય કેવલીઓ), ૨-આઠેય કરહિત સિદ્ધભગવતે, ૩–ચ એટલે જિનપ્રતિમાઓ (અને મંદિર), ૪-શ્રત એટલે આચારાંગાદિ આગમે, ૫-ધર્મ એટલે ક્ષમા વગેરે દશ પ્રકારને યતિધર્મ, ૬-સાધુવર્ગ એટલે (આચાર્યોઉપાધ્યાયે સિવાયના) સર્વ પ્રકારના મુનિઓને સમુહ, ૭-આચાર્યભગવત, ૮-ઉપાધ્યાયભગવંતે, ૯-પ્રવચન એટલે અહીં જીવાદિ તને જણાવે તે “શાસન' ( અથવા તેના આધારભૂત શ્રીસંઘ) અને ૧૦-દર્શન એટલે સમકિત તથા ગુણ-ગુણીના અભેદ ઉપચારથી સમક્તિવંત આત્માઓ” Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨૦ગા. ૨૨ એ દશેયને ૧–ભક્તિ, ૨-પૂજા, ૩-પ્રશંસા, અનિદાને પરિહાર અને પ-આશાતનાને ત્યાગ – એ પાંચ રીતે વિનય કરવો તે દશ પ્રકારે વિનયના જાણવા. તેમાં ૧-“ભક્તિ” એટલે આવતાની સામે જવું, આવે ત્યારે આસન આપવું, શારીરિક વગેરે સેવા કરવી, બે હાથ વગેરેથી પ્રણામ કરે, જાય ત્યારે વળાવવા જવું, ઈત્યાદિ (અંતરમાં બહુમાનપૂર્વક) અનેક પ્રકારની યથાયોગ્ય બાહ્ય સેવા ૨-પૂજા” એટલે વસ્ત્ર, પાત્ર, અન્નપાનાદિ આપવારૂપ સત્કાર, ૩-પ્રશંસા એટલે સ્વમુખે તેઓના ગુણે વગેરેની પ્રશંસા કરવી-કીતિ વધારવી; ૪-નિદાપરિહાર' એટલે છતા કે અછતા પણ દેશે પ્રગટપણે બીજાની આગળ કહેવા નહિ-નિંદા નહિ કરવી અને ૫ આશાતના ત્યાગ” એટલે દેવની ૮૪, ગુરૂની ૩૩, વગેરે શાસ્ત્રોમાં કહેલી દશેયની તે તે આશાતનાઓને ત્યાગ કરે. કહ્યું છે કે “મત્તિપૂજાવાસ-વનમાં નાસા(as) વેવાયા બાસાથળ પરિક્ષા, વંmવિળયો સમાસેળ .”( હારો, ૧૨૨) ભાવાર્થ“૧. ભક્તિ કરવી, ૨. પૂજા કરવી, ૩. પ્રશંસા દ્વારા તેઓના જ્ઞાનાદિ ગુણોને પ્રચાર કર, ૪. અવર્ણવાદ વજે અથવા રેક અને પ. આશાતનાને ત્યાગ કરો કે તેને અટકાવવી,-એ સંક્ષેપમાં સમકિતને વિનય સમજ.” - ઉપર કહેલાં દશ સ્થાએ કરાતું હોવાથી વિનય પણ દશ પ્રકારનો છે. સમક્તિના ગે થાય, માટે તેને સમ્યગદર્શનને વિનય કહ્યો છે. (સમકિતમાં ગણે છે.) " मुत्तण जिणं मुत्तूण, जिणमयं जिणमयट्ठिए मुत्तुं । સંસાર(વ), ચિત્તિન્નત કા ર છે ?” (To do,૨૨૨) ભાવાર્થ–૧. જિન એટલે વીતરાગ, ૨. જિનમત એટલે તેઓનાં કહેલાં યથાવસ્થિત ચાદ્વાદમય જીવ-અછવાદિ ત તથા ૩. જિનમતરૂપ તને આરાધના સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકારૂપ શ્રીસંઘ, એ ત્રણ સિવાય બાકીનું આખું જગત એકાન્તરૂપ દુરાગ્રહથી ફસેલું હોઈ સંસારમાં કચરા સરખું અસાર છે. આવા મન્તવ્યથી (શ્રદ્ધાથી) સમકિતની શુદ્ધિ થાય છે, એમ શુદ્ધિમાં કારણ હોવાથી આ ત્રણને સમ્યક્ત્વની શુદ્ધિઓ કહી છે પાંચ દૂષણે " संका कख विगिच्छा, पसंस तह संथवा कुलिंगीसु । सम्मत्तस्सइयारा, परिहरिअव्वा पयत्तेणं ॥१॥" ( प्र० सारो०, ९३३) ૧૨. અન્યત્ર પૂજાને બાહ્ય ભક્તિમાં ગણી બહુમાનને ભિન્ન પણ કહેલું છે. અહીં ભક્તિ-બહુમાનને એક ગણી પૂજાને ભિન્ન કહેલી છે, માટે વિરોધ સમજે નહિ. ૧૩. અન્યત્ર મનથી શ્રીજિન, જિનાગમ અને તેના આરાધક વિના સઘળું જુદું છે–એમ માને, વચનથી એ જ ત્રણ સત્ય છે એમ બેલે અને કાયાથી મરણન્ત ઉપસર્ગમાં પણ એ ત્રણ વિના બીજાને ન નમે–એમ મન, વચન અને કાયાની શુદ્ધિને સમકિતની ત્રણ શુદ્ધિ કહી છે, તે બાહ્યક્રિયારૂપ અથવા આના ફળરૂપ છે અને અહીં કહેલી આ અત્યંતર શ્રદ્ધારૂપ-મૂળરૂપ છે, એમ સમજવું. Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧-સમ્યક્ત્વના ૬૭ પ્રકારે ] ૧૨૩ ભાવા–“શંકા, રકાંક્ષા, કવિતગિચ્છા (વિચિકિત્સા), અન્યદર્શની વગેરેની પ્રશંસા તથા તેઓને પસહવાસ,-એ પાંચ સમકિતનાં દૂષણે છે. તેનું વર્ણન વિસ્તારથી પ્રકરણ ત્રીજામાં વ્રતના અતિચાર પ્રસંગે (ગા. ૪૧ ના વિવેચનમાં) કહેવાશે. આઠ પ્રભાવના (પ્રભાવક) " पावयणी धम्मकही, वाई नेमित्तिो तवस्सी य । વિજ્ઞ સિદ્ધાર થી), દેવ માવ મજા ? ” ( ૪૦ તા, ૨૩૪) ભાવાર્થ_“જેનાથી શ્રી જૈનશાસનને મહિમા–પ્રભાવ વધે, તેવી પ્રવૃત્તિઓને “પ્રભાવના અને તેને કરનારા મહાત્માઓને “પ્રભાવક' કહેવાય છે. આવા ધર્મ પ્રભાવકે આઠ પ્રકારે માનેલા હોવાથી પ્રભાવના પણ આઠ પ્રકારની છે.” પ્રભાવકનું સ્વરૂપ ૧. “પ્રવચની”_પ્રવચન” એટલે બારેય અંગે (વગેરે શાસ્ત્રો), કે જેને “ગણિપિટક', (આચાર્યભગવંતેની ઝવેરાતની પેટી) કહેલ છે, તે પૈકી જે જે કાળે જેટલું પ્રવચન) આગમ. શાસ્ત્ર વિદ્યમાન હોય, તે તે કાળે તે વિદ્યમાન સર્વ આગમોના મમીને જાણનારા (પૂ શ્રીહરિ ભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા) પ્રવચની કહેવાય. ૨. “ધર્મથક–આક્ષેપણું, વિક્ષેપણું, સવેગજનની અને નિર્વેદિનીરૂપ ચાર પ્રકારની ધમકથા(ઉપદેશ)ને પોતાની વ્યાખ્યાન કરવાની શક્તિ(લબ્ધિ)થી એવી રીતિએ સંભળાવે, કે જેથી શ્રોતાને આનંદપૂર્વક આક્ષેપાદિ થાય. આવા વ્યાખ્યાનની લબ્ધિવાળા (પૂ શ્રીનદિષેણુજી. વગેરે) ધર્મકથી કહેવાય. ૩. “વાદી —વાદી, પ્રતિવાદી, સભાજને અને સભાધિપતિ (પ્રમુખ)–એ ચારેય જ્યાં હોય, તેવી ચતુરંગ સભામાં પરવાદીના પક્ષને અસત્યરૂપે સિદ્ધ કરીને પોતાના પક્ષને સત્યરૂપે સિદ્ધ કરવારૂપ વાદ કરવાની શક્તિવાળા (પૂ શ્રીમલ્લવાદિ વગેરે) સમર્થ પુરૂષે વાદીપ કહેવાય. ૧૪. જે કથાથી શ્રોતા મોહને છોડીને સત્ય તત્વ તરફ આકર્ષાય તે આક્ષેપણ, જેનાથી શ્રોતા સન્માર્ગથી ખસી ઉન્માગે કે ઉન્માર્ગથી ખસી સન્માર્ગે જાય અર્થાત્ પૂર્વના માર્ગને છોડે તે વિક્ષેપણું, જેનાથી શ્રોતામાં સંવગ-જ્ઞાનપૂર્વકનો ધર્મવેગ (આત્મબળ) પ્રગટે તે સંવેગજનની અને જેનાથી શ્રોતાને સંસારને નિર્વેદ થાય (સંસાર બંધનરૂપ લાગે) તે નિર્વેદિની કથા કહેવાય. તે દરેકના પણ ચાર ચાર ભેદ વિસ્તારથી કાણુગમાં ૨૮ર મા સૂત્રમાં જણાવેલા છે. . ૧૫. પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ સ્વકૃત વાંદાષ્ટક નામના બારમા અષ્ટકમાં વાદના “શુષ્કવાદ, વિવાદ અને. ધર્મવાદ' –એમ ત્રણ પ્રકારે ટૂંકમાં આ રીતિએ કહ્યા છે. “અતિ અભિમાની, ક્રૂર, ધર્મદેશી અને મૂઢ” પ્રતિવાદની સાથે વાદ કરવો તે શુષ્કવાદ છે, કારણ કે તેવાની સામે વિજય મેળવવાથી શત્રુતા વધે છે અને હારવાથી ધર્મની લઘુતા થાય છે, એમ ઉભયથા નુકશાન હોવાથી આ વાદ અનર્થકારી કહ્યો છે. “લબ્ધિ કે પ્રતિષ્ઠા વગેરેના અથી, દરિદ્ર કે નીચ (હલકટ)” પ્રતિવાદીની સાથે વાદ કરવો તે વિવાદ કહ્યો છે. આ પ્રતિવાદી તૈયાયિકોએ માનેલા ળ, જાતિ વગેરે અસત પ્રયોગોને (કયુક્તિઓનો) પ્રાયઃ પ્રયોગ કરે, એમ સંભવ હોવાથી તેની સાથે ન્યાયપૂર્વક વાદ કરીને વિજય મેળવ દુઃશક્ય બને; કદાચ વિજય મળે તે પણ તેથી તેની પૌગલિક આશામાં (સુખપ્રાપ્તિમાં) અંતરાય (વિM) થાય અને તેમાં નિમિત બનવાથી વાદીને પણ અશુભ કર્મને બંધ થાય, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨-ગા. ૨૨ ૪. “નૈમિત્તિક”—ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલીન ભાવોને જણાવનારા ૬ અષ્ટગનિમિત્ત શાસ્ત્રના જાણ (પૂ શ્રીભદ્રબાહુસ્વામિજી વગેરે) મહર્ષિઓને નૈમિત્તિક જાણવા. પ. “તપસ્વી—તપસ્વી એટલે આલેક-પરલકના પૌગલિક કેઈ સુખની અભિલાષા વિના સમતાભાવે “જૈનદર્શનપ્રસિદ્ધઅહમ, અઠાઈ વગેરે લિષ્ટ તપને કરનારા, સ્વશરીરમાં પણ નિસ્પૃહ (પૂ૦ શ્રીખંધકમુનિજી વગેરે) મહાત્માઓને તપસ્વી પ્રભાવક સમજવા. ૬. “વિદ્યાવાન'–પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓને સાધનારા વિદ્યાસિદ્ધ (પૂ શ્રીવાસ્વામિજી જેવા મહર્ષિ) વિદ્યાવાન કહેવાય. ૭. “સિદ-આંખમાં અંજન કરીને, પગે લેપ કરીને, કપાળે તિલક કરીને અથવા મુખમાં ગેળી વગેરે રાખીને દુષ્કર કાર્યો કરવાં, ભૂત વગેરેનું આકર્ષણ કરવું કે વૈકિયશરીરાદિ રચવું; વગેરે અનેક દુઃસાધ્ય કાર્યો કરવાની શક્તિઓને જેઓએ સિદ્ધ કરી હોય, તે (પૂ શ્રીકાલિકાચાર્ય મહારાજ જેવા) મહર્ષિને સિદ્ધપ્રભાવક સમજવા. ૮. “કવિ –વિશિષ્ટ રચનાવાળાં ગદ્ય કે પદ્ય કાવ્યો રચવાની શકિતથી ભિન્ન ભિન્ન ભાષામાં કાવ્ય રચનારા (પૂ શ્રીસિદ્ધસેનસૂરિજી જેવા), જેઓ પોતાની તે રચનાથી રાજા-મહારાજાએને પણ ધમી બનાવે, તેવા પંડિતપુરૂષે કવિ કહેવાય. આ પ્રવચની આદિ૧૭ આઠેય પ્રભાવક, શ્રી જૈનશાસન, કે જે સ્વયં પ્રભાવશાળી છે, શ્રીજિનેશ્વરદેવેએ સ્થાપેલું હોવાથી નિર્દોષ છે અને સ્વરૂપે પણ ઉત્તમ જ છે, તેને નિષ્કલંક રાખવા કે તેની મહત્તાદિ વધારવા માટે પિતાની તે તે શક્તિઓ દ્વારા દેશ, કાળ વગેરેથી ઉચિત હોય તેમ શાસનની સેવા કરનારા હોય છે અને તેથી તે પ્રભાવકે કહેવાય છે. (સુવર્ણ સ્વયં પ્રકાશવાળું છે અને સોની પ્રકાશ કરવામાં નિમિત્તરૂપ છે તેમ) શાસન સ્વયં પ્રકાશવંત છે, તેના પ્રકાશમાં (પ્રભાવમાં) નિમિત્ત બનવારૂપે તેઓ પ્રભાવક છે અને તેમનાં તે તે કર્તવ્યો પ્રભામાટે આત્માથએ આ વાદ પણ કરવું યોગ્ય નથી. “પરલેકપ્રધાન જીવન જીવનારા, મધ્યસ્થ, બુદ્ધિમાન અને સ્વશાસ્ત્રતના જાણુ” એવા ઉત્તમ પુરૂષની સાથે સત્યધર્મને નિર્ણય કરવાની બુદ્ધિએ વાદ કર તે ધર્મવાદ? ય તે પ્રતિવાદીને સત્યધર્મ પ્રાપ્ત થાય અને પરાજય થાય તે વાદીને પોતાની ભૂલ સુધરે, એમ હાર-જીત બનેમાં લાભ જ થાય. તેથી પ્રથમના શુષ્કવાદ અને વિવાદ એ બને વેદો ડાહ્યા પુરૂષે કરવા ચોગ્ય નથી, માત્ર છેલ્લે ધર્મવાદ જ સ્વ–પરહિત કરનારે છે, એમ કહ્યું છે. ૧૬. ૧. જમણું, ડાબું વગેરે અંગેના ફુરણથી, ૨. શુભાશુભ સ્વપ્નથી, ૩. પશુ-પક્ષીઓ આદિના મમિકંપ વગેરેથી, ૫. શરીર ઉપરના મસ તલ વગેરેથી, ૬. હાથ, પગ વગેરેનાં રેખા આદિ અક્ષણાથી, ૭. ઉલ્કાપાત વગેરે થવાથી અને ૮. ગ્રહોના ઉદય, અસ્ત વગેરે જ્યોતિષના બળથી –એમ આઠ નિમિત્તોથી ભૂત, ભાવિ અને વર્તમાન ભાવોને જણાવનારૂં શાસ્ત્ર “અષ્ટાંગનિમિત્ત શાસ્ત્ર” કહેવાય છે. ૧૭. પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રાવકધર્મ-વિધિપ્રકરણ ગાથા ૬૭ માં ૧. અતિશયદ્ધિ, ૨. ધમે. કથક, ૩. વાદી, ૪. નૈમિત્તિક, ૫. તપસ્વી, ૬. આચાર્ય, ૭. વિદ્યાસિદ્ધ અને ૮. રાજગણુસમ્મત –એમ પણ આઠ પ્રભાવકે કહ્યા છે. તેમાં અતિશયદ્ધિ એટલે અવધિ-મન પર્યવ આદિ વિશિષ્ટ લબ્ધિવંત, આચાર્ય એટલે પ્રવચની અને રાજગમ્મત એટલે રાજા તથા મહાજન જેવા મુખ્ય પુરૂષોને પણ માનનીય–એમ કહેવું છે, તા તત્વથી ત્યાં અને અહીં કહ્યું તેમાં ભિન્નતા નથી. Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રહ ૧-સમ્યકત્વના ૬૭ પ્રકારે ]. ૧૨૫ વના છે એમ કહ્યું છે. (વસ્તુતઃ પ્રભાવકે શ્રીજૈનશાસનના–સમકિતના બળે પ્રભાવના કરે છે, એટલે પ્રભાવનાનું બળ શાસનમાં અર્થાત્ સમકિતમાં જ છે) અને તેથી જ પ્રવચનસારદ્વારની અર્થાત મૂળદ્વારગાથામાં પણ “મવ' પદની વ્યુત્પત્તિ “આઠ પ્રભાવના છે જેમાં એવું સમ્યકત્વ' એમ વિશેષણરૂપે કરી છે. આ પ્રભાવનાથી પિતાનું સમકિત શુદ્ધ થાય છે અને બીજાઓ સમકિત પામે છે, માટે તેને સમકિતમાં ગણેલી છે. પાંચ ભૂષણે “નિશાનો જુસ, માવળાં તિજ(ગ્રા)વાળા શિ. મરી જુના સમરીયા કરમા પંચ ? ” (૪૦ તા., ૨૨૬) ભાવાર્થ_“શ્રીજિનશાસનમાં કુશળતા, પ્રભાવના, તીર્થસેવા, સ્થિરતા અને ભક્તિ-એ પાંચ ઉત્તમ ગુણે સમ્યકત્વને દીપાવનારા છે.” તેમાં– ૧.જેનશાસનમાં કૌશલ્ય-અહીં કૌશલ્ય એટલે નિપુણતા. (અર્થાત શ્રીજિનાગમમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં એટલે કે કેટલાંક વિધિવચને છે, કેટલાંક ઉદ્યમમાં પ્રેરનારાં છે, કેટલાંક પદાર્થોના વર્ણનરૂપે છે, કેટલાંક ભય પેદા કરનારાં છે, કેટલાંક ઉત્સર્ગવચન છે, કેટલાંક અપવાદરૂપે છે, તે કેટલાંક ઉત્સર્ગ–અપવાદ ઉભયરૂપે છે; ઈત્યાદિ અનેક અપેક્ષાવાળાં તે તે વચનોને અનુસરી દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવપુરુષને આશ્રીને તેવો તેવો વ્યવહાર કરવો, તેને જૈનપ્રવચનમાં–શાસનમાં નિપુણતા કહી છે.) શ્રી જૈનશાસનની વ્યવસ્થામાં-વ્યવહારમાં એવી નિપુણતાને જ જૈનશાસનમાં કૌશલ્ય સમજવું. ૨, પ્રભાવના–આઠેય પ્રભાવકેનું કર્તવ્ય છે ઉપર જણાવ્યું, તે પ્રમાણે કરાતી શાસનની પ્રભાવના સ્વ–પર ઉપકાર કરનારી છે અને શ્રીતીર્થંકરનામકર્મનું કારણ છે, તેથી સમકિતમાં તેની પ્રધાનતા જણવવા માટે પુનઃ ભૂષણમાં પણ ગણી છે. ૩. તીર્થસેવા–તીર્થો “દ્રવ્ય અને ભાવ” એમ બે પ્રકારનાં છે. તેમાં શ્રીજિનેશ્વરનાં જન્મ, દિક્ષા, કેવલજ્ઞાન કે મેક્ષ જ્યાં થયાં હોય તે ભૂમિએ, તથા શ્રી શત્રુંજયગિરિરાજ વગેરે “દ્રવ્યતીર્થ છે. કહ્યું છે કે “લિવરના ના, તિસ્થા મહાગુમાવી કલ્પ વિસર નિવ્યા, સામા હંસ ફોરૂ ?” ભાવાર્થ-“મહામહિમાવંત શ્રીતીર્થકર ભગવતેનાં જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન કે નિર્વાણ જ્યાં જ્યાં થયાં હોય, તે તે દ્રવ્યતીર્થો કહેવાય છે. તેની ફરસનાથી) સમકિત આગાઢ એટલે (નિરપવાદ) સ્થિર થાય છે.” જ્ઞાન, દર્શન અને ચારિત્રના આધારભૂત શ્રીશ્રમણ સંઘ અથવા પહેલા શ્રીગણધર, તે બીજું ભાવતીથ' કહેવાય છે. કહે છે કે Page #179 -------------------------------------------------------------------------- ________________ [સં૰ ભા૰ ૧-વિ૦૨-ગા. ૨૨ “ તિર્થં મંતે ? તિર્થં ? સ્થિરે તિર્થં ?, ગોયમા ! અરિદ્દા તાવ નિયમા તિર્થંયરે, તિથૅ પુળ चाउव्वण्णे समणसंघे पढमगणहरे वा ॥ " ( भगवती० सू० ६८३ ) ભાવા – ભગવાન શ્રીવ માનસ્વામિજીને શ્રીગૌતમસ્વામિજી પૂછે છે કે-હે ભગવંત! તીને તી કહેવાય કે તીર્થંકરને ? ભગવાન જવામ આપે છે કે હે ગૌતમ! અરિહંત તે નિયમા (તીથૅના સ્થાપક) તીર્થંકર છે અને તેઓએ સ્થાપેલા ‘સાધુ-સાધ્વી—શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘ, અથવા પહેલા શ્રીંગણધર' એ તીથ કહેવાય છે. ” ' એ દ્રવ્ય અને ભાવ અન્ને પ્રકારનાં તીર્થીની યાત્રા-પૂજાદિરૂપે કે વિનયાદ્વિરૂપે ' સેવા કરવી, તેને તીસેવા કહી છે. ૧૨૬ ૪. સ્થિરતા–શ્રીજિનેશ્વરદેવના ધમમાં અન્ય આત્માઓને સ્થિર કરવા અથવા અન્યદશનીઓના ચમત્કારાદિ મહિમાને જોવા છતાં પાતે જૈનધમ થી ચલાયમાન ન થવુ', તેને સ્થિરતા કહી છે. ૫. ભક્તિ-શ્રીજિનપ્રવચનના–સધના વિનય–વૈયાવચ્ચાદિ કરવું તેને ભક્તિ કહી છે. આ પાંચેય ગુણા ( શરીરને ભૂષણોની જેમ) સમ્યક્ત્વને શાભાવનારા હોવાથી શ્રેષ્ઠ છે, તેનાથી સમ્યસ્વ શેાલે છે, માટે તેને ભૂષણો કહ્યાં છે. પાંચ લક્ષણા “संवेगों चिय उवसम, निव्वेओ तह य होइ अनुकंपा । ૫ ચિક ચિત્ર ઇઇ, મુશ્મને વળાવ!? ||” (૬૦ સાì, ૧૩૬ ) ભાવાથ - સવેગ, ઉપશમ, નિવેદ, અનુકપા તથા આસ્તિકચ—એ પાંચ સમ્યક્ત્વનાં ** "" લક્ષણો છે. આનુ વિસ્તૃત વર્ણન ચાલુ અધિકારમાં જ (પૃ૦ ૧૧૧ થી ૧૧૫ માં) કહેવાઈ ગયુ. છે જયણા 66 at अतिथि अन्न- तित्थिदेवे य तह सदेवाई (वेवि ) । દક્ષિણ રુત્તિસ્થિતિ, વૈવામિ ના નમામિ। ? ।।” (×૦ ચારો, ૧૭ ) “ नेव अणालत्तो आ-लवेर्मिं नो संलवेर्मि तह तेसिं । કૃમિ ન અસળાગ, સેર્મિ ન નૈષપુજ્જાફ્ || ૨ || ** (×o સારો૦, ૧૩૮) ભાવા—“ પરિવ્રાજક, ભિક્ષુક, સન્યાસી વગેરે અન્યદર્શનીયા; તેઓના મહાદેવ, વિષ્ણુ વગેરે દેવા; તથા દિગમ્બર વગેરેએ પોતાના દેવ તરીકે સ્વીકારેલાં અરિહ'તનાં (શ્વેતામ્બરમાન્ય) પ્રતિમાજી કે મહાદેવ વગેરેના અનુયાયીઓએ પાતાના કબજે કરી લીધેલું ( ઉજ્જયનીમાં સીપ્રા નદીના કાંઠે અતિસુકુમાર મુનિના મરણાંત ઉપસ સ્થાને તેમના ગૃહસ્થપુત્રે બધાવેલુ શ્રીઅવંતિપાર્શ્વનાથ પ્રભુનુ) મહાકાલ મંદિર વગેરે મદિરા; (પ્રતિમાઓ; ) એ સર્વેને ૧. વન, ૨. નમન, ૩. આલાપ, ૪ સલાપ, ૫. દાન અને ૬. પ્રદાન ન કરવું, તે છ જયણા કહેવાય છે. ” ,, Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્ર• ૧-સમ્યકત્વના ૬૭ પ્રકારે ] ૧૨૭ તેઓને વન્દન વગેરે કરવાથી તેઓના ભક્તો પિતાના (મિયા) માર્ગમાં સ્થિર બને અને બીજા જૈનો પણ સમકિતીની તેવી પ્રવૃત્તિ દેખીને તેમ કરતા થઈ જાય, વગેરે મિથ્યાત્વને પ્રવાહ વધે, માટે આ છ જયણ સમકિતવંતે સાચવવી. તેમાં મસ્તક નમાવવું (કે હાથ જોડવા) તે ૧વંદન, સ્તુતિ-ગુણગાન કરવાપૂર્વક પંચાંગાદિ પ્રણામ કરે તે ૨-નમન. (સન્માનની બુદ્ધિએ) તેમણે બોલાવ્યા સિવાય જ કેઈ વખત તેમની સાથે બોલવું તે ૩–આલાપ. (બોલાવ્યા પછી જવાબ આપે તે ઔચિત્ય છે.) તેમની સાથે વારંવાર એ પ્રમાણે વાર્તાલાપ કરે તે ૪સંલાપ. આ આલાપ-સંલાપ કરવાથી પરિચય વધતાં, તેમની દરેક ક્રિયાને જેવાના, સાંભળવાના વગેરે પ્રસંગો બને અને આખરે સમકિત ચાલ્યું જવાને પ્રસંગ પણ આવે. ઉપર જણાવેલા તે અન્યધમી વગેરેને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર વગેરે પૂજ્યબુદ્ધિથી આપવું તે – દાન. અનુકંપાબુદ્ધિએ તે આપવાનો નિષેધ નથી. કહ્યું છે કે " सव्वेहि पि जिणेहिं, दुज्जयजिअरागदोसमोहेहिं । सत्ताणुकंपणट्ठा, दाणं न कहिं वि पडिसिद्धं ॥१॥" ભાવાર્થ-“ દુજેય એવા રાગ, દ્વેષ અને મેહને જેઓએ જીત્યા છે, તે સઘળા વિતરાગ જિનેશ્વરેએ પણ કોઈ અનુકંપાના પાત્રને અનુકંપાબુદ્ધિથી દાન આપવાનો નિષેધ કર્યો નથી.” (માટે અહીં પૂજ્યબુદ્ધિથી આપવાને નિષેધ સમજ.) તે પરદશની વગેરેની, તેમના દેવ વગેરેની મૂર્તિની, કે તેમણે કબજે કરેલા જિનબિઓ કે મંદિરાની, પણ પૂજા-ભક્તિ નિમિત્તે કેસર, ચંદન, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી વગેરે આપવું તે ૬-પ્રદાન. અહીં વગેરે શબ્દથી તેઓને વિનય, વૈયાવચ્ચ, યાત્રા, સ્નાન વગેરે પણ પ્રદાનમાં સમજવું. (અન્યત્ર પ્રદાનના સ્થાને વિધમી ધર્મગુર્નાદિને વારંવાર દાન કરવારૂપ “અનુપ્રદાન” કહ્યું છે.) - આ ઉપર જણાવ્યાં તે વન્દન, નમન, આલાપ, સંતાપ, દાન તથા પ્રદાનનાં કાર્યોને વજેવાથી સમકિતની યતના-રક્ષા થાય છે, સમકિતને નિર્મળ-સુરક્ષિત રાખવા માટે સમતિના આચારરૂપે તે નહિ કરવાનાં હેવાથી તેને સમકિતની જયણ (રક્ષા) કહી છે. છ આગેરે "रायामिओगो अ गणामिओगो, बलामिओगो अ सुराभिओगों।। વિક્રેતાવિતી ગુનિહા , છ છિદ્ધિશાશો નિણાણffમ I ” ( તારો, જરૂર) ભાવાર્થ—અહીં અભિગ શબ્દને “ઈચ્છા વિના-બલાત્કારે ” એવો અર્થ સમજ. તેમાં ૧. રાજાભિગ રાજા વગેરેને દુરાગ્રહ, (બલાત્કાર) પરવશપણું, ૨. ગણુભિગ સ્વજન-સંબંધીઓ કે અન્ય નગરજને વગેરે જનસમુહને આગ્રહ-પરાધીનતા, ૩. બેલાભિગહઠને ઉપગ અર્થાત કેઈ દુરાગ્રહી હઠીલાને (બળવાનને) આગ્રહ, ૪. દેવાભિગ=કુલદેવી (કે બીજા દુષ્ટ દેવ-દેવી) વગેરેને બલાત્કાર કે શરીરપ્રવેશાદિ, ૫. કાન્તારવૃત્તિ =જંગલ આદિમાં કોઈ પ્રાણન કષ્ટ આવે અગર આજીવિકાને નિર્વાહ કરવાની ભારે મુશ્કેલી આવે, તેવા “વિકટ પ્રસંગને ૧૮. અન્યત્ર ચેર, લુંટારા વગેરે ના બલાત્કારને બલાભિગ કહ્યો છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા. ૨૨ કાન્તારવૃત્તિ કહી છે, અર્થાત્ તે પ્રાણુને સંકટપ્રસંગ, અને ૬. ગુરુનિગ્રહ-નીચે જણાવાતા ગુરુવર્ગ પિકી કેઈને પણ તે આગ્રહ કહ્યું છે કે “માતા પિતા વાચાર્ય, તેવાં જ્ઞાતચસ્તથા આ વૃદ્ધા ધવદા, કુવા મત ? ” (વિવું, ગો૨૦) ભાવાર્થ–માતા, પિતા વિદ્યાગુરુ તે દરેકના સંબંધીઓ, વૃદ્ધપુરૂષ અને ધર્મોપદેશકે–એ દરેક ગુરુઓ છે, એમ સત્પરૂષે કહે છે.”( આમાંના કેઈને આગ્રહ તેને “ગુરુ નિગ્રહ” જાણ.) શ્રીજિનશાસનમાં ઉપર જણાવી તે છ છીંડીઓ એટલે અપવાદ માગે છે. ટૂંકમાં સમકિતી આત્માને ઉત્સગ માગે પરધમી વગેરેને (ઉપર જયણામાં કહ્યાં તે) વન્દનાદિ કરવાનો નિષેધ છે, છતાં રાજાભિયેગાદિ આ છે કારણએ “અંતરમાં ગૌરવ, ભક્તિ કે આરાધનાની બુદ્ધિ આદિ વિના” કેવળ દ્રવ્યથી (બહાર દેખાવરૂપે) વન્દન વગેરે કરવું પડે તે સમકિતમાં દોષ ગણ્ય નથી.' છ ભાવના " मूलं दारं पइट्ठाण, आहारों भायणं निहीं। __ दुछक्कस्सावि धम्मस्स, सम्मत्तं परिकित्तियं ॥१॥" (प्र० सारो०, ९४०) ભાવાર્થ—“જિ” એટલે (પાંચ અણુવ્રત, ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાવતે એ) બાર વતીરૂપ શ્રાવકધર્મનાં “મૂલ, દ્વાર, પીઠિકા, આધાર, ભાજન અને નિધિ રૂપ સમ્યક્ત્વ છેએમ શ્રીજિનેશ્વરદેએ કહ્યું છે. તે આ પ્રમાણે ૧. મૂલ-(જેમ દઢ મૂલમાંથી ઉગીને વૃક્ષ ફળ આપે છે, તેમ મૂળરૂપ સમકિત જ્યાં દઢ હોય ત્યાં ચારિત્રધર્મરૂપી વૃક્ષ ઉગીને પરિણામે મેરૂપ ફળ આપે છે.) જેમ મૂલ વિના વૃક્ષ ટકતું નથી, તેમ સમકિત વિના કુતીથિકના મતરૂપી પવનથી લાયમાન થતું ધર્મવૃક્ષ પણ ટકતું નથી. માટે “સમકિત એ ધર્મવૃક્ષનું મૂળ છે. ૨. દ્વાર-દરવાજે. જેમ નગર સુંદર હોય અને ચારેય બાજુ કિલ્લે મજબૂત હોય, પણ દરવાજે ન હોય તે નગરમાં જવા-આવવાનું કે નગરને જાણવા-જવાનું કાર્ય થઈ શકતું નથી, તેમ ધર્મરૂપ નગરમાં પણ સમ્યક્ત્વ વિના પ્રવેશ થઈ શકતું નથી, તેમ ધર્મનું સત્ય સ્વરૂપ પણ જાણું શકાતું નથી, આથી ધમનગરનું સ્વરૂપ જાણવા માટે “સમકિત એ પ્રવેશદ્વાર છે. ૩. પીઠિકા-પાય. જેમ જમીનમાં પાયે ખેદી, તેને મજબૂતાઈથી પૂરી તેના ઉપર બાંધેલ મહેલ સ્થિર રહે, તે સિવાય કે નહિ; તેમ સમકિતરૂપી પાયા વિના ધર્મરૂપી મહેલ નિશ્ચલસ્થિર બને નહિ–સૂટી જાય, માટે “સમકિત એ ધર્મરૂપી મહેલને મજબૂત પાયે” છે. ૧૯. શક્તિવંત આત્માએ રાજદિના બલાત્કારમાં પણ શ્રીસિદ્ધસેનદિવાકરછ કે શ્રી કુમારપાળ મહારાજા આદિની જેમ વન્દનાદિ નહિ કરતાં, પિતાની શક્તિને ઉપયોગ કરી તેવા અવસરે જૈનશાસનની પ્રભાવના કરવી અને અશકત આત્માઓએ શાસનની અપભ્રાજના ન થાય તે હેતુથી અપવાદ સેવ તે હિતાવહ છે. સામાન્ય-અ૫. સત્ત્વવાળા આત્માને માટે જ્ઞાનીઓએ આ માર્ગો રાખ્યા છે. જે અજ્ઞાનથી તેવા પ્રસંગે વંદનાદિ ન કરે તે ધર્મની અપભ્રાજના કરવાથી જ્ઞાનીના વચનને વિરાધક થાય છે. જ્ઞાનીઓએ કહેલા વિધિનિષેધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પપ સાપેક્ષ હોઈ તેને વિવેક કરણીય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧-સમ્યવના ૬૭ પ્રકારે ] ૧૨૯ ૪. આધાર–જેમ જગત્ પૃથ્વી વિના નિરાધાર રહી શકે નહિ, તેમ ધર્મરૂપ જગતું પણ સમકિત વિના નિરાધાર રહી શકે નહિ, માટે “સમક્તિ એ ધર્મજગતને આધાર’ છે. પ. ભાજન-જેમ પાત્ર વિના દૂધ, ઘી વગેરે રસ નાશ પામે, તેમ સમકિતરૂપ ભાજન વિના ધર્મરસ પણ નાશ પામે, ચાખી પણ શકાય નહિ, માટે “સમકિત એ ધર્મરસનું ભાજન” છે. ૬. નિધિ-ભંડાર. જેમ મહામૂલ્યવાન મણિ, મેતી, સુવર્ણ વગેરે ચીને તિજોરી કે ભંડાર વિના મળે નહિ, (કે સુરક્ષિત રહી શકે નહિ–રાઈ જાય,) તેમ સમક્તિરૂપી ભંડાર વિના ચારિત્રરત્ન પ્રાપ્ત થાય નહિ, (કે સુરક્ષિત રહે નહિ, મેહના લુંટારૂઓ લુંટી જ જાય,) માટે “સમકિત એ ધર્મરૂપ (જ્ઞાનાદિ) રને ભંડાર” છે. આ છ પ્રકારે સમતિને ભાવવાથી-વિચારવાથી આત્માનું વહેલામાં વહેલું મોક્ષસાધન બને છે, માટે આને સમકિતની ભાવનાએ કહી છે. છ સ્થાને– " अस्थि अ निचो कुणई, कयं च वेएई अत्थि निव्वाण । ત્યિક પુરવવા, છ સાત ટાળrRા ?(૪૦ તારે, ૨૪૨ ) ભાવાર્થી—“૧. આત્મા છે, ૨. તે નિત્ય છે, ૩. કર્તા છે, ૪. ભક્તા છે, ૫. તેને મોક્ષ થઈ શકે છે અને ૬. મોક્ષના ઉપાએ પણ છે –એમ માનવું તે સમ્યક્ત્વનાં છ સ્થાને છે. તેમાં– ૧. આત્મા છે”—નાસ્તિકે આત્માનું અસ્તિત્વ માનતા નથી તે આ માન્યતાથી અસત્ય ઠરે છે, આત્મા સતરૂપે છે જ. ૨૦. જીવને સ્મરણ, ઈછા વગેરે થાય છે તે ચેતના(જ્ઞાન)રૂપ છે અને સર્વને અનુભવસિદ્ધ છે. એ નિયમ છે કે-ગુણ ગુણ વિના રહી શકતા નથી, આથી જો ઉપર કહ્યા પ્રમાણે સ્મૃતિ આદિથી ચેતનાગુણ સિદ્ધ છે, તે તેના આધારભૂત “ગુણી એ જ આત્મા” પણ સિદ્ધ જ છે. ગુણ કદી પણ ગુણી વિના હતા નથી, ગુણી નહિ તે ગુણે કોના ? માટે ગુણોને આધાર આત્મા છે તે સ્પષ્ટ છે. પ્રશ્ન–ચત ગુણને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ;-એ પાંચ ભૂતનો ધર્મ માનીએ તે શું હરકત છે ? એથી આત્માને જ માનવાની જરૂર નહિ રહે ! ઉત્તર-ધર્મ ધમથી કદી જુદો રહે નહિ, ધર્મીમાં જ તે હંમેશાં હું જ જોઈએ. જેમ પૃથ્વી, પાણી, અગ્નિ વગેરેમાં કઠીનતા, શીતળતા, ઉષ્ણતા વગેરે ધર્મો પ્રગટ દેખાય છે, તેમ ચિતન્ય પણ પૃથ્વી વગેરે ભૂતને ધર્મ હોય તો તે પણ તેમાં પ્રત્યક્ષ દેખા જોઈએ, પણ તેમ તે છે નહિ; પત્થર કે મડદાં વગેરે ભૌતિક પદાર્થો તે સાવ જડ હોય છે, તે ચૈતન્યને પૃથ્વી વગેરે ભૂતને ધર્મ કેમ મનાય છે માટે ચેતન્યના આધારભૂત આત્મા પાંચ ભૂતાથી ભિન્ન દ્રવ્ય છે. પ્રશ્ન-વૈતન્યને પૃથ્વી આદિના ધર્મરૂપે નહિ, પણ તેના કાર્યરૂપે માનીએ તે કેમ? ઉત્તર-એ પણ ઘટતું નથી, કારણ કે-હંમેશાં કાર્ય કારણને અનુરૂપ બને, સર્વથા વિલક્ષણ બને નહિ. પૃથ્વી વગેરે ભૂત પ્રત્યક્ષ રીતિએ કઠીનતા વગેરે લક્ષણવાળાં છે, જ્યારે ચિતન્ય તેનાથી તદ્દન વિલક્ષણ છે; એટલું જ નહિ, પૃથ્વી વગેરે ભૂતોને રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે કઈ સ્વભાવ ચેતન્યમાં નથી, તે પૃથ્વી વગેરે કારશેનું ચેતન્યરૂપ કાર્ય છે એમ કેમ મનાય? છતાં ધારે કે-ક્ષણ વાર એમ માની લઈ એ તે પણ જગતમાં Page #183 -------------------------------------------------------------------------- ________________ . ૧૩૦ [ ૨. આત્મા નિત્ય છે! આત્માને ઉત્પત્તિ કે નાશ થવાનું કારણ નિહ હાવાથી તે નિત્ય પદાર્થ છે. ખૌદ્ધો આત્માનું અસ્તિત્વ સ્વીકારવા છતાં તેને નાશવંત માને છે, તે આ કથનથી અ સત્ય ઠરે છે. ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨–ગા. ૨૨ ૩. આત્મા કર્યાં છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે કમ મધનાં કારણેાથી યુક્ત આત્મા પાતે તે કારણેાદ્વારા તે તે કર્મોને ઉપજાવે છે અધ કરે છે. આ કથનથી આત્મા કાંઈ કરતા જ નથી–એમ માનનારા કપિલને સાંખ્યમત અસત્ય ઠરે છે. કાય –કારણભાવની વ્યવસ્થા છે તે કેમ ટકી શકશે? તમારા કથન પ્રમાણે તા ‘ગમે તેવા વિલક્ષણ કારણથી ગમે તેવું વિલક્ષણ કાય થઈ શકે' એ અસત્યને પણ સત્યરૂપે સ્વીકારવું પડશે, કે જે પ્રત્યક્ષ રીતિએ કયાંય કદાપિ બનતું નથી; માટે જ ઉપર કહ્યા પ્રમાણે ચૈતન્ય એ પૃથ્વી વગેરે ભૂતાનું કાય (કે ધર્મ ) નથી જ. એ પ્રમાણે ચૈતન્ય જો ભૂતાના ધર્મ કે કારૂપ નથી છતાં અનુભવથી તે સિદ્ધ છે, તે તેના નિષેધ પણ કેમ થાય ? માટે જ જેમ ચેતનારૂપે સ્મૃતિ આદિ આત્મગુણા અનુભવપ્રત્યક્ષ છે, તેમ તેના આધારરૂપે આત્મા પણ પ્રત્યક્ષ છે જ, એમ માનવું જોઈએ. ૨૧. એવા નિયમ છે કે જે પદાર્થ પદાÖરૂપે સત્ છે, તેના કાઈ કાળે સર્વથા ( અભાવરૂપ) નાશ થતા જ નથી. આત્મા પણ (દ્રવ્ય—ગુણપર્યાયરૂપે) સત્ પદાર્થ છે, તેથી તે નિત્ય-શાશ્વતા છે, જ્ઞાનાદિ ગુણાને ધારણ કરનારા હોવાથી તે ગુણી છે, તે જ્ઞાનાદિ ગુણો પણ તેના સહભાવી ધર્મવાળા હેાવાથી શામ્યતા છે. ગુણ ગુણી પરસ્પર સાપેક્ષ હાવાથી એકબીજા વિના સભવી શકે જ નહિ, માટે ગુણી આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે અને તેના જ્ઞાનાદિ ગુણે! પણ સહભાવીધ રૂપે હંમેશાં સાથે રહેનારા હૈાવાથી ગુણરૂપે નિત્ય છે, એમ બન્ને નિત્ય—શાશ્વતાં તત્ત્વ છે. તે ઉપરાન્ત પદાર્થ માત્રને પર્યાયા-રૂપાંતરો હોય છે, કે જે પદાર્થના ક્રમભાવી ધમાઁ હાવાથી ઉત્પત્તિનાશ સ્વભાવવાળા છે, તે એક પછી એક ક્રમશઃ પ્રગટે છે, અર્થાત્ એકના નાશ થાય છે ત્યારે બીજાની ઉત્પત્તિ થાય છે. એ રીતિએ પદાર્થના પર્યાય ( રૂપાન્તા) અનિત્ય હૈાય છે, આત્મા પદાથૅના પણ પર્યાયેા અનિત્ય હોવાથી આત્મા દ્રવ્ય તથા ગુણથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. આત્માનું સ્વરૂપ આવુ નિત્યાનિત્ય હાવા છતાં બૌદ્દો જે આત્માને એકાન્ત અનિત્ય જ માને છે, તે કાઈ પણ પ્રકારે સાચુ નથી. જો આત્માને ક્ષવિન શ્વર જ માનીએ, તો બંધ અને મેાક્ષ–એ એ અવસ્થાએ પણ એક જ આત્મામાં ધટે જ નહિ, કારણ કે—બૌદ્ધના મતે કર્માંબધ થાય તે ક્ષણે જ તે આત્મા નાશ પામે છે અને બીજી ક્ષણે ખીન્ને જ આત્મા ઉત્પન્ન થાય છે, તે ક્રમ બંધ કરનારા–નાશ પામેલા આત્માને મોક્ષ કેમ ઘટે ? અર્થાત્—આત્માને ક્ષણિક માનવાથી ક્રમે ક્રમે થનારા બંધ–મેાક્ષ પર્યાય એક આત્મામાં થઈ શકે જ નહિ, ઊલટું એમ માનવાથી તા કર્મબંધન અન્યને થાય અને મેક્ષ અન્ય આત્માનેા થાય, એમ ઊલટુ' માનવુ પડે, કે જેથી ભૂખ બીજાને લાગે અને તૃપ્તિ ખીજાને થાય, અનુભવ કરનાર કાઈ હાય અને તેનું સ્મરણ કાઈ બીજાને થાય, દવા કાઈ ખાય અને રાગ ખીજાતો જાય, તપનાં કષ્ટો નાશ પામનાર સહન કરે અને સ્વર્ગનાં સુખ ઉત્પન્ન થનારા ખીજો ભાગવે, અભ્યાસ કરનારા ખીજો હાય અને જ્ઞાની ખીો થાય,' વગેરેની જેમ વિલક્ષણતા ઉભી થાય, કે જે માનવા યાગ્ય નથી-વટે તેમ જ નથી : માટે જેમ સુવણ વસ્તુરૂપે તથા તેના વર્ણાદિ ગુણુરૂપે કાયમ રહે છે અને તેના કહું, કડી, વીંટી, વેઢ વગેરે જુદા જુદા આકાર બદલાય છે; તેમ જગતમાં પદાર્થ માત્ર દ્રવ્ય અને ગુણુરૂપે નિત્ય રહે છે અને તેની અવસ્થાએ, આકારા, કે જેને પર્યાયેા કહેવાય છે તે બદલાયા કરે છે. એ મુજમ આત્મા પણ દ્રવ્ય અને ગુણુથી નિત્ય છે, માત્ર તેની અવસ્થાએ અનિત્ય છે—એમ માનવું તે જ સત્ય છે. ૨૨. જગતમાં દરેક જીવ જુદા જુદા પ્રકારનાં સુખ-દુઃખનો અનુભવ કરે છે, તે પ્રત્યક્ષ છે. એ સુખદુઃખ કારણ સિવાય થતાં નથી. કારણ સિવાય પણ થતાં હોય તો હંમેશાં એક જ સુખ કે દુઃખ રહેવું જોઈએ, Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્ર૭ સભ્યના ૬૭ પ્રકારે ]----------------- ---------------- ( ૪. આત્મા ભોક્તા છે –“સઘં ઘરથા મુન્નર મજુમાવતો જાય !' અર્થાત્ સઘળું કર્મ પ્રદેશદ્વારા ગવાય છે, રસદ્વારા તે ભગવાય પણ ખરું કે ન પણ ભેગવાય; એમ વિકલ્પ છે.” આગમના આ વચનથી પણ જીવ ભક્તા છે એ નક્કી છે. જેઓ એમ માને છે કે-જીવ અભેગી જ છે, તેમને મત આથી અસત્ય ઠરે છે. ૫. આત્માને મોક્ષ થાય છે એટલે કે-જીવને રાગ, દ્વેષ, મદ, મેહ વગેરેને અને તેના ફળસ્વરૂપ જન્મ, જરા, મરણ, રોગ વગેરે દુઃખેને ક્ષય થાય તે જ તેને મેક્ષ છે. આ વચનથી જેમ દી બૂઝાયા પછી કાંઈ રહેતું નથી, તેમ આત્માના નિર્વાણ પછી કાંઈ રહેતું નથી. એવું નિર્વાણુ–મોક્ષનું સ્વરૂપ માનનારા બુદ્ધના અનુયાયિઓને એ મત પણ અસત્ય ઠરે છે. મોક્ષ–નિવસુની વ્યાખ્યા બૌદ્ધશાસ્ત્રમાં આ પ્રમાણે છેતે પલટાય જ કેમ? અને તે પણ એક સરખું જ રહેવું જોઈએ, તેમાં જૂનાધિક્તા વગેરે પણ થાય જ કેમ? જેને બદલાવાનાં કારણો ન હોય, તે સતુ કે અસત વસ્તુ હંમેશાં જે સ્વરૂપે હોય તે સ્વરૂપે જ રહેવી જોઈએ. કારણ વિના તે કેમ બદલાય? છતાં કોઈને સુખ કે દુઃખ તેવું કાયમી કે એક જ રૂપમાં શાશ્વત રહેતું નથી, માટે તેની ઉત્પત્તિ, નાશ કે વિચિત્રતા વગેરેમાં કોઈ કારણ છે જ. આ કારણે બીજું કોઈ નહિ પણ આત્માએ પોતે જ કરેલાં કર્મો છે. એ રીતિએ આત્મા કર્મને કર્તા છે–એ વાત સ્પષ્ટ સિદ્ધ છે. પ્રશ્ન-જીવે સદા સુખને અભિલાષી છે, કદી પણુ દુઃખને ઈચ્છતા નથી અને પોતે જ પોતાના કર્મને કર્તા છે-એમ તમે કહે છે, તે જેનાથી દુખી થવું પડે તેવું કર્મ તે પોતાની જાતે કેમ કરે ? " ઉત્તર-જેમ કોઈ રેગી થવા ઈચ્છતું નથી, સહુ પિતાનું આગ ઈચ્છે છે, તથાપિ સ્વાદને વશ થઈ જશે વર્ગ જાણતાં-અજાણતાં પણ રેગના કારણભૂત પિશ્યને સેવે છે અને રોગી થાય છે, તેમ અહીં પણું મિથ્યાત્યાદિને વશવતિ છવ અજાણતાં કે જાણતાં પણ ખરાબ કર્મો કરે છે. આ વાત દરેકને પોતાના અનુભવથી સિદ્ધ છે, માટે સુખની ઈચ્છાવાળો હોવા છતાં જીવ પોતે ખરાબ કર્મો કરે છે તે ખોટું નથી. * : - ૨૩. અનુભવથી, લોકવ્યવહારથી અને આગમપ્રમાણથી પણ સિદ્ધ છે કે–પોતે કરેલાં શુભાશુભ કર્મોનાં ફળ જીવ પિતે જ ભોગવે છે. તેમાં અનુભવથી એ રીતે સિદ્ધ છે કે-જે પોતે બાંધેલાં સુખ-દુઃખનાં કારણભૂત શાતા વેદનીય વગેરે શુભાશુભ કર્મોને આત્મા પિતે ભક્તા ન હોય, તે આકાશ વગેરે જડને જેમ સુખ-દુઃખને અનુભવ થતો નથી તેમ જીવને પણ ન જ થ જોઈએ અને તેમ તે બનતું નથી. દરેક જીવને પિતાના સુખદુઃખને સ્પષ્ટ અનુભવ થાય છે, જેથી આત્મા જોક્તા છે એ કથન અનુભવસિદ્ધ છે, બીજું લૌકિક માન્યતાથી પણ છવ કરેલા કર્મનું ફળ ભેગવે છે એ વાત સિદ્ધ થાય છે, કારણ કે-કેઈ સુખી–પુણ્યવંતને જોઈને લેક સ્પષ્ટ કહે છે કે- આ પુણ્યવાન છે, કે જેથી આવું સુખ ભોગવે છે. ઉપરાન્ત જૈનાગમની જેમ જૈનેતરાગમમાં પણ છવ કર્મને ભક્તા છે એ સિદ્ધ કરેલું છે. કહ્યું છે કે-નારું લાયતે કર્મ, પરિવારdi' અર્થાત-સેંકડો કે કેડે કલ્પ જેટલા કાળે પણ કરેલું કર્મ ભોગવ્યા સિવાય ક્ષય પામતું નથી.' એ વગેરે જૈનેતર આગમાં પણ કહેલું છે, માટે અનુભવ, લેકવ્યવહાર અને સિદ્ધાન્ત-એમ ત્રણેય પ્રકારે સિદ્ધ છે કે-છવ કર્મનો ભિક્તા છે જ. ૨૪. દીવો બૂઝાઈ જવાથી અગ્નિને સર્વથા નાશ નથી થતું, પણ તે અગ્નિનાં તેજસ્વી પુગલો રૂપાન્તર પામી શ્યામ બની જાય છે, એથી પ્રકાશને બદલે અંધકાર દેખાય છે. આ પ્રશ્ન-જે એમ અંધકાર એ અગ્નિના તેજસ્વી પુદ્ગલેનું શ્યામ રૂપાન્તર છે, તે તે કાયમ કેમ ટકતું નથી? - થોડા વખત પછી તે કેમ નાશ પામે છે? Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ " दीपो यथा निर्वृतिमभ्युपेतो, नैवावनीं गच्छति नान्तरिक्षम् । दिशं न काश्चिद्विदिशं न काञ्चित्, स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥ १ ॥ " ભાવાર્થ-“ જેમ તેલ ખૂટવાથી બૂઝાઈ ગયેલા દીવા પાતાળમાં, આકાશમાં, કઈ દિશામાં કે વિદિશામાં; કયાંય જતા નથી—માત્ર શાન્ત થઈ જાય છે, તેમ જીવનું નિર્વાણુ થવાથી જીવ પણુ ખૂઝાઈ ગયેલા દીવાની જેમ શાન્તિને પામે છે. ” ૧૦ સ૰ ભા૦ ૧-વિ૦ –ગા. ૨૨ આ તેમનું મન્તન્ય અસત્ય છે, કારણ કે—એમ માનવાથી દીક્ષા વગેરે કાર્યાં, કે જે આત્માના સુખને ઉદ્દેશીને કરણીય જણાવ્યાં છે તે બ્ય ઠરે છે. દીવાનું આ દેષ્ટાન્ત પણ જીવના મેાક્ષની સાથે ઘટતું નથી. આ વિષયમાં ખીજા ગ્રંથેામાં વિસ્તાર છે તે ત્યાંથી જાણી લેવા. ૬. મેાક્ષના ઉપાય છેખ-સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ સાધના હાવાથી મેાક્ષના ઉપાયો છે જ. આથી જેઓ કહે છે કે–મેાક્ષના ઉપાયા જ નથી, તેઓ અસત્યવાદી ઠરે છે. સમકિતનાં આ છ સ્થાનકાને સારી રીતિએ સમજવાં જરૂરી છે, કારણ કે—એ છ પ્રકારની માન્યતા જેનામાં શુદ્ધ હેાય તેનામાં જ સમ્યક્ત્વ રહે છે અને તેથી જ એ છને સમ્યક્ત્વનાં સ્થાનકા કહ્યાં છે. ઉત્તર—–જેમ દીવામાંથી કાળી મસી (મેંસ) નીકળે છે, પણ તેના પરમાણુએ ઝીણા હેાવાથી પવનથી ખેંચાઈ ગયા પછી દેખાતા નથી, તેમ આ પુદ્ગલા પણ સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ પરિણામી હાવાથી દેખાતા નથી, એટલા માત્રથી તેને અભાવ જ છે એમ માનવું યાગ્ય નથી. જેમ શાન્ત થયેલા દીવે! તેજને છેડી અધકારરૂપ રૂપાન્તરને પામે છે, તેમ આત્મા પણ કમરૂપી તેલના ક્ષય થવાથી શાન્ત થાય છે; અર્થાત્ સર્વથા નાશ પામતે નથી પણ પોતાની અરૂપી અવસ્થાને પામે છે. વસ્તુતઃ દુઃખાદિના ક્ષયરૂપ આત્માની કમમુક્ત-સદ્-અક્ષય—નિત્યઅરૂપી અવસ્થા તે જ મેાક્ષ છે. જેમ રાગ શમવાથી આરેાગ્ય પ્રગટે છે, રાગી નાશ પામતા નથી, બધને છૂટી જવાથી કેંદી મુક્ત થાય છે, તેને અભાવ થતા નથી; તેમ આત્માને પણ તેના રાગ-દ્વેષ–મદ–માહ વગેરે રાગે ના નાશ થવાથી આરોગ્ય પ્રગટે છે અને કર્મોનાં બંધના છૂટી જવાથી તે મુક્ત થાય છે, પણ પોતે (આત્મા) નાશ પામતા નથી. આવી આત્માની સમ્પૂર્ણ આરેાગ્યવાળી મુક્તાવસ્થા તે જ મેાક્ષ કહેવાય છે. ૨૫. મિથ્યાત્વ, અજ્ઞાન અને હિંસાદિપ અવિરતિ; વગેરે કર્મોનાં બંધનનાં મૂલભૂત કારણા છે. અને તેના પ્રતિપક્ષરૂપે સમ્યગ્દર્શન–નાન—ચારિત્ર, કમ મુક્તિનાં કારણેા છે, તેનો અભ્યાસ (સેવન) સકલ કૌને નાશ કરી શકે છે. જેમ ઠંડીના પ્રતિપક્ષી અગ્નિ છે માટે ઠંડીના પ્રતિકાર અગ્નિથી થાય છે, તેમ મિથ્યાત્વનું પ્રતિપક્ષી, સમ્યગ્દર્શન, અજ્ઞાનનું પ્રતિપક્ષી સભ્યજ્ઞાન અને હિંસાદિ સકલ અસત્ પ્રવૃત્તિનું પ્રતિપક્ષી સમ્યક્ચારિત્ર છે, જેમ જેમ એ સમ્યગ્ર'ન–જ્ઞાન–ચારિત્ર( રૂપ સાધના )ના અભ્યાસ વધે, તેમ તેમ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ટળતાં ટળતાં તેને મૂળમાંથી પણ નાશ થાય, તેના અભાવે કમ્બધ પણ અટકે અને પરિણામે મેાક્ષ પણ થાય; માટે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર મેાક્ષના ઉપાયા છે જ. જો –શ્રદ્દા, જ્ઞાન અને ચારિત્ર અન્ય ધર્મને પાળનારાઓમાં પણ હોય છે, છતાં તે અસત્ અને હિંસાદિ દોષવાળાં હોવાથી મેાક્ષસાધક બનતાં નથી, વગેરે વિશેષ વિસ્તાર ગુરુગમથી સમજવા. અહીં જે સમ્યગ્દર્શનાદિ ત્રણને મેાક્ષના ઉપાયા કથા છે, તે પણ ત્રણેય ભેગાં મળીને મેાક્ષની સિદ્ધિ કરી શકે છે. એકલું દર્શન, જ્ઞાન કે ચારિત્ર કાંઈ કરી શકતું નથી. એ ત્રણમાં શ્રદ્ધા પ્રાણરૂપ છે, જ્ઞાન નેત્રરૂપ છે અને ચારિત્ર હાથ-પગ વગેરે અવયવારૂપ છે. જેમ અખડ નેત્રા કે અવયવાવાળું પણ મૃતક, જીવતા છતાં અંધ કે અવયવા વિનાના, તથા દેખતા છતાં હાથ-પગ વગેરે વિના મનુષ્ય; સ્વતઃ સાંઈ કરી શકતા નથી, તેમ એકલાં દર્શન-જ્ઞાનચારિત્ર પણ સ્વતંત્રપણે આત્માને મેક્ષ કરી શકતાં નથી. Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૧–ભાવશ્રાવકના આઠ પ્રકારો ] ૧૩૩ ઉપર કહેલા સમ્યફૂના ૬૭ ભેદોમાં કેટલાક જ્ઞાનરૂપ, કેટલાક શ્રદ્ધારૂપ તથા કેટલાક ક્રિયારૂપ છે, માટે જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપે તે સઘળાય સમ્યક્ત્વને ઉપયાગી ( ઉપકારક) છે—એમ સમજવું. આથી એ નક્કી થયું કે- દેવાદિ તત્ત્વામાં શ્રદ્ધા વિના માત્ર તથાવિધ આજીવિકાદિ કારણે શ્રાવકપણાના આચારોને પાળનારમાં (સમ્યકૃત્વના અભાવ હાવાથી ) દ્રવ્યશ્રાવકપણુ જ છે. ભાવશ્રાવકપણું તે ઉપર જણાવ્યા પ્રમાણે ગુરુ પાસે વિધિપૂર્વક સમ્યક્ત્વ વગેરે અંગીકાર કરનારા જે હંમેશાં ધમ સાંભળનારો હાય તેનામાં જ ઘટે છે.' આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે “ યો ઘુમ્યુવેતનમ્યો, યતિમ્યઃ સ્ત્ય, થામ્ । शृणोति धर्मसम्बद्धामसौ श्रावक उच्यते ॥ १ ॥ ,, ભાવાર્થ-“ જેણે સમકિત અંગીકાર કર્યુ. હાય, જે દરરોજ સાધુઓના મુખેથી ધર્મકથાને સાંભળતા હાય અને જેણે સમિતિ સાથે અણુવ્રતા પણ ઉચ્ચર્યા. હાય, તે શ્રાવક કહેવાય—એમ ત્યાં ગાથાની વ્યાખ્યામાં કહેલું છે. અર્થાત્ જે સમ્યક્ત્વવાળા, વ્રતધારી અને ધર્મશ્રવણુ કરનારો હાય તે ( ભાવ) શ્રાવક કહેવાય છે. ” ધમાં ભાવની મુખ્યતા હેાવાથી અહીં ભાવશ્રાવકના જ અધિકાર છે—એમ સમજવું. ભાવશ્રાવકના પણ દર્શનશ્રાવક, મૂલગુણશ્રાવક અને ઉત્તરગુણશ્રાવક-એમ ત્રણ પ્રકારો છે, જેનુ વિસ્તારથી વર્ણન વ્રતાના ભાંગા જણાવતાં કરવામાં આવશે. એ સિવાય આગમમાં બીજી રીતિએ પણ શ્રાવકના ભેદો સંભળાય છે. ઠાણાંગસૂત્રમાં જણાવ્યુ છે કે- ‘ ચડવા સમળોત્રાસળા પત્તા,તદ્દાअम्मापिइसमाणे, भाइसमाणे, मित्तसमाणे, सवत्तिसमाणे; अहवा चउव्विहा समणोवासगा पण्णत्ता સંગહાગાયતતમાળે, વડાગતમાળ, વાળુસમાળે, વટ(વય)સમાળે । ,, ( અધ્ય૦ ૪, ઉદ્દેશો ?, સૂત્ર ૨૨) ભાવાર્થ-“ શ્રાવકા ચાર પ્રકારના છે. ૧-માતા-પિતાસમાન, ૨-ભાઈસમાન, ૩–મિત્રસમાન અને ૪-શાકયસમાન ઃ અથવા ખીજી રીતિએ પણ ચાર પ્રકારો છે. ૧-આદશ—આરીસાસમાન, ૨-ધ્વજાસમાન, ૩-સ્થાણુસમાન અને ૪-ખરક°ટક(યા ખરડ)સમાન. ” * ભાવ એ આઠ ભેદો ગુરુની સાથેના વર્તનને ઉદ્દેશીને કહેલા હાવાથી ઉપર જણાવેલા શ્રાવકથી તે ભિન્ન છે’ એવી લેશ પણ શકા કરવી નહિ. જ્યારે આ ભેદોને પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ–એ ચાર નિક્ષેપાએથી વિચાર કરવામાં આવે, ત્યારે તેમાં ભાવનિક્ષેપ ઘટતા હાવાથી વ્યવહારનય તે આઠેયને ભાવશ્રાવકમાં ગણે છે; કારણ કે-વ્યવહારનય તા શ્રાવક શબ્દની વ્યુત્પત્તિ માત્ર જેમાં ઘટતી હાય તેને પણ શ્રાવક માને છે, પણ નિશ્ચયનય તા ચોથા પ્રકારમાં રહેલા શોકચ સમાન અને ખરકટકસમાન, એ એને દ્રવ્યશ્રાવક અને બાકીના છને ભાવશ્રાવક માને છે. એમ દ્રવ્યશ્રાવક અને ભાવશ્રાવક' કહેવામાં તેનુ' આત્મસ્વરૂપ કારણભૂત છે, આ સ્વરૂપ સિદ્ધાન્તમાં નીચે પ્રમાણે કહ્યું છે, તેમાં પ્રથમ ગુરુ પ્રત્યેના પૂજ્યભાવની તરતમતાને ચાગે કહેલા ચાર ભેદોનુ સ્વરૂપ કહે છે. “ વિતિાર્ (ફ્ ગદ્દ) òખ્ખારૂં, ન વિદવગિો વિદ્દો નિન્નો एगतवच्छलो जह-जणस्स जणणीसमो सड्ढो ॥ १ ॥ " * Page #187 -------------------------------------------------------------------------- ________________ [ ધ સ॰ ભા૦ ૧-વિ૦ ૨—ગા. ૨૨ ભાવા – સાધુએ પ્રતિ એકાન્તે વાત્સલ્યવાળા હાય, તેથી તેનાં કાર્યોની ચિંતા કરે તથા સાધુઓમાં કૃષ્ણેા દેખાય તેા પણ જેના સ્નેહભાવ તૂટે નહિ, એવા શ્રાવક સાધુની માતા(પિતા)તુલ્ય જાણવા. ’ ૧૩૪ "6 'हिए ससिणेहो चिय, मुणीण मंदायरो विणयकम्भे । માનમો સાકૂળ, પામવે હોદ્ મુસદ્દાબો । ? । ' .. ભાવાર્થ-“ હૃદયમાં સાધુ પ્રત્યે સ્નેહવાળા હાય, વિનયાદિ કરવામાં તેના આદર આ હાય, છતાં સાધુઓને સ’કટમાં પૂર્ણ સહાય કરે; તેવા શ્રાવક સાધુના ભાઈસમાન જાણવા. * મિત્તસમાળો માળા, કૃત્તિ સર્ પુષ્ત્રિો ત્તે । મન્નતો બાળ, મુળીળ સયાન અન્મદ્દિગં ॥ ?” ભાવાર્થ- પોતાને મુનિએના સ્વજન કરતાં પણ અધિક માને અને તેથી કાઈ કાર્યોમાં સાધુ તેની સલાહ ન લે, તે માનને લીધે જે રીસાઈ જાય, તે શ્રાવક મિત્રતુલ્ય જાણવા. ” “ થઠ્ઠો છિપ્પટ્ટી, માયાવહિયાળિ નિષ્યમુદ્ । सडूढो सवत्तिप्पो, साहुजणं तणसमं गणइ ॥ १ ॥ ** ભાવાર્થે—“ અભિમાની, સાધુઓનાં દૂષણૢાને શેાધનારા, હંમેશાં સાધુની પ્રમાદ વગેરે ભૂલાની નિંદા કરનારા અને સાધુઓને તૃણ સરખા ગણનારા શ્રાવક શાકચતુલ્ય જાણવા. ” હવે ગુરુવચન ( આજ્ઞા) પ્રત્યેના બહુમાનમાં તરમતાની અપેક્ષાએ જણાવેલા શ્રાવકના ખીજા ચાર પ્રકારોનું સ્વરૂપ કહે છે. 99 * ગુમળિયો સુત્તસ્થો, વિવિજ્ઞજ્ઞ કવિતદ્દો મળે જ્ઞસ | તો ગાયનસમાળો, મુસાવગો વૃશિયો સમદ્ o | ભાવાથ-“ ગુરુએ કહેલા સૂત્ર-અર્થ દર્પણમાં પ્રતિબિંબ પડે તેમ સપૂર્ણ પરિણમી જાય, તેને સિદ્ધાન્તમાં આરીસા જેવા ઉત્તમ શ્રાવક કહ્યો છે. ” 'पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेणं । अविच्छिअगुरुवयो, सो होइ पडाइआतुल्लो ॥ १ ॥ 33 ભાવાર્થ-“ ગુરુને ઉપદેશ સાંભળીને જે સત્ય તત્ત્વના નિશ્ચય કરે નહિ અને પવન ધ્વજાને ભમાવે તેમ મૂઢ પુરુષાના ઉપદેશથી ભમાત્મ્ય ભમી જાય, તેવા ચંચળ શ્રાવક ધ્વજા સરખા સમજવા. ” 44 જેના હૃદયમાં યથાય पडिवन्नमसरगाहो, न मुणइ गीअत्थसमणुसिट्ठो वि । खाणुसमाणो एसो, अपओसी मुणिजणे नवरं ॥ १॥ 99 ભાવા - ગીતા ગુરુએ સમજાવવા છતાં જે સત્યને સમજે નહિ અને અસત્યને ઘેટ નહિ, એવા અસત્યમાં આગ્રહુવાળા શ્રાવક સ્થાણુ ( થાંભા ) જેવા કહ્યો છે. માત્ર તે મુનિઓ પ્રત્યે દ્વેષી ન હાય. ” Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૧-ભાવશ્રાવકના આઠ પ્રકારો ] "उम्मदेसओ हिवोऽसि मूढोऽसि मन्दधम्मोऽसि । इअ सम्मं पि कहतं, खरंटए सो खरंटसमो ॥ १ ॥ "2 44 जह सिढिलमसुइदव्वं, छुप्पतं पि हु नरं खरंटेइ । મનુસાસમાં વિદુ, ટૂસંતો મન્નફ વટો ॥ ૨॥' 66 જેમ નરમ ભાવા શુદ્ધ-સત્ય ધમ ના ઉપદેશ દેનારા ગુરુને પણ ‘તું ખાટા-અધમના માગ બતાવે છે, નિહ્નવ ( શાસનને વિધી) છે, મૂઢ છે, શિથિલાચારી છે,' વગેરે ગુરુના હૃદયને વિષે તેવાં કઠોર કાંટા સમાન વચને કહેનારા શ્રાવક ખરક'ટક સમાન સમજવા. ” અથવા તા વિષ્ટા વગેરે અશુચિ પદાર્થો પવિત્ર થાય નહિ પણ ઊલટા પવિત્ર કરનારાને ખરડે, તેમ હિતશિક્ષા દેનારા ઉપકારીને પણ જે દૂષણા આપી ખરડે તે ખરટસમાન જાણવા. આ આઠ પ્રકારમાં નિશ્ચયનયના મતે શેકચસમાન અને ખરટસમાન-એ બન્નેને મિથ્યાષ્ટિ કહ્યા છે અને વ્યવહારનયથી તે તેને પણ શ્રીજિનમદિર, જિનમૂર્તિ આદિની સેવા, ભક્તિ વગેરે કરનારા તથા સામાયિકાદિ શ્રાવકના આચારાને પાળનારા હોવાથી શ્રાવકના પ્રકારમાં ગણ્યા છે. ” 44 ૧૩૫ "" અહીં ભાવશ્રાવકના ધર્મનું વણુ ન ચાલુ હાવાથી તેનાં લક્ષણા જાણવાં જરૂરી છે, માટે પૂર્વાચાર્યોએ કહેલાં ભાવશ્રાવકનાં લક્ષણા અહીં ધર્મરત્નપ્રકરણ ગ્રંથના આધારે કહીએ છીએ. “ कयवयकम्मो तह सीलवं च गुणवं च उज्जुववहारीं । 46 सोपवणकुसल खलु सावगो भावे ॥ १ ॥ " ( धर्मरत्न प्र०- गा० ३३ ) ભાવા -“ ૧--કૃતત્રતકર્મા, ૨–શીલવ'ત, ૩-ગુણવત, ૪-અનુવ્યવહારી, પ–ગુરુશુશ્રૂષક અને ૬-પ્રવચનકુશલ;-એમ ભાવશ્રાવકનાં મુખ્ય છ લક્ષણા છે. ” તેનું તેના પેટાભેદપૂર્વક સ્વરૂપ આ પ્રમાણે છે ૧. કૃતવ્રતકર્મા-એટલે ‘ વ્રતધારી.’ ભાવશ્રાવકના આ પહેલા લક્ષણુના ચાર પ્રકારા નીચે પ્રમાણે જાણવા. ' तत्थायन्नण जाणणे - गिण्हणपडिसेवणेसु उज्जुत्तो । ચવવો પડા, મવત્યોતસ ફ્લો હોર્ ॥ ૬ ॥ ” ( ધર્મરત્ન X~~॰ ૩૪) ભાવાર્થે ૧. ધમ સાંભળવામાં ઉદ્યમી-અર્થાત્ ‘સમ્યફવ-વ્રતા' વગેરે જે ગુણૈા પાતે અંગીકાર કર્યા હાય કે કરવાના હોય, તેનું વર્ણન વિનય-બહુમાનપૂર્વક હંમેશાં ગીતાથ ગુરૂ પાસે સાંભળે, ૨. જાણકાર-સાંભળેલા તે વ્રતાદિના ભેદ્ય, ભાંગાએ અને અતિચારો વગેરેને ખરાખર સમજવાવાળા, ૩. વ્રત ગ્રહણ કરનારે-સમજાએલાં તે વ્રતા વગેરેને વિધિપૂર્વક દેવ, ગુરુ આદિની સાક્ષીએ યાવજ્જીવ માટે કે અમુક કાળ માટે ઉચ્ચરનારો, અને ૪. પાળનારારાગાદિ આતંક કે દેવાદિના ઉપસગેર્ટીંમાં પણ સત્ત્વથી ચલાયમાન ન થતાં સ્થિરતાપૂર્વક તે અગીકાર કરેલાં વ્રતા વગેરેને સંપૂર્ણ પાળનારો. એ ચાર પ્રકારો પહેલા લક્ષણના જાણવા. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ [ ધ સં૦ ભા. ૧-વિ. ૨–ગા, ૨૨ ૨. શીલવંત=સદાચારી.” ભાવશ્રાવકના આ બીજા લક્ષણુના છ પ્રકારે છે. " आययणं खु निसेवई, वज्जइ परगेहपविसणमकज्जे। निच्चमणुब्भडवेसो, न भणइ सवियारवयणाई ॥१॥" " परिहरई बालकीलं, साहइ कज्जाई महुरनीईए। इय छब्विहसीलजुओ, विन्नेओ सीलवंतोऽत्थ ॥ २ ॥" (ધર્મ7 1૦–૦ રૂ૭-૮) ભાવાર્થ-૧. આયતનસેવી-આયતન એટલે ધમીઓએ મળવાનું સ્થાન. કહ્યું છે કે “સત્ય સાહભિગા વહવે, સીવંત વાસુકા चरित्तायारसंपन्ना, आययणं तं विआणाहि ॥१॥" ભાવાર્થ-“જ્યાં શીલવંત (સદાચારી), બહુશ્રત (જ્ઞાની) અને સુંદર દેશવિરતિ આદિ ચારિત્રને પાળનારા ઘણું સાધર્મિક (ભેગા થતા) હોય, તેવાં (ઉપાશ્રય, ધર્મશાળા વગેરે) સ્થાનકેને “આયતન” કહેવાય છે.” આવા આયતનને સેવનારે, અર્થાત્ ધમની હાનિ થાય તેવાં અનાયતનેને છેડી જ્યાં ઉત્તમ સાધમિકેને ચેગ મળે ત્યાં ઘણો સમય રહેનારે; ૨. કારણ વિના પર ઘેર નહિ જનારો સદાચારીઓને કારણ વિના જેના–તેના ઘેર જવું તે સદાચારમાં સુદર્શન શેઠની જેમ કલંકનું કારણું (તથા લઘુતા કરનાર) છે' એમ સમજી વિના કારણે જ્યાં-ત્યાં નહિ ફરનારે; ૩. ઉ૬ભટવેષરહિત-ધમી આત્મા શાન્ત પ્રકૃતિવાળે હય, તેથી તેને ઉભટે વેષ શેભે નહિ”એમ સમજી દેશાચાર-કુલાચાર પ્રમાણે પિતાના વૈભવને શોભે તે પિષાક પહેરનારે;૪. અસહ્ય વચન નહિ બોલનારે-વિકારી વચને પ્રાયઃ કામવિકારને પેદા કરતાં હોવાથી અસભ્યવિકારજનક વાત કે ગલીચ શબ્દો નહિ બોલનારો; ૫. બાલક્રીડા નહિ કરનારે-જુગાર વગેરે વ્યસને, કે બાળ (અજ્ઞાની) આત્માને ઘટે તેવી અનર્થદંડના કારણભૂત (પાટ વગેરે) પ્રવૃત્તિને નહિ કરનારો; અને ૬. મીઠા વચનથી કાર્ય કરાવનારે-શુદ્ધ ધમી આત્માને કઠોર ભાષા ધમમાં કલંકરૂપ હોવાથી (પિતાનાથી નાના કે નેકરો વગેરેની પાસે પણ) મીઠા શબ્દોથી કામ કરાવનારો. એ છ પ્રકારે બીજા લક્ષણના જાણવા. ૩. ગુણવંત-અર્થાત્ “ગુણ.” ભાવશ્રાવકના આ ત્રીજા લક્ષણના પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે. " जइवि गुणा बहुरूवा, तहवि हु पंचहि गुणेहिं गुणवंतो। इह मुणिवरेहिं भणिओ, सरूवमेसि निसामेहि ॥१॥" " सज्झाए करणंमि अ, विणयंमि अ निच्चमेव उज्जुत्तो । સવ્વસ્થડમિનિસ, બંદર મુનિવર ” (ધર્મ7 v૦-ના કર-) Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્ર૧-ભાવશ્રાવકનાં છ લક્ષણે ]. ૧૩૭ ભાવાર્થ–“જે કે ગુણે ઘણું છે, તે પણ અહીં પૂર્વાચાર્યોએ પાંચ ગુણવાળને ગુણવંત કહ્યો છે, તે ગુણે આ પ્રમાણે છે–(૪૨) ૧. સ્વાધ્યાયમાં ઉદ્યમી–વૈરાગ્યના કારણભૂત વાચનાપૃચ્છનાદિ પાંચેય પ્રકારના સ્વાધ્યાયમાં (પઠન-પાઠનાદિમાં) પ્રમાદ નહિ સેવનારે, ૨. ક્રિયામાં ઉદ્યમી–તપ, નિયમ, વંદન આદિ જ્ઞાનીઓએ જણાવેલી શ્રાવકની તે તે કરણીમાં (આદરપૂર્વક) ઉદ્યમ કરનારો, ૩. વિનયમાં ઉદ્યમી-ગુણવાને (કે ગુર્વાદિ વડીલો વગેરે) આવે ત્યારે ઉભા થવું, સામે જવું, આસન આપવું, સેવા કરવી, વળાવવા જવું વગેરે અનેક પ્રકારે વડીલાદિને વિનય કરનારે-વિનયી, ૪. સર્વત્ર અનભિનિવેશી-સર્વ કાર્યોમાં (વા વળે તે) દુરાગ્રહ વિનાનો, જ્ઞાની ગુરુના વચનને માનનારો, સત્ય વસ્તુ સમજાવી અસત્ય છોડાવી શકાય તે સત્યને ગ્રાહક અને ૫. જિનવચનની રુચિવાળા-જિનવચનનું શ્રવણ કરવામાં રુચિવાળ-શ્રદ્ધાળુ. “ધર્મશ્રવણ વિના સમક્તિરત્ન નિર્મળ થતું નથી” એમ સમજી હમેશાં ધર્મશ્રવણ કરનારો આ પાંચ પ્રકારે ત્રીજા લક્ષણના જાણવા. (૪૩) ૪. જુ(શુદ્ધ)વ્યવહારી= કપટરહિત.” આ ચેથા લક્ષણુના ચાર પ્રકારે છે. " उजुववहारो चउहा, जहत्थभणणं अवंचिगा किरिया । દુતાવાસન, પિત્તમા વાવ ? ” (ત્તિ ૪૦, ૪૦ ૪૭) ભાવાર્થ—“૧. યથાર્થ બોલનારે-કપટપૂર્વક , બેટું-ખરૂં, કે વિસંવાદી નહિ બોલનારો, અર્થાત્ સત્યવાદી, ૨. અવંચકયિાવાળ-બીજાને ઠગવા–દેખાવ કરવાના ઉદ્દેશથી મન, વચન અને કાયાની ખેટી–વિસંવાદી પ્રવૃત્તિને નહિ કરનારો, ૩. ભાવિઅપાયથક-“હે પુણ્યવત! ચોરી, જુગાર વગેરે પાપકા આ લેક અને પરલોકમાં દુઃખના કારણભૂત છે, તેને તજવામાં સુખ છે” વગેરે વચનો દ્વારા યોગ્ય જીને ભાવિ આપત્તિઓ સમજાવી પાપપ્રવૃત્તિથી બચાવનારો અને ૪. નિષ્કપટ મૈત્રીવાળ-ગ્ય જેની સાથે નિઃસ્વાર્થ–શુદ્ધ મત્રીને ધારણ કરનારે. અસત્ય ભાષણ વગેરે માયા-કપટ કરનારે બહુધા બીજાઓને પણ મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે અને તેથી સ્વ–પર સંસાર વધારે છે, માટે ભાવશ્રાવક આ ચારેય પ્રકારે શુદ્ધ વર્તનવાળો હોય. એ ચેથા લક્ષણના ચાર પ્રકાર કહ્યા ૫. ગુરુશુશ્રુષક-ગુરુસેવાકારી.” આ લક્ષણના પણ ચાર પ્રકારે છે. " सेवाइ कारणेण यं, संपायण भावये गुरुजणस्स । સુરજૂa guતો, મુકુaો વર ર૩ .” (પત્ર ૪૦,ના ક૨) ભાવાર્થ–૧. સેવાકારી–ગુરુને જ્ઞાન-ધ્યાનમાં વિન ન થાય તેમ તેઓની ઈચ્છાનુસાર અનુકૂળ બનીને સ્વયં સેવા કરનારો, ૨. સેવાકારક-ગુરુના ઉપકારાદિ ગુણોની પ્રશંસાદ્વારા અન્ય જીવોમાં પણ ગુરુ તરફ બહુમાન પેદા કરીને તેઓ દ્વારા પણ ગુરુની સેવા કરાવનારે, ૩. ઔષધાદિ મેળવી આપનારો-સ્વયં કે બીજાઓ દ્વારા ગુરુને જે જે વસ્તુનું પ્રજન હોય તે તે ઔષધાદિને મેળવી આપનારે, અને ૪. ઈચ્છિાને અનુસરનામેશાં ગુરુનું બહુમાન કરે અને Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ [ ધ સંવે ભા. ૧-વિ૦ ૨–ગા. ૨૨ તેઓની ઈચ્છાનુસાર વતે તે; એ ચાર પ્રકારો પાંચમા લક્ષણના કહ્યા છે કે સામાન્યતઃ માતા, પિતા, વિદ્યાગુરુ વગેરેને પણ ગુરુ કહ્યા છે, છતાં અહીં અધિકાર ધર્મગુરુનો હોવાથી શ્રી આચાર્ય ભગવંત આદિ ધર્મગુરુઓની સેવા કરનારે, એમ સમજવું. ૬. પ્રવચનકુશલ–“સિદ્ધાન્ત સમજવામાં કુશળ.” આ લક્ષણના છ પ્રકારે છે. “કુરે ના તહ, રસ-રવા-માનવ નો સર્વ પત્તો, પર્વાફાસો તો છઠ્ઠા !” ( પત્ર , ના કર ) ભાવાર્થ-સૂત્ર, અર્થ વગેરે છ વિષયેમાં કુશળ શ્રાવકને પ્રવચનકુશળ કહ્યો છે. તેમાં ૧. સૂવકલ-જે કાળે શ્રાવકને ઉચિત જે જે મૂળ સૂત્રો વગેરે ભણવાનો અધિકાર હોય, તે સૂત્રાદિને ગુરુ પાસે વિધિપૂર્વક ભણેલે, ૨. અર્થકુશલ–સંવેગી એવા ગીતાર્થ ગુરુઓ પાસે સૂત્રોના અર્થો (વ્યાખ્યાન) સાંભળીને અર્થના જ્ઞાનમાં નિપુણ બને. ૩–૪. ઉપસર્ગ–અપવાદ કેશલઅહીં ઉત્સગ એટલે સર્વસામાન્ય મુખ્ય માર્ગ અને અપવાદ એટલે તથાવિધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ-પુરુષાદિને ઉદ્દેશીને કારણિક માર્ગ આ બે માર્ગોમાં પ્રવીણ હોય તે શ્રાવક કેવળ ઉત્સર્ગ કે કેવળ અપવાદને નહિ સેવતાં, જ્યારે કારણ ન હોય ત્યારે ઉત્સર્ગ માર્ગે ચાલે અને દ્રવ્ય-ક્ષેત્રકાલાદિ તથાવિધ કારણે ઉપસ્થિત થયે અપવાદનું આલંબન લઈને પણ પિતાના દાનાદિ ધ કે વ્રતાદિનું પાલન કરે. ઉદાહરણ તરીકે ઉત્સર્ગ માર્ગે સાધુને નિર્દોષ આહારાદિ વહેરાવવામાં શ્રાવકને ઘણે લાભ કહ્યો છે માટે તેવાં નિર્દોષ જ વહેરાવે, પણ માંદગી હોય કે આહારાદિ ન મળતાં હોય તેવા પ્રસંગે આધાકમી આદિ દોષિત વસ્તુ પણ વાપરવાનું વિધાન છે, એમ જાણતા હોવાથી તેવા સમયે તેવાં દોષિત આહારાદિ પણ વહરાવે, પરંતુ એમ ન વિચારે કે-દોષિત કેમ વહોરાવી શકાય? વગેરે. ૫. ભાવકુશલ-વિધિપૂર્વક ધમ-અનુષ્ઠાન કરવામાં કુશલ, વિધિનો જાણ, સ્વયં વિધિમાં આદરવાળે, બીજા વિધિપૂર્વક અનુષ્ઠાન કરનારાઓનું બહુમાન કરનારો અને પોતે સામગ્રીના અભાવે ન કરી શકે તો પણ વિધિપૂર્વક કરવાના મનોરથને સેવનાર; એમ વિધિ( જિનાજ્ઞા)ના પક્ષપાતીને ભાવકુશલ જાણ. ૬. વ્યવહારકુશલ-ગીતાર્થોએ ચલાવેલા ધર્મવ્યવહારોમાં કુશલ, અર્થાત દેશ-કાલાદિની અપેક્ષાએ લાભ–હાનિ, (વધુ લાભ-ઓછું નુકશાન) વગેરે ગુલાઇવતાને સમજનારો. આ કુશળ શ્રાવક ગીતાર્થોએ ચલાવેલા આત્મહિતકર વ્યવહારોને લેપે નહિ. " एसो पवयणकुसलो, छन्भेओ मुणिवरेहिं निद्दिवो। વિથિયારું છવિય, f&ાઉં માવસરણ .” (પત્ર પ્રજા ) ભાવાર્થ_એ છ પ્રકારે પ્રવીણ હોય તેને જ્ઞાનીઓએ પ્રવચનકુશળ કહ્યું છે. ઉપર જણાવ્યાં તે ભાવશ્રાવકનાં છ લક્ષણે ક્રિયાગત જાણવાં, અર્થાત્ ભાવશ્રાવકનું લક્ષણ તેની ક્રિયાને ઉદેશીને આ છ પ્રકારે કહ્યું.” હવે ભાવો–અધ્યવસાયને ઉદ્દેશીને તેનું લક્ષણ કહે છે. " भावगयाई सत्तरस, मुणिणो एअस्स बिति लिंगाई । जाणिअजिणमयसारा, पुवायरिआ जओ आहु ॥१॥" For Private & Personal use only. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ પ્ર૦ ૧-ભાવશ્રાવકનાં છ લક્ષણે ] “રિચ-બિસ્થ-વિસામો કાળ गड्डरिगाइपवाहे, पुरस्सरं आगमपवित्ती ॥ २॥" " दाणाई जहासत्ती, पवत्तणं विहि-अरत्तदुढे । મન્નત્યં-મર્ભવો પરથોમોલ જા રૂ .” " वेसा इव गिहवासं, पालइ पयसत्तरसनिबद्धं तु । भावगयभावसावग-लक्खणमेयं समासेणं ॥४॥" (ઘર્મરત્ન, જળ કદ તા ૧૨) ભાવાથ–“જૈનાગમનાં મને જાણનારા (ગીતાર્થ) પૂર્વાચાર્યોએ નીચે મુજબ ભાવશ્રાવકનાં ભાગવત લક્ષણે સત્તર પ્રકારનાં કહેલાં છે. ૧. સ્ત્રી-સામાન્યતયા સ્ત્રી જાતિને અનર્થનું ઘર અને ચંચળ સ્વભાવવાળી કહી છે, તેથી તેને દુર્ગતિના મૂળરૂપ સમજતે આત્મહિતને અથી ભાવશ્રાવક સ્ત્રીને પરાધીન ન રહે. ૨. ઈન્દ્રિય-કાન, આંખ, નાક, જીભ અને ચામડી,-એ પાંચેય ઈનિક સ્વભાવથી જ ચપળ ઘડાની જેમ આત્માને ઉન્માગે ઘસડી જનારી છે” એમ સમજી તેને વશ ન થાય, પણ જ્ઞાનના બળે વિષયોથી રોકી–વશ કરી ઈન્દ્રિયોને આત્મકલ્યાણમાં જોડે.' ૩. ધન-ધન એ નામથી “અર્થ' કહેવાવા છતાં સઘળા અનર્થોને કરાવનારું છે, તેને માટે કરાતી મહેનત અનેક કલેશનું કારણ છે અને આખરે અસાર છે” એમ સમજતે તેમાં લેભાન કરે(અન્યાયાદિ પાપ ન કરે) પણ સંતોષી રહે અને પુણ્યના વેગે મળેલી લક્ષ્મીનું પણ દાને કરવાની ભાવના સેવે. ૪. સંસાર-સંસાર સ્વરૂપે દુઓની ખાણ છે, તેનો પક્ષપાત કરવાનાં ફળ પણ દુઃખદાયી છે અને પરંપરાએ પણ તે દુઃખનું કારણ છે' એમ સંસારને વિડંબનારૂપ જાણતે સંસારી કાર્યોમાં આનંદ ન માને, કરવા છતાં ઉદાસીનતા સેવે. ૫. વિષ-વિષયે ઝેરની માફક ક્ષણ માત્ર સુખ બતાવી પરિણામે દીર્ધકાળ દુઃખ દેનારા છે' એમ સમજેતે બુદ્ધિમાન ભાવશ્રાવક તેમાં આસક્તિ ન રાખે. ૬ આરંભ-જીવનનિર્વાહ ન થવાથી આરંભ કરવો પડે તે પણ જેમ બને તેમ અલ્પ અને તે પણ દુઃખાતા દિલે જ કરે, તીવ્ર આરંભ(ઘણુ પા૫)વાળાં કાર્યો તે ઈચ્છે પણ નહિ, આરંભથી મુક્ત બનેલા બીજા ધમી જીની પ્રશંસા કરે, તેમ જ સર્વ જી તરફ દયાળુ હેવાથી (આરંભથી દયા ન પાળી શકાય માટે) ગૃહસ્થાવાસમાં પણ આરંભોને તજવાની ભાવના સેવે. - ૭. ગૃહસ્થાવાસ-ચારિત્રમેહનીય કર્મના ઉદયે ઘરવાસ છોડી ન શકે તે પણ, તે કને તેડવા માટે શુદ્ધ શ્રાવકધર્મ પાળતે ભાવશ્રાવક ઘરવાસને જેલ જે માને-બંધન માને. ( ૮. સમકિત-જિનવચનમાં શુદ્ધ શ્રદ્ધાવાળ, જૈનશાસનની શોભા વધે તેમ પ્રભાવના અને Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ર–ગા. ૨૨ વગેરેની ભક્તિ કરતા ભાવશ્રાવક સમકિતગુણનું નિરતિચાર પાલન કરે—–ચિંતામણિરત્નથી પણ તેને અધિક સમજે. ગુરુ ૯. લાકાચાર-ગાડરીયા પ્રવાહે ચાલતા લાકને ગતાનુગતિક પ્રવૃત્તિવાળા સમજે અને લેાકસંજ્ઞાને જીતી દરેક કાર્યોમાં ધૈય કેળવી સૂક્ષ્મ બુદ્ધિથી વિચારી, વિશેષ લાભ થાય તેમ વન કરવા ઈચ્છે. (છતાં લેાકેામાં ધર્મની અપભ્રાજના થાય તેવું ન કરે.) ૧૦. જૈનાગમા- પરલેાકનાં સુખાનો માર્ગ જણાવનાર જૈનાગમ સિવાય કોઈ જ નથી ' એમ સમજી દરેક ધર્મકાર્યમાં જિનાજ્ઞાનું પાલન કરવા પૂર્ણ ભાવના રાખે. ૧૧. દાનાદિ ધ-પેાતાનાં આવક, ખર્ચે અને શરીરમળ વગેરેનો વિચાર કરી, શક્તિને ગાપવ્યા સિવાય જેમ ઉત્તરોત્તર વધુ થઇ શકે તેમ દાન, શીલ, તપ અને ભાવધમની આરાધના કરે. ૧૨. ધર્મક્રિયા-ચિંતામણિરત્ન સમાન દુર્લભ, અમૂલ્ય અને એકાન્તે હિતકર એવાં ધ– અનુષ્ઠાનોને કરવાનો અવસર પામીને પ્રમાદરહિત નિરતિચારપણે તે તે ધર્મક્રિયા કરે, લેાળા– અજ્ઞ માણસા તેથી હાંસી કરે તેા પણ તેની ઉપેક્ષા કરતા ક્રિયાને મહા કલ્યાણકારી સમજતા છેડે નહિ, પૂર્ણ કરે—વારંવાર કરે. ૧૩. રાગ-દ્વેષના ત્યાગ-માત્ર શરીર ટકાવવાના સાધનભૂત માની, ધન, સ્વજન, આહાર, ઘર વગેરે સ ંસારગત પદાર્થોમાં રાગ-દ્વેષ ન કરે, તે બધું અનુકૂળ હોય તેા આનંદ ન માને તેમ પ્રતિકૂળ કે આછું હાય તે ક્લેશ ન કરે, સારા-નરસા દરેક પ્રસંગેામાં સમતા સેવે. ૧૪. દુરાગ્રહના ત્યાગ- ઉપશમ એ જ સુખનો સાર છે' એમ સમજતા આત્મહિતનો અથી ભાવશ્રાવક ધર્મ વિષયમાં રાગ-દ્વેષથી દુરાગ્રહ ન કરે, પણ સર્વ વિષયમાં અસદ્ આગ્રહને છેડે, સત્યનો આગ્રહ રાખે, મધ્યસ્થ રહે પણ ‘પાતાનું જ સાચું' એમ ન માને. * ૧૫. સ્વજનાદિ સંબધની પરકીયતા—સઘળા પદાર્થો ક્ષણભંગુર છે-અનિત્ય છે, એમ સમજતા ધન-સ્વજન વગેરેનો બાહ્ય સબંધ રાખવા છતાં તેને આત્માથી પર માને. ૧૬. વિષયા–સ’સારસુખમાં વિરાગી બનેલે હાવાથી, ‘પાંચેય ઇન્દ્રિયાના ભાગાને ભાગવવા છતાં કદી તૃપ્તિ થતી જ નથી’ એમ સમજી ભોગવે તે પણ તે માત્ર ખીજાઓની દાક્ષિણ્યતાથી ભાગવે, અસાર માનતા પોતે તેમાં રસ-આનંદ ન માને, તીવ્ર આસક્તિ ન કરે. મૈથુનાદિને સેવવાં પડે તે પણ વ્યભિચારથી ખચવા—બચાવવા માટે અનાસક્તભાવે સેવે, ૧૭. ગૃહસ્થપણાનુ... પાલન-ગૃહસ્થપણાનાં કાર્યાને ‘આજે ડુ−કાલે છેતુ', ' એમ છેડથાની ભાવનાપૂર્વક, પારકી મહેનત–વેટરૂપે માનતા, વેશ્યાની માફક, ઘરવાસને પ્રેમ વિના સંભાળે. એ પ્રમાણે સામાન્યથી ભાવશ્રાવકની ભાવનારૂપ સત્તર લક્ષણૢા જાણવાં. અહી ́ સુધી સમ્યક્ત્વવાન ભાવશ્રાવકનુ સમ્યક્ત્વ તથા તેનું જીવનસ્વરૂપ કેવુ' હાય તે જણાવ્યુ. હુવે આ સમિતિ અંગીકાર કરનારે શરુથી જ સમકિતની શુદ્ધિ અને વિરતિના અભ્યાસ માટે કેવાં ધર્મ-અનુષ્ઠાનો કરવાં જોઈએ તે કહે છે. સમક્તિવંત શ્રાવકે દેશવિરતિ ગુણસ્થાનકની પ્રાપ્તિ પહેલાં પણ દરરોજ નિયમ કરવાપૂર્વક Page #194 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૧-સમકિતીને કરવાને વિરતિનો અભ્યાસ ] ૧૪ ધર્મ–આરાધનાનો અભ્યાસ કરવો જોઈએ. શ્રાદ્ધવિધિની ટીકામાં પૂ. શ્રીરત્નશેખરસૂરિજી મહારાજ કહે છે કે આત્માથી શ્રાવકે સર્વથી પહેલાં મિથ્યાત્વનાં કાર્યો તજવાં તે પછી પ્રતિદિન જિન પૂજા-દર્શન વગેરે શક્તિ અનુસાર ત્રણ વાર, બે વાર કે એક વખત પણ કરવું અને (આઠ થઈથી) સપૂર્ણ દેવવંદન અથવા મધ્યમ ચૈત્યવન્દન કરવું; ગુરૂનો ચેગ હોય ત્યારે ત્રણ વખત, બે વખત કે ઓછામાં ઓછું એક વખત પણ ગુરુને મોટું અથવા નાનું (દ્વાદશાવર્ત કે સ્તંભ) વન્દન કરવું અને ગુરુનો પેગ ન હોય તે પણ ગુરુના નામનો ઉચ્ચાર કરવાપૂર્વક દરરેજ ભાવવન્દન કરવું આષાઢ માસમાં દરરોજ તથા રોષકાળે પાંચ પર્વતિથિએ, તેટલું ન બને તે ચોમાસામાં પાંચ પર્વતિથિએ, પિતાની સંપત્તિ પ્રમાણે શ્રીજિનપ્રતિમાની સ્થિરતાપૂર્વક ઉત્તમ દ્રવ્યોથી અષ્ટપ્રકારી પૂજા કરવી; જાવજજીવ સુધી પ્રતિવર્ષે નવું અન્ન, પકવાન, કે કેરી વગેરે ઉત્તમ ફળે, ઈત્યાદિ પૂજામાં પ્રભુને ભેટ કર્યા પહેલાં પોતે ન વાપરવાં; દરરોજ સંપત્તિ પ્રમાણે નેવેવ, સેપારી વગેરેથી પ્રભુની નૈવેદ્યપૂજા તથા ફળપૂજા કરવી, દરજ ન બને તે ત્રણેય માસી પર્વોમાં અને દીવાળી વગેરે વાર્ષિક પર્વોમાં પ્રભુની આગળ અષ્ટમંગલની પૂજા (સ્વશક્તિ અનુસાર ઉત્તમ દ્રવ્યોથી) કરવી; અર્થાત્ મેતી, અક્ષત વગેરેથી અષ્ટમંગલની પ્રભુ સામે રચના કરવી; દરરોજ, ન બને તે પર્વતિથિએ, કે વર્ષમાં અમુક દિવસમાં ખાદિમ-સ્વાદિમ પદાર્થોમાં પણ ઉત્તમ ફળ-મે વગેરે સર્વ વસ્તુઓ. તેનું દેવ-ગુરુને દાન કરીને પછી જ વાપરવી, દર મહિને અથવા દર વર્ષે મહાધ્વજ ચઢાવવાપૂર્વક સાધમીઓને ભેગા કરીને મહાસ્નાત્ર ભણાવવું, મોટી પૂજા ભણાવવી અને રાત્રિજાગરણ વગેરે દેવ-ગુરુભક્તિનાં કાર્યો કરવાં, વર્ષાઋતુ વગેરે કાળમાં દરરોજ, કે અમુક દિવસોમાં શ્રીજિનમંદિર, ધર્મશાળા (પૌષધશાળા) વગેરેનું પ્રમાર્જન કરવું, અર્થાત તેને જીવની રક્ષા થાય તેમ શુદ્ધ કરવાં, (શક્તિના અભાવે બીજાની સહાય મેળવીને કરવાં કે કરાવવાં) તેમ જ શ્રીજિનમંદિરની ભીતે, દીવાનાં સાધનો, હાંડીઓ, તકતા, ગુમર, ત્રિગડાં, પાટલા, ભંડાર વગેરે ઉપકરણે, વાસણ, પૂજાનાં સાધનો ઈત્યાદિ સઘળી વસ્તુઓ સાફ કરવી-કરાવવી, દર મહિને ન બને તે પ્રતિવર્ષે શ્રીજિનમંદિરમાં ધૂપ કરે, દીવા માટે રૂની પુણીઓ અને તાજું ઉત્તમ ઘી આપવું તથા સુખડ વગેરે પૂજાની સામગ્રી પણ સ્વશક્તિ અનુસાર આપવી; પૌષધશાળામાં પણ મુહપત્તિ, નવારવાળી, ઠંડાસણ, ચરવળા વગેરે માટે કેટલુંક સુતરાઉ કાપડ, કામળી કે ઊન વગેરે (આપવું) મૂકવું વર્ષોમાસામાં શ્રાવકો વગેરેને બેસવા માટે કેટલાક પાટ-પાટલા વગેરે કરાવવું પ્રતિવર્ષે શક્તિ ન હોય તે ઓછામાં ઓછી સુતર (ની આંટી) કે મુહપત્તિ વગેરેથી પણ શ્રીસંઘની પૂજા કરવી; વિશેષ ન બને તે અમુક સાધમી એનું પણ વાત્સલ્ય કરવું; દરરોજ અમુક (શ્રીનવપદજીના પનો, કર્મક્ષય નિમિત્તિને કે બીજે યથારુચિ) કાઉસગ્ન કર, ઓછામાં ઓછા ત્રણ સે કે તેથી વધુ અમુક સ્વાધ્યાય કર, અર્થાત ગાથા વગેરે ગણવું-ચિતવવું, દરરોજ દિવસે ઓછામાં ઓછું “નમુક્કાર-સહિ” વગેરે અને સાંજે “દિવસચરિમે ચઉવિહારાદિનું પચ્ચકખાણ કરવું, બે વખત ન બને તે એક વખત પણ પ્રતિક્રમણ (સામાયિક) વગેરે અવશ્ય કરવું ઉપર જણાવ્યા મુજબ સ્વશક્તિ પ્રમાણે કરવાનો નિયમ કરી તેનું યથાર્થ પાલન કરવું. એ વગેરે વિરતિનો અભ્યાસ કરે. પદ્મ-આ રીતિએ અવિરતિ સમકિતદષ્ટિ ગુણસ્થાનકે વિરતિના પરિણામ વિના પણ પશુ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ [ ધ સ૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા. ૨૨ કૂખાણુ, પ્રતિક્રમણુ વગેરે વિરતિનાં કાર્યો કરવાં એમ કહ્યું, તેથી તેા પરમાર્થથી તે તે ગુણુસ્થાનકની વ્યવસ્થાનો જ લેાપ થશે, ચેાથે ગુણસ્થાનકે પાંચમા ગુણસ્થાનકને ચેાગ્ય ક્રિયા કરવી તે કેમ ઘટે? છતાં કરે તેા પછી તેનુ ગુણસ્થાનક અવિરતિ કેમ કહેવાય ? વળી કર્મીના ઉપશમ, ક્ષપશમ કે ક્ષય વગેરેથી પ્રગટ થતા જીવના અધ્યવસાયા( ભાવે )રૂપ તે તે ગુણસ્થાનકાને ખાદ્યઔયિકભાવથી કરેલી ક્રિયાએ શું ખેચીને-ખલાત્કાર લાવશે ? ચેાથાનું પાંચમું ગુણસ્થાનક મનાવી શકશે ? તાત્પર્ય કે દેશવિરતિની ક્રિયા માત્રથી તેને ચેાથુ ગુણસ્થાનક મટીને પાંચમું દેશિવરિત ગુણસ્થાનક મની શકશે નહિ, તે ચેાથે ગુણસ્થાનકે પાંચમા ગુણસ્થાનકને ચાગ્ય ક્રિયાઓ કરવી કેમ વ્યાજમી ગણાય ? ઉત્તર્--આ પ્રશ્ન શાસ્ત્રના રહસ્યને નહિ જાણવાથી થયેલા છે, વસ્તુતઃ શાસ્ત્રમાં અવિરતિ ગુણુસ્થાનકે વિરતિધર્મની ક્રિયાઓના અભાવ નથી કહ્યો, પણ તે ગુણસ્થાનકે જીવને યથા અધ્યવસાયરૂપ વિરતિના પિરણામ ન હાય-એમ કહ્યુ છે. વિરતિના પરિણામ નહિ હાવા છતાં વિધિપૂર્વક વિશુદ્ધપણે વ્રતાદિનું ગ્રહણ-પાલન વગેરે કરનારાઓને, એ રીતિએ તેના (ગ્રહણુપાલનાદિ) અભ્યાસ કરતાં કરતાં તે અભ્યાસના મહિમાથી આત્મામાં તે તે કર્મોના ક્ષયાપશમ આદિ થાય છે, તેથી વિરતિના પરિણામ પણ પ્રગટે છે અને તે પછી પરિણામપૂર્વક કરાતી વિરતિની તે ક્રિયાના બળથી તેના પિરણામમાં વધારો (શુદ્ધિ) થાય છે, ( આ પ્રમાણે · ક્રિયાથી પરિણામ અને પરિણામથી ક્રિયા ’ એમ બન્ને પરસ્પરના આલંબનથી વધતાં–શુદ્ધ થતાં રહે છે. ) કિન્તુ પરિણામ નાશ પામતા નથી, ‘ માટે ‘પરિણામ વિનાની ઔદયિક ભાવની ક્રિયા કરવાથી શું ? માત્ર કારી ક્રિયાથી ખેંચાઇને અમેને ક્ષાયેાપશમિક આદિ ભાવેારૂપ ગુણસ્થાનકે કયાંથી આવી જવાનાં છે ? ’ વગેરે બુદ્ધિથી સમ્યકૢ ક્રિયામાં પ્રમાદ કરવા તે ઉચિત નથી, કારણ કે—પ્રયત્ન કરવાથી તે તે ગુણુસ્થાનકાની પ્રાપ્તિ પણ સહેલાઈથી થાય છે. હુંમેશાં સાધ્ય વસ્તુ સાધનોને અને સાધનાને આધીન હાય છે, ચેાગ્ય ઉપાયા કરવાથી જ જેની સિદ્ધિ માટે ઉપાયેા કરાતા હૈાય તે કાર્ય સિદ્ધ થાય છે, આ કથન અમારી કલ્પના માત્ર જ નથી. સમથ શ્રુતધર પૂ॰ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણુ પાતાના રચેલા પંચાશક ગ્રંથમાં પહેલા પચાશકમાં સમ્યક્ત્વ અને વ્રતામાં સ્થિરતા કે તેના પરિણામની પ્રાપ્તિ માટે શું શું કરવું જોઇએ, તેના ઉપદેશ કરતાં જણાવે છે કે— kr ') 66 गहणादुवरि पत्ता, होइ असन्तोऽवि विरइपरिणामो । अकुसलकम्मोदयओ, पडइ अवष्णाई लिंगमिह ॥ ३५ ॥ तम्हा णिच्चसईए, बहुमाणेणं च अहिगयगुणम्मि । રવિવવછા, કાજોવાં ૨૫ ૩૬ ! ” तित्थंकरभत्तीए, सुसाहुजणपज्जुवासणाए अ । उत्तरगुणसद्धाए य, एत्थ सया होइ जइयव्वं ॥ ३७ ॥ एवमसंतोऽवि इमो, जायइ जाओ वि न पडइ कया वि । તા ફ્ળ વૃદ્ધિમયા, બવમાગો ઢોર્ જાયો ॥ ૨૮ ' 29 ભાવા - ગુરુની પાસે શ્રુતધર્મ વગેરે ગ્રહણ કરવું ' ઇત્યાદિ શાકથિત વચનાનુસાર 66 44 Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧-પરિણામ વિના પણ ક્રિયાથી થતે લાભ]. ૧૪૩ સમ્યકૃત્વ કે વ્રતાદિ ગ્રહણ કર્યા પછી (ઉત્તરકાળે) તદ્વિષયક પ્રયત્ન કરવાથી ગ્રહણ કરતી વખતે પ્રગટેલા ન હોય તેવા સમ્યક્ત્વના કે પ્રાણાતિપાત વિરમણાદિ વિરતિના તે તે યથાર્થ પરિણામે (અધ્યવસાયો) પ્રગટ થાય છે અને પ્રગટ થયેલા હોય તે દઢ થાય છે–શુદ્ધ થાય છે, કારણ કે-તે સમ્યકત્વ કે વિરતિને રોકનારૂં તે તે મેહનીય કર્મ સેપક્રમી એટલે પ્રયત્ન કરવાથી નાશ પામે તેવું હોય છે અને વિધિપૂર્વક કરાતા ક્રિયારૂપ પ્રયત્નમાં તે કર્મોને તેડવાની શક્તિ હોવાથી તે કર્મો તૂટે છે; ઊલટું તથાવિધ પ્રયત્ન નહિ કરવાથી અશુભ કષાયાદિને બંધાવનારાં તે તે કર્મોને ઉદય થતાં (સમ્યક્ત્વને કે વ્રતાદિને ગ્રહણ કરતી વેળા) વિદ્યમાન હોય તે પરિણામ પણ અવરાઈ જાય છે. અહીં કેઈ પ્રશ્ન કરે કે-પરિણામે અદશ્ય હોવાથી તે અવરાઈ ગયા (કે પ્રગટ થયા ) એ શી રીતિએ સમજાય ? તેનું સમાધાન એ છે કે–પરિણામ ચાલ્યા જવાથી બદલાઈ જતી આત્માની તે તે પ્રવૃત્તિઓ(વર્તન)દ્વારા તે સમજાય છે. સમ્યકત્વ કે વ્રતાદિના પરિણામની અભાવ જણાવનારાં ચિહુને, જેવાં કે–તેની, તેના ઉપદેશકેની કે વ્રતધારી શ્રાવકેની નિંદા, અવજ્ઞા તથા અનાદર કરે, તેના અવર્ણવાદ બોલે તથા અંગીકાર કરેલાં વ્રતની રક્ષા–પાલના કરવાનો ઉદ્યમ ન કરે, એ વગેરેથી સમજાય કે–તેના વ્રતાદિના તે તે પરિણામે અવરાઈ (ઢંકાઈ) ગયા છે. અહીં કેઈને પ્રશ્ન થાય કે–સમ્યફત્વ કે વિરતિના પરિણામ પ્રગટયા વિના જ તેનું ગ્રહણ ક્યા નિમિત્તથી કરે ? તેનું સમાધાન એ છે કે-જીવ ઉપરધથી (ગુર્નાદિના ઉપદેશના ગે, લજજા કે દાક્ષિણ્યતાના ગે, બીજા વ્રતધારી સાધમીઓને અનુસરવાના ગે, ઈત્યાદિ બાહ્ય નિમિત્તોથી) પરિણામ નહિ છતાં પણ સમકિત કે વ્રત આદિનું ગ્રહણ કરી શકે છે, આગમમાં પણ સંભળાય છે કે-દરેક જીવે ભૂતકાળમાં દ્રવ્યથી અનંતી વાર શ્રાવકપણું કે સાધુપણું ગ્રહણ કર્યું છે એમ પરિણામ વિના પણ તથાવિધ કારણે મળતાં સમ્યકત્વ-વ્રતાદિનું ગ્રહણ થઈ શકે છે અને વિધિપૂર્વક તેનું પાલન વગેરે પ્રયત્ન કરતાં કરતાં કમનો ક્ષયે પશમ વગેરે થતાં ભાવ-પરિણામ પણ પ્રગટે છે, એમ માનવામાં વિરોધ જેવું કાંઈ નથી. એ પંચાશકની ૩૫ મી ગાથાને ભાવાર્થ કહ્યો. હવે “તા” વગેરે ગાથાઓમાં પ્રાસંગિક ઉપદેશ કર્યો છે તેને ભાવાર્થ આ પ્રમાણે છે. ઉપર કહ્યું તે પ્રમાણે પ્રયત્ન કરવાથી અછતા પરિણામે પણ પ્રગટે છે અને પ્રયત્નના અભાવે છતા પરિણામે પણ અશુભ કર્મોદયથી ચાલ્યા જાય છે, માટે અંગીકાર કરેલા સમ્યકત્વ કે અણુત્રતાદિ ગુણોનું (મેં કયાં ક્યાં વ્રત કે નિયમે, કયા ક્યા ભાગે કેટલા કાળ માટે અંગીકાર કર્યા છે, વગેરે) નિત્ય સ્મરણ કરવું, અંગીકાર કરેલાં તે તે વ્રતાદિનું બહુમાન કરવું તથા તેના પ્રતિ પક્ષી મિથ્યાત્વ, હિંસા વગેરેની જુગુપ્સા કરવી (નિંદા કરવી-અણગમે કરવો), સમ્યકત્વ, અહિંસા વગેરેનું તથા તેના વિરોધી મિથ્યાત્વ, અવિરતિ વગેરેનું સ્વરૂપ વિચારવું, એટલે કે–સમ્યકત્વ-ત્રત વગેરે મોક્ષના હેતભૂત છે; મિથ્યાત્વ, અવિરતિ એ પરિણામે દુઃખદાયી છે, ઈત્યાદિ વિચારવું અને તેથી થતાં લાભ-હાનિને સતત વિચાર કરો. (ગા. ૩૬) ઉપરાન્ત શ્રીતીર્થકર ભગવાનની ભક્તિ-વિનયાદિ કરવામાં, ઉત્તમ સાધુતાથી યુક્ત ભાવસાધુ વગેરેની સેવાદિ કરવામાં, સમ્યકત્વ વગેરે અંગીકાર કરેલા ગુણોથી પણ વિશેષ ગુણે મેળવવાની શ્રદ્ધામાં, અર્થાત્ સમકિત અંગીકાર કરનારે દેશવિરતિની અને દેશવિરતિ અંગીકાર કરનારે સર્વ વિરતિની અભિલાષામાં, તેમ જ ક્યારે મારામાં વધુ ને વધુ ગુણે પ્રગટ થાય તેવા મનેર કરવામાં ઈત્યાદિમાં સમ્યકત્વ કે વ્રતાદિ અંગીકાર કર્યા પછીથી પણ સદા-સર્વદા ઉદ્યમી રહેવું. (ગા. ૩૭) Page #197 -------------------------------------------------------------------------- ________________ [ ધ સંo ભા૧-વિ. ૨-ગા. ૨૨ એ પ્રમાણે પ્રયત્નશીલ રહેવાથી વ્રત વગેરે ગ્રહણ કરતી વેળાએ તેવા પરિણામ ન હોય તે પણ પાછળથી પ્રગટ થાય છે અને તે કાળે પરિણામ પ્રગટેલા હોય તે પણ કદાપિ અવરાઈ (ઢંકાઈ જતા નથી (વધુ નિર્મળ-દઢ થાય છે), માટે એ રીતે બુદ્ધિમાને સમ્યકત્વ-વ્રતાદિ ગ્રહણ કરવામાં પ્રમાદ નહિ કરે. (ગા. ૩૮) એ મુજબ ચાર ગાથાથી પૂ૦ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ, પરિણામોન પ્રગટ્યા હોય તે પણ સમ્યકત્વ-વ્રતાદિ ગ્રહણ કરવાનું જણાવ્યું છે. આથી સમજાશે કે–સમકિતી આત્મા વિરતિના પરિણામ ન હોય તે પણ, વિરતિના અભ્યાસથી અવિરતિનો પરાજય કરી વિજયી બને છે. વાસ્તવિક રીતિએ સઘળી ક્રિયામાં અભ્યાસથી જ કુશળતા પ્રગટે છે, કે જે સર્વ જીવેને અનુભવથી પણ સિદ્ધ છે. લખવું, ભણવું, ગાવું, નાચવું વગેરે સઘળી વૈજ્ઞાનિક કળાઓમાં પણ અભ્યાસે અભ્યાસે પ્રવીણ થવાય છે. કહ્યું પણ છે કે “વ્યસેન શિયાઃ સર્વા, અભ્યાસ મહા વેરાના અભ્યાસક્ થાનનાદ્ધિ, વિક્રમભ્યાસ કુકર છે ? ” ભાવાર્થ-“સઘળાં કાર્યો અભ્યાસથી ( સારાં) થાય છે, સઘળી કળાઓમાં અભ્યાસથી કુશલ બની શકાય છે અને ધ્યાન કે મૌન વગેરે કઠીન વિષયે પણ અભ્યાસથી (સહેલાં–સુસાધ્ય) બને છે. અભ્યાસથી શું દુષ્કર છે ? અર્થાત અભ્યાસથી દરેક કાર્યોને સિદ્ધ કરી શકાય છે.” એટલું જ નહિ, પણ વિરતિના અભ્યાસથી તે રૂઢ થયેલા તે તે કિયાના સંસ્કારે પરલેકમાં પણ આત્માની સાથે જાય છે અને તેથી ત્યાં પણ તે તે વિરતિનાં કાર્યો સહજ માત્ર નિમિત્ત મળતાં આત્માને ગમી જાય છે. કહ્યું છે કે "जं अब्भसेइ जीवो, गुणं च दोसं च एत्थ जम्ममि । तं पावइ परलोए, तेण य अन्भासजोगेणं ॥१॥" ભાવાર્થ “જીવ આ જન્મમાં ગુણને કે દેષને જે જેવો અભ્યાસ કરે છે, તે તેવા અભ્યાસના વેગે પરલેકમાં તેવા તેવા ગુણોને કે દેને પ્રાપ્ત કરે છે.” એ રીતિએ વિરતિના અભ્યાસથી તેના પરિણામે પ્રગટે છે, હેય તે તે દઢ થાય છે, તેનાથી શ્રાવકનાં બાર વ્રતરૂપ ઉત્તમ ધર્મ પ્રાપ્ત થાય છે, પરિણામે દેશવિરતિના સુંદર અભ્યાસના બળે સર્વવિરતિગુણ પણ પ્રગટ થાય છે અને આખરે તેનું મહાન ફળ (મોક્ષ) પણ મળે છે, માટે ક્રિયાના અભ્યાસમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. વ્રતાદિ સિવાયના પણ બીજા કેઈ નિયમે, જે તે સમકિત સહિત બારેય વ્રતે કે તેમાંના કોઈ પણ એકાદિ વ્રત સાથે પાલન કરાતા હોય, તે જ દેશવિરતિ આદિને પ્રગટ કરી શકે છે, અન્યથા ઊલટા પાસત્કાદિપણાને પ્રગટ કરે છે. ઉપદેશરત્નાકરમાં પૂ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે સમ્યકત્વ કે અણુવ્રતરૂપ શ્રાવકધર્મની અપેક્ષા રાખ્યા વિના કેવળ નવકાર ગણવા કે જિનપૂજા–વન્દન કરવું' વગેરે અભિગ્રહવાળે શ્રાવક ભાવશ્રાવક નહિ પણ શ્રાવકાભાસરૂપ છે, વસ્તુતઃ તેને શ્રાદ્ધધર્મ પરિણમ્યું નથી પણ શ્રાદ્ધધમની પાસે (રહેલો એટલે દૂર દૂર) ભમતે તે (અશ્રાવકરૂપ) છે. એ પ્રમાણે મૂળ બાવીસમી ગાથાનું વિવેચન પૂર્ણ થયું. Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રીધર્મસંગ્રહને સવિસ્તર ગુર્જરનુવાદ ભા. ૧ લોવિભાગ ૨ જે પ્રકરણ ૨ જુ-શ્રાવકનાં વન અધિકાર બાવીસમી ગાથામાં ગ્રન્થકારે ધર્મનું ગ્રહણ “વિધિપૂર્વક કરવું જોઈએ—એમ નક્કી કર્યું અને વીસમી ગાથામાં “ પં ચ પ્રવર્તતે ' શબ્દોથી આ ધર્મના સંગ્રહ ( સ્વીકાર) માટે “પ્રવૃત્તિ કરવી” એમ કહ્યું, માટે હવે નીચેની ગાથાથી ધર્મ ગ્રહણ કરવાને વિધિ જણાવે છે. મૂઠ-ચો–વન–નિમિત્તાવિશુદ્ધયઃ યોનિ વિધિ-રધુવ્રતમુવક ૨૩ ” મૂલને અર્થ-“ગશુદ્ધિ, વન્દનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિશાશુદ્ધિ, આચારશુદ્ધિ-એ પાંચેયનો વેગ મેળવ અને દેવ-ગુરૂ-સાધર્મિક-દીન–અનાથ વગેરેની યથાયોગ્ય પરિચર્યા કરવી, વગેરે અણુવ્રતાદિને ગ્રહણ કરવાની વિધિ છે.” ટીકાને ભાવાર્થ-મૂળ ગાથામાં કહે “વિશુ' શબ્દ દ્વન્દ્રસમાસની અને હાવાથી દરેકની સાથે સંબંધવાળે છે, તેથી મેંગશુદ્ધિ, વન્દનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિશાશુદ્ધિ અને આગારશુદ્ધિ એમ અર્થ સમજ. તેમાં– ૧. ચોગશુદ્ધિ-ચોગે એટલે મન, વચન અને કાયા, તેની શુદ્ધ પ્રવૃત્તિને વેગશુદ્ધિ કહેવાય, મનથી વ્રતાદિને ગ્રહણ કરતી વેળાએ તે વિષયમાં ઉપગવાળા-એકાગ્ર ચિત્તવાળા બનવું–શુભ (ભાવનું) ચિંતવન કરવું, વચનથી કષાયાદિયુક્ત સાવદ્ય ન બેસવું અને કાયયેગથી તે તે ક્રિયા કરતાં ઉપગપૂર્વક આગળ (અવગ્રહમાં) જવું આવવું, ઈત્યાદિ કાયિક પ્રવૃત્તિ જયણાપૂર્વક કરવી. ૨. વન્દનશુદ્ધિ-પ્રણિપાતસૂત્ર, દંકસૂત્રે વગેરે અસ્મલિત–શુદ્ધ ઉચ્ચારથી બોલવાં અને શાન્ત ચિત્તે ઉપગપૂર્વક સ્થિરતાથી કાઉસગ્ગ કરવા, વગેરે (દેવ) વંદનશુદ્ધિ સમજવી. ૩. નિમિત્તશુદ્ધિ-ત્રતાદિ ગ્રહણ કરવાના અવસરે શંખ, ભેરી વગેરે માંગલિક વાજીના (કે ઉત્તમ પુરુષના સંમતિદર્શક કે આશિર્વાદરૂપ) શબ્દોનું શ્રવણ થવું, જળથી પૂર્ણ ભલે કુંભ, ઝારી વગેરે જળપાત્ર, છત્ર, ધ્વજા તથા ચામરાદિનું દર્શન થવું (નજરે પડવું), શુદ્ધ પવનદ્વારા કેઈ સુગંધી પદાર્થની ગંધ આવવી; વગેરે અનેક પ્રકારનાં ઉત્તમ-માંગલિક નિમિત્તો પૈકી કઈ એક યા વધુ(શકુનો)નો રોગ થવે, ઈત્યાદિ નિમિત્તશુદ્ધિ જાણવી. ૧. ખમાસમણને પ્રણિપાતસૂત્ર, નમેલ્થ છું, અરિહંતચેઈઆણં, લેગસ્ટ, પુખરવરદી અને સિદ્ધાણું બુદ્ધાણું-એ પાંચને દંડકસૂત્રો અને જાવંતિ ચેઈઆઈ, જાવંત કે વિ સાહૂ તથા જય વિયરાય-એ ત્રણને પ્રણિધાનસૂત્રો કહ્યાં છે. (ત્યવંદનભાષ્ય) ૧૯ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ [ધo સંવે ભાd ૧-વિ૦ ૨–ગા. ૨૩ ૪. દિશાશુદ્ધિ-પૂર્વદિશા, ઉત્તરદિશા, શ્રીજિન (એટલે મન પર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની, કે ચૌદ-દશ–નવ પૂર્વના જ્ઞાનવાળા શ્રુતજ્ઞાની) જે દિશામાં વિચરતા હોય તે દિશા, અથવા શ્રીજિનમૂર્તિ-જિનમંદિર જે દિશામાં નજીક હોય તે દિશાની સન્મુખ રહીને વ્રતાદિ ઉચ્ચરવાની ક્રિયા કરવી, તેને દિશાશુદ્ધિ કહી છે. ૫. આકારશુદ્ધિ-“આકાર એટલે (આગાર) અપવાદ.” રાજાભિગ, ગણાભિયેગ, બલાભિગ, દેવાભિયેગ, ગુરૂનિગ્રહ અને વૃત્તિકાન્તાર–એ છ આગા(જેને છીંડીઓ પણ કહે વાય છે તે)નું સ્વરૂપ (પૃ. ૧૨૭) સમકિતના ૬૭ ભેદમાં કહેવાઈ ગયું. વ્રતાદિના પાલનમાં એ છ અપવાદની છૂટ રાખવી, તે આકારશુદ્ધિ (આગારશુદ્ધિ) સમજવી. * એ પાંચ શુદ્ધિઓ ઉપરાન્ત “ગ્યની ઉપાસના” એટલે દેવ, ગુરૂ, સાધમિક, મહાજન, વગેરે પૂજે કે વડીલવર્ગની સેવા તથા દીન–અનાથ વગેરે દુઃખીઆઓની સ્વશક્તિ અનુસાર યથાયોગ્ય ઉપચર્યા કરવી; અર્થાત્ દેવનું ધૂપ-પુષ્પાદિથી, ગુરૂનું આહાર-વસ્ત્ર આદિથી, સાધર્મિકાદિ ગૃહસ્થવર્ગનું વસ્ત્ર-આભરણ–આસન-ઉત્તમ ભેજન વગેરે આપવાથી પૂજા–સત્કાર–સન્માન કરવું; તેઓનું ગૌરવ-બહુમાન કરવું અને દીન–અનાથ વગેરેને પણ યથાયોગ્ય દાન-ભેજનાદિ આપી પ્રસન્ન કરવા (પશુ આદિને છોડાવવા, ખેતી આદિ આરંભે બંધ કરાવવા, જીને અભયદાન અપાવવું) વગેરે કેઈ નારાજ ન રહે, સર્વેની પ્રસન્નતા વધે તેવાં તેવાં કાર્યો કરવાં. (આ પ્રકારે થતી જીની પ્રસન્નતા મહામંગલરૂપ હોવાથી અંગીકાર કરેલાં વ્રતાદિનું નિવિદને પાલન થઈ શકે છે.) એમ અણુવ્રત અને આદિ શબ્દથી સમ્યકત્વ-મહાવ્રત વગેરેને ગ્રહણ કરવાને વિધિ કહ્યો છે. એ સદ્ધર્મ ગ્રહણ કરવાને સામાન્ય વિધિ કહ્ય, દેવ-ગુર્નાદિની સાક્ષીએ ક્રિયા કરવારૂપ વિશિષ્ટ વિધિ સામાચારી ગ્રંથમાં આ પ્રમાણે જણાવેલ છે. જિર ફંતિ રવીલા, જાણે શુ શાસfrofભુજા नवकारो सक्कत्थओ, परमिट्ठियओ अ वंदणयं ॥ १॥" “ सामनमिणं तत्तो, आरोवणुस्सग्गु दंडउच्चारो। સત્તાવાર મળ પુળ, વાર વિઠ્ઠી ફોર | ૨ | ", ભાવાથ–૧–દેવવંદન, ર–શ્રીશાન્તિનાથસ્વામી આરાધનાથ" સત્તાવીસ શ્વાસોચ્છવાસપ્રમાણ (સાગરવર ગંભીરા સુધી) કાઉસગ્ગ, ૩-દ્વાદશાંગી, –મૃતદેવતા, ૫-શાસનદેવતા, ૬-સર્વદેવતા, એ પ્રત્યેકની આરાધના માટે એકેક નવકારને ભિન્ન ભિન્ન કાઉસ્સગ્ન કરી ઉપર દરેકની ભિન્ન ભિન્ન સ્તુતિ, પછી ૭-પ્રગટ નવકાર, પછી ૮નમુત્થણું જાવંતિજાવંત વગેરે, હ–પરમેષિસ્તવ (અને જય વીયરાય), ૧૦–વાંદણ આટલે વિધિ સમ્યકત્વ-વ્રત-તપ આદિ ઉચ્ચરવામાં સર્વ સામાન્ય છે, તે ઉપરાન્ત ૧૧–આરોપણનો કાઉસગ્ગ, ૧૨-તે તે ઉચ્ચરાવવાનું (આપણાનું) પચ્ચખાણ અને છેલ્લે ૧૩-સાત ખમાસમણુ” એ ગ્રતાદિ ગ્રહણ કરવામાં વિધિ છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-ત્રતાદિ ઉચ્ચરવાને વિધિ ]. ૧૪૭ એમ સામાચારીના પાઠથી સર્વસામાન્ય તેર કાર્યોને નિર્દેશ કરેલે છે. તેનું વિશેષ સ્વરૂપ તે આ પ્રમાણે છે. “ઉત્તમ ક્ષેત્રમાં,” જ્યાં શ્રીજિનમંદિર આદિ હોય ત્યાં, અથવા પ્રશસ્ત રાયણ, આંબા, આસોપાલવ, વડ વગેરે ઉત્તમ વૃક્ષોની નીચે; “ઉત્તમ મુહુ” એટલે કે-તિષની ગણત્રીથી તિથિ, વાર, કરણ, નક્ષત્ર, મુહૂર્ત, યોગ, ચંદ્રબળ, લગ્નબળ વગેરે ઉત્તમ હોય તેવા ઉત્તમ દિવસમાં ઉત્તમ સમયે; “પરીક્ષિત શિષ્યને” એટલે સમ્યક્ત્વ–આણુવ્રતાદિ અંગીકાર કરનારા આત્મામાં વિનયાદિ ગુણદ્વારા તે તે વ્રતાદિનું પાલન કરવાની શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેની યોગ્યતા જણાતી હોય તેને તાત્પર્ય કે–તે ગ્રતાદિને પાળવા માટે જરૂરી ગુણે જેનામાં હોય, તેવા આત્માને, આચાર્યભગવાન આગળ કરીને (વસતિની શુદ્ધિ જોઈ નંદિની ચારેય દિશાએ એકેક નવકાર ગણું, પ્રણામપૂર્વક ત્રણ પ્રદક્ષિણા વગેરે દઈને તૈયાર થયા પછી) પ્રથમ પ્રભુજીની સન્મુખ ખમાસમણ દેવાપૂર્વક આદેશ મંગાવે કે ___ " इच्छकारि भगवन् ! तुम्हे अम्हं सम्यक्त्वसामायिकं श्रुतसामायिकं देशविरतिसामायिकं आरोवावणियं नंदिकरावणियं देवे वंदावेह ? " ગુરુ ઉત્તર આપે કે-વંગિા ' પુનઃ ખમાસમણુપૂર્વક શિષ્ય આદેશ માગે કે“છાતે દિ અપાવન ત્યવંત વારં?” ગુરુ “શું” કહી ચૈત્યવંદન બેલે, પછી જ કિચિ૦, નમસ્થ શું, અરિહંત ચેઈઆણું૦,અન્નત્થ૦ કહીને એક નવકારને કાઉસ્સગ્ન કરી, ગુરુમુખે પહેલી અરિહંતની સ્તુતિ સાંભળીને “નમે અરિહંતાણું” કહી પારે. તે પછી લેગસ્સ , સવ્વલેએ વગેરે કહીને, ફરી એક નવકારને કાઉસ્સગ્ન કરી બીજી સર્વજિનેની સ્તુતિ સાંભળીને પારે. પુનઃ વગેરે પફખરવરદી, કહી, સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ કહી, ચાવતું એક નવકારને કાઉસગ્ગ કરી ત્રીજી જિનવાણની સ્તુતિ સાંભળીને પારે. તે પછી સિદ્ધાણું બુદ્વાણું૦ પૂર્ણ કહે. એ રીતિએ ગુરુ શિષ્યને પોતાની ડાબી બાજુએ ઉભે રાખીને ત્રણે વધતી (એટલે ઉત્તરોત્તર પહેલી-બીજીત્રીજી સ્તુતિમાં અક્ષરો વધતા વધતા હોય તેવી) સ્તુતિ વડે સિદ્ધાણં બુદ્ધાણં સુધી દેવવન્દન કરાવે. તે પછી “શ્રીરાન્તિનાથં આપના જાનિ કરતi૦” કહી, વંદણુવત્તિઓએ વગેરે કહી, ૨૭ શ્વાસોચ્છવાસને (સાગરવર ગંભીરા સુધી) કાઉસ્સગ્ન કરી ગુરુમુખે શ્રીશાન્તિજિનની ચેથી સ્તુતિ સાંભળે. પછી કાઉસ્સગ્ગ પારીને “શ્રાવળી-આરાધનાર્થ નિ કરતા.” કહી, વંદણુવત્તિઓએ વગેરે કહી, એક નવકારને કાઉસ્સગ્ન કરી ગુરુમુખે પાંચમી દ્વાદશાંગીની સ્તુતિ સાંભળે. પુનઃ કાઉસ્સગ પારીને “સુમવાર નિ વકત” કહી, અન્નત્થ૦ કહી, એક નવકારને કાઉસ્સગ્ન કરી ગુરુમુખે છઠ્ઠી શ્રુતદેવતાની સ્તુતિ સાંભળીને પારે. તે પછી “જીશહેવાસાધનાર્થ નિ જા સ્ત્ર” કહી, અન્નત્ય કહી, એક નવકારને કાઉસ્સગ્ન કરી ગુરુમુખે “વાં પતિ જૈન, સા કર્નાચિન સામવેતરપર્થ, મૂછાલન ૨. હાલમાં પહેલાં ખમા દઈ, મુહપત્તિ પડિલેહણ કરાવી, બીજું ખમા દઈ, ઉચ્ચરવાનાં હોય તે વ્રતદિનાં નામપૂર્વક નંદિને અને વાસનિક્ષેપને આદેશ ભાગી વાસક્ષેપ કરવામાં આવે છે અને પછી ખમાર દઈ ઉપર કહ્યા પ્રમાણે દેવવંદનને આદેશ ભાગી દેવવન્દન કરવા-કરાવવાની પ્રવૃત્તિ છે. ૩. હાલમાં આ સ્તુતિને બદલે ૫૦ ૧૪૪ માં જણાવેલી સાતમી “૩૫વવિઝન ” ઈત્યાદિ બોલાય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨-ગા. ૨૩ જેવા શ” એ શાસનદેવતાની સાતમી સ્તુતિ સાંભળે. પછી કાઉસગ્ગ પારીને “સમરતવેરાવરચનાપત્ર ” કહી, અન્નત્થ૦ કહી, એક નવકારને કાઉસગ્ગ કરી ગુરુમુખે આઠમી સમસ્ત સમકિતદષ્ટિ દેવેની સ્તુતિ સાંભળીને પારે. ઉપર એક નવકાર પ્રગટ ગણે. એ રીતિએ આઠ સ્તુતિથી દેવવંદન કરે. પછી નમુત્થણુંજાવંતિ, ખમાળ, જાવંત, નમેહંતુ કહી પર૪. ગુરુએ બોલવાની આઠ સ્તુતિઓ આ પ્રમાણે છે " अहंस्तनोतु स श्रेयः, श्रियं यद्धयानतो नरैः । अप्यैन्द्री सकलाऽत्रैहि, रंहसा सह सौच्यत ॥ १ ॥" અર્થાત–તે શ્રીઅરિહંત મોક્ષલક્ષ્મીને આપ, કે જેઓના ધ્યાનથી મનુષ્ય ઈન્દ્રની લક્ષ્મીને પણ કહે છે કે તું વેગ સાથે સધળી અહીં આવ ! અર્થાત જેના ધ્યાનથી ઈન્દ્રની સઘળી સંપત્તિ પણ આવી મળે છે, તે શ્રીઅરિહંત મોક્ષલક્ષ્મી આપે. (૧) "ओमिति मन्ता यच्छासनस्य, नन्ता सदा यदङ्घीश्च । આછી તે અવતો અવતો વિના પાતુ છે ૨ ! ” અર્થાત જેઓના શાસનને (આજ્ઞાને) “રૂપે માનનારને (એટલે કે-સ્વીકારનારો) અને જેઓના ચરણને નમસ્કાર કરનારને લક્ષ્મી આશ્રય કરે છે, તે શ્રીજિનેશ્વરે તમારું સંસારથી રક્ષણ કરે. (૨) “ નવતર યુવા વિપરી, ચિતા જિ-શાન-guથામા वरधर्मकीर्तिविद्याऽऽनन्दाऽऽस्या जैनगीजर्जीयात् ॥ ३॥" અર્થાત-નવતાથી યુક્ત, ત્રણ પદવાળી, રુચિ-જ્ઞાન અને પુણ્યની શક્તિવાળા આત્મા વડે આશ્રય કરાચેલી તથા ઉત્તમ ધર્મ, કીર્તિ, વિદ્યા અને આનંદનું સ્થાન–એવી શ્રીજૈનીવાણું જયવંતી વર્તે. (૩) કીન્તિઃ કુતરાન્તિ, પ્રાન્તિાવો સાવરાત્તિમુક્તિ नयतु सदा यस्य पदाः, सुशान्तिदाः संतुसन्ति जने ॥ ४॥" અર્થાત–પ્રસિદ્ધ છે શાન્તિ -પ્રસિદ્ધ છે શાન્તિ–મેક્ષ જેઓને તથા જેઓમાં અત્યંત શમ છે, એવા તે શ્રી શાન્તિનાથ પ્રભુ આ શાન્તિની ઉપશાન્તિ કરે!, કે જેઓના ચરણે હંમેશાં લેકમાં સુંદર શાન્તિને દેનારા છે. (૪) “सकलार्थसिद्धिसाधन-बीजोपाना सदा स्फुरदुपाङ्गा । મવતીનુપતા -તમોગપહ દ્વારા વા . ૧ ! ” અર્થાત-સઘળાં પ્રયજનની સિદ્ધિની સાધનામાં બીજભૂત ઉપાયોવાળી તથા સદાય સ્કુરાયમાન ઉપાંગે જેમાં છે, તે “દ્વાદશાંગી” સૂર્યાદિથી પણ નહિ હણુએલા તમારા મહા અજ્ઞાનરૂપી અંધારાને નાશ કરે ! (૫) " वद वदति न वाग्वादिनि!, भगवति ! कः? श्रुतसरस्वतिगमेच्छुः । તમતિવા-તપરિતુએ ન હતી . ૬. ” અર્થાત-શ્રુતસમુદ્રને પાર પામવાની ઈચ્છાવાળે અને સુંદર તરંગવાળી બુદ્ધિરૂપ સુંદર નૌકાને ધારણ કરના એ કેણુ, હે ભગવતી મૃતદેવી ! “તમેને નમસ્કાર થાઓ ” એમ નથી બેલત? અર્થાત્ મૃતના અથી સર્વ બુદ્ધિમાને હે મૃતદેવી! તમને નમસ્કાર કરે છે. () " उपसर्गवलयविलयन-निरता जिनशासनाऽवनैकरताः। द्रुतमिह समीहितकृते, स्युः शासनदेवता भवताम् ॥ ७॥" અર્થાત-(ભવ્ય જીના) ઉપસર્ગોનાં ચક્રોને નાશ કરવામાં તત્પર અને જિનશાસનની એક રક્ષા કરવામાં રક્ત શ્રીશાસનદેવીઓ જલ્દી તમારા મનવાંચ્છિત (પૂરવા) માટે (તત્પર ) થાઓ. (પૂર્ણ કરે.) (૭) Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-ત્રતાદિ ઉચ્ચરવાનો વિધિ ] ૧૪૯ મેષ્ઠિસ્તવ ગુરૂમુખે સાંભળે અને પછી જય વિયરાય પૂર્ણ કહે. (આ દેવવંદનને વિધિ વ્રતાદિ ઉચ્ચરાવનારા ગુરૂ પિોતે પણ સમગ્ર સંઘ સહિત કરે.) અહીં સુધી કહેલે વિધિ સમ્યકત્વ, વ્રત, મહાવ્રતો કે સૌભાગ્યપંચમી આદિ તપ વગેરે કાંઈ પણ ઉચ્ચરનાર દરેકને માટે સરખો છે. તેમાં માત્ર સમ્યકત્વાદિ જે જે ગ્રહણ કરવાનું હોય તે તે નામોચ્ચાર કરવા જેટલે ભેદ સમજ. પછી ગુરૂને (मे iruथी) द्वारा वहन शने शिष्य -"इच्छकारि भगवन् तुम्हे अम्हं सम्यक्त्व सामायिक-श्रुतसामायिक-देशविरतिसामायिक आरोवाणियं नंदिकरावणियं काउस्सग्गं कारेह" ५छी शिष्य-शु३मने साथै सम्यक्त्वसामायिक, श्रुतसामायिक, देशविरतिसामायिक आरोवावणियं करेमि काउस्सग्गं, अन्नत्थ० वगेरे ४डी सत्तावीश श्वासोच्छ्वासना (सा२१२ गभी। सुधी) असा ४३री, पारीन प्रगट सोगरस , पछी शिष्य सभासमा छन, 'इच्छकारि भगवन् पसायं किच्चा मम नंदीसुत्तं संभलावेह" मम डी ( हथिनी छेदी मागणीसामा भुडपत्ति ભરાવી શ્રીજિનમૂર્તિની સન્મુખ અંજલિપૂર્વક મસ્તક નમાવીને) ગુરુમુખે નંદિસૂત્ર સાંભળે. તે વેળાએ शुरु ५ सभा० ४६'इच्छाकारेण संदिसह भगवन् ! नंदिसुत्तं कढेमि!''इच्छं' डीन ! न१४१२३५ नाहिसूत्र समजावे. पछी सभा हुई 'इच्छकारि भगवन् पसायं किच्चा मम सम्मत्तसामाइयं आरोवेह !' ही (नहित्र समपानी भ मुहपत्ति, Aareी वगेरे :१) शुरुभुमे नीय प्रमाणुनु सभ्यत्पनु पथ्यमा (सालणे) ४२. ___ " महन्नं भंते तुम्हाणं समीवे मिच्छत्ताओ पडिकमामि, सम्मत्तं उवसंपज्जामि, तंजहा-दव्वओ, खित्तओ, कालओ, भावओ । दव्वओ णं-मिच्छत्तकारणाइं पच्चक्खामि, सम्मत्तकारणाइं उवसंपज्जामि, नो मे कप्पइ अज्जप्पभिइ अन्नउत्थिए वा, अन्नउत्थियदेवयाणि वा, अन्नउत्थियपरिग्गहियाणि वा अरिहंतचेहयाणि; वंदित्तए वा, नमंसित्तए वा, पुदिव अणालत्तेणं आलवित्तए वा संलवित्तए वा; तेसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउं वा अणुप्पयाउं वा । खित्तओ णं इत्थ वा अन्नत्थ वा । कालओ णं जावज्जीवाए । भावओ णं जाव गहेणं न गहिज्जामि, जाव छलेणं न छलिज्जामि, जाव सन्निवाएणं नाऽभिमविज्जामि, जाव अन्नेण वा केणइ रोगायंकाइणा एस मे परिणामो न परिवडइ ताव मे एअं सम्मईसणं, नन्नत्थ रायाभिओगेण, गणाभिओगेणं, बलाभिओगेणं देवाभिओगेणं गुरुनिग्गहेणं, वित्तिकतारेणं वोसिरामि ।" " संधेऽत्र ये गुरुगुणौघनिघे सुवैया-वृत्यादिकृत्यकरणैकनिबद्धकक्षाः । ते शान्तये सह भवन्तु सुराः सुरीभिः, सदृष्टयो निखिलविघ्नविघातदक्षाः॥८॥" અર્થાત-સુંદર વૈયાવચ્ચ વગેરે કાર્યો કરવા માટે જેઓ અદ્વિતીય બદ્ધકક્ષ (અતિ તત્પર) છે અને સઘળાં વિનોને નાશ કરવામાં ચતુર છે, તે સમકિતદષ્ટિ દેવ દેવીઓની સાથે મહા ગુણસમુહથી પરિપૂર્ણ આ શ્રી(ચતુविध)समा शान्ति मारे था।! ( शान्तिने ४२॥ ! ) (८) ___५. ५२मेडिरत4-" ओमिति नमो भगवओ, अरिहंतसिद्धायरियउवज्झाय । वरसव्वसाहुमुणिसंघधम्मतित्थप्पवयणस्स ॥ १ ॥" " सप्पणवं नमो तह, भगवई-सुयदेवयाइ सुहयाए । सिवसंतिदेवयाए, सिवपवयणदेवयाणं च ॥२॥""इन्दाऽगणिजमनेरइय-वरुणवाऊकुबेरईसाणा । बंभोनागुत्ति दसहमवि य, सुदिसाण पालाणं ॥३॥"" सोम-यम-वरुण-वेसमण-वासवाणं तहेव पश्चण्हं । तह लोगपालयाणं, सूराइगहाण य नवण्हं ॥४॥" " साहंतस्स समक्खं, मज्झमिणं चेव धम्मणुद्वाणं । सिद्धिमविग्धं गच्छउ, जिणाइनबकारओ धणियं ॥ ५॥" Page #203 -------------------------------------------------------------------------- ________________ LG . ૧૫૦ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા. ૨૩ ભાવાર્થ“હે ભગવન્! હું તમારી સાક્ષીએ મિથ્યાત્વથી પાછો ફરું છું (તેને તળું છું) અને સમ્યકત્વને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સ્વીકારું છું.” તેમાં દ્રવ્યથી-મિથ્યાત્વનાં કારણેને ત્યાગ કરું છું અને સમ્યકત્વનાં કારણેને સ્વીકાર કરું છું, તે આ પ્રમાણે-“મારે આજથી અન્યદર્શનીઓ, તેઓના દેવો કે તેમણે પિતાના કબજે કરેલાં (દેવરૂપે સ્વીકારેલાં) શ્રીજિનબિઓ; એ ત્રણેયને વંદન કરવું કે નમસ્કાર કરે કપે નહિ; તેઓએ બોલાવ્યા સિવાય બલવું કે વારવાર બલવું કહ્યું નહિ અને તેઓને અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ એક-બે વખત કે વારંવાર આપવું (કે તેઓની પૂજા–ભક્તિ માટે પૂજાની સામગ્રી આદિ આપવી) કપે નહિ. ક્ષેત્રથીઅહી કે બીજે કઈ સ્થલે (એ) કરવું કલ્પ નહિ, કાળથી-જાવજજીવ સુધી મારે ઉપર પ્રમાણે કરવું કપે નહિ અને ભાવથી-“હું ગ્રહ વગેરેના ઉપદ્રવથી પરવશ બનું નહિ, કેઈન ક્વટથી છેતરાઉં નહિ, સન્નિપાત (વગેરે) રોગથી બેભાન બનું નહિ અથવા બીજા કેઈ મહારગ કે મારણાંતિક આકસ્મિક પીડાદિના કારણે મારા આ અધ્યવસાયે ચાલ્યા જાય નહિ,” એવી સ્વસ્થ અવસ્થામાં પાલન કરવું, વળી ઉપર જણાવેલાં કારણેના અભાવમાં પણ ૧–રાજાને, ૨-મહાજન વગેરે જનસમુહને, ૩–કેઈ દેવ-દેવીને અને ૪-કઈ ચેર વગેરે બલવાનને–એ ચારેયને કે કેઈ એકને આગ્રહ કે બલાત્કારાદિ પ્રસંગ ન હોય, ૫-માતા-પિતાદિ ગુરુવર્ગને આગ્રહ ન હોય અને ૬આજીવિકાનું કે મરણનું સંકટ આવી પડે નહિ, ત્યાં સુધી મારે આ સમ્યગદર્શનનું નિરતિચાર પાલન કરવું, મિથ્યાત્વનાં કારણેને ત્યાગ કર.” એ પાઠ દરેક વખત એક એક નવકાર ગણવાપૂર્વક ત્રણ વાર ગુરુ સંભળાવે અને શિષ્ય એક ચિત્તે સાંભળે. પછી “અરિહંતો મદ લેવો, તાવ નર્વ સુgિ ગુફા જિળપત્ત તત્ત, આ રમત્ત મપ વિં શા ” અર્થા–“આજથી મારે જાવજછવ પર્યત શ્રીઅરિહંત એ જ દેવ, સુસાધુ એ જ ગુરુ અને કેવલીભગવંતનું વચન એ જ તત્વ(ધમ)રૂપે માન્ય છે તે સિવાયના બીજા કેઈ દેવ, ગુરુ કે ધર્મને (તારક માનીને) આદરૂં-સેવું નહિ; એ રીતિએ મેં સમ્યકત્વ (દેવ-ગુરુ-સંઘ વગેરેની સાક્ષીએ) ગ્રહણ કર્યું. પછી ગુરુ મંત્રીને વાસક્ષેપ કરે. એમ સમકિત ઉશ્ચર્યા પછી જે જે અણુવ્રતાદિ ઉચરવાનાં હોય, તેને તેને ઉચ્ચરવાને આદેશ ખમાસમણ પૂર્વક માગીને (સમકિત ઉચ્ચર્યા પછી) સાથે જ ઉચ્ચરે, ગુરુ ઉશ્ચરાવે. પછી સર્વને અંતે ગુરુ મંત્રોચ્ચારપૂર્વક વાસ-ક્ષેપ કરે. તે પછી સાત ખમાસમણુને વિધિ નીચે પ્રમાણે કરે. શિષ્ય પહેલું ખમાસમણ દઈને બોલે કે-“વારિ માવજ! તુ અજું સ ત્વસામાદિલ છતરામાયિાં રવિત્તિસામયિ આવક!” ગુરુ કહે-“મામિ ” શિષ્ય બીજું ખમાસમણ દઈને બેલે કે-“વંતિ! જિં મમ?” ગુરુ કહે-“વંત્તિ વિદ” શિષ્ય ત્રીજું ખમાસમણ દઈને બેલે કે-“૪૦ મા અજું શક્યgવામાયિ રૂ આવિયં છાનો અgÉ” ગુરુ કહે-“બાવિ આવિયં મામળ હૃથેvi gir કલ્થ તદુમાં તમે धारिजाहि-(अन्नेसिं च पवेजाहि) गुरुगुणेहिं बुड्ढाहि (बुढिजाहि ) नित्थारपारगा होह" શિષ્ય “તું” કહી ચોથું ખમાસમણ દઈને “તુક્કા બં, સંલિ સાહૂi fમ?” એમ પૂછે, ગુરુ કહે-“વેદ” શિષ્ય “ણું” કહી પાંચમું ખમાસમણ દઈને, નંદિની ચારેય Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-વ્રતાદિ ઉચ્ચારવાની વિધિ ] ૧૫૧ દિશામાં પ્રતિમાજી સન્મુખ મસ્તક નમાવી એકેક નવકારમંત્રને ગણતે (બેલ) સમવસરણ(નંદિ)ને અને ગુરુને ત્રણ વાર પ્રદક્ષિણ આપે (ફરે). તે વેળાએ ઉભા થઈને પ્રથમ ગુરુ અને પછી (માંગલિક વાજિંત્રે-ગીતેના નાદપૂર્વક) ચતુવિધ શ્રીસંઘ, પ્રદક્ષિણા આપતા શિષ્યને ત્રણેય વાર વાસ-ક્ષેપ કરે. પછી ગુરુ પુનઃ આસન ઉપર બેસે. તે પછી શિષ્ય છ ટહું ખમાસમણ દઈને તુi , Hu fથે, હરિ! વાત મિ?” એમ પૂછે, ત્યારે ગુરુ કહે કે- ” શિષ્ય “શું” કહી, સાતમું ખમાસમણ દઈને-“ સ ત્વસામાચિવ તણામકિ સેવાવિતિસામાચિવ (અહીં જે વ્રત વગેરે ઉચ્ચર્યા હોય તેનાં નામેચ્ચાર કરી) રિશી કમિ વડા , સરથ૦ ” કહીને ૨૭ શ્વાચ્છવાસને (સાગરવર ગંભીરા સુધી) કાઉસ્સગ્ન કરે અને તે પાણીને પ્રગટ લેગસ કહે. પછી ગુરુમહારાજ તેને વડ-પીપળા આદિ પાંચનાં ફળ (ટેટા) વગેરે બાવીશ અભક્ષ્ય વસ્તુઓ, બત્રીશ અનંતકાય વસ્તુઓ તથા રાત્રિભેજન આદિના ત્યાગને યથાશક્તિ નિયમ કરાવે. તેને પાઠ આ પ્રમાણે મહ મતિ ! તુફા સની મિદે વિષ્ણમિ, સંનહીં–થ્વો–વિરો–ો –માવો, વગો રૂમે (અમુક ) અમિપદે, રિવાળો નં ફર્થ વા અન્ની વા, ત્રિો જે બાવળીયા , માવો i માહિત્યમાં ( જે રીતે પિતે ધાર્યા હોય તે પ્રમાણે ), અરિહંતસવિરવયં- સિવિર્ચ, साहुसक्खियं, देवसक्खियं, (गुरुसक्खियं ) अप्पसक्खियं अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरामि ॥" ભાવાર્થ“હે ભગવંત! હું તમારી સમક્ષ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહોને સ્વીકારું છે, તેમાં દ્રવ્યથી અમુક અભિગ્રહને, ક્ષેત્રથી અહીં કે જ્યાં હોઉં ત્યાં, કાલથી જાવજજીવ સુધી અને ભાવથી મેં ધાર્યા પ્રમાણે અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, મારા ગુરૂ અને આત્માની સાક્ષીએ; અનાગ, સહસાત્કાર, મહત્તરાદેશ અને અસમાધિ પ્રસંગ; એ ચાર અપવાદો (છૂટે) રાખીને ત્યાગ કરૂં છું—સિરાવું છું.” એ પ્રમાણે યથાશક્તિ ત્યાગને નિયમ કરાવીને પછી તેની શક્તિ પ્રમાણે તે દિવસ માટે એકાસણાદિ તપનું પચ્ચખાણ કરાવે. પછી શિષ્ય પિતે સમ્યક્ત્વાદિ જે ધર્મ અંગીકાર કર્યો તે કેટલે દુર્લભ છે, તેની આરાધનાનું શું ફળ છે? અને તેના નિરતિચાર પાલન માટે કેવી રીતિએ સાવધ રહેવું?, વગેરે ઉપદેશ ગુરૂ પાસેથી સાંભળે અને પિતાની જાતને મહા નિધાનની પ્રાપ્તિ થઈ હોય તેમ કૃતકૃત્ય માને, તેમ જ ગુરૂને મહાન ઉપકાર માને. દેશવિરતિ ધર્મ–આરોપણને વિધિ પણ એ જ પ્રમાણે છે. માત્ર તેના પચ્ચકખાણના આલાવા (પાઠ) આ પ્રમાણે છે " अहन्नं भंते ! तुम्हाणं समीवे थूलगं पाणाइवायं संकप्पओ निरवराहं (निरवेक्खं ) पच्चक्खामि, जावज्जीवाए दुविहं तिविहेणं ( जहागहियभंगेणं ) मणेणं वायाए काएणं न करेमि न कारवेमि तस्स भंते ! पडिकमामि निन्दामि गरिहामि अप्पाणं वोसिरामि ॥ १ ॥" Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ [५० सं० मा0 १-वि० २-. २३ “ अहन्नं भंते ! तुम्हाणं समीवे थूलगं मूसावायं जीहाछेयाइहेउं कन्नालीयाइअं पंचविहं पच्चक्खामि, दक्खिण्णाइअविसए जावज्जीवाए दुविहमिच्चाइ ॥ २॥" “ अहन्नं भंते ! तुम्हाणं समीवे थूलग अदत्ता(दिन्ना)दाणं खत्तखणणाइयं चोरंकारकरं रायनिग्गहकरं सचित्ताचित्ताइवत्थुविसय पच्चक्खामि जावज्जीवाए दुविहमिच्चाइ ॥ ३॥" - " अहन्नं भंते ! तुम्हाणं समीवे ओरालियवेउब्वियभेअं( अभिन्नं )थूलगं मेहुणं पच्चक्खामि जाधज्जीवाए, तत्थ दिव्वं दुविहं तिविहेणं, तेरिच्छं एगविहं तिविहेणं, मणुअं अहागहियभंगएणं, तस्स भंते ! पडिक्कमामि निंदामि इच्चाइ ॥ ४ ॥" ___“ अहन्नं भंते ! तुम्हाणं समीवे अपरिमिअं परिग्गहं पच्चक्खामि, धणधन्नाइनवविहवत्थुविसयं इच्छापरिमाणं उवसंपज्जामि, जावज्जीवाए अहागहियभंगेणं तस्स भंते ! पडिकमामि निंदामि इच्चाइ ॥५॥" એ પાંચેય અણુવ્રતે જુદાં જુદાં ત્રણ ત્રણ વાર એકેક નવકાર ગણવાપૂર્વક ઉશ્ચરાવવાં અને પછી ત્રણ ગુણવ્રતે એકીસાથે ઉશ્ચરાવવાં. તેને પાઠ આ પ્રમાણે– “ अहन्नं भंते ! तुम्हाणं समोवे गुणव्वयतिए उड्ढाहोतिरिअगमणविसयं दिसिपरिमाणं पडिवज्जामि, उवभोगपरिभोगवए भोअणओ-अणंतकाय-बहुबीअराइभोअणाइं परिहरामि, कम्मओ णं पन्नरसकम्मादाणाई इंगालकम्माइआइं बहुसावज्जाइं खरकम्माइं रायनियोगं च परिहरामि, अणत्थदंडे अवज्झाणाइअं चउन्विहं अणत्थदंडं जहासत्तीए परिहरामि जावज्जीवाए अहागहियभंगएणं तस्स भंते ! पडिक्कमामि इच्चाइ ॥ ६-७-८॥" આ ત્રણેય ગુણવતેને પાઠ પણ એકેક નવકારપૂર્વક ત્રણ વાર બેલ, તે પછી ચાર શિક્ષાબતે ઉચ્ચરાવવાં. તેને પાઠ આ પ્રમાણે "अहन्नं भंते! तुम्हाणं समीवे सामाइअं-देसावगासियं पोसहोववासं-अतिहिसंविभागवयं च जहासत्तीए पडिवज्जामि जावज्जीवाए अहागहियभंगेणं तस्स भंते ! पडिक्कमामि इच्चाइ ॥ ९-१०-११-१२॥" . એ ચારેય શિક્ષાવ્રતનો પાઠ એક સાથે એકેક નવકાર ગણુને ત્રણ વાર સંભળાવ. પછી भुडूत समय नीयना ५४ ५ मत ना२पूर्व समजावे. “इच्चेइ सम्मत्तमूलं पश्चा. गुव्वइ सत्तसिक्खावइ दुवालसविहं सावगधम्म उवसंपजित्ता णं विहरामि ॥" सावार्थ-" मगत ! हुं तभारी साक्षी 'स४६५थी-निरपेक्षपणे-निरपराधी-त्रस જીની” (પ્રાણ નાશ કરવારૂપ) સ્કૂલ હિંસાને તળું છું. તે હિંસા યાવત્ હું જીવું ત્યાં સુધી દ્વિવિધ–ત્રિવિધ ભાંગે, એટલે કે-મન-વચન-કાયાથી કરીશ નહિ કે કરાવીશ નહિ. હે ભગવંત ! તે હિંસાથી હું અટકે છે, તેને આપની સાક્ષીએ નિંદું છું, મારી આત્મસાક્ષીએ તેને દુષ્ટ માનું छु अने भास मात्भाने तनाथी (डिसाथी) विसर्गन ४३ छुः (१)' - “હે ભગવંત ! તમારી સમીપે હું જેનાથી જીહા છેદ વગેરે રાજદંડ થાય, તેવાં પાંચ પ્રકારનાં મોટાં જુહૂને (અસત્યવાદને) યાવત્ જીવું ત્યાં સુધી ખાસ દાક્ષિણ્યતાદિ કારણે અપવાદ (५८) राभान त्याग ४३ छु, बोरे माडी लावार्थ पडसा त प्रमाणे. (२)' Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-ત્રતાદિ ઉચ્ચરવાને વિધિ ] ૧૫૩ “હે ભગવંત! હું આપની સાક્ષીએ “ખાત્ર ખણવું (ઘર વગેરે તેડી ચેરી કરવી) કે ધાડ પાડવી, વગેરે જે કરવાથી ચેરીનું કલંક લાગે અને રાજદંડ થાય, તેવી સજીવ, નિર્જીવ વગેરે વસ્તુઓની” મટી ચેરી કરવાને ત્યાગ કરૂં છું. તે હે ભગવંત! હું યાવત છવું ત્યાં સુધી, વગેરે પૂર્વે કહ્યા પ્રમાણે. (૩)” હે ભગવંત ! હું આપની સમક્ષ દારિક અને વૈકિય (શરીર સંબંધી) સ્થૂલ મૈથુનકર્મ(સ્ત્રી-પુરૂષકર્મ)ને યાવત્ જીવું ત્યાં સુધી તળું છું. તેમાં વૈકિય (દેવાદિ સંબંધી) મિથુનને મન-વચન-કાયાથી સેવું નહિ–સેવરાવું નહિ એમ વિવિધ-ત્રિવિધ ભાંગે, તિર્યંચ સંબંધી ઔદારિક મૈથુનને મન-વચન-કાયાથી સેવું નહિ એમ એકવિધ-ત્રિવિધ ભાંગે અને મનુષ્ય સંબધી દારિક મૈથુનને યથાશક્ય ભાંગે (મેં જેમ ધાર્યું છે તેમ) તજું છું (નહિ સેવવાને નિયમ કરું છું, નિંદું છું, હું છું, વગેરે પૂર્વની જેમ. (૪)” - “હે ભગવંત ! આપની સમક્ષ મારા અપરિમિત પરિગ્રહને (મૂર્છા–મમત્વને) ત્યાગ કરું છું અને ધન-ધાન્યાદિ નવ પદાર્થોમાં તે મૂર્છા–મમત્વનું પ્રમાણ કરૂં છું. (અમુક પ્રમાણથી વધારે કપે નહિ-એમ મર્યાદા બાંધું છું.) આજથી યાવત્ જીવું ત્યાં સુધી અમુક અમુક ભાંગે (મેં ધાર્યા પ્રમાણે) નિયમન કરૂં છું, વગેરે પૂર્વની પેઠે. (૫) “હે ભગવંત ! હું આપની પાસે ત્રણ ગુણવ્રતને અંગીકાર કરું છું. તેમાં છકૂ દિશિપરિમાણ વ્રતમાં ઉર્ધ્વ, અધે અને આઠ તિચ્છી, એમ દશેય દિશામાં અમુક હદથી વધારે જવા-આવવાને ત્યાગ કરૂં છું, સાતમા પગવિરમણ વ્રતમાં ભોજન વિષયમાં અનંતકાય, બહુબીજભક્ષણ અને રાત્રિભેજન વગેરેના ભેગને ત્યાગ કરૂં છું અને કર્મ વિષયમાં અંગારકર્મ વગેરે મહા કઠેર પાપકર્મરૂપ પંદર કર્માદાને તથા કેટવાલ, જેલર વગેરે રાજ્યની દૂર કરીને ત્યાગ કરૂં છું અને આઠમા અનર્થદંડવિરમણ વ્રતમાં “(આનં–રૌદ્ર) દુર્ગાન” વગેરે ચાર પ્રકારના અનર્થદંડને તજું છું. હે ભગવંત ! એ ત્રણેય વ્રતમાં મેં ધાર્યા પ્રમાણે હું જીવું ત્યાં સુધી યથાશક્તિ ત્યાગ કરૂં છું, વગેરે પૂર્વે જણાવ્યા પ્રમાણે. (૬-૭-૮)” “હે ભગવંત ! હું આપની સમક્ષ ૧-સામાયિક, ૨–દેસાવગાસિક, ૩-પૌષધોપવાસ અને ૪અતિથિ વિભાગ કરવારૂપ ચાર શિક્ષાવતે યાવત્ જીવું ત્યાં સુધી યથાશક્ય મારી ધારણા પ્રમાણે ગ્રહણ કરું છું, વગેરે બાકીને અર્થે પહેલાની જેમ. (૯-૧૦–૧૧–૧૨) ઈતિ.” એ પ્રકારે હું સમ્યક્ત્વમૂલ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રતે-એમ બાર વ્રતરૂપ શ્રાવકધર્મને ગ્રહણ કરીને વિચરૂં (પાળું) છું.” એ પ્રમાણે મૂળ પચ્ચકખાણેને શબ્દાર્થ કહ્યો. એ મુજબ સમ્યકત્વ-વ્રતાદિ ગ્રહણ કરવાને વિધિ કહ્યો, હવે તે અણુવ્રતો-શિક્ષાત્રતા વગેરેનું સ્વરૂપ ક્રમશઃ વિસ્તારથી જણાવે છે. GSSS Page #207 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થનાં બાર વતાનું સ્વરૂપ मूळ-" स्थूलहिंसादिविरति, व्रतभङ्गेन केनचित् । પુતાન પાકુનાલીન ભવઃ ૨૪ . ” મૂલાથ–“સ્કૂલ હિંસા, જુઠ વગેરે પાપને યથાશક્તિ (આગળ કહેવાશે તેમાંથી) કોઈ ભાંગે ત્યાગ કરવાં, અર્થાત્ તે તે પ્રમાણમાં તે હિંસાદિથી અટકવું, તેને શ્રીતીર્થંકરદેવેએ અહિંસા, સત્ય, વગેરે પાંચ અણુવ્રત કહ્યાં છે. ” ટીકાને ભાવાર્થ–અહીં (જેનું સ્વરૂપ આગળ કહેવાશે તેવા) પ્રમાદથી જીવના પ્રાણને વિયોગ (થાય તેવી પ્રવૃત્તિ કરવી) તેને હિંસા કહી છે, આ હિંસાના સૂમ (નાની) અને સ્કૂલ (મોટી) એમ બે ભેદે છે, તેમાં જૈનદર્શન જ જેને માને છે તે પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર-એકેન્દ્રિય ની હિંસા તે સૂક્ષ્મ હિંસા અને મિથ્યાદષ્ટિએ પણ જેને હિંસા માને છે તે સ્થૂલ (બાદર) હિંસા અથવા બીજી રીતિએ (પૃથ્યાદિ સ્થાવરની સૂક્ષ્મ હિંસા અને) ચાલતા-ફરતા અળસીયાંકીડા-કીડી-કુંથુઆથી માંડીને પંચેન્દ્રિય સુધીના ત્રસ જીવેની હિંસા તે ૧-સ્થૂલ હિંસા, એ જ ન્યાયે આદિ શબ્દથી ૨–સ્થૂલ મૃષાવાદ-જુઠું વચન, ૩-સ્થૂલ ચેરી, ૪-સ્થૂલ એટલે પરદારાદિની સાથે અબ્રહ્માનું સેવન અને પ-સવિશેષ પરિગ્રહ (વસ્તુઓને સંગ્રહ કે મૂચ્છ). એ સ્થૂલહિંસા વગેરે પાંચ મેટાં પાડે છે, તેની વિરતિ કરવી, અર્થાત્ તેનાથી અટકવું તે પાપોથી બચવું, તેને સ્થૂલ અહિંસાદિ એટલે ૧-અહિંસા, ૨-સુકૃત, ૩–અસ્તેય, બ્રહ્મચર્ય અને પ-અપરિગ્રહ નામનાં પાંચ અણુવ્રત કહ્યાં છે. અહીં “અણુ” એટલે નાનાં વતે કહેવાનું કારણ એ છે કેસાધુધર્મમાં એ જ પાંચ વ્રત મહાન હોય છે, તેની અપેક્ષાએ આ નાનાં છે અથવા તે સાધુના ગુણસ્થાનક કરતાં ગૃહસ્થનું ગુણસ્થાનક ઉતરતું (નાનું) છે, તેથી નાના ગુણસ્થાનકવાળા ગૃહસ્થનાં બતે પણ “આણુ” એટલે નાના કહ્યાં છે, અથવા તે પ્રાકૃત “અણુ'નું સંસ્કૃત ભાષામાં “મનું બને છે, તેને અર્થ “પશ્ચાતુ-પછી” થાય છે. આ દષ્ટિએ ઉપદેશક ગુરુ શ્રાવકને પહેલાં મહાત્રને અને મહાવ્રતે માટે અસમર્થ હોય તેને પાછળથી સ્થૂલ વ્રતને ઉપદેશ આપે છે. એમ મહાવ્રતોની “અનુ” એટલે પછી ઉપદેશ કરાત હેવાથી “અનુવતે--અણુવ્રત ” કહેવાય છે. કહ્યું છે કે ભાવાર્થ–“સાધુધર્મ માટે અસમર્થ આત્માને સાધુઓએ તે અણુવ્રત સમજાવવાં (ઉચ્ચરાવવાં–આપવાં) તે પણ વ્યાજબી છે.” તે અણુવ્રત પાંચ (બ) હેવા છતાં મૂલ ગાથામાં “વિરસિં' પદમાં એકવચનને પ્રગ કર્યો છે, તેમાં કારણ એ છે કે-વ્યક્તિરૂપે જુદાં જુદાં પાંચ (બડુ) હેવા છતાં વિરતિ-ધર્મરૂપે જાતિથી તે બધાં એક જ છે એમ સમજી શકાય, અર્થાત આ પાંચેય અણુવ્રતે “દેશવિરતિ”. ધર્મરૂપ છે. તેના પ્રરૂપક કેઈ સામાન્ય છવાસ્થ નથી, પણ સ્વયં શ્રીતીર્થકર ભગવત છે. વળી Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્ર–૨ શ્રાવકનાં વ્રતાના ભાંગા ] ૧૫૫ આ પાંચેય અણુવ્રતે એક જ પ્રકારનાં (મહાવ્રતની જેમ એક જ ભાંગાવાળાં) નથી, પણ દ્વિવિધ-ત્રિવિધથી જુદી જુદી રીતે થતા અનેક ભાગાઓ(ભેદ)વાળાં, તેમાંના કેઈ પણ ભેદથી સ્વીકારી શકાય તેવાં છે. બહુધા તે શ્રાવકને વ્રતમાં દ્વિવિધ, ત્રિવિધ વગેરે છ ભાંગા જ સંભવે છે, અર્થાત્ અહીં જણાવાતા છ ભાંગાએથી વ્રત ગ્રહણ કરવાં ઉચિત છે, એ ભાંગાઓ આ મુજબ થાય છે. સામાન્યથી શ્રાવકેના વ્રતધારી અને વ્રત વિનાના એમ બે પ્રકારે પડે છે, તથાપિ વિશેષથી તેઓના આઠ પ્રકારે છે. આવશ્યકસૂત્રમાં પણ કહ્યું છે કે “ साभिग्गहा य णिरभिग्गहा य आहेण सावया दुविहा । તે વિમળમાજ, અવિદા કુંત્તિ વેળ્યા ? ” (અનિ. ૨૧૭) ભાવાર્થ –“શ્રાવકે, ૧-અભિગ્રહવાળા એટલે આણંદ, કામદેવ વગેરેના જેવા વ્રતધારી અને ૨-અભિગ્રહ વિનાના એટલે કૃષ્ણવાસુદેવ, શ્રેણિક મહારાજા વગેરેના જેવા વ્રતરહિત; એમ મુખ્યતયા બે પ્રકારના કહ્યા છે. પુનઃ તેમાંના પહેલા અભિગ્રહવાળાના વિભાગે કરતાં સાત પ્રકારે થાય છે, તે અપેક્ષાએ સાત અભિગ્રહવાળા અને એક અભિગ્રહ વિનાના, એમ શ્રાવકેના કુલ આઠ ભેદ થાય છે. અભિગ્રહવાળાના ઉપર જણાવ્યા તે સાત ભેદે આ રીતિએ થાય છે–પાંચેય કે પાંચ પૈકી કઈ એક યા વધારે અણુવ્રતરૂપ શ્રાવકના મૂળગુણધર્મને નીચેના છ ભાંગે અંગીકાર કરનારાના છ પ્રકારે થાય છે. આઠ ભાંગાની ગાથાઓ નીચે પ્રમાણે છે સુવિનિવિદેશ પ્રમો, વિહંદુવિધેન વીગો શો. સુવિહેં વિહેણં, વિહં જેવા વિવિહે છે ?” " एगविहं दुविहेणं, एगेगविहेण छट्टओ होइ। ઉત્તર ગુન સામગો, વિલો વેવ ગમો | ૨ ” (ાવ નિર્યું. ૧૮-૮૨) ભાવાર્થ...“૧-દ્વિવિધ-ત્રિવિધ, ૨-દ્વિવિધ-દ્વિવિધ, ૩-દ્વિવિધ–એકવિધ, ૪-એકવિધત્રિવિધ, પ–એકવિધ-દ્વિવિધ અને –એકવિધ–એકવિધ,–એ છ ભાંગામાંથી શ્રાવક જે ભાગે વ્રત ઉચ્ચરે, તે ભાંગાવાળે તે કહેવાય. એમ છ ભેદ થયા. વળી ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્યતે–એ સાત વતે, કે જે ઉત્તરગુણ કહેવાય છે, તે ઉત્તરગુણધર્મ અંગીકાર કરનારા શ્રાવકને સાતમે પ્રકાર, એમ સાત પ્રકારે વિરતિધરના (અભિગ્રહવાળાના) થયા, તેમાં કઈ ભાગે એકેય વ્રત નહિ ઉચ્ચરનારા અવિરતિ (સમકિતદષ્ટિ) શ્રાવકને એક પ્રકાર મેળવતાં કુલ વિરતિધર અને અવિરતિધરના મળી આઠ ભેદ થયા.” અહીં કિવિધ-ત્રિવિધ વગેરે છ મૂળ ભાંગા કહ્યા તેનું સ્વરૂપ તેના ઉત્તરભેદે સહિત આ પ્રમાણે છે. (અહીં એ ધ્યાનમાં લેવું કે-કરવું, કરાવવું અને અનુમોદવું-એ ત્રણને ક્રિયારૂપ હોવાથી કરણ કહેવાય છે અને તેનાં (ચેજક ) સાધનભૂત મન, વચન અને કાયા–એ ત્રણને કહેવાય છે.) “પહેલે ભાંગેઢિવિધ–ત્રિવિધ છે. આમાં હિંસાદિ પાપને પિતે કરવાં અને બીજા પાસે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ [ધ સં૰ ભા૦ ૧–વિ૦ ૨૦ગા. ૨૪ કરાવવાં એમ એ કરણેાનો મનથી, વચનથી અને કાયાથી—એમ ત્રણેય ચેગાદ્વારા ત્યાગ કરવામાં આવે છે, પણ અનુમેદનાનો ત્યાગ કરી શકાતા નથી; કારણ કે—ગૃહસ્થને જે પુત્રાદિ પરિવારરૂપ પરિગ્રહ હાય તે પુત્રાદિ જે હિંસા વગેરે કરે તેની અનુમેદના વ્રતધારી ગૃહસ્થને પણ લાગુ પડે છે. (અનુમેાદના ત્રણ પ્રકારની છે તેનુ સ્વરૂપ પૃ. ૧૦૭ ટીપણુ ૮ માં કહેવાઈ ગયુ છે. ) પુત્રાદિ હાવા છતાં જો તેને પરિગ્રહ માનવામાં ન આવે, તે પરિગ્રહી–અપરિગ્રહીમાં ભેદ રહે નહિ, પરિણામ એ આવે કે દીક્ષિત સાધુ અને ગૃહસ્થાવાસમાં રહેલા વ્રતધારી શ્રાવક, ખન્નેના ધર્મો ( ત્રિવિધ-ત્રિવિધ પચ્ચક્ખાણવાળા) સરખા થઈ જાય, કે જે અઘટિત છે. આ રીતિએ પુત્રાદિ પણ જે પાપપ્રવૃત્તિ કરે તેની અનુમેદના વ્રતધારી ગૃહસ્થને અનિષેધરૂપે, ઉપભાગરૂપે કે સહવાસરૂપે પણ લાગતી હાવાથી ગૃહસ્થને તે લેવામાં અનુમેદનાને ત્યાગ થઈ શકતા નથી. જે કે ભગવતીસૂત્રમાં શ્રાવકના ત્રતામાં પણ ત્રિવિધ-ત્રિવિધ વગેરે ભાંગા કહ્યા છે, પણ તે કોઈક જ શ્રાવકમાં ઘટતા હોવાથી અહી... તેની ગણના કરી નથી. બહુધા તે દરેક પચ્ચક્ખાણા શ્રાવકને દ્વિવિધ—ત્રિવિધ ભાંગાથી જ થાય છે અને આ ગ્રંથરચના પણ બાહુલ્યની અપેક્ષાએ છે, ત્રિવિધ– ત્રિવિધ ભાંગા તા કાઈ અમુક જ ( વિષયના ) પચ્ચક્ખાણમાં થઈ શકે છે. જેમ કે-કાઈ દીક્ષાના અભિલાષી ગૃહસ્થને પુત્ર વગેરેનુ પાલન આવશ્યક હાવાથી તેની ખાતર ઘરવાસમાં રહેવુ પડે, તેવા સÀગામાં તે શ્રાવકની અગીઆરસી પડિમા ( નિયમવિશેષ ) અંગીકાર કરે ત્યારે તેને, કાઈ શ્રાવક સ્વયંભૂરમણ સમુદ્રના મચ્છનુ માંસ, હાથીના દાંત, કે ચિત્તાનું ચામડું, વગેરેનાં પચ્ચક્ખાણુ કરે તેને, કે કોઈ ગૃહસ્થ વિશિષ્ટ નિવૃત્ત અવસ્થામાં સ્કૂલ હિંસાદિનું પચ્ચક્ખાણુ કરે તેને, ત્રિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચક્ખાણુમાં સ’ભવે છે, પણ તે કાઇક શ્રાવકને જ કોઈ અમુક વિષયને અંગે જ હેાવાથી અલ્પ પ્રમાણને લીધે અહીં ગણ્યા નથી, માટે પહેલા ભાંગા દ્વવિધ–ત્રિવિધ કહ્યો છે. જ ૮ બીજો ભાંગા '–દ્વિવિધ-દ્વિવિધ છે. આમાં પાપા કરવા અને કરાવવાનુ` મન, વચન અને કાયા ત્રણેયમાંથી કોઈ એકને છેડીને શેષ એ ચેાગાથી વવામાં આવે છે, માટે તે દ્વિવિધ-દ્વિવિધ કહેવાય છે. આ બીજા ભાંગાના ઉત્તરભાંગા ત્રણ થાય છે. પહેલા, સ્થૂલ હિંસાદિક પોતે સ્વયં કરવી અને બીજા પાસે કરાવવી—એ એના મનથી અને વચનથી ત્યાગ કરે તે; ખીને, તે જ ખે કરણાના મનથી અને કાયાથી ત્યાગ કરે તે; અને ત્રીજો, તે જ બે કરણાના વચનથી અને કાયાથી ત્યાગ કરે તે;–એમ મૂળ દ્વિવિધ-દ્વિવિધના ઉત્તરભેદો ત્રણ થાય. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧. જ્યારે મનથી અને વચનથી સ્વયં કરે નહિ કે કરાવે નહિ, ત્યારે મનની ( અભિસન્ધિ ) પ્રેરણા વિના અને વચનથી પણ મેલ્યા વિના જ માત્ર અસંજ્ઞીની જેમ કાયાથી ( દુષ્ટ ચેષ્ટા ) પાપપ્રવૃત્તિ કરેકરાવે તે; ૨-જ્યારે મનથી અને કાયાથી સ્વય` કરે નહિ કે કરાવે નહિ, ત્યારે મનની પ્રેરણા વિના જ કાયાથી પણુ દુષ્ટ ક્રિયા (પાપપ્રવૃત્તિ ) ન કરતાં અજાણપણે કે ઉપયાગશૂન્યતાથી માત્ર વચનથી જ ‘મારૂ !હણુ...! કે મારા-હણા' વગેરે પાપવચના ઉચ્ચારે તે; અને ૩. જ્યારે વચન અને કાયાથી સ્વય' કરવાની કે બીજા પાસે કરાવવાની ઈચ્છા કરે તે, અનુમેદના તે મન, વચન અને કાયાથી અધાય ભાંગામાં ( છૂટી રહે) છેજ. એ ત્રણ ભાંગાના સ્વરૂપ પ્રમાણે આગળ કહેવાતા બાકીના ભાંગાઓનું સ્વરૂપ પણ યથાબુદ્ધિ સ્વયં વિચારી-સમજી લેવું. એમ મૂળ છ ભાંગા પૈકીના ખીજા દ્વિવિધ—તિવિધ ભાંગાનું (ત્રણ ઉત્તરભાંગા સાથે ) વર્ણન કર્યું": Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્ર) ૨-શ્રાવકનાં દાના ભગા ] - ૧૫૭ “ત્રીજે (મૂળ) ભાંગે”—આ ભાગે ત્રિવિધ–એકવિધ છે. તેના પણ ત્રણ ઉત્તરભાગા થાય છે. દ્વિવિધ એટલે કરવું અને કરાવવું એ બે કરણને એક પ્રકારથી એટલે એકલા મનથી અથવા વચનથી કે કાયાથી ત્યાગ કરે, એમ ત્રણ ભાંગા થયા. (અર્થાત્ ૧-મનથી હિંસાદિ કરવું–કરાવવું નહિ, ૨-વચનથી હિંસાદિ કરવું-કરાવવું નહિ અને ૩-કાયાથી હિંસાદિ કરવું–કરાવવું નહિ. ) એ મુજબ “દ્વિવિધ–એકવિધ” એ ત્રીજે મૂળ ભાંગે ત્રણ પ્રકારે સમજ. ચેથે ભાગે ”—આ ભાંગે એકવિધ-ત્રિવિધ છે. તેના આ પ્રમાણે ઉત્તરભાંગા બે થાય છે. ૧-સ્વયં હિંસાદિ કરવું નહિ-મન, વચન અને કાયાથી અને ૨-સ્વયં હિંસાદિ કરાવવું નહિમન, વચન અને કાયાથી. ચોથા મૂળ ભાંગાના એ બે ઉત્તરભાગા જાણવા. “પાંચમો મૂળ ભાંગે”—આ ભાંગે એકવિધ-દ્વિવિધ છે. તેના આ રીતિએ ઉત્તરભાગા છ થાય છે. ૧-સ્વયં કરવું નહિ—મનથી અને વચનથી, ૨–સ્વયં કરવું નહિ-મનથી અને કાયાથી અને ૩સ્વયં કરવું નહિ-વચનથી અને કાયાથી. જેમ આ ત્રણ ભાંગા સ્વયં કરવાના નિષેધરૂપ એક કરણના થયા, તેમ બીજા પાસે કરાવવું નહિ એ બીજા કરણના પણ ત્રણ ભાંગા થાય. ૧-કરાવવું નહિ-મન અને વચનથી, ૨-કરાવવું નહિ-મન અને કાયાથી અને ૩-કરાવવું નહિ-વચન અને કાયાથી. એમ પાંચમા મૂળ ભાંગાના કુલ છ ઉત્તરભાગા થયા. છો (મૂળ) ભાગે”—આ ભાંગે એકવિધ-એકવિધ છે. તેના પણ ઉત્તરભાગા પાંચમા ભાંગાની પેઠે છ થાય છે. ૧-મનથી હિંસાદિ સ્વયં કરવું નહિ, વચનથી સ્વયં કરવું નહિ, ૩કાયાથી સ્વયં કરવું નહિ, ૪–મનથી અન્યદ્વારા કરાવવું નહિ, પ-વચનથી બીજાની પાસે કરાવવું નહિ અને ૬-કાયાથી બીજા દ્વારા કરાવવું નહિ. એમ મૂળ ભાંગ છે અને તેના ઉત્તરભાગા (૧+૩+ ૩+૨+ ૬+ ૬ = ૨૧) એકવીશ થયા. કહ્યું છે કે __ " दुविहति विहाइ छच्चिय, तेसिं भेया कमेणिमे हुँति । __ पढमिको दुन्नि तिआ, दुगेग दो छक्क इगवीसं ॥१॥" (श्रा० व्रतभङ्गाव०९) ભાવાર્થ-“દ્વિવિધ-ત્રિવિધાદિ મૂળ ભાંગા છ જ છે અને તેના ઉત્તરભેદ ક્રમશઃ આ પ્રમાણે થાય છે, પહેલા( ૨-૩ )નો એક, બીજા( ૨-૨)ના ત્રણ, ત્રીજા( ૨-૧)ના ત્રણ, થા( ૧-૩)ના બે, પાંચમા(૧-૨)ના છે અને છ (૧-૧)ના , કુલ ૨૧ ભાંગા થયા.” એમ છ ભાગે (મૂલ) વ્રતે ઉચ્ચરનારા વ્રતધારી શ્રાવકેના છ તથા ગુણવ્રત અને શિક્ષાત્રતરૂપ ઉત્તરગુણ (વ્રત) ઉચ્ચરનારાઓને એક, એ વ્રતધારીના સાત ભેદનું સ્વરૂપ કહ્યું. અહીં સાતમા ભેદમાં સામાન્યથી ઉત્તરગુણરૂપ સાતેય વ્રતે, કે સાત પિકી કઈ એક ચા અધિક વ્રત ઉચ્ચરનારા બધાયને એક ભેદમાં જ ગણ્યા છે એમ સમજવું. એ સાતમાં મૂળગુણ કે ઉત્તરગુણ પૈકી એકેય વ્રત અંગીકાર કર્યું ન હોય, તેવા અવિરતિ સમકિતદષ્ટિને ઉમેરીને શ્રીઆવશ્યકનિર્યુક્તિમાં શ્રાવકના કુલ આઠ ભેદે જણાવ્યા છે. વળી એ જ આઠ પ્રકારના ભિન્ન (એકેક) વતની અપેક્ષાએ બત્રીશ પ્રકારે પણ થાય છે. જેમકે-ઉપર પાંચેય અણુવ્રતમાં દરેકના છ છ ભાંગા કહ્યા, તેને પાંચ અણુવ્રત સાથે ગુણતાં ૫૪૯=૩૦ થાય અને તેમાં ઉત્તરગુણને તથા અવિરતિને એ બે મેળવતાં કુલ ૩ર ભાંગા થાય. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ [ ધ૦ સંવે ભા૦ ૧-વિ૦ ૨–ગા. ૨૪ " दुविहा विरयाऽविरया, दुविहतिविहाइणट्ठहा हुंति । વયમેળ છરિવ્ય, મુનિ સુમિ િવ # ૨.” (શા પ્રતમ વજૂ૦ ૨) ભાવાર્થ_“શ્રાવકેના વિરતિધર અને અવિરતિવાળા એમ બે ભાંગા, તેના જ દ્વિવિધત્રિવિધાદિ ભેદે કરતાં (વિરતિધર સાત અને એક અવિરતિ મળી) આઠ ભાંગા થાય છે અને પ્રતિ વ્રતના દ્વિવિધ-ત્રિવિધાદિ છ છ ભેદો જુદા જુદા ગણતાં પાંચ વ્રતના ત્રીસ તથા ઉત્તરગુણને એક અને અવિરતિને એક મળીને બત્રીશ ભેદે પણ થાય છે.” ( વિશેષમાં આ “દ્વિવિધ-ત્રિવિધ” વગેરે ભાંગાઓ જણાવવા દ્વારા ઉપલક્ષણથી અહીં શ્રાવકને એગ્ય પાંચ અણુવ્રતાદિ બારેય વ્રતના ભાંગાની સંખ્યાના આંકથી બનતી દેવકુલિકાઓનું સૂચન કર્યું સમજવું. (“દેવકુલિકા” પારિભાષિક શબ્દ છે, જે સંખ્યાઓને નીચે-ઉપર લખતાં દેવળ જે 5 આકાર થાય તેને અહીં દેવકુલિકા સમજવી.) ઉપર કહેલા દ્વિવિધ–ત્રિવિધાદિ છ ભાંગાએરૂપ ષડભંગી દ્વારા દરેક વ્રતના ભાંગાઓની દેવકુલિકાઓ બને છે. આ દરેક દેવકુલિકાઓમાં ૧ગુણ્યાંક (જેને ગુણવામાં આવે તે સંખ્યા), ૨-ગુણાંક (જેનાથી ગુણવામાં આવે તે સંખ્યા) અને ૩-ફળાંક ( ગુણ્ય-ગુણાંકથી ગુણાકાર કરતાં જે જવાબ આવે તે સંખ્યા)-એમ ત્રણ પ્રકારની સંખ્યાઓ થાય છે. તેમાં પ્રથમ આ દેવકુલિકાઓ માટે ઉપર્યુક્ત છ ભાંગાની વિવક્ષાથી ઉપજતા દરેક વ્રતના કુલ સગી ભાંગાની સંખ્યાઓ તથા તે સંખ્યાઓને ઉપજાવવાને ઉપાય જણાવે છે. “gવા છર્મા, નિદ્ધિા સાથળ ને દૂજે છે તે વિશ્વ પર્યાપુરી, સત્તા છગુ વમો II ? ” (ગ્રા) પ્રતિમવિજૂ૦૨) ભાવાર્થ–“શ્રાવકેના એક વ્રતના દ્વિવિધ–ત્રિવિધ વગેરે જે છ ભાંગ સૂત્રમાં બતાવ્યા છે, તેને જ એક પદની વૃદ્ધિથી, એટલે છમાં એક ઉમેરીને સાતે ગુણી (અર્થાત મૂલ છ ભાંગાને સાતે ગુણી) તેમાં છ ઉમેરતાં પહેલા-બીજા વ્રતના અસંગી- સંગી કુલ ભાંગાની સંખ્યા આવે. આ કમે દરેક શ્રતના સંગી–અસગી કુલ ભાંગાઓની સંખ્યા ઉપજે. ઉદાહરણ રૂપે-પહેલા વ્રતના અસગી ભાંગ છ હોવાથી છના અંકને “ગુણ્યાંક” સમજવો તથા પહેલા ત્રત સાથે એક મૃષાવાદ વ્રત વધતું હોવાથી છમાં એકની વૃદ્ધિ કરતાં સાતને અંક “ ગુણક” જાણવો. એ બંનેને ગુણાકાર કરી મૃષાવાદના અસગી ભાંગા છ હોવાથી તેમાં છ ઉમેરવા, એમ પહેલા-બીજા વ્રતના ભાંગાની સંખ્યા ઉપજે. એ જ રીતિએ પહેલાં બે વ્રત સાથે ત્રીજાના ભાંગા કાઢવા હોય ત્યારે બે ત્રતેના કુલ સગી ભાંગાની સંખ્યાને સાતે ગુણ છ વધારવા. એમ આ ગણિત કેટલી વખત કરવું? તેનો જવાબ એ છે કે–જેમ પહેલા અને બીજા બે તેના ભાંગો માટે એક વાર કર્યું તેમ ત્રીજા વ્રત સાથેના સગી ભાંગા કાઢવા માટે ફરી એક વાર એટલે કુલ બે વાર, એમ ચોથા વ્રત સાથેના ભાંગા માટે એક વાર, પાંચમા વ્રત સાથેના ભાંગા કાઢવા માટે એક વાર, એમ યાવત્ બારમા વ્રત સાથેના સગી–અસગી ભાંગા કાઢવા હોય તે કુલ અગીઆર વખત આ ગણિત કરવું. અર્થાત્ “જેટલાં 9તેના અસગી-સગી ભાંગ કાઢવા હોય તેનાથી એક ન્યૂન વાર” સાતે ગુણ છ ઉમેરતા જવું. જેમ કે પહેલા એક વ્રતના છ ભાંગાને સાતે ગુણતાં ૬૪૭=૪૨ થયા, તેમાં છ ઉમેરવાથી ૪૮ થયા, તે પહેલા અને બીજા વ્રતના એકસોગી (અસગી) ૧૨ અને ક્રિકસની ૩૬ મળી કુલ Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ર્–શ્રાવકના વ્રતાના ભાંગા ] ૧૫૯ ૪૮ ભાંગા જાણવા. હવે એ બન્નેના ત્રીજા વ્રત સહિતના સઘળા ભાંગા માટે ખીજી વાર ગણિત કરતાં ૪૮×૭=૩૩૬+૬=૩૪ર થાય, અર્થાત્ પહેલા, ખીજા અને ત્રીજા વ્રતના એક(અ)સચાગી, દ્વિસચેાગી અને ત્રિસચેગી મળી કુલ ૩૪૨ ભાંગા ઉપજે. એમ ચેાથા વ્રત સાથેના સઘળા ભાંગા માટે ત્રીજી વાર ગણિત કરતાં ૩૪૨×૭=૩૪+૬=૨૪૦૦ થાય. પાંચમા વ્રત સાથેના ૨૪૦૦x ૭=૧૬૮૦૦+t=૧૬૮૦૬ થાય. આ ગણિત પ્રમાણે જ જેમ જેમ એક વ્રતની સંખ્યા વધે, તેમ તેમ ગણિત એક વાર વધારે કરવાથી, તે તે વ્રત સાથેના પહેલા વ્રતથી જેટલામા વ્રત સુધીના ભાંગા કાઢવા હાય, તે ખધાં ત્રતાના અસચેાગી, દ્વિકસચેગી, ત્રિકસયેાગી ચતુઃસયાગી વગેરે યાવત્ દ્વાદશસયોગી સુધી ભાંગા નીકળે, તે આ પ્રમાણે છઠ્ઠા વ્રત સાથેના ૧૧૭૬૪૮, સાતમા વ્રત સાથેના ૮૨૩૫૪૨, આઠમા વ્રત સાથેના ૫૭૬૪૮૦૦, નવમા વ્રત સાથેના ૪૦૩૫૩૬૦૬, દશમા વ્રત સાથેના ૨૮૨૪૭૫૨૪૮, અગીઆરમા વ્રત સાથેના ૧૯૭૭૩૨૬૭૪૨ અને બારમા વ્રત સાથેના ૧૩૮૪૧૨૮૭૨૦૦ ભાંગા ઉપજે. આ ૬-૪૮ વગેરે જે ખાર જવામે આવે તેને ઉપર-નીચે લખતાં અધ દેવકુલિકા જેવા આકાર થાય, માટે તેની સ્થાપનાને ખડદેવકુલિકા કહેવાય છે. ( જીએ સ્થાપના. ) પૂર્ણ દેવકુલિકાઓ તા દરેક વ્રતની જુદી જુદી છભંગીઓથી ખાર ત્રતાની ખાર થાય છે. તેમાં ખારમી કુલિકામાં પહેલી ગુણુસખ્યા ૬, ૩૬, ૨૧૬, ૧૨૯૬, ૭૭૭૬, ૪૬૬૫૬, ૨૭૯૯૩૬, ૧૬૭૯૬૧૬, ૧૦૦૭૭૬૯૬, ૬૦૪૬૬૧૭૬, ૩૬૨૭૯૭૦૫૬ અને ૨૧૭૬૭૮૨૩૩૬-એમ ખાર અને બીજી ગુણુકસખ્યા ૧૨, ૬૬, ૨૨૦, ૪૫, ૭૯૨, ૨૪, ૭૨, ૪૫, ૨૨૦, ૬૬, ૧૨ અને ૧--એમ માર છે. આ ગુણુકસખ્યાએથી ૬, ૩૬, વગેરે ગુણ્યસંખ્યાના ગુણુકાર કરવાથી જે જવાબ આવે તે ત્રીજી ફળસંખ્યા પણુ ખાર મને. એ ત્રણેયને યથાયાગ્ય ઉપર-નીચે લખવાથી પૂર્ણ દેવકુલિકાના આકાર બને. (જુએ પૃ. ૧૬૦ માં કાષ્ટક નં. ૪ ) ઉપર્યુંક્ત ગુણ્ય, ગુણુક અને ળરાશી ઉપજાવવાની રીત આ પ્રમાણે છે. ગુણ્યાંક માટે પહેલા વ્રતના મૂળ છ ભાંગાને ઉત્તરાત્તર ખીજાની-ત્રીજાની એમ પ્રતિ વ્રતની ષડ્લગીથી છ છ ગુણા કરતાં ગુણ્યરાણીઅંક આવે. જેમ કે-દરેક વ્રતના મૂળ અસચેાગી ભાંગા છ છે, તેના દ્વિકસયાગી ભાંગા અનાવવા હાય તેા ખીજા વ્રતની છભગીએ ગુણવાથી ૩૬ ખને, વળી તેને ત્રીજા વ્રત સાથે ત્રિસચાગી લાંગા બનાવવા હોય તેા ત્રીજા વ્રતની ઋભુગીદ્વારા છએ ગુણવાથી ૨૧૬ અને; એમ ઉત્તરાત્તર છ ગુણા કરવાથી ઉપર જણાવેલી ખારેય ગુણ્યરાશીઓ ઉપજે. બીજી ગુણકરાશી અનાવવા માટેના ઉપાય આ પ્રમાણે છે—જેટલા ત્રતાના ભાંગા કાઢવા હોય તેટલા ત્રતાના ૧-૨-૩ વગેરે અા અનુક્રમે ડાબી ખાજુથી શરૂ કરીને લખવા, પછી તેની નીચે જેટલા સંચાગના ભાંગા કાઢવા હાય તેટલા આંક જમણી બાજુથી ૩-ર-૧ વિગેરે અવળા લખતાં ડાબી ખાજી સુધી છેલ્લા આંક લખવા. જેમ કે-પાંચ અણુવ્રતાના સચાગી ભાંગા બનાવવા હોય તેા કોષ્ટક નં. ૧ પ્રમાણે અકા મૂકવા, પછી જમણી માજીના પહેલા ઉપરના અંક ‘૫’ કાક ન. ૧ ને તેની નીચેના અંક ‘૧' થી ગુણતાં જે જવાબ આવે તે ગુણાંક જાણવા. જેમ કે-૫×૧=૫ એમ એકસચેાગી ( અસચાગી) ભાંગા પાંચ થયા, પછી તે જવામને પાછળના નખરમાં fre ૩૪૨ ||૨૪૦૦ }૮૦૬ ૧૧૭૬૪૮ ૮૨૩૫૪૨ ૫૭૬૪૮૦૦ ૪૦૩૫૩૬૦૬ ૨૮૨૪૭૫૨૪૮ ૧૯૭૭૩૨૬૭૪૨ ૧૩૮૪૧૨૮૭૨૦૦ ૧-૨-૩-૪-૫ વતાંક ૫-૪-૩-૨૦૧ સંચાગાં Page #213 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં. ભા૧-વિ૦ ૨-ગા. ર૪ ઉપરના અંક “૮” થી ગુણી તેની નીચેના અંક “ર” થી ભાંગવે, જે જવાબ આવે તે તેના પ્રિકસયોગી ભાંગા સમજવા. જેમ કે-પાંચ(જવાબ)ને ચારે ગુણી બેથી ભાંગતાં દશ જવાબ આવ્યું, તે “દશ ભાંગા દ્વિકસોગી” સમજવા. પુનઃ તે દશના આંકને તેની પાછળના ઉપરનીચેના આંકથી અનુક્રમે ગુણાકાર–ભાંગાકાર કરે. જેમ કે-૧૦૭=૩૦-૩=૧૦ એ “દશ ભાંગા ત્રિકસગી” થયા. તે દશને વળી તેની પાછળના ઉપર-નીચેના આંકથી અનુક્રમે ગુણતાં-ભાંગતાં ૧૦૪૨=૨૦+૪=પ આવે, તે “પાંચ ભાંગા ચતુઃસગી” થયા અને તે પાંચને પાછળના આંકથી ગુણતાં–ભાગતાં પ૪૧=૫=૫=૧-એ “એક ભાગે પંચસગી” આવ્યું. એ રીતિએ જેટલા સંગ સુધી ભાંગા કાઢવા હોય તેટલા એક, બે, ત્રણ–એમ અનુક્રમે , કાષ્ટક નં. ૨ ઉપર, અને એથી ઊલટા કમે ૫-૪ વગેરે નીચે | ૧-૨-૩-૪-૫ વૃતાંક લખવા, (જુઓ કેષ્ટક નં. ૨) તે પછી ઉપર કહા ૫–૪–૩–૨–૧ સ ગાંક પ્રમાણે ભાગાકાર–ગુણાકાર કરવાથી જે ફળ આવે તેટલા | ૧-૫-૧૦–૧૦–૫ સંગના પ્રકારે ભાંગા તે તે સાગના સમજવા. બારેય વ્રતના એકસગીથી માંડીને બારસંયોગી સુધીના ભાંગા પણ એ જ રીતિથી કાઢવા. (જુઓ કોષ્ટક નં. ૩) કેષ્ટક નં. ૩ T૪ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ વૃતાંક | = ૧૨ ૧૧ ૧૦ ૮ ૮ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ૧ સંયેગાંક જ. ૧-૧૨-૬૬-૨૨૦-૪૯૫–૭૯૨-૯૨૪-૭૨-૮૯૫૨૨૦૬૬—૧૨ ભાંગા-ગુણકાંકી એમ તે તે વ્રત સુધીના તેટલા તેટલા સગી ભાંગા ઉપજે તે ગુણકરાશી જાણવો. આ ગુણકરાશીથી પૂર્વે કહેલા ગુણ્યાશીને ગુણતાં જે જવાબ ઉપજે તે (ફળરાશી) ફળક સમજવો. આ ત્રણેય સંખ્યાને અનુક્રમે મૂકવાથી દેવકુલિકાઓ બને છે. (જુઓ કોષ્ટક નં. ૪) બાર વ્રતના અસગીથી બારગી સુધીને ભાંગાઓની દેવકુલિકાએ. કોષ્ટક નં. ૪ ક્રમ | ગુણ્ય ગુણકા ભાંગી | કુલ ભાંગા || ક્રમ | ગુણ્ય |ગુણકા ભાંગા | કુલ ભાંગા ૬ II + ૪૮ | ૫ | ૩૦ ૩૬ ] ૧૦ / ૩૬૦. ૨૧૬ ૨૧૬૦ ૧૨૯૬ ६४८० ૭૭૭૬ ૭૭૭૬ ૧૬૮૦૬ BPP ૧૦૮ ૨૧૬ ૧૧૭૬૪૮ ૨૪ ૬ | ૨૧૬ ૪ | ૮૬૪ ૧] ૧૨૯૬ ૩૬ ૫ ૨૧૬ | ૧૨૯૬ | ૫૪૦. ૪૩૨૦. ૧૯૪૪૦ ૪૬૬૫૬ ૧ | ૪૬૬૫૬ ૨૪૦૦ ૨૧૬ ૧૨૯૬ ૭૭૭૬ ૪૬૬૫૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-શ્રાવકનાં વ્રતના ભાંગા ] ૧૬૧ ક્રમ | ગુણ્ય |ગુણક) ભાંગ ક્રમ | ગુણ્ય ગુણક ભાંગા ! કુલ ! ભાંગા - - - - ? ૮૨૩૫૪૨ ૨૧ ૨૮૨૪૭૫૨૪૮ પ૭૬૪૮૦૦ ૧૯૭૭૩૨૬૭૪૨ ૬ ૧૦ ૩૬ ૨૧ ૭૫૬ ૩૬ ૪૫ ૧૬૨૦ ૩૫ ૭૫૬૦ ૨૧૬] ૧૨૦ ર૫૯૨૦ ૧૨૯૬ ૩૫ ૪૫૩ ૬૦ ૧૨૯૬૨૧૦ર૭૨ ૧૬૦ ૭૭૭૬ ૧૬૩૨૯૬ ૭૭૭૬ ૨૫૨૧૯૫૯૫૫૨ ૪૬૬૫૬ ૭ ૩૨૬૫૯૨ ૪૬૬૫૬ ૨૧૦ ૭૮૭૭૬૦ ૨૭૯૩૬ ૧ ર૭૯૯૩૬ ૨૭૯૯૩ ૬ ૧૨૦ ૩૩૫૯૨૩૨૦ ૧૬૭૯૬૧૬ ૪૫ ૭૫૫૮૨૭૨૦ ૧૦૦૭૭૬૯૬ ૧૦ ૧૦ ૦૭૭૬૯૬ ૦ ૬૦૪૬૬૧૭૬ ૧ દિ૦૪૬૬૧૭૬ ૬ ૮ ૪૮ ૩૬ ૨૮ ૧૦૦૮ ૨૧૬ ૫૬ | I૧૨૦૯૬ ૧૨૯૬ ૭૦ ૯૦૭૨૦ ૩૬ ૫૫ ૧૯૮૦ ૭૭૭૬ ૫૬ ૪૩૫૪૫૬ ૨૧૬ ૧૬૫૩૫૬૪૦ ૪૬૬૫૬ ૨૮ ૧૩૦૬૩૬૮ ૧૨૯૬ ૩૩૦ ૪ર૭૬૮૦ ૨૭૬૯૩૬ ૮ ૨૨૩૯૪૮૮ ૭૭૭૬૪૬૨ ૩૫૯૨૫૧૨ ૧૬૭૯૬૧૬ ૧ ૧૬૭૯૬૧૬ ૪૬૬૫૬ ૪૬૨ ૨૧૫૫૫૦૭૨ ૨૭૬૯૩૬ ૩૩૦ ૨૩૭૮૮૮૦ ૧૬૭૯૬૧૬] ૧૬૫રિ૭૭૧૩૬૬૪૦ ૧૦૦૭૭૬૯૬ પપ પપ૪ર૭૩૨૮૦ ૬ ૯ ૫૪ ૬૦૪૬૬૧૭૬ ૧૧ દિ૬૫૧૨૭૯૩૬ ૩૬ ૩૬ ૧૨૯૬ ૩૬૨૭૯૭૦૫૬ ૧ ૩૬૨૭૯૭૦૫૬ ૨૧૬ ૮૪ ૧૮૧૪૪ ૧૨૯૬ ૧૨૬/૧૬૩૨૯૬ ૭૭૭૬ ૧૨૬ ૯૭૯૭૭૬ ૬ ૧૨ ૭૨ ૪૬૬૫૬ ૮૪ ૩૧૯૧૦૪ ૬ ૬૬ ર૩૭૬ ૨૭૦૯૩૬ ૩૬ ૧૦ ૦૭૭૬૯૬ ૨૧૬ ૨૨૦૪૭૫૦ ૧૬૭૯૬૧ ૯ ૧૫૧૧૬૫૪૪ ૧૨૯૬ ૪૯૫૬૪૧૫૨૦ ૧૦૦૭૭૬૯૬ ૧ ૧૦૦૭૭૬૯૬ ૭૭૭૬/૭૯૨ ૬૧૫૮૫૯૨ ૪૬ ૬૫૬૯૨૪૪૩૧૧૦ ૧૪૪ ૨૭૯૯૩૬ ૭૯૨ ૨૨૧૭૦૯૩૧૨ ૧૬૭૯૬ ૧૬/ ૪૯૫]૮૩૧૪૦૯૮૨૦ અહીં એમ સમજવું કે-બાર વ્રત ૧૦ ૦૭૭૬૬ ૨૨.૦ ૨૨૧૭૦૯૩૧૨૦ પૈકીનું કેઈ એક જ વ્રત લેનારા શ્રાવકેના ૬૦૪૬૬૧૭૬ ૬૬ ૩૯૦૭૬૭૬૧૬] ૩૬૨૭૭૦૫૬ ૧૨ ૪૩૫૩૫૬૪૬૭૨ તેઓને એક વ્રતની જ પÉગી હોવાથી ૨૧૭૬૭૮૨૩૩૬) ૧ રિ૧૭૬૭૮૨૩૩૬ ૬ જ ભેદ હેય, બે વ્રત ઉચ્ચરનારા શ્રાવકેના સમુદાયમાં બાર પૈકીનાં કઈ પણ બે લેનારા હોઈ શકે, માટે તેવા ક્રિકસંગી ૧૨ અને બેમાંનું કેઈ એક જ વ્રત લેનારા હોય તે અસગી ૩૬-એમ કુલ ૪૮ પ્રકારો થાય. બાર વડે પિકીનાં કઈ પણ ત્રણ વ્રત ઉચ્ચરનારા શ્રાવકેના, તેમાં કઈ એક જ વ્રતવાળા, કેઈ બે વ્રતવાળા અને કેઈ ત્રણેય વતવાળા હોય, તે ત્રણેય મળીને એક-દ્ધિક-ત્રિકસની કુલ ૪૦૩૫૩૬૦૬ ૧૩૮૪૧૨૮૭ર૦૦ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર [ ધo સં૦ ભા. ૧-વિ૨-ગા. ૨૪ ૩૪૨ પ્રકારો થાય. તે મુજબ ચાર વ્રતવાળાની વિવક્ષા કરતાં ૨૪૦૦, પાંચ વ્રતવાળાની વિવફા કરતાં ૧૬૮૦૬, છ વ્રતવાળાના પ્રકારે ૧૧૭૬૪૮ થાય. એ રીતિએ કેષ્ટક નં. ૪ માં જણાવ્યા પ્રમાણે બારેય વ્રત ઉચ્ચરનારામાં કઈ એક, કેઈ બે, કેઈ ત્રણ, તે કઈ ચાર વ્રત ઉચ્ચરે–એમ યાવત્ બાર વડે સુધી ઉશ્ચરનારાઓની છભંગીઓથી કુલ ૧૩૮૪૧૨૮૭૨૦૦ પ્રકારે થાય. આમાં એ રીત છે કે–જેમ જેમ એકેક વ્રતને સાગ વધે તેમ તેમ પ્રતિ વ્રતની મૂલ છભગીના યોગે ભાંગા છગુણા વધતા જાય, એ પ્રમાણે ગુણ્યસંખ્યા બધેય છગુણી થયા કરે. ગુણકસંખ્યા કાઢવા માટે તે જેટલા વ્રતના સંયેગી ભાંગા કાઢવા હોય, તેટલા વૃતાંક ૧-૨ વગેરે ક્રમશઃ ઉપરની લાઈનમાં અને તેના સગના અંક ૨-૧ એમ ઊલટા કમથી તેની નીચે મૂકવા. એમ બે લાઈને કરી, જમણી બાજુની ઉપર-નીચેની પહેલી સંખ્યાને ગુણી તેને જે જવાબ ઉપજે તે નીચે ત્રીજી સંખ્યારૂપે મૂકો. પછી તે જવાબને તેની પાછળના નીચે લખેલા સગાંકથી ભાગાકાર કરી તેની ઉપરની લાઈનના વૃતાંકથી ગુણાકાર કરતાં જે જવાબ આવે તે નીચે ત્રીજી લાઈનમાં મૂકો. પુનઃ તે જવાબનો એ જ રીતિએ પાછળના સગાંક-વૃતાંકથી ભાગાકારગુણાકાર કરી જે જવાબ આવે તે તેની નીચે ત્રીજી લાઈનમાં મૂકે. તે મુજબ જે જે જવાબ આવે તેટલા તેટલા તે તે સંગના પ્રકારે સમજવા. એમ ગણિત કરવાથી કાઢવા ઈચ્છેલા વ્રતના તે તે સોના પ્રકારે નીકળી શકે. પાંચ અવ્રતેના સગી પ્રકારો માટે જુઓ કઈક બીજું તેમાં જણાવ્યા પ્રમાણે પાંચ અણુવ્રતના એકગી (અસગી) પાંચ, દ્રિકસયેગી દશ, ત્રિકસાયેગી દશ, ચતુઃસયેગી પાંચ, પાંચસયેગી એક -એમ કુલ ૩૧ ભાંગા થાય. તે તે ભાંગાથી ગુયરકમને ગુણવાથી જે જવાબ આવે તે ત્રીજી રાશીરૂપે સમજવો. એ પ્રમાણે દેવકુલિકાઓનું ગણિત સમજવું. અહીં દેવકુલિકાઓમાં કુલ જે ભાંગા જણાવ્યા તેમાં પણ ઉત્તરગુણવાળાને એક અને અવિરતિને એક એમ બે પ્રકારે મેળવતાં કુલ ૧૩૮૪૧૨૮૭૨૦૨ ભાંગા થાય. એક જ વ્રતવાળાના છમાં બે મેળવવાથી આઠ થાય અને બે વ્રતવાળાના અડતાલીશમાં બે મેળવવાથી ૫૦ થાય, એમ સર્વત્ર સમજવું. પ્રશ્ન-પાંચ અણુવ્રત ઉશ્ચરનારને તે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રરૂ૫ ઉત્તરગુણને ભાંગે ઘટે, પણ બારેય વ્રતો ઉચ્ચરનારાને તે ઉત્તરગુણવ્રત બારમાં આવી ગયેલાં હોવાથી ઉત્તરગુણને ભાંગે કેમ ઘટે ? ઉત્તર-બારેય વ્રતે ઉચ્ચરનારને શ્રાવકની અગીઆર પડિમાઓ વગેરે વિશેષ અભિગ્રહો ઉત્તરગુણરૂપે સમજવા, એટલે કે–તેવા પડિમાધારી આદિને ભાગે ઉત્તરગુણરૂપે સમજ. કહ્યું છે કે તેરસોસિયાઉં, જીસીનુગારું થાત કરવા ! सत्तासी य सहस्सा, दो य सया तह दुरग्गा य ॥ १॥" (श्रा० अतभावचूरि, ४०) ભાવાર્થ-“અહીં “દુરગ્ગા” પદને અર્થ (ટકામાં) ૧. પ્રતિમા વગેરે ઉત્તરગુણવાળા Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-શ્રાવકનાં વ્રતાના ભાંગા ] ૧૬૩ તથા ૨. અવિરત, એ એ મળીને—એમ કહ્યો છે, તેથી તેરસે ચેારાશી ક્રોડ (૧૩ અખજ−૮૪ ક્રોડ), ખાર લાખ, સત્તાસી હજાર, ખસા ને એ લેટ્ઠા થાય છે. ” એ ભાંગા ખારેય ત્રતાની અપેક્ષાએ જણાવ્યા. પાંચ વ્રતની અપેક્ષાએ તે પાંચમી દેવકુલિકામાં બતાવ્યા પ્રમાણે ૧૬૮૦૬ થાય, તેમાં ઉત્તરગુણવાળા અને અવતિ–એ એ વધારવાથી ૧૬૮૦૮ ભાંગા થાય. તે પાંચમી દેવકુલિકામાં અસયેાગી પાંચ, દ્વિસયાગી દશ, ત્રિકસ યાગી દશ વગેરે ૫-૧૦-૧૦ ઈત્યાદિ મધ્યમાં મૂકેલાં ભાંગા, તે ગુણુકસ ́ખ્યા, ૬-૩૬-૨૧૬ વગેરે પહેલી લખેલી ગુણ્યસંખ્યા અને ૩૦-૩૬૦-૨૧૬૦ વગેરે ત્રીજી (ભાંગાની) ફળસંખ્યા જાણવી. બધા ફળાના એકંદર સરવાળા તે કુલ ભાંગાની સખ્યા સમજવી, એમ દરેક કુલિકાઓમાં સમજવું, પાંચ ત્રતાના સયાગી—અસ યાગી ભાંગાની સમજ-જ્યારે પાંચેય વ્રતા કાઈ એકેક ભાંગે ગ્રહણ કરે ત્યારે દરેક વ્રતના એકેક મની અસચેગી ભાંગા પાંચ થાય અને દરેક વ્રતના છ છ ભાંગા હૈાવાથી પાંચેય ત્રતા જુદા જુદા ભાંગે ઉચ્ચરનારાના પાંચને છથી ગુણતાં ત્રીસ લાંગા અસચેાગી થાય. જે કિસ યાગી ૩૬ કહ્યા તે એ રીતિએ થાય કે છ શ્રાવક પહેલું વ્રત પહેલે ભાંગે અને ખીજું વ્રત જુદા જુદા છ ભાંગે ઉચ્ચરે ત્યારે છ ભાંગા થાય, કાઈ પહેલું ખીજા ભાંગે અને ખીજુ જુદા જુદા છ ભાંગે ઉચ્ચરે ત્યારે છ ભાંગા થાય. એમ પહેલા વ્રતના ત્રીજા—ચેાથા–પાંચમા અને છઠ્ઠા ભાંગાની સાથે પણ બીજા વ્રતના છ છ ભાંગા થઈ શકે, તેથી ૬× ૬ = ૩૬ ભાંગા દ્વિકસચેાગી થાય ( જુએ કષ્ટક નં. ૫). જે પ્રમાણે પહેલાએ વ્રતાના દ્વિસ ચેાગી ભાંગાનું કોષ્ટક ન.પ બીજાના દ્વિસયાગી ૩૬ ભાંગા થયા, તે પ્રમાણે પહેલા–ત્રીજાના ૩૬, પહેલા-ચેાથાના ૩૬ અને પહેલા-પાંચમાના પણ ૩૬ ભાંગા થાય. એ રીતિએ ખીજા–ત્રીજા વ્રતના ૩૬, બીજા–ચાયા વ્રતના ૩૬ અને ખીજા–પાંચમા વ્રતના ૩૬ થાય. તે મુજમ ત્રીજા–ચેાથાના અને ત્રીજા–પાંચમાના ૩૬-૩૬ તથા ચેાથા–પાંચમાના ૩૬ થાય. ૧ પ્રાણાતિપાતનો "" .. 39 "" 33 33 "" દ્રિ ત્રિ॰ અને મૃષા॰ દ્વિવિ॰ ત્રિવિ દ્વિવિ એકવિધ૦ 39 ૫ ૬ "" "" ૭ થી ૧૨ પ્રાણા॰ દ્વિવિ॰ દ્વિવિ॰ સાથે મૃષાના ઉપર પ્રમાણે છે 33 એક એક વિ॰ ત્રિવિ૰ ૧૩ થી ૧૮ ૧૯ થી ૨૪ ૨૫ થી ૩૦ દ્વિવિ ૩૧ થી ૩૬ એકવિ બીજા વ્રત સાથે બાકીના ત્રણ ત્રતાના ૩૬૪૩=૧૦૮ થાય, ત્રીજા વ્રત સાથે ચેાથા–પાંચમા વ્રતના ૩૬૪૨=૭ર થાય અને ચેાથા સાથે પાંચમા વ્રતના ૧૪૩૬=૩૬ થાય. એમ પાંચેય વ્રતાની બ્રિકસચેગી કુલ દશ છત્રીશીએના ૩૬૦ ભાંગા થાય, તે પાંચમી દેવકુલિકા જોવાથી સમજાશે. એમ પહેલા વ્રત સાથે માકીનાં ચાર વ્રતાના ૩૬૪૪=૧૪૪ થાય, 22 23 ,, #p "? "" "" ور "" "2 ވވ " 33 . .. "" "" .. એક॰ ત્રિવિ દ્વિવિ એકવિધ .. 23 .. "" ,, .. "" دو .. 33 ور ઉપર જણાવેલા એ વ્રતાના દ્વિકસચેાગી ૩૬ ભાંગાને પુનઃ ત્રીજા વ્રતની છભ ગીદ્વારા ગુણવાથી તેના ત્રિસયાગી લાંગા થાય ( જુએ કૈક ન. ૬). જેમ પાંચ તેના દ્વિક Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ત્રિકસ યાગીની એક ષડ્સંગી-કોષ્ટક નં. ૬ ૩૬ ડ્રિંકસચેાગી સાથે ત્રીજા વ્રતના દ્વિવિ॰ ત્રિવિ ૩૬ ૩૬ ૩૬ ૩૬ ૩ "" "" ક્રમ "" 39 તા ૧ ૧-૨-૩ ૨ ૧-૨-૪ ૩ ૧-૨-૫ ૪ ૧-૩-૪ ૫ ૧-૩-૫ ૬ ૧-૪-૫ ૭-૨-૩-૪ - ૨-૩-૫ ૯ ૩-૪-૫ ૧૦ ૩-૪-૧ "" "" "" 33 "" "" "" ' 22 "" در "" . એકવિ 35 ,, દ્વિવિ॰ એકવિ ૨૧૬ એ જ પ્રમાણે ચતુઃસયાગી કાક ત. ૭ ભાંગા કાઢવા માટે ત્રિકસચેગીને પૂર્વની પેઠે છભંગીથી ગુણુવા જોઈએ, માટે ૨૧૬×Ç=૧૨૯૬ ભાંગા એક ચતુઃસ ંચાગના થયા. હવે કાષ્ટક નં. ૮ માં જણાવ્યા પ્રમાણે પાંચેય વ્રતના ચતુઃસાગ કુલ પાંચ રીતે થાય છે, માટે પાંચથી ગુણુતાં ૧૨૯૬×૪૫=૬૪૮૦ ભાંગા કુલ ચતુઃસંયોગી થાય. એ જ રીતિએ પંચસચેાગી કાઢવા માટે પણ પૂના ચતુઃસયાગી ૧૨૯૬ ને છગુણા કરતાં ૧૨૯૬×૬=૭૭૭ ભાંગા કુલ પાંચેય તેના ૫'ચસચેાગી થાય. પચસયેાગમાં કાષ્ટક નં. ૮ પાંચેય ત્રતા આવી જવાથી તેના બીજા પ્રકારે થાય નહિ. ત્રિવિ દ્વિવિ એકવિ॰ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૨—ગા. ર૪ સચેાગી દશ પ્રકારે થયા, તેમ ત્રિકસચેાગી પણ દૃશ રીતિએ થાય (જીએ કાષ્ટક ન. ૭). એ ત્રતાના દ્વિકસ યાગી ૩૬ ભાંગાને ત્રીજા વ્રતની ષડ્લગીથી ગુણતાં ઉપજતા ૨૧૬ આંકને દશથી ગુણતાં પાંચેય વ્રતાના ત્રિકસચેાગી ભાંગા ૨૧૬૦ થાય. એ પ્રમાણે પાંચેય વ્રતાના અસયેગી, દ્વિકસ ચેાગી, ત્રિકસ યાગી, ચતુઃસ યોગી અને પચસયોગી મળી કુલ ૩૦+૩૬૦+૨૧૬૦-૬૪૮૦-૭૭૭૬=૧૬૮૦૬ ભાંગા થાય. તેમાં ઉત્તરગુણવાળા અને અવિરતિવાળા-એમ એ વધારતાં કુલ ૧૬૮૦૮ પાંચ અણુવ્રતધારી શ્રાવકનાં ભાંગા થાય. આ વિધિ મુજબ બધી દેવકુલિકાઓનું ગણિત સ્વયમેવ સમજી લેવું. ભગવતીસૂત્રના આધારે વ્રતાના ભાંગા–અહીં સુધીનું વર્ણન આવશ્યકનિયુક્તિના આધારે કર્યું". ભગવતીસૂત્રમાં તે નીચે પ્રમાણે ત્રિવિધ-ત્રિવિધાદ્રિ નવભંગી કહી છે. ક્રમ વ્રતા ૧ ૧-૨-૩-૪ ૨ ૧-૨-૩-૧ ૩ ૧-૨-૪-૫ ૪ ૧-૩-૪-૫ ૫ ૨-૩-૪-૫ વ્રતના ૪૯ ભાંગા-વ્રત ઉચ્ચરવામાં યોગ અને કરણની સાત સપ્તભંગીઓ થાય છે. તેમાં ૧–હિંસા કરે નહિ મનથી, ૨-હિંસા કરે નહિ વચનથી, ૩–હિંસા કરે નહિ કાયાથી, ૪– હિંસા કરે નહિ મન–વચનથી, ૫–હિંસા કરે નહિ મન-કાયાથી, ૬-હિંસા કરે નહિ વચન–માયાથી અને ૭–હિંસા કરે નહિ મન-વચન-કાયાથી; એ પહેલી સપ્તભંગી ત્રણ ચેાગાની સાથે ‘ સ્વયં કરે નહિ ' એ એક જ કરણની થઈ. એમ (ર) કરાવે નિહ તેની, (૩) અનુમેન્દ્રે નહિ તેની, (૪) કરે નહિ-કરાવે નહિ–એ એ કરણાની, (૫) કરે નહિ–અનુમાદે નહિ એ એની, (૬) કરાવે નહિ–અનુમાદે નહિ એ એની તથા (૭) કરે નહિ–કરાવે નહિ–અનુમે દે નહિ એમ ત્રણેય કરણાની, એ મુજબ કુલ સાત સપ્તભંગીથી ( ૭×૭=૪૯ ) એગણપચાસ ભાંગા થયા. " વ્રતના ૧૪૭ ભાંગા–ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એમ ત્રણેય કાળનું પચ્ચક્ખાણ થઈ શકે છે, માટે ૪૯ ને ત્રણથી ગુણતાં ૧૫૭ ભાંગા થાય. કહ્યું છે કે Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨ શ્રાવકનાં વ્રતાના ભાંગા ] 39 મળ—વય-વ્હાયોને, જો જારાવળે અનુમડું ન । —વું—તિનોને, સત્તા સન્નેય મુળવા I ? ॥ “ पढमिको तिन्नि तिआ, दुन्नि नवा तिनि दो नवा चेव । कालतिगेण य सहिया, सीआलं होइ भंगसयं ॥ २ ॥ " सीआलं भंगसयं, पच्चक्खाणंमि जस्स उवलद्धं । सो खलु पच्चक्खाणे, कुसलो सेसा अकुसला उ ॥ ३ ॥ 46 (આ॰ પ્રતમાથ॰ ૧-૬-૮ ) ભાવાર્થ “ મન-વચન અને કાયાના યાગથી કરવા, કરાવવા અને અનુમેદવાદ્વારા એકસયેાગી, દ્વિકસયાગી અને ત્રિસયાગીની સાત સપ્તભગીઓદ્વારા ઓગણપચાસ ભાંગા થાય, તેમાં પહેલા ત્રિવિધ–ત્રિવિધના એક, પછીના ( ત્રિવિધ–દ્વિવિધ, ત્રિવિધ–એકવિધ અને દ્વિવિધત્રિવિધ એ) ત્રણના ત્રણ ત્રણ મળી નવ, પછીના (દ્વિવિધ-દ્વિવિધ અને દ્વિવિધ-એકવિધ એ ) એના નવ નવ મળી અઢાર, પછી એકવિધ-ત્રિવિધના ત્રણ અને ( એકવિધ-દ્વિવિધ, એકવિધએકવિધ એ) એના નવ નવ મળી અઢાર ભાંગા થાય. એમ કોષ્ટક નં. ૯ કુલ (૧+૯+૧૮+૩+૧૮=૪૯ ) ઓગણપચાસ ભાંગા થાય (જીએ કાષ્ટક ન. ૯). તેને ત્રણેય કાળના પચ્ચક્ખાણુની અપેક્ષાએ ત્રણગુણા કરતાં ૧૪૭ થાય. જે આત્માએ પચ્ચક્ખાણુના આ ૧૪૭ ભાંગાનું જ્ઞાન મેળવ્યું હાય તે વસ્તુતઃ પચ્ચક્ખાણમાં કુશલ છે, બાકીના અકુશલ છે. ” વૈકાલિક પચ્ચક્ખાણુ-અહી ત્રણેય કાળ સંબંધી પચ્ચક્ખાણ એ રીતિએ થાય કે ભૂતકાળમાં કરેલાં તે તે પાપાની નિન્દા કરવી, વમાનમાં તે તે પાપકાર્યાનાં નિમિત્તોથી અટકવું ( સંવર કરવા) અને ભવિષ્યકાળે તે તે પાપકર્મો નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી ( પચ્ચક્ખાણુ કરવું ). કહ્યું છે કે અચનિામિ, પશુqi સંમિ, અળાનું પદ્મજ્ઞાનિ” અર્થાત્ · અતીતકાળના પાપને નિંદુ છું, વર્તમાનકાળમાં પાપના સવર કરું છું ( અટકું છું) અને ભવિષ્યકાળે પાપ નહિ કરવાનાં પચ્ચક્ખાણુ કરું છું. ' 46 ܕ ૧૬૫ એ પ્રમાણે એક અહિંસાના જ ત્રિકાળવિષયક ૧૪૭ ભાંગા થયા. તે મુજબ ખીજા વ્રતાના પણુ ગણુતાં કુલ પાંચેય અણુવ્રતાના ભાંગા ૧૪૭૪૫=૭૩૫ થાય, અર્થાત્ શ્રાવકાના એટલા પ્રકારો થાય એમ સમજવું. કહ્યું છે કે યોગ | ૩|૩|૩|૨ ૨ ૨ ૧ ૧/૧ કરણ |૩|૨|૧|૩|૨|૧|૩|૨| ભાંગા |૧| ૩ | ૩ | ૩ | ૯ |૯|૩|| दुविहा अडविहा वा, बत्तीसविहा व सत्तपणतीसा । 59 સોહત ૫ સફ્સ મળે, બટ્ટયવ્રુત્તા વળો ॥ ? | (શ્રા॰ વ્રતમ વચ્॰ ૨) ભાવાર્થ – શ્રાવકે વિરત–અવિરત એમ બે પ્રકારના હાય, વિરતના દ્વિવિધ-ત્રિવિધ વગેરે છ ભાંગા ગણી તેમાં ઉત્તરગુણવાળા અને અવિરતિ મેળવતાં આઠ પ્રકારા થાય છે. એ જ છ લાંગાને પાંચેય અણુવ્રતથી ગુણતાં ૩૦ અને તેમાં ઉત્તરગુણવાળા અને અવિરતિ એ એ મેળવતાં ૩૨ પણ થાય. વળી ઉપર જણાવ્યા તેમ સાત સપ્તલગીથી થતા ત્રણ કાળના ૧૪૭ ને પાંચગુણા Page #219 -------------------------------------------------------------------------- ________________ " [ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨ગા. ૨૪ કરતાં પાંચ અણુવ્રતના અસગી ૭૩પ થાય અને (કેષ્ટક ચોથાની પાંચમી દેવકુલિકામાં બતાવ્યા પ્રમાણે એકવિધ-દ્વિવિધાદિ સગી ભાંગાએ તે) સોલ હજાર, આઠ, આઠ (૧૬૮૦૮) પણ થાય છે.” અહીં એમ સમજવું કે–જેમ પૂર્વે છભંગીના ભાંગાઓની બાર દેવકુલિકાએ કહી, તેમ તે જ છ ભાંગાના ઉત્તર એકવીસ ભાંગાની, નવ ભાંગાની, ઓગણપચાસ ભાંગની તથા એકસસુડતાલીસ ભાંગાની પણ બાર બાર દેવકુલિકાઓ (ભાંગાની સંખ્યાઓ) બને છે. કહ્યું છે કે “વી વસ્તુ મંગા, નિફિટ્ટા સાવ રે સુરે તે શિક વાવીશુ, સુરવીરં વિનવવેક ?” “gવ નવ મં, નિદ્દિા સાયા ને કુત્તા ' તે શ્વિય સાઉં, નવ વણેમિયા ૨ ..” " गुणवनं खलु भंगा, निद्दिट्ठा सावयाण जे सुत्ते ।। તે વિશે પંતપુળા, ગુણવને પવિવેગવા રૂ .” (ા કતમવિ૦ ૦ ૨૨–૨૨-૨૩) " सीयालं भंगसयं, ते चिय अडयालसयगुणं काउं । सीयालसएण जुअं, सव्वां जाण भंगाणं ॥१॥" ભાવાર્થ_એકવીસ ભાંગાના સગી ભાંગા બનાવવા માટે ૨૧ ને ૨૨ થી ગુણ ૨૧ વધારવા, નવ ભાંગાના સગી ભાંગા બનાવવા માટે નવને દશે ગુણી નવ વધારવા, ઓગણપચાસ ભાંગાના સગી ભાંગા કાઢવા માટે તેને પચાસે ગુણી ઓગણપચાસ વધારવા અને એકસેસુડતાલીસના સંયેગી ભાંગા બનાવવા માટે તેને એકસે અડતાલીસે ગુણી એકસેસુડતાલીસ વધારવા. એ પ્રમાણે ગણિત કરવાથી દરેકના સગી-અસગી કુલ ભાંગનો આંક નીકળે છે અને છેલ્લે બારેય વ્રતના કુલ ભાંગા કાઢવા માટે અગીઆરમી વખત એ પ્રમાણે ગણિત કરતાં છેલ્લી સર્વસંખ્યા ઉપજે છે, જે અહીં બતાવવામાં આવતી દેવકુલિકાઓથી સમજાશે.” નવ ભાંગાનું સ્વરૂપ-શ્રીભગવતીસૂત્રમાં ત્રણ ગની સાથે ત્રણ કરણના યોગે થતા ૧-ત્રિવિધ-ત્રિવિધ, ૨-ત્રિવિધ-દ્વિવિધ, ૩-ત્રિવિધ–એકવિધ, ૪-દ્વિવિધ-વિવિધ, પ-દ્વિવિધદ્વિવિધ, ૬-દ્વિવિધ એકવિધ, ૭—એકવિધ-વિવિધ, ૮-એકવિધ-દ્વિવિધ અને ૯-એકવિધ–એકવિધ, -એમ નવ ભાગે પચ્ચખાણ જણાવ્યું છે, તેના સગી–અસગી કુલ ભાંગાએ દરેક વખત દશગુણું કરી નવ વધારવાથી થાય છે. જુઓ કેષ્ટક નં. ૧૦. નવભગીની દેવકુલિકા-કોષ્ટક નં. ૧૦ એક વ્રતના ૯ બતોના ૯૯૯૯૯૯૯ શ્રીઆવશ્યકસૂત્રના આધારે બે વ્રતોના ૯૯ આઠ વ્રતોના ૯૯૯૯૯૯૯૯ બે કરશે અને ત્રણ વેગના ત્રિવિધ ત્રણ વ્રતના ૯૯૯ નવ વ્રતોના ૯૯૯૯૯૯૯૯૯ ચાર વ્રતોના ૯૯૯૯. –ત્રિવિધાદિ જે છ ભાંગા પૂર્વે દશ વ્રતોના ૯૯૯૯૯૯૯૯૯૯ પાંચ વ્રતના ૯૯૯૯૯ અગીઆર વ્રતોના ૯૯૯૯૯૯૯૯૯૯૯ જણાવ્યા તેના ઉત્તરભાગા ૨૧ છ વ્રતોના ૯૯૯૯૯૯ | બાર વ્રતોના ૯૯૯૯૯૯૯૯૯૯૯લ થાય છે. જુએ કોષ્ટક નં. ૧૧, સાત Page #220 -------------------------------------------------------------------------- ________________ Do ૨-શ્રાવકના વ્રતના ભાગ ] / ૯ કેષ્ટક નં. ૧૧ ૧ મનથી હિંસા કરું નહિ | | મનથી હિંસા કરાવું નહિ૧૫ મનથી હિંસા કરું-કરાવું નહિ ૨ વચનથી વચનથી J૧૬ વચનથી કાયાથી ૧ કાયાથી. ૧૭ કાયાથી ! ! મન-વચનથી , , ૧૧ મન-વચનથી ' , ૮િ મન-વચનથી ૫ મન-કાયાથી , મન-કાયાથી ૧૯ મન-કાયાથી ૬ વચન-કાયાથી , , , ૧૩ વચન-કાયાથી , ૨૦ વચન-કાયાથી | મન વચન-કાયાથી , , , ૧૪ મન-વચન-કાયાથી , ર૧ મન-વચન-કાયાથી એ એકવીસ ભાંગાના અસંયોગી-સંયોગી ભાંગાઓ દર વખત ૨૨ થી ગુણ ૨૧ ઉમેરવાથી બને છે. જુઓ કેષ્ટક નં. ૧૨. ૨૧ ભંગીની દેવકુલિકા-કેષ્ટક નં. ૧૨ | એક વ્રતના ૨૧ સાત વ્રતના ૨૪૯૪૩૫૭૮૮૭ શ્રીભગવતીસૂત્રના | બે ઘતેના ૪૮૩ આઠ વ્રતાના ૫૪૮૭૫૮૭૩૫૩૫ આધારે શ્રાવકના ત્રિત્રણ વ્રતના ૧૦૬૪૭ વ્રતને ૧૨૦૭૨ ૬૯૨ ૧૭૭૯૧ વિધ-ત્રિવિધ પશ્ચચાર વ્રતના ૨૬૫૫૯૯૨૭૯૧૪૨૩ તેના ૨૩૪૨૫૫ પાંચ વ્રતના ૫૧૫૩૬૩૧ | અગીઆર વ્રતના ૫૮૪૩૧૮૩૮૧૪૧૧૩૨૭ ફખાણુથી થતી સાત છ વ્રતના ૧૧૩૩૭૪૯૦૩ | બાર તેના ૧૨૮૫૫૦ ૦૨૬૩૧૦૪૯૨૧૫ સપ્તભંગીરૂપ ૪૯ ભાંગાના અસંયોગી–સંયોગી ભાંગાએ દર વખત ૫૦ થી ગુણી ૪૯ ઉમેરવાથી થાય છે. જુઓ કેષ્ટક નં. ૧૩. ૪૯ ભાંગાની દેવકુલિકા-કેષ્ટક નં. ૧૩ એક વ્રતના ૪૯ સાત વિતેના ૭૮૧૨૪૯૯૯૯૯૯૯ વતના ૨૪૯૯ વ્રતના ૩૯૦૬૨૪૯૯૯૯૯૯૯૯ ત્રણ વતાના ૧૨૪૯૯૯ નવ વ્રતના ૧૯૫૩૧૨૪૯૯૯૯૯૯૯૯૯ ચાર વ્રતના ૬૨૪૯૯૯૯ વ્રતના ૯૭૬૫૬૨૪૯૯૯૯૯૯૯૯૯૯ પાંચ વ્રતને ૩૧૨૪૯૯૯૯૯ અગીઆર વાના ૪૮૮૨૮૧૨૪૯૯૯૯૯૯૯૯૯૯૯ છ વ્રતના ૧૫૬૨૪૯૯૯૯૯૯ | બાર વ્રતના ૨૪૪૧૪૦૬૨૪૯૯૯૯૯૯૯૯૯૯૯૯ ઉપર જણાવેલા ૪૯ ભાંગાના જ ત્રણ કાળના ભાંગા કાઢવા માટે ત્રણે ગુણતાં ૧૪૭ થાય. તેના અસંયોગી-સંયોગી કુલ ભાગાંઓ દરેક વખત ૧૪૮ ગુણ કરી ૧૪૭ વધારવાથી થાય છે. જુઓ કોષ્ટક નં. ૧૪. ૧૪૭ ભાંગાની દેવકુલિકા-કેષ્ટક નં. ૧૪ એક વ્રતના ૧૪૭ | સાત વ્રતના ૧૫૫૫૩૬૩૮૭૪૯૪૭૦૭૧ બે વ્રતના ૨૧૯૦૩ આઠ વ્રતના ૨૩૦૧-૩૮૫૩૪૯૨૧૬૬૬૫૫ ત્રણ વ્રતના ૩૨૪૧૭૯૧ નવ વ્રતાના ૩૪૦૬૮૬૬૦૩૧૬૮૪૦૧૬૫૦૮૭ ચાર વતાના ૪૭૯૭૮૫૨૧૫ દશ વ્રતાના ૫૦૪૨૧૬૬૧૬૬૮૬૨૪૧૮૪૩૩૦૨૩ પાંચ વ્રતના ૭૧૦૦૮૨૧૧૯૬૭ અગીઆર વ્રતના ૭૪૬૨૪૦૫૨૭૦ ૦ ૦૭૭૯૨૮૦૮૭૫૫૧ છ વ્રતના ૧૦૫૦૯૨૧૫૩૭૧૨૬૩ ] બાર વ્રતોના ૧૧૦૪૪૩૬૦૭૦ ૧૯૬૧૧૫૩૩૩૫૬૯૫૭૬૯૫ કેષ્ટક નં. ૧૦ માં દરેક વ્રતના જુદા જુદા ભાંગાએ જણાવ્યા, તેનું ગણિત આ પ્રમાણે છે. આઠ Page #221 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં૦ ભાવ ૧-વિ૦ ૨-ગા. ૨૪ કેષ્ટક નં. ૧૫ ક, ગુયાંક ચણક જવાબ ટક ક્રમ ગુયાંક ગુણુક જવાબ ૨ ૧૮ ૮૧. ૩ ર૭ | ૩ |૨૪૩ ૧ ૭૨૯ | ૯૯૯૮ | ૯૯૯ | ૯૯ | ન ૯ ૮૧ ૮૧ ૩૬ ૧૯૧૬ ૭૨ ૮૪ ૬૧૨૩૬ ૬૫૬૧ ૧૨૬૮૨૬૬૮૬ ૫૯૦૪ ૧૨૬ ૭૪૦૧૭૪. ૫૩૧૪૪૧ ૪૬૪૧૦૪૪ ૪૭૮૨૯૬૦ ૩૬ ૧૭૨૧૮૬૮૮૪ ૪૩૦૪૬૭૨૧ ૯ Is૮૭૪૨૦૪૮૯ ૩૮૭૪૨૦૪૮૦ ૧ ૩૮૭૪૨૦૪૮૯ ૯૯૯૯૯૯૯૯૯ ૯૯૯૯૯ ૭૨ ૪ ૨૯૧૬ ૬૫૬ ૧ ૧ ૬૫૬૧ ૯ ૫ ૪૫ ૮૧ ૧૦ I૮૧૦ ૭૨૯ ૧૦ ૭૨૯૦ ૬૫૬ ૫ l૩૨૮૦૫ પ૯૦૪૯ ૧ પ૯૦૪૯ ૬ પ૪ ૮૧ ૧૫ ૧૨૧૫ ૭૨ ૨૦ ૧૪૫૮૦ ૬૫૬ ૧ ૧૫ ૯૮૪૧૫ પ૯૦૪ ૬ ૩૫૪૨૯૪ (૫૩૧૪૪૧ ૧ ૩૧૪૪૧ ૯૯૯૯૯૯૯૯૯૯ ૯૯૯૯૯૯ રે ૮૧ ૪૫ ૩૬૪૫ ૭૨૯ ૧૨૦૭૪૮૦ ૬૫૬૧ ૨૧૦/૧૩૭૭૮૧૦ ૫૯૦૪૯) ૨૫૨ ૧૪૮૮૦૩૪૮ ૫૩૧૪૪૧ ૨૧૦ ૧૧૧૬૦૨૬૧૦ ૪૭૮૨૯૬૯ ૧૨૦પ૭૩૯૫૬૨૮૦ ૪૩૦૪૬૭૨૧ ૪૫ ૧૯૩૭૧૦૨૪૪૫ ૩૮૭૪૨૦૪૮૯ ૧૦ ૩િ૮૭૪૨૦૪૮૯૦ ३४८६७८४४०१ ૩૪૮૬૭૮૪૪૦૧ ૧૧ ૯૯ ૮૧ ૫૫ ૪૪૫૫ ૭૨ ૧૬૫૧૨૦૨૮૫ ૬૫૬૧ ૩૩૦ ર ૧૬૫૧૩૦ ૫૯૦૪૦૫ ૪૬૨ ૭૮૦૬ ૩૮ ૫૩૧૪૪ J૪૬૨ રિ૪૫૫ર ૫૭૪૨ ૪૭૮૨૯૬ ૩૩૦ ૧૫૭૮૩૭૯૭૭૦ ૪૩૦૪૬૭૨૧ ૧૬૫૧૦૨૭૦૮૯૬૫ ૩૮૭૪૨૦૪૮ ૫૫ ર૧૩૦૮૧૨૬૮૯૫ ૩૪૮૬૭૮૪૪૦ ૧ ૧૧ ૩૮૩૫૪૬૨૮૪૧૧ ૩૧૩૮૧૦૫૯૬૦૯ ૧ ૧૩૮૧૦૫૯૬૦૯ ૧ ૧૨ ૧૦૮ ૮ શું ૬૬ પ૩૪૬ ૭૨ ૨૨૦ ૧૬૦૩૮૦ ૬૫૬૧ ૪૯૫ ૩૨૪૭૬૮૫ ૫૯૦૪ ૭૯૨૪૬૭૬ ૬૮૦૮ ૫૩૧૪૪૧૯૨૪૪૯૧૦૫૧૪૮૪ ૪૭૮૨૯૬૯ ૭૯૨૭૭૮૮૧૧૧૪૪૮ ૪૩૦૪૬૭૨૩ ૪૯૫રિ૧૩૦૮૧૨૬૮૯૫ | ૩૮૭૪૨૦૪૮ ૨૨૦]૮૫૨૩૨૫૦૭૫૮૦ ૩૪૮૬૭૮૪૪૦૧ ૬૬ ર૩૭૧૨૭૭૭૦૪૬૬ ૩૧૩૮૧૦૫૬૦ ૧૨ ૩૭૬૫૭૨૭૧૫૩૦૮ ૨૮૨૪૨૫૭૬૪૮૧ ૧ ૨૮૨૪૨૯૫૩૬૪૮૧ . ૮૧ ૨૧ ૧૭૦૧ ૭૨લ ૩૫ ર૫૫૧૫ ૬૫૬ ૧, ૩૫ ૨૨૯૬૩૫ પ૯૦૪ ૨૧ ૧૨૪૦ ૦૨૯ ૫૩૧૪૪૧ ૭ ૩૭૨૦૦૮૭ ૪૭૮૨૯૬ ૧ ૪૭૮૨૯૬૯ ( ૮ ૭૨ २२६८ ૭૨ ૫૬ ૪૦૮૨૪ ૬૫૬૧ ૪૫૨૭૦ ૫૯૦૪ પ૬ ૩૩૦૬૭૪૪ ૫૩૧૪૪૧) ૧૪૮૮૦૩૪૮ ૪૭૮૨૯૬૯ ૩િ૮૨૬ ૩૭પર ૪૩૦૪૬૭૨૧ ૧ ૩૦૬૭૨૧ ૯૯૯૯૯૯૯૯ うううううううううううう Page #222 -------------------------------------------------------------------------- ________________ I | કુલ | ૨૧] _| P ||ક્રમાંક | ૩ ૧૨૦૭૨૬૯૨૧૭૭૯૧ | ૫૧૫૩૬૩૧ | ૨૩૪૫૫ [ ૧૦૬૪૭ | ૪ ૨૬૫૫૯૯૨૨૭૯૧૪૨૩ પ્ર૦ ૨-શ્રાવકના તેના ભાંગ ] કોષ્ટક નં. ૧૨ માં જણાવેલા દરેક વ્રતના જુદા જુદા ભાંગાઓનું ગણિત નીચે પ્રમાણે થાય છે. કેક નં. ૧૬ ગુણાંક શું જવાબ જવાબ ગુણ્યાંક જવાબ ૨૧ ૧૨ ૧ ૨૧ ૯૧૮૯ ૪૪૧ ૩૬/૧૫૮૭૬ ૨૧ ૨૪૨ ૯૨૬ ૮૪૭૭૭૯૨૪ ૪૪૧ ૧૪૪૧ ૧૯૪૪૮૧૧૨ ૬૨૪૫૦૪૬૦૬ ૨૧) ૩૬ ૩ ૪૦૮૪૧૦ ૧૧૨૬૫૧૪૫૯૬૭૨૬ ૪૪૧ ૩૧૩૨૩ ૮૫૭૬૬૧૨૧ ૮૨૦૪૩૫૪૧૬૪ ૯૨૬ ૧ ૧૯૨૬૧ ૧૮૦૧૦૮૮૫૪૧ ૩૬૬૪૮૩૯૧૮૭૪૭૬ ૩૭૮૨૨૮૫૯૩૬૧ ૯[૩૪૦૪૦૫૭૩૪૨૪૯ ૨૧ ૮૪ ૭૯૪૨૮૦૦૪૬૫૮૧ ૧૭૯૪૨૮૦૦૪૬૫૮૧ ૪૪૧ ૬૨૬૪૬ ૯૨૬૧ ૩૭૦૪૪ ૨૧ ૧૨૧૦ ૧૯૪૪૮૧ ૧૧૯૪૪૮૧ ૪૪૧ ૪૫૧૯૮૪૫ ૨૧ ૫૧૦૫ ૯૨૬૧૧૨૦/૧૧૧૧૩૨૦, ૧૯૪૪૮૧ર૧૦૪૦૮૪૧૦૧૦ ૪૪૧૧૪૪૧૦ ૪૦૮૪૧૦૧૨૨૨૧૦૨૯૧૯૩૪૫૨ ૯૨૬૧/ ૧૯૨૬૧૦ ૮૫૭૬૬૧૨૧ર૧-૧૮૦૧૦૮૮૫૪૧૦ ૧૯૪૪૮૧ ૫૯૭૨૪૦૫ ૧૮૦૧૦૮૮૫૪૧૧૨૦૧૬૧૩૦૬૨૪૯૨૦ ૪૦૮૪૧૦૧ ૧૪૦૮૪૧૦૧ ૩૭૮૨૨૮૫૯૩૬૧ ૪૫૧૭૦૨૦૨૮૬૭૧૨૪૫ ૨૧ વિ૨૬ ૭૯૪૨૮૦૦૪૬૫૮૧ ૧૦૭૯૪૨૮૦૦૪૬૫૮૧૦ ૪૪૧૧૫૬૬ ૧૫ ૧૬૬૭૯૮૦૯૭૮૨૦૧ ૧૧૬ ૬૭૯૮૦૯૭૮૨૦૧ ૯૨૬૧૨૧૮૫૨૨૦ ૨૧ ૧૧/ર૩૧ ૧૯૪૪૮૧/૧૫૨૯૧૭૨૧૫ ૪૪૧ ૫૫૨૪૨૫૫ ૪૦૮૪૧૦૧ ૬ર૪૫૦૪૬ ૦૬ ૯૨૬ ૧૬પ૧૫૨૮૦૬૫ ૮૫૭૬૬૧૨૧ ૧૧૮૫૭૬૬૧૨૧ ૧૯૪૪૮૧ ૩૦૬૪૧૭૮૭૩૦ ૨૧] ૧૪૭ ૪૦૮૪૧૦૧૪૬૨૧૮૮૬૮૫૪૬૬૨ ૪૪૧ર ૧૯૨૬૧ ૮૫૭૬૬૧૨૧૪૬૨૩૦૬૨૩૯૪૭૯૦૨ ૯૨૬ ૧૩૫૩૨૪૧૩૫ ૧૮૦૧૦૮૮૫૪૧૩૩૫૯૪૩૫૯૨૧૮૫૩૦ ૧૯૪૪૮૧૩૫૬૮૦૬૮૩૫ ૩૭૮૨૨૮૫૯૩૬૧૧૬૫૬ ૨૪૦૭૭૧૭૯૪૫૬૫ ૪૦૮૪૧૦૧/૧૮૫૭૬૬૧૨૧ ૭૯૪૨૮૦ ૦૪૬૫૮૧ ૫૫૪૩૬૮૫૪૦૨૫૬૧૯૫૫ ૮૫૭૬૬૧૨૧ ૭૬૦૦૩૬૨૮૪૭ ૧૬૬૭૯૮૮૦૯૭૮૨૦૧ ૧૧/૧૮૩૪૭૮૬૯૦૭૬૦૨૧૧ ૧૮૦૧૦૮૮૫૪૧| |૧૮૦૧૦૮૮૫૪૧ ૩૫૦૨૭૭૫૦ ૦૫૪૨૨૨૧ ૧૩૫૦૨૭૭૫૦૦૫૪૨૨૨૧ ૨૧ ૧૬૮ ૨૧ ૧૨.૨૫૨ ૪૪૧૨૮૧૨૩૪૮ ૪૪૧ ૬૬ર૯૧૦૬ ૯૨૬૧૫૬પ૧૮૬૧૬ ૨૬૧૨૨૦૨૦૩૭૪૨૦ ૧૯૪૪૮૧૭૦૧૩૬૧૩૬૭૦ ૧૯૪૪૮૧૪૫૯૬૨૬૮૦૯૫ ૪૦૮૪૧૦૧૫૬૨૨૮૭૦૯૬૫૬ ૪૦૮૪૧૦૧૭૯૨૩૨૩૪૬૦૭૯૯૨ ૮૫૭૬૬૧૨૧૮૨૪૦૧૪૫૧૩૮૮ ૮૫૭૬૬૧૨૧૯૨૭૯૨૪૭૮૯૫૮ ૦૪ ૧૮૦૧૦૮૮૫૪૧ ૮૧૪૪૦૮૭૦૮૩૨૮ ૧૮૦૧૦૮૮૫૪૧૭૯૨૧૪૨૬૪૬૨૧૨૪૪૭૨ ૩૭૮૨૨૮૫૯૩૬ ૧ ૧૩૭૮૨૨૮૫૯૩૬૧ ૩૭૮૨૨૮૫૯૩૬૧૪૦૫૧૮૭૨૨૩૧૫૩૮૩૬૮૫ ૭૯૪૨૮૦૦૪૬૫૮૧૨૧૭૪૭૪૧૬૧૦૨૪૭૮૨૦ ૧૬૬૭૯૮૮૦૯૭૮૨૦૧] ૬૬૧૧૦૦૮૭૨૧૪૪૫૬૧૨૬૬ ૩૫૦૨૭૭૫૦૫૪૨૨૨૧ ૧૨૪૨૦૩૩૩૦ ૦ ૦ ૬૫૦૬૬૫ર ૭૩૫૫૮૨૭૫૧૧૩૮૬૬૪૧ ૧૭૩૫૫૮૨૭૫૧૧૩૮૬૬૪૧ ૨૦૦રીદદL | 6776hદA૦A ૫૮૪૩૧૮૩૦૧૪૧૧૩૨૭ ' ૫૪૮૭૫૮૧૩૫૩૫ ૧૨૮૫૫૦૦૨૬૩૧૦૪૯૨૧૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૭૦. [ ધ સં૦ ભાવે ૧-વિ૦ ૨-ગા, ૨૪ કેષ્ટક નં. ૧૩ માં જણાવેલા ભાંગાઓનું ગણિત નીચે પ્રમાણે છે. કેષ્ટક નં. ૧૭ ક્રમાંક ગુણ્યાંક જવાબ ૪ ૧ ૪૯ ૪૯ ૨ ૯૮ ૨૪૦૧ ૧ ૨૪૦૧ ૪૯ ૩ ૧૪૭ २४०१/ 3 ७२०३ ૧૧૭૬૪ ૧ ૧૧૭૬૪૯ ૪૭ ૪ ૧૯૬ ૨૪૦૧ ૬ ૧૪૪૦૬ ૧૧૭૬૪૯ ૪ ૪૭૦૫૯૬ ૫૭૬૪૮૦૧ ૧ પ૭૬૪૮૦૧ ૪ ૫ ર૪૫ ૨૪૦૧ ૧૦ ૨૪૦૧૦ ૧૧૭૬૪ ૧૦ ૧૧૭૬૪૯૦ ૫૭૬૪૮૦૧ ૫ ૨૮૮૨૪૦૦૫ ૨૮૨૪૭૫૨૪૯ ૧ ૧૮૨૪૭૫૨૪૯ ૪૯ ૬ ર૯૪ ૨૪૦૧ ૧૫ કિ૬ ૦૧૫ ૧૧૭૬૪૯ ૨૦ ૨૩૫૨૯૮૦ ૫૭૬૪૮૦૧ ૧૫ ૮૬૪૭૨૦૧૫ ૨૮૨૪૭૫૨૪૭ ૬ ૧૬૯૪૮૫૧૪૯૪ ૧૩૮૪૧૨૮૭૩૦૧ ૧ ૧૩૮૪૧૨૮૭૨૦૧ ૪૬ ૭ ૩૪૩ ૨૪૦૧ ૨૧ પ૦૪૨૧ ૧૧૭૬૪ ૩૫ ૪૧૧૭૭૧૫ ૫૭૬૪૮૦૧ ૩૫ ૨૦૧૭૬૮૦૩૫ ૨૮૨૪૭૫૨૪ ૨૧ ૫૯૩૧૯૮૦૨૨૯ ૧૩૮૪૧૨૮૭૨ ૦૧ ૭ ૯૬૮૮૯૦ ૧૦૪૦૭ ૬૭૮૨૨૩૦૭૨૮૪ ૧ ૬િ૭૮૨૩૦૭૨૮૪૯ ૪૯ ૮ ૩૯૨ ૨૪૦૧ ૨૮ ]૭૨૨૮ ૧૧૭૬૪૯ ૫૬ દિ૫૮૮૩૪૪ પ૭૬૪૮૦૧ ૭૦ ૪૦૩૫૩૬ ૦૭૦ ૨૮૨૪૭૫૨૪૯) ૨૬ ૧૨૮૧૮૬૧૩૯૪૪ ૧૩૮૪૧૨૮૭૨૦૧ ૨૮ ૩૮૭૫૫૬૦૪૧૬૨૮ ૬૭૮૨૨૩૦૭૨૮૪૯ ૮ ૫૪૨૫૭૮૪૫૮૨૭૯૨ ૩૩૨૩૨૯૩૦૫૬૯૬૦૧ ૧ ૩૩૨૩૨૯૩૦૫૬૯૬૦૧ www.zinelibrary.org Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-શ્રાવકનાં વ્રતાના ભાંગા ] ક્રમાંક ગુણ્યાંક ૯ ૧૦ ૧૧ ૧૨ ગુણાંક ૪૧ ૯૪૪૧ ૨૪૦૧૦ ૩૮૬૪૩૬ ૧૧૦૬૪૯ ૯૮૨૫૧ ૫૭૬૪૮૦૧ ૧૨ ૨૬૩૬૪૯૨૬ ૨૮૨૪૭૫૨૪૯૦ ૧૨ ૩૫૫૯૮૮૧૩૩૪ ૧૩૮૪૧૨૮૭૨૦૧ ૮૪૧૬૨૬૬૮૧૨૪૮૮૪ ૭૮૨૨ ૩૦ર૮૪૯ ૩૬૨૪૪૧૬ ૦૩૦૬૨૨૫૬૪ ૩૩૨૩૨૨૩૦૫૯૬૦૧ ૯૨૯૯૦૯૩૭૫૧૨૪૦૯ ૧૬૨૮૪૧૩૫૯૦૧૬૪૯ ૧૧૬૨૮૪૧૩પ૦૯૧૦૪ ૧૦૪૯૦ ૪૫૧૦૮૦૪૫ ૪૯ ૨૪૦૧૯ ૧૧૭૪૯ ૧૨૦ ૧૪૧૧૭૮૮૦ ૫૭૬૪૮૦૧ ૨૧૦૨૧૦૬૮૨૧૦ ૨૮૨૪૫૨૪૯ ૨૫૨૭૧૧૮૩૭૬૨૭૪૮ ૧૩૮૪૧૨૮૭૨૦૧૨ ૨૧૦૨૯૦૬ ૬૭૦૩૧૨૨૧૦ ૬૭૮૨૨૩૦૭૨ ૮૪, ૧૨૯૧૩૮ ૭૮૭૪૮૮૦ ૩૩૨૩૨૯૩૬૫૬૯૬૧ ૪૫૧૪૫૪૮૧૮૭૫૬૩૨૦૪૫ ૧૬૨૮૪૧૩૫૯૦૯૧૦૪૪૯ ૧૦-૧૬૨૮૪૧૩૫૭૯૧૦૪૪૯ ૩૯૭૯૨૨૬ ૨૬૧૨૦૦ ૧૦૯૦૯૨૨ ૦ ૨૯૭૧૨૦૦૧ જવાબ ૪૯ ૧૧૫૩૯ ૨૪૦૧૧ ૫૫૧૩૨૦૫૫ ૧૧૭૬૪૯૯ ૧૬૫૧૯૪૧૨૮૫ ૫૬૬૪૮૦૧ ૩૩૦ ૧૯૦૨૩૮૪૩૩૦ ૨૮૨૪૫૨૪ ૨૧૩૭૫૩૫૫૦૩૮ ૧૩૮૪૧૨૮૭૨૦૧ ૪૨ ૩૪૪૮૮૨ ૬૭૮૨૨૩૦૩૨૮૪૬ ૩૩૦૨૨૩૮૧૩-૧૪૪૧૭૦ ૩૩૨૩૨૯૩૭૫૬૯૬૦, ૧૬૫ ૫૪૮૩૪૩૩૫૪૩૮૪૧૫ ૧૬૨૮૪૧૩પ૯૭૯૧૦૪૪૯ ૫૮૯૫૬૨૭૭૮૮૫-૪૫ ૩૭૯૨૨૬ ૨૩૧૨૦૦૧ ૧૧૮૭૭૭૧૪૯૨૯૨૭૩૭૩૨૦૧૧ ૧૩૯૦૯૮૨૧૦૪૮૫૮૨૯૮૮૦૪૯ ૩૯૦૯૮૨૧૦૪૮૫૮૨૯૮૨૪૯ ૪૯ ૧૨૫૮૮ ૨૪૦૧ ext ૧૧૭૬૪૯ ૨૨૦૨૫૪૮૨૭૮. ૫૭૪૮૦૧ ૪૫૨૮૫૩૫૬૪૫ ૨૮૨૪૧૫૨૪ા ૭૯૨૨૨૩૦૨ ૦૦૨૮ ૧૩૮૪૧૨૮૭૨૦૧ ૯૨૪૧૨૦૮૩૪૩-૩૨૪ ૬૦૮૨૨૩૦૭૨ ૮૪૯ છ પ૧પર ૦૩૯૪૮ ૩૩૨૩૨૯૩-૫૬૯૬૦૩ ૪૯૫૧૪૫૩૦૦૬-૧૯૫૨૪૯૫ ૧૬૨૮૪૧૩૫૯૭૯૧૦૪૪૯ ૨૨૦૨૩૫૮૨૫૦૯૧૫૪૦૨૯૮૦૮૦ ૭૯૦૯૨૨૬૬૨૭૬૨૦૦૧ ૬ પર ૬૬૨૮૫૫૬૪૨૩૯૨૦૦ ૩૯૦૯૮૨૧૦૪૮૫૮૨૯૯૮૦૪ ૧૨૪૬૯૧૭૮૫૨૫૮૨૯૫૮૫૫૮૮ ૧૯૧૫૮૧૨-૧૩૮૦૫૬૬૪૧૪૪૦૧ ૧૯૧પ૮૧૨૩૧૩૮૦૫૬ ૪૧૪૪૦૧ કુલ ૧૯૫૩૧૨૪૯૯૯૯૯૯૯૯૯ ૯૭૬૫૬૨૪૯૯૯૯૯૯૯૯૯૯ ૪૮૮૨૮૧૨૪૯૯૯૯૯૯૯૯૯૯૯ ૨૪૪૧૪૦૬૨૪૯૯૯૯૯૯૯૯૯૯૯૯ ૧૯૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ [ ધo સં૦ ભા૦ ૧–વિ૦ ૨–ગા, ૨૪ કેષ્ટક નં. ૧૪ માં જણાવેલા ભાંગાનું ગણિત નીચે પ્રમાણે થાય છે. કેષ્ટક નં. ૧૮ ગુણ્યાંક જવાબ કુલ ૧૪૭ ૧૧૪૭ ૧૪૭ ૧૪ રર૯૪ ૨૧૬૦૯ ૧ર૧૬૦૯ ર૧૯૦૩ ૧૪ ૩૪૪૧ ૨૧૬૦૯ ૩૬૪૮૨૭" ૩૧૭૬૫૨૩ ૧૩૧૭૬૫૨૩ ૩૨૪૧૭૯૧ ૧૪૭ પ૮૮ ૨૧૬૦૯ ૬/૧૨૯૬૫૪. ૩૧૭૬૫૨૩ ૪૧૨૭૦ ૬૦૯૨ ૪૬ ૬૯૪૮૮૮૧ ૧૪૬ ૬૯૪૮૮૮૧ ૪૭૯૭૮૫૨૧૫ ૧૪૬ ૫૭૩૫ ૨૧૬૦૯૧૨૧૬ ૦૯૦ ૩૧૭૬૫૨૩૧૩૧૭૬૫૨૩૦ ૪૬૬૯૪૮૮૮ પાર૩૩૪૭૪૪૪૦૫ ૬૮૬૪૧૪૮૫૫૦ ૧૬૮૬૪૧૪૮૫૫૦૭ ૭૧૦૦૮૨૧૧૯૬૭ ૧૪ ૬૮૮૨ ૨૧૬૦૯૧૫૩૨૪૧૩૫ ૩૧૭૬૫૨૩ર૬૩૫૩૦૪૬૦ ૪૬૬૯૪૮૮૮૧/૧૫૭૦ ૦૪૨૩૩૨૧૫ ૬૮૬૪૧૪૮૫૫૦૭ ૬૪૧૧૮૪૮૯૧૩૦૪૨ ૧૦૦૯૦૨૯૮૩૬૯૫૨૯ ૧૧૦૦૯૦૨૯૮૩૬૯૫૯ ૧૦૫૦૯૨૧૫૩૭૧૨૬૩ ૧૪ ૭૧૦૨૯ ૨૧૬૦૯ર૧૪૫૩૭૮૯ ૩૧૭૬૫૨૩૩પ૧૧૧૧૭૮૩૦૫ ૪૬૬૯૪૮૮૮૧૩૫૧૬૩૪૩૨૧૦૮૩૫ ૬૮૬૪૧૪૮૫૫૦૭૧૧૪૪૧૪૭૧૧૯૫૬૪૭ ૧૦૦૯૦૨૯૮૩૬૯૫૨૯ ૭૭૦૬૩૨૦૮૮૫૮૬૭૦૩ ૧૪૮૩૨૭૩૮૬૦૩૨૦૭૩ ૧૧૪૮૩૨૭૩૮૬૦૩૨૦૭૬૩ I૧૫૫૫૩૬૩૮૭૪૯૪૭૦૭૧ ૧૪ ૮/૧૧૭૬ ૨૧૬૦૦૨૮૬૦૫૦૫ર ૩૧૭૬૫૨૩૫૬/૧૭૭૮૮૫૨૮૮ ૪૬૬૯૪૮૮૮૧૭૦૩૨૬૮૬૪૨૧૬૭૦ ૬૮૬૪૧૪૮૫૫૦૭૫૬૩૮૪૩૯૨૩૧૮૮૩૯૨ ૧૦૯૦૨૯૮૩૬૯૫૨૯૨૮ર૮૨૫૨૮૩૫૪૩૪૬૮૧૨ ૧૪૮૩૨૭૩૮૬૦૩૨૦૭૬૩ ૮૧૧૮૬૬૧૯૦૮૮૨૫૬૬૧૦૪ | ૨૧૮૦૪૧૨૫૭૪ ૬૭૧૫૨૧૬૧ ૧ર૧૮૦૪૧૨૫૭૪૬૭૧૫૨૧૬૧ ૨૩૦ ૧૯૩૮૫૩૪૯૨૧૬૬૬૫૫ Page #226 -------------------------------------------------------------------------- ________________ અo ૨-શ્રાવકનાં વ્રતના ભાંગા ] ૧૭૪ ક્રમાંક ગુણ્યાંક ગુણાંક જવાબ ૧૪૭ ૧૩૨૩ ૨૧૬૦૯ ૩૬૭૭૭૯૨૪ ૩૧૭૬૫૨૩ ૮૪ર૬૬૮૨૭૯૩૨ ૪૬૬૯૪૮૮૮૧ ૧૨૬૫૮૮૩૫૫૫૯૦૦૬ ૬૮૬૪૧૪૮૫૫૦૭ ૧૨૬૮૬૪૮૮૨૭૧૭૩૮૮૨ ૧૦૦૯૦૨૯૮૩૬૯૫૨૯ ૮+૪૭૫૮૫૦૬૩૦૪૦૪૩૬ ૧૪૮૩૨૭૩૮૬૦૩૨૦૭૬૩ ૩૬ ૫૩૩૯૭૮૫૮૯૭૧૫૪૭૪૬૮ ૨૧૮૦૪૧૨૫૭૪૬૭૧૫૨૧૬૧ ૯ ૧૯૬૨૩૭૧૩૧૭૨૦૪૩૬૯૪૯ ૩૨૦૫૨૦૬૪૮૪૭૬૭૧૩૬૭૬૬ ૧૩૨૦૫૦૬૪૮૪૭૬૭૧૩૬૭૬ ૬૭ ૧૪૭ ૧૧૪૭૦ ૨૧૬૦૧ ૪૫૭૨૪૦૫ ૩૧૭૬૫૨૩ ૧૨૩૮૧૧૮૨૭૬૦ ૪૬૬૯૪૮૮૮૧ ૨૧૯૮૦૫-૨૬૫૦૧૦ ૬૮૬૪૧૪૮૫૫૦ણ ૨૫૨૧૭૨૯૭૬૫૪૩૪૭૭૬૪ ૧૦ ૦૯૦૨૯૮૩૬૯૫૨ ૨૧ર ૧૧૮૯૬ ૨૬૫૭૬૦૧૦૯૦ ૧૪૮૩૨૭૩૮૬ ૦૩૨૦૭૬ ૩ ૧૨૧૭૭૯૯૨૮૬ ૩૨૩૮૪૯૧૫૬૦ ૨૧૮૦૪૧૨૫૭૪૬૭૧૫૨૧૬૧ ૪૫૯૮૧૧૮૫૬૫૮૬૦૨૧૮૪૭૨૪૫ ૩૨૦૫૨૦૬૪૮૪૭૬૭૧૩૬૭૬ ૬ ૧૦૩૨ ૦૫૩ ૦૬૪૮૪૭૬૭૧૩૬૭૬ ૬૭૦ ૪૭૧૧૬૫૩૫૩૨૬૦૭૬૯૧૦૪૭૦૪ ૧૪૭૧૧૬૫૩૫૩૨૬૦૭૬૯૧૦૪૭૦૪૯ ૧૪૭ ૧૧૧૬૧૭ ૨૧૬૦૧ ૫૫૧૧૮૮૪૯૫ ૩૧૭૬૫૨૩ ૧૬૫૫૨૪૧૨૬૨૯૫ ૪૬૬૯૪૮૮૮૧ ૩૩૧૫૪૦૯૩૧૩૦૭૩૦ ૬૮૬૪૧૪૮૫૫૦ ૪૬૨૩૧૭૧૨૩૬૬૩૦૪૨૩૪ ૧૦ ૦૯૦૨૯૮૩૬૯૫૨૯ ૪૬૨૪૬૬૧૭૧૭૮૪૬૭૨૨૩૯૮ ૧૪૮૩૨૭૩૮૬૦૩૨૦૭૬ ૩૩૪૮૨૪૮૦૩૭૩૦૫૮૫૧૭૯૦ ૨૧૮૦૪૧૨૫૭૪૬૭૧૫૨૧૬૧ ૧૬૫૩૫૯૭૬૮ ૦૭૪૮૨૦૮૦૧૦૬૫૬૫ ૩૨૦૫૨૦૬૪૮૪૭૬૭૧૩૬૭૬ ૬૭ ૫૫૧૭૬૨૮૬ ૩૫૬૬૬૨૧૯૨૫૨૧૬૮૫ ૪૭૧૧૬૫૩૫૩૨૬૦૭૬૯૧૦૪૭૦૪ ૧૧પ૧૮૨૮૧૮૮૮૫૮૬૮૪૬૦૧૫૧૭૫૩૯ ૬૯૨૬૧૩૦૬૯૨૯૩૩૩૦૫૮૩૯૧૬૨૦૩ ૧૬૯૨૬ ૧૩૦૬૯૨૯૩૩૩૦૫૮૩૯૧૬૨૦૩ ૧૧૦૪૪૩૬ ૦૭૭૧૯૬૧૧૫૩૩૩૫૬૯૫૭૬૯૫૭૪૬૨૪૦૫૯૨૭૦૦૯૭૭૯૨૮૦૮૭૫૫૧પ૦૪૨૧૬૬૧૬ ૬૮૨૪૧૮૪૩૩૦૨૩૩૪૦૬૮૬૯૦૩૧૬૮૪૦૬૬૫૦૮ કુલ ૧૪ ૧૨૧૭૬૪ ૨૧૬૦ ૬૬૧૪૨૬૧૬૪ ૩૧૭૬૫૨૩ ૨૨૦૬૯૮૮૩૫૦૬૦ ૪૬૬૯૪૮૮૮૧ ૪૫ાર૩૧૧૩૯૬૯૬ ૦૯૫ ૬૮૬૪૧૪૮૫૫૦ ૭૯રપ૪૩૬૪૦૫૬૫૨૧૫૪૪ ૧૦૦૯૦૨૮૩૬૯૫૨૯ ૨ ૩૨૩૪૩૫૬૯૩૪૪૪૭૯૬ ૧૪૮૩૨૭૩૮૬૦૩૨ ૦૭૬ ૩ ૭૯૨૧૧૭૪૭૫૨૮૯૭૩૭૪૦૪૪૨૯૬ ૨૧૮૦૪૧૨૫૭૪૬૭૧૫૨ ૧૬૧ ૪૬૫૧૦૭૯૩૦૪૨૨૪૪૬૨૪૦૩૧૯૬૫ ' ૩૨૦૫૨૦૬૪૮૪૭૬૭૧૩૬૭૬૬ ૨૨૦૭૦૫૧૪૫૪ર ૬૬૪૮૭૭ ૦૮૮૬૭૪૦ ૪૭૧૧૬૫૩૫૩૨૬૦૭૬૯૧૦૪૭૦૪૭ ૬ ૬૩૧૦૯૬૯૧૩૩૧૫૨૧૦૭૬૦૯૧૦૫૨૩૪ ૬૯૨૬ ૧૩૦૬૯૨૯૩૩૩૦૫૮૩૯૧૬૨૦૩ ૧૨૮૩૧૧૩૫૬૮૩૧૫૧૯૯૬૭૦૦ ૬૯૯૪૪૩૬ ૧૦ ૧૮૧૪૧૨૧૧૮૬૧૧૯૫૯૫૮૩૫૬૮૧૮૪૧ ૧૧૦૧૮૧૪૧૨૧૧૮૬ ૧૧૯૫૯૫૮૩૫૬૮૧૮૪૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ર્--ગા. ૨૪ ઉપર પ્રમાણે કાષ્ટકેાદ્વારા સવિસ્તાર બધા ભાંગા પ્રસંગાનુસાર દર્શાવ્યા, છતાં મેાટા ભાગે દ્વિવિધ-ત્રિવિધ વગેરે સહુથી પ્રથમ મતાન્યા તે છ ભાંગાથી થતી ષડ્લગી જ ઉપયાગમાં આવે છે–એમ સમજવું. આ પ્રમાણે સામાન્યથી પાંચ અણુવ્રતાનું વર્ણન ( ભાંગાદ્વારા તથા સામાન્ય વ્યાખ્યાદ્વારા) જણાગ્યું. હવે તે પ્રત્યેકનું ભિન્ન ભિન્ન વિશેષ સ્વરૂપ તેના નામપૂર્વક ક્રમશઃ શ્લોકા વડે મૂલ ગ્રંથથી જ જણાવવામાં આવે છે. ૧૯૪ मूळ - " निरागो द्विन्द्रियादीनां संकल्पाच्चाऽनपेक्षया । હિંસાયા વિત્તિયા સા, સ્વાનુવ્રતમામિમ્ ॥ ૨૧ ॥ ** મૂલાથ – નિરપરાધી બેઇન્દ્રિય વગેરે ત્રસ જીવાને વિના અપેક્ષાએ સકલ્પપૂર્ણાંક હિંસા કરવાના નિષેધ (ત્યાગ), તેને પહેલું અણુવ્રત કહ્યુ છે. ” ટીકાને ભાવાર્થ-નિરપરાધી એવા એઈન્દ્રિય-તેઈ ન્દ્રિય-ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય-એ ત્રસ જીવેાને હાડકાં, ચામડું, દાંત, માંસ વગેરેને માટે ‘હું મારું’–એવા સકલ્પપૂર્વક કારણુ વિના હિંસા (એટલે તેના દ્રવ્યપ્રાણાના વિયેાગ) કરવાની વિરતિ, અર્થાત્ એ મુજબ હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી, તેને પહેલુ અણુવ્રત કહેવાય છે. ' અહીં (૧) નિરપરાધી જીવાની હિંસા તજવાની કહી, એટલે સ્પષ્ટ છે કે-અપરાધી જીવાની હિંસા માટે શ્રાવકને પ્રતિબંધ નથી, (૨) એઈન્દ્રિય વગેરે ત્રસ જીવોની હિંસાના ત્યાગ કરવાથી એકેન્દ્રિય (પૃથ્વીકાયાદિ) સ્થાવર જીવાને હણવા નહિ' તેવા નિયમ કરવા માટે શ્રાવક અસમથ છે—એ પણ સ્પષ્ટ થયું, (૩) સંકલ્પપૂર્ણાંક હિંસા કરવી નહિ–એવા નિયમ કરવાથી અનુખ ધ હિંસાના (ઈરાદાપૂર્વક હિંસા કરવાના) ત્યાગ થાય છે, પણ આરંભથી થતી હિંસાને ત્યાગ તેના નિયમમાં આવતેા નથી, આરભજન્ય હિંસામાં શ્રાવકે અને તેટલી માત્ર જયણા સાચવવી એ નિશ્ચિત થયુ..., અને (૪) અપેક્ષા (કારણ ) વિના હિંસા કરવી નહિ–એવા નિયમ કરવાથી, નિરપરાધી છતાં કામ ન આપતાં હોય તેવા ઘેાડા, પાડા, બળદ આદિ તાષાની, નિર’કુશ પશુએની કે અસદાચારી યા પડનાદિમાં પ્રમાદી પુત્રાદિ પરિવારની તાડન, તર્જન વગેરે વધ-ખધનાદિ હિંસા તેઓના હિતને ઉદ્દેશીને કરવી પડે, માટે તેના ત્યાગ શ્રાવકને થઈ શકતા નથી એમ નક્કી થયું. શ્રાવકના પહેલા સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રતનુ પચ્ચક્ખાણુ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે. थूलगपाणाइवायं समणोवासओ पच्चक्खाइ, से पाणाइवाए दुविहे पण्णते, तंजहा - संकप्पओ आरम्भओ अ, तत्थ समणोवासओ संकप्पओ जावज्जीवाए पञ्चाक्खाइ, णो आरंभओ ' त्ति ॥ ( श्री आवश्यक मूलसूत्र ३७ ) ભાવાર્થ — શ્રાવક સ્થૂલ પાણાતિપાતને ત્યાગ કરે છે, તે પ્રાણાતિપાત એ પ્રકારે છે, એક સકલ્પજન્ય અને બીજો (ગૃહસ્થપણાનાં આરભમય કાર્યાંથી થતા ) આરભજન્ય; આ એમાં શ્રાવક સંકલ્પજન્ય પ્રાણાતિપાતના ત્યાગ કરે છે, આરભજન્યના નહિ. 6 "" અહી. જો કે આરભજન્ય હિંસાના ત્યાગ કરી શકાતા નથી, છતાં શ્રાવકે જીવનનિર્વાહનાં દરેક કાર્યમાં કાળજીપૂર્વક જીવયતના કરવી જોઈએ. જેમ કે પાણીને કાણાં વિનાના જાડા—ઘટ્ટ ગરણાથી ગાળવું; ગાળતાં ખચેલા સખારે, જેમાં જળચરાદિ પારા વગેરે ત્રસ જીવેાના સભવ છે તેની યુક્તિથી રક્ષા કરવી; ઇંધણાં અને ઉપલક્ષણથી છાણાં-કાલસા આદિ ખાળવાની ચીત્તે સૂકી, Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત ] ૧૭૫ તે પણ ઘણી જૂની–જેમાં છ ઉત્પન્ન થયા હોય તેવી નહિ પણ તાજી, અંદર પિલાણ ન હોય તેવી અને બાવળની કાઠીમાં પેદા થાય છે તેવા “ધૂણ” વગેરે કીડાઓ ઉત્પન્ન ન થયા હોય તેવી વાપરવી; આવી અંદર જવરહિત ચીજો પણ બહારથી ચઢેલા છની રક્ષા માટે તપાસીને શુદ્ધ કરવી જોઈએ. દરેક જાતિનાં અનાજ, પફવાન (મીઠાઈ), સુખડી, દરેક જાતિનાં શાક, સ્વાદિમ એટલે સોપારી, એલચી વગેરે મુખવાસના પદાર્થો, પત્ર=ભાજીપાલે ફૂલ– ફળ વગેરે બધી ચીજો પરિમિત, જીવ વગરની અને નહિ સડેલી વાપરવી જોઈએ, તે પણ સારી રીતિએ જોયા–તપાસ્યા સિવાય વાપરવી જોઈએ નહિ, કારણ કે-વતના વિના જીવહિંસા થાય, એથી ધીમે ધીમે પરિણામ નિઃશૂક બનતા જાય, નિર્દયતા આવતી જાય અને તેથી પરિણામે સમ્યકત્વનાં શમ, સંવેગ, નિર્વેદ, અનકમ્પા અને આસ્તિક્ય-એ પાંચ લક્ષણોમાંની અનુકમ્પા રહે નહિ-ઘટે નહિ. કહ્યું છે કે- “દ્ધિકર, સાધનાફશાળા તહેવા गहिआण य परिभोगो, विहीइ तसरक्खणहाए" ति॥१॥(प्रत्या०आव०चूर्णी० ) ભાવાર્થ-બત્રસ જીવોની રક્ષાને માટે (શ્રાવકે) પરિશુદ્ધ (ગાળેલું) પાણે વાપરવું અને ઇંધણાં, અનાજ વગેરે પણ તેવાં જ (શુદ્ધ) ગ્રહણ કરેલાં (મેળવેલાં) હોય તેને (યતનાથી) પરિભેગા કર, વગેરે વિવેક કર જોઈએ. - એ રીતિએ અહીં કહેલાં ચાર વિશેષણથી શ્રાવકને પહેલું વ્રત પ્રાયઃ સવા વસો જેટલી દયાપ્રમાણુ હોય છે-એમ સૂચન કર્યું. તેનું કારણ જણાવ્યું છે કે " जीवा थूला सुहुमा, संकप्पाऽऽरंभओ भवे दुविहा । સાવ નિરવહા, સાવિવરવા જેવા નિવવવ .?” (લવો થાતાવ૨). ભાવાર્થ-હિંસા બે પ્રકારની છે, એક સ્કૂલ જીવોની અને બીજી સૂક્ષમ ની. તેમાં અહીં સ્થૂલ એટલે બેઈદ્રિય વગેરે ત્રસ, અને સૂક્ષમ એટલે પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય, એ પાંચ પ્રકારના બાદર એકેન્દ્રિય સ્થાવર જીવો સમજવા, સૂમ નામકર્મના ઉદયવાળા ચૌદ રાજલોકવ્યાપી સૂક્ષ્મ એકેન્દ્રિય જ નહિ; કારણ કે–તેઓ તે આયુષ્યને ક્ષય થવાથી સ્વયમેવ મરણ પામે છે. તેઓની હિંસા કેઈનાથી કઈ રીતિએ કરી શકાતી નથી. તેઓનું શરીર એટલું બધું બારીક હોય છે, કે જેથી તેઓ પર્વતાદિની વચ્ચેથી તેની આરપાર સુખપૂર્વક પસાર થઈ શકે છે, તરવારની ધાર કરતાં પણ વધુ બારીક તેઓનું શરીર હોવાથી તેઓને શસ્ત્રને ઘા લાગતું નથી અને અનિકાયના શરીર કરતાંય અતિ બારીક શરીરવાળા હોવાથી અગ્નિની જવાળા વચ્ચે પણ તેઓ બળતા નથી, અર્થાત્ અતીવ સૂક્ષમ શરીરવાળા હોવાથી તેના શરીરને કેઈ બાહ્ય સાધનેથી ઘાત થતું નથી. (૧) સાધુધર્મમાં તે એ સ્થૂલ અને સૂક્ષ્મ-એમ બન્ને પ્રકારના જીવોની હિંસાને ત્યાગ કરવાનું હોવાથી તેમની જીવદયા સંપૂર્ણ વીસ વસા કહી છે. અહીં ગૃહસ્થને તે માત્ર સ્કૂલ () ૬. “ નિર્થિવ = કર્વત, નીy sav fÇસામતિધર્મશ, વન મોલુપતા શા ” ( રેલ્સિ ૨-૨૨) ભાવાર્થ–“મોક્ષની ઈચ્છાવાળો-અહિંસાધર્મને જાણ શ્રાવક સ્થાવર જીવોની પણ નિષ્પોજન હિંસા ન કરે.” (તે ત્રસ જીવની હિંસા માટે તે પૂછવું જ શું? ન જ કરે.) જ નહિ કારણ કે–તેઓ તે મરણ પામે છે. તેઓની શકતી નથી. તેઓ Page #229 -------------------------------------------------------------------------- ________________ [ ધo સં૦ ભા૦ ૧-વિo ગૂા. ૨૪ જીવોની હિંસાનાં જ પચ્ચકખાણ કરી શકાય છે, ઉપર કહ્યા તે સૂક્ષમ (બાદરપૃથ્વીકાયાદિ) જીવોની હિંસાનો ત્યાગ તેઓથી કરી શકાતું નથી, કારણ કે તેઓને માટી, પાણી, અગ્નિ આદિને વારંવાર અનેક કાર્યોમાં ઉપયોગ કરે પડે છે, તે સિવાય તેઓને ગૃહસ્થાવાસ ચાલી શક્તિ નથી, માટે એ રીતિએ સાધુ કરતાં શ્રાવકની દયા ( અડધી) દશ વસા ન્યૂન બાકી રહે છે. . (૨) આ સ્થૂલ (ત્રસ) ની હિંસા પણ એક સંકલ્પપૂર્વકની, અને બીજી ખેતી, રસોઈ આદિ આરંભથી; એમ બે પ્રકારે થાય છે, તેમાં ગૃહસ્થ તે “હું આને હણું”—એવા સંકલ્પપૂર્વક હિંસા નહિ કરવાનું જ પચ્ચકખાણ કરી શકે છે, નહિ કે-ખેતી વગેરે આરંભના કાર્યોમાં થતી બેઈન્દ્રિયાદિ ત્રસ જીવોની હિંસાનું! કારણ કે-ગૃહસ્થ એવા આરંભ વિના શરીર, કુટુમ્બ, આજીવિકા વગેરેને નિર્વાહ કરી શકતું જ નથી, એટલે દશ વસામાંથી પણ અડધી (પાંચ વસા) જીવદયા ઓછી થવાથી પાંચ વસા જ બાકી રહે છે. ૩) સંકલ્પથી થતી હિંસાને પણ સંપૂર્ણ ત્યાગ ગૃહસ્થ કરી શકતું નથી, કારણ કે-નિરપરાધી અને અપરાધી-એમ બે પ્રકારના સ્થૂલ જે પૈકી નિરપરાધીની જ હિંસાને તે ત્યાગ કરી શકે છે, જ્યારે અપરાધી છે માટે તે શ્રાવકને ગુરુલાઘવતાને વિચાર કરવું પડે છે, અર્થાત્ સામાન્ય અપરાધ કર્યો છે કે મહાન અપરાધ કર્યો છે–એમ વિચારી, મહા અપરાધીને તે સંકલ્પપૂર્વક પણ માર પડે તેમ હોવાથી તેને ત્યાગ કરી શકાતું નથી; એ રીતિએ પૂલ જીમાં પણ અપરાધીને સંકલ્પપૂર્વક હણવાની છૂટ રહેવાથી પુનઃ અડધી ઓછી થતાં ઉપર જણાવેલા પાંચ વસામાંથી પણ અઢી વસા જ બાકી રહે છે. (૪) નિરપરાધી જીવોની હિંસા પણ એક સકારણ અને બીજી નિષ્કારણએમ બે પ્રકારે થાય છે. આ બેમાં ગૃહસ્થને ગાડે જોડેલા પાડા, બળદ કે ઘોડા વગેરે પશુઓને તથા ભણવામાં પ્રમાદી કે અસદાચારી પુત્ર વગેરે પરિવારને, એ નિરપરાધી છતાં તેફાની હોય, કામ ન આપતા હાય, પળોટવા હોય, ભણાવવા હોય, તે તેવા કારણે તાડન, તર્જન વગેરે વધ-બધિનાદિ કરવાં પડે છે, જેથી તેનું પચ્ચકખાણ પણ કરી શકાતું નથી; એ પ્રમાણે અઢી વસામાંથી પણ અડધી ઓછી કરતાં માત્ર “સવા વસે” (રૂપીયામાં એક આના જેટલી જ) અહિંસા બાકી રહે છે. એ મુજબ શ્રાવક દેશથી, અર્થાત્ સંપૂર્ણની અપેક્ષાએ અલ્પ માત્ર હિંસાને તજી શકે છે. I જીવહિંસાના ૨૪૩ પ્રકારે આ પ્રમાણે શાસ્ત્રમાં કહ્યા છે. “મ--નVT-sનિ-વ-રિવડ–રિદ્દેિ નવ લવા મન-વચાર , હૃત્તિ તે સત્તત કર છે ?” ફાસીર્ફ તે વાર– –ડકુમારિકા હોડી ते च्चिय तिकालगुणिया, दुन्निसया हुँति तेआला ॥२॥" | ( સિંહોય, શત્રતાપિ , ના. ૮-૧) ભાવાર્થ-“પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચીરિન્દ્રિય અને પંચેન્દ્રિય–એમ નવ પ્રકારે છે. તેની મન, વચન અને કાયાથી હિંસા કરતાં ૨૭ પ્રકારે થાય, તેને પણ કરવા, કરાવવા અને અનુમેદવારૂપ ત્રણ પ્રકારે ગુણતાં Page #230 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૨-સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત ] ૧૭૭ ૮૧ પ્રકારા થાય અને તેને પણ ભૂત, ભવિષ્ય અને વમાન-એમ ત્રણ કાળ સંખષી ગુણતાં જીવહિંસાના ૨૪૩ પ્રકારે થાય છે. ’ એ ૨૪૩ પ્રકારોમાંથી માત્ર ત્રણેય કાળમાં મન, વચન અને કાયા–એ ત્રણ યાગાદ્વારા એઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય-એટલા જીવાની જ કરવા અને કરાવવારૂપ એ કરણેાની જ હિંસાના ત્યાગના પ્રાયઃ શ્રાવકને સભવ છે. એ રીતિએ પહેલા વ્રતનું સ્વરૂપ ખતાવ્યું. આ સ્થૂલ માત્ર જીવદયાના પાલનથી પણ આત્માને કેવું ઉત્તમ ફળ મળે છે? તે કહે છે. " जं आरुग्गमुदग्गमप्पडिहयं आणेसरतं फुड, रूवं अप्प डिरूवमुज्जलतरा कित्ती धणं जुव्वणं । दीहं आउ अवचणो परियणो पुत्ता सुपुष्णासया, तं सव्वं सचराचरंमिवि जए नूणं दयाए फलं ॥ १ ॥ ', ( સંવોષપ્ર૦, શ્રાવ્રતાધિાર, ગા॰ ૨૨ ) ભાવાર્થ – આ ચરાચર-નશ્વર જગતમાં પણ જીવાને, જે ૧-અરાગ્ય—રોગરહિત શરીર, ૨-આજ્ઞાને કાઈ તાડે નહિ પણ સર્વને પ્રિય લાગે તેવી ઠકુરાઈ (આજ્ઞશ્વય ), ૩–અનુપમ રૂપ, ૪–કદી નાશ ન પામે તેવી નિષ્કલંક યશઃકીર્તિ, ૫–ઉત્તમ નિષ્પાપ ન્યાયપાર્જિત ધન, ધ્વનિર્વિકારી યૌવન, ૭-અખંડ દીર્ઘ આયુ, ૮–કી ઠગે નહિ તેવા પરિવાર, ૯–ભક્તિપૂજ્યભાવ ધારણ કરનારા પવિત્ર હૃદયવાળા પુત્રા, વગેરે ઉત્તમ સુખા મળે છે, તે એક જીવદયાનું જ સાક્ષાત્ ફળ છે. ” જીવદયા નહિ પાળનારાઓનું જીવન તેથી વિપરીત, અર્થાત્ પાંગળાપણું, હુંઠાપણું, કોઢીયાપણુ વગેરે મહારાગા; સ્વજનાદિના વિચાગ, શાક, અપૂર્ણ આયુ (અકાળ મરણુ ), દુઃખ, દુર્ભાગ્ય વગેરે મહા દુ:ખાથી ભરેલુ હાય છે. કહ્યું છે કે 46 पाणिवहे वट्टंता, भमंति भीमासु गब्भवसहीसुं । संसारमंडलगया, नरयतिरिक्खासु जोणीसुं ॥ १॥ ** ( સંવોધમ, શ્રાવ્રતાધિાર, ॰ ૨૦ ) ભાવાર્થ –“ જીવહિંસાથી પ્રાણીઓ સ’સારચક્રમાં નરક, તિયય વગેરે ચેાનિઓમાં ભયંકર ગર્ભરૂપી સ્થાનામાં ભટકે છે, અર્થાત્ નરક–તિયચ જેવી ગતિનાં અતિ આકરાં દુઃખોને ભાગવતા અનેક જન્મ-મરણા કરે છે. ” એ પ્રમાણે પહેલ. સ્થૂલ અહિંસાવ્રત પૂર્ણ થયું. હવે ખીજા વ્રતનુ વર્ણન કરે છે. વૃદ્ધ દ્વિતીય શૂન્યા—નો મુખ્યઢીજાનિ ન્યાયનિવૃઃ । ૫ कूटसाक्ष्यं चेति पञ्चासत्येभ्यो विरतिर्मतम् || २६ | " ' દ મૂલાથ કન્યાલીક, ગવાલીક, ભૂમિઅલીક, થાપણ આળવવી અને ખાટી સાક્ષી પૂરવી, એ પાંચ અસત્યથી અટકવું ( તેને ત્યાગ કરવા ), તેને ખીજું ( સ્થૂલ મૃષાવાદવિરમણુ ) વ્રત કહ્યુ છે. ” ૨૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ - ---- - ---- ૧૭૮ [ધ સં૦ ભા. ૧-વિ૨-ગ ૨૬ ટીકાનો ભાવાર્થ-ઉપર જણાવ્યાં તે “કન્યાલીક' વગેરે પાંચ પ્રકારનાં અસત્ય વચને અતિકિલષ્ટ (દુષ્ટ) આશય(અધ્યવસાય)થી બોલાય છે, માટે તેને મેટ-સ્કૂલ” અસત્ય કહ્યાં છે. તેને ત્યાગ કર તે શ્રીજિનેશ્વરદેએ બીજું અણુવ્રત કહ્યું છે. તેમાં - ૨-જાન્યાહીવ-રાગ, દ્વેષ વગેરેથી કન્યાના સંબંધમાં અસત્ય બોલવું. જેમ કે–વિષકન્યાને સારી કે સારી હોય તેને વિષકન્યા કહેવી, સદાચારિણીને દુરાચારિણી કે દુરાચારિણીને સદાચારિણી કહેવી, વગેરે કન્યા સંબંધી અસત્ય બોલવું તેને “કન્યાલીક' કહ્યું છે. જો કે કન્યાને ઉદેશીને વ્યાખ્યા કરેલી હોવાથી આનું નામ કન્યાલીક કહ્યું છે, તે પણ (ઉપલક્ષણથી) અહીં કુમાર, દાસ, દાસી, નેકર, ચાકર વગેરે કોઈ પણ બે પગવાળાને અંગે “સારને ખેટાં અને ખોટાને સારાં વગેરે જણાવવારૂપ અસત્ય બોલવું, તે બધું આ કન્યાલીક નામના મૃષાવાદમાં ગણાય છે એમ સમજવું. ૨-જાન્ટી-રાગ-દ્વેષાદિ દુષ્ટ આશયથી ગાયને અંગે અસત્ય બોલવું. જેમ કે-ડું દૂધ આપતી હોય તેને ઘણું દૂધ આપનારી કે ઘણું દૂધ આપતી હોય તેને અ૫ દૂધ આપનારી, વગેરે ખેટાં દૂષણે બોલવાં કે ખોટી પ્રશંસા કરવી, ઈત્યાદિ “ગવાલીક' જાણવું. અહીં પણ માત્ર ગાય જ નહિ સમજતાં (ઉપલક્ષણથી) ભેંસ, ઘોડા, હાથી, બળદ, બકરાં, ઘેટાં, પાડા, સાંઢ, ગધેડાં વગેરે કઈ પણ ચાર પગવાળાં પશુને અંગે ખોટાં દૂષણે બતાવવાં કે બેટી પ્રશંસા કરવી, તે સઘળાંય જુહૂ વચને આ “ગવાલીક”માં ગણાય છે એમ સમજવું. રૂ-મૂઢીકા-ભૂમિ એટલે જમીન સંબંધમાં રાગ-દ્વેષાદિ કારણે અસત્ય બોલવું તે ભૂમિઅલીક.” જેમ કે-ક્ષેત્ર, ઘર, હાટ, આગણું વગેરે બીજાનાં હોય છતાં તેને પિતાનાં કે તેના માલિકને છોડી અમુક બીજાનાં છે–એમ જુડું બેલવું, આપણું ક્ષેત્રાદિને બીજાનાં કે બીજાનાં હોય તેને અમુક(ત્રીજા)નાં છે-એમ કહેવું અથવા ઉખર ક્ષેત્રાદિને સારું (રસાળ) વગેરે કહી પ્રશંસા કરવી, સારાં ક્ષેત્રાદિને ઉખર વગેરે કહી દૂષણે જણાવવાં, વગેરે સઘળું ભૂમિઅલીક સમજવું. અહીં પણ માત્ર ભૂમિ જ નહિ સમજતાં (ઉપલક્ષણથી) દ્વિપદ-ચતુષ્પદ સિવાયની અપદ વસ્તુઓ વસ્ત્ર–પાત્ર-વૃક્ષ-ધન-માલ-મિલ્કત વગેરે સઘળું સમજવું. અર્થાત્-દ્વિપદ–ચતુષ્પદ સિવાયના કોઈ પણ પદાર્થ અંગે તેનાં સ્વરૂપથી વિપરીત સારું-ખોટું કે પિતાનું યા પારકું, હોય તેથી વિપરીત જણાવવું, તે બધું “ભૂમિઅલીક મનાય છે એમ સમજવું. કહ્યું છે કે " कन्नागहणं दुपयाण, सूअगं चउपयाण गोवयणं । વાળ વ્યા, સંખ્યા મૂવિ તુ . ” (લંવષ૦, શoaધકાર, ના૨૮) ભાવાર્થ-“અહી કન્યા શબ્દને ગ્રહણ કર્યો છે તે સર્વ દ્વિપદને સૂચક છે, ગ શબ્દ સઘળાં ચતુષ્પદેને સૂચક છે અને ભૂમિ શબ્દ સઘળા અપદ પદાર્થોને સૂચક છે. ” પ્રશ્ન-જે ઉપર જણાવ્યા પ્રમાણે કન્યા શબ્દથી સઘળાં દ્વિપદ, ગ શબ્દથી સઘળાં ચતુષ્પદ અને ભૂમિ શબ્દથી બધાં અપદને ગ્રહણ કરવાનું કહ્યું, તે તે કન્યાદિ શબ્દોને બદલે “દ્રિપદ અલીક, ચતુષ્પદ અલીક કે અપદ અલીક” એવાં નામે કેમ ન રાખ્યાં? Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત ] ઉત્તર–પ્રશ્ન વ્યાજબી છે, છતાં બધાં દ્વિપદોમાં કન્યાને અંગે, ચાર પગવાળામાં ગાયને અંગે અને સઘળી અપદ વસ્તુઓમાં ભૂમિને અંગે અસત્ય બોલવું, તે લોકોમાં અતિ નિંદનીય (બહુ ખરાબ) તરીકે પ્રસિદ્ધ છે, માટે તેની અતિ દુષ્ટતા સમજી વિશેષતયા વજેવાં જોઈએ; એમ સમજાવવા “દ્વિપદ' વગેરેને બદલે “કન્યા” વગેરે નામ રાખ્યાં છે. કન્યાદિને અંગે એમ અસત્ય બોલવાથી બોલનારને ભોગાન્તરાય (કમને બંધ) થાય છે, દ્વેષવૃદ્ધિ થાય છે, વગેરે તેનાં અનેક માઠાં ( દુષ્ટ) ફળ જગતમાં પણ પ્રસિદ્ધ છે. શ્રીઆવશ્યકસૂત્રની ચૂર્ણિમાં પણ જણાવ્યું छ - " मुसावाए के दोसा ? अकधंते के गुणा ? तत्थ दोसा कण्णगं चेव अकण्णगं भणंतो भोगान्तरायदोसा य, दुट्ठा वा आतघातं करेज्ज कारवेज वा, एवं सेसेसु भाणिअव्वा ॥ इत्यादि ॥” (पच्चक्खाणाव० ) અર્થાત-“અસત્ય બલવામાં કયા દે છે અને નહિ બોલવામાં ક્યા ગુણ છે? તેના ઉત્તરમાં દ-કન્યાને અકન્યા (વ્યભિચારિણી) કહેવાથી બોલનારને ભેગાન્તરાય થાય છે, દ્વેષ થાય છે” અગર કન્યા દુષ્ટ હોય તે આપઘાત કરે કે કરાવે વગેરે (ઘણું દુષ્ટ ફળો આવે છે). એમ બાકીનાં અસત્યમાં પણ સમજવું.” ઈત્યાદિ. ૪-ચાણ -ન્યાસ એટલે રક્ષા માટે બીજાએ સેપેલી વસ્તુ (સોનું વગેરે થાપણ). તેને અંગે અસત્ય બોલવું, જેમ કે મારે ત્યાં તે કઈ થાપણ મૂકી જ નથી, અગર મૂકી હોય વધારે અને કહેવું કે-આટલી જ મૂકી છે, અગર અમુક વસ્તુ મૂકી હોય તેને બદલીને કહેવું કેતું આ વસ્તુ મને સંપી ગયું છે, વગેરે થાપણ સંબંધી અ૫લાપ કરે, તે “ન્યાસાપહાર” કહેવાય છે. પૂર્વના ત્રણ અસત્યથી આને ભિન્ન કહેવાનું કારણ એ છે કે આમાં બીજાએ વિશ્વાસથી પેલી થાપણને અંગે ” અસત્ય બેલાય છે. વસ્તુતઃ તે અસત્ય નહિ પણ એક ચિરીને પ્રકાર છે, છતાં એ ચોરી જુટ હું બેલીને કરાતી હેવાથી એમાં અસત્ય વચનની મુખ્યતા હોવાથી મૃષાવાદમાં ગણેલ છે. કફૂરસારું-લેવડ–દેવડ વગેરેમાં બીજાએ પ્રમાણિક માનીને વિશ્વાસથી સાક્ષી રાખેલે હેય, તે છતાં પોતે લાંચ, રૂશ્વત, દ્વેષ આદિને વશ થઈ જુઠી સાક્ષી ભરે. આ જુદી સાક્ષીનું વચન બીજાનાં પાપનું પિષણ કરવારૂપ મૃષાવાદ હેવાથી ઉપરનાં ચારથી તેને ભિન્ન ગણાવ્યું છે. અહીં તાત્પર્ય એ છે કે-ક્રોધ, માન, માયા, લેભ, કામરાગ, નેહરાગ, દષ્ટિરાગ, દ્વેષ, હાસ્ય, ભય, લજજા, કીડા, રતિ, અરતિ, દાક્ષિણ્યતા, વાચાળપણું, વિષાદ વગેરે દુષ્ટ આશયથી બેલાય તે સઘળું અસત્ય છે કારણ કે-દુષ્ટ આશયથી બોલાતું સત્ય વચન પણ અન્યને નુકશાન માટે થતું હોવાથી અસત્ય માન્યું છે. તત્વથી “સો( સદાચારીઓ)ને હિત કરે તે સત્ય” એ અર્થ કહે છે. એટલે અર્થપત્તિથી સિદ્ધ થયું કે–બીજાને પીડા થાય તેવું સત્ય વચન પણ અસત્ય જ છે. કહ્યું છે કે " अलियं न भासिअव्वं, अस्थि हु सच्चंपि जं न वत्तव्वं । सच्चपि तं न सच्चं, जं परपीडाकरं वयणं ॥१॥" (સંવષ૦, રાત િરહ). Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ [ ધo સં૦ ભા૦ ૧-વિ૦ ૨–ગા. ૨૬ ભાવાર્થ—“જેમ જુઠું બોલવું નહિ જોઈએ, તેમ સત્ય પણ કઈ એવું હોય છે કે જે બોલવું નહિ જોઈએ, કારણ કે- વરૂપે સત્ય છતાં પણ તે વચન સત્ય નથી કે જે બીજાને પીડા કરનારું હોય.” આ અસત્ય વચનના બે પ્રકારે છે. એક સ્કૂલ અને બીજું સૂક્ષ્મ; તેમાં મેટી-બહુમૂલ્ય વસ્તુઓને અને બેલાય, તથા જે બોલવાથી સ્વ–પરને ઘણું નુકશાન થાય તેમ અતિ દુષ્ટ ભાવનાથી બોલાય, તેને સ્થૂલ (મોટું) અસત્ય અને તેથી વિપરીત સામાન્ય માત્ર જુઠું બોલાય તે સૂક્ષમ અસત્ય કહેલું છે. કહ્યું છે કે " दुविहो अ मुसावाओ, सुहमो थूलो अ तत्थ इह सुहमो। હાલારૂપમવો, જો પુન તિગ્રસંસા છે ? ” (વીયા, જાગ્રતાધિ. ૨૭) ભાવાર્થ-“સૂક્ષમ અને સ્કૂલ, એમ મૃષાવાદ (પણ) બે પ્રકારે છે. તેમાં અહીં સૂક્ષમ તેને જાણ કે જે હાંસી-ઠઠ્ઠામશ્કરી વગેરેથી બોલાય અને સ્થૂલ તેને સમજ કે જે તીવ્ર અંકલેશદુષ્ટ અધ્યવસાય)થી બેલાય.” - શ્રાવકને બીજા વ્રતમાં સ્થૂલ મૃષાવાદને ત્યાગ અને સૂક્ષ્મ મૃષાવાદની યતન કરવાની હેય છે. પચ૦આવશ્યકમાં બીજા વ્રતમાં કહ્યું છે કે "थूलगं मुसावायं समणोवासओ पच्चक्खाइ, से य मुसावाए पंचविहे पन्नत्ते, तंजहा १-कण्णालिए ૨-વાર્જિા, –મોમછિદ, ૪–ાસાવારે, – સર્વે જ છે ” રૂત્તિ / અર્થા–“શ્રાવક સ્થૂલ મૃષાવાદ ત્યાગ કરે છે, તે મૃષાવાદ પાંચ પ્રકારે કહ્યો છે, ૧-કન્યાલીક, ૨–ગવાલીક, ૩-ભૂસ્યલીક, ૪–ન્યાસાપહાર અને ૫ ખોટી સાક્ષી.” આવશ્યકચૂણિમાં પણ કહ્યું છે કે " जेण भासिएण अप्पणो वा परस्स वा अतीव वाधाओ अइसंकिलेसो वा जायते; तं अट्ठाए वा અઢા વા , વગન્ન રિ છે”( વાળાવ ) અર્થાત–“જે વચન બેલવાથી પિતાને અથવા બીજાને અતિશય વ્યાઘાત (મેટું નુકશાન કે મરણ) થાય અથવા અતિ કલેશ (ખેદ-ઉદ્વેગ) થાય, તેવું વચન સકારણ કે નિષ્કારણ પણ નહિ બલવું.” આ સ્થૂલ અસત્યના ચાર પ્રકારે છે. ૧-ભૂતનિવ, ૨-અભૂતદુભાવન, ૩-અર્થાન્તર અને ૪-ગહ, તેમાં ૧-સત્યને છુપાવવા માટે બોલાતું વચન, જેવું કે--આત્મા નથી, પુણ્ય નથી, પાપ નથી, પરલેક નથી, મોક્ષ નથી, વગેરે “ભૂતનિધ્રુવ અસત્ય” કહેવાય છે; ૨–જે ન હોય તેને પણ છે–એમ કહેવું અગર હોય તેથી બીજા સ્વરૂપમાં કહેવું, જેમ કે–આત્મા “શ્યામાક (સામો) નામના ધાન્ય” જેવા કે તન્દુલ (તાંદળા) જે બારીક છે, અગર વિશ્વવ્યાપી મહાન છે, વગેરે ‘અભૂતેદુભાવન અસત્ય' કહેવાય છે; ૩–હાય કાંઈ અને બોલવું કાંઈ, જેમ કે-ગાયને ઘોડો કહે, મનુષ્યને ઈશ્વર કહે, પુણ્યને પાપ કહેવું, પાપને પુણ્ય કહેવું, વગેરે “અર્થાન્તર અસત્ય Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્ર૨-સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત ] ૧૮૧ કહેવાય છે અને ૪-ગોં અસત્ય ત્રણ પ્રકારે છે. (૧) જેનાથી પાપકાર્યની પ્રવૃત્તિ થાય તેવું સાવદ્ય વચન, જેમ કે-ક્ષેત્ર ખેડે !, ઘેડાને ખસી કરે !, સાંઢને બળદ બનાવે ! ઈત્યાદિ (૨) જેનાથી અપ્રીતિ થાય તેવું અપ્રિય વચન, જેમ કે-કાણને કાણે, નિર્ધનને દરિદ્રી કે મૂખને મૂખ વગેરે કહે; અને (૩) કોધથી તિરસ્કાર થાય તેવું બેલવું, જેમ કે-પુત્રને તે અસતી પુત્રી, પાપી ! ઈત્યાદિ કહેવું. એ ત્રણેય રીતિએ બોલાતું “ગë અસત્ય” સમજવું. આ મૃષાવાદને ત્યાગ કરવાથી વિશ્વાસ, યશ અને ઈન્ટસ્વાર્થસિદ્ધિ વગેરે ઘણા લાભ થાય છે, પિતે બોલેલું બીજાને પ્રિય લાગે છે, તે કબૂલ કરે છે, કહેલું નિષ્ફળ થતું નથી, વગેરે ઘણાં ઉત્તમ ફળ મળે છે. કહ્યું છે કે “સા ૩ મંત્ત–વોરા, સિબ્સતિ ધશ્ન-વસ્થાની જા સન્થળ પરિક્ષાહિયા, જેમાં સોના , નર્સતિ છે ? ” " सच्चं जसस्स मूलं, सच्चं विस्सासकारणं परमं । સર્વ સદા, સર્જે સિદ્ધિ સોવા તે ૨ ” ભાવાર્થ–“સત્યથી સર્વે મંત્ર, યેગે (વગેરે) સિદ્ધ થાય છે; ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય સત્યને આધીન છે (અર્થાત્ તે સત્ય હોય ત્યાં જ રહે છે ); રોગ, શોક વગેરે સત્યથી નાશ પામે છે, વળી સત્ય યશકીર્તાિનું મૂળ, વિશ્વાસનું પરમ કારણ, સ્વર્ગનું બારણું અને સિદ્ધિનું સોપાન (પગથીG) છે. ” સત્યવ્રત નહિ લેવાથી કે લીધું હોય તેમાં અતિચાર લગાડવાથી ઊલટાં વિપરીત–માઠાં ફળ આવે છે. કહ્યું છે કે "ज जं वच्चइ जाई, अप्पियवाई तहिं तहिं होइ। न सुणइ सुहे सुसद्दे, सुणइ असोअव्वए सद्दे ॥ १॥" " दुग्गंधो पूइमुहो, अणिट्ठवयणो य फरुसवयणो अ । जलएडमूअमम्मण, अलियवयणजपणे दोसा ॥२॥" " इहलोए च्चिय जीवा, जीहाछेयं वहं च बंधं वा। अयसं धणणासं वा, पावंति अलियवयणाओ॥३॥" (સંયમ, શાવતાર૦, ૨૩ થી ર૬ ) ભાવાથ–“ મૃષાવાદી અન્ય ભવમાં જે જે જાતિમાં ઉપજે ત્યાં ત્યાં અપ્રિય બોલનારો થાય, તે હિતકર–સારાં વચન સાંભળે નહિ, બીજાઓ (વિના કારણે પણ) તિરસ્કારઅપમાનવાચક શબ્દ સંભળાવે, (સારાં કાર્યો કરવા છતાં) તેને યશવાદ કઈ બોલે નહિ; વળી શરીર દુર્ગધીવાળું મળે, મુખમાંથી દુર્ગધી ઉછળે, તેનું બેલેલું કેઈને ગમે નહિ, ભાષા કઠેર-કડવી હોય, બુદ્ધિરહિત મૂખ કે બેબડો-તતડે-મૂંગે-અસ્પષ્ટ (અટકતી જિહવાથી) બેલનાર થાય. એ બધા શરીરના, મુખના અને ભાષાના દેલ મૃષાવાથી થાય છે. અરે! અસત્ય બેલ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ [પ૦ સંo ભા. ૧-વિ૦ ૨–ગા. ૨૭ નારા આ જન્મમાં પણ જિહુવાદ, વધ, જેલ, ફાંસી વગેરેની અનેક પીડાઓ ભેગવે છે, અપયશ પામે છે, નિર્ધન થાય છે, દરિદ્રી બને છે, ઈત્યાદિ મૃષાવાદનાં આ લેક-પરલેકનાં માઠાં ફળને સમજી અવશ્યમેવ મૃષાવચન તજવું જોઈએ. એ પ્રમાણે બીજા વ્રતનું સ્વરૂપ જણાવ્યું. હવે ત્રીજા વતનું વર્ણન કરે છે. મૂઝ-“પપ્રVIૌર્ય- નવનાત ! મા નિત્તરતીયં તત્ત, જે વૈરyવતન ૨૭.” મૂલાર્થ-“બીજાનું જે ધન લેવાથી “આ ચોર છે-એણે ચોરી કરી ”—એવું આળ ચઢે, ૭. મૌન એ સર્વશ્રેષ્ઠ કલ્યાણમાર્ગ છે. જ્યાં સુધી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે અંતરંગ શત્રુઓનું બળ છે, ત્યાં સુધી વાણીમાં અસત્યવાદ, કટુતા, તિરસ્કાર, દ્વેષ, કપટ વગેરે આવી જવું સંભવિત છે, તેથી ચાર જ્ઞાનના ધણી શ્રી તીર્થંકરદે પણ કેવલજ્ઞાન થતાં સુધી મૌન સેવે છે અને રાગાદિ અંતરંગ શઓને આખરી નાશ કર્યો પછી જ ઉપદેશ આપવાની શરૂઆત કરે છે, માટે જ તેઓનું વચન સત્ય, યથાર્થ અને સર્વને સર્વ પ્રકારે હિતકારક હોય છે. છાસ્થ જીનું સ્વતંત્ર વચન કદી સત્ય બની શકતું નથી. આટલું સામાન્ય પણ સમજ્યા પછી છદ્મસ્થ જીવોને સ્વમતિકલ્પનાનુસાર બલવામાં શો લાભ છે? કાંઈ જ નથી. જો કાંઈ લાભ હોય તે પણ તે સર્વજ્ઞોનું બોલેલું બોલવાથી જ, નહિ કે–સ્વમતિકલ્પનાએ બોલવાથી ! આમ વિચારતાં સમજાશે કે-અજ્ઞાતપણે બેલવામાં ઘણું હાનિ છે. સમર્થ યોગીઓ પણ મૌન સેવીને કલ્યાણ સાધે છે. માણસ જેમ જેમ મહાન બને તેમ તેમ બલવાનું ઓછું થતું જાય. નિરર્થક બેલનારે કદી પણ મહાન બની શકતા નથી. અઢાર મહા પાપસ્થાનમાં ૧–મૃષાવાદ, ૨-કલહ, ૩–આળ-અભ્યાખ્યાન, ૪-પૈશુન્ય (ચાડી), ૫–પર પરિવાદ (નિંદા) અને ૬-માયામૃષાવાદ, એ છ પાપ અજ્ઞાનપણે બોલવાથી જ થાય છે. ભાણસ વિચાર કરશે તે તેને જણાશે કે–તેના બેલવામાં મોટે ભાગે ક્રોધ, માન, કપટ, લેભ, રાગ, દ્વેષ વગેરે શત્રુઓનું પોષણ થઈ રહ્યું હોય છે. કઈ જ્ઞાની સાધુ, સંયમી કે વૈરાગીનું વચન જ પાપરહિત જણાશે. શ્રીજિનેશ્વરદેવના ધર્મનો સાર મૌન છે. તેઓએ મનમાં જ આખરી ધર્મ કહ્યું છે. કેઈ પ્રસંગે નહિ બલવાથી નુકશાન થવા સંભવ હોય અને બોલવાથી લાભ થવા સંભવ હોય, તે પણ બલવાની યોગ્યતા ધરાવતા અધિકારીને અને તે પણ શ્રી તીર્થંકરદેવના વચન અનુસારે જ બોલવાનું જણાવ્યું છે. એથી વિપરીત બોલવામાં પાપ છે, માટે જ ભાષાસમિતિ અને વચનગુપ્તિરૂપ વચનના અંકુશને ધર્મ કહ્યો છે અને ભાષાના સાવદ્યનિરવદ્ય પ્રકારે પણ એ ઉદ્દેશથી જ બતાવ્યા છે. આમ છતાં ઉપકાર કરવાની ઉત્સુકતાના ગે અણસમયે પણ અનધિકારીપણે જે બોલાય કે લખાય તેનાથી હિતને બદલે સ્વ–પર ઘણું અહિત થવા સંભવ છે. ભગવાન શ્રીજિનેશ્વરદેવને શાસનની રચના-બંધારણ જ એવું છે કેતેને અનુસરવામાં કદાપિ પરિણામ ખરાબ ન આવે. જ્યારે જ્યારે ધર્મને બદલે અધર્મ કે શાસનની અપભ્રાજના–લઘુતા વગેરે થાય, ત્યારે ત્યારે તેમાં મુખ્ય કારણરૂપે અનધિકારી આત્માઓનું અધિક સ્વેચ્છાચારીપણું સંભવે છે; માટે બીજાનું કે પિતાનું કલ્યાણ ઈચ્છતા આત્માએ મૌનને આશ્રય લેવો તે સર્વશ્રેષ્ઠ છે. કહ્યું છે કે-“ૌવં સવાધનમ્” અર્થાત-સઘળાં પ્રયોજનનું સાધક મૌન છે.” મૌનથી લૌકિક જીવનમાં પણ કેટલાંય દુઃખો ટળી જાય છે. બેલી બતાવવા કરતાં કરી બતાવવું તે જ કરણીય છે. જેમ મંદિરમાં અબેલ મૂર્તિ પણ હજારેને આકર્ષણ કરે છે, તેમ મનુષ્યનું અસદાચાર વિનાનું સદાચારી જીવન વિના બેલ્વે પણું હજારેને સન્માર્ગમાં આકર્ષે છે; માટે શક્ય હોય તેટલું મૌન સેવવું અને જરૂર પડે તે પણ બહુ વિચારીને સ્વ-પરહિતકારી બોલવું તેને ધર્મ કહ્યો છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ર્-સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત ] ૧૮૩ અર્થાત્-લેનારને લાકા ચાર કહે, તેવું પારકું ધન વગેરે નિહ લેવાની પ્રતિજ્ઞા-નિયમ કરવા, તેને શ્રીતીથ કરદેવાએ ( સ્થૂલ અદ્યત્તાદાનવિરમણ નામનુ') ત્રીજું અણુવ્રત કહ્યું છે. ” ટીકાના ભાવાર્થ- અદત્ત એટલે તેના માલિકે નહિં આપેલું. ” તેના ચાર પ્રકાર છે. કહ્યુ` છે કે e “ સામીનીવાર્ત્ત, ત્તિસ્થવરેળ તહેવ મુદ્દે । ગમાર્થ, પવિત્ર બાળમહૈિં ॥ ? ॥ " ( સંોષપ્રજ, શ્રાવ્રતાધિ॰, ૨૬ ) ભાવાથ- ૧. સ્વામિઅદત્ત, ૨. જીવઅનુત્ત, ૩. તીર્થંકરઅદત્ત અને ૪. ગુરુઅદત્ત, એમ ચાર પ્રકારે અદત્તનું સ્વરૂપ આગમના મને જાણનારા જ્ઞાનીઓએ કહ્યુ છે. ” C તેમાં ૧. સેાનુ, વસ્ત્ર, પાત્ર વગેરે કોઈ વસ્તુ તેના સ્વામીએ ( માલિકે) ન આપવા છતાં લેવી, તે ‘સ્વામીઅદત્ત ’ કહેવાય છે. ૨. સચિત્ત ફળ, ફૂલ, અનાજ વગેરે સજીવ પદાર્થો જે તેમાં રહેલા વનસ્પતિકાય આદિ એકેન્દ્રિય અવાનાં શરીરરૂપ છે, તે સચિત્ત ફળાદિને તેના બાહ્યમાલિક (અથવા ખીજો કાઈ પણ) કાપે, છેદે, સેકે કે ખાય, વગેરેથી તેના નાશ કરે, ત્યારે તેના સાચા માલિક જીવ, કે જેનું તે શરીર છે, તેની એ રીતિએ નાશ કરવા સંમતિ હાતી નથી માટે તે અદત્ત ગણાય છે: એ પ્રમાણે જે કઈ વસ્તુ જીવના શરીરરૂપ હાય, તેને તે જીવની રજા વિના કાપવી, ઈંદ્રવી, સેકવી, ખાવી વગેરે · જીવઅદત્ત ’ કહેવાય છે; કારણ કે-વ્યવહારમાં માલિક મનાતા મનુષ્ય વગેરેને ફળાદિના તે તે જીવા તે ફળાદિ પાતાનાં શરીરનેા નાશ કરવા સ'મત થતા નથી. ૩. ગૃહસ્થે સાધુને વહેરાવેલાં અચિત્ત પણ આધાકમી કાદિ દોષિત આહાર વગેરે, કે જેને લેવાના શ્રીતી કરદેવાએ સાધુઓને (ઉત્સગ માગે) નિષેધ કરેલા છે, આવુ... તીથ કરની આજ્ઞાવિરુદ્ધ જે લેવામાં આવે તે તીથંકરઅદત્ત ’ કહેવાય છેઃ તે મુજબ ગૃહસ્થને પણ અચિત્ત છતાં અનંતકાય, અભક્ષ્ય, વગેરે પદાર્થોં લાગવવાની શ્રીતીર્થંકરદેવાની આજ્ઞા નથી, છતાં તેના ઉપયાગ કરે, તેા ગૃહસ્થને પણ તીથ કરઅદ્યત્ત મનાય છે. ૪. ઉપરના બધા દોષોથી રહિત જે વસ્તુ શુદ્ધ—પ્ય હાય તે પણુ, સાધુ પાતે જેની નિશ્રામાં હાય તે શુદિને નિમંત્રણુ કર્યો વિના, ખતાવ્યા વિના કે તેઓની સંમતિ વિના વાપરે, તે તેને ‘ગુરુઅદત્ત ’ કહેવાય છે. એ ચારેય અદત્તો જે જે વસ્તુમાં જેટલાં ઘટે તેટલાં સ્વયમેવ વિચારવાં. " C ઉપરનાં ચાર અદત્તાદાના પૈકી શ્રાવકને સ્વામીઅદ્યત્તને અંગે જ વિરતિ થઈ શકે છે, તે સ્વામીઅદ્યત્ત એ પ્રકારનુ` છે, ૧–સ્થૂલ અને ૨-સૂક્ષ્મ. તેમાં · અહુમૂલ્ય મેટી વસ્તુ કહ્યા વિના લેવાથી ચારીનુ કલંક લાગે, તેથી જિનેશ્વરાએ માલિકની રજા વિના તેને લેવાના નિષેધ કર્યો છે. ’–એમ સમજવા છતાં પણ સંમતિ વિના ગ્રહણ કરે, ત્યારે લેનારના અધ્યવસાયા ઘણા દુષ્ટ (ચારીના ) હોવાથી તે ‘ સ્થૂલ ’કહેવાય છે. એ પ્રમાણે ખેતર-ખળા વગેરેમાંથી પણ થાય ચારીની બુદ્ધિથી ગુપ્ત રીતિએ ગ્રહણ કરે, તે તે પણ દુષ્ટ આશયપૂર્વક લેવાતું હોઈ સ્થૂલ અદત્તાદાન કહ્યું છે. તેનાથી વિપરીત એટલે ચારી કરવાની બુદ્ધિ વિના સામાન્ય ઘાસ, માટીનું ઢેકું, રાખ વગેરે વસ્તુ લેવી તે સૂક્ષ્મ-નાનું અદત્તાદાન સમજવું. આ એમાં સૂક્ષ્મ અદત્તાદાનની યતના રાખી શ્રાવકને માત્ર સ્થૂલ અદત્તાદાનના ત્યાગ થઈ શકે છે. કહ્યું છે કે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ [ ધo સં૦ ભા. ૧-વિ૦ ગા. ૨૭ “थूलगादत्तादाणं समणोवासओ पच्चक्खाइ, से य अदत्तादाणे दुविहे पन्नत्ते तंजहा; सचित्तादत्ताટાળે નિત્તાત્તાવાળે આ રિ !” (શ્રી માવ સૂત્ર) ' અર્થાત-“શ્રાવક સ્થૂલ અદત્તાદાનનું પચ્ચખાણ કરે છે, તે અદત્તાદાન બે પ્રકારે છે, ૧-સચિત્તનું અદત્તાદાન અને ૨-અચિત્ત વસ્તુનું અદત્તાદાન” વગેરે. આ ત્રીજા વ્રતના પાલનથી સર્વને વિશ્વાસ, પ્રશંસા, ધન-ધાન્યાદિ સમૃદ્ધિની વૃદ્ધિ, મનની સ્થિરતા (નિર્ભયપણું), ઠકુરાઈ અને પરલેકમાં સ્વર્ગ વગેરે ઘણાં ઉત્તમ ફળ મળે છે. કહ્યું છે કે છે, આ જ ર વ સથવા વા. अत्थो से न विणस्सइ, अचोरिआए फलं एअं ॥ १॥" “ જમાના, સોળમુમકંવપટ્ટા રા सुइरं हवंति सामी अचोरिआए फलं एअं ॥ २ ॥" (Rોધક, કાગ્રતા, ૨૨-૩૪) ભાવાર્થ—“ ક્ષેત્રમાં, ખળામાં કે જંગલમાં, દિવસે કે રાત્રે શસ્ત્રઘાતાદિ (પ્રાણુન્ત) આપત્તિમાં પણ તેનું (એરી વિના ન્યાયથી મેળવેલું) ધન નાશ પામે નહિ ( અર્થાત ચેરી નહિ કરનારનું ધન કેઈ લે, કઈ કાળે કે કઈ પણ સાગમાં વિના રક્ષકે પણ સુરક્ષિત રહે છે.) એ અચૌર્ય વ્રતનું ફળ છે. વળી ચોરી નહિ કરનાર ઘણા કાળ સુધી “ગામે, નગરે, ખાણે, દ્રોણમુખ, મર્ડ કે પત્ત(શહેર)ને સ્વામી-વિશાળ રાજ્યને ભેગવનાર “રાજા” બને છે. એ બધાં અદત્તાદાન વિરમણ વ્રતનાં ઉત્તમ ફળે છે.” આ વ્રતને નહિ પાળનારા, ચેરી કરનારા કે વ્રત લેવા છતાં અતિચાર સેવનારાઓ દર્ભાગ્ય, દાસપણું, અંગોપાંગને છેદ (કપાવાં), દરિદ્રતા વગેરે ઘણાં માઠાં ફળ ભોગવે છે. કહ્યું છે કે “ દ વ વવાદ્ધિ-ધિરમપુષid दुक्खं तकरपुरिसा, लहंति नरयं परभवंमि ॥१॥" “ નવા ડબૅ, વૈવાદમુદિધા. ચોવિસનિહ, હૂંતિ ન મરણ ૨” (વધવ, શoad, ૩-૬) ભાવાથ–“ચેરી કરનારા મનુષ્ય, આ જન્મમાં રાજાદિ તરફથી થતાં “ગધેડા ઉપર બેસાડી શહેરમાં સર્વત્ર ફેરવવા, અનેક મનુષ્ય દ્વારા નિંદા–ધિક્કાર-તિરસ્કાર વગેરે પરાભવ કરાવવા, દેશનિકાલ કે મરણ પર્યંતની (શૂળી વગેરેની) પણ સજા ભેગવવી, વગેરે મહા કષ્ટ ભેગવે ( ૮. જ્યાં કર ભર પડે તે ગામ, જ્યાં કર ન ભરવો પડે તે (નકર) નગર, જ્યાંથી લેખંડ વગેરે નીકળે તે ખાણ, જ્યાં જળ-સ્થળ બને ભાગે વ્યાપાર ચાલતું હોય તે દ્રોણમુખ, જેની આજુબાજુ અડધા યોજનમાં ગામ વસેલાં હોય તે મોંબ અને જ્યાં જળ કે સ્થળ બેમાંથી એક જ માર્ગે વ્યવહાર થતું હોય તે પતન કહેવાય છે. એ પ્રમાણે પ્રાચીન સંજ્ઞાઓ આગમોમાં જણાવેલી છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ પ૦ ૨-સ્થૂલ મૈથુનવિરમણ વ્રત ] ૧૮૫ છે અને અન્ય ભવમાં નરક જેવી દુર્ગતિને પામે છે. ચોરીના વ્યસનથી મનુષ્ય નરકમાં ઘણું કાળ સુધી મહા દુખે ભેગવીને, ત્યાંથી નીકળ્યા પછી પણ માછીમાર, કુંઠા, હીન અંગેપાંગવાળા, બહેરા, આંધળા વગેરે થાય છે; એમ હજારે ભવ સુધી મહા કષ્ટ ભેગવે છે, ઈત્યાદિ ચેરીનાં મહા દુષ્ટ ફળે કહ્યાં છે.” એ મુજબ ત્રીજા વ્રતનું સ્વરૂપ કહી હવે ચેથા વ્રતનું વર્ણન કરે છે. मूळ-" स्वकीयदारसन्तोषो, वर्जनं वाऽन्ययोषिताम् ।। - શ્રમવાસનાં તાવ મત ૨૮” મૂલાઈ-“પિતાની સ્ત્રીમાં સફેષ અથવા પરસ્ત્રીઓને ત્યાગ કરે, તેને શ્રાવકેનું શું અણુવ્રત કહ્યું છે. ” ટીકાને ભાવાથ–પોતાની એક કે અનેક પરિણીત સ્ત્રીઓના ભેગમાં સંતેષ, અર્થાત પિતાની સિવાય બીજી સ્ત્રી સાથે મૈથુનને ત્યાગ કર, કે પરસ્ત્રી એટલે અન્ય મનુષ્યની પરિણીત કે (ભાડા વગેરેથી રાખેલી રખાત) સંગૃહીત સ્ત્રીઓ, દેવેની પરિગ્રહતા કે અપરિગ્રહીતા દેવીઓ, કે પશુ જાતિની સ્ત્રીઓ, એ સર્વની સાથે મૈથુન સેવવાને ત્યાગ કરે, તે શ્રાવકેનું ચતુર્થવ્રત કહેવાય છે.” - જે કે અપરિગ્રહીતા દેવીઓ અને પશુસ્ત્રીઓ (ગા વગેરે જાતિઓ) પરણેલી કે રખાસ્ત્રી તરીકે કઈ માલિકની હોતી નથી, કે તેને અંગે આ અમુકની સ્ત્રી છે એવું મનાતું પણ નથી, માત્ર વેશ્યા જેવી જ હોય છે, તે પણ તેઓ પરજાતિને (દેવેને-પશુઓને) લેગ્ય હેવાથી પરજાતિની સ્ત્રી તરીકે–પરદારારૂપ માનીને તેના મૈિથુનને પણ ત્યાગ કરે જ જોઈએ. અહીં વિશેષ એ છે કે-મૈથુન બે પ્રકારનું છે, એક સૂક્ષ્મ અને બીજું સ્થૂલ. તેમાં (વેદમેહનીયના ઉદયે) કામના જેરે ઈન્દ્રિયમાં જે સહજ વિકાર થાય તે સૂક્ષ્મ, અને મનથી, વચનથી કે કાયાથી ઔદારિક વગેરે (શરીરવાળી) સ્ત્રીઓનો (કે સ્ત્રીએ તેવા પુરૂષને) સંગ કરે તે સ્કૂલ મૈથુન કહેવાય છે. અથવા તે મૈથુનના ત્યાગરૂપ બ્રહ્મચર્ય બે પ્રકારનું છે. એક સંપૂર્ણ અને બીજુ દેશથી (અમુક અંશથી). તેમાં સર્વ સ્ત્રીઓની સાથે સર્વ પ્રકારના સંગને મન, વચન અને કાયાથી ત્યાગ કર, તે સંપૂર્ણ બ્રહ્મચર્ય છે. તેના ૧૮ પ્રકારે આ પ્રમાણે કહ્યા છે. “ દ્વિવ્યારિશમનાં, શdiનુમતિવરિતો | મનોવીલીયતા , માણાધા મત | શા” (યોગશાસ્ત્ર, ૪૦૬-ર૩) ભાવાર્થ“વૈકિય અને ઔદારિક અને પ્રકારના કામોને મન, વચન અને કાયાથી ભેગવવા નહિ, ભગવાવવા નહિ કે અનુમોદવા નહિ એ મુજબ (ત્રણ કરણ અને ત્રણ યોગથી બે પ્રકારે પળાતું) બ્રહ્મચર્ય (ર૪૩૪૩=૧૮) અઢાર પ્રકારે છે.” તેનાથી ઓછું અમુક અંશમાં પાળવું તે દેશબ્રહ્મચર્ય કહેવાય છે. તેમાં જે શ્રાવક સર્વથા બ્રહ્મચર્ય પાલન માટે અસમર્થ હોય, તે દેશથી એટલે સ્વદારાતેષરૂપ કે પરદારાના ત્યાગરૂપ બ્રહ્મચર્ય અંગીકાર કરે. આ દેશબ્રહ્મચર્યને પૂલ મિથુનવિરમણ વ્રત જાણવું. આગમમાં કહ્યું છે કે " परदारगमणं समणोवासओ पच्चक्खाइ, सदारसंतोसं वा पडिवज्जइ, से अ परदारगमणे दुविहे पन्नत्ते, ओरालियपरदारगमणे-वेउब्विअपरदारगमणे ति ॥” ( श्रीपच्च० आव० ) Page #239 -------------------------------------------------------------------------- ________________ "2 : [ ૦ સં૰ ભા૦૧–વિ૦ ર્–ા. ૨૮ ભાવાથ શ્રાવક પરદારાગમનના ત્યાગ કરે અથવા સ્વદારાસાષ વ્રત ધારણ કરે. તે પરદારાગમન એ પ્રકારે છે. એક ઔદારિકપરદ્વારાગમન અને બીજી વૈક્રિયપરદારાગમન, ઈત્યાદ્ધિ. અહી. પરદ્વારાગમનના ત્યાગ કરનારને, આ સ્ત્રી ખીજાની છે-પરસ્ત્રી છે ’–એવો શબ્દવ્યવહાર જેને અંગે થઈ શકે, તેવી પરસ્ત્રીઓના સભાગના ત્યાગ થાય છે, પણ સર્વસાધારણ એવી વેશ્યા, કે કન્યા (કુમારી) વગેરે જે અમુકની સ્રીરૂપે નિીત નથી તેના ત્યાગ થતા નથી જ્યારે સ્વદારાસાષ વ્રતવાળાને તે એક કે અનેક પાતાની પરિણીત સિવાયની બીજી કુમારી વગેરે સના પણ ત્યાગ થાય છે, ( અર્થાત્ તેનું વ્રત ઉત્તમ છે,) એટલેા ભેદ સમજવા. હાલમાં આ વ્રત લેવાના વિધિ વૃદ્ધપરપરાએ પ્રાયઃ સામાન્ય રીતિએ અન્ય ચાર અણુવ્રતાની જેમ દ્વિવિધ, ત્રિવિધ વગેરે ભાંગે જણાતા નથી, પરંતુ મનુષ્ય સબધી સ્ત્રીના એકવિધ-એકવિધ ( કાયાથી સેવવું નહિ), તિય ચ-પશુ સંબધી સ્ત્રીના એકવિધ-ત્રિવિધ (મન, વચન અને કાયાથી—સેવવું નહિ, તથા દેવ સંબધી સ્ત્રીના દ્વિવિધ-ત્રિવિધ ( મન, વચન અને કાયાથી—સેવવું નહિં, સેવરાવવું નહિ ). એ રીતિએ ત્યાગ કરાતા જાય છે. ધર્મમાં પુરુષ પ્રધાન હાવાથી અહી પુરુષને અગે આ વર્ણન કર્યું છે, તે પણ ઉપલક્ષણથી ‘ પરદ્વારા ’શબ્દથી પરપુરુષ પણ સમ જવો; એટલે કે–સ્રીઓને પણ સ્વપતિ સિવાય અન્ય સર્વ પુરુષોના ત્યાગ કરવો, એ ચેાથુ... વ્રત સમજવું. (સ્ત્રીઓને આ વ્રતને ‘ સ્વપતિસંતાષ' એક જ પ્રકાર હાય છે. ) ૧૮૬ ૯. પ્રશ્ન-જેમ પુરુષોને અનેક સ્ત્રીએ ભોગવવાના અધિકાર છે, તેમ સ્ત્રીઓને અનેક પુરુષો ભોગવવાના કે પુનઃલગ્ન કરવાના અધિકાર કેમ નહિ ? માત્ર ‘સ્વપતિસાષ’ એક જ પ્રકાર કેમ કહ્યો ? સમાન અધિકાર કેમ નહિ ? ઉત્તર્–સંસાર એટલે અસમાનતાના ભંડાર. સ’સારી જીવાની સર્વ વિષયમાં કદાપિ સમાનતા હોય જ નહિ, એ અસમાનતાને દૂર કરી સમાનતા પેદા કરવી તેનું જ નામ મેાક્ષ. વસ્તુતઃ જગતમાં જેટલા ઉત્તમ વ્યવ હારા છે તે મેક્ષ(સમાનતા )ના સાધક છે. સમજથી કે ખીનસમજથી પણ ઉત્તમ જીવ એ ઉત્તમ વ્યવહારાને જ ઈચ્છે છે, ભલે પછી તેની ઈચ્છા તત્કાળ સફળ થાય કે ન પણ થાય; સ્ત્રીને સ્વપતિ અને તે પણ એક પરણેતરને જ ભાગવવાના આય દેશના વ્યવહાર અનેક રીતિએ ઉત્તમ છે, તેમજ સ્ત્રી અને પુરુષ ઉભયને હિતકારી છે, જે નીચેની હકીકતથી સમજાશે. (૧) ગણિતની દૃષ્ટિએ–પુરુષો કરતાં સ્ત્રીએ સદૈવ કે ગુણી વધુ જ હાય છે (જૈન દૃષ્ટિએ ગર્ભમાં ઉપજતી—મરતી બધી મળીને સત્તાવીસ ગુણી કહી છે). જો પુરુષો અનેક સ્ત્રીએ કરે તેની જેમ સ્ત્રીઓ પશુ અનેક પતિએ કરે કે અનેક વાર લગ્નો કરે, તો પરિણામ એ આવે કે—કન્યાને પુરુષા મળી શકે નહિ—તેને કુમારી જ રહેવાના પ્રસંગ આવે. (૨) વ્યવહારની દૃષ્ટિએ-શ્રી ભાગ્ય અને પુરુષ ભાગી છે. ભાગીની ખરાખર ભાગ્યના વ્યવહાર હાઈ શકે નહિ. ભાગ્યને ભાગીની ઇચ્છાને આધીન રહેવાનું હોય. સધળા ભાગ્ય પદાર્થી માટે એ જ વ્યવહાર છે. (૩) મુખની દૃષ્ટિએ-પુરુષને અનેક સ્ત્રીઓની જેમ સ્ત્રીને અનેક પતિની દૃષ્ટ હાય, તે પુરુષ કે સ્ત્રીને પરસ્પર વિશ્વાસના અભાવે તેને સંસાર સુખને બદલે દુઃખમય બને, સ્વપતિનું ખૂન કરીને કે દગા દઈને પણ અન્ય પતિ વરવાથી પુરુષ દુઃખી થાય અને વૈર-વિરાધ તથા ક્લેશા વધે. નાતરીયા કામમાં બનતા આવા અનેક પ્રસંગાના તાદશ્ય ચિતાર કોર્ટોમાં જોવા મળે છે. પરિણામે પતિના વિશ્વાસના અભાવમાં સ્ત્રીનું જીવન અનેક પતિએ કરવા છતાં દુઃખમય રહે, તેણી ધરનું આધિપત્ય મેળવી શકે નહિ અને તેણીનાં સંતાનાની તા જીવવા છતાં મરણુથી પણ વધુ દુર્દશા થાય, પરિણામે વ્યભિચાર વધતાં સદાચારના લેપ થાય અને માનવતા ક્રૂરતાથી અવરાઈ જાય. , Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-સ્થૂલ મૈથુનવિરમણ વ્રત ]. ૧૮૭ આ વ્રત પાળવાથી ઘણું ઉત્તમ ફળ મળે છે. કહ્યું છે કે " जो देइ कणयकोडिं, अवा कारेइ कणयजिणभवणं । તરત ન તરિક પુળ, ધણિ છે ? ” (વિધવા, ગુરુપયo દ8) પ્રશ્ન-બલાત્કારે વૈધવ્ય પાળવાથી ગુપ્ત વ્યભિચાર સેવાય અને ગર્ભપાત કે બાળહત્યા થાય, તે કરતાં પુનર્લગ્ન કરવું શું ખોટું ? ઉત્તર-કુલાચારથી પણ પુનર્લગ્ન ન કરનારને ઘણે ભાગ બ્રહ્મચર્ય પાળવાનું સામર્થ્ય કેળવી જીવનને નિર્મળ બ્રહ્મચર્યથી પવિત્ર કરે છે. અલ્પ માત્ર વ્યક્તિઓ જ ઉન્માર્ગે જાય છે, જે પ્રગટ છે. જે થેડાના ભોગે ઘણાનું રક્ષણ થતું હોય તે તે વ્યવહાર ખોટ નથી. જગતનો કેઈ પણ ઉત્તમ વ્યવહાર એ નહિ હેય, કે જેનાથી છેડાને (કલ્પિત) નુકશાન ન હોય. વસ્તુતઃ તે વ્યભિચાર પતિના અભાવથી નહિ પણ વિષયના વિકારને રોકવાની નિર્બળતાથી થાય છે. કેઈ સધવા સ્ત્રી પણ ઉન્માર્ગનું સેવન કરે, ત્યાં કોને દેષ ગણવો ? વિધવાઓ કરતાં સધવાઓની સંખ્યા વ્યભિચારમાં વધારે હોય છે, તે નિર્ભયપણે વ્યભિચાર કરે છે. વસ્તુતઃ અનાદિકાળની વિષયવાસનાને ટાળવા માટે ઈચ્છાથી કે અનિચ્છાથી પણ ઉત્તમ આચારેનું પાલન કરવું જરૂરી છે, વગેરે મધ્યસ્થ બુદ્ધિએ વિચારતાં સ્પષ્ટ સમજાય તેમ છે. પ્રશ્ન-ઈચ્છા વિના આચારને પાળવા તે આચાર નહિ પણ બંધન જ કહેવાય ! તેવા બંધનથી આત્મા કાંઈ સુધરી જ નથી. ઉત્તર–શહેરને કિલ્લે હેય છે અને જેલ પણ હોય છે. કિલ્લે પ્રજાને બંધનરૂપ છે છતાં પ્રજાને બહારના ઉપદ્રવોથી બચાવવા માટે તે જરૂરી છે, જ્યારે જેલ દુર્જનોને બંધનરૂ૫ છતાં પ્રજાના રક્ષણ માટે જરૂરી છે. માટેલ તથા જેલ બને એ પહેરેગીરે હોય છે, પણ મહેલને પહેરેગીર રાજના રક્ષણ માટે છે અને જેલને પહેરેગીર કેદીને કબજે રાખવા માટે છે. એ પ્રમાણે જગતના ઉત્તમ વ્યવહાર બંધનરૂપ હોવા છતાં તે કામ-ક્રોધાદિ શત્રઓથી આત્માનું રક્ષણ કરનારા હોવાથી તેને બંધન મનાવી સત્યને લે૫ કરે તે કઈ રીતિએ ઉચિત નથી. (૪) ધાર્મિક દષ્ટિએ–શાસ્ત્રકારે જણાવે છે તેમ પૂર્વભવમાં શીલનું પાલન નહિ કરવાથી કે અસદાચારી જીવન જીવવાથી પ્રયઃ વધશ્ય પ્રાપ્ત થાય છે, તેને બ્રહ્મચર્યથી પવિત્ર રાખીને જ ઉત્તમ જીવન પ્રાપ્ત કરી શકાય છે, સદાચારેનો લેપ કરી કદી સુખી થઈ શકાતું નથી, માટે જ સ્ત્રીજીવનને અંગે ઉત્તમ કુલના જે આચારે છે તેનું સહર્ષ પાલન કરવાથી જ સ્ત્રીધર્મ સચવાય છે. વૈધવ્ય વગેરે પૂર્વભોમાં કરેલા શીલભંગ આદિ દુરાચારનાં જ ફળે છે. તેને સમતાપૂર્વક ભોગવી બ્રહ્મચર્ય પાળવાથી જ તે કર્મોથી છૂટી શકાય છે. એમ અનેક પ્રકારે પુરુષ કરતાં સ્ત્રીજીવનને માર્ગ ભિન્ન છે. પુરુષપણું પૂર્વે કરેલા ઉત્તમ કર્મોનું ફળ છે, જેથી તેની સ્ત્રી કરતાં ભેગ ભેગવવાની વિશાળતા સ્વતંત્ર છે, પરંતુ એને અર્થ એ નથી કે નિરંકુશ બનવું. પુરુષે પણ બ્રહ્મચર્ય કે એકપત્ની પ્રત પાળવું એ હિતકર છે. ઉત્તમ પુરુષે કદી ભેગને પરાધીન હોતા નથી. સ્ત્રી અબળા છતાં જો સ્વપતિમાં સંતોષ રાખી શકે તે પુરુષ કેમ ન રાખી શકે? વસ્તુતઃ વિષય વિષતુલ હોવાથી છે જે વ્યવહારથી વિષયમુક્ત બને, તે દરેક વ્યવહારે અજ્ઞાન–મેહથી દુઃખરૂપ દેખાવા છતાં સુખનાં કારણભૂત છે. માનવજાતિની લગ્નવ્યવસ્થા વસ્તુતઃ વ્યભિચારથી દર હઠી આત્માનું રક્ષણ કરવા માટે છે, નહિ કે વિષયના પિષણ માટે! પુરુષને વ્યભિચારથી બચવા માટે સ્ત્રીની અને સ્ત્રીને વ્યભિચારથી બચવા માટે પુરુષની સહાય છે. વેદવિકારને ન રોકી શકાય તે જ સ્ત્રીને માત્ર પિતાના પરણેત પતિ સાથે કે પતિને પિતાની પરણેત સ્ત્રી સાથે તે વિકારને શાન્ત કરવાને હેય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ [ ધ સંo ભા૦ ૧-૧૦ ૨–ગા, ૨૮ તથા “ સેવફાળવ–ધડ્યા, કવર–નવવસ-નિની મારે નમયંતિ, વરિ તૂ . ૨.” ( ૩ યનસૂ, ચ૦ -૧૬) તથા–“ ગાર્ષિ વા, સ્ત્રી રામ-મોr . कित्ती बलं च सग्गो, आसन्ना सिद्धि बंभाओ ॥ ३॥" " कलिकारओ वि जणमारओ वि सावज्जजोगनिरओ वि। जं नारओ वि सिज्झइ, तं खलु सीलस्स माहप्पं ॥ ४ ॥" (વધvo, Dowત્રતાર-૩) ભાવાર્થ-જે ક્રોડ સેનિયાનું દાન કરે અથવા સેનાનું શ્રીજિનમન્દિર બંધાવે, તેને તેટલું ફળ ન થાય, કે જેટલું ફળ માત્ર નિર્મળ બ્રહ્મચર્ય પાળવાથી થાય (૧). દે, દાન, ગધર્વો, યક્ષ, રાક્ષસે અને કિન્નરે પણું બ્રહ્મચારીને નમે છે, કે જેઓ દેવોને પણ દુષ્કર એવું બ્રહ્મચર્યનું પાલન કરે છે (૨). ઉત્તમ ઠકુરાઈ, અખૂટ ધન-ધાન્યાદિ ઋદ્ધિ, રાજ્ય, કામ–ભેગનાં સાધને, નિર્મળ કીર્તિ, નિર્વિકારી બળ, સ્વર્ગનાં સુખ અને અંતે અલ્પકાળમાં મોક્ષ; એ બધું નિર્મળ બ્રહ્મચર્ય પાળવાથી પ્રાપ્ત થાય છે (૩). કલહ કરાવનાર, મનુષ્યોને મરાવનાર અને પાપકાર્યોમાં રક્ત એવા પણ “નારદને મેક્ષ થાય છે, તે માત્ર તેના નિર્મળ શીલને જ મહિમા છે (૪).” સ્વદારાસતથી ગૃહસ્થ પણ સુદર્શન શેઠની જેમ બ્રહ્મચારી સરખા શ્રેષ્ઠ જ છે. પરદાદાગમનથી જગપ્રસિદ્ધ વધ, બંધન (કેદ) વગેરે દુષ્ટ ફળે ભેગવવાં પડે છે. કહ્યું પણ છે કે “ વેધ–ઘંધા–નાસંવિછેર-પાવાપુરા . परदारओ हु बहुआ, कयत्थणाओ इहभवे वि ॥ १॥" " परलोए सिंबलि-तिक्खकंटगालिंगणाइबहुरूवं । નરમ હું , જવારા તિ ના . ૨ .” " छिनिंदिआ नपुंसा, दुरूवदोहग्गिणो भगंदरिणो। હાંહા વંશા, નિંદુ વિસર હુતિ સુરસા ! રૂ .” ( સંવોથ , ગ્રાપિ, છ થી ૪૬) તથા–“ મરશે તેવસ, રિસ્થીમmળ વા सत्तमं नरय जंति, सत्तवाराउ गोयमा ! ॥ ४॥" ભાવાર્થ-વધ, બંધન, ગળે ફાંસ, ફાંસી, નાક કપાવું, ગુપ્તેન્દ્રિયને છે, ધનને નાશ વગેરે પરદારા સેવનથી અનેક કદર્થનાએ આ ભવમાં જ સહન કરવી પડે છે (૧). પરસ્ત્રી ભેગવનારા મરીને અન્ય ભવે નરકમાં તીણું કાંટાવાળા શાલભલી વૃક્ષને ભેટવું (ભેંકાવું) વગેરે અનેક જાતિનાં દુઃસહ દુખોને ભોગવે છે (૨). દુરાચારી પુરુષ (અન્ય ભવમાં) કપાયેલી ગુપ્તેન્દ્રિયવાળા, નપુસક, કુરૂપવાળા, દુર્ભાગી, ભગંદરના રેગવાળા થાય છે તથા દુરાચારિણી સ્ત્રીઓ (અન્ય ભવમાં) Page #242 -------------------------------------------------------------------------- ________________ = = == પ્રહ ૨-સ્થૂલ મૈથુનવિરમણ વ્રત ] ૧૮૯ વિધવા, ચેરીમાં રંડાપ, વાંઝણ, મરેલાં બાળકને જન્મ આપનારી, વિષકન્યા સ્પર્શથી બીજાને ઝેર ચઢે તેવા શરીરવાળી) વગેરે દુષ્ટ સ્ત્રીપણું પામે છે (૩). તથા હે ગૌતમ! દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી અને પરસ્ત્રીસેવનથી જીવ સાત વાર સાતમી નારકીમાં ઉત્પન્ન થાય છે (એમ શ્રીમહાવીર પ્રભુએ કહ્યું છે.) (૪).” વળી મૈથુનમાં હિંસા બહુ જ છે. કહ્યું છે કે “મેહુરજો , નવલ કુમળીવા” ફૂલ્યાણ અર્થાત-મૈથુન સેવનારો નવ લાખ સક્ષમ છેને હણે છે,” વગેરે અન્ય શાસ્ત્રોમાંથી જોઈ લેવું. ૧૦ પચ્ચકખાણઆવશ્યકચૂર્ણિમાં પણ ચેથા વ્રતના અધિકારમાં મૈથુનના દેશે અને બ્રહ્મચર્યના ગુણે આ રીતિએ બતાવ્યા છે. " चउत्थे अणुव्वए सामण्णेण अणिअत्तस्स दोसा-मातरमवि गच्छेज्जा, विदियं धूयाए वि समं वसेज्जा० इत्यादि, तथा णिअत्तस्स इहलोए परलोए गुणा-इहलोए कच्छे कुलपुत्तगाणि सढाणि० इत्यादि, तथा परलोए पहाणपुरिसत्तं, देवत्ते पहाणाउ अच्छराओ, मणुअत्ते पहाणाओ माणुसीओ, विउला य पंचलक्खणा भोगा पियसंओगा य आसण्णसिद्धिगमणं च ।" ૧૦. કામશાસ્ત્રના રચયિતા વાત્સાયન કહે છે કે “ ના મય , વૃષ્યાધિરાચઃ | __ जन्मवर्त्मसु कण्डूर्ति, जनयन्ति तथाविधाम् ॥ १॥" ભાવાર્થ–“રુધિરમાંથી ઉત્પન્ન થતા, અલ્પ–મધ્ય અને વિશેષ શક્તિવાળા, ચક્ષુથી ન દેખી શકાય તેવા બારીક છ–કીડાઓ, પિતાની શક્તિ પ્રમાણે યોનિમાં (સ્ત્રીને ગુહ્ય અંગમાં) તથા પ્રકારની (વિષયની) ખરજ (ચળ) ઉત્પન્ન કરે છે.” પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ગશાસ્ત્ર, પ્રકાશ ૨–૦૯ માં કહે છે કે “योनियन्त्रसमुत्पन्नाः, सुसूक्ष्मा जन्तुराशयः ।। पोड्यमाना विपद्यन्ते, यत्र तन्मैथुनं त्यजेत् ॥ १॥" ભાવાર્થ–“સ્ત્રીની નિરૂપ યંત્રમાં ઉત્પન્ન થયેલા અતિ બારીક જીવોના સમૂહ, જે મૈથુન સેવન કરવામાં પીલાઈને મરે છે, તે મૈથુનને તજવું જોઈએ.” સંધ પ્રકરણના ત્રીજા અધિકારમાં પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે " इत्थीण जोणिमझे. गभगया चेव हुंति नवलक्खा। इको व दो व तिन्नि, व लक्खपुहुत्तं च उक्कोसं ॥" “ इत्थीण जोणिमझे, हवंति बेई दिशा असंखा य। __ उप्पज्जति चयंति य, समुच्छिमा तह असंखा॥" થીમ રમ, સહકવા હુંતિ ૩૬ . ”(ા ૭-૭૪-૭૬), ભાવાર્થ–બે સ્ત્રીઓની નિમાં ગર્ભજ (મનુષ્યો ) ઉત્કૃષ્ટથી નવ લાખ ઉપજે છે, અર્થાત-એક, બે, ત્રણથી ચાવત ઉત્કૃષ્ટ લક્ષપૃથકત્વ ઉપજે છે, તે સિવાય બેઈન્દ્રિય છે અસંખ્યાતા ઉપજે છે અને સંભૂમિ (મનુષ્ય) પણ અસંખ્યાતા ઉપજે છે અને મારે છે. સ્ત્રીસંભેગથી તે સર્વ જીવોને એકીસાથે નાશ થાય છે, વગેરે.” Page #243 -------------------------------------------------------------------------- ________________ [‰o સં૰ ભા૦ ↑–વિ૦ ર્–ગા, ૨૯ ભાવાર્થ – સામાન્ય રીતિએ ચેાથા અણુવ્રતરૂપ વિરતિ નહિ કરનારા મનુષ્યને દાષા લાગે, જેમ કે–તેને માતાને પણ ભાગવવાના અને સ્વપુત્રીને સેવવાને પણ પ્રસંગ આવે. ( આ બન્નેનાં દૃષ્ટાન્તા ચૂર્ણમાં આપ્યાં છે. ) વિરતિવાળાને આ લેાક-પરલેાકમાં ગુણે! શું થાય ? તે આ લેાકમાં કચ્છ દેશના શ્રદ્ધાળુ ૧૧કુળપુત્રકનુ ચૂર્ણિમાં દૃષ્ટાન્ત આપ્યુ છે તે પ્રમાણે દેવતાઓ પણ સેવા કરે અને પરલેાકમાં સત્ર પુરુષામાં શ્રેષ્ઠપણું પામે; દેવભવમાં ઉત્તમ અપ્સરાઓ, મનુષ્યપણામાં સતી–રૂપવતી-ગુણવતી ભાર્યા, પાંચેય ઇન્દ્રિઓના વિષયાનાં વિપુલ સાધના, પ્રિય મનુષ્યના યાગ અને થાડા કાળમાં જ મેાક્ષ પણ થાય, વગેરે બ્રહ્મચય ના ઘણા ગુણા છે.” એ પ્રમાણે ચેાથા મૈથુનવિરમણ વ્રતનું રવરૂપ કહ્યું. હવે પાંચમા અણુવ્રતને વર્ણવે છે. मूळ - " परिग्रहस्य कृत्स्नस्यामितस्य परिवर्जनात् । इच्छापरिमाणकृति, जगदुः पञ्चमं व्रतम् ।। २९ ।। "" ૧૯૦ મૂલા :-“ સઘળા ( નવેય પ્રકારના ) પદાર્થાની મૂસ્ક્વરૂપ અપરિમિત પરિગ્રહના ત્યાગ કરવાપૂર્વક ઈચ્છાને મર્યાદિત કરવી, તેને પાંચમું અણુવ્રત કહ્યું છે. ” ટીકાને ભાવા – મળેલા કે નહિ મળેલા કોઈ પદાર્થ ઉપર મમત્વ-મૂર્છા રાખવી તેને પરિગ્રહ કહ્યો છે. ગૃહસ્થના પરિગ્રહના વિષયભૂત સ ( ખાહ્ય) પદાર્થીની સામાન્યરૂપે આ રીતિએ નવ પ્રકારામાં ગણત્રી કરી છે.” ૧–ધન, ૨-ધાન્ય, ૩–ક્ષેત્ર, ૪-વાસ્તુ, પ–રૌમ્ય, (–સુવણુ, છ-ક્રુષ્ય, ૮-દ્વિપદ અને ૯ચતુષ્પદ. આનુ વિશેષ સ્વરૂપ આગળ ત્રતાના અતિચારોના વનમાં કહેવાશે. દશવૈકાલિકસૂત્રના છઠ્ઠા અધ્યયનની પાંચમી ગાથાની પૂ॰ શ્રીભદ્રષાઝુસ્વામિજીએ કરેલી નિયુક્તિમાં તેા, ગૃહસ્થના પરિગ્રહના ૧-ધાન્ય, ૨-રત્ન, ૩-સ્થાવર, ૪-દ્વિપદ, ૫-ચતુષ્પદ અને ૬-કુ, એમ મૂલ છ પ્રકારો કહ્યા છે અને તે છના પેટાભેદો કુલ ૬૪ આ પ્રમાણે જણાવ્યા છે. (૧) ધાન્ય-૧-જવ, ૨-ઘઉં, ૩-શાલ ડાંગર, ૪–કમાઇ ડાંગર, ૫-સાઠી ડાંગર, ૬–કેદ્રવા, ૭-જીવાર ( અથવા મીણુચવ નામનુ ધાન્યવિશેષ), ૮–કાંગ, ઝીણા ચણા ( તાંદળાની દાળ નીકળે તે ), ૧૦–તલ, ૧૧–મગ, ૧૨-અડદ, ૧૩–અળસી, ૧૪-મેાટા ચણા (કઠોળ ), ૧૫લાંગ, ૧૬-વાલ, ૧૭-મઠ, ૧૮–ચાળા, ૧૯-મરટી, ૨૦-મસુરી, ૨૧-તુવેર, ૨૨-કળથી ૨૩-ધાણા અને ૨૪–વટાણા, એમ ધાન્યા ચાવીશ પ્રકારનાં કહ્યાં છે. (૨) રત્ના–૧–સાનુ, ર-ત્રપુ (તરવું), ૩–ત્રાંબુ, ૪-રૂપું, પ–લેાખંડ (લાğ'), ૬-સીસુકલાઈ, છ-હિરણ્ય ( રૂપિયા વગેરે નાણુ.), ૮–ઉત્તમ જાતિના પત્થરો-અકીક વગેરે, ૯–વજ, ૧૦–જાત્યરત્ના, ૧૧–મેતી, ૧૨-પ્રવાલ, ૧૩-શ’ખ, ૧૪-તિનીશ નામનું વૃક્ષ ( નેતર ), ૧૫ ૧૧. કચ્છ દેશમાં કાઈ કુલપતિને પુત્ર અને ખીજાની પુત્રી–અનેએ બાલ્યવયમાં એકાન્તરે બ્રહ્મચય પાળવાના નિયમ લીધા, ભવિતવ્યતાવશાત્ યૌવન પામ્યા પછી તે તેનું પરસ્પર લગ્ન થયું, તેમાં બ્રહ્મચ પાલનમાં જે દિવસે પતિને નિયમ આવે તે દિવસે પત્નીને છૂટ અને જે દિવસે પતીને નિયમ આવે તે દિવસે પતિને છૂટ આવે, એ પ્રમાણે બન્યું. આથી ખતે યાવજ્જીવ બ્રહ્મચારી રહ્યાં અને દેવા પ્રસન્ન થઈ તેને સહાય કરવા લાગ્યા, વગેરે. ( આ દૃષ્ટાન્ત સુપ્રસિદ્ધ શ્રીવિજય ો અને વિજયા રોાણીને અનુસરતુ છે. તે પણુ કચ્છ દેશમાં જ થયેલાં છે. ) Jain Education Infernational. Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-સ્થૂલ પરિગ્રહવિરમણ વ્રત ] ૧૯૧ અગુરુ, ૧૬-ચંદન, ૧૭–સુતરનાં વસ્ત્રો, ૧૮–ઊનનાં વઓ, ૧૯-કાષ્ટ (અગ્નિમથ વૃક્ષ વગેરેનાં પાટીયાં), ૨૦-ચામડું (મૃગચર્મ, સિ ુચ, વ્યાઘ્રચર્મ વગેરે), ૨૧-ક્રાંત (હાથીઢાંત વગેરે), ૨૨–વાળ (ચમરી ગાયના ચામર વગેરે), ૨૩-ગધ (સુગંધી ચૂર્ણો વગેરે ), ૨૪–દ્રૌષધિ ( સૂત્ર્ય, મરી, પીપર વગેરે ઔષધિઓ), એમ ચાવીશ પ્રકારે રત્ના કહ્યાં છે. (૩) સ્થાવર–૧–ક્ષેત્ર, ખળાં વગેરે ભૂમિ, ૨-ઘર, હાટ વગેરે મકાના ૩-વૃક્ષસમૂહ એટલે નાળીયેરી, ખજૂરી વગેરેનાં વન-જગલા,–એમ ત્રણ પ્રકારનાં સ્થાવરા જણાવ્યાં છે. (૪) દ્વિપદ—–૧–ગાડાં—ગાડી તથા ૨–દાસ-દાસી વગેરે, એમ એ પ્રકારે દ્વિપદો કહ્યાં છે. (૫) ચતુપદ-૧-ગાય, ર–ભેંસ, ૩-ઊંટડી, ૪-બકરી, ૫-ઘેટી, દ–વાલ્હીક વગેરે દેશના જાતિવ ́ત અશ્વો, ૭-ખચ્ચર, ૮-કુજાત ઘેાડા, ૯-ગધેડાં અને ૧૦-હાથી. (અહી ગાય શબ્દથી વૃષભ, ભેંસથી મહિષ, ઊંટડીથી ઊટ વગેરે સજાતિય એકમાં ગણવા. ) એમ ( ચતુષ્પદ્ય ) દશ પ્રકારનાં કહ્યાં છે. (૬) મુખ્ય-ભિન્ન ભિન્ન પ્રકારના ઘરવખરા. ( સેાના—રૂપા સિવાયની દરેક ધાતુઓનાં વાસણા, વજ્ર, પાત્ર અને ઉપકરણાદ્ધિ સઘળી ઘરસામગ્રી એક જ પ્રકારમાં ગણી છે. ) (રત્નાના પ્રકારમાં વસ્ત્રાદિને સંપત્તિ તરીકે ગણાવ્યાં છે અને અહી` ઘરવખરા તરીકે ગણાવ્યાં છે એમ ભેદ સમજવેા.) કહ્યું છે કે “ નાળાવિદ્દોવાળ, પ્લેવિનું વ્રુવળ હોર્ । તો ગત્યો મળિયો, છબિટ્ટુ સક્રિમેયો ૩ શ્ ॥” (વૈનિનું ૧૮ ) ભાવાર્થ- જુદી જુદી જાતિનાં અનેક પ્રકારનાં ઘરનાં ઉપકરણાને એક જ કુષ્ય તરીકે ગણ્યાં છે. એમ અ ( પરિગ્રહ) મૂળ છ પ્રકારે અને ઉત્તર ચેાસઠ પ્રકારે કહ્યો. ” એ પ્રમાણે ૨૪ ધાન્યા, ૨૪ રત્ના, ૩ સ્થાવરા, ૨ દ્વિપદો, ૧૦ ચતુષ્પદો અને ૧ કુષ્ય મળી ૬૪ પ્રકારના પરિગ્રહ કહ્યો છે. આ ચાસઠ પ્રકારા પશુ ઉપર કહેલા ધન-ધાન્યાદિ નવ પ્રકારામાં જ અંતર્ગત થતા હાવાથી, એ નવના પણ આ ચાસઠ પ્રકારો થઈ શકે છે, એમ અન્ને વ્યાખ્યા એમાં સમાનતા સમજવી. ઉપર જણાવ્યો તે નવ પ્રકારના અમિત પરિગ્રહ, કે જેનું કાઈ પ્રમાણ જ નથી તેને પ્રમાણુયુક્ત કરે, અર્થાત્ અમુક વસ્તુ અમુક પ્રમાણથી વધુ ન રાખવી, એમ ઈચ્છાને ( મૂર્છાને) મર્યાદિત કરે, તેને સર્વજ્ઞાએ સ્થૂલ પરિગ્રહવિરમણ નામનુ પાંચમું અણુવ્રત કહ્યુ` છે. અહી' તાત્પય એ છે કે-પરિગ્રહના ત્યાગ એ પ્રકારે થાય છે, એક સર્વથા—સમ્પૂર્ણ અને આજે (દેશથી) અમુક પ્રમાણમાં. સર્વ વસ્તુઓની સર્વ પ્રકારે મૂર્છા તજવી તે ૮ સત્યાગ ’ અને અમુક વસ્તુઓની અમુક પ્રમાણમાં મૂર્છા છેાડવી તે દેશત્યાગ' કહેવાય છે. આ એમાં શ્રાવકોને સર્વથા ત્યાગ કરવા અશકય હાવાથી દેશત્યાગ કરી તેઓ ઈચ્છાનું પરિમાણુ કરી શકે છે. પચ્ચ૰આવ॰સૂત્રમાં કહ્યું છે કે Page #245 -------------------------------------------------------------------------- ________________ - - -- - [ ધo સં૦ ભા૦ ૧-વિ૨-, ૨૮, " अपरिमिअपरिग्गहं समणोवासओ पच्चक्खाइ, इच्छापरिमाणं उवसंपज्जइ, से य परिग्गहे दुविहे पन्नत्ते, तंजहा-सचित्तपरिग्गहे अचित्तपरिग्गहे अ० इत्यादि।" ભાવાર્થ “શ્રાવક અપરિમિત પરિગ્રહને ત્યાગ કરે છે અને ઈચ્છાપરિમાણને ગ્રહણ કરે છે. તે પરિગ્રહ બે પ્રકારને કહ્યું છે તે આ પ્રમાણે-૧. સચિત્ત (સજીવ) વસ્તુને પરિગ્રહ અને ૨. અચિત્ત (અછવ) પદાર્થોને પરિગ્રહ, વગેરે.” પન-ઘરમાં ધન વગેરે અલ્પ હોય અને પરિગ્રહ પરિમાણમાં હજારની–લાખની કે તેથીય વધારે પરિગ્રહની મર્યાદા બાંધે, તે તેને જે મૂળ મુડી હોય તેથી પણ ઈચ્છા વધવાનો સંભવ સ્પષ્ટ છે, માટે એવી રીતિએ પરિગ્રહની મર્યાદા કરનારને શું લાભ? ઉત્તર-ઈચ્છાની વૃદ્ધિ તે સંસારી અને સર્વદા છે જ. શ્રીનમિરાજષિએ ઈન્દ્રમહારાજને ઉદ્દેશીને કહ્યું છે કે " सुवण्णरुप्पस्स य पचया भवे, सिया हु केलाससमा असंखया। नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणंतया ॥१॥" ( કાચયનસૂત્ર ૦૧-૦૮ ) ભાવાર્થ-“ભી મનુષ્યને કદાચ સેના-રૂપાના કેલાસ જેવડા મોટા અસંખ્યાતા પર્વતે મળી જાય તે પણ તેનાથી તેને કાંઈ (સતેષ) થતું નથી, કારણ કે-ઈચ્છા આકાશ જેટલી અનંતી છે. (જેમ આકાશને છેડો નથી તેમ ઈચ્છાને છેડે નથી.)” આ પ્રમાણે જે ઈચ્છાને અંત જ નથી, તેને મર્યાદિત કરવી તે શું માટે લાભ નથી? છે જ! કહ્યું પણ છે કે કહ્યું કદ સો સોદો, વદ્દ ન જો રિમો तह तह सुहं पवढइ, धम्मस्स य होइ संसिद्धी ॥ १॥" (સંધવ, શાત્રતા, ૨ દ૨) ભાવાર્થ–“જેમ જેમ લેભ અલ્પ થાય અને જેમ જેમ પરિગ્રહને આરંભ ઘટે, તેમ તેમ (સતેષનું) સુખ વધે અને (આત્મ) ધમની સિદ્ધિ થાય.” એ મુજબ ઈચ્છાને વેગ રોકીને સતિષ કેળવવા પ્રયત્ન કરે જોઈએ, કારણ કે સાચું સુખ સતેષમાં જ છે. કહ્યું છે કે " आरोग्गसारि माणु-सत्तणं सच्चसारिओधम्मो। વિના નિવરવા(નિચ્છ)સાર, સુહા સંસાર ? (કવોલ૦, રીધમ ના દર) ભાવાર્થ –“માનવદેહને સારી આરોગ્ય, ધર્મને સાર સત્ય, વિદ્યાને સાર નિશ્ચય (આત્મજ્ઞાન) અને સુખને સાર સંતોષ છે, અર્થાત્ સુખનું મૂળ સતેજ છે.” એ રીતિએ પરિગ્રહ પરિમાણ વ્રતથી આ ભવમાં સંતેષનું નિષ્કટક સુખ, લક્ષમીની સ્થિરતા (દરિદ્રતાને અભાવ), લેકેમાં પ્રશંસા વગેરે અનેક ફળ મળવા ઉપરાન્ત પરલેકમાં ઉત્તમ Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-સ્થૂલ પરિગ્રહવિરમણ વ્રત ] અદ્ધિવંત મનુષ્યપણું કે શ્રેષ્ઠ દેવપણું અને પરંપરાએ સિદ્ધિગતિની પણ પ્રાપ્તિ થાય છે. એથી ઊલટું અતિ લોભને વશ થઈ ઈચ્છાપરિમાણુરૂપ આ વ્રતને નહિ સ્વીકારવાથી કે સ્વીકારીને વિરાધના કરવાથી દરિદ્રતા, દુર્ભાગ્ય, દાસપણું, દુર્ગતિ વગેરે મહા કષ્ટ કેટલાય કાળ સુધી ભેગવવાં પડે છે. કહ્યું છે કે “મામ મારિયાદ કુળિr fધવિરાવળ નીવા ના સ ” ત્તિ છે. અર્થાત-મહા આરંભથી, મહા પરિગ્રહથી, માંસાદિ આહારથી અને પંચેન્દ્રિય જીને વધ કરવાથી જ નારકીનું આયુષ્ય બાંધે છે.” મૂચ્છ(આસક્તિ-ભ)ને ગે ઉત્તરોત્તર (વધતી) આશાઓથી બંધાતે જીવ વિવિધ કો-કદર્થનાઓમાં અટવાત દુઃખને જ ભગવે છે. (અર્થાત આસક્તિ–આશાએ કે ઈષ્ટગે દુઃખરૂપ જ છે, સુખ જણાય છે તે ભ્રમ છે.) કહ્યું છે કે " उक्खणइ खणइ निहणइ, रतिं न सुअइ दिआवि अ ससंको। लिंपइ ठएइ सययं, लंछियपडिलंछियं कुणइ ॥१॥" . (જો શાસ્ત્ર, ઘ૦૨-૨૦૬ ટકા) ભાવાર્થ-“લેભી ધનને અર્થે જમીન દે, ખાતર પાડે (ચેરી કરે), ધનને ભૂમિમાં દાટે, (રખે કઈ જાણે ન જાય, લઈ ન જાય માટે) રાત્રે પણ ઉઘે નહિ, દિવસે પણ શંકાશીલ રહે, ધન દાટયું હોય તે જમીન ઉપર લીંપણ કરી સરખી બનાવી દે, ઉપર કઈ વસ્તુઓ મૂકી ઢાંકી દે, તેમ જ તે સ્થાનને ઓળખવા માટે ચિઠ્ઠ કરે, પ્રતિચિહ્ન કરે.” (વગેરે અનેક કદર્થનાએ ભેગવે છે.) વસ્તુતઃ પરિગ્રહપણું મૂચ્છીથી જ છે, કારણ કે ધન-ધાન્યાદિ વસ્તુમાં મૂરછી ન હોય તે તે પરિગ્રહરૂપ નથી. કહ્યું છે કે " अपरिग्रह ए(ह्ये)व भवेद्वस्त्राभरणाद्यलंकृतोपि पुमान् । મમળાવિરદ્ધિ તિ, મમવારે સંપાવાનું ના ? ” | (ચોro, g૦ ૨-૨૦૬ ટી ) તથા– “ વરિ અર્થે જ વા વા, વર્લ્ડ વાયjછi . સંપિ સંગમ-૪ નટ્ટ, ધાંતિ પરિદ્ધાંતિ જ ” સો પરિવાહો લુ, નાગપુખ તારૂTTI मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥२॥" ( ૦, ૪૦ -૦ ૨૦-૨૨ ) ભાવાર્થ–“મમતા વિના વસ્ત્ર–આભરણથી અલંકૃત (શભાત) પુરુષ પણ પરિગ્રહરહિત છે અને નગ્ન (અતિ દરિદ્રી કે સર્વ પદાર્થોને ત્યાગી) પણ પદાર્થોમાં મમત્વ(મૂચ્છ)વાળે હેય તે તે પરિગ્રહવાળે છે (૧). માટે “સાધુઓ જે જે વસ્ત્ર-પાત્ર-કામળી–પાદBછન (રજોહરણ) વગેરે કાંઈ રાખે છે તે સંયમને માટે (જીવરક્ષા માટે) કે લજજાના કારણે રાખે છે અને પહેરે છે (૧). “જગત્રાતા શ્રી મહાવીરદેવે વસ્તુને પરિગ્રહ નથી કહ્યો, પણ મૂચ્છી એ જ પરિગ્રહ છે એમ કહ્યું છે એમ મહર્ષિ શ્રીગણધરભગવતે કહ્યું છે (૨).” ૨૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં. ભા. ૧-વિ૦ ૨–ગા. ૩૦ આથી મૂચ્છનું નિયમન કરવા માટે (મૂચ્છના અંકુશ માટે) સર્વથા મૂચ્છને ત્યાગ કરવામાં અશક્ત શ્રાવકને અમુક પ્રમાણમાં પણ મૂચ્છને ત્યાગ કરવારૂપ આ પંચમ અણુવ્રત એ પ્રમાણે પાંચ અણુવ્રતો કહ્યાં. હવે તેને શુદ્ધ પાલન માટે ભાવનારૂપ (પ્રાણુરૂપ) ગુણવતે કહે છે. તે ગુણવતે ત્રણ છે. ૧-દિગવિરમણ વ્રત, ૨-ઉપભેગ–પરિભેગપરિમાણ વ્રત અને ૩-અનર્થદંડવિરમણ વ્રત. તેમાં દિગવિરમણ નામનું પહેલું ગુણવ્રત આ પ્રમાણે છે. मूळ-" उद्धर्वाऽधस्तियंगाशासु, नियमो गमनस्य यः। વાદ્ય ગુણવ્રત શાદુલ્તદ્ધિવિરામમિધ | ૨૦ | ” મૂલાર્થ–“ ઉપર-નીચે અને તિથ્વી દિશાઓમાં જવા સંબંધી જે અમુક હદને નિયમ કર, તેને દિગવિરમણ નામનું પહેલું ગુણવ્રત કહ્યું છે.” ટીકાને ભાવાથ–“ઊર્ધ્વદિશાનું નામ “બ્રાહ્મી છે અને અદિશાનું નામ “નાગી” છે. એ બે તથા તિછી આઠ૧-પૂર્વી, ૨-આગ્નેચી, ૩-દક્ષિણ, ૪-નૈતી, ૫-પશ્ચિમ, ૬-વાયવ્યા, ૭–ઉત્તરા અને ૮-ઈશાની; એમ કુલ દશ દિશાઓ છે. તેમાં જે દિશામાં સૂર્ય ઊગે તે પૂર્વે અને પૂર્વ સમ્મુખ ઊભા રહેતાં જમણુ ( સૃષ્ટિ) કમથી અનુક્રમે આગ્નેયી વગેરે સાત, એમ ૧ ઊર્ધ્વ, ૧ અધે તથા ૮ તિથ્વી મળીને દશેય દિશામાં જવા વિષે નિયમ કરે, એટલે કેતે દિશાઓ પૈકી તિથ્વી અમુક અમુક દિશામાં આટલી–અમુક હદ સુધી મારે ગમન-આગમનાદિ કાર્યો કરવાં પણ તેથી આગળ (તે ઉપરાન્ત) જવું કે કઈ કાર્ય કરવું નહિ, ઊર્ધ્વદિશામાં પણુ પર્વત ઉપર ચઢવું વગેરે પ્રસંગોમાં અમુક પ્રમાણથી વધારે ઊંચે ન જવું અને અદિશામાં પણ કુવા, ટાંકાં, ભેંયરાં, ખાણ વગેરે નીચા પ્રદેશમાં અમુક હદથી વધુ નીચે ન જવું; એ પ્રમાણે પૂર્વાદિ આઠ તથા ઊર્ધ્વદિશામાં અને અદિશામાં જવા વગેરેને નિયમ કરો, તેને શ્રીજિનેશ્વરદેએ અહિંસાદિ ધર્મની રક્ષા, વૃદ્ધિ વગેરે ગુણને કરનારું ( આણુવ્રતને ગુણકારક) હવાથી પ્રથમ “ગુણુવ્રત” કહ્યું છે. ગુણવ્રતની સહાય વિના એકલાં અણુવ્રતનું વિશુદ્ધ પાલન થવું શકય નથી. આ પ્રથમ ગુણવ્રતનું નામ “દિગ્ગવિરમણ વ્રત છે, તેને અંગીકાર કરવાથી મર્યાદિત કરેલી ભૂમિથી બહાર રહેલા ત્રસ કે સ્થાવર જીવોને અભયદાન દેવાય છે અને લેભરૂપી સમુદ્ર મર્યાદિત થાય છે, કારણ કે-મર્યાદિત ક્ષેત્રની બહાર નહિ જવાથી ત્યાંના જીવોની હિંસા કે ત્યાંથી ધન વગેરે કમાવાને લેભ વગેરે અટકે છે, સંતેષ વધે છે, વગેરે અનેક મોટા લાભ થાય છે.” કહ્યું છે કે " फारप्फुलिंगभासुर-अयगोलकसन्निहो इमो निच्च । વિજાપાવો વીવો, હર સતા સમનિg I ?” ૧૨. આમાં મુખ્યતયા અહિંસારૂપ પહેલું વ્રત મૂળધર્મરૂપ છે, જ્યારે બાકીના ચાર અણુવ્રતે અહિંસાની વાડરૂપે રક્ષા કરનારાં છે. જેમ વારહિત ખેતરનું અનાજ સુરક્ષિત રહે નહિ, તેમ જૂઠ-ચોરી–મૈથુન અને મૂચ્છ, એ ચારેયના ત્યાગરૂપ વાડ વિના અહિંસાધર્મની રક્ષા થાય નહિ. એમ બાકીનાં ચારેય વ્રતે પહેલાને ઉપકાર કરનારાં છે. હવે જે ગુણવ્રત કહેવાશે, તે નિયમિત કરેલી અહિંસામાં પણ વૃદ્ધિરૂપે ગુણ કરનારા હોવાથી ગુણવતે કહેવાય છે અને તે પછી ચાર શિક્ષાત્રત કહેવાશે તે આત્માને પિતાનું સ્વરૂપ (અહિંસક ભાવ) પ્રગટાવવામાં અભ્યાસ-શિક્ષણરૂપ હેવાથી શિક્ષાવતે કહેવાય છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્ર૯ ૨-ભૂલ ભેગેપભેગવિરમણ વ્રત ] " जइवि न जाइ सव्वत्थ, कोइ देहेण माणवो एत्थ । વિરૂપો , તાવ નિચો મ તરસ છે ૨ ” ભાવાર્થ_“ધગધગતા અંગારા સરખા જાજવલ્યમાન તપાવેલા લેઢાના મોટા ગેળા જે પાપથી વિરામ નહિ પામેલે આ જીવ હંમેશાં સર્વત્ર સઘળા જેને બાળે (મારે) છે. ૧. જો કે કેઈ મનુષ્ય શરીરથી સર્વત્ર જઈ શકતું નથી, તે પણ અવિરતિના કારણે તેને હંમેશાં (આખા જગતને આરંભજન્ય) કર્મબંધ થાય જ છે. ૨.” અન્યત્ર પણ કહ્યું છે કે " तत्तायगोलकप्पो, पमत्तजीवोऽणिवारिअप्पसरो। સવ્વસ્થ વિંને પુના, વાવં તારાપુનશો? . .” (જોશo, v૦ રૂ-૨ ટીજા) ભાવાર્થ-“(અશ્વિની ભટ્ટીમાં) તપાવેલા લેખંડના ગેળા સરખે પ્રામાદી જીવ, કે જેણે (દિવિરમણ વ્રતથી) ગમનાગમનને પ્રસાર ફેક્યો નથી, તે જ્યાં જાય ત્યાં સર્વત્ર પાપનાં કારણે મળતાં કયું પાપ ન કરે? અર્થાત્ સર્વત્ર સર્વ પાપ કરે.” ગૃહસ્થ આરંભ-પરિગ્રહવાળે હોવાથી જ્યાં જ્યાં જાય, જે જે ખાય (ભેગવે), શયન કરે, વેપાર (પ્રવૃત્તિ) કરે, ત્યાં ત્યાં તે “તપેલ લેઢાનો ગોળ પોતાના સ્પર્શથી વસ્તુ માત્રને બાળી મૂકે તેમ સર્વ જીવોની હિંસા કરે છે, તેથી તે હિંસાદિ પાપવ્યાપારોથી બચાવનારું આ વ્રત ગૃહસ્થને માટે જ કહ્યું છે. સાધુઓની પ્રવૃત્તિ તે પાંચ સમિતિ–ત્રણ ગુપ્તિરૂપ અષ્ટપ્રવચનમાતાથી યુક્ત-નિષ્પાપ હોવાથી કઈ પણ કાર્યમાં તેઓને હિંસાદિનો સંભવ નથી, માટે તેઓને આ વ્રત હેતું નથી. પૂ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના રચેલા શ્રીયોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના ત્રીજા સ્લેકની ટીકામાં આંતર શ્લોક દ્વારા કહ્યું છે કે " तदेतद्यावज्जीवं वा, सव्रतं गृहमेधिनाम् । __चतुर्मासादिनियमादथवा स्वल्पकालिकम् ॥१॥" " सदा सामायिकस्थानां, यतीनां तु यतात्मनाम् । ન લિશિ જવા થાતાં, વિત્યવિસ્ત . ૨ .” " चारणानां हि गमनं, यदुद्धर्व मेरुमूर्ध्वनि । વિર્ય વારી ૨, નૈષ દ્વિવિરતિસ્તતા રૂ ” ભાવાર્થ-“તે માટે ગૃહસ્થને આ શ્રેષ્ઠ વ્રત (પહેલું ગુણવત) માવજજીવ સુધીનું છે અથવા જાવજછવ ન કરી શકે તે માસાદિ કાળમાં કે ચેડા કાળ માટે પણ કરાય છે (૧). સદા સામાયિકમાં રહેલા યતનાશીલ સાધુઓને તે કઈ દિશામાં આ વ્રતની વિરતિ કે અવિરતિ છે જ નહિ (અર્થાત્ તેઓનું જીવન વિરતિમય હોવાથી અવિરતિનો અભાવ છે, માટે દિગવિરતિ કરવાની જરૂર નથી.) (૨). ચારણ-શ્રમણ મુનિએ ઊર્ધ્વદિશામાં મેરૂપર્વતના શિખર સુધી અને તિચ્છ પ્રદેશમાં રુચક પવતે (શ્રીનંદીશ્વરદ્વીપ વગેરે સ્થલેએ) જાય છે, તેથી સિદ્ધ છે કે–તેઓને દિવિરમણ વ્રત નથી (૩).” • એ પ્રમાણે પહેલું ગુણવ્રત (શ્રાવકનું છઠું વ્રત) કહ્યું. હવે બીજું ગુણવ્રત કહે છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ मूळ - " भोगोपभोगयोः सङ्ख्या- विधानं यत् स्वशक्तितः । મોનોવો ગમાનાવ્યું, તન્ દ્વિતીય મુળવ્રતમ્ ॥ ૨૨ !” [ ધ૦ સ૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા. ૩૧ સ્વશક્તિ અનુસાર ભાગ્ય અને ઉપભાગ્ય પદાર્થોનું સંખ્યાદિરૂપે પ્રમાણ કરવું, તે ‘ ભોગેાપભોગપરિમાણુ ' નામનુ' ખીજું ગુણવ્રત (કહ્યુ.) છે. ” મૂલા . ટીકાના ભાવાથ જે વસ્તુ એક જ વખત ઉપયાગમાં આવે; જેવી કે-અન્ન, ફૂલ, તમેળ, શરીરનાં વિલેપન ( ચાપડવાની કે ચેાળવાની વસ્તુઓ ), સ્નાન કે પાન; વગેરે ભોગપઢાર્થી કહેવાય છે અને એક જ વસ્તુ અનેક વખત ઉપયેાગમાં આવે; જેવી કે–સ્રી, વસ્ત્ર, ઘરેણાં, ઘર, પલંગ, ગાદી, ખુરસી, ખાટ વગેરે આસના, ઊંટ, હાથી, ગાડી, ગાડાં વગેરે વાહના; ઈત્યાદિ સર્વ ઉપભોગપદાર્થો કહેવાય છે. '' કહ્યું છે કે 66 सह भुज्जइत्ति भोगो, सो पुण आहारपुप्फमाईओ । વમોનો ૩ પુળોપુળ, વસુજ્ઞફ મવળ–વિજ્ઞાન્ ॥ શ્॥” ભાવા“ એક વાર ભોગવાય માટે ભોગ કહેવાય, તે આહાર-પુષ્પા વગેરે ભોગ જાણવો અને પુનઃ પુનઃ ભોગવાય તે ઘર, સ્ત્રી વગેરે ઉપભોગ જાણવો. ” આ ભોગ અને ઉપભોગ પદાર્થોનું (મારે અમુક પ્રમાણથી વધારે ભોગવવાં નહિ એવું જે ) સંખ્યાથી પરિમાણુ (નિયમન) પેાતાની શક્તિ ( પરિણામ ) અનુસારે કરવું, તે · ભોગપભોગ પરિમાણુ' નામનું બીજું ગુણુવ્રત જાણવું. આવશ્યકસૂત્રમાં આનું ‘ ઉપભોગ-પરિભોગવ્રત ' એવું નામ આપ્યું છે. ત્યાં આ પ્રમાણે સૂત્ર છે-“ જીયોનઓવર દુવિષે પદ્મત્ત, સંજ્ઞા-મોયળો, જન્મો અ” ત્તિ ૫ અર્થાત્૪ ઉપભોગ-પરિભોગ ત એ પ્રકારનુ કહ્યું છે, એક ભોજનથી અને બીજી કમથી; ' વગેરે. ܕ 6 આની વ્યાખ્યામાં ત્યાં જણાવ્યું છે કે ઉપભોગમાં કહેલુ· · ઉપ * પદ ‘ એક વખત ’ એવા અનું સૂચક છે, માટે જે ‘ઉપ’ એટલે એક વખત ભોગવાય તે અશન, પાન વગેરે ઉપભોગ જાણવા, અથવા ‘ ઉપ’ એટલે ‘ અદર’એવો બીજો અથ કર્યો છે, તેથી જે (શરીરની ) અક્રૂર ભોગવાય તે ઉપભોગ, એમ કહ્યું છે, તેમ પરિભોગમાં કહેલુ· · પરિ’પદ્મ ‘ વારવાર ' અનુ સૂચક છે, માટે જે પિર એટલે વારવાર ભોગવાય, તે વસ્ત્રાદિ પરિભોગ જાણવો, અથવા · પરિ’ના બીજો અથ મહાર ’ કર્યા છે, એ અર્થથી · પિર’ એટલે ખહાર ભોગવાય તે વસ્ત્ર-અલંકાર વગેરે પરિભાગ; એમ કહ્યું છે. આ ઉપભાગ-પરિભાગના વિષયમાં જે વ્રત, તેનું નામ પણ • ઉપભાગપરિભાગ વ્રત' એમ આવશ્યકની ટીકામાં વ્યાખ્યા કરી છે. 6 ' > અવ્યયેાના અનેક અર્થી થતા હોવાથી આવશ્યકસૂત્રની વ્યાખ્યા પ્રમાણે ત્યાં જણાવેલા ‘પરિભાગ ’પદના અને અહીં જણાવાતા ‘ ઉપભાગ ’પના અથ એક જ થયા, જેથી આવશ્યકસૂત્રમાં ‘કુવોન-ઓિશયર ' એવું આ વ્રતનુ નામ આપેલું હાવાથી ‘ ઉપસેાગ અને પિરભાગ ’ અને શબ્દોના ‘પુનઃ પુનઃ ભાગવાય તેવા પદાર્થી' એવા સમાન અ થયે. આ દૂષણને ટાળવા માટે એમ સમજવુ' કે–અહી' કહેલા ‘ ઉપભાગ ' શબ્દ આવશ્યકસૂત્રમાં જણાવેલા ‘ પરિભોગ ’ ܕ Page #250 -------------------------------------------------------------------------- ________________ = ' ' - = ' -- *** * * * * = * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *, * * * * , - * પ્ર. ૨-સ્થલ ગપગપરિમાણ વ્રત ] શબ્દાર્થને વાચક છે અને “ભોગ” શબ્દ તે(ઉપભોગ શબ્દ)ની સાથે કહેજે-તેના સંબંધવાળો હોવાથી નિરૂઢલક્ષણા(રૂઢિ)થી આવશ્યકસૂત્રમાં કહેલા “ઉપભોગ” શબ્દાર્થને વાચક છે. આ વ્રત બે પ્રકારે છે, એક ભોજનથી અને બીજું કમથી. તેમાં ઉપભોગ-પરિભેગરૂપ તે તે પદાર્થોને ભેગવવાનું નિયમન (પરિમાણ) કરવું તેને ભોજનથી અને તે પદાર્થોને મેળવવાના ઉપાયરૂપ ક્રિયા( વ્યાપારાદિ ઉદ્યોગ)ને પણ (તેના સાધનરૂપ હોવાથી સાધનમાં સાધ્યના) ઉપચાર દ્વારા કમથી ઉપભેગ-પરિભોગ વ્રત કહેલું છે. અર્થાત્ ભોગેપભોગને ભેગવવાનું પરિમાણુ તે ભનથી અને મેળવવાના ઉપાયરૂપ પ્રવૃત્તિ-કાર્યોનું પરિમાણ કરવું તે કર્મથી ઉપભેગપરિભોગ વ્રત જાણવું. તેમાં ભેજનથી આ વ્રતવાળાએ (ખાન-પાન આદિ પાંચેય ઈન્દ્રિયોના ભોગાદિમાં) આહારપાણું આદિ પદાર્થો નિષ્પાપ વાપરવા જોઈએ અને કર્મથી પ્રાયઃ નિષ્પાપ વ્યાપારાદિથી આજીવિકા મેળવવી જોઈએ. તાત્પર્ય એ છે કે-શ્રાવકે ઉત્સર્ગ માગે તે (શક્ય હોય ત્યાં સુધી) નિજીવ (અચિત્ત) અને નિરવઘ (આરંભરહિત) આહારાદિ મેળવવાં–વાપરવાં જોઈએ, તેમના બને તે વાપરવામાં સચિત્ત(સજીવ)ને ત્યાગ કરવો જોઈએ અને સચિત્તને પણ ત્યાગ ન થઈ શકે, તે જેથી મહા હિંસા થાય તેવા માંસ, મદિરા, અનંતકાય (કંદમૂળ), અભક્ષ્ય આદિને ત્યાગ કરી, બાકીના પ્રત્યેક (એક શરીરમાં એક જ જીવ હોય તેવા) પદાર્થો પૈકી પણ મિશ્ર પદાર્થો(કાંઈક ભાગ નિવ-કાંઈક ભાગ સજીવ)નું કે સચિત્ત (સજીવ) પદાર્થોનું પણ વાપરવાને અને નિયમન (સંખ્યા-વજન વગેરેથી નક્કી) કરવું જોઈએ. કહ્યું છે કે "निरवज्जाहारेणं, निज्जीवेणं परित्तमीसेणं । રાજુસંધાનપરા, મુસાવ રિક્ષા ડુંતિ ?” (સંવષ૦, આઝાતાય, જા. ૭૦) ભાવાર્થ_“આત્મચિંતનમાં તત્પર શ્રાવકે એવા હોય છે, કે જેઓ નિરવલ, નિજીવથી અને તેમ ન બને તે અનંતકાયને ત્યાગ કરી માત્ર પ્રત્યેક (સજીવ)કે મિશ્ર પદાથેથી આજીવિ. કાને નિર્વાહ કરે.” વળી પર્વે કે મોટા મહેત્સાદિ પ્રસંગે વિના આભૂષણાદિ જેને જેને ઉપયોગ કરવાથી ચિત્તમાં અત્યંત આસક્તિ, ઉન્માદ થાય કે મનુષ્યમાં અપવાદ થાય, તે ઉદુભટ વેષ, તેવાં વાહને કે અલંકાર (ઘરેણ) વગેરેને ઉપગ પણ ન કરે. કહ્યું છે કે૧૩. “કુથાર્થ તળુ, ચાર્જ કરીયા યોગનાd, ઢાળ પરિપિતા છે .” (હિત્યન, જિ. :-) ભાવાર્થબયારે શબ્દના મુખ્ય અર્થથી વ્યાખ્યામાં બાધ આવે, ત્યારે રૂઢિથી કે પ્રજનથી તે શબ્દને ત્યાં ઘટતે (ગ્ય) બીજો અર્થ તે રાદમાં રહેલી જે શક્તિથી પ્રતીત થાય, તે શક્તિને લક્ષણું કહેવાય છે.” અહી “ગ” શબ્દને મુખ્ય અર્થ “એક વખત ભોગવવું” એમ છે, છતાં આવશ્યકમાં “ઉપભોગ” શબ્દનો અર્થ ‘એક વખત ભેગ’ એમ કર્યો છે, જેથી તેને અનુસરી અહીં રૂઢિથી ધટતે “ભગ' પદને અર્થ ત્યાં કહેલા “ઉપભેગ” પદ જે કરે, તે “નિરૂતલક્ષણ” (રૂઢિ) જાણવી. Page #251 -------------------------------------------------------------------------- ________________ [ ધ સંભા. ૧-વિ. ૨-ગા. ૩૧ - “ગદરોસો કરતોલો, ચાલો હુન્નrfË સંવાલા अइउन्भडो अ वेसो, पञ्च वि गरूअं पि लहुअंति ॥१॥" ભાવાર્થ–“અતિ રેષ કર, અતિ ખુશ થવું, અતિ હસવું (હાંસી કરવી), દુર્જનની સાથે વસવું અને અતિ ઉભટ વેશ પહેરવે,-એ પાંચેય કાર્યો મહાપુરુષને પણ હલકે બનાવી દે છે. ” એ જ પ્રમાણે અતિ મેલાં, બહુ જાડાં, બહુ ટૂંકાં કે બહુ કાણું (ફાટેલાં) વસ્ત્રો વગેરે વાપરવારૂપ તદ્દન સામાન્ય વેષ પણ “ખરાબ વસ્ત્રધારીપણું, કૃપણુતા વગેરે કાપવાદ (નિંદા) તથા હાંસી” વગેરેનું કારણ બને છે, માટે પોતાની સમ્પત્તિ, ઉમ્મર, અવસ્થા, રહેઠાણ (દેશ), કુળ વગેરેને અનુરૂપ વેષ રાખ; આવા ઉચિત વેષ વગેરેનું પણ પ્રમાણ નક્કી કરવું એ મુજબ બીજા પણ દંતકાષ્ટ (દાતણુ), અભંગન (શરીરે તેલ વગેરે રોળાવવાની ક્રિયા), ઉદ્વર્તન (ાળેલા પદાર્થો મેલ સાથે ઉતરાવવાની ક્રિયા), સ્નાન, વસ્ત્રો, વિલેપન માટેનાં ચંદનાદિક આભરણે પુષ્પ, પુષ્પમાળાદિ, ફળ, ધૂપ, આસને (પાટ, પાટલા, ખુરસી, ટેબલ, ગાદી, તકીયા વગેરે), શયને (પલંગ, પથારી, બેડીંગ વગેરે); મકાને (ઘર, હાટ, બંગલા) વગેરેનું પ્રમાણ નકકી કરવું? વળી રાંધેલે ભાત, દાળ, ચોપડ (ઘી વગેરે), શાક, દૂધ, રાબડી, ખાંડ વગેરે (અશન) ખાદ્યો; પાણી વગેરે (પાન) પીણાંભુજેલાં–સેકેલાં અનાજ, મે, ફળફૂટ વગેરે (ખાદિમ) પદાર્થો તથા તબેલાદિ મુખવાસે, એ બધામાં જેને સંપૂર્ણ ત્યાગ અશક્ય હોય તે તે ચીજનું “અમુક સંખ્યામાં–અમુક નામવાળી–અમુક પ્રમાણમાં જ વાપરવી” એ રીતિએ સ્પષ્ટ પ્રમાણ નકકી કરવું અને શ્રીઆણંદજી, કામદેવજી વગેરે મહાશાવકેની જેમ તે સિવાયની વસ્તુઓને (ભોજનમાં) ત્યાગ કરવો. કમથી આ વ્રતની વિરતિમાં મુખ્યતયા ગૃહસ્થ પિતાના કુલને ઉચિત નિરવદ્ય (નિષ્પા૫) વ્યાપારથી આજીવિકા મેળવવી જોઈએ. તેમ કરતાં જીવનનિર્વાહ મુશ્કેલ થાય, તે પણ જેથી અતિ તીવ્ર કમબંધ થાય તથા વ્યવહારમાં વિવેકી મનુષ્યને નિંદાનું કારણ બને, તેવા અગ્ય લેવડ–દેવડ આદિ વ્યવસાયે તે અવશ્ય તજવા જોઈએ અને અલ્પારંભવાળા આજીવિકાના ઉપાય (ક)નું પણ પ્રમાણ નક્કી કરવું જોઈએ. કહ્યું કહે છે કે " रंधणखंडणपीसण, दलणं पयणं च एवमाईणं । निच्चपरिमाणकरणं, अविरइबंधो जओ गरुओ॥१॥" (લોકલ૦, શonતપિ૦, ૦ ૭૨) ભાવાર્થ-રાંધવું, ખાંડવું, વાટવું, દળવું અને પકાવવું (રાંધવું); વગેરે(આરો )નું નિત્ય પ્રમાણુ કરવું જોઈએ, કારણ કે-પ્રમાણ નહિ કરવારૂપ અવિરતિને (આત્માને) મહાન કર્મબોધ (વિના કારણે પણ) થયા કરે છે.” આવશ્યશૂર્ણિમાં પચ્ચખાણ આવશ્યકમાં પણ સાતમા વ્રતના અધિકારમાં જણાવ્યું છે કે Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-ભાગાપભાગપરિમાણ વ્રત ] ૧૯૯ " इह चेयं सामाचारी- भोयणओ सावगो उस्सग्गेणं फासुगं आहारं आहारेज्जा, तस्सासति अफासुगमपि सचित्तवज्जं, तस्स असति अनंतकाय बहुबीयगाणि परिहरिअव्वाणि । इमं च अण्णं भोयणओ પદિર(૬), અસળે અગતાય-સામૂર્િ મનું ૨, પાળે મસરસા--મન્નાર,—સામેિ હતુંવર –ાડંવર્— वड - पिप्पल - पिलंखुमादि, सादिमे मधुमादि, अचित्तं च आहारेयव्वं । जदा किरण होज्ज अचित्तो तो उस्सग्गेण भत्तं पच्चखाइ, ण तरह ताहे अववारण सच्चित्तं - अनंतकाय - बहुबीयगवज्जं । कम्मओ वि अम्माण तर जीविउं, ताहे अच्चंत - सावज्जाणि परिहरिंज्ज त्ति ॥ ભાવાર્થ- બીજા ગુણવ્રતમાં આ પ્રમાણે સામાચારી છે-ઉત્સગ માગે શ્રાવક ભોજનને આશ્રીને પેાતાના નિમિત્તે આરભ ન થયેા હાય તેવા નિર્દોષ આહાર વાપરે, તેમ ન અને તે પોતાના નિમિત્તે આરંભથી થયેલા પણ સચિત્ત વર્ઝને ( અચિત્ત ) વાપરે, તેમ પણ ન કરી શકે તે ( સચિત્તમાં) અન’તકાય, ખહુમીજ વગેરે અભક્ષ્યને ત્યાગ કરે અને તે ઉપરાન્ત પશુ ભાજનમાં ( ઓછામાં આછે ) આ પ્રમાણે ત્યાગ કરે. ૧. અશનમાં અનંતકાય આર્દ્ર (આદું), મૂળા વગેરે કદ-મૂળા અને માંસને તજે, ૨. પાન( પેય )માં માંસના રસ, દારૂ વગેરેને તજે, ૩. ખાદિમમાં-વડ, ઉર્દુમ્બર, કાદુમ્બર, પીપળા, પીલુનુ' વૃક્ષ સ્માદિનાં કળા વગેરેને તજે, અને ૪. સ્વાદિમમાં–મધ વગેરેને તજી અચિત્ત (નિર્જીવ) વસ્તુ વાપરે; એમ છતાં ( કાઈ વખતે અટવી માગ, દુકાળ આદિ પ્રસગે) એવા અચિત્ત પદાર્થો ન મળે (હાય) ત્યારે પણ ઉત્સગ માગે તેા ભોજનના જ ત્યાગ કરે અને જો ભોજન વિના નિર્વાહ કરવાની શક્તિ ન હાય, તા અપવાદથી અનંતકાય, બહુબીજ આદિ અલક્ષ્યાને છોડીને બીજા' સચિત્તને વાપરે. ( એ પ્રમાણે ભોજન વિષયમાં સામાચારી કહી છે.) કથી તા વ્યાપારાદિ વિના નિર્વાહ થાય ત્યાં સુધી કોઈ તેવી પ્રવૃત્તિ જ ન કરે અને તે રીતિએ નિર્વાહ ન થાય તે અત્યંત પાપમય કાર્યોને વઈને આજીવિકા માટે ઉદ્યમ કરે ’ એ પ્રમાણે ભોગે પભોગવ્રત ‘ જરૂરી પદાર્થીનું પ્રમાણ નક્કી કરી બાકીની વસ્તુઓના ત્યાગ કરવાથી' થઈ શકે છે, એ અહીં તાત્પર્ય જાણવું. હવે મૂળ ગ્રંથકાર પાતે જ ત્રણ ાકથી વવા ચાગ્ય (અભક્ષ્ય) વસ્તુઓનુ સ્વરૂપ કહે છે. મૂળ—“ વસ્તુવિદ્યુતયો નિન્દા, વહુમ્બરમ્ । 44 66 99 હિમ વિષે ૨ હા, મુગ્ગાતી ત્રિમોનનમ્ ॥ ૨ ॥ बहुबीजाऽज्ञातफले, सन्धानाऽनन्तकायिके | * वृन्ताकं चलितरसं, तुच्छं पुष्पफलादि च ॥ ३३ ॥ आमगोरससम्पृक्तं द्विदलं चेति वर्जयेत् । દાવિંશતિમમસ્થાળિ, જૈનધર્માધિવાસિતઃ ॥ રૂo || ” મૂલાથ -“ જૈનધમ થી ભાવિતાત્મા "મહા વિગઈ આ, ઉર્દુમ્મરાદિ પાંચ પ્રકારનાં કળા, ૧॰હિમ, ૧૧વિષ, ૧૨કરા, ૧૩જીરેક જાતિની માટી, ૧૪રાત્રિભોજન, ૧પમહુબીજ, ૧૬અજાણ્યાં ૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ [ ધ૦ સ૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા. ૩ર થી ૩૪ ફળ, ૧૭એળ અથાણુ, ૧૮ અનંતકાય, ૧ વેગણુ, ॰ચલિત રસ, ૨૧તુચ્છ ફૂલ-ફળાદિ તથા રરકાચા દૂધ, દહી, છાશ વગેરેની સાથે ભળેલું કઢાળ (દ્વિદળ),—એ ખાવીસ અભક્ષ્ય વસ્તુના ત્યાગ કરે. ( ૩૨–૩૩-૩૪ ) ” ટીકાના ભાવા“ શ્રીજિનેશ્વરદેવાએ કહેલા ધમ થી જે આત્મા ભાવિત હાય, તે આ ખાવીસ અભક્ષ્ય વસ્તુઆના લેાજનરૂપે ઉપયાગ ન કરે–ત્યાગ કરે. ” ખાવીસ અભક્ષ્યનુ' સ્વરૂપ આ પ્રમાણે છે. દારૂ, માંસ, મધ અને માખણુ–એ ચારેય અતિ વિકારનાં કારણે। હાવાથી ‘મહા વિગઈ એ’ કહેવાય છે અને સઘળા શિષ્ટ-સદાચારી પુરૂષોએ તેને વનીય માની છે, કારણ કે-તે દરેકમાં પેાતાના વર્ણ સમાન વર્ણવાળા અનેક ત્રસાદિ જીવા ઉપજે છે અને મરે છે. કહ્યુ` છે કે “ મળે મર્હુમિ મંëમિ, નવનીશ્ણ્ અત્યર્ । ઉત્ત્પત્તિ ત્ર, (ગસરવા), તબળા તથ નતુળો || ? || ” ( સંવોષપ્ર૦, વ્રતાધિ, T॰ ૭૬ ) ભાવાથ-“ દારૂ, મધ, માંસ અને માખણુ-એ ચારેયમાં તદ્મર્ણા જીવા સ્વય. ઉપજે છે અને મરે છે. ( અર્થાત્ તે ચારેય અસંખ્ય જીવમય હોય છે. ) ” અન્ય દર્શનવાળાઓ પણ કહે છે કે “ મળે માંસે મધુત્તિ ત્ર, નવનીતે ચતુર્થરે । ૩૧ઘન્ને વિછીયન્ત, મુદ્ઘમા નન્તુરાય ।।।” 66 ભાવાથ – દારૂ, માંસ, મધ અને માખણુ-એ ચારેયમાં સમૂહબદ્ધ અતિ સૂક્ષ્મ જીવા ઉપજે છે અને નાશ પામે છે.” તેમાં– ૧. દિરા-દિરા એટલે દારૂ એ પ્રકારે બને છે, એક કાષ્ટથી ( તાડ વગેરે ઝાડાના રસથી) અને ખીજો પિષ્ટથી. ( લેાટ વગેરે પદાર્થીને કહેાવડાવીને તેમાંથી.) આ અને પ્રકારના દારૂ ઘણા દોષાનું ઘર અને મહા અન”નું કારણ હાવાથી વજનીય છે. કારણ એ કહ્યું છે કે 64 ગુમોદ-જદ-નિવા—મિવ-વાસ–રોસ–મયઢેળ । મૃ મળ્યું દુખામૂળ, વિ—િસિ—િમ ્—ધર્મનાક્ષર ॥ ? ॥ " ( સંોષત્ર, શ્રાવ્રતથિ, T[॰ ૭૩ ) ભાવાર્થ-“ મદિરા; એ અતિ મૂઢતા, કલહ-કકાસ, નિંદા, પરાભવ, હાંસી, રાષ અને મદનું કારણ છે, દુગતિનું મૂળ છે, તેમ જ લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ અને ધર્મના નાશ કરનાર છે. ૧. યોગશાસ્ત્ર પ્ર૦ ૩, શ્લોક ૧૭ ની ટીકામાં પણ કહ્યું છે કે" रसोद्भवाश्च भूयांसो, भवन्ति किल जन्तवः । તસ્માત્મર્થ ન વાતવ્ય, હિંસાવાતમીળા ? ॥” Page #254 -------------------------------------------------------------------------- ________________ = = == ૨૦૧ પ્ર ૨–ભેગાભેગમાં બાવીસ અભક્ષ્ય ] - “ ત ન માત્ત જ ના તંત્રને થતા મૃદ્યાવિહા!, વૈર વરિ જાવ ! ૨ !” "गृहे बहिर्वा मार्गे वा, परद्रव्याणि मूढधीः । ‘વધવાર-નિર્મ, અત્યાચ્છિા મદ્યપ રૂ .” "बालिकां युवतिं वृद्धां, ब्राह्मणी श्वपचीमपि । भुन्ते परस्त्रियं सधो, मद्योन्मादकदर्थितः ॥ ४॥" “વિવેકાર સંમો જ્ઞાનં, સત્યં શૌચં થા ક્ષમા मद्यात्प्रलीयते सर्व, तृण्या वहिकणादिव (दपि)॥ ५॥" સૂયતે જ શાવેન, માધવાિના ! हतं वृष्णिकुलं सर्व, प्लोषिता च पुरी पितुः॥ ६॥" ભાવાર્થ-“મદિરામાં તેના રસથી ઘણું જ જંતુઓ ઉપજેલા હોય છે, માટે હિંસાના પાપથી ડરતા આત્માએ મદિરાપાન કદી પણ કરવું નહિ. ૧. “આપ્યું હોય છતાં આપ્યું નથી, લીધું હેય છતાં લીધું નથી, કર્યું હોય છતાં કર્યું નથી—એમ દારૂડીએ જાણે અસત્ય બલવાનું રાજ્ય મળ્યું હોય તેમ ઈચ્છામાં આવે તેવું બેલે છે. ૨. દારૂડીઓ મૂઢબુદ્ધિ માને કે જેલ વગેરે રાજદંડને પણ ભય છોડીને ઘરમાં, બહાર કે માર્ગમાં પારકા ધનને બલાત્કારે પણ લુંટે છે. ૩. નાની છોકરી, યુવતિ કે ઘરડી હોય; અથવા તે બ્રાહ્મણી કે ચંડાળણી હાય; પણ દારૂડીએ દારૂના ઉન્માદે ચઢેલે ગમે તે પરસ્ત્રીને ભેગવે છે. ૪. જેમ અગ્નિના કણીયાથી ઘાસની ગંજી ક્ષણવારમાં બળીને નાશ પામે, તેમ દારૂપાન કરતાં જ વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા, ક્ષમા વગેરે સર્વ ગુણે ક્ષણમાં નષ્ટ થાય છે. ૫. સંભળાય છે કે-અન્ધકવૃષ્ણિ કુલમાં જન્મેલા શાસ્તુકુમારે (શ્રીકૃષ્ણજીના પુત્રે) દારૂપાનથી પોતાના સમગ્ર (યાદવ) કુલને નાશ કર્યો અને પોતાના પિતાની દ્વારિકા નગરીને બાળી મૂકી. અર્થાત્ તેના દારૂપાનનું એ દુષ્ટ પરિણામ આવ્યું .” એ રીતિએ મદિરા (આ ભવમાં) ઘણુ અનર્થોનું અને (પરભવમાં) દુર્ગતિનું કારણ હોવાથી વજનીય છે. ૨. માંસ-જલચર (માછલાં વગેરે જળમાં રહેનારા), સ્થલચર (મૃગલાં, બકરાં વગેરે ભૂમિ ઉપર ફરનારા) અને ખેચર (કુકડા, કબુતર, તેતર વગેરે આકાશમાં ઉડનારા), એ ત્રણ પ્રકારના છનું માંસ પણ ત્રણ પ્રકારનું કહ્યું છે, અથવા ચામડું, લેહી અને માંસા એમ પણ તેના ત્રણ પ્રકારે છે. માંસભક્ષણ પણ મહાપાપનું મૂળ છે, માટે તેને તજવું જોઈએ. કહ્યું છે કે પંવિત્રિમૂર્ણ, મં સુધમકુમ છે ! रक्खसपरितुलिअभक्खग-मामयजणगं कुगइमूलं ॥१॥" " आमासु अ पक्कासु अ, विपञ्चामाणासु मंसपेसीसुं । સથ જિય ઉવાળો, મળવો જ નિકળવા ને ૨ ” ( સંવોપ૦, શાવતા નre S૪-૭૧) Page #255 -------------------------------------------------------------------------- ________________ [ ધ૰ સં૰ ભા૦ ૧–વિ૦ ર્ગા, ૩ર થી ૩૪ ભાવાથ - પંચેન્દ્રિય જીવેાના વધથી થયેલું, દુ ધમય, સૂગ કરાવે તેવું અને અપવિત્ર માંસ, તેના ભક્ષકને રાક્ષસની પિરંતુલના કરાવનારું છે, અર્થાત માંસાહારી અને રાક્ષસમાં ભેદ જેવું રહેતું નથી. માંસભક્ષણરૂપી રાક્ષસી કા આ લેાકમાં રોગનું કારણ છે અને પરલાક માટે દુતિનું મૂળ છે. ૧. કાચી, પકાવેલી કે પકાવાતી માંસની પેસીઓ( ટુકડાઓ )માં નિગેાદ જીવા સતત ઉપજે છે અને મરે છે–એમ કહ્યું છે. ર.” યેગશાસ્ત્રમાં પણ કહ્યુ છે કે ૨૦૨ “ સુસંસ્કૃતિાનન્ત-અનુસન્તાનનિતમ્ । નાધ્વનિ પાથેય, જોળીયાત્ નિશિત સુધી ? || o ||” (યોગાભ્ર, ૬૦ ૩-૩૨) ભાવાથ –“ યાગશાસ્ત્રની ટીકામાં આ બ્લેકના અર્થ આ પ્રમાણે છે–તત્કાલ એટલે જીવના ઘાત થતાં જ તેના માંસમાં તે જ સમયે નિગા૧૪રૂપ અનંત જીવાની ઉત્પત્તિની પરંપરા ચાલુ થાય છે. આવું દોષદુષ્ટ અને નરકની વાટે જતાં ભાતારૂપ, અર્થાત્ નરકમાં દારૂણુ દુઃખ દેનારું માંસ, તેને કાણુ બુદ્ધિશાળી ભક્ષણ કરે ? ” વસ્તુતઃ માંસાહાર કરનારા સ્વયં હિંસક છે. કહ્યું છે કે 66 हन्ता पलस्य विक्रेता, संस्कर्ता भक्षकस्तथा । क्रेताऽनुमन्ता दाता च, घातका एव यन् मनुः ॥ १ (યોગશાસ્ર, ૪૦ -૨૦) ભાવા—“જીવને હણનારા, માંસને વેચનારા, તેને સસ્કાર કરનારે ( પકાવનારા ), લક્ષણુ કરનારા, ખરીદ કરનારા, અનુમતિ આપનારે કે માંસનું દાન કરનારા,-એ બધાય ઘાતકો (હિંસકે) જ છે—એમ મનુસ્મૃતિમાં કહ્યું છે. ૧૫ ’ અરે, એટલું જ નહિ, હિંસકા કે વેચનારાએ વગેરે ખીજાએ તે દૂર રહ્યા, પણ ખરેખરા ઘાતક તે। માંસાહારી જ છે. કારણ કે “ચે માયન્યા, વીયપપુછ્યું । તે વ થાતા અન્ન, યાતો મક્ષ વિના ॥ શ્ ॥” (થોળશાસ્ત્ર, ૬૦ ૩-૨૩ ) ભાવાર્થ –“ જે મનુષ્યે પોતાના માંસની પુષ્ટિ માટે ખીજા છે તે જ તે જીવના ઘાતકેા છે, કારણ કે–જો માંસાહારી હેાય નહિ ૧૪. કાઈ પણ જીવના માંસમાં તેને ઘાત થતાં જ તદ્દી નિગેાદ તરત જ ઉત્પન્ન થાય છે, એટલે ક્રે—જેમ પાણીમાં લીલ તથા પાપડ વગેરે ઉપર ફૂગ થઈ જાય છે, તેમ માંસમાં તરત જ તદ્ની નિદ ( અનંતકાય ) થઈ જાય છે. માંસ કાચું હાય, રંધાતું હોય કે રધાઈ ગયું હોય તેા પણ એ નિાદની ઉત્પત્તિ ચાલુ જ રહે છે. આ સિવાય પણુ બીજા ત્રસ જીવા અને માંસના રસથી ઉત્પન્ન થતા જીવા તેા જૂદા હોય છે. એમ માંસ, અનંતકાય છવાથી તથા સૂક્ષ્મ ત્રસ જીવેાથી ભરપૂર હાય છે. જીવાના માંસનું ભક્ષણ કરે તે જીવના વધ કરે જ કાણુ ? ૧૫. મનુસ્મૃતિમાં કહ્યું' છે કે-માંસાહારની અનુમાદના કરનારા, જીવને હણનારા, હણેલા જીવના ગાના વિભાગો કરનારા, તેને વેચનારા, ખરીદનારા, રાંધનારો, પીરસનારા અને ખાનારા; એ સઘળાય સ્વયં ધાતક જ છે, કારણ કે–આ બધું જેતે અંગે થાય છે તે માંસ જીવને ધાત થયા વિના થતું નથી. પ્રાણિધાતથી કદી સ્વસુખ મળે જ નહિ, માટે માંસાહારને વવા જોઈ એ. યાગશાસ્ત્ર પ્ર. ૭૩/૨૧-૨૨. Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-પગમાં બાવીસ અભક્ષ્ય ] ૨૦૩ માંસાહારી જ બધાને તે તે પ્રવૃત્તિ કરાવનારો છે, માટે સાચે ઘાતક તે જ છે, એમ માંસાહાર ઘણાઓને મોટા અનર્થોનું મૂળ છે–એમ સમજી તજવો જોઈએ. ૩. મધ-મધના પણ ત્રણ પ્રકારો કહ્યા છે. ૧–માખીયું, ૨-કુંતીચું અને ૩- ભમરીયું. અર્થા–માખીઓએ, કુંતા(નામના છીએ અને ભમરા-ભમરીઓએ બનાવેલું; એમ મધ ત્રણ પ્રકારે છે. આ મધ પણ ઘણું જેના નાશથી ઉત્પન્ન થાય છે, માટે તેને તજવું જોઈએ. કહ્યું છે કે " अनेकजन्तुसङ्घात-निघातनसमुद्भवम् । ગુગુણનયં જાણાવ, વ ાતિ માણવાન્ ? ! ”(વોરારિ, ૪૦ રૂ-૨૬) ભાવાર્થ-“મધ; અનેક જાતિના સમૂહબદ્ધ જીવોના નાશથી નિપજેલું, દુર્ગછનીય (જોવું પણ ન ગમે તેવું) અને તે તે જીવેના મુખની લાળા(થુંક)થી બને છે, તેને કેણુ સુજ્ઞ પુરુષ સ્વાદ કરે ? અર્થાત્ કેઈ ન કરે. કે ” ૪. માખણુ-માખણના ચાર પ્રકારે છે. ૧-ગાયનું, ૨-ભેંસનું, ૩–બકરીનું અને ૪-ઘેટીનું આ ચારેય જાતિનું માખણ પણ અતિ સૂક્રમ–ત્રસ જીવેના સમૂહની ખાણરૂપ છે, માટે તેને તજવું જોઈએ. કહ્યું છે કે ગન્નદારતા, સુક્ષ્મ વસ્તુશઃ. પત્ર મૂછત્તિ તન્નાદ્ય, નવનીત વિવિfમા છે ? | ” (યોગરાન્ન, ઘ૦ રૂ-૪) - ભાવાર્થ-“જે માખણમાં (લઘુ) અંતમુહૂર્ત પછી તુર્તજ અત્યંત બારીક જીના સમૂહ ઉત્પન્ન થાય છે, તેનું ભક્ષણ વિવેકી પુરૂએ તજવું જોઈએ. ૫ થી ૯ દુબર પંચક–અહીં ઉદુંબર શબ્દથી-૧. વડ, ૨. પીપળે તથા પારસ પીપળો, ૩. ઉદુંબરનું (ગુલરનું) વૃક્ષ, ૪. પ્લેક્ષ (પીપળાની જાતિનું વૃક્ષ) અને ૫. કાકોદુમ્બરી ૧૧. જેમાં અનેક જંતુઓનો નાશ થાય છે, તે મધનું ભક્ષણ કરનારા કસાઈ કરતાં પણ ક્રૂર છે, કારણ કે–કસાઈ પણ પ્રતિદિન તેટલી સંખ્યામાં જીવોને હણત નથી. વસ્તુતઃ ધાર્મિક પુરુષે બીજાનું ઉચ્છિષ્ટ (એવું) ભોજન પણ જમતા નથી, તો માખીઓના મુખની લાળરૂપ મધને તે ખાય જ કેમ ? છતાં ખાય તે ધર્મ કેમ રહી શકે? કેટલાકે ઔષધને માટે તે ખાવામાં વાંધો નહિ–એમ બચાવ કરે છે તે પણ અયોગ્ય છે. જેમ ઝેર વધારે ખાઓ કે એક કણ માત્ર ખાઓ, પરંતુ તે પ્રાણને નાશ કરે છે, તેમ મધ એક બિંદુ માત્ર ખાવામાંય મહાપાપ છે જ. મધને સ્વાદિષ્ટ માનનારાઓએ વિચારવા જેવું છે કે જેના સ્વાદરૂપે પરિણામે નરકનાં દુઃખો ભેગવવાં પડે તે સ્વાદિષ્ટ ગણાય ? અર્થાત્ મધને સ્વાદ નરકનાં દુઃખરૂપ છે. માખીઓના ઘૂંકરૂપ અપવિત્ર મધને પણ કેટલાક શંકર વગેરેના ભક્તો પોતાના દેવને સ્નાન કરવામાં વાપરે છે, એ ખરેખર હાસ્યજનક છે. જે માખીઓ આહાર ઉપર બેસી આહારને પણ અશુચિરૂપ બનાવી દે છે, તે માખીઓની લાળને પવિત્ર માનવી, તેમાં બુદ્ધિમત્તા પણ કયાં છે? ઈત્યાદિ મધનાં અનેક દૂષણને વિચારી આત્માથીંએ મધભક્ષણને અવશ્ય તજવું જોઈએ. - ધર્મરત્ન પ્રકરણની શ્રીદેવેન્દ્રસુરિજીત ટીકામાં (પૃ. ૧૩૬–૦ ૧૬ માં) કહ્યું છે કે-“મધ, માંસ, મધ અને છાશમાંથી જુદા કરેલા માખણમાં તુર્તજ તે તે વર્ણના અતિ સૂક્ષ્મ જીવે ઉપજે છે અને મરે છે.” Page #257 -------------------------------------------------------------------------- ________________ Rox [ધ સંવે ભાળ ૧-વિ૦ ૨–ગા, ૩ર થી ૩૪ (કાલુંબર); એ પાંચ જાતિનાં વૃક્ષે સમજવાં. આ પાંચેય પ્રકારનાં વૃક્ષનાં ફળ(ટેટા)માં મચ્છરના આકારના અતિ સૂક્ષ્મ-ઘણુ ત્રસ જી હોય છે, માટે તેનું ભક્ષણ મહાહિંસારૂપ હોઈ અવશ્ય વજેવું જ જોઈએ. કહ્યું છે કે “ ૩૯-–ક્ષોવર-શવિના - પપ્પા જ નાયા, ર્હ મિસ્ત્રમ્ ” ( જોહ્ન, ઘ૦ ૩-૪૨) ભાવાર્થ –“ઉબર, વડ, પ્લેક્ષ, કાકેદુમ્બરી અને પીપલે એ પાંચેય જાતિનાં વૃક્ષોનાં કૃમિયા(અતિ ઝીણા ત્રસ જીવે)થી ભરપૂર ફળ (ટેટા)નું ભક્ષણ નહિ કરવું જોઈએ.” લૌકિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે " कोपि क्वापि कुतोपि कस्यचिदहो चेतस्यकस्माज्जनः, केनापि प्रविशत्युदुम्बरफलप्राणिक्रमेण क्षणात् । येनाऽस्मिन्नपि पाटिते विघटिते विस्फोटिते तोटिते, निष्पिष्टे परिगालिते च गलिते निर्यात्यसौ वा न वा ॥ १॥" (ચોગશાસ્ત્રની ટીકામાં આનું ઉત્તરાર્ધ આ પ્રમાણે છે– વોર૦, ૦ ૩-૪ર રર) " येनास्मिन्नपि पाटिते विघटिते वित्रासिते स्फोटिते। निष्पिण्टे परिगालिते विदलिते, निर्यात्यसौ वा न वा ॥" - ભાવાર્થ_“જેમ અકસ્માત કેઈ જીવ કઈ વખત કેઈન ચિત્તમાં કયા માર્ગે કયાંથી કેવી રીતે પ્રવેશ કરી જાય છે કે ઉદુમ્બરના ફળમાં રહેલા જીવની માફક તેને (ચિત્તને) ચીરવાથી, જુદું કરવાથી, ટૂકડા કરવાથી, ફાડવાથી, ચૂરવાથી કે ગાળવાથી પણ તે જીવ ફળના જીવની માફક તેના ચિત્તમાંથી નીકળે કે ન પણ નીકળે. અર્થાત્ ઉદુમ્બરના ફળમાં રહેલે જીવ કઈ પણ પ્રયત્ન નીકળતું (દેખાતી નથી.” ૧૦ બરફ-અસંખ્ય અપૂકાય રૂપ હોવાથી બરફને પણ તજ જોઈએ. અતિ હીમ પડવાથી કુદરતી રીતિએ ઠરી જતા પાણીને બરફ બને છે તે અને ય–દ્વારા કૃત્રિમ તૈયાર થાય છે તેવું બને અસંખ્યાત જીવમય હોવાથી અભક્ષ્ય છે. (આઈસપાણી, આઈસ્ક્રીમ, સોડા વગેરે પદાર્થો, કે જેમાં ત્રસ જીવેને પણ સંભવ છે તે દરેક અભક્ષ્ય જાણવાં.) ૧૧. વિષ–દરેક જાતિનાં ઝેર, જેવાં કે અફીણ, સોમલ, વછનાગ વગેરે; મન્નાદિના યોગે તેને માર્યા હોય (ઝેરી શક્તિ નાશ કરી હાય,), તે પણ તે પેટમાં જતાં જ અંદર રહેલા કૃમિ આદિ ત્રસ જીને ઘાત કરે છે, વિશેષમાં અફીણદિને વ્યસની મરણકાળે પ્રાયઃ મહા મૂઢતાને પામે છે (ભાન ગુમાવે છે), માટે દરેક ઝેરી પદાર્થો તજવા જોઈએ. ૧૨. કરા-વરસાદ વખતે કઈ કઈ વાર કરા પડે છે, તે અસંખ્યાતા અપૂકાય જેના સમૂહરૂપ હોવાથી વજનીય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ પ૦ ૨-ભોગપભેગમાં બાવીસ અભક્ષ્ય 1 ૨૦૫ પ્રશ્ન-જો (બરફ, કરા વગેરે) અસંખ્યાત અપૂકાય રૂપ હોવાથી અભક્ષ્ય છે, તે પાણી પણ અસંખ્ય અપૂકાયમય છે જ, તે અભક્ષ્ય કેમ નહિ? ઉત્તર-પાણી અસંખ્ય અપૂકાયમય હોવા છતાં તેના સિવાય જીવનનિર્વાહ થઈ શકે તેમ નથી, માટે તેને અભય કહ્યું નથી. (છતાં હિંસાથી બચવા માટે તેમાં પણ શક્ય વિવેક રાખવાની જરૂર તે છે જ, વિવેકી શ્રાવકોએ ઘી કરતાં પણ પાણીને વાપરતાં બહુ વિવેક રાખવું જોઈએ. કારણ વિના અને જેમ-તેમ ગમે તેટલું પાણું ઢળવું–વાપરવું, એથી શ્રાવકધર્મનું રક્ષણ થતું નથી, જેટલાં શરીરસુખનાં સાધને તેટલાં આત્માને મહાદુઃખનાં સાધન છે, શારીરિક સુખ ભેગવવા માટે કરાતાં પાપનું પરિણામ અન્ય ભવમાં કેવું વિષમ ભેગવવું પડે છે, તે શ્રીવીતરાગદેવના વચનથી સમજી મનુષ્ય પાપીભીરૂ બનવું એ જ સુખને માર્ગ છે.) ૧૩. સર્વ પ્રકારની માટી-માટી દેડકાં વગેરે ની નિરૂપ છે, એટલે તે પેટમાં ગયા પછી દેડકાં વગેરે જીવની ઉત્પત્તિનું કારણ બને તે મરણ વગેરે મહા અનર્થો પણ થાય છે. અહીં માટીની દરેક જાતિ વજ્ય કહી છે તેથી ખડી વગેરે પણ તજવાં, કારણ કે તેના ભક્ષણથી પણ આમ, વાત, વગેરે રોગો થાય છે. ઉપલક્ષણથી ચુને વગેરે પણ વનીય છે, તેને ભક્ષણથી પણ આંતરડાંનું સડવું વગેરે રોગ પેદા થાય છે. કેઈ પણ જાતિની માટીના ભક્ષણથી અસંખ્યાત પૃથ્વીકાય જીવોની હિંસા થાય છે. નીમ(મીઠા)માં પણ અસંખ્યાત પૃથ્વીકાય જી હવાથી સચિત્ત (કાચું) નમક વર્જવું અને અચિત્ત કરેલું (બલમન) મીઠું વાપરવું. મીઠાને અચિત્ત (બલમન) બનાવવા માટે અગ્નિ વગેરે બલિષ્ઠ શસ્ત્રોને ઉપયોગ કરવા પડે છે, તે સિવાય તે અચિત્ત થતું નથી, કારણ કે તેમાં અસંખ્યાતા પૃથ્વીકાય છે એવા સૂક્ષમ હોય છે, કે તેને ગમે તેટલું ખાંડવાથી, દળવાથી કે વાટવાથી પણ તે અચિત્ત થતું નથી. ભગવતીસૂત્રના ઓગણીસમા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે वज्रमय्यां शिलायां स्वल्पपृथ्वीकायस्य वज्रलोष्टकेनैकविंशतिवारान् पेषणेऽपि सन्त्येके केचन जीवा ૨ પૃષ્ટા કપિ ના રૂતિ છે ” ભાવાર્થ“વાની શીલા (નીશા) ઉપર અલ્પ માત્ર પૃથ્વીકાય(નમક)ને મૂકીને તેને વાલેષ્ટ(વાના વાટા)થી એકવીસ વખત ચૂરવામાં (વાટવામાં) આવે, તે પણ તેમાં વચ્ચે કેટલાક એવા જ રહી જાય છે, કે જેને એ નીશાને કે વાટીને સ્પર્શ પણ ન થાય.૧૭ ? ૧૭. નીમકના છ બહુ બારીક હેવાથી વાટવા, દળવા અને ઘુંટવા છતાં તે અચિત્ત થતું નથી, માટે કંકારના નિભાડામાં કે સુખડીયાની ભદીમાં નીચે માટીના વાસણમાં મીઠાને સીલ કરીને રાખવાથી અગ્નિના તાપથી તે અચિત્ત થાય છે. આ મીઠું બે-ચાર વર્ષ સુધી તો અચિત્ત રહે જ છે. તે પછી તે સચિત્ત થઈ જાય તેવું સાંભળ્યું નથી, છતાં ઘણું વર્ષોનું બલમન વાપરવું ઠીક નથી. શ્રાવકે પિતાના ઘરમાં દળેલા મીઠામાં મીઠા કરતાં ડબલ પાણું નાખી, તેને ઉકાળીને, “જેમ સાકર કે મેરસની ચાસણું કરી બુર બનાવે છે તેમ, એક રસ બનાવી, હારીને અચિત્ત (બલમન) બનાવે છે. આ મીઠું તત્કાલ તે અચિત થાય છે, પણ તે પાણીના સંગે ઉકાળેલું હોવાથી બેચાર મહિના પછી સચિત્ત થવાનો સંભવ છે. વિના પાણીએ સ્વયમેવ મીઠાને જ રસ બની ભીથી જે મીઠું પાડ્યું હોય, તેના જેટલે તેને કાળ ગણુય નહિ. તે સિવાય તાવડી વગેરેમાં Page #259 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા. ૩૨ થી ૩૪ ૧૪. રાત્રિèાજન–રાત્રિભોજન અવશ્ય વર્જવુ જોઈ એ, કારણ કે રાત્રિએ ભાજન તૈયાર કરતાં કે ખાતાં ઘણી જાતિના ઉડતા વગેરે જીવે તેમાં પડી મરી જવાના રાત્રિભાજન આ લેાક અને પરલેાકમાં અનેક દોષોનુ કારણ છે. કહ્યું છે કે સભવ છે, વળી ૨૦૬ १ ॥ “ મેઢું પિવીહિબાય, નૈતિ વમળે ચ મમ્બિંગ ટુર્િ जुआ जलोदरत्तं, कोलिअओ कोट्ठरोगं च ॥ “ વાહો સમ મળે, તો સારૂ મિ તારું ૨ । તાલુમિ વિષર્ બળી, લૅંગળમાંમિ મુન્ત્રતો (તે) || ૨ || ” ( સંવોધમ, શ્રાદ્ધતા॰ (૦ ૮૦-૮ર ) ભાવાભાજનમાં કીડીનુ ભક્ષણ થાય તેા બુદ્ધિને નાશ થાય, માખી આવી જાય તે વમન થાય, યૂકા (જી) આવી જાય તેા જલેાદર (પાણી ભરાવાથી પેટનું ફૂલી જવું, ઝાડાપેશાખનું અટકી જવું વગેરે) થાય અને કરેાળીયા ખાવામાં આવી જાય તેા કાઢ રોગ થાય; (૧) ખેારાકમાં વાળ આવે તેા સ્વર (અવાજના) ભંગ થાય, કાંટા કે લાકડુ' વગેરે ખવાય તે ગળામાં ભરાઈ રહે અને શાકમાં વિંછી ખવાઈ જાય તેા તાળવુ' વિંધી નાખે; વગેરે. (૨) ” પ્રશ્ન-શાકમાં વિંછી કેમ ખવાઈ જાય ?, કારણ કે-તે તે મેટા હાય ! ઉત્તર્—અહી` શાક વતાકનું સમજવું. તેનાં ડીંટાં ( વૃન્ત) વિંછીના આકારનાં હાય છે, એટલે તેની સાથે વિંછી પણ આકારની સમાનતાના ચેાગે ડીંટાંરૂપ સમજી ખવાઈ જવાના સંભવ છે. નિશીથસૂત્રની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે "C 19 "3 गिरकोइल अवयवसम्मिस्सेण भुत्तेण पोट्टे किल गिहकोइला संमुच्छति । _་* ભાવાર્થ – ગીરાલીના શરીરના અવયવથી મિશ્ર ભેાજનને ખાવાથી પેટમાં ગીરાલીએ ઉત્પન્ન થાય છે. ઋ વળી સર્પ વગેરેનાં ગરલ, ઝેર કે મળ–મૂત્રાદિ રાત્રિભોજનમાં ખવાઈ જતાં મરણ પણુ સવિત છે. તે ઉપરાન્ત 66 मलिति महियलं, जामिणीसु रयणीयरा समंतोऽवि ( तेणं) । ते वि च्छलंति हु फुडं, रयणीए भुंजमाणं तु ॥ १ ॥ 99 ( સંોષપ્ર॰, શ્રાવ્રતા૦૮૨ ) સેકીને પણ કેટલાક મીઠાને અચિત્ત કરે છે, પણ તે બહુ સેકાઈ લાલ વર્ણોવાળું બની જાય તે જ અચિત્ત સમજવું. માત્ર ઘેાડુક સેકાવાથી તે સચિત્ત રહેવા સંભવ છે. મુનિરાજ શ્રીવીરવિમલજીકૃત સચિત્ત-અચિત્તની સજ્ઝાયમાં કર્યું છે કે “ અચિત્ત લવણ વર્ષા દિન સાત, સૌયાલે દિન પત્નર વિખ્યાત; માસ દિવસ ઉન્હાલા માંહિ, આધા રહે ચિત્ત તે હેહિ. (૯) ' આ કાળમાન તાવડીમાં સેકવા વગેરેથી પકાવેલા મીઠાનું સંભવે છે. ભઠ્ઠીમાં પકાવેલા મીઠાના કાળ તા પ્રવચનસારાહારમાં ઘણા એટલે એ-ચાર વર્ષ કે તેથી પણ ઉપરાન્ત કહ્યો છે. શ્રાવકે ખીજું ચિત્ત ન ડી ક્ષકાય તે પણ ચિત્ત નીમક તો તજવું જ જોઇએ. Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨- ગોપભેગમાં બાવીસ અભક્ષ્ય ]. ૨૦૭ ભાવાર્થ–“રાત્રિએ રાક્ષસે વગેરે પૃથ્વી ઉપર સર્વત્ર (જ્યાં-ત્યાં) સ્વેચ્છાએ ફરે છે, તે પણ રાત્રિભૂજન કરનારને છળે છે (ઉપદ્રવ કરે છે).” બીજી વાત એ પણ છે કે–રાત્રિએ ખાવામાં રસોઈ વગેરે કાર્યો પણ રાત્રે કરવાં પડે એથી તેમાં પણ છએ જવનિકાયની હિંસા થાય. તે સિવાય વાસણ ધેવા, વગેરેમાં પણ પાણીમાં રહેલા (ત્રસ) છને નાશ, પાણી ફેંકી દેતાં જમીનમાં રહેલા કુંથુઆ-કડીઓ આદિ જીને નાશ, વગેરે અનેક પ્રકારે ત્રસકાયને પણ નાશ થાય; માટે તે જીવેની રક્ષા માટે પણ રાત્રિભોજન છેડવું જરૂરી છે. કહ્યું છે કે " जीवाणं कुंथुमाईण, घायणं भाणधोअणाईसुं। મારૂ મોજ-રોસે છે સહક તર? I ? ” (સંવષvo, તા. ૦ ૮૩) ભાવાર્થ–“ભાજન દેવા વગેરેમાં કુંથુઆ આદિ ને ઘાત થાય, વગેરે રાત્રિભોજનના ઘણું દેને કોણ કહેવા સમર્થ છે? અર્થાત્ રાત્રિભેજનના ઘણા જ દે છે, તેનું મુખે વર્ણન કરતાં પાર આવે તેમ નથી.” જે કે લાડુ વગેરે તૈયાર મીઠાઈ તથા ખજુર, દ્રાક્ષ વગેરે પદાર્થો રાત્રિએ ખાવામાં રસોઈ કરવાની હોતી નથી અને વાસણ ધેવાં વગેરે આરંભ પણ થતું નથી, છતાં તેના ઉપર ચઢેલા કુંથુઆ કે તેમાં થઈ ગયેલી તદુવણું લીલફંગ વગેરે પ્રકાશ હોવા છતાંય રાત્રિએ ન દેખાવાથી તેની હિંસા થઈ જાય, માટે તેવી વસ્તુઓનું પણ રાત્રિભોજન તજવું જોઈએ. નિશીથભાષ્યમાં ગા. ૩૩લ્ક-૩૪૦૦ થી કહ્યું છે કે " जइ वि हु फासुगदव्वं, कुंथू पणगा तहा वि दुप्पस्सा । पञ्चक्खनाणिणोऽवि हु, राइभत्तं परिहरंति ॥ १॥" " जइ वि हु पिवीलिगाई, दीसंति पईवमाइ (जोइ) उज्जोए । તાવિ રવ ગળાફ, મૂરવિરાળા (જ) મે ૨ !” ભાવાર્થ–બજે કે લાડુ વગેરે પદાર્થો પ્રાસુક (દિવસે બનાવેલા અચિત્ત) હોય, તે પણ (રાત્રિએ) તેમાં ચઢેલા કુંથુઆ પનક (ફૂગ) વગેરે એ બરાબર જોઈ શકાતા નથી. (અવધિ, મનઃ પર્યવ કે કેવલજ્ઞાનવાળા) પ્રત્યક્ષ જ્ઞાનીઓ પણ સ્વજ્ઞાનબળથી કુંથુઆ, ફૂગ વગેરે જેને જાણી શકે છે, છતાં તેઓ પણ રાત્રિભોજન કરતા નથી. (૧) જે કે દીપક વગેરેના પ્રકાશથી કીડીઓ વગેરે (મોટા જી) દેખી શકાય, તે પણ વિશિષ્ટ જ્ઞાનીઓએ રાત્રિભેજન આચર્યું નથી, માટે અનાચરણીય હોવાથી તેને તજવું જ જોઈએ, કારણ કે-રાત્રિજનથી મૂળ વતની પણ વિરાધના થાય છે.૮ (૨) ૧૮. જીવનાશથી ૧-પ્રાણાતિપાત થાય, જિનકીનથી ઊલટું આચરણ કરનાર રાત્રિભોજનથી ૨-એસત્યની પુષ્ટિ કરે, શ્રી જિનેશ્વરેએ નિષેધ કરવા છતાં આચરે માટે ૩–તીર્થંકરદસ્ત લાગે, રસનેન્દ્રિયની લુપતાના પિષણરૂપ ૪-અબ્રહ્મ દોષ સેવાય અને મૂર્છા વિના રાત્રિએ ભજન કરવાનું સાહસ ખેડે નહિ, માટે ૫પરિગ્રહરૂપ પણ બને. એ રીતિએ પાંચેય મૂળ વતની વિરાધના થાય. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ [ધ સંભા. ૧-વિ. ૨-ગા. ૩ર થી ૩૪ તથા ૩ -માર્નાર-- - . હિ-વૃશ્ચિક-શોધાશ, વાયત્તે રાત્રિભોવનતિ I ? ” ભાવાર્થ-“રાત્રિભૂજન કરનારાઓ અન્ય ભવે ઘુવડ, કાગડા, બીલાડા, ગીધ (મૃગ કે મચ્છ), ભૂંડ, સાપ અને વિછી કે ગરેલીના અવતાર પામે છે. (કારણ કે–પ્રાયઃ જીવને વર્તમાન ભવમાં જેવા આચારાદિ ગમતા હોય તેવા અવનવા અન્ય ભવ મળે છે.)” અન્યદર્શનવાળાઓ પણ કહે છે કે " मृते स्वजनमात्रेऽपि, सूतकं जायते किल । તંતે વિવાનાથે, મોનને રિપેરે થ? I ? '' " रक्तीभवन्ति तोयानि, अन्नानि पिशितानि च ।। પાત્રો મોગનલય, ગ્રાસે માંસમક્ષપામ્ ૨ ” ભાવાર્થ–“એક સ્વજન માત્ર અસ્ત (મરણ) પામ્યું હોય તે પણ સૂતક લાગે છે, (ખાન-પાન કરી શકાતાં નથી,) તે દિવાનાથ-સૂર્ય અસ્ત પામે ત્યારે ભજન કેમ જ કરાય? (૧) રાત્રિએ પાણી લેહી સમાન બને છે અને ખોરાક માંસરૂપ બને છે, જેથી રાત્રિભોજનમાં આસક્ત મનુષ્ય રાત્રિએ પાણી કે ખેરાક વાપરવાં તે માંસભક્ષણ બરાબર છે. (૨)” સ્કન્દપુરાણમાં પણ રુદ્રના બનાવેલા સૂર્યની સ્તુતિરૂપ કપાલમેચન તેત્રમાં કહ્યું છે કે " एकभक्ताऽशनानित्य-मग्निहोत्रफलं लभेत । બનતમોનો નિત્ય, તીર્થયાત્રા મેત છે ? ” ભાવાર્થ-“હંમેશાં એક જ વખત ભજન કરનાર અગ્નિહોત્ર યજ્ઞનું ફળ પામે છે અને સૂર્યાસ્ત પહેલાં (દિવસે) જ ભેજન કરનાર હંમેશાં તીર્થયાત્રાનું ફળ પામે છે.” तथा-" नैवाहुतिन च स्नानं, न श्राद्धं देवतार्चनं । વા વા વિદિતં રા, મોનનં તુ વિશેષતા છે ? ”(વારા ૪૦ -૧) ભાવાર્થ –“રાત્રિએ હવન કરવાનું, સ્નાન કરવાનું, શ્રાદ્ધ(પિતૃતર્પણ) કરવાનું, દેવપૂજનનું કે દાન દેવાનું વિધાન નથી, અર્થાત્ એટલાં કાર્યો રાત્રિએ કરવાને નિષેધ છે અને રાત્રિભેજનને તે વિશેષતા એટલે સર્વથા નિષેધ કરે છે.” આયુર્વેદમાં પણ કહ્યું છે કે દુન્નામાવલોર-પરિવાયતઃ. થતો ન ન મળ્યું, સૂક્ષ્મજીવાના . ?. ” (વાપાત્ર, કo ૩-૬૦) ભાવાર્થ “શરીરમાં બે કમળો છે, એક હૃદયકમળ અને બીજું નાભિકમળ, સૂર્ય અસ્ત થવાથી તે બંને કમળો સંકેચાઈ જાય છે, તે કારણથી તથા સૂક્ષ્મ જી ખાવામાં આવી જાય, તે કારણથી પણ રાત્રિએ ભજન કરવું જોઈએ નહિ.” Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રતા ૨–ભેગેપભેગમાં બાવીસ અભક્ષ્ય ] ૨૦૯ એમ જૈન શામાં અને લૌકિક શાસ્ત્રોમાં પણ (અનેક રીતિએ) રાત્રિભોજનનો ત્યાગ કરવા જણાવેલું છે, માટે વિવેકી મનુષે રાત્રિએ ચારેય આહારને ત્યાગ કરે જઈએ; કદાચ તેમ કરવું અશક્ય હોય તે પણ અશન અને ખાદિમ, એ બન્નેને ત્યાગ તે કરે જ જોઈએ. સ્વાદિમમાં પણ સોપારી વગેરે દિવસે બરાબર જોઈ–તપાસી રાખ્યાં હોય તેવાં જ યતના પૂર્વક વાપરવાં જોઈએ, નહિ તે ત્રસ જીવોની હિંસા વગેરે દોષ લાગે. ઉત્સર્ગ માગે તે સવારે અને સાંજે રાત્રિની નજીકની (સૂર્યોદય પછીની અને સૂર્યાસ્ત પહેલાંની) બબે ઘડીઓ પણ ભજનમાં તજવી જોઈએ. કહ્યું છે કે શી મુડવા ર થ દે છે ઘટિ ચનના નિશામોનોપજ્ઞોશી પુથમાગનણ ! II” ( ચોપરાસ્ત્ર, ro ૩-૬૩) ભાવાર્થ_“રાત્રિભેજનના દેને જાણત પુણ્યવાન દિવસના પ્રારંભમાં તથા અંતે બબ્બે ઘડી છોડીને ભોજન કરે છે. અર્થાત્ તે બબ્બે ઘડીઓને રાત્રી બરાબર સમજી તે સમયે ભજન કરતું નથી.” આથી જ સિદ્ધાન્તમાં સવારે ઓછામાં ઓછું બે ઘડીનું નમુક્કારસહિનું પચ્ચખાણ કહ્યું છે. (સાંજે પણ છેલ્લી બે ઘડી પહેલાં જ ભેજન સમાપ્ત કરી રાત્રિનું ચઉવિહાર વગેરે પચ્ચક્ખાણ કરવાનું કહ્યું છે. કેઈ વખત તેવાં કેઈ કાર્યોની વ્યગ્રતાને લીધે તેમ ન કરી શકે, તે પણ તડકા વગેરેથી સૂર્યોદય અને સૂર્યાસ્તને ખ્યાલ તે રાખે જ, નહિ તે રાત્રિભેજનને દેષ લાગે. અંધારું થવા છતાં (દી કરીશ તે રાત્રિએ ખાય છે-એમ બીજાઓ માનશે, વગેરે) લજજાથી દીપક વગેરે પ્રકાશ કર્યા વિના જ ભેજન કરનારને ત્રસ વગેરે જીવની હિંસા, નિયમને ભંગ અને ઉપરાન્ત માયા–મૃષાવાદ વગેરે અધિક દષો પણ લાગે છે. કહ્યું છે કે * ૧ મિ ત્તિ મણિત્તા, તે જૈવ નિવU Unit T પવરવક્સાવા, માથાનિકો શ . ? ” " पावं काऊण सयं, अण्पाणं सुद्धमेव वाहरइ । दुगुणं करेइ पावं, बीअं बालस्स मंदत्तं ॥२॥" ભાવાથ–“(અમુક પા૫) નહિ કરું—એમ નિશ્ચય (પચ્ચકખાણ) કરીને પુનઃ તે જ પાપને જે કરે, તે પ્રત્યક્ષ મૃષાવાદી છે અને માયા–કપટને સેવે છે. (૧) સ્વયં પાપ કરીને પણ જે પિતાને શુદ્ધ-નિર્દોષ મનાવે છે, તે બમણું પાપ કરે છે, એ અજ્ઞાનીની બીજી મૂર્ખતા છે કે એક તે પાપ કરવું અને બીજું પિતાને શુદ્ધ માનવું). (૨)” ૧૯. આ બે ગાથાઓ, નિયમ કરનાને પચ્ચકખાણ ક્ય પછી તેનું કોઈ ભેગે પાલન કરવાનું અને ભંગ થયો હોય તે તેને નહિ પાવવાનું સૂચન કરનારી છે. એને અર્થ એમ ન કરે કેચ્ચફખાણ કરવાથી મૃષાવાદી–માયાવી કહેવાય માટે પચ્ચખાણ જ કરવું નહિ. શક્ય છતાં પચ્ચખાણું નહિ કરનારને તે તે અવિરતિને પિષક, પ્રશંસક અને પક્ષકાર હોવાથી શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાને ઉથાપક કહ્યો છે, કારણ કે–શ્રી જિનેશ્વરદેવોએ શક્ય વિરતિ કરવાનું વિધાન કરેલું જ છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ [ ૦ સં ભા૦ ૧-વિ૦ ૨-ગા, ૩૨ થી ૩૪ એ પ્રમાણે રાત્રિભાજનનાં અનેક મહાપાપા સમજીને દ્વિતાથી એ તેના અવસ્ય ત્યાગ કરવા જોઈ એ.૨૦ ૧૦ ૧૫. બહુબીજ-જે કળામાં બીજો વધારે હોય તે ખડુબીજ કહેવાય. પ`પાટા ( કોઠીંબડા, રીગણુાં, ખસખસ, રાજગરા, પટેાળાં) વગેરેમાં વચ્ચે અંતરપટ વિના ઘણાં ખીન્ને ભેગાં હાય છે અને તે દરેક મીત્રોના જીવાને નાશ થવાના સભવ હાવાથી અડુબીજ ક્ળાને અભક્ષ્ય કહ્યાં છે. દાડમ કે ટિન્ડોરાં (એક જાતિનુ શાક) વગેરેમાં મીો ઘણાં હાવા છતાં તેમાં આંતરે આંતરે પડ હાય છે તેથી પરસ્પર સ્પરહિત હાય છે, માટે તેને મહુબીજ માનેલાં નથી. 19 ,, 64 ૧૬. અજાણ્યાં ફળે--ભાજન કરનાર કે કરાવનાર, એ ખંતેમાંથી કોઈ પણ જે કળાની જાતિ ગુણ-દોષ વગેરેને જાણતા ન હાય, તેવાં અજાણ્યાં છે અભક્ષ કહ્યાં છે. ઉપલક્ષણથી ૨૦. આ ઉપરાન્ત પુરાણાદિ જૈનેતર શાસ્ત્રોમાં પણ રાત્રિજન અંગે નિષેધ કરેલા છે. કહ્યું છે કે“ અહિંસા સત્યમસ્તેય, બ્રહ્મચર્યમસન્નતા | મય-માંસ-મધુસ્થાનો, રાત્રિઓનનવર્ઝનમ્ ॥ "ये रात्रौ सर्वदाहारं वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य फलं मासेन जायते ॥२॥ करोति विरति धन्यो, यः सदा निशि भोजनात्। सोऽर्द्धपुरुषायुषस्य, स्यादवश्यमुपोषितः ॥३॥ नोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर । । तपस्विना विशेषेण, गृहस्थेन विवेकिना ||४|| ભાવા—“ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચય અને અસગ (અપરિગ્રહ), તથા દારૂ-માંસ-મધતા ત્યાગ અને રાત્રિભોજનનું વર્જન (એ ધર્મ કર્ત્તવ્ય છે). ૧. જે ખુદ્ધિશાળીએ સદૈવ રાત્રિએ આહારતે વર્તે છે, તેઓને એક મહિનામાં પંદર ઉપવાસ જેટલું ફળ મળે છે. ૨. જે ધન્ય પુરૂષ હમેશાં રાત્રિભોજનને ત્યાગ કરે છે, તે અવશ્ય પોતાના નરાયુષ્યો અડધા ભાગ ઉપવાસી (અાહારી) છે. ૩. હે યુધિષ્ઠિર ! વિવેકી ગૃહસ્થે શત્રિએ પાણી પણ પીવું નહિ, તપસ્તી( સાધુ-સંન્યાસી )એએ તે અવશ્ય ન જ પીવું. ૪. "" " 6: પૂ. કલિકાલસર્વજ્ઞ આચાય ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસુરીશ્વરજી મહારાજે પણ સ્વરચિત યેગશાસ્ત્રમાં જૈનેતર ગ્રંથેામાંની રાત્રિભોજનના ત્યાગની સાક્ષીએ આ પ્રમાણે આપેલી છેत्रयीतेजोमयो भानु - रितिवेदविदो विदुः । तत्कारैः पूतमखिलं शुभं कर्म समाचरेत् ॥ १॥ ભાવા -. ત્રણ વેદોના તેજરૂપ સૂ છે—એમ પરમેશ્વર કહે છે, માટે તેનાં કિરાથી પવિત્ર તેમ સધળાં શુભ કાર્યોં (દિવસે જ) કરવાં જોઈ એ. '' તથા– ', થાય ,, 66 kk 'देवैस्तु भुक्तं पूर्वाह्णे, मध्याह्ने ऋषिभिस्तथा । अपराह्न तु पितृभिः सायाने दैत्यदानवैः ||२||” ‘‘ સંખ્યાાં યક્ષ ક્ષોમિ, સા મુખ્ય હોદ્દ!! સર્વવેલાં વ્યતિન્ય, રાત્રૌ મુમમોન્નનમ્ ॥શા” ભાવા દેવા દિવસના પ્રથમ ભાગમાં, ઋષિ-મુનિએ મળ્યા,, પિતૃદેવા મધ્યાહ્ન પછી અને દૈત્ય દાનવા છેલ્લા પ્રહરે ભોજન કરે છે. (૧). સદા સંધ્યાકાળે યક્ષા અને રાક્ષસે ભેજન કરે છે. હું યુધિષ્ઠિર ! એ સવ વેળાનું ઉલ્લંધન કરીને રાત્રિએ ભોજન કરવું તે ભાજન નથી. (૨). ” "3 એમ અનેક રીતિએ શાસ્ત્રોમાં રાત્રિભોજનને ત્યાગ કરવાનું જણાવ્યું છે. જો કે અહી કેટલીક વ્યાખ્યાએમાં હિંસાને કારણે રાત્રિભોજન તજવું એમ કહ્યું છે, છતાં પૂ. ન્યાયવિશારદ, ન્યાયાચાય, મહામહે પાધ્યાય શ્રીમદ્ યરોાવિજયજી ગણિવરે તે સ્વકૃત · નિયામકે ચપટો ભૂષિતત્વવિચારપ્રશ ં’માં રાત્રિભોજ નાં હિંસા થાય કે ન થાય, પ્રકાશમાં જોઇને ભાજન કરાય, કુળ-મેવા-મીડ ઈ વગેરે અસસક્ત પદાર્થો ખવાય કે ઉડતા વગેરે જીવે અંદર ન પડે, ઇત્યાદિ કઈ પ્રકારે જીવહિંસા ન થાય, તે પશુ હિંસાદિ પાપાની જેમ રાત્રિભોજન સ્વયં સ્વરૂપથી જ દુષ્ટ છે-ત્યાજ્ય છે એમ જણાવ્યું છે. વિશેષાથીએ રાજનગરસ્થ શ્રીજૈન ગ્રંથ પ્રકાશક સભાએ છપાવેલા ૩૪ મેા ગ્રંથ જોઈ લેવે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૨-ભાગાપભાગમાં બાવીસ અભક્ષ્ય ] ૨૧૧ તેવાં અજાણ્યાં ફૂલ, પત્ર વગેરે પણ અભક્ષ્ય સમજવાં; કારણ કે–તેવાં કોઈ ફળ, ફૂલ વગેરે ઝેરી હાય તે ખાવાથી મરણુ થાય અથવા પાતે જેના ત્યાગ કર્યાં હાય તે વસ્તુ ખવાઈ જાય તે નિયમના ભ'ગ થાય; માટે જેવુ' નામ, જાતિ, ગુણ, દ્વેષ, વગેરે જાણવામાં ન હૈાય તેવાં અજાણ્યાં કળા વગેરે અભક્ષ્ય સમજવાં.૧ ૧૭. સધાન’-મેળ અથાણાં, કે જે અનેક ત્રસ જીવાની ઉત્પત્તિનાં હેતુ છે, તેવાં લીખુ, ખીલુ (મરચાં, કેરી, કેરાં, ગુંદાં, કાકડી, લીલાં મરી,), વગેરે સઘળાંને અભક્ષ્ય સમજી વવાં જોઈ એ. અથાણુ` વ્યવહારથી ત્રણ દિન ઉપરાન્ત અભક્ષ્ય થાય છે-એમ કહ્યુ છે. યાગશાસ્ત્ર, પ્ર૦ ૩-૭૨ ની ટીકામાં કહ્યું છે કે-કેરી વગેરેનું અથાણું જો જીવથી સંસક્ત અને તેા શ્રીજિનકથિતધર્મ પરાયણ–દયાળુ શ્રાવક તેને ખાવાનું છેાડી દે.૨૨ ૨૧. જેમ ફળ, ફૂલ, પત્ર વગેરે અભક્ષ્ય છે, તેમ મીઠાઈ વગેરે પણુ અન્ય દેશામાં બનેલાં હાય, તેને બનાવવાની રીતિ કે તેમાં શું શું વસ્તુઓ! નાખવામાં આવે છે તે વગેરે જાણુમાં ન હાય, તેવી મોટાઈ વગેરે ખાવામાં પણ પચ્ચક્ખાણુને—વ્રતને ભાંગવાના પ્રસંગ આવી જાય; માટે તે બધું અભક્ષ્યરૂપે સમજી વવું હિતકર છે. ૨૨. અથાણાંની કેટલીક વસ્તુ તે તેને ધણી રીતિએ તપાવવામાં આવે તે પણ સુકાતી જ નથી અને હવાવાળા રહેવાથી તે ખેાળ બની જાય છે; ચેાથે દિવસે તેમાં નિયમા એન્દ્રિયાદિ જીવા ઉત્પન્ન થાય છે. વળી મેળ ન હેાય તેવાં અથાણાં પણુ જો તેને લેવામાં વિવેક ન રહે, એડા હાથ, ભીના ચમયા વગેરેથી કાઢવામાં આવે, તો તેમાં સ’મૂર્ચ્છિમ પ ંચેન્દ્રિય મનુષ્યાની ઉત્પત્તિ થાય છે. મુખ્ય માર્ગે શ્રાવકે જિજ્ઞા ઇન્દ્રિયને વશ કરવા ઉપયોગ રાખવા જોઈએ. ઉત્સગ' માગે તે। અથાણું સર્વથા તજવું જોઈએ, છતાં તેમ ન કરી શકે તે મેળ અથાણું તે તજવું જ જોઇએ. અથાણાને અંગે ધણી કાળજીની જરૂર છે, નહિ તે ભક્ષ્ય પણુ અભક્ષ્ય ખની જાય છે. ખીલાં, લીલેા વાંસ, આદુ, લીલી હળદળ, ગરમર, ગાજર, કુવાર, વગેરે તે પ્રથમથી જ અભક્ષ્ય છે, માટે તેનાં અથાણાં કરાય જ નહિ. લીલાં મરી મલબારથી મીઠાના પાણીમાં બાફીને આવે છે, જે અહીં આવતાં સુધી મેળ બની જાય છે; ખીજાં પણુ જેમાં લીંબુ કે કેરી વગેરેની ખટાશ ન હેાય તેવાં અને જેમાં સેકેલી મેથી નાખી હાય તેવાં અયાણાં ખીજા દિવસથી જ અભક્ષ્ય થાય છે. મેથી, દાળી વગેરે વસ્તુ નાખેલું-કઠોળવાળું અથાણું તેા કાચા ગેરસ સાથે તે દિવસે પણુ અભક્ષ્ય થાય છે. ત્રણ કે તેથી વધારે દિવસ સુકાવવા છતાંય કરી, ગુંદાં, ખારેક, મરચાં વગેરે જે હવાવાળાં રહે, તે પણ ત્રણ દિવસ પછી અભક્ષ્ય થાય છે. અથાણામાં તેલ, ગેાળ વગેરે વધુ પ્રમાણમાં ( તેલખૂડ) હાવાં જોઈ એ. ભક્ષ્ય અથાણુ ં પણુ તેના વ, ગંધ, રસ અને સ્પર્શે બદલાઈ જતાં અભક્ષ્ય થાય છે. અચાલુ રાખવાનાં સાધને બહુ સ્વચ્છ હાવાં જોઈએ. અરણી વગેરે સાધને બહુ ગરમ પાણીથી ધોયા પછી પણુ કપડાથી બરાબર સાફ્ કરી સુકવીને તેમાં અથાણુ ભરવાં જોઈ એ અને તે પછી પણ તેને સખ્ત ઢાંકણુાથી ઢાંકી મજબૂત કપડાથી આંધવાં જોઈએ, નહિ તે એામાસાની હવાથી તેમાં જીવાત્પત્તિ થઈ જાય છે. વળી ખીનઅનુભવી નાકર, ચાકર કે બાળાદ્રારા અથાણું નહિ લેવરાવતાં ધરના ઉપયાગવાળા માણસે ચમચા, ચમચી વગેરે સાધનેદ્રારા કાઢવું જોઈએ. ચમદિ ભીનાં ન હાય, હાથ કારા હાય વગેરે કાળજી રાખવી જોઈએ, નહિ તેા પાણીના એક સૂક્ષ્મ બિંદુના સ્પર્શીથી પશુ અથાણુાં અભક્ષ્ય થાય. કીડી, કાડી આદિ ન ચઢે અને ચામાસાની હવા ન લાગે તેવા સ્થળે તે પ્રકાક્ષમાં રાખવું અને કાઢતી વખતે તેના રસાનેા છાંટા પણુ નીચે પડે નહિ તેને ઉપયાગ રાખવા, નહિ તે ત્રસ જીવેના નાશ થવાના પ્રસંગ આવે, જેમ અને તેમ ઘેાડી મુદ્દતમાં તે વપરાઈ જાય તેટલા પ્રમાણમાં જ બનાવવાં, પણ આખુ વર્ષ કે તેથી વધારે કાળ રાખવાં નહિ, વગેરે ધણી કાળજીપૂર્વક ઉપયેાગ કરવા, હિ તો ત્રસ કે અનંતકાયના પશુ નાશ થવાનો સંભવ રહે. ઈત્યાદિ વિવેકીએ સ્વયં બુદ્ધિથી સમજવું. www.jai.elibrary.brg Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ [ ધ સંભા૧-વિ૦ ૨-ગા. ૩ર થી ૩૪ ૧૮. અનંતરિયા-કંદ-મૂળ વગેરે અનંતકાચિક પદાર્થોમાં એક શરીરમાં અનંતાનંત છે હોય છે. કહ્યું છે કે " नृभ्यो नैरयिकाः सुराश्च निखिलाः पञ्चाक्षतिर्यग्गणो, द्वयक्षाद्या ज्वलनो यथोत्तरममी सङ्ख्यातिगा भाषिताः। तेभ्यो भूजलवायवः समधिकाः प्रोक्ता यथानुक्रमम् , ભ્ય અનન્તપુનિતા ગનન્તાદ ? ” ભાવાર્થ-“સર્વ મનુષ્ય, તેનાથી સાતેય નરકના નારકીઓ, તેનાથી ચારેય નિકાયના દેવે, તેનાથી પચેન્દ્રિય તિય, તેનાથી વિલેન્દ્રિય છે અને તેનાથી અગ્નિકાય છે-એ બધા યથાક્રમ એકેક કરતાં અસંખ્યાતગુણ છે. અગ્નિકાયથી પૃથ્વીકાય વિશેષાધિક, તેનાથી અપકાય વિશેષાધિક અને તેનાથી વાયુકાય વિશેષાધિક છે. ઉપર કહા તે બધા મળીને જીવે અસંખ્યાતા છે. તે કરતાં સિદ્ધના જે અનંતગણુ અને સિદ્ધ કરતાં પણ એક નિગેન્દ્ર શરીરમાં અનંતગુણું જીવે છે (કારણ કે-નિગદને અનંત ભાગ સિદ્ધિગતિમાં છે), અર્થાત્ એક અનંતકાય શરીરમાં અનંતાનંત જ હોય છે. આવી અનંતકાય વસ્તુઓ ઘણું છે, છતાં શાસ્ત્રમાં આદેશમાં પ્રસિદ્ધ તેનાં બત્રીશ નામે જણાવેલાં છે. તે આ પ્રમાણે છે “સુન્ના (જો) ઇંદ્રના, ઘાળો ગો ગ્રા હરિજા જ સદા, ગર્ણ વદ ગણાવો ? ” " सतावरी विराली, कुंआरी तह थोहरी गलोई अ । लसूण वंसकरिल्ला, गज्जर लुणी अ तह लोढा ॥ २ ॥" " गिरिकणि किसलिपत्ता, खरिंसुआ थेग अल्लमुत्था य । तह लूणरुक्खछल्ली, खिल्लहडो अमयवल्ली अ ॥ ३॥" " मूला तह भूमिरुहा, विरुआ तह ढंकवत्थुलो पढमा । सूअरवल्लो अ तहा, पल्लंको कोमलंबिलिआ ॥ ४ ॥" " आलू तह पिंडालू , हवंति एए अणंतनामेणं । વનમid ને, નવગુત્તરૂ સમયો .” | (સંપ૦, થાવ૧૦ થી ૧૪) ભાવાર્થ-સઘળી જાતિના કંદે અનંતકાયિક હોય છે. કન્દ એટલે વૃક્ષના થડની નીચે જમીનમાં રહેલે ગાંડારૂપ ભાગ. સઘળાય લીલા કદ અનંતકાય છે, કારણ કે-સુકાયેલા નિર્જીવ થવાથી અનંતકાયપણું સંભવતું નથી. પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પણ પિતે રચેલા યોગશાસ્ત્રમાં એ જ જણાવે છે કે “આ જન્ન સમife(પ્રકાશ ૩-૪૪) એની ટીકામાં પણ જણાવે છે કે-“આદ્ર એટલે “નહિ સુકાયેલા સર્વ જાતિના કંદ.” સુકાયેલા તે ર૭. Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-ભાગાપભાગમાં ખવીસ અભક્ષ્ય ] ૧૩ ' " નિર્જીવ થવાથી તેનું અનંતકાયપણું સંભવતું નથી, વગેરે.” આ કામાંના કેટલાકની લેાકમાં વપરાશ હાવાથી તેનાં નામે જણાવે છે કે-(૧) સુરણના કન્તુ, જેનાથી હરસના જીવોના નાશ થાય છે-તે સુરણ પ્રસિદ્ધ છે, (૨) વક’દ-એક કવિશેષ છે, ચેાગશાસ્ત્રની ટીકામાં તેનુ' · નાતરુ નામ કહ્યું છે, (૩) લીલી હળદર-પ્રસિદ્ધ છે, દરેક જાતિની નહિ સુકાયેલી તે હળદર, (૪) આદુ (લીલી સૂð), (૫) લીલો કચૂરા-સ્વાદમાં તીખા હોય છે, (૬) શતાવરી–વેલડીવિશેષ, (૭) વિરાલિ–વેલડીવિશેષ, તેને કેાઈ ‘ સાફાલી’ પણ કહે છે, (૮) કુમારી-કુઆર પ્રસિદ્ધ છે, જેનાં પત્રા એ ધારામાં કાંટાવાળાં લાંમાં પરનાળના આકારનાં હોય છે, (૯) થાહરીદરેક જાતિના થારીયા, જેનાથી ખેતર વગેરેની વાડા કરવામાં આવે છે તે હાથીયા, કાંટાળા વગેરે જાતિના થારીયા અનતકાય છે, તેને સ્નેહીવૃક્ષ પણ કહ્યું છે, (૧૦) ગડૂચી-દરેક જાતિની ગળાના વેલા જે લીમડા વગેરે વૃક્ષેા ઉપર હાય છે, (૧૧) લસૂણુ. (૧૨) વશકારેલ-કામળ નવા વાંસના અવયવવિશેષ, તે પ્રસિદ્ધ છે, (૧૩) ગાજર-પ્રસિદ્ધ છે, (૧૪) લવણુક-લુણી નામની વનસ્પતિવિશેષ, જેને ખાળવાથી સાજીખાર અને છે, (૧૫) લેાઢક-પદ્મિની નામની વનસ્પતિના કંદ ( પાણીમાં પાયણાં થાય તે), (૧૬) ગિરિકણિકા—એક જાતિની વેલડી (કચ્છમાં પ્રસિદ્ધ છે, જેને ‘ ગરમર ’ પણ કહે છે), (૧૭) કિસલય પત્રો–દરેક વનસ્પતિનાં પ્રૌઢ પાંદડાંની પૂર્વાવસ્થાનાં કામળ પાંદડાં અને દરેક ખીજમાંથી પ્રથમ નીકળતા અંકુરા, તે અનંતકાય જ હાય છે, જ્યારે તે રૂઢ અને ત્યારે પણ પ્રત્યેક વનસ્પતિનાં હાય તે જ પ્રત્યેક વનસ્પતિ થાય, ખીજાં તેા અનંતકાય જ રહે, જેમ મેથીની ભાજીના મૂળમાં રહેલાં જાડાં પત્રા અનંતકાય હાય છે, તેમ દરેક વનસ્પતિનાં પણ પ્રથમ ઉગતાં પત્રા અનતકાય હાય છે અને પ્રથમ નીકળતા અંકુરા પણ અનંતકાય હાય છે, (૧૮) ખરસઈ એ-કવિશેષ, જેને · કસેરૂ-ખીરિશુક' પણ કહે છે, (૧૯) ગની ભાજી-પ્રસિદ્ધ છે, તેના પાંખ પણ થાય છે, જે જુવારના દાણા જેવા ચૈામાસામાં ઘણા સ્થલોએ વેચાય છે, (૨૦) લીલી માથ-પ્રસિદ્ધ છે, જે જળાશયેામાં કાંઠે કાંઠે થાય છે અને પાકે ત્યારે કાળી થાય છે, (૨૧) લવણુ નામના વૃક્ષની છાલ-તેને ભ્રમર વૃક્ષ' પણ કહે છે, છાલ સિવાય તેનાં ખાકીના અંગા પ્રત્યેક વનસ્પતિ છે, (૨૨) ખિલ્લડ-ખિલ્લુડ નામે કદ, લાકમાં તે પ્રસિદ્ધ છે, (૨૩) અમૃતવેલ-તે નામના વેલા, (૨૪) મૂળાના ક-પ્રસિદ્ધ છે (મૂળાનાં કંદ સિવાયનાં ડાંડલી, ફૂલ, પત્ર, તેના માગરા અને દાણા–એ બધાંય અંગે પ્રત્યેક છતાં અભક્ષ્ય ગણાય છે તથા કદ તા ધેાળા અને રાતા, જે દેશી અને પરદેશી કહેવાય છે તે બન્ને પ્રકારના પણ અનંત કાય જ છે. ), (૨૫) ભૂમિરુહ-જેનુ લોકેામાં ભૂમિક્ાડા નામ છે, તે ચેામાસામાં થાય છે અને તેને ખિલાડીના ટોપ પણ કહે છે, કે જે છત્રના આકારે હોય છે, (૨૬) વિરૂ–કઠોળમાંથી નીકળતા અંકુરા, જ્યારે ચણા, મગ વગેરેને દાળ કરવા માટે પલાળવામાં આવે છે, ત્યારે તે વધુ વખત પાણીમાં રહેતાં તેમાં સફેદ અકુરાએ નીકળે છે ( પછી તેની દાળ ખનાવી હાય કે શાક તરીકે માઢ્યા હાય, તે પણ તેનું ભક્ષણ કરનારને અનતકાયભક્ષણના દોષ લાગે છે, માટે તે મહુ વખત પલાળી રાખવા નહિ, પરધીને ત્યાં જમવા જતાં આ વિષયની કાળજી ન રખાય તે નિયમભંગ થવા સભવ છે. ), (૨૭) ઢવત્થલ-વત્થલો તે નામે પ્રસિદ્ધ એક શાક છે, તે પ્રથમ ઊગતી વખતે અનંતકાય છે અને કોમળતા મટી કઠીન અને ત્યારે પ્રત્યેક ગણાય છે, (૨૮) * Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ગા ૩૨ થી ૩૪ શ્કરવલ્લીતેને “કરવાલ-કરલી” પણ કહે છે, જેની જંગલમાં મોટી વેલડીઓ થાય છે (ધાન્યમાં જે વાલ ગણેલા છે તે અનંતકાય નથી), (૨૯) પર્ઘક–તે પાલખની ભાજી તરીકે પ્રસિદ્ધ છે, (૩૦) કુણી આંબલી–જેમાં ઠળીયા–બીજ ન થયાં હોય, તેવાં કુણું આંબલીના કાતરા અનંતકાય છે, (૩૧) આલુકંદ–જેને રતાળુ કંદ કહેવાય છે તે પ્રસિદ્ધ છે, અને (૩૨) પિંડાળુડુંગળી નામે પ્રસિદ્ધ છે, એ પણ કંદ છે. આ બત્રીશ નામે શાસ્ત્ર પ્રસિદ્ધ છે. (વર્તમાનમાં આ જાતમાં કેટલાક નામે અન્ય દેશોમાં પ્રસિદ્ધ હોય કે બદલાઈ ગયાં હોય એમ સમજાય છે.) આ બત્રીશ સિવાયનાં પણ કેટલાંક અનંતકાયિક છે, કે જેમાં નીચે કહેવાશે તે લક્ષણે ઘટે છે. તે અન્ય શાસ્ત્રો(જીવાભિગમ વગેરે)માં આ પ્રમાણે જણાવેલાં છે “ ઘોલાર-નારી, ર્તિલુગફોરિંવાળિ વા-(ર) વેર-ર્નિયાન, વરાછું ગંતાડ્યું ? ” (નીમિકામ), ભાવાર્થ–ષાતકી અને કેરડો–એ બન્નેના અંકુરા, હિંદુક વૃક્ષ, આંબા વગેરે વૃક્ષનાં અંદર ગેટલી બાઝી ન હોય તેવાં અતિ કમળ ફળે (ઝીણા કેરીઓના મરવા, ચીભડાના બહુ કમળ મરવા વગેરે, જેમાં ગેટલી, બીજ વગેરે ન થયું હોય તેવાં દરેક ફળો) તથા વરુણ, વડ, લીંબડે વગેરે વૃક્ષના તાજા–કેમળ અંકુરા (કૂપળે-ટીશી) અનંતકાયિક છે.” અનંતકાયિકને ઓળખવા માટે શાસ્ત્રપ્રસિદ્ધ લક્ષણ આ પ્રમાણે છે “ રિસંધિ, સમક્રમી ૨ છિદં .. સાધારણ શારી, રશ્વિવરી ર ાં ા છે” (ગ્રીનીવામિાજ) ભાવાર્થ-જે પાંદડાં વગેરેમાં નસ, (કુઆર વગેરેમાં) સાંધા અને (જે શેરડી આદિમાં) પ-ગાંઠા ગુપ્ત હોય, અર્થાત જેનાં નસે, સાંધા, ગાંઠા પ્રગટ ન થયા હોય તે, વળી ભાંગતાં (પીલુ ઝાડના પાંદડાંની જેમ) જેને સરખા ભાગ થાય છે તથા (શકરીયાં વગેરેને ભાંગતાં રેસા નીકળતા નથી તેમ) જેમાં તાંતણું ન હોય તે અને (કુંવાર વગેરે કાપીને ઊંચે લટકાવવા છતાં વધે છે તેમ) છેઠવા જતાં જે ઊગે તે (એવાં લક્ષણવાળી) દરેક વનસ્પતિને અનંતકાયિક અને તેથી વિપરીત એટલે એ લક્ષણેમાંનું એકેય લક્ષણ જેનામાં ન હોય તે પ્રત્યેક સમજવી.” આ દરેક અનંતકાયિકનું ભક્ષણ તજવું જોઈએ. કારણ કહ્યું છે કે " चत्वारो नरकद्वाराः प्रथमं रात्रिभोजनम् । Tલીસમેવ, સાનાનત્તા િ. ? ” ભાવાર્થ–“૧. રાત્રિભેજન, ૨. પરસેવન, ૩. ઉપર કહી ગયા તે બળ અથાણું તથા ૪. અનંતકાયનું ભક્ષણ,-એ ચાર નરકનાં દ્વાર છે. (અર્થાત્ અનંતકાયના ભક્ષણથી પણ નરક જેવી માઠી ગતિનાં ઘેર દુખે સહન કરવો પડે છે, માટે તે વર્જવું જોઈએ.)” અનંતકાય કે બીજા અભય દ્રવ્ય અચિત્ત-નિર્જીવ થઈ ગયાં હોય તે પણ તેને ત્યાગ કરે જોઈએ, કારણ કે-અચિત્ત ખાવાથી પણ દયાના પરિણામે રહેતા નથી, લેલુપતા વધે Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રહ ૨-પગમાં બાવીસ અભક્ષ્ય છે ૨૧૫ છે, વગેરે પરિણામે ઘણું નુકશાન થાય છે અને પરંપરાએ સચિત્ત કે અભક્ષ્ય-અનંતકાયનું ભક્ષણ થવાને પ્રસંગ પણ આવી જાય છે. કહ્યું છે કે (m) મળ્યું, જે તqવા gmો ગા. सायाबहुलपरंपर, वुच्छेओ संजमतवाणं ॥१॥" ( पञ्चवस्तुक गा० ५९१) ભાવાર્થ–“એક માણસે અકાર્ય કર્યું, તેને જોઈ તેના વિશ્વાસે બીજો કરે, એ રીતિએ જ બહુધા સુખશીલીયા હવાથી પરંપરાએ સંયમ–તપ(વગેરે)ને વિચ્છેદ થવાને પ્રસંગ આવે.” માટે ઊકાળેલાં સેલર, રસોઈમાં નાખેલું લીલું આદુ, સુરણ–વેંગણ વગેરેનાં શાક, ઈત્યાદિ અચિત્ત થવા છતાં એ સઘળું તજવું. મૂળાનાં તો પાંચેય અંગે તજવાં. સુંઠ, સૂકી હળદર વગેરે કેટલીક વસ્તુઓનાં નામે અને કેટલીક વસ્તુઓને સ્વાદ બદલાઈ જવાથી કપે છે (વ્યવહારથી વપરાય છે)-એમ શ્રાદ્ધવિધિ-દિનકૃત્ય અધિકારમાં કહ્યું છે. ૧૯. વૃત્તાક-વેંગણ નિદ્રાને વધારનારું અને વિષયવિકાર(કામ)ને ઉદ્દીપન કરનારું, વગેરે અનેક દેનું પિષક હેવાથી અભક્ષ્ય છે. અન્યદર્શનીઓ પણ કહે છે કે " यस्तु वृन्ताक-कालिङ्ग-मूलकानां च भक्षकः। સત્તwારું સ કૃતાત્મા, ૧ મશ્થિતિ માં દિયે છે ? | ” (શિવપુરા) ભાવાર્થ-“(પાર્વતીને ઉદ્દેશીને મહાદેવજી કહે છે કે- હે પ્રિયે ! જે (મનુષ્ય) વંતાક (વંગણ), કાલિંગડાં અને મૂળાનું ભક્ષણ કરે છે, તે અંતે મૂઢ બની જાય છે, તેથી મરણું સમયે મારું સ્મરણ કરી શકતું નથી.” ૨૩. શિવપુરાણમાં પણ કહ્યું છે કે“રિમન દે સાજા, કૂટા: ચિત્તે 1 માનતુર્ઘ સક્રિમ, વિક્રમ પવિતમ્ II” " मूलकेन समं चान्न, यस्तु भुङ्कते नराधमः । तस्य शुद्धिर्न विद्येत, चान्द्रायणशतैरपि ॥२॥" "भुक्तं हालाहलं तेन, कृतं चाऽभक्ष्यभक्षणम् । तेन क्रव्यादनं येन, कृतं भूलकभक्षणम् ॥३॥" * नीली क्षेत्रे वपेद्यस्तु, मूलकं यस्तु भक्षयेत् । न तस्य नरकोत्तारो, यावच्चन्द्रदिवाकरौ ॥४॥" ભાવાર્થ-જે ઘરમાં હંમેશાં ભેજન માટે મનુષ્યો મૂળાને પકાવે (રાધે) છે, તે ઘર પિતઓથી વર્જિત રમશાનતુલ જાણવું. ૧. જે અધમ મનુષ્ય મૂળાની સાથે અન્ન ખાય છે તેની સેંકડો ચાન્દ્રાયણ (તપ) કરવાથી પણ શુદ્ધિ થતી નથી. ૨. જેણે મૂળાનું ભક્ષણ કર્યું. તેણે હલાહલ (ઝેર) ખાધું, અભક્ષ્યનું ભક્ષણ કર્યું અને કાચા મસિનું ભક્ષણ કર્યું—એમ સમજવું. ૩. જે માણસ ક્ષેત્રમાં ગળીનું વાવેતર કરે અને જે મૂળાનું ભક્ષણ કરે, તે યાવચંદ્રદિવાકરી નરકમાંથી નીકળી શકતો નથી. ૪.” પ્રભાસપુરાણમાં પણ કહ્યું છે કે“वरं भुक्तं पुत्रमांसं, न तु मूलकभक्षणम् । भक्षणान्नरकं यान्ति, वर्जनात् स्वर्गमाप्नुयात् ॥१॥" " अज्ञानेन कृतं देव! मया मूलकभक्षणम् । तत्पापं यातु गोविन्द ! गोविन्द ! इति कीर्तनात् ॥२॥" ભાવાર્થ_“શ્રીવિષ્ણુ કહે છે કે-હે યુધિષ્ઠિર ! પુત્રનું માંસ ખાવું સારું પણ મૂળાનું ભક્ષણ સારું નહિ, મૂળાના ભક્ષણથી છ નરકમાં જાય છે અને તેને ત્યાગ કરવાથી સ્વર્ગને મેળવે છે. ૧. યુધિષ્ઠિર કહે છે કેહે દેવ! અજ્ઞાનથી મેં મૂળાનું ભક્ષણ કર્યું છે, તે મારું પાપ ગેવિન્દ! ગેવિન્દ !–એમ આપના નામકર્તનથી નાશ પામે ! ૨.” Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ [ પ સં ભા૧-વિ૦ ૨-ગo ૩ર થી ૩૪ ૨૦. ચલિત રસ-જેને રસ એટલે સ્વાદ ફરી ગયો હોય અને ઉપલક્ષણથી જેના વર્ણ–ગંધસ્પર્શ વગેરે બદલાઈ ગયા હોય, તે વસ્તુઓ ચલિત રસ કહેવાય છે. કથિત–કહેલું અન્ન-રઈ, વાસી (આગળના દિવસે પાણી સહિત રાંધેલું) અન્ન, ગેરસ સાથેનું કઠેળ-દ્વિદલ, વાસી નરમ (લાચા) પુરી, પાણીમાં રાંધેલ વાસી ભાતતાંદળા, કદરા વગેરેમાં અનેક જીવે ઉત્પન્ન થઈ જાય છે. ૨૪ વાસી ભાત (વગેરે રસેઈ), કાલાતીત પફવાન, બે દિવસ (રાત્રિ) વ્યતીત થઈ ગયા પછીનું દહીં તથા છાશ, વગેરે બધું ચલિત રસ ગણાય છે તેમાં પકવાન વગેરેને અંગે શાસ્ત્રમાં જણાવ્યું છે કે ૨૪. ચલિત રસ સંબંધી બહુ કાળજી રાખવા જેવી છે. મીઠાઈ, ખાખરા, લોટ વગેરેને માસામાં ૧૫ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ અને શિયાળામાં ૩૦ દિવસ મહિના)ને કાળ કહ્યો છે. તેમાં નવી-જૂતી વસ્તુ ભેગી થયા કરે અને વાસણ સાફ કર્યા વિના નવી વસ્તુ તેમાં ભરે તે નવી પણ અભય થઈ જાય. તેમાંય લોટ માટે તે ખેરે થાય કે ધનેરાં, ઈયેળ વગેરે જીવની ઉત્પત્તિ થાય, તે ચાળીને પણ વાપરી ઉચિત નથી, છવોત્પત્તિ ન થઈ હોય ત્યારે પણ વારંવાર ચાળીને તેને ઉપયોગ કરવો જોઈએ. ઘઉં, ચણું વગેરે કરતાં બાજરીને લેટ જલ્દી ખેરે થઈ જવાથી વહેલે અભય બને છે. બજારો લોટ તે અભય જ છે. જલેબીને આથે રાત્રે કહેવડાવવાથી તેમાં ત્રસ જીર ઉપજે છે અને તેથી તે અનાચરણીય (વર્ષ) છે. લીલ-સૂકો હલ, બદામનો હલ, વગેરે પદાર્થો લેટને બે-ત્રણ દિવસ સડાવીને બનાવાય છે માટે અભક્ષ્ય છે. દૂધને હલવો તે જ દિવસે ભક્ષ્ય છે, પછી વાસી થાય છે. કલકત્તા તરફ અમ્રતી બનાવે છે, જે ગુજરાતની જલેબી જેવી હોય છે તે પણ તેવી જ છે. મા-બને તે જ દિવસે ભય છે. માવાની બનેલી ચીજો પંડા, બરફી, ઘારી, જાંબૂ વગેરેમાં ચાસણું કાચી રહે તે અભક્ષ્ય છે, કારણ કે-જેમાં મા કાચે રહે છે કે મા જેમાં કાચે જ વપરાય છે તે અભક્ષ્ય છે. પરદેશી મા કે તેની બનેલી વસ્તુઓ અભક્ષ્ય થવા સંભવ છે. નજરે બનાવેલી પાકા માવાની વસ્તુ પાકી ચાસણીયુક્ત હોય તો તે ભલા બને છે. કેટલાક અન્યાયી વેપારીઓ રતાળુ, બટેટાં વગેરેને બાફીને માવામાં ભેળવે છે, કે જે ખાવાથી અનંતકાયના ભક્ષણને દોષ લાગે છે. કેરી, આમળાં વગેરેના મુરબ્બા પણ ચાસણું બરાબર ન હોય તે અભક્ષ્ય થવા સંભવ છે. વર્ણ–ગંધ-રસ-સ્પર્શ બલાતાં જ તે અભણ્ય થાય છે-એમ એનપ્રશ્નમાં કહ્યું છે. સેવ, વડી, પાપડ, ખેર, સાળવડા, ખીચીયાં વગેરે ખાસ ઉનાળામાં, જલ્દી સુકાઈ જાય તેવા દિવસોમાં સૂર્યોદય પછી જ લેટ બાંધીને બતાવવાં વ્યાજબી છે, કે જે સૂર્યાસ્ત પહેલાં સંપૂર્ણ સુકાઈ જવાથી વાસીભક્ષણને દોષ લાગે નહિ. આ બધી ચીજોમાં ચેમાસામાં લીલગ થઈ જવા સંભવ છે, માટે તે ચોમાસા પહેલાં સમાપ્ત થાય તેટલા પ્રમાણાં જ બનાવવી વ્યાજબી છે. સેકેલે પાપડ બીજે દિવસે વાસી ગણાય છે. તળેલે પાપડ બીજે દિવસે વપરાય છે. દુધપાક-આસુદીશ્રીખંડ-મલાઈ વગેરે બધી વસ્તુઓ બને તે દિવસે જ ભય છે. રાત્રિ જતાં તે વાસી થાય છે. કેરી-આદ્ર નક્ષત્રમાં સૂર્ય સંક્રમ થાય ત્યારથી અભય કહી છે, તે પણ જે કેરીને સ્વાદ ઊતરી ગયે હેય, જે ગંધાઈ ગઈ હોય, જે ભડદાં બની ગયાં હોય, તે તે આદ્ર પહેલાં પણ અભક્ષ્ય છે. કેરીમાં ઘણી વખત ઈયળો નીકળે છે. ચસીને ખાવાથી તેની જયણા થઈ શકતી નથી, હિંસા થાય છે અને ગોપત્તિ થાય છે. વસ્તુતઃ જૈન આચાર સ્વરુપે જ આરોગ્યનું-શરીરપુષ્ટિનું સાધન છે. તેને છેડીને આરોગ્ય કે પુષ્ટિના પ્રયત્નો કરવા તે પાવલી કમાવા જતાં પંદરને ગુમાવવા જેવું છે અને અધર્મ-કર્મ બંધ વગેરે થાય તે વધારામાં : માટે સુખના અથએ જૈન આચારેને સાચવવા માટે પ્રયત્ન કરી જોઈએ. ચટણી બનાવતાં પાણી કે દાળીયા વગેરે કાંઈ ન નાખ્યું હોય તે જ વધારેમાં વધારે ત્રણ દિવસ ખપે છે, પાણું કે દાળીયા જેવું કાંઈ પણ નાખ્યું હોય તે તે જ દિવસે ભક્ષ્ય છે. ચવાણું-સેવ, ગાંઠીયા, ચણાની દાળ વગેરે બધું બજારનું અભક્ષ્ય થવાનો સંભવ છે, Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-ભેગોપાગમાં બાવીસ અભક્ષ્ય ] ૨૧૭ " वासासु पन्भरदिवस, सि-उण्हकालेसु मास-दिणवीसं। उग्गाहिम जईणं, कप्पइ आरब्भपढमदिणा ॥१॥" ભાવાર્થ–પવાનાદિ તળેલી વસ્તુઓ, તે બની હોય તે દિવસને ભેગે ગણુતાં વષકાળમાં ઘેર વિવેકપૂર્વક કરેલું જ વિશ્વાસપાત્ર ભક્સ છે, કારણ કે-વેપારીએ બનાવેલાને કાળ નક્કી હેતે નથી, બેટાં વગેરેનાં ભજીયાં બનાવ્યાં હેય તે જ તેલ ચવાણામાં પણ વપરાય છે. લાડ તળ્યા વિનાના ચૂરમાના બીજે જ દિવસે વાસી થાય. તળેલા ચૂરમાના લાડુ પણ મુઠીઆ કાચાં રહે તે વાસી થવા સંભવ છે. કઈ કઈ મતીયા, કણસઈ વગેરે પણ ચાસણી કાચી હોવાના કારણે કે બુંદી કાચી રહેવાના કારણે બે-ચાર દિવસમાં ગંધાય છે અને ભાંગતાં અંદર સફેદ ફગ-અનંતકાય જણાય છે. રાઈ ઉહાળામાં સખ્ત ગરમીને લીધે ઉતરી જવાથી–બેસ્વાદ થાય તે તેને રસ બદલાઈ જવાને સંભવ છે, ગરમ ગરમ રોટલા-રોટલી–પુરી વગેરે પણ વાસણમાં ભરી તરત ઢાંકવા નહિ, પરંતુ થોડી વાર પછી ઢાંકવા. છાસમાં રાખેલા ભાતને કાળ આઠ પ્રહરને લેવાથી સાંજે રાખ્યો હોય તે બીજે દિવસે ખપે, પણ સવારને રીધેલે તે તે જ દિવસે સૂર્યાસ્ત સુધી ખપે, કારણ કે–રાત્રિએ રાત્રિભોજનનો દોષ લાગે અને બીજે દિવસે સવારે જ કાળ પૂર્ણ થઈ જાય. તે પણ જે બૂડાબૂડ જાડી છાશમાં દાણે દાણુ છૂટા થઈ જાય તેમ છાંટેલો હોય તે જ ખપે, નહિ તે અભક્ષ્ય થાય, તેમાં ચાર આંગળ છાશ ઉપર તરતી હેવી જોઈએ, ચોમાસામાં તો એ પ્રમાણે કરતાં પણ દોષ લાગવા સંભવ છે. કઈ કઈ પ્રદેશમાં આજે બનાવેલા રોટલા-ભાખરી વગેરે બીજે દિવસે ખાવાનો રિવાજ છે, તે વાસી હેવાથી અભક્ષ્ય છે. સેકેલા જેટલા પણ ભાંગતાં ખાખરા કે પાપડની જેમ અવાજ થાય તેવા આકરા સેકાયેલા જ વાસી ન થાય. રાંધેલું વધી પડ્યા પછી લેભથી-કુપણુતાથી વાસી રાખવા અને ખાવાને પણ પ્રસંગ આવી જાય છે, પણતા હોય તે પ્રમાણયુક્ત રાંધવું, નહિ તે વધેલું અનુકંપાદાન તરીકે ઉપયોગ કરવો ઉચિત છે. દહીં-દૂધમાં ખટાઈ નાખી મેળવેલું દહીં ૧૬ પ્રહર પછી અભક્ષ્ય થાય છે, માટે પ્રભાતે મેળવેલું બીજ દિવસની સાંજ સુધી ભક્ષ્ય સમજવું. રાત્રિ પૂર્ણ થતાં ૧૬ પ્રહર પૂર્ણ થઈ જાય, અર્થાત્ બે રાત્રિ પસાર થતાં તે અભક્ષ્ય બને છે, માટે સાંજે મેળવ્યું હોય તે પણ ૧૨ પ્રહર જ એટલે બીજા દિવસની સાંજ સુધી જ વાપરી શકાય. અહીં સોલ પ્રહરને અર્થે મેળવણુ નાખ્યું ત્યારથી તે ૧૬ પ્રહર સુધી-એમ સમજવાને નથી. મેળવણુ ગમે ત્યારે નાખ્યું છે, તે પણ તે દિવસના પૂરા ચાર પ્રકર, રાત્રિના ચાર પ્રહર, બીજા દિવસના ચાર પ્રહર અને બીજી રાત્રિના ચાર પ્રહર મળી ત્રીજા દિવસનો સૂર્યોદય થતાં પહેલાં સેલ પ્રહર પૂરા ગણવાના છે. તેમાં છેલ્લી રાત્રિએ રાત્રિભોજન-દોષ લાગે માટે મેળવ્યું તેના બીજા દિવસની સાંજ સુધી જ તે વાપરી શકાય અને ત્રીજ દિવસના સૂર્યોદય પહેલાં તેની છાશ-વલેણું કરી નાખવું જોઈએ. તેની બનેલી છાશને કાળ પણ એ જ રીતિએ સેલ પ્રહને ગણવે. દૂધને સામાન્ય રીતિએ ચાર પ્રહરને કાળ છે, તે પણ સાંજના દેહેલા દૂધમાં મધ્યરાત્રિ પહેલાં મેળવણ નાખી દેવું જોઈએ. વ્યાપારીઓ દૂધમાં પણ વાસી દૂધ કે આરારૂટ નામને લોટ જેવો પદાર્થ ભેળવીને વેચે છે, જે અભક્ષ્ય છે. ઘી-વીને સ્વાદ વગેરે બદલાઈ કડવું બની જાય, ખરું કે લાલ બની જાય અને તેની ગંધ બદલાઈ જાય, તે તે અભક્ષ્ય જાણવું. વેપારીઓ ઘીમાં પણ ચરબી, બટેટાં, રતાળ વગેરેના કંદને બાફીને મેળવે છે, માખણને થેડી છાશ સાથે રાખીને ઘી બનાવવું જોઈએ, નહિ તે માખણ અભક્ષ્ય બની જાય છે. પ્રસૂતિ પછી દશ દિવસ સુધી ગાયનું, પંદર દિવસ સુધી ભેંસનું અને આઠ દિવસ સુધી બકરીનું દૂધ કપે નહિ. તેને બળી વગેરે બનાવ્યો હોય તે પણ ખાવ નહિ. ખાટાં ઢોકળાં-ચોખાની કણકી, અડદ કે ચણાની દાળ વગેરેને ભરડી રાત્રે છાશમાં પલાળી રાખે છે અને બીજે દિવસે ઢોકળાં બનાવે છે, જે વાસી થવા સાથે કોળમાં છાશ ભળવાથી (દ્વિદળ) અભક્ષ્ય થાય છે. સેકેલાં ધાન્ય-ચણ, મમરા, ધાણી વગેરેને કાળ પકવાન જેટલું સમજ. વગેરે ઘણી વસ્તુઓ વિવેક વિના અભક્ષ્ય બને છે. આ વિષયમાં પણ સમજ મેળવવાની જરૂર છે. અહીં આ વિષયમાં બહુ લંબાણ ન કરતાં મેહસાણું–શ્રીયશોવિજયજી જૈન Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [‰૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૩ થી ૪ ૧૫ દિવસ, શીતકાળમાં એક માસ અને ઉષ્ણકાળમાં ૨૦ દિવસ સુધી જ સાધુઓને ૫ક૨ે છે. ’ કેટલાક આચાર્ય મહારાજો, ઉપર જણાવેલી ગાથા કયા ગ્રંથમાંની કેાની રચેલી છે, તેના નિણૅય ન હોવાથી ( તેને પ્રમાણભૂત ન માનતાં) જ્યાં સુધી તે પકવાન્નાદિના ગધ. રસ વગેરે અગડી જાય નહિ ત્યાં સુધી જ શુદ્ધ ગણાય-એમ કહે છે. એ દિવસ ( રાત્રિ ) પસાર થઈ ગયા પછીના દહીંમાં પણ જીવેાત્પત્તિ થાય છે જ. કહ્યું છે કેजइ मुग्गमासमाई, विदलं कच्चमि गोरसे पडड़ | 64 19 ता तसजीवुप्पत्ति, भणति दहिए वि दुदिणुवरि ॥ १ ॥ ભાવા મગ, અડદ વગેરે કંઠાળ ને કાચાં ( દૂધ, દહી, છાશ, શીખંડ વગેરે) ગેરસમાં ભળે તે તરત જ ( અસખ્ય ) ત્રસ જીવે ઉપજે છે અને દહીંમાં પણ એ દિવસ (રાત્રિ ) પૂર્ણ થતાં તુત ત્રસ જીવે ઉપજે છે. ” દશવૈકાલિકસૂત્રની ટીકામાં પૂ॰ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કેरसजाः- तक्रारनालबंधितीमनादिषु पायुकृम्याकृतयोऽतिसूक्ष्मा भवन्ति ॥ 66 29 ભાવાથ- છાશ, કાંજી, દહીં, ઓસામણુ વગેરે( રસે )માં વિષ્ટાના કૃમિયાના સંદેશ આકારવાળા અતિ સૂક્ષ્મ જીવા ઉપજે છે. ” પૂ॰ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ ચેગશાસ્ત્ર પ્રકાશ ૩-શ્વક સાતમામાં જણાવે છે કે કૃષ્ણ દ્વિતયાતીત ( ન્નયેદ્) ” “ એ દિવસ ( રાત્રિ) વ્યતીત થયેલું દહીં ત્યાગ કરવું. ૨૧. તુચ્છ ળે-તુચ્છ એટલે અસાર, જેનાથી ભૂખ ભાગે નહિ અને શક્તિ આવે નહિ તેવાં ફળ, ફૂલ, મૂળ, પાંદડાં વગેરે અભક્ષ્ય છે. અરણી, કેરડા, સરગવા, મહુડા વગેરે ઝાડાનાં ફૂલા તુચ્છ છે; મહુડાં, જાબુ, ટેબરૂ, પીલુડાં, પાકાં કરમદાં, ગુંદાં, પીચુ ફળ, ખેરસલી ફળ, વાલેાળ,ર૬ વડોર, કાચર, કાઠીમડાં, ખસખસ વગેરે ફળેા તુચ્છ છે. તાંદલજા વગેરેનાં પાંદડાં (ભાજી) મહુ જીવયુક્ત હાવાથી ચામાસામાં ત્યાગ કરવા ચાગ્ય છે. બીજા પણ એવા પ્રકારનાં મૂળીયાં વગેરે, તથા અપાયેલી ચેાળાની કે મગની કામળ સીંગા વગેરે તુચ્છ છે. આવા પદાર્થો ખાવા છતાં ખાવાનું ઘેાડું, ફેકી દેવાનુ` ઘણુ' હાવાથી ક્ષુધા શમે નહિ અને હિંસા ઘણા જીવાની થાય. ૨૨. કાચું ગારસ-કાચાં દૂધ, દહીં, છાશ, શીખંડ વગેરે ગેારસ કહેવાય છે. તેવાં ગરમ કર્યાં વિનાનાં ગેારસમાં દ્વિદલ (કઠોળ) ભળવાથી કેવલીગમ્ય અતિ સૂક્ષ્મ ત્રસ જીવેાની ઉત્પત્તિ થાય છે, માટે તે અભક્ષ્ય છે. સ`સક્તનિયુક્તિ વગેરેમાં કહ્યું છે કે પાઠશાળા તરથી પ્રગટ થયેલું ‘ અલક્ષ્ય-અનંતકાય વિચાર ' નામનું પુસ્તક ખાસ અભ્યાસરૂપે વાંચી-વિચારી શકય પાલન કરવાની ભલામણ કરવામાં આવે છે. ૨૫. સાધુધમાં ગાદિ કારણે પકવાન્ન વાપરવાના પ્રસ ંગે આ ગાથા કહેલી હાવાથી શબ્દ કહ્યો છે, તે ગૃહસ્થના બવચ્છેદક નથી, એટલે ગૃહસ્થાને પણ તેજ પ્રમાણે કાળ સમજી લેવો. ૨૬. વાલેાળ, વખાર વગેરેને સંક્ષિપ્ત પાક્ષિકાદિ અતિચારમાં અભક્ષ્ય ગણ્યાં છે. • સાધુઓને ’ Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૨-ભાગાભાગમાં બાવીસ અભક્ષ્ય ] “ સવ્વસુ વિ ડ્રેસેપુ, સન્થેમુ વિગેવ તદ્દ ય હેતુ ! कुसिणे आमगोरस, जुत्ते निगोअपंचिंदी || ,, ૨૧૯ ( સંઘોષ પ્રરા, શ્રાવ્રતાષિત, ના૦૮૪) ભાવા -“સ” દેશમાં અને સ કાળમાં કાચા ગારસથી યુક્ત સઘળાં કઠોળમાં નિગેાદ તથા પચેન્દ્રિય જીવા ઉત્પન્ન થાય છે.૨૭ ૪ દ્વિદલ(કઠોળ)નું લક્ષણ આ પ્રમાણે છે ') “ કૃમિ ૩ પીહિન્નતે, નૈદ્દો ન હૈં હોર્ વિત્તિ તેં વિત્તું । विदले व उप्पन्नं, नेहजुअ होइ नो विदलं ॥ १ ॥ સવોધપ્ર॰, શ્રાવ્રતાત્ત્વિ॰, ૦૮૧) ભાવાર્થ-“ ( એ ફાડા-દાળ થાય તેવા) જે ધાન્યને પીલવાથી તેલ નીકળે નહિ તે દ્વિદલ કહેવાય, તેમ જ દ્વિલ ( એટલે ભાંગવાથી એ ફાડ–દાળ થાય ) છતાં જેને પીલવાથી તેલ નીકળે તે દ્વિદલ ગણાય નહિં. ” વસ્તુતઃ આ વિષયમાં એવી સ્થિતિ છે કે-કેટલાક ભાવા ( પદાર્થો) હેતુ યુક્તિથી સમજાય તેવા અને કેટલાક (તેા આગમની) શ્રદ્ધાના મળે જ સમજાય તેવા હોય છે. ( તેને સમજવા માટે ખીજી યુક્તિ, ઉદાહરણ કે હેતુ કાંઈ મળતુ જ નથી. ) તેમાં હેતુથી—યુક્તિથી સમજાય તેવા ભાવે ને ઉપદેશકે હેતુપૂર્વક સમજાવવા જોઈ એ અને જે આગમ-શ્રદ્ધાગમ્ય છે તેને આગમમાં શ્રદ્ધા ઉપજાવીને સમજાવવા જોઇએ. આમ છતાં જો ઉપદેશક આગમ-શ્રદ્ધાથી માનવાયોગ્ય ભાવેશને યુક્તિ-હેતુઓદ્વારા કે યુક્તિ-હેતુથી સમજવા ચાગ્ય ભાવેને માત્ર આગમમાં કહ્યુ' છે માટે માના, એમ કહીને સમજાવે, તેા તેને જિનાજ્ઞાના વિરાધક કહ્યો છે. કહ્યુ છે કે- લૌ દેવાયવÍમિ, હેલો આમે ગ ગામિત્રો । 22 તો તસમયપાવડો, સિદ્ધ્વાો ગનો ? ।। ( પન્નવસ્તુ, ૧૨૩) ભાવાર્થ –“ હેતુવાદને હેતુએ દ્વારા અને આગમવાદને આગમદ્વારા જે સમજાવે તે શ્રીજિન સિદ્ધાંતને સાચા ઉપદેશક છે, ખીજો ( તેથી વિપરીત પ્રકારે સમજાવનાર ) સિદ્ધાન્તના વિરાધક છે. ” માટે અહી. પશુ કાચા ગારસ સાથે ભળેલાં દ્વિદલ, વાસી ભાત ( વગેરે રસાઈ ), એ દિવસ ( રાત્રિ ) ઉપરા તનું દહીં અને બંધાઈ ગયેલા અન્ન (આહાર ) વગેરેમાં ત્રસ જીવાની ઉત્પત્તિ થાય છે—એમ જણાવેલું છે, તે યુક્તિ કે હેતુથી સમજાય તેવુ નથી માટે આગમ-શ્રદ્ધાથી તેને સત્ય માનવુ જોઈએ, એટલે કે-કેવલી ભગવાએ તે પદાર્થામાં જીવા ઉપરે છે એમ કેવળજ્ઞાનથી જોઈ ને કથન કર્યું છે, માટે તે તેમ જ છે, એમ માનવુ' જોઈ એ. ૨૭ મહાભારતમાં પણ કહ્યું છે – “શોરનું મામળ્યે તુ, મુદ્દાવિજી તથત્ર = ! મુખ્યમાન અવેનૂન મલતુયં યુધિષ્ટિ ! ! ? ! '' ભાવા “ કાચા ગેરસન અડદમાં તથા મગ વગેરેમાં ( મેળવાન ) ભેજન કરવું, તે હૈં યુધિષ્ઠિર ! નિશ્ચયે ભાસ બરાબર છે. ” Page #273 -------------------------------------------------------------------------- ________________ [ ‰૦ સં૰ ભા૦ ૧–વિ ર્—ગા૦ ૩ર થી ૩૪ એ રીતિએ અભક્ષ્ય પદાર્થો ખાવીસ પ્રકારે કહ્યા તેના ત્યાગ કરવા જોઈએ. યાગશાસ્ત્ર પ્ર૦ ૩, શ્લા ૬-૭ માં તા સેાલ વસ્તુ વવા ચાગ્ય કહી છે. તે આ પ્રમાણે “મળ્યું મારું નવનીત, મવૃદુમ્બરવચમ્ । બનન્તાયમજ્ઞાત—છું રાત્રૌ ચ મોગનમ્ । ? ।। “ ગામનો ભસવૃ ં, દ્વિવનું પુષ્પિતૌનમ્। ય્યાિંતયાતીત, કુચિતામાં ચ વઽયેત્ ॥ ૨ ॥ ’ ,, ભાવાર્થ – ૧–મદિરા, ૨-માંસ, ૩-માખણ, ૪–મધ, ૫ થી ૯ પાંચ પ્રકારનાં ( વડ, પીપળા વગેરે) વૃક્ષાનાં કળા, ૧૦–અનંતકાય, ૧૧-અજાણ્યાં ફળ, ૧૨-રાત્રિલેાજન, ૧૩–કાચા ગારસયુક્ત દ્વિદલ, ૧૪–વાસી ભાત (વગેરે રસાઈ), ૧૫-એ દિવસ ( રાત્રિ) ઉપરાન્તનું દહીં અને ૧૬સ્વાદ વગેરે બદલાઈ ગયાં હાય તેવુ સડી ગયેલું અન્ન ( આહારાદ્રિ) વજવુ જોઈ એ. ’ એ સાલને નામપૂર્વક કહી, ખાકીનાં અભક્ષ્યાને આ સંગ્રહમ્લેાકથી વવાનું જણાવ્યું છે. जन्तुमिश्रं फलं पुष्पं, पत्रं चान्यदपि त्यजेत् । સંધાનમતિ સંસ, નિનધર્મવાથળઃ // શ્ ભાવાર્થ –“ જિનધર્મના આધારક આત્મા જે જે ફ્ળા, વાળાં હાય તે, તથા ખીજું પણ જે જે જીવયુક્ત હાય તે જીવયુક્ત (માળ) અથાણું પણ વાપરે નહિ, ઝ 66 આ સાતમા ભાગ પભાગવિરમણ વ્રતમાં ચૌદ નિયમ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં જણાવેલી સચિત્ત, અચિત્ત અને મિશ્ર જોઈ એ. ત્યાં કહેવું છે કે- . ૧૦ ( જ્ઞેયાએ પ્ર૦ રૂ-ોજ ૭૨ ) ફૂલા, પાંદડાં (ભાજી) વગેરે જીવસઘળાય(ભાગ )ના ત્યાગ કરે; તેમ જ વગેરેને નિરતિચારપણે પાળવા માટે વસ્તુઓને સારી રીતિએ સમજવી પ્રાયઃ સઘળાં ધાન્ય (અનાજ ); ધાણાજીરૂ, અજમા, વરીયાલી, સવા, રાઈ, ખસખસ વગેરે; તથા સવ જાતિનાં ફળો, પત્ર; લવણ-ખારી-ખારા, રાતા, સિધવ, સંચલ વગેરે તથા ઉસ વગેરે અકૃત્રિમ ક્ષાર પદાર્થો; માટી, ખડી, રમચી (ગેરૂ) અને લીલાં દાતણ-એ સવ ચી વ્યવહારથી સચિત્ત કહી છે. પાણીમાં પલાળેલા આખા ચણા-ઘઉં વગેરેના દાણા કે ચણા-મગ વગેરેની પલાળેલી ઢાળેા ભીની હાય, પણ કાઈ કાઈ દાળમાં નખી ( ચેાનિ) રહી જવાના સંભવ હાવાથી મિશ્ર ગણાય છે. વળી પહેલાં ખાર વગેરે દીધા વિના, બાફ્યા વિના કે રેતી વગેરે નાખ્યા વિના સેકેલા ચણા, ઘઉં', જુવાર વગેરેની ધાણી, ખાર વગેરે દીધા વિના ખાંડેલા તલ, ( સેકેલા ) એળા, રૂખી (કણસલાં), પાંખ, સેકેલી ચાળા-મગ વગેરેની સીંગો, તથા સેકેલી પાપડી વગેરે; મરચું-રાઈ વગેરેથી માત્ર વઘારેલાં ચીભડા વગેરેનાં (કાચાં-પાકાં) શાક અને જેની અંદર ખીજ સચિત્ત છે તેવાં સઘળાં પાકાં ફળે, એ બધી ચીન્તે પણ મિશ્ર છે. તલકુટ્ટી (તલપાપડી) પણ જે દ્વિવસે બનાવી હાય તે દિવસે મિશ્ર ગણાય છે. પણ જો કાઈ રસાઈમાં કે રોટલી વગેરેના પડમાં તલ નાખ્યા હાય તેા બે ઘડી પછી અચિત્ત ગણાય છે. દક્ષિણ દેશમાં કે માળવામાં તલસાંકળી બનાવતાં ગોળ ઘણા નાખવાના રિવાજ હાવાથી, ત્યાં જે દિવસે બનાવી હાય તે દિવસે પશુ અચિત્ત માનવાના વ્યવહાર છે. ઝાડ ઉપરથી તત્કાળ ગ્રહણ કરેલાં ગુંદર-લાખ-છાલ વગેરે, તત્કાળ કાઢેલા શ્રીફળ-લી-લીમડા-કેરી—શેરડી વગેરેના રસ, તત્કાળ પીધેલા તલ-સરસવ Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-ભેગેપગમાં સચિત્તાદિ વિભાગ ] ૨૨૧ વગેરેનાં તેલ, તત્કાળ ભાંગી બીજ કાઢી નાખેલાં કપરાં–શીંગોડાં–સેપારી વગેરે, તત્કાળ બીજરહિત કરેલાં પાકાં ફળ, કણીયા ન રહે તેવાં બારીક તત્કાળ વાટેલાં જીરૂં-અજમો વગેરે દરેક પદાર્થો બે ઘડી (૪૮ મીનીટ) સુધી મિશ્ર અને તે પછી અચિત્ત થાય-એમ વ્યવહાર છે. બીજા પણ જે પદાર્થો પ્રબલ અગ્નિશસ્ત્રના ચુંગ વિના જ અચિત્ત કર્યા હોય, તે પણ બે ઘડી સુધી મિશ્ર અને તે પછી અચિત્ત થાય-એમ વ્યવહાર છે. જેમ કે-(સાકર, રાખેડી કે ક્ષાર યથાયોગ્ય જોઈતા પ્રમાણમાં નાખીને) અચિત્ત બનાવ્યું હોય તે પાણી પ્રથમ બે ઘડી સુધી મિશ્ર અને પછી અચિત્ત ગણાય છે એમ દરેક બાબતમાં સમજવું. કાચાં ફળે, કાચાં અનાજધાન્ય તથા કાચું મીઠું વગેરેને અતિ ઝીણો વાટયાં હોય, તે પણ પ્રાયઃ અગ્નિ વગેરે પ્રબલ શસ્ત્ર લાગ્યા વિના તે અચિત્ત થતાં નથી. સે જન ઉપરાન્ત દુર-પરદેશથી આવેલાં હરડે-ખારેક-કીસમીસ (સુકી-સફેદ દ્રાક્ષ)કાળી દ્રાક્ષ–ખજુર-(કાળાં-ધોળાં) મરી–પીપર–જાયફળ-બદામ-વાયમ (?) અબડ-નમિજપીસ્તાં અને ચણકબાવા; સ્ફટિક જે તદ્દન સફેદ સિવ વગેરે–સાજીખાર તથા બીડલવણ (એક ખાર) વગેરે ક્ષારે; કૃત્રિમ ક્ષાર પદાર્થો, કુંભાર વગેરેએ ચળેલી–પરિકમિત માટી વગેરે, એલચીલવીંગ-જાવંત્રી-સુકી મેથ-કેકણાદિ દેશનાં પાકાં કેળાં (કુકણી કેળાં)ઉકાળેલાં (બાફેલા) શીગડાં–સોપારી + વગેરે પદાર્થો વ્યવહારથી અચિત્ત મનાય છે. કહ્યું છે કે “ ગોળનાં તુ , ગળફાળે તે મંદતી વાયાજાળ , વિન્થ ફોર રોળા છે ? ” (૦૫, ૪૦ -૨૭૩) ભાવાર્થ – ૨૮ લવણાદિ વસ્તુઓ પિતાના ઉત્પન્નસ્થાનથી બીજે સ્થલે જતાં, પહેલા દિવસે થડી, પછી તેથી વધારે, પછી તેથીય વધારે-એમ દરરેજ અચિત્ત થતી, છેવટે સે જન જતાં સર્વથા અચિત્ત થાય છે. તેનું કારણ કહે છે પ્ર-શસ્ત્ર વિના માત્ર સે જન જવાથી જ અચિત્ત કેમ થઈ શકે ? ઉત્તર-આહારના અભાવે અચિત્ત થાય, કારણ કે-જે વસ્તુનું જે ઉત્પત્તિસ્થાન છે, ત્યાંનાં હવા, જમીન વગેરે તેનાં પિષક હેવાથી તેને તે આહાર ગણાય છે, તે આહારથી તે સચિત્ત રહી શકે છે, પણ તે સ્થાનને છોડી અન્યત્ર જતાં પિતાનાં પિષક હવા, જમીન વગેરેના અભાવે તે અચિત્ત થાય છે. વળી પૂર્વ પૂર્વના પાત્રમાંથી બીજા બીજા પાત્રમાં નાખવાથી ( અથડાતાં– કુટાતાં); તેમ જ એક સ્થાનેથી અન્ય સ્થાને, ત્યાંથી વળી બીજે સ્થાને-એમ વારંવાર સ્થાનાંતર કરવાથી પણ અચિત્ત થાય છે; વાયુથી, અગ્નિથી કે (રડા વગેરેમાં) ધુમાડાથી પણ અચિત્ત થાય છે, અહીં આદિ શબ્દથી લવણ સાથે બીજી નીચે કહેવાતી વસ્તુઓ સમજવી.” 1 + ચાલુ અધિકારમાં સોપારીને ભાગ્યા પછી બે ઘડી સુધી મિશ્ર કહી છે, તેથી અહીં “ચીકણી સોપારી' સમજાય છે, કારણ કે- જોજન દૂરથી આવેલી માંગરોળી વગેરે સોપારીને સચિત્ત તરીકે વ્યવહાર છે. ૨૮. અહીં લવણ શબ્દથી મીઠું નહિ પણ સાજીખાર, બીડલવણ વગેરે કૃત્રિમ લવણું સમજાય છે, કારણ કે-મીઠું તે પ્રબલ અગ્નિશસ્ત્ર વિના અચિત્ત થતું જ નથી-એમ ભગવતીસૂત્રના પાઠપૂર્વક પૃ. ૨૦૫ માં બાવીસ અભક્ષ્યના વર્ણનમાં કહેલું છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ [૧૦ સં૦ ભા૦ ૧-વિo -ગા૦ ૩૨ થી ૩૪ “ હરિયા-મળસિહ-પિળી જ નૂર-દિ-અમથા શામળારૂમ, તે વિદુ ઇમેવ નાયબ્યા ” (૪૦૦, ૩૦ -૧૯૪). ભાવાર્થ-“હડતાલ, મનશિલ, પિપર, ખજુર, મુદ્રિકા એટલે દ્રાક્ષા તથા અભયા એટલે હરડે–એ વસ્તુઓ પણ ઉપર કહ્યું તેમ સો જન દૂર જતાં અચિત્ત થાય છે–એમ સમજવું.” આમ છતાં આમાંની કેટલીક વસ્તુઓ આચીર્ણ ( વ્યવહારમાં વપરાય છે અને કેટલીક અનાચીણું (નિષિદ્ધ) છે. તેને વિભાગ આ પ્રમાણે છે–પીપર, હરડે વગેરે આચર્યું હોવાથી વપરાય છે અને ખજૂર, દ્રાક્ષા ૨૯ વગેરે બીજી ચીજે અનાચીણું હેવાથી (સાધુ-સાધ્વીને) વપરાતી નથી. હવે સર્વ વસ્તુઓને સામાન્યથી અચિત્ત થવાનાં કારણે જણાવે છે. " आरुहणे ओरहणे, निसिअण गोणाइणं च गाउम्हा।। મુદા છે, ૩૧મેળ જ પરિણામો છે ? ”( g૦૦, ૩૦ ૨-૧૭૧) ભાવાર્થ “તે તે વસ્તુઓને વારંવાર ગાડાં, ઊંટ, પિઠીયા વગેરે ઉપર ચઢાવવી–ઉતારવી, વળી ગાડાં વગેરેમાં હોય ત્યાં તેની ઉપર માણસો બેસે તેઓની ગરમી લાગવી, પિઠીયા, પાડા, ઊંટ વિગેરેની પીઠ ઉપર હોય તે તેઓની પીઠ આદિની ગરમી લાગવી, આ વગેરે કારણેથી તે સચિત્ત વસ્તુઓ પણ અચિત્ત થઈ જાય છે. વળી તે તે ઉત્પત્તિસ્થાનને પૃથ્વી, વાયુ, પાણી, અગ્નિ વગેરે આહાર મળવાનું અટકી જવાથી પણ અચિત્ત થાય છે. તે સિવાય શસ્ત્રોથી પણ અચિત્ત બની શકે છે. તે શસ્ત્રો ત્રણ પ્રકારનાં છે; એક સ્વકાયશસ્ત્ર, બીજું પરકાયશસ્ત્ર અને ત્રીજું ઉભયકાયશસ્ત્ર. તેમાં ખારૂં, મીઠું વગેરે પાણું કે કાળી-લાલ-સફેદ વગેરે જમીન (માટી) ભેગી મળવાથી પરસ્પર એકબીજાને ઉપક્રમ કરે-અચિત બનાવે, એમ પાણીનું શસ્ત્ર પાણી અને જમીનનું શસ્ત્ર જમીન, વગેરે સ્વાયશસ્ત્ર કહેવાય છે બીજું અગ્નિથી પણ અચિત્ત થાય, પાણુથી અગ્નિ બૂઝાઈ જાય, વગેરે બીજી કાયરૂપ શસ્ત્ર તે પરકાયશસ્ત્ર કહેવાય છે અને પાણીમાં ભળેલી માટી અર્થાત્ માટી સહિત પાણી (કાદવ) શુદ્ધ (નિર્મળ) પાણીને અચિત્ત કરે, તે ઉભયકાયશસ્ત્ર કહેવાય છે, કારણ કે-તેમાં પાણી અને માટી અને નિર્મળ પાને શારૂપ બને છે. ઉપર જણાવ્યાં તે વગેરે સચિત્ત વસ્તુઓને અચિત્ત થવાનાં કારણો જાણવાં.” " उप्पलपउमाई पुण, उण्हे दिण्णाई जाम न धरिति । मोग्गरगजूहिआओ, उण्हे छूढा चिरं हुति ॥१॥" " मगदंतिअपुष्फाई, उदगछूढाइँ जाम न धरिति । ૩૫૫૩મા પુળો, ૩પ દૃઢ વિરકુંતિ ૨.” (પૃ૦૦, ૩૦ -૧૭૮-૭૨ ) - ર૯. ઉપર શ્રાદ્ધવિધિના પાઠમાં કીસમીસ અને દ્રાક્ષા બે શબ્દો છે, બન્ને સે જન ઉપરાન્તથી આવે છે. વગેરે કારણુથી વ્યવહારથી અચિત જણાવી છે. વળી બૃહક૯૫ની ગાથામાં ખજૂર અને દ્રાક્ષા બંનેને અનાચીણુંમાં ગણી છે, એટલે તે સાધુને ગ્રહણ કરાતી નથી એમ કહ્યું છે. તે ઉપરથી એમ સમજાય છે કે સમીસ( ધોળી દ્રાક્ષ )ને અચિત તરીકે આચરેલી હોય અને ખજૂ૨ તથા દ્રાક્ષા શબ્દથી કાળી દ્રાક્ષા, એ બને અચિત થવા છતાં અનાચીણું હેવાથી વપરાતી ન હોય ! હાલ વ્યવહારમાં પણ તે પ્રમાણે દેખાય છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ અo ભેગે પગમાં સચિત્તાદિ વિભાગ ] Anti-" Gue ( मेट नभस-यद्रविासी भयो ) तथा ५५ (स्य विरासी) કમળે, એ દરેક જળ (શીત) નિવાળાં હોવાથી સૂર્ય વગેરેના તાપથી એક પ્રહર માત્ર પણ સચિત રહી શકતાં નથી, પ્રહર પહેલાં જ અચિત્ત થઈ જાય છે અને મગરે તથા જુઈ વગેરેનાં પુપે ઉષ્ણુ નિવાળાં હોવાથી તાપમાં રહેવા છતાં ઘણે કાળ સચિત્ત રહે છે. મેગ, જુઈ વગેરે ઉષ્ણ નિવાળાં પુષ્પો પાણીમાં એક પ્રહર પહેલાં અચિત્ત થઈ જાય છે અને પશ્ચિકમલ તથા ઉત્પલાદિ શીત નિવાળા પાણીમાં રહેવા છતાં લાંબા કાળ સચિત્ત રહે છે.” 4जी-" पत्ताणं पुष्फाणं, सरडुफलाणं तहेव हरियाणं । विटंमि मिलाणं मि, णायव्वं जीवविप्पजदं ॥१॥" (वृ०क०, उ० १९८१) ભાવાર્થ_“પત્ર, પુષ્પ, અંદર (બીજ) ગોટલી ન થાય ત્યાં સુધી દરેક કાચાં ફળ અને સામાન્યથી વત્થલો વગેરે સઘળી કુણી કેમળ વનસ્પતિઓ; એ દરેક તેનું બીંટ (ડીંટું, भूगना) यारे ४२माय (यभाय) त्यारे अयित्त थाय छ-सेभ सभा." એ પ્રમાણે શ્રી બૃહત્કલ્પની ટીકામાં કહેલું છે. તથા ડાંગર વગેરે અનાજનું સચિત્તઅચિત્તપણું તે શ્રીભગવતીસૂત્રના છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશામાં આ પ્રમાણે જણાવેલું છે. “ अह णं भंते ! सालीणं वीहीणं गोहमाणं जवाणं जवजवाणे एएसि णं धण्णाण कोद्वाउत्ताणं पल्लाउत्ताणं मंचाउत्ताणं मालाउत्ताणं उल्लिताणं पिहिआणं मुदिआणं लंछिआणं केवइअं कालं जोणी संचिइ ? गोयमा ! जहन्नेणं अंतोमुहूत्तं, उक्कोसेणं तिण्णि संवच्छराई तेणं परं जोणी पमिलाइ-पविधंसेइ, बीए अबीए भवइ । अह णं भंते ! कलाय मसूर तिल मुग्ग मास निप्फाव कुलत्थं अलिसंदग सई पलिमंथगमाई एएसि णं धन्नाणं ? जहा सालीणं तहा एआणवि णवरं पश्च संवच्छराई, सेसं तं चेव । अह णं भंते ! अयसि कुसुभग कोइव कंगु बरट्ट रालग कोडूसग सण सरिसर्व मूलबीअमाईणं धण्णाणं? गो० सत्त संवच्छराइं ॥” ( सूत्र २४५) अत्र पूर्वसूरिकृतगाथा यथा " जब जवजव गोहूम, सालि वीहि धण्णाण कुट्ठयाइसुं। खिवियाणं उकोसं, वरिसतिगं होइ सजीअत्तं ॥१॥" " तिल मुग्ग मसूर कलाय, मास चवलय कुलत्थ तुवरीण । ___ तह वट्टचणय वल्लाण, परिसपणगं सजीअत्तं ॥ २॥" " अयसी लट्टा कंगू, कोसँग सण वरट्ट सिद्धत्या । कुइव रालग मूलग-बीआणं सत्त वरिसाणि ॥ ३ ॥" . Pain Education International Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ [ ધ સં૦ ભા૧-વિ૦ ૨-ગા૦ ૩૨ થી ૩૪ ભાવાર્થ –“હે ભગવંત ! જે શાલી (કોલમ જાતિની ડાંગર), વ્રીહીર (સામાન્ય દરેક જાતિની ડાંગર), ઘઉં, જવ, અને જવજવV (એક જાતિના જવ)-એ ધાને કેઠારમાં, વાંસ વગેરેના પાલામાં, (ઊંચે ટાંગેલા-મૂલતા) મંચમાં, અથવા મેડી વગેરે માળીયામાં ભરીને ઉપર ઢાંકેલાં હોય, તેને કાઢવાનાં દ્વાર (કે ઠાર વગેરેનાં મોઢાં) છાણ-માટી વગેરેથી બંધ કર્યા હોય અને તે કેકાર વગેરેને ચારેય બાજુથી લીપી દીધા હોય તથા તેના ઉપર સીલનિશાન કર્યું હોય (અર્થાત્ હવા વગેરે ન લાગે તેમ સીલ કરીને રાખ્યાં હોય), તે તે(ધાન્ય)ની ચનિ (જ્યાંથી ને અંકુ પ્રગટે તે) કેટલો સમય (સચિત્ત રહે?–એમ શ્રીગૌતમસ્વામિજીએ પૂછ્યું, ત્યારે ભગવાને કહ્યું કે-હે ગૌતમ! જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ તે નિ સચિત્ત રહે, તે પછી નિ સુકાઈ જાય–નાશ થઈ જાય, તેથી તે બીજે (સચિત્ત) મટીને અબીજે ( અચિત્ત ) થઈ જાય. પુન: શ્રીગૌતમસ્વામિજીએ પૂછયું કે હે ભગવંત! વટાણા, મસુર, તિલ્લ, મગ, અડદ, વાલ, કલથી ચળા, તુવરી, અને ચણા–એ દરેક ધાન્ય પહેલાં જણાવ્યું તેમ જે સંગ્રહ કરી રાખ્યાં હોય, તે કેટલે કાળ તેની નિ (સચિત્ત) રહે? ભગવાને જણાવ્યું કે–હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી સચિત્ત રહી શકે છે, તે પછી તે સુકાય છે-નાશ પામે છે, તેથી તે સચિત્ત મટી અચિત્ત બને છે. પુનઃ શ્રીગૌતમસ્વામિજીએ પ્રશ્ન કર્યો કે-હે ભગવંત! અળસી, કસુબેર કેદ્રવા, કાંગ, બરંટી, રાલગ, (વઘારમાં વપરાતી રાઈ), કેસગ (એક કોદ્રવાની જાતિ–પી ઝીણે ચણે સંભવે છે), શણનાં બીજ, સર્ષવ (સરસીયું તેલ નીકળે છે તે) તથા મૂળાનાં બીજ૧૦–એ ધાન્ય પહેલાં કહ્યું તેમ સંગ્રહ કરી રાખ્યાં હોય, તે કેટલે કાળ સુધી તેની નિ (સચિત્ત) રહે? ભગવાને જવાબ આપે કે–હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સાત વર્ષ સુધી તે નિયુક્ત (સચિત્ત) રહે છે અને પછી નિ નાશ પામવાથી અચિત થાય, વગેરે. (આ વિષયની ઉપર જણાવેલી) પૂર્વાચાર્ય કૃત ગાથાઓને ભાવાર્થ-જવ, (અન્ય જાતિના) જવજવ, ઘઉં, શાલીડાંગર અને ત્રીહીડાંગર. એ કઠારાદિમાં ભરી રાખેલાં ધાન્યનું સજીવપણું ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી સંભવે છે. ૧. તિલ, મગ, મસુર, વટાણા, અડદ, ચેળા, કલથી, તુવરી, ચણા અને વાલ–એ દશ ધાન્યનું સજીવપણું ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી સંભવે છે. ૨. તથા અળસી, કસુંબ, કાંગ, કડુસગ, શણ, બરંટી, સરસવ, કેવા, રાઈ તથા મૂલાનાં બીજ-એ દરેકનું સજીવપણું ઉત્કૃષ્ટથી સાત વર્ષ સુધી સંભવે છે. ૩. (ઉપરને ભગવતીસૂત્રને પાઠ અને ગાથાઓ-એ બન્નેને અર્થ સમાન છે.) કપાસ (કપાસીયા) ત્રણ વર્ષ પછી અચિત્ત થાય છે. બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કેરાજ તિવલિ, નિવ્રુતિ અર્થા-સેડૂક એટલે કપાસીયા” એ અર્થ ત્યાં ટીકામાં કરે છે, તે ત્રણ વર્ષ ઉપરાન્તના હોય તે અચિત્ત થવાથી (સાધુને) તેનું ગ્રહણ થઈ શકે છે.” લોટને અંગે શાસ્ત્રમાં પૂર્વાચાર્યોએ મિશ્રપણું, અચિત્તપણું વગેરે આ પ્રમાણે બતાવેલું છે. " पणदिण मीसो लुट्टो, अचालिओ सावणे अ भद्दवए। चउ आसाए कत्तिअ, मिगसिर-पोसेसु तिन्नि दिणा ॥१॥" पण पहर माह-फग्गुणि, पहरा चत्तारि चित्त-बइसाहे । जिट्ठासाढे ति पहरा, तेण परं होइ अच्चित्तो ॥२॥" Page #278 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૨-ભાગાભાગમાં સચિત્તાદિ વિભાગ ] ૨૨૫ _kk ભાવાર્થ ઢળ્યા પછી જે લાટ ચાન્ચે ( છાણ્યા) ન હેાય તે શ્રાવણ અને ભાદ્રપદ મહિનામાં પાંચ દિવસ, આસે અને કાર્તિકમાં ચાર દિવસ, મૃગશિર અને પેષમાં ત્રણ દિવસ, મહા અને ફાગણમાં પાંચ પ્રહર, ચૈત્ર તથા વૈશાખમાં ચાર પ્રહર, તેમ જ જે અને અષાઢમાં ત્રણ પ્રહર મિશ્ર ગણાય છે. તે પછી તે ચાળેલા ન હાય તા પણ અચિત્ત થાય છે. ( ચાળ્યા બાદ તે એ ઘડીમાં જ અચિત્ત ગણાય છે.) ” "" લેટ કયાં સુધી અચિત્ત રહે ? તે કાળનું પ્રમાણુ શાસ્ત્રોમાં દેખાતું નથી, તે સુધી દ્રશ્ય-ક્ષેત્ર-કાળ-ભાવવિશેષે તેના વણુ–ગધ-રસ-સ્પર્શે અઢલાઈ ન જાય કે જીવાની ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી કખ્ય ગણાય છે. ૨૯ 66 પાણી-પૂર્ણ ત્રણ ઊકાળા ઊકળે નહિ ત્યાં સુધી પાણી મિશ્ર સમજવું. કહ્યુ છે કેउसिणोदगमणुवत्ते दंडे, (तिदंड ) वासे अ पडिअमित्तंमि । મુકૂળાòસતિયં, નાડાં વટ્ટુપસન્ન ? ॥” (fiøનિવૃત્તિ, ન॰ ૨૮ ) ભાવાર્થ-“ જ્યાં સુધી ત્રણ ઉકાળાથી પૂર્ણ ઊકળે નહિ ત્યાં સુધી ઉષ્ણુ ( ઊકાળેલું ) પણ પાણી મિશ્ર છે, ત્રણ ઊકાળા પછી જ તે અચિત્ત થાય છે. વરસાદનુ પાણી વરસાદ પડતી વેળાએ તત્કાલ તેા ગામ, શહેર વગેરેમાં જ્યાં ઘણા મનુષ્યાનુ જવુ –આવવુ કરવું થતું હાય, તેવા સ્થલે’ જ્યાં સુધી અચિત્ત ન થાય ત્યાં સુધી મિશ્ર રહે છે, જંગલમાં પડેલા વરસાદનું પણ પહેલું વરસેલુ પાણી મિશ્ર અને પાછળથી વરસેતુ' સચિત્ત ગણાય છે. ચાખાના ધાવણના પાણીને અને શાસ્ત્રમાં ત્રણ મતા છે, કેટલાક આચાર્ચી કહે છે કે-ચેાખા ધાયા પછી તે ધાવણુ–પાણી ખીજા વાસણમાં નાખતાં, તેમાંથી જે છાંટા–ખિંદુ ઊડીને ખીજા વાસણની ખાજીમાં લાગે તે સુકાય નહિ ત્યાં સુધી તે પાણી મિશ્ર ગણાય, આ મત સત્ય નથી, કારણ કે—જો વાસણ ધાતુનું કે માટીનું પણ જૂનુ' હાય તે। તે છાંટા ઘણા કાળે સુકાય અને વાસણ માટીનું નવુ હાય તા અલ્પકાળમાં સુકાઈ જાય, માટે એથી કાળના નિણૅય થઈ શકે નહિ. કેટલાકે એમ કહે છે કે-ચેાખાનું ધાવણુ ખીજા વાસણમાં નાખતાં મુમુદ્ ( પરપાટા–ફીણ ) થાય તે જ્યાં સુધી શમી ન જાય ત્યાં સુધી મિશ્ર જાણુવું. આ મત પણ અયથાર્થ છે, કારણ કે-પવન વધારે હાય તેા પરપોટા જલ્દી શમી જાય અને તેમ ન હેાય તે વધારે સમય પણ લાગે; તેથી તેના પણ કાળના નિર્ણય થાય નહિ. ત્રીજો મત એ છે કેાખા ધાયા પછી પકાવતાં જ્યાં સુધી તે સીઝે ( ચઢ-પાર્ક) નહિ, ત્યાં સુધી તેનુ ધાવણ મિશ્ર જાણવું. એ મત પણ વ્યાજબી નથી, કારણ કે–અગ્નિ–તાપ વધારે હાય તે ચેાખા થાડા સમયમાં રધાઈ જાય અને આછા હાય તા વધારે કાળ પણ લાગે. એથી પણ તે ધાવણુના-પાણીના કાળ નિશ્ચિત થઈ શકે નહિ. આથી એ ત્રણેય વિકલ્પા અયાગ્ય છે. વાસ્તવિક રીતિએ ચાખાનું ધાવણુ જે ભાજનમાં હાય તેમાં ખરાખર નિતરીને નિમળ થાય નહિ-જ્યાં સુધી ઢહાળુ રહે, ત્યાં સુધી મિશ્ર અને નિતરીને પૂર્ણ સ્વચ્છ થયા પછી અચિત્ત થાય-એમ સમજવું.” “નીન્ટ્રોલ પણ ગળ, રૂં માળખુ અમુ વિભેદ્દો નિમિાયોનુ નળ, ઝિવાને મીશન છત્તે । ? || ” (ર્ષિ નિયુ,િ, T૦ ૩૨) પણ જ્યાં ઈચળે વગેરે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ [ ધo સંવે ભા૦ ૧-વિ૦ ૨-ગા, ૩૨ થી ૩૪ ભાવાર્થ– નીત્રોદક એટલે વરસાનું છાપરા ઉપરથી નીચે પડેલું પાણી. છાપરામાં રસડાને ધુમાડો લાગેલ હોય તે પાણી ધુમાડાવાળું થવાથી, અથવા વરસાદ પડતાં પહેલાં છાપરું સૂર્યના કિરણેથી તપી ગયેલું હોય તે તેના સ્પર્શથી પણ પાણી અચિત્ત થાય, માટે તેનું પાણું સાધુને લેવાને નિષેધ નથી. કેટલાકે એમ કહે છે કે–સાધુઓએ તે પાણી પિતાના પાત્રમાં ગ્રહણ કરવું, પરંતુ તે વિષયમાં આચાર્ય કહે છે કે તે પાણી અશુચિવાળું હોવાથી સાધુને પિતાના પાત્રમાં તેવું પાણી લેવાને નિષેધ છે, માટે પહેલાં તે કુંડી વગેરે ગૃહસ્થના કેઈ વાસણમાં તે પાણી લેવું : વળી વરસાદ પડતી વખતે તે તે પાણી મિશ્ર પણ હોય છે, માટે સાધુએ વરસાદ બંધ રહ્યા પછી અંતમુહૂર્ત બાદ તે નિતરી જાય અને અચિત્ત થાય ત્યારે લેવું. વળી શુદ્ધ પાણી તે અચિત્ત થયા પછી પણ ત્રણ પ્રહર બાદ સચિત્ત થઈ જાય છે. માટે તે સમય પહેલાં તેમાં ખાર (અચિત્ત ચૂને વગેરે) નાખવે, કે જેથી તે સચિત્ત થાય નહિ અને સ્વચ્છતા પણ રહે,-એ મુજબ પિંડનિર્યુક્તિની ટીકામાં જણાવ્યું છે.” ખાનું ધાવણ પણ પહેલી વખતનું, બીજી વખતનું કે ત્રીજી વખતનું ધોએલું હોય અને જે તે અ૫ કાળનું હોય તે મિશ્ર સમજવું, જ્યારે તે લાંબે કાળ રહે ત્યારે જ અચિત્ત થાય છે. અર્શીખાને ધોવાથી તેમાં રહેલી પાણીને અચિત્ત કરવાની તાકાદ ઘટતી જાય છે, માટે પહેલાથી બીજી વખતનું-ત્રીજી વખતનું ધાવણ ઉત્તરોત્તર વધુ સમય પછી અચિત્ત થાય છે અને ચોથી-પાંચમી વખતનું તે ઘણે વખત રાખવા છતાં પણ અચિત્ત થતું નથી-સચિત્ત રહે જ છે. પ્રવચનસારે દ્ધાર વગેરેમાં અચિત્ત વગેરે પાકુંને કાળ આ પ્રમાણે જણાવ્યું છે “ उसिणोदगं तिदंडु-कालिअं फासुअजलं जइकप्पं । નર નિશ્રાવિશુ, પતિપોવરિ વિ રિવચ્ચે છે ?” " जायइ सचित्तया से, गिम्हासु पहरपंचगस्सुवरि । चउपहरुवरि सिसिरे, वासासु जलं तिपहरुवरिं ॥२॥" (પ્રવાઢા, nro ૯૮૨-૮૮૨) ભાવાર્થ-બત્રણ ઊકાળાથી પૂર્ણ ઊકળેલું શુદ્ધ પાણી અચિત્ત હેવાથી સાધુને કલ્પે છે. ફક્ત વૃદ્ધ, રેગી વગેરેને માટે કારણ હોય તે ત્રણ પ્રહર ઉપરાન્ત પણ રાખી શકાય.૩૦ ઉકાળેલું અચિત્ત પાણી (અગ્નિને સંબંધ છૂટયા પછી) ઉન્ડાળામાં પાંચ પ્રહર પછી, શિયાળામાં ચાર પ્રહર પછી અને વર્ષાકાળમાં ત્રણ પ્રહર પછી પુનઃ સચિત્ત થઈ જાય છે.” - ૩૦. સાધુને ઉત્સર્ગ માર્ગે આહાર-પાણ દિવસે પહેલા પ્રહરમાં વહેલું સાંજે એક પ્રહર બાકી રહે ત્યાં સુધી અને બીજા પ્રહરમાં વહારેલું સાંજ સુધી–એમ ત્રણ પ્રક૨ સુધી જ રાખવું કપે છે. એ હેતુથી અહીં કહેવામાં આવ્યું છે કે-વૃદ્ધ, રેગી વગેરેને કારણે અપવાદથી પાણી ત્રણ પ્રહર ઉપરાન્ત પણ રાખી શકાય છે. વસ્તુતઃ તેની અચિત્તતા તે ચેમાસું, શિયાળ અને ઊનાળે–એ ત્રણ કાળમાં અનુક્રમે ત્રણ-ચાર-પાંચ પ્રહર રહે છે, માટે તે રાખવું પડે તે પણ તે પહેલાં તેમાં ક્ષાર ભેળવી દેવો જોઈએ. પાણી ઊકાળતાં જ્યારે પહેલે ઉભરે આવે ત્યારે થોડું અચિત અને ઘણું સચિત્ત, બીજો ઉભરો આવે ત્યારે ઘણું અચિત્ત અને થોડું સચિત્ત એમ મિશ્ર રહે છે, જ્યારે ત્રીજે ઉભરો આવે ત્યારે જ તે પૂર્ણ અચિત્ત થાય છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-ભેગપગમાં ૧૪ નિયમે ]. વળી કાંગડું (કેયડું) મગ, હરડે, કુલિકા (વનસ્પતિવિશેષ) વગેરે અચિત્ત છતાં પણ તેની ચેનિ અખંડ હોય તે પાણુ વગેરેને વેગ મળતાં તે સચિત્ત થઈ શકે છે, માટે તેની એનિની રક્ષા થાય અને પરિણામ નિશિક (નિર્દય) ન બને તે માટે દાંતથી ચાવવા (ભાંગવા નહિ. ઘનિર્યુક્તિની પંચોતેરમી (?) ગાથાની ટીકામાં કહ્યું છે કે-અચિત્ત પણ ગળે ના વેલા), કાંગડું મગ વગેરે કઈ કઈ વનસ્પતિની નિ અખંડ હોય છે. જેમ કે સુકાઈ ગયેલી ગળો પાણીના સિંચનથી પુનઃ કુણી બનતી જણાય છે, એ રીતિએ કાંગડું (કેરડુ) મગ વગેરેમાં પણ સમજવું. એવી વસ્તુઓ અચિત્ત છતાં પણ જીવદયાના પરિણામની રક્ષા માટે તેને વાપરવામાં યતના (જયણા) રાખવી હિતકારી છે. એ પ્રમાણે સચિત્ત-અચિત્ત-મિશ્રને વિભાગ સમજીને ઉપયોગી–જરૂરી પદાર્થોનાં નામાદિને નિર્ણય કરી આ સાતમું વ્રત ગ્રહણ કરવું, કે જેવી રીતિએ પૂર્વકાળે મહાશ્રાવક શ્રીઆણંદ, શ્રીકામદેવ વગેરેએ ગ્રહણ કર્યું હતું. વર્તમાનકાળે જે તેવી રીતિએ આ વ્રત ન લઈ શકાય તે પણ સામાન્યથી “સચિત્તને ત્યાગ વગેરે નિયમે તે કરવા. તે આ પ્રમાણે “ સચિત્ત-વ્ય-વિવાહ-વાહ-તંવ-વસ્થ– મુકુ TET-1થળ-વિવા-મ-રિરિ-જાન- ” (સંવતon૦, મત્રતા ૨) ભાવાર્થ-“આ ગાથામાં બતાવેલા ચૌદ નિયમ ધારવાની સમજ નીચે પ્રમાણે છે સચિત્તને ત્યાગ-ઉત્સર્ગ માગે શ્રાવકે સર્વ સચિત્તને ત્યાગ કરવો જોઈએ, જો તેવી શક્યતા ન હોય તે નામ-નિર્ણયપૂર્વક અમુક અમુક સચિત્ત વસ્તુઓ સિવાયની બીજી સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ, નામને નિર્ણય પણ કરી ન શકાય, તો એક, બે કે અમુક સંખ્યાથી વધુ સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે-આ વ્રતના વર્ણનના પ્રારંભમાં નિર્વાહા” ઈત્યાદિ ગાથામાં (પૃ. ૧૯૭ માં) જણાવ્યા પ્રમાણે શક્ય હોય તેટલે નિરવદ્ય આહારથી જ નિભાવ કરે તે ઉત્તમ શ્રાવકનું કર્તવ્ય છે, દરરોજ એકેક ભિન્ન ભિન્ન સચિત્ત વસ્તુ વાપરનારને પણ દરરોજ જુદી જુદી વસ્તુઓ વાપરવાથી પરિણામે-લાંબે કાળે સર્વ સચિત્તને ભંગ થઈ શકે છે, તેથી નામ–નિર્ણય વિનાના સચિત્તના ત્યાગમાં વિશિષ્ટતા ઘટતી નથી, (વસ્તુતઃ તેને દરેક સચિત્ત વાપરવાની છૂટ રહે છે, માટે જ નામ નક્કી કરવાથી અમુક સિવાયના બીજા દરેક સચિત્ત પદાર્થોને જાવજીવ સુધી ત્યાગ થતાં સ્પષ્ટ રીતિએ વિશેષ ફળ મળે છે. કહ્યું છે કે “ g ઢા ૨ વર્ષ, સુપર ન મણિસિગાં વા કાતા ને વિરયા, તે દુર વે ? ” ભાવાર્થ–“જેઓએ પુષ્પ-ફળો-મદિરા-(મધ-માખણ) માંસ વગેરેના રવાદને તથા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ [ ધo સં૦ ભા. ૧-વિ૦ ર–ગા. ૩૨ થી ૩૪ સ્ત્રીસ ભેગના રસને ચાખે છે (અર્થાત જેણે તે પદાર્થો ભેગવ્યા છે, અને તેથી તેના રસાસ્વાદને જાણે છે, છતાં તેને ત્યાગ કરે છે તેઓ દુષ્કરકારક (મહા સમર્થ) છે. તેઓને હું વાંદુ છું.” ( અર્થાત–વિષયેના રસને ચાખ્યા પછી છાડવા દુષ્કર છે. માટે ઉત્તમ શ્રાવકે વિષયને ભેગવ્યા પહેલાં જ શક્ય હોય તેટલી વિશેષ વિરતિ કરવી હિતાવહ છે.) - સચિત્તમાં પણ નાગરવેલનાં પાનને ત્યાગ કર મુશ્કેલ છે, બીજી સચિત્ત વસ્તુઓ પ્રાયઃ થોડા કાળમાં અચિત્ત થતી જોવાય છે, પણ પાન તે પાણીથી નિરંતર ભીંજાયેલાં રહેવાથી સચિત્ત જ રહે છે. તે ઉપરાન્ત પણ તેમાં બીજા કુંથુ આદિ ત્રસ જીવેની પણ ઘણી વિરાધના થાય છે, માટે પાપભીરુ શ્રાવકે પાનને તજવું હિતકર છે, છડી ન શકાય તે પણ રાત્રે તે તે નહિ જ વાપરવું; આમ છતાં જે કંઈને રાત્રે પણ તેની જરૂર પડે, તે તેને દિવસે જોઈ–તપાસી રાખવાં. એમ યતનાની મુખ્યતા રાખવી. બહાચારીએ તે નાગરવેલનાં પાન કામદીપક હોવાથી તજવાં જ જોઈએ. વસ્તુતઃ સચિત્તના ભક્ષણથી “અનેક જીવોની હિંસા થાય ” એ મોટું પાપ છે, કારણ કે–પ્રત્યેક વનસ્પતિકાય પણ સચિત્ત હોય ત્યાં સુધી તેના એક જ પત્ર-ફળ કે બીજ વગેરેના ઉપયોગથી પણ અસંખ્યાતા જીવોની હિંસાને સંભવ છે. સિદ્ધાન્તમાં કહ્યું છે કે " जं भणि पज्जत्तग-निस्साए वुक्कमंत अपजत्ता । ગત્યેનો પત્તો, સત્ય અક્ષરવા પmત્તા છે ? ” ભાવાર્થ–“કારણ કહ્યું છે કે અપર્યાપ્તા છ પર્યાપ્તાની નિશ્રામાં ઉપજે છે, તેમાં પણ જ્યાં એક જીવ પર્યાપ્ત હોય, ત્યાં અસંખ્યાતા બીજા અપર્યાપ્તા હોય છે.” આ સિદ્ધાન્ત પણ બાદર-એકેન્દ્રિય જીવેને અંગે છે, સૂકમ એકેન્દ્રિય જીવોમાં તે (તેથી ઊલટું એટલે કે–) જ્યાં અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ એક હોય, ત્યાં તેની નિશ્રાએ નિશ્ચયે અસંખ્યાતા પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય જી હાય છે–એમ આચારાંગસૂત્રની ટીકા વગેરેમાં કહ્યું છે. એ કારણે એકૈક પત્ર, ફળ વગેરે વાપરવામાં પણ અસંખ્ય જીવોની વિરાધના થાય છે અને તેને આશ્રયે અપૂકાય (પાણી) કે નીલ (ફૂગ) વગેરે જે રહ્યાં હોય તે તે અનંતા જીવેને પણ નાશ થાય છે. પાણું, લવણ વગેરે પણ અસંખ્યાતા જીના સમૂહરૂપ જ છે. સિદ્ધાન્તમાં " एगंमि उदगविंदुमि, जे जीवा जिणवरेहिं पन्नत्ता । ते जइ सरिसवमित्ता, जंबुद्दीवे न मायति ॥१॥" “ દામજપમાણે દવા વંતિ ને ગૌવા તે વાવયપિત્ત, વંદો ન મારિ | ૨ ” ભાવાર્થ-“પાણીના એક (બારીક) બિંદુમાં (પણ) તેટલા જ શ્રીજિનેશ્વરદેવોએ કહ્યા છે કે–તેઓનાં શરીર જે સરસવના દાણા જેવડાં હોય, તે આખા જમ્બુદ્વીપમાં પણ તે સમાય નહિ. ૧ લીલા આમળાના પ્રમાણુ જેટલા પૃથ્વીકાયમાં (માટી, મીઠા વગેરેમાં) જે હોય છે તેઓનાં શરીરે જે પારેવા (કબુતર) જેવડાં હોય તે સમગ્ર જમ્બુદ્વીપમાં પણ સમાય નહિ. ૨.” Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ર્-ભાગાપભાગમાં ૧૪ નિયમા ] ૨૨૯ સ સચિત્તના ત્યાગમાં અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યાનુ ઉદાહરણુ? શાસ્ત્રમાં કહેલુ છે. એ રીતિએ આત્માથી એ સચિત્તને ત્યાગ કરવામાં શકય પ્રયત્ન કરવે. ૨. દ્રવ્ય-સચિત્ત અને વિગઈ આ સિવાય ૨ જે જે વસ્તુ સુખમાં નાખવામાં આવે, તે દરેક ચીજોને દ્રવ્યેામાં સંખ્યાથી ગણવી. તેમાં ખીચડી, રોટલી, નિવિયતા લાડુ, લાવસી, પાપડી, ચુરમુ, કરા, દુધપાક, ખીર વગેરે પદાર્થો અનેક જાતિનાં ધાન્યા આદિ ઘણાં દ્રવ્યેથી તૈયાર થાય છે, તેા પણ તે બધાં દ્રવ્યાનુ સ્વરુપ ખટ્ટલાઈને એક નવું સ્વરુપ પ્રગટ થતું હોવાથી તેને એકેક દ્રવ્ય જ ગણવું. વળી એક જ જાતિના અનાજ વગેરેમાંથી ખનેલાં અનેક દ્રવ્યો, જેવાં કેએક ઘઉંમાથી પુરી, રોટલેા, રોટલી, ખાખરા, ઘુઘરી, ઢોકળાં, થુલી, ખાટ, કશુક વગેરે દરેકનાં નામ તથા સ્વાદ જુદા જુદા હાવાથી, તે એક જ દ્રવ્યમાંથી અને તે પણ દરેકને જુદાં ગણવાં. ફળો, સીંગા વગેરેમાં પણ તેનાં નામ એક જ હાવા છતાં સ્વાદ જુદા જુદા હાવાથી તથા તેનું સ્વરુપ બદલાતું નહિ હોવાથી દરેકને જુદાં દ્રવ્યો તરીકે ગણવાં. અથવા તે ગુરૂ કે અનુભવી શ્રાવક પાસેથી સમજીને ઉપર જણાવ્યું તે સિવાય બીજી રીતિએ પણ દ્રવ્યોની મર્યાદા સખ્યાથી નિયત કરવી. ધાતુની સળી, હાથની આંગળી વગેરે મુખમાં નાખવા છતાં દ્રવ્યમાં ગણાતાં નથી. (તે સિવાયની પ્રત્યેક ચીજ દ્રવ્યરુપે ગણુવી-એમ વ્યવહાર છે. ) ૩. વિગઈ-ધ, દહી, ઘી, તેલ, ગેાળ અને સ`પકવાન–એ છ વિગઈ એ લક્ષ્ય છે. (તેમાં અમુક રાખીને ખાકીની શકય હાય તેટલી વિગઈ આને ત્યાગ કરવા તે વિગઇનિયમ. ) ૪. ઉપાનહ–જોડા, બુટ, ચપલ વગેરે ચામડાનાં-કપડાનાં પગરખાં કે કપડાનાં માજા, એ દરેક ઉપાનહ કહેવાય છે. લાકડાની પાદુકા ( ચાખડી) વગે૨ે તેા ઘણા જીવાની વિરાધનાનુ કારણ હાવાથી શ્રાવકે તેનેા સર્વથા ત્યાગ કરવા, અને વાપરવાના ચામડાનાં કે કપડાનાં ઉપર જણાવ્યા તે મુટ, ચપલ, મેાજા' વગેરેનું પ્રમાણ નક્કી કરી ખાકીને ત્યાગ કરવા. ૫. તાસ્કૂલ-મુખવાસ, પાન, સાપારી, ખદિર ( કપુર કે ખેરમાંથી બનેલી ઔષધિ વગેરે), વિકા, કાથા વગેરે સ્વાદિમ વસ્તુ અમુક ઉપરાન્ત નહિ વાપરવાનું નિયમન કરવુ. ૬. વસ્ત્ર–મસ્તક આદિ પાંચેય અંગાનું રક્ષણ કરનાર વેષ. લજ્જાના રક્ષણુ માટે પહેરવાનુ ૩૧. અખડ પરિવ્રાજકના સાતસે શિષ્યોએ પાછળથી શ્રાવકધર્માંતે સ્વીકાર્યાં હતા, તેમાં તેઓએ ‘ સજીવ તથા ખીજાએ આપ્યા વિનાનાં ' આહાર-પાણી નહિ વાપરવાને નિયમ કર્યાં હતા, તેથી તે હુંમેશાં અચિત્ત અને તે પણ ખીજાએ આપેલા આહારાદિથી જીવનનિર્વાહુ કરતા. કાઈ વખત ગંગા નદીના કાંઠે જંગલમાં પહેાંચતાં, ત્યાં ગ્રીષ્મૠતુના સખ્ત તાપ, ગંગા નદીના કાંઠાની અતિ તપેલી ઉષ્ણુ રેતી અને સૂર્યની ગરમી વગેરેથી અતિ તૃષાતુર થયા, છતાં પોતાના નિયમમાં દઢતાવાળા તેએાએ ગંગાના પાણીના ઉપયોગ ન કરતાં, આગળ ચાલવા માટે અસમર્થ હાઈ આખરી અનશન ( સ` આહારાદિનો ત્યાગ ) કર્યું અને કાળધર્મ પામી પાંચમા બ્રહ્મ દેવલાકમાં ઈન્દ્રની સમાન ઋદ્ધિવાળા દેવા થયા, એમ સચિત્તના ત્યાગથી થતા લાભને સમજી આત્માર્થીએ શકય ત્યાગ કરવા ઉદ્યમ રાખવે. ૩૨. ગ્રંથમાં · સચિત્ત અને વિગઈ એ સિવાય ' એમ જણાવેલું છે, તેનું કારણ એ કે—ચૌદ નિયમમાં સચિત્ત અને વિગ એ એ નિયમેા અલગ જણાવ્યા છે, વર્તમાનમાં તે મુખમાં નંખાય તે તે બધી વસ્તુઓને ગેમ્સમાં ગણવાના વ્યવહાર જોવામાં આવે છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ [ સં૰ ભા૰ ૧-વિ૦ ર્ગા. ૩ર થી ૩૪ ધાતીયું, પેાતડી કે રાત્રે સુતાં પહેરવાનુ... વસ્ર વેષમાં ગણાતું નથી, માટે તે સિવાયનાં વાપરવાનાં વસ્ત્રોની સખ્યા નક્કી કરી વધુ વાપરવાના ત્યાગ કરવા. ૭. કુસુમપુષ્પો. એમાં મસ્તકે કે ગળામાં પહેરવા લાયક ફૂલહાર કે શય્યામાં તથા આશીકે રાખવા લાયક પુષ્પાને ભાગવવાના નિર્ણય કરી બાકીનાનેા ત્યાગ કરવા, આ ત્યાગ કરવા છતાં પણુ દેવની શેષા ક૨ે. ૮. વાહન-એમાં રથ, ઘેાડાં, ઊંટ, ( ગાડી, મેટર, સાયકલ, વિમાન, સ્ટીમર ) વગેરે વાહુનાને અમુક પ્રમાણથી વધુ નહિ વાપરવાના નિયમ કરવે. ૯. શયન-એમાં પલંગ, ખાટલા ( પાટ-પાટલા-ખુરસી—ખલ-આસન ) વગેરે સુવા એસવાનાં સાધનાના નિયમ કરી તેથી વધારેના ત્યાગ કરવા. ૧૦ વિલેપન-આમાં શરીરસુખાકારીરૂપ ભાગને માટે ચન્દન, જવ વગેરેને ચુએ તથા સ્તુરી; વગેરે વિલેપનાનું પ્રમાણ નક્કી કરી ખાકીના ત્યાગ કરવા. આ નિયમ કરવા છતાં પણ દેવપૂજાદિ વખતે તિલક કરવુ અને પોતાના હાથ, કાંડા વગેરેને ધૂપ દેવા વગેરે કરવું પે. ૧૧. અબ્રા–મૈથુનમાં દિવસે ત્યાગ અને રાત્રિએ પણુ અમુક વાર ભાગનું પ્રમાણ નક્કી કરી તે ઉપરાન્ત મૈથુનના ત્યાગ કરવા. ૧૨. દિક્પરિમાણુ–આ નિયમમાં સવ દિશામાં કે અમુક દિશામાં અમુક હદથી વધારે દૂર જવા–આવવાના કે ત્યાંથી કાઇને લાવવાના, અથવા કોઈ વસ્તુ મંગાવવા વગેરેના યથાશક્તિ ત્યાગ કરવા. ૧૩. સ્નાન–સ્નાનમાં શરીરસુખની અભિલાષાએ માત્ર પાણીના સ્નાનને કે સાયુ, તેલ વગેરે ચાળવાપૂર્વકના સ્નાનના અમુક સંખ્યામાં નિયમ કરી વધારેના ત્યાગ કરવા. દેવપૂજાઢિ કારણે સ્નાન કરવામાં નિયમભંગ થતા નથી. તે સિવાય લૌકિક (સ્મશાનાદિ કારણે કે અન્ય અસ્પૃશ્યના સ્પર્શ થવા વગેરે ) કારણે જયણા રાખવી. ૧૪. ભક્ત-રાંધેલું ધાન્ય, સુખડી, ( પાણી) વગેરે ખારાકાદિનું વજનથી અમુક ત્રણ શેર, ચાર શેર વગેરે વજનનું પ્રમાણ નક્કી કરી તેથી વધારે વાપરવાના ત્યાગ કરવા. તેમાં તડબૂચ સ્માદ્રિ ળો ખાવાથી વજન વધી જવાના સભવ છે માટે તેના ખ્યાલ રાખવા. એમ ઉપર જણાવ્યા તે ચૌદ નિયમાના ઉપલક્ષણથી ખીજી પણ શાક, ફળ, ધાન્ય વગેરે વસ્તુઆનું નામ-સખ્યા-વજન વગેરેથી પ્રમાણુ નક્કી કરવુ અને સ્નાન, અબ્રહ્મા વગેરેનુ અમુક વાર કે અમુક સમય સુધી ’ એમ પ્રમાણ નક્કી કરવું. એ મુજબ યથાશક્તિ ચૌદ નિયમા મહેણુ કરવા. ૩ ૩૩. ચૌદ નિયમેા ધારવામાં, વસ્તુતઃ નિરુપયેાગી અવિરતિજન્ય પાપથી બચી જવાય એ એક મેટુ મૂળ છે. મુખ્યતયા નિયમો ધારવામાં પોતાની બુદ્ધિ-સમજપૂર્વક જે રીતિએ ધારે તે રીતિએ તેનું પાલન કરવાનું હાય છે, છતાં શાસ્ત્રોમાં ઉપર પ્રમાણે સામાન્ય ક્રમ બતાવ્યા છે. આ ચૌદ પદાર્થોની સાથે મીજી પણુ અનેક વસ્તુના નિયમેા થઈ શકે છે, તે નિયમ ધારનારા અનુભવીએ પાસેથી સમજીને કરી શકાય છે. વ માનકાળે છ વિગઈઓમાંથી અમુક સિવાયની ખાકાની ત્યાગ કરાય છે અથવા કાઈ તો દરરોજ અનુક્રમે નામપૂર્ણાંક તો છે, તેમાં કેટલાકા મૂલમાંથી–કાચી અને નિવિયાતીએમ સચા વિગઇને ત્યાગ કરે છે, તો કાઈ માત્ર કાચી કે તેનાં નિવિયાતાં જ તજે છે. તાસ્કૂલમાં કાઈ લવીંગ, એલચી, જાયફળ, જાવંત્રી, અનેક જાતિનાં ' Page #284 -------------------------------------------------------------------------- ________________ બ૦ ૨-અથડવિરમણ વ્રત ]. ૩૧ મૂક-“શરીરવિવો, જે શિરે કનૈઃ सोऽनर्थदण्डस्तत्याग-स्तार्तीयीकं गुणव्रतम् ॥ ३५ ॥" ચૂર્ણ; વગેરે મુખશુદ્ધિનાં સાધનો પૈકી અમુક નામપૂર્વક અમુક સંખ્યાને નિયમ કરી બાકીનાં તજે છે. વસ્ત્રમાં કઈ ધોતીયું, પિતડી, હાથ સાફ કરવાના ટુકડા (નેપકીન), શરીર લુછવાના રૂમાલ વગેરે દરેક વસ્ત્રોની ગણત્રી રાખે છે. પુપના ઉપલક્ષણથી કોઈ અમુક જાતિનાં સુંધવાનાં તેલ, અત્તર વગેરે તથા હાથમાં રાખવાની કલગી, ગળાના ફૂલહાર, હાથે પહેરવાના કુલના કંકણ, માથે ગૂંથવામાં આવતી ફૂલની વણીઓ, છૂટાં ફૂલ વગેરે દરેકનું નિયમન કરે છે. વાહન-“ફરતું, તરતું, ચરતું અને ઊડતું-એમ ચાર પ્રકારની હોય છે. તેમાં મેટર, ગાડી, રે, સાઈકલ, ટ્રામ, ગાડાં, એક્કા વગેરે જડ કે યાંત્રિક જમીન ઉપર ચાલતાં પ્રત્યેક વાહને “ ફરતાં' કહેવાય છે; નાવડી, હાડી, સ્ટીમર, મચ્છવા, ત્રાપા વગેરે, નદી, ખાઈ કે સમુદ્રાદિના પાણીમાં ચાલતાં વાહને ‘તરત’ ગણાય છે; હાથી, ઘોડા, ઊંટ, ખચ્ચર વગેરે પશુરૂપ વાહને “ચરતાં” ગણાય છે; અને આકાશમાં ચાલતાં વિમાનાદિ “ ઉડતાં' વાહને કહેવાય છે. એ દરેક જાતિનાં વાહનોને વિભાગપૂર્વક અમુક સંખ્યામાં નિયમ કરી બાકીને ત્યાગ કરાય છે. વિલેપનમાં–શરીરને સુખસ્પર્શરૂપ “સાબુ, તેલ, અળ, મેંદી, પાઉડરે, સુખડ, બરાસ, કસ્તુરી” વગેરેનું અમુક તે તે વસ્તુઓનાં નામપૂર્વક, અમુક પ્રમાણમાં, અમુક વખત, ઈત્યાદિ નિયમન કરી બાકીને ત્યાગ કરાય છે. શયનમાં–ગાદી, તકીયા, ખુરસી, ટેબલ, મેજ, આરામચૅર, સ્ટેયર, પલંગ, ખાટલા, ચોપાઈ, પથારી, કૌચ વગેરે સુવા, બેસવા કે આરામનાં દરેક સાધનોની સંખ્યાને નામવિભાગપૂર્વક નિયમ કરી બાકીનો ત્યાગ કરાય છે અને સ્મરણ ન રહે તે બહારગામે, બજારમાં કે એવા બીજા સ્થાને ઔચિત્યભંગ ન થાય માટે જાણું રખાય છે. અબ્રહ્મને અંગે સ્વસ્ત્રીસંતોષ અને એકથી અધિક સ્ત્રીઓ હોય તો અમુક અમુક સિવાયની બીજીને નિયમ કરવા સાથે અમુક વખતથી વધારે મૈથુન તજે છે. આને અંગે તિથિ પ્રાતઃ સૂર્યોદયથી મનાય છે, છતાં પૂર્વની મધ્યરાત્રિના પછીના સમયથી તેને ત્યાગ કર વ્યાજબી છે, કારણ કે પાછલી અડધી રાત્રિ બીજી તિથિરૂપે નહિ છતાં બીજી તિથિના પરોઢરૂપે વ્યવહાર થાય છે અને તેથી કેટલીક વખત નિયમ તૂટવાનો સંભવ છે, માટે તે દિવસની પૂર્વની મધ્યરાત્રિથી આરંભીને તે દિવસ અને પૂર્ણ રાત્રિ સુધી પણ તજવું શ્રેયસ્કર છે. અન્યથા પર્વતિથિ વગેરે પણ સચવાવી શક્યું છે. દિશાઓમાં ઊર્ધ્વ, અધે અને આઠ તિથ્થી–એ દશેય દિશામાં જવા-આવવાને નિયમ કરાય છે. સ્નાનને અંગે છટક– મટકીને વિભાગ કરાય છે. તેમાં સંપૂર્ણ સ્નાન કરવું તે મટકું કહેવાય છે અને હાથ, પગ, મુખ વગેરે વાં તે છટકાં કહેવાય છે. આ સ્માને અમુક સંખ્યાથી વધારે નહિ કરવાનો નિયમ કરાય છે. ભક્ત એટલે ભાત-પાણીરૂપ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ-એ ચારેય આહાર પૈકી જે જે મુખમાં નંખાય, ખવાય અને પીવાય તે તે બધાનું વજનથી અમુક શેર-એમ પ્રમાણુ કરી તેથી વધુને ત્યાગ કરાય છે. આ ઉપરાન્ત પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવરને નિયમ કરાય છે. તેમાં પૃથ્વીકાયમ–ખાણની માટી, મીઠું વગેરે ચીજોનું સંખ્યા અને વજનથી પ્રમાણ કરાય છે. અપકાયમાં–અમુક શેરથી વધારે પાણી નહિ પીવાને નિયમ કરાય છે, સ્નાનને અંગે અમુક માપ નક્કી કરાય છે અને કપડાં વગેરે ધોવાને અંગે અમુક કુવા, તળાવ, નદી, નળ વગેરેનો નિર્ણય કરાય છે. તેઉકાયમાં–અમુક સંખ્યામાં ચુલા, સ્ટવ વગેરેના આરંભનો નિર્ણય કરાય છે, દીવાને અને પિતાનાં ઘર, દુકાન વગેરેના દીવાઓનું અમુક સંખ્યામાં પ્રમાણ કરાય છે અને જાહેર રસ્તાના વગેરે બીજા દીવાઓની જયણા રખાય છે. વાયુકાયમાં–પંખા, હિંચકા વગેરે વાયુકાયની વિરાધનાનાં સાધનને નિયમ થાય છે અને વનસ્પતિકાયમાં–સચિત્તના નિયમમાં જણાવ્યું તેમ નામ, માપ અને સંખ્યાના વિભાગપૂર્વક ત્યાગ કરાય છે. ત્રસકાયમ–અમુક સંખ્યામાં નોકર-ચાકરે વગેરેનો નિર્ણય થાય છે. તે સિવાય અસી, મસી અને કૃષિ-એ ત્રણને વ્યાપારના નિયમે કરવામાં આવે છે. તેમાં અસીના નિયમમાં ચપૂ, કાતર, સડી, સૂડા, સેય વગેરે દરેક પ્રકારનાં શો વાપરવાને અને અમુક પ્રમાણમાં સંખ્યાને નિયમ કરાય છે; Page #285 -------------------------------------------------------------------------- ________________ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા. ૩૫ થી ૩૬ ભૂલાથ –“ શરીરસેવાદિ પ્રત્યેાજન વિના મનુષ્યા જે દંડ ( પાપકાર્યા ) કરે, તે ‘ અન་દંડ ’ છે અને તેના ત્યાગ તે ત્રીજું ગુણવ્રત કહ્યુ છે. ” ૩૨ ટીકાના ભાવા-શરીર, ક્ષેત્રો; ઘર-હાટ-હવેલી વગેરે મકાના; ધન, ધાન્ય અને કુટુંબપરિવાર તથા નાકર-ચાકર વગેરે કે પશુઓમાં ગાય-ભેસ-ખળદ આદિ જીવનનિર્વાહનાં સાધના એના નિર્વાહ કરવારૂપ કારણ વિના નિષ્પ્રયેાજન પાપ કરવું, તે અન†દંડ સમજવા. ( કારણ કેજેનાથી પેાતાના આત્મા અગર ખીજા જીવા દુઃખી થાય, તે બધાય વ્યાપાર વસ્તુતઃ પાતાને અને બીજાને દડરૂપ જ છે.) એ પ્રકારે મુગ્ધ-અજ્ઞાન લેકે જે ઈંડ–પાપકર્મ કરે તે અનથ ઈંડ અને તેના ત્યાગ કરવા તે ‘ અનદવિરમણુ ' નામનું ત્રીજું ગુણવ્રત ( શ્રાવકનુ આમું વ્રત) સમજવુ'. અહી' તાત્પય એ છે કે જે પેાતાના કે સ્વજનાદિના નિમિત્તે સપ્રયાજન કરાય, કર્યા વિના ગૃહસ્થાશ્રમનુ' પાલન ન થઈ શકે, તેવા સકારણુ કરાતા અઇડ અને તેથી વિપરીત ( નિષ્પ્રયેાજન) કરાતા અનદંડ સમજવા. કહ્યુ` છે કે *નું કૃયિસયળારે, ૧૩૨ પાયં રેન તો હોર્ । બર્થે લો હતો, બનો ૩ ગળત્યવંદને ત્તિ । ” ( ૪૦ ૬૦, શ્રાવ્રતા॰૧૮) ભાવાથ-“ઈન્દ્રિયા કે સ્વજનાદિને અંગે જે પાપો સપ્રયાજન કરે તે અડ, અને તે સિવાયના અનર્થડ જાણવા ” એ પ્રમાણે અનદ‘વિરમણ વ્રતનું સ્વરૂપ કહ્યું. હવે તેના પ્રકારો કહે છે. मूळ - " सोऽपध्यानं पापकर्मा-पदेशो हिंसकार्पणम् । પ્રમાવાપરાં ચેત્તિ, મોહો,શ્ચિતુર્વિધ ! ૨૬ ॥” મૂલા - શ્રી જિનેશ્વરદેવાએ, ૧. દુષ્ટધ્યાન કરવું, ર. પાપકર્મોના ઉપદેશ કરવા, ૩. સિક ચીજો બીજાને આપવી અને ૪. પ્રમાદ સેવવા, એ ચાર પ્રકારે અન་દડ કહ્યો છે. ” ટીકાને ભાવા–આગમમાં કહ્યું છે કે- અસ્થિતં વવિદે વળત્તે, તમહા—અવજ્ઞાળારિ, માયાયપિ, હિંતળવાળે, પાવો વત્તે અ ત્તિ ” ( અવશ્ય મૂઝ, સૂ૦ ૪૯) અર્થાત્— અન દંડ ચાર પ્રકારે કહ્યો છે, તે આ પ્રમાણે ૧. અપધ્યાનનુ' આચરણુ, પ્રમાદનું આચરણુ, ૩, હિંસક ( વસ્તુનુ' ) પ્રદાન અને ૪. પાપકમના ઉપદેશ. ” તેમાં—— મસીના વિષયમાં પેન, પેન્સીલ, કલમ, હેલ્ડર, શાહી, ખડીઆ વગેરે લખવાનાં સાધનોને ( વ્યાપારાદિક લૌકિક કાર્યોમાં ) વાપરવાનો સખ્યાથી નિયમ કરાય છે અને કૃષિથી ખેતર વિગેરેના આરંભના નિયમ થાય છે. એ રીતિએ યથાશકપ ચૌદ નિયમેા કરવાથી તે સિવાયના ખીનજરૂરી ઘણા આશ્રવમાંથી આત્મા બચી જાય છે અને દરેક વ્યવહારમાં કાઈ પ્રકારની અગવડ વિના ઘણા મોટા લાભ થાય છે. ભવભીરૂ આત્માઓને બીજી આરાધના ઓછી થતી હાય તો પણ ચૌદ નિયમથી જીવનને મર્યાદિત કરવામાં ઘણા લાભ છે. આ વિષયમાં વિશેષ સ્વરૂપ નિયમ પાળનારા અનુભવી શ્રાવા કે ગીતા' મુનિરાજો પાસેથી સમજવું. ૨. Page #286 -------------------------------------------------------------------------- ________________ r પ્રo ૨-અથર્નાદંડવિરમણ વ્રત ] ૨૩૩ - ૧. અપધ્યાન-અપ એટલે દુષ્ટ–ખરાબ અધ્યવસાયથી સ્થિરતા પૂર્વક ચિંતન કરવું, તેને અપધ્યાન કહ્યું છે, તેના આ ધ્યાન અને રૌદ્રધ્યાન એમ બે પ્રકારે છે. તેમાં “સત્તા એટલે દુખ અથવા આતિ (પીડા), તેનાથી જે ધ્યાન થાય તે ૧. આર્તધ્યાન અને બીજાઓને રેવરાવે તે “રુદ્ર” (દુઃખનું કારણ), તેનાથી થતું દુષ્ટ ધ્યાન, અથવા તેનું કાર્ય તે ૨. રૌદ્રધ્યાન જાણવું. સામાન્યતયા સતત ધ્યાન એક જ વિષયમાં અંતમુહૂર્ત સુધી થાય છે માટે તેથી વધુ સમય આ દુર્થોને ન કરવાં, એ આ વ્રતમાં નિયમ હોય છે. ૩ પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી પજ્ઞ યેગશાસ્ત્રમાં કહે છે કે “ વાતો નરેન્દ્રર્વ, પુરાતાજીનવીને વરસ્વાદ્યપધ્યાન, મુદત પૂરતા ” (vo ૩-૩૦ ૭૧) ભાવાથ–“શત્રુને સંહાર, નગરને નાશ, અગ્નિ સળગાળ (દાવાનળ સળગાવી વગેરેનું ચિંતન કરવું તે રૌદ્રધ્યાન અને રાજાપણું–વિદ્યાધરપણું કે દેવાંગનાદિના ભેગે મેળવવા વગેરેનું ચિંતન કરવું તે આર્તધ્યાન. આ બને દુષ્ટ ધ્યાને “એક મહૂર્તથી વધુ કાળ ન કરવાં, એમ ત્યાગ કરે.” (કારણ કે-મુહૂર્તા સુધી થતા આવા દુર્ગાનમાંથી બચવાને અભ્યાસ થાય, પણ રોકવું દુઃશક્ય હેવાથી તેને ન કરવાની પ્રતિજ્ઞા ન કરાય.) ૨. પાપકર્મોપદેશ-જેનાથી જીવ નરકાદિ “દુર્ગતિમાં પડે તે પાપ' કહેવાય અને તેનાં કારણરૂપ જે ખેતી આદિ કાર્યો તે પાપકા કહેવાય. એ પાપકાર્યોમાં બીજાઓને પ્રેરણા કરવી, જેમ કે–ખેતરે ખેડે !, સાંઢાનું દમન કરે !, ઘોડાઓને ખસી કરે!, શત્રુઓને જાહેર કરે , મશીન-યંત્રે ચાલુ કરે!, શસ્ત્રો સજજ કરો !, વગેરે બધાય પાપોપદેશ” કહેવાય. એવાં બીજાં પણ “વર્ષાકાળ નજીક આવ્યો છે માટે ખેતરોમાંથી વેલા વગેરેને બાળી નાખો !, હળો વગેરે ખેતીનાં સાધને તૈયાર કરો , વાવણી વખત ચાલ્યા જાય છે માટે વાવેતર કરે!, ક્યારાઓ પાણીથી ભરાઈ ગયા છે માટે પાણીમાં પિસીને સાડા ત્રણ દિવસમાં ડાંગરની વાવણું કરો !, અરે ! કન્યા ઉમ્મર લાયક થઈ છે માટે જલદી વિવાહ કરો-લગ્ન કરે છે, વહાણ હંકારવાના દિવસો નજીક આવે છે માટે વહાણ વગેરે સજજ કરે !, ઈત્યાદિ પાપકાની પ્રેરણા શ્રાવકે ઉત્સગ માગે ન કરવી જોઈએ, અપવાદ માર્ગથી ખાસ દાક્ષિણ્યાદિ કારણે યતના (જયણાપૂર્વક) કરવી. યેગશાસ્ત્રમાં કહ્યું છે કે કૃપમાન સમય ક્ષે, gષ્ઠા વારના વાણિsવિષે શ ન ? (v૦ - ૦ ૭૬). ભાવાર્થ-“વાછરડાઓને દમન કરે, ખેતરને ખેડે, ઘડાને ખસી કરે; વગેરે પાપપદેશ દાક્ષિણ્યતા વિના કરે એગ્ય નથી.” ૩૩. અહીં કષાય-નેકષાયાદિના ઉદયને વશવતિ છવને સર્વથા દુર્થીનને ત્યાગ કરવો દુશષ છે, એટલે અનાદિ અભ્યાસને યોગે તેવું ન થઈ જાય તે પણ એક મુહૂર્તથી વધારે તેવું ધ્યાન નહિ કરવું– એ આ વ્રતથી નિયમ કરવાને હેય છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ [ ±૦ સ૰ ભા૦ વિ૦ ર્ગા૦ ૩૬ આની ટીકામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે શ્રાવકે વસ્તુત: તે એવાં પાપામાં બીજાને પ્રેરણા કરવી વ્યાજખી નથી, પણ જેએ સર્વથા પાપાપદેશના ત્યાગ ન કરી શકે તેવા અપવાદથી સ્વજના, પુત્ર વગેરે, તથા જેને દાક્ષિણ્યતાથી પ્રેરણા કરવી પડે, તે સિવાયના બીજાઓને તેવા પાપના ઉપદેશ ન કરવા-એવેા નિયમ કરે. ” ૨૩૪ ૩. હિંસકાપણું-જેનાથી જીવાની હિંસા થાય, તેવાં 'સક ઘંટી, કાસ, કુહાડા, મૂશળ, તલવાર, ખંક વગેરે અધિકરણા--શસ્ત્રો; અગ્નિ કે અગ્નિ સળગાવવાનાં સાધના તથા ઝેર કે જેનાથી પ્રાણ જાય તેવી ઝેરી વસ્તુઓ; ઈત્યાદિ હિંસક સાધના ઉત્સગથી કોઈ ને આપવાં અને અપવાદથી દાક્ષિણ્ય કરવા ચેાગ્ય વ્યક્તિ સિવાય ખીજાઓને ન આપવાં. યમાં શ્રીયાગશાસ્ત્રમાં કહ્યું છે કે यन्त्रलाङ्गलशस्त्राऽग्नि-मुशलोदुखलादिकम् । दाक्षिण्याsविषये हिंस्र, नाऽर्पयेत् करुणापरः ।। १ ।। " ( प्र० ३ श्लो०७७) ભાવાર્થ “ ચત્રા એટલે ગાડાં વગેરે તથા હળ, તલવાર વગેરે શસ્ત્રો, અગ્નિ, સાંબેલુ, ખાણીઓ, ધનુષ તથા ધમણ વગેરે હિંસક વસ્તુએ માત્ર પુત્ર, સ્વજન આદિ, કે જેની દાક્ષિયતા કરવી પડે, તે સિવાયના ખીજાઓને કરુણાવત શ્રાવક આપે નહિ, ” 66 પણ ન આ વિષ ૪. પ્રમાદાચરણ-પ્રમાદપૂર્ણાંક કે પ્રમાદથી પ્રવૃત્તિ કરવી તેને પ્રમાદાચરણુ કહેવાય છે. કહ્યું છે કે-‘ માઁ વિલયદત્તાયા, બિા વિશદા ય પશ્ચમી મળીયા । ’ મદ્ય પીવું, વિષય ભાગવવા, કષાય કરવા, અતિ ઊંઘવુ' અને વિકથા કરવી,-એ પાંચને પ્રમાદ કહેવાય છે, એનુ વિશેષ વર્ણન ચેાગશાસ્ત્રમાં આ પ્રમાણે જણાવ્યુ છે. 46 17 कुतूहलाद् गीतनृत्ये, नाटकादिनिरीक्षणम् । कामशास्त्रप्रसक्तिश्च द्यूतमद्यादिसेवनम् ॥ १ ॥ “ નજીકાદ્રોહના—િવિનોદ્દો નન્દુયોધનમ્ । રિપોઃ સુતાવિના વૈદું, મ–સ્રી–ફેશ—ાથ ॥ ૨ ॥ “ રોગ-મામંત્રમાં મુત્ત્તા, સ્વાસ્થ્ય સાં નિશાન્ । ,, મર્િહત, કમાવાનળ સુધી ॥ રૂ ॥” (૬૦ ૩-૪૦ ૭૮ થી ૮૦) : ભાવાથ- કૌતુકથી તે તે ઇન્દ્રિયાના વિષયોને યથાયેાગ્ય ભાગવવા, એટલે કે-કુતૂહલથી ગીત સાંભળવાં, નાચ, નાટક કે સરકસાદિ જોવાં, વગેરે પાંચેય ઇન્દ્રિયાના વિષયાને ભાગવવા, કુતૂહલાદિ નિમિત્ત વિના જિનયાત્રાદિ કારણે કે લગ્નાદિ પ્રસંગે ઔચિત્યની ખાતર સાંભળવું જોવુ–સંધવુ –જમવું કે સ્પવુ પડે એ અનડ ગણાતા નથી વળી વાત્સ્યાયન વગેરનાં અનાવેલાં કામશાસ્ત્ર વગેરેમાં જણાવેલી કામચેષ્ટાદિનું વારંવાર પરિશીલન કરવું, તેમાં આસક્તિ કરવી; જુગાર ખેલવા; સુરા(દારૂ)પાન કરવુ. ( કે શિકાર, ચેરી, વેશ્યાગમન, પરગમન, માંસભક્ષણુ–એ મહા દુષ્ટ વ્યસનાને સેવવાં ); (૧.) નદી, તળાવ, ફુવારા વગેરે જળાશયોમાં તરવુ–ઝૂમવુ–પીચકારીએ છાંટવી વગેરે જળક્રીડા કરવી; વૃક્ષનાં ડાળાંએ વગેરેમાં હિંચકા ખાંધી * Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રહ ૨-અનથદંડવિરમણ વ્રત ] ૨૩૫ હિંચવું કે બગીચામાં પુપો વિણવા, વગેરે વિનોદ કર, કુકડા વગેરેને પરસ્પર યુદ્ધ કરાવવા કે યુદ્ધ જેવા, શત્રુના પુત્રપરિવાર સાથે વેર રાખવું (વસ્તુતઃ વૈર કેઈની સાથે સારૂં નથી, છતાં તથાવિધ કર્મના ક્ષપશમના અભાવે શત્રુ સાથે વૈર ન તજી શકે અને તેના પુત્રપૌત્રાદિ પરિવાર સાથે પણ વૈર રાખે છે તે નિષ્કારણ અને નિર્દોષ ઉપર વૈર લેવાથી પ્રમાદાચરણ જાણવું. ); વળી ચાર પ્રકારની વિકથા કરવી; તેમાં માંસયુક્ત રસોઈ તથા અડદના લાડુ વગેરે અમુક ભેજન ઉત્તમ છે, અમુક સારી રીતિએ જમે છે, હું પણ અમુક અમુક ભેજન કરીશ, વગેરે ભજન સંબંધી વાત કરવી, તે “ભક્તકથા” કહેવાય છે. સ્ત્રીઓના પહેરવેષ, અંગોપાંગની સુંદરતા કે હાવભાવ વગેરેનું વર્ણન કરવું તથા કર્ણાટક દેશની સ્ત્રીઓ કામકળામાં કુશળ હોય છે, લાટ દેશની સ્ત્રીઓ ચતુર અને પ્રેમાળ હોય છે, વગેરે સ્ત્રી સંબંધી કે સ્ત્રીએ પુરુષ સંબંધી) વર્ણન કરવું, તે “સ્ત્રીકથા” કહેવાય છે. દક્ષિણ દેશમાં અનાજ-પાણું ઘણું હોય છે, તે દેશના લેકે અતિ વિષયી (કામી) હોય છે, પૂર્વ દેશમાં વિવિધ વર્ગોળ-ખાંડ-ચેખાસુરા (દારૂ) વગેરે વધુ પ્રમાણમાં (કે સારાં) હોય છે, ઉત્તર દેશમાં પુરુષે શૂરવીર હોય છે, ત્યાંના ઘડાએ ઘણું વેગવાળા હોય છે, દરેક અનાજ કરતાં ઘઉં ત્યાં ઘણું પાકે છે, કેસર વગેરે સુલભ છે, દ્રાક્ષ-દાડિમ-કઠાં વગેરે ફળે ત્યાં ઉત્તમ થાય છે, અને પશ્ચિમ દેશમાં વસ્ત્ર કેમળ થાય છે, શેરડી ઘણી પાકે છે, પાણી ઠંડુ હોય છે, વગેરે પ્રશંસા કરવી, તે “દેશકથા” કહેવાય છે. અમારા રાજા શૂરવીર છે, ચેડ દેશને રાજા બહુ ધનવાન છે, ગૌડ દેશના રાજાને ઘણું હાથીઓ છે અને તુર્કસ્તાનના રાજાને ઘણું ઘેડાઓ છે, વગેરે રાજાઓનું સારું-ખોટું વર્ણન કરવું, તે “રાજકથા” કહેવાય છે. એ પ્રમાણે પ્રશંસાને બદલે ખરાબ ખોરાક વગેરેની નિદા કરવી, તે પણ તે તે વિકથાઓમાં ગણાય છે. (૨) ઉપરાન્ત રોગાદિ કે મુસાફરીના થાક વગેરે કારણ વિના આખી રાત્રિ ઊંઘવું, ઈત્યાદિ પ્રમાદાચરણને બુદ્ધિમાને ત્યાગ કરે જોઈએ. (૩) એ પ્રમાણે પાંચ પ્રકારના પ્રમાદનું સ્વરૂપ કહ્યું. ” વળી પણ યેગશાસ્ત્રમાં કહ્યું છે કે “ विलासहासनिष्ठयुत-निद्राकलहदुष्कथाः । ન્નેિન્દ્રમાનાન્નાહાર વ ચતુર્વિધ II ? ” (૪૦ ૩-૦ ૮૨) ભાવાર્થ–“વિલાસ એટલે વિષય(કામ)ની ચેષ્ટાઓ કરવી, કીલકીલાટ–મેટા અવાજે હસવું, થુંકવું, ઊંઘવું, કલહ કરે, ચેરીની કે પરસ્ત્રીસેવનની આદિ ખરાબ વાતે કરવી તથા અશન–પાન-ખાદિમ-સ્વાદિમ પિકી કઈ પ્રકારનો આહાર કરવા; એ બધાં કાર્યો શ્રીજિનમંદિરમાં તજવાં જોઈએ. ઉપર કહેલું પ્રમાદાચરણનું સ્વરૂપ સમજીને તે સઘળું આ વ્રતમાં ત્યાગ કરવું.” એ સિવાય પણ આળસ બેદરકારીથી ઘી–તેલ-દહી-દૂધ-છાશ–પાછું વગેરેનાં વાસણે ઊઘાડાં (અણુઢાંકયાં) રાખવાં, સારો માર્ગ હોવા છતાં લીલું ઘાસ ઊગ્યું હોય, કીડીઓનાં નગરે વગેરેથી છવાકુળ ભૂમિ હોય ત્યાં ચાલવું કે નિર્જીવ ભૂમિ ઉપર પણ નીચે જોયા વિના ચાલવું; જગ્યાને જોયા વિના જ્યાં-ત્યાં હાથ નાખવો (વસ્તુ લેવી-મૂકવી), બીજી જગ્યા હવા છતાં (અનાજ વગેરેના ઢગલા કે થેલાદિ) સચિત્ત પદાર્થો ઉપર બેસવું, ઉભા રહેવું કે વસ્ત્રાદિ વસ્તુઓ મૂકવી, લીલફૂગ, કુન્યુઆ વગેરે હોય તેવી જગ્યામાં ચેખા વગેરેનું ઓસામણ (ગરમ પાણ) વગેરે ફેંકવું, જયણુ વિના જેમ-તેમ કમાડ વગેરે બંધ કરવાં કે સાંકળ દેવી, નિષ્કારણું Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૩૬ કુટેવથી ઝાડ વગેરેનાં પાંદડાં, ફળ-ફૂલ વગેરેને તેડવાં; કારણ વિના માટી-ખડી-રમચી વગેરે ચૂરવું; નિષ્પ્રયેાજન અગ્નિ સળગાવવા; પશુઓને પ્રહાર દેવા; જ્યાં-ત્યાં શસ્ત્રોથી કાપવું-છેદવું; નિષ્ઠુરપણે સમવેધી ( કેાઈના પ્રાણ જાય તેવું ) વચન ખેલવુ` કે હાંસી–નિદા વગેરે કરવી; રાત્રે સ્નાન કરવુ, માથું ગૂંથવુ', રાંધવુ, ખાંડવું, દળવું, જમીન ખેાદવી, માટી વગેરે મસળવી, લી’પવું, વસ્ત્રો ધાવાં, કે પાણી ગાળવુ. તથા દિવસે પણ એ બધું જયા વિના કરવું, તે સર્વ પ્રમાદાચરણુ છે વળી શ્લેષ્મ કે ખળખા વગેરેની ઉપર રાખ, રેતી વગેરે ઢાંકવામાં ન આવે તે ૪૮ મીનીટ પછી તેમાં સ’મૂર્ચ્છિમ પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ અને નાશ થતા હાઈ, મહા દોષાનુ કારણ હાવા છતાં તે શ્ર્લેષ્માદિ ઉપર રાખ, રેતી વગેરે ન નાખવું; તથા નિરૂપયેગી શસ્રાદિ કે શ્લેષ્મ-ખળખા-મળ-મૂત્રાદિ પણ વિના કારણે રાખી મૂકવાં, તે પ્રમાદાચરણ છે : કારણ કે–નિષ્કારણ તેના સંબંધ રાખવાથી-ત્યાગ નહિ કરવાથી જીવ તજજન્ય પાપના અધિકારી બને છે. ધનુષ આદિ શસ્ત્રાનાં લાકડાં કે લેખડ વગેરેમાંથી ચ્યવી ગયેલા ( મરી ગયેલા ) જીવાને અંગે પણ શાસ્ત્રમાં કહ્યું છે કે તેણે તે પેાતાનાં શરીરરૂપ લાકડાં કે લેઢાં વગેરેના ત્યાગ નહિ કરવાથીતેમાં મમતા રહેવાથી તેનાં શરીરરૂપ તે તે લાકડાં-લેાઢાંથી કે તેનાથી અનેલાં શસ્ત્રાદિથી પણ જે જે હિંસાદિ થાય, તે તે પાપના અધિકારી તે તે જીવે પણ થાય છે : ૩૪ તથા રસેઈ વગેરે કાર્ય સમાપ્ત થયા પછી પણ સળગતાં ઈંધણાં કે દીવા વગેરે મુઝાવે નહિ, તે પણ પ્રમાદાચરણ છે. અહી. જો કે અગ્નિ બુઝાવતાં અગ્નિકાય જીવના નાશ (હિંસા ) થાય છે, તે પણ તેને સળગતો રાખવામાં હિંસા સતત ચાલુ રહેવાથી પરિણામે શાસ્ત્રમાં તેને મેટું પાપ જણાવ્યુ છે. ૩૫ શ્રીભગવતીસૂત્રમાં કહ્યું છે કે-તે ન પુણે નિજાયં નિવ્યાવે, તે નં પુણે અવમતાપ એવ ત્ત” અર્થાત્− જે પુરુષ અગ્નિકાય મુઝાવે છે તે પુરુષ અલ્પતર ક બંધક છે. ' વગેરે. દીવાએ કે સળગતા ચુલા, સગડી, ભટ્ટી વગેરે ઢાંકચા વિના રાખવાં તેમ જ ચુલા વગેરે સ્થાનક ઉપર ચંદ્રવા નહિ બાંધવા, એ પણ પ્રમાદાચરણ છે. નહિ શેાધેલાં જોયા વિનાનાં ઈંધણાં, છાણાં, કાલસા વગેરે કે ઝાટકથા જોયા વિનાના અનાજ કે કપડાથી ગાળ્યા વિનાનું પાણી વગેરે વાપરવાં, તે પણ પ્રમાદાચરણ છે. તે તે વિષયમાં કેવી રીતિએ જયણા સાચવવી, તે પહેલા વ્રતના વર્ણનમાં કહી ગયા છીએ. ધર્માથી --પાપભીરુ જીવે એ સઘળાં પ્રમાદાચરણાને શકય ત્યાગ અવશ્ય કરવા. ૩૪. જગતના વ્યવહારામાં પણ તેવા પ્રમાદને ગુન્હા મનાય છે. જેમ ખાલી પડેલા ઘરમાં પણ જો ખૂન થાય તો તે ધરને માલિક ગુન્હેગાર ગણાય છે, ખાવાયેલી કે ચારાયેલી બંદૂક વગેરેની જો જાહેરાત ન કરી હોય અને તેનાથી હિંસા · ખૂન થાય તેા અદૂકને માલિક ગુન્હેગાર ગણાય છે, ભાગીદારીમાંથી છૂટા થવા છતાં જે જાહેરાત ન કરી હાય તો દેણાની જવાબદારી છૂટા યનારને માથે આવે છે, નાકરને રજા દેવા છતાં જો જાહેરાત ન છપાવી હોય તો નોકરે કરેલા વેપાર શેઠને ભરપાઈ કરવા પડે છે; તેમ મરનાર પણ જો પોતાની પાછળનાં પાપસાધનરૂપ શરીર આદિને વાસિરાવે (ત્યાગ કરે) નહિ તે તેનાથી થતી પાપક્રિયાનો તે અધિકારી બને છે. ૩૫. અગ્નિ સળગતા રહેવામાં અંતમુત્તુ અંત તે વારવાર અસ ંખ્યાત અગ્નિકાય છવાના નાશ થવા ઉપરાન્ત તેમાં પડતા ત્રસ જીવાની પણ હિંસા થાય છે અને એડલવવામાં એક વખત જ તે વેાના નાશ થાય છે, તેમાં પણ તે એલવનારની બુદ્ધિ હિંસા નહિ પણ યા કરવાની હોય છે અને સળગતાં રાખનારની બુદ્ધિમાં જીવહિંસા તરફ્ બેદરકારી હ્રાય છે, તેથી તેને મોટું પાપ લાગે છે. આ વિવેક ગૃહસ્થને માટે સમજવા, સાધુને તે પોતાને માટે અગ્નિના ઉપયોગ નહિ હાવાથી તેને સળગતા અગ્નિના પણુ કાઁબંધ નથી, Page #290 -------------------------------------------------------------------------- ________________ ' - પ૦ ૨–અનર્થદંડવિરમણ વ્રત ] ૨૩૭ ' ઉપર કહ્યો તે ચારેય પ્રકારને અનર્થદંડ મહાન અનર્થનું કારણ અને નિરર્થક છે. જેમ કેદુર્ગાનથી કઈ પણ ઈષ્ટસિદ્ધિ થતી નથી; ઊલટું ચિત્તમાં ઉદ્વેગ, શરીરની ક્ષીણતા ઘર અશુભ કમેને બધે અને તેથી નરકાદિ દુર્ગતિનાં દુખે સહન કરવો પડે; એ દરેક મહા અનર્થ જ છે. કહ્યું છે કે “ બાવદિi Ni કક્ષ, સાવર વહુના ગઠ્ઠમણું .. તે tવતિ ન છ, સંવિરૂધ પાવમારું ” વાવ-વિહિયાળ વિ. જન્મા નિત્તમવિહિલા अइघोरं होइ फलं, तंदुलमच्छ व्व जीवाणं ॥२॥" ભાવાર્થ-“જેનું અનવસ્થિત (અસ્થિર) મન બહુ અટ્ટમટ્ટ (જેવું–તેવું) ચિંતવન કરે છે, તે જીવ તેનાથી ચિંતવેલું કાંઈ મેળવી શકતા નથી અને પાપકર્મને બાંધે છે. ૧. જેને તંદુલીયા મચ્છની જેમ વચનગ અને કાયયેગથી બોલ્યા કે પ્રવૃત્તિ કર્યા વિના એક જ માત્ર ચિત્તમાં દુર્ગાન કરવાથી જ બંધાયેલાં કર્મોનું અતિ ઘેર ફળ ભોગવવું પડે છે. ૨.” માટે રૂકવું અશક્ય હોવાથી તેવું દુર્બાન ક્ષણ માત્ર થઈ જાય, તે પણ તત્કાળ મનને નિગ્રહ કરીને (અન્ય સારા વિચારોમાં જોડીને) દુધ્ધનને ત્યાગ કર જોઈએ. મને નિગ્રહ ભાવનામાં જણાવ્યું છે કે " साहूण सावगाण य, धम्मे जो कोइ वित्थरो भणिओ। લો મનિહલા, લં સિદ્ધr તો મણિલા II ? ” ભાવાર્થ_“સાધુના કે શ્રાવકના ધર્મને અંગે શામાં જે કાંઈ વિસ્તાર કહ્યો છે, તેને સાર એ છે કે-મનને નિગ્રહ કરે, કારણ કે મનને નિગ્રહ કરવાથી જ ઈફળની સિદ્ધિ કહેલી છે.” માટે મનને દુર્ગાનથી રોકવા પ્રયત્ન કર. અનર્થદંડના પાપપદેશ અને હિંસક સાધનનું દાન-એ બે પ્રકારો પણ પુત્ર-સ્વજનાદિને અંગે તે કર્યા વિના ગૃહથપણને નિર્વાહ દુશક્ય હેવાથી, તેઓને અંગે તેને ત્યાગ થવે દુશકય છે, પણ તે સિવાયના બીજાઓને તે પાપકાર્યોમાં પ્રેરણા કરવી કે હિંસક સામગ્રી આપવી, તે અનેક રીતિએ અનર્થનું કારણ છે જ. લૌકિક શામાં પણ કહ્યું છે કે- “ ન રાધા ને શનિ, વસ્ત્રાઉન geતૈ .. શનિર્વિષ તથા શાસ્ત્ર, મદ્ય ભાસં વસ્ત્રમણ ?” ૩૬. સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧૦૦૦ જોજનના શરીરવાળા મોટા મો થાય છે, તેની પાંપણમાં નાને મચ્છ હોય છે, તે તંદુલી મ કહેવાય છે. જ્યારે તે મોટા મચ્છના દાંતના પિલાણ માગે કેટલાય બીજા જલચર છે સમુદ્રના મોજાંનાં પાણી સાથે મેંઢામાં પ્રવેશ કરે છે અને પાછા પાણુ સાથે બહાર નીકળી જાય છે, ત્યારે તંદુલી ભ૭ તે જોઈને ચિંતા કરે છે કે- મુખમાં આવેલા ભક્ષ્યને તે કેમ તે કરે છે? હું તે -એકને પણ જીવતે જવા ન દઉં !” માત્ર આ વિચારથી તે સાતમી નરકમાં ઉત્પન્ન થવાનું કર્મ બાંધે છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ [ ધ સંભા. ૧-વિ૦ ૨-ગા૩૬ ભાવાર્થ-“પંડિત પુરુષએ અગ્નિ, ઝેર, શસ્ત્ર, દારૂ (સુરા) અને માંસ,-એ પાંચ વસ્તુ એ કેઈની પાસેથી લેવી નહિ અને કેઈને આપવી પણ નહિ.” પ્રમાદાચરણમાં પણ અજયણાદિથી નિરર્થક હિંસા વગેરે પાપ થાય છે. કહ્યું છે કે તુ વિ ૩રમ, મૂઢ-અમૂળ અંતઃ પિઝા एगाण नरयदुक्खं, अन्नेसिं सासयं सुक्खं ॥१॥" ભાવાર્થ-મૂઢ અને વિવેકી પુરુષમાં અંતર તે જૂઓ? બંનેની ઉદરભરણાર્થે પ્રવૃત્તિ તુલ્ય-સમાન હોવા છતાં એક(મૂઢ)ને તેથી નરકનાં દુઃખો ભોગવવાં પડે છે અને બીજા વિવે. કીઓને (તે પ્રવૃત્તિ કરવા છતાં) મોક્ષનું સુખ મળે છે.” જયણા વિનાની દરેક પ્રવૃત્તિ અનર્થદંડ જ છે, માટે શ્રાવકે સંપૂર્ણ શક્તિ કેળવીને સર્વ વ્યવહારોમાં દયાપૂર્વક જયણું સાચવવા પ્રયત્ન કરે જઈ એ. કહ્યું છે કે___" जयणा य धम्मजणणी, जयणा धम्मस पालणी चेत्र । તવુદ્ધિજી વાળા, તિમુદ્દાવા કર્યા છે ? . ” ભાવાર્થ—“જયણા એ (માતાની જેમ) ધર્મને જન્મ આપનારી છે, (કારણ કે-જયણવંત જીવને દયાની રક્ષાથી આત્મામાં ધર્મ પ્રગટ થાય છે.) ધર્મને ( પુત્રની જેમ) પાલન કરનારી પણ જયણા છે, (કારણ કે –જયણ વિના દયાની અને દયા વિના ધર્મની રક્ષા થતી નથી.) વળી માતા જેમ પુત્રને મેટે કરે, તેમ જયણા જ ધર્મરૂપ પુત્રની વૃદ્ધિ કરનારી છે. (જયણું વંત મનુષ્ય જ ઉત્તરોત્તર દઢામી બને છે.) એમ ધર્મની માતારૂપ જયણા જ એકાન્ત સુખને આપનારી છે.” તેથી ઊલટું નિરર્થક પાપ કરવામાં કર્મોને બંધ અધિક થાય છે. કારણ કહ્યું છે કે " अद्वेण तं न बंधइ, जमणटुणं तु थेव-बहुभावा।। ઘટ્ટ વાદ્યા, નિયામાં ન ૩ ચડ્યા છે ? ” ભાવાર્થ-“પ્રયોજનથી કરાતા પાપથી તે પ્રજનનું પ્રમાણ (ડું) હોવાથી તેટલું કમ નથી બંધાતું, કે જેટલું નિપ્રયજન કરાતા પાપથી બંધાય છે, કારણ કે-નિપ્રજનતાનું પ્રમાણ જ હેતું નથી-છેડે જ હોતું નથી. સપ્રયાજન કાર્યમાં તો અમુક જ કાળે, અમુક જ સ્થલે, અમક જ પ્રમાણમાં, વગેરે મર્યાદાઓ હોય છે, જ્યારે નિરર્થક કાર્યમાં તેને અટકાવનારી કાળ, ક્ષેત્ર વગેરે કેઈની મર્યાદા હતી જ નથી, એટલે તે પાપને છેડે જ હોતું નથી; નિરર્થક પાપ કરનારે જ્યાં-ત્યાં, જ્યારે-ત્યારે, જે-તે પાપ કર્યા જ કરે છે.” માટે આત્માથીએ આ ચારેય પ્રકારને અનર્થદંડ તજ જોઈએ. એ પ્રમાણે અહીં સુધી પાંચ અણુવતે અને ત્રણ ગુણવતેનું વર્ણન કર્યું. હવે ચાર શિક્ષાવ્રતનું સ્વરૂપ કહેવાય છે, તેમાં શિક્ષણ-શિક્ષા એટલે અભ્યાસ (વારવાર પરિશીલન કરવું તે) અને તે શિક્ષાને માટેનાં સ્થાને અથવા સાધ-ઉપાયે તે શિક્ષાપદ કહેવાય છે. આ શિક્ષાપદોને જ શિક્ષાત્રતે સમજવાં. તેવાં તે ચાર છે, પહેલું સામાયિક, બીજું દેશાવગાશિક, ત્રીજું પૌષધ Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-સામાયિક વ્રત ]. ૨૩૯ પવાસ અને શું અતિથિસંવિભાગ. આ ચારેય તે અમુક કાળ સુધીનાં જ હોય છે, અને ગુણવ્રતે તે પ્રાયઃ ચાવજ જીવ સુધીનાં હોય છે, માટે ગુણવતથી જુદાં કહ્યાં છે. તેમાં પણ સામાયિક અને દેશાવળાશિક તે પ્રતિદિવસે પણ એક કે વધુ વાર પણ કરી શકાય છે અને પૌષધપવાસ તથા અતિથિસંવિભાગ દરરોજ નહિ પણ (પ્રાય) અમુક દિવસે (દિવસમાં એક જ વાર) કરી શકાય છે. એ પ્રમાણે આવશ્યકસૂત્રમાં છઠ અધ્યયનની ટીકામાં વિવેક–વિભાગ કરે છે. તેમાંના પહેલા શિક્ષાપદ-વ્રતનું સ્વરૂપ કહે છે- મૂ-“પાવાપુરા, સુનાહિત શા એકમાવો દૂર્વ ત, વ્રત સામાયિlહુ | રૂ૭ ” મલાથ“પાપવ્યાપારથી મુક્ત અને સુર્યાનથી રહિત આત્માને જે મુહૂર્ત(બે ઘડી)પ્રમાણ સમતાભાવ, તે સામાયિક નામનું વ્રત છે.” ટીકાનો ભાવાર્થ “સાવદ્ય એટલે વચનથી અસત્યાદિ ભાષણ અને કાયાથી અશુભ હિંસાદિ પ્રવૃત્તિ, એ બંનેથી જે આત્મા રહિત હોય, ઉપરાન્ત આધ્યાન તથા રૌદ્રધ્યાનરૂપ મનની દુષ્ટ પ્રવૃત્તિથી પણ રહિત હોય, તેવા આત્માને એક મુહૂર્ત (બે ઘડી) સુધી “સમતાભાવ અર્થાતુ રાગ-દ્વેષનાં નિમિત્તો ઉપસ્થિત થવા છતાં પણ રાગ-દ્વેષ ન કરવા” એ રાગષિને જે અભાવ તે સામાયિક-ત્રત સમજવું. આથી નકકી થયું કે-મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિઓના ત્યાગ વિના જીવમાં સામાયિક પ્રગટ થતું નથી. શાસ્ત્રકારોએ “સામાયિક ૩૭. સામાયિકમાં પણ છવને રાગ-દ્વેષ થઈ જાય તે અનાદિ સ્વભાવનું પરિણામ છે. વારંવાર સામાયિક કરવાથી તે ટળે છે અને પરિણામે ઉપર જણાવેલું શુદ્ધ સામાયિક જીવને પ્રાપ્ત થાય છે. આથી સામાયિક વારંવાર કરવું જરૂરી છે અને રાગ-દ્વેષને ટાળવાને-સ્વભાવને કેળવવાને પૂર્ણ ઉપયોગ રાખવો પણ જરૂરી છે. તેને છે કે રાગ-દેષ થઈ જાય તે સામાયિક ન મનાય માટે તે કરવું જ નહિ. વસ્તુતઃ કોઈ પણ આત્મગુણ પ્રગટ કરવા માટે પહેલાં તેને સતત અભ્યાસ કરવો પડે છે. અભ્યાસથી જ ગુણ પ્રગટ થાય છે, માટે જ્ઞાનીઓએ નીચેના ગુણસ્થાનકે પણ ઉપર ઉપરના ગુણસ્થાનકની કરણ કરવાનું વિધાન કર્યું છે. પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સ્વકૃત પચ્ચક્ખાણ-અષ્ટકમાં જણાવે છે કે“ जिनोक्तमिति सद्भक्त्या, ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद् भाव-प्रत्याख्यानस्य कारणम् ॥" ભાવાર્થ-“શ્રીજિનેશ્વરદેએ કરવાનું કહ્યું છે, એટલી શ્રદ્ધા-ભક્તિથી કરાતું પણ દ્રવ્ય-પચ્ચક્ખાણ (અનુષ્ઠાન ) ભાવ-પચ્ચખાણનું ( અનુષ્ઠાનનું) કારણ બને છે.” અહીં ભક્તિઅંશ દ્રવ્યત્વને બાધક છે. જે એમ ન માનીએ તે કઈ વિષયમાં પૂર્વ પુરુષાર્થ કરવાનું રહે જ નહિ. શ્રીમદુપાધ્યાયજી મહારાજા પણ સ્વકૃત ૧૨૫ ગાથાના સ્તવનની સાતમી ઢાળમાં જણાવે છે કે જે પણ પ્રક્રિયા પ્રતિપાળે, તે પણ સન્મુખ ભાવેજી” તથા–“ તે કારણ લજmદિથી પણ, શીલ ધરે જે પ્રાણીજી ! ધન્ય તેહ કૃપુષ્ય કૃતારથ, મહા નિશીથ વાણીજી છે” વગેરે. આથી જેઓ દુષિત સામાયિક વગેરે અનુષ્કાને અગ્ય જણાવી જીવોને અરુચિ ઉત્પન્ન કરે છે, તેઓ ખરેખર શાસ્ત્રરહસ્યથી પર છે, તેમ જ દ્રવ્ય અને ભાવના સંબંધમાં તદ્દન અજ્ઞાત છે. વસ્તુતઃ જગતમાં કોઈ પણ ગુણ કે સિદ્ધિ હજારે દેશે પછી જ પ્રગટ થાય છે. શ્રી જૈનશાસનને વ્યવહારનય આ માન્યતા ઉપર જ ઉમે (સિદ્ધ) છે, માટે રાગ-દ્વેષાદિ થઈ જાય તે પણ ધર્મ-અનુષ્ઠાન છોડવાં જોઈએ નહિ. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ [ ‰૦ સં ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૩૭ શબ્દની વ્યુત્પત્તિ ( વ્યાખ્યા ) આ પ્રમાણે કરી છે કે-એક તે સમ+બાય-સમાય” અહી : . સમ ' એટલે રાગ-દ્વેષના પ્રસંગમાં પણ સમતાવાળા જીવને જે જ્ઞાન વગેરે ગુણ્ણાના ‘ આય' એટલે લાભ થાય, તે · સમાય’ કહેવાય, અથવા બીજી રીતિએ મેાક્ષસાધનામાં ‘સમ’ એટલે સરખી રીતિએ સામર્થ્ય ધરાવતા એવા સમ્યજ્ઞાન-દર્શનચારિત્ર ગુણાના જે ‘ આય ’ એટલે લાભ તે ‘ સમાય. ’ એ પ્રમાણે · સમાય ' શબ્દની સિદ્ધિ કરીને વ્યાકરણના નિયમ અનુસાર સમાય એ જ સામાયિક ’ અથવા ‘ સમાયને માટે કરાતુ અનુષ્ઠાન તે સામાયિક '–એમ અથ કરેલા છે. કહ્યું છે કે " ܕ “ લો તમો સવ્વમૂભુ, તમેનુ ચાવતુ બ। તમ સામાયિી ઢોર, રૂ વેદહિમાસિયં ।। ૨ ।। "2 ( અવનિ, ૫૦ ૭૮) ભાવાર્થ –“ ત્રસ અને સ્થાવર, સર્વ જીવાને જે પેાતાના આત્માના સરખા માને છે, તે જીવને સામાયિક હોય છે—એમ કેવલીનું વચન છે. ” સામાયિકમાં રહેલા શ્રાવકને પણ સાધુની સમાન માન્યા છે. કહ્યું છે કે“ સામાનિ ૩ ૬, સાળો હર સાવકો વક્ નન્હા । પા જારોળ, વદુતો સામાË ુગ્ગા ।। ↑ ।।'' (શ્રાવ॰ મૂળ, ૨૦ ૬, IT ૨૦) ભાવા સામાયિક કર્યે છતે ( સામાયિકમાં વા) શ્રાવક પણ સાધુની સમાન હાય છે, એ કારણથી શ્રાવકે બહુ વાર સામાયિક કરવું. ” "" આ કારણે જ સામાયિકમાં હાય ત્યારે શ્રાવકાને દેવપૂજન વગેરેના અધિકાર નથી. વસ્તુતઃ ભાવક્રિયા માટે દ્રવ્યક્રિયા કરવાની કહી છે, આત્માને સામાયિકરૂપ ભાવક્રિયા પ્રાપ્ત થયા પછી દ્રવ્યક્રિયા કરવાનું પ્રયાજન શું ? અર્થાત્ કાંઈ નહિ. કહ્યું છે કે 44 _" ભાવાર્થ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ, એ અનેમાં તે અનિપુણ મનુષ્યના વચન-મંતવ્યરૂપ જાણવી; કારણ જીવાનુ હિત જણાવે છે. ” दव्वथओ भावथओ, दव्त्रथओ बहुगुणो ति बुद्धि सिया । ડિળનળવયમાં, છગ્ગીર્વાદ્દા (ગ) ના નિંતિ ।।।” ( આવ૦ મા૦ ૨૪ ) દ્રવ્યસ્તવ બહુ ગુણકારક છે, એવી બુદ્ધિ કે-શ્રીજિનેશ્વરા ( ભાવસ્તવમાં ) કાય આવશ્યકસૂત્રમાં પણ સામાયિક અધિકારમાં કહ્યું છે કે-“ સામાત્ર નામ સાવઝને રિયજ્ઞળ નિવનનેહિલેવળ ચ” કૃત્તિ અર્થાત્—“ સામાયિક એટલે પાપવ્યાપારનું પરિવર્જન (ત્યાગ ) અને નિષ્પાપવ્યાપારનુ' પ્રતિસેવન. ’ તે સામાયિકના વિધિ આવશ્યકચૂર્ણિમાં, પચાશકચૂર્ણિમાં તથા ચેગશાસ્રની ટીકા વગેરેમાં આ પ્રમાણે ક્યો છે. સામાયિક કરનાશ શ્રાવક પાતે મહદ્ધિક ( ધનાઢચ) અને સ્વલ્પ ધનવાળા, એ એ પ્રકા Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-સામાયિક વ્રત ] ૪૧ રીમાં જે સ્વલ્પ ધનવાળા હાય તા ચાર સ્થાનામાં સામાયિક કરી શકે છે. ૧-શ્રીજિનમ°દિરે ૯ (જે મંદિરને બહાર ધમ ક્રિયાઓ માટે સભામંડપા હાય, ત્યાં-મડપમાં), ૨-સાધુએ જે વસતિ( મકાન )માં ઉતર્યા હોય ત્યાં સાધુઓ પાસે, ૩-પૌષધશાળામાં ( સંઘના ઉપાશ્રય કે ધર્મશાળા, જ્યાં સઘળા શ્રાવકે ધર્મક્રિયા કરતા હાય ) અને ૪–પાતાના ઘરમાં કે ખીજે જ્યાં નિવૃત્તિના સમયે એસવાના–વિસામે લેવાના વ્યવહાર હાય તે સ્થાને; એટલાં સ્થલેાએ સામાયિક કરી શકાય છે. તેમાં સાધુ સમીપે જઈને સામાયિક કરનારને કોઈ વૈરી, શત્રુ આદિના ભય, કોઈની સાથે વિવાદ ( તકરાર ) કે દેવાના ભય વગેરે ન હાવું જોઈએ; કારણ કે—તેવી સ્થિતિવાળા શ્રાવકને સાધુ પાસે જતાં માર્ગમાં તે લેણદાર વગેરે તરફથી ઉપદ્રવ, ક્લેશ (કકાસ ) વગેરે થવાના સભવ રહે માટે જેને ઉપર જણાવેલાં ઉપદ્રવાદિ થવાનાં કારણેા ન હાય તે પાતાના ઘેર પણુ સામાયિક ગ્રહણ કરીને ઈય્યસમિતિપૂર્વક માગ શોધતા સાધુ પાસે જાય, રસ્તે ચાલતાં તે અસત્યાદિ દુષ્ટ વચન મેલે નહિ, માગમાં કાઈ પ્રસંગે કાષ્ઠ કે માટી પત્થર આદિની જરૂર પડે તે તેના માલિકને પૂછીને, ચક્ષુથી જોઈ-પ્રમાર્જન કરીને ગ્રહણ કરે; ક ્—શ્લેષ્મ વગેરે શકય હાય ત્યાં સુધી માગમાં જતાં ફેકે નહિ, કદાચ તે ફેકવુ પડે તેા શુદ્ધ-જીવ વિનાની ભૂમિ જોઈને, જમીન માલિકીવાળી હાય તા રજા લઈને અને કોઈ માલિક ન હોય ત્યાં ‘ અનુજ્ઞાળજ્જ નસ્તુદો’ કહીને વિવેકપૂર્વક ફેકે ( પરવે); એ રીતિએ ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિ અને મનાગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિનુ’ પાલન કરતા જ્યાં સાધુ હાય ત્યાં જઈને, તેને નમસ્કાર, વંદન વગેરે કરીને સામાયિક ઉચ્ચરે. તેસામાયિકનું સૂત્ર આ પ્રમાણે છે " करेमि भंते ! सामाइअं सावज्जं जोगं पच्चक्खामि जाव साहू पज्जुवासामि, दुविहं तिविहेणं मणेणं વાયાળુ જાળ ન જમિ ન ારલેમિ, તલ્સ મતે ! હિન્નમામિ, નિવામિ, હ્વિામિ, અવ્વાન વોસિરામિ ।।” आव ० ) આ સૂત્રના અર્થ આ પ્રમાણે છે—‘ મળ્યે ' એટલે હે ભદન્ત !, હું સુખવાન ! અથવા ૩ કલ્યાણવાન ગુરુ ! હું સામાયિક ગ્રહણ કરુ છું. અહીં ગુરુને સખાધીને આ પ્રમાણે આમત્રણ ત્યારે કરવામાં આવે કે જ્યારે ગુરુ સામે પ્રત્યક્ષ હાય, અથવા પરાક્ષ હાય તા બુદ્ધિથી પેાતાની સામે પ્રત્યક્ષ છે–એમ કલ્પના કરી હોય; આ રીતિએ ગુરુને પાતાની સન્મુખ રાખવામાં સઘળા ધર્મ ગુરુની નિશ્રામાં, અને સાક્ષાત્ ગુરુના અભાવે તેની સ્થાપના સમક્ષ કરવાથી સફળ થાય છે—એમ ઉપલક્ષણથી જણાવેલું છે. કહ્યું કે 64 नाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरिते अ । ધના બાવદાર, ગુરુજીવાયું ન ધ્રુવૃત્તિ ।। ? || ” (વિશેષાવ૦ રૂ૧૨ ) ભાવાથ-“ જે આત્મા ગુરુકુલવાસમાં રહે છે, તે જ્ઞાનનું ભાજન અને છે અને દર્શન તથા ચારિત્રમાં અતિ સ્થિર થાય છે, ( તેથી ) ધન્ય ( ઉત્તમ ) પુરુષા જાવજજીવ સુધી પણ ગુરુકુલવાસ( ગુરુની નિશ્રા )ને છેડતા નથી. ” ૩૯. આ વિધિ હાલ પ્રચલિત નથી. ૩૧ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ [ ધ સં. ભા. ૧-વિ-ગા૩૦ અથવા “મન્સ' પર પૂર્વમહર્ષિઓનું કહેલું હોવાથી મૂળ “મવાન્ત' માની પ્રાકૃતના નિયમ પ્રમાણે “સાજન' સૂત્રના આધારે વચ્ચેના “વા”વર્ણને લેપ અને શ્રીસિદ્ધહેમના (૮-૪-૨૮૭ સૂત્રના) આધારે અર્ધમાગધીમાં પ્રથમ વિભક્તિના એકવચનમાં અકારને એકાર કરતાં “ભવાન્ત નું પણ “મજો” થઈ શકે છે, એ રીતિએ એને બીજો અર્થ “મજો અવાજ' એટલે “સંસારના પારને પામેલા” એ પણ થાય. “સામા જિને અર્થ પહેલાં કહ્યું તેમ આત્માને સમભાવમાં સ્થિર કરું છું” એ જાણુ. હવે આત્માને સમભાવમાં કેવી રીતિએ સ્થિર કરું છું, તે કહેવાય છે. વાવ ૧i gaar'—સાવદ્ય એટલે પાપયુક્ત જે યોગે, (અર્થાત–મન, વચન અને કાયાની પાપપ્રવૃત્તિ) તેને “પચ્ચક્ખામિ” એટલે “ત્યાગ કરું છું–સાવદ્ય પ્રવૃત્તિની વિરુદ્ધમાં નિર્ણય કરું છું” અથવા “નહિ કરવાને આદરપૂર્વક નિર્ણય કરું છું.” કયાં સુધી ? તે કાળની મર્યાદા બતાવે છે કે કાવ સાહૂ પલ્લુવાણાન”—યાં સુધી સાધુઓની પર્યું પાસના કરું ત્યાં સુધી * પાપ વ્યાપારને તનું છું. અહીં જ્યાં સુધી માટે જે “ગાવ' પદ છે, તેના ત્રણ અર્થે થાય છે. એક પરિમાણ, બીજે મર્યાદા અને ત્રીજે અવધારણું-નિશ્ચય. એ ત્રણ અર્થે પૈકી પહેલા પરિમાણુ અર્થમાં “જ્યાં સુધી સાધુની પર્યું પાસના કરું ત્યાં સુધી” પાપ વ્યાપારને તજું છું, બીજા મર્યાદા અર્થમાં “સાધુની પર્ય પાસના શરુ કરું તે પહેલાં એટલે કે સામાયિક શરુ કરતા પહેલાંથી પા૫વ્યાપારને તળું છું અને ત્રીજા અવધારણ અર્થમાં “સાધુપણું પાસના કરું ત્યાં સુધીને માટે જ ” તે પછી નહિ; એમ “ભાવ” શબ્દના ત્રણ અર્થોથી નક્કી થયું કે સામાયિક લેતાં પહેલાંથી શરુ કરીને તે પૂરું થાય ત્યાં સુધી પાપ વ્યાપારને ત્યાગ કરવામાં આવે છે, તે પછીને માટે નહિ. હવે તે પાપવ્યાપારને કેવી રીતિએ તજ? તેને આકાર (મર્યાદા) બતાવે છે. “સુવિધ વિ ” અર્થાત્ “દ્વિવિધ” એટલે બે પ્રકારના પાપગ્યાપારને અને “ત્રિવિધેન” એટલે ત્રણ પ્રકારે–ત્રણ સાધન દ્વારા તાજું છું. તેમાં પ્રથમ કયા ત્રણ પ્રકારે છે તે કહે છે, “મi-વાપજાપા” એટલે મનથી, વચનથી અને કાયાથી; અર્થામન, વચન અને કાયા એ ત્રણ પાપનાં સાધને છે, તે ત્રણેય સાધને પિકી એક પણ સાધનથી પાપ નહિ કરું તે પછી કયા બે પ્રકારના પાપવ્યાપારને ત્યાગ? તે બતાવે છે. “ fમ મિ” એટલે હું સ્વયં કરીશ નહિ અને બીજા દ્વારા કરાવીશ નહિ–એમ સ્વયં કરવા અને બીજા પાસે કરાવવારૂપ બે પ્રકારના પાપ વ્યાપારને ત્યાગ કરું છું, અનમેદનરૂપ પામવ્યાપારને ત્યાગ નહિ; કારણ કે પોતે નહિ ૪ આમાં એ હેતુ સમજાય છે કે-બીજે સ્થળે સામાયિક ઊગ્યરી સાધુના સ્થાને ગયેલો શ્રાવક ત્યાં ગુસવિનય માટે ફરી સામાયિક ઊચ્ચરે, ત્યારે ગુનિશ્રામાં બાકીને વખત પૂર્ણ કરવાના ઉદ્દેશથી “સાધુની સેવામાં રહું ત્યાં સુધી એમ સમયની મર્યાદા માટે “વાવ તા” બેલે. આવચૂર્ણિમાં એ ભાવ કહેલો સમજાય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ vo ૨-સામાયિક વ્રત 1 ૨૮૩ કરવા છતાં પણ ગૃહસ્થને પુત્ર, નકર વગેરે જે પાપકર્મો કરે તેની (સહવાસ વગેરે) અનુમદનાને ત્યાગ કર અશક્ય છે. અહીં એ પ્રશ્ન થાય કે સૂત્રમાં તે પહેલાં “વિદ્' શબ્દથી પાપના બે પ્રકારે કહીને પછી “તિવિ” શબ્દથી ત્રણ સાધનો કહ્યાં છે. એ અનુક્રમથી તે “ન મ ર ીમિ મને વાયા Tui' એ પાઠ રાખવું જોઈએ, કારણ કે-વ્યાખ્યા “ચાં નિઃ ” અર્થાપ્રતિજ્ઞાત ક્રમથી કરવી જોઈએ, તેને છોડીને અહીં ઊલટે કમ કેમ રાખ્યો? તેનું સમાધાન કહે છે કે–પાપમાં સાધનની પ્રાધાન્યતા જણાવવા તે પહેલાં કહ્યાં અને વ્યાપારની ગૌણતા જણાવવા તે પછી કહ્યાં છે; વસ્તુતઃ વ્યાપાર સાધનને આધીન છે, કારણ કે-સાધન હોય તે વ્યાપાર થાય અને સાધન ન હોય તે વ્યાપાર થઈ શકે નહિ. અહીં “મને વાયા વાવ” એમ કહી મન, વચન અને કાયાદ્વારા–“ર શનિ રામ=નહિ કરું–નહિ કરાવું” એમ કહ્યું, તેમાં મન, વચન અને કાયાની પા૫વ્યાપારમાં મુખ્યતા છે, તેથી પાપવ્યાપાર તે તે યોગને આધીન છે–એમ જણાવવા આ ઉત્ક્રમ રાખેલે છે. હવે એ પાપ વ્યાપારના ત્રણ કાળની અપેક્ષાએ ત્રણ વિભાગ (અવય) થાય છે. તે પૈકી ભૂતકાલીનને અંગે કહે છે કે-રર મંરે ! ઘડિમામિ નિવામિ વિદ્યામિ' અર્થા-મણે !” એટલે હે ભગવંત!, “તદ્ઘ' એટલે તે (પાપ વ્યાપારના ત્રણ કાળને આશ્રીને ત્રણ અવયવ – વિભાગે પિકી) ભૂતકાળમાં કરેલા પાપ વ્યાપારનું “ઇતિમાજિ” એટલે પ્રતિક્રમણ કરું છું– તેનાથી પાછો ફરું છું. (દૂર થાઉં છું, તે પાપને દૂર કરું છું.) “નિંવામ” એટલે મારા આત્માની સાક્ષીએ જુગુપ્સા–નિંદા કરું છું અને “કામ” એટલે તેને આ૫–ગુરુની સાક્ષીએ પ્રગટ કરું છું. અહીં પ્રશ્ન થશે કે–સૂત્રની શરૂઆતમાં જ એક વાર “મને ” શબ્દથી ગુરુને આમંત્રણ કરવા છતાં ફરી અરે શબ્દ શા માટે કહ્યો? તેનું સમાધાન એ છે કે-ગુરુ પ્રત્યે પિતાની ભક્તિને અતિશય બતાવવા, અથવા તો પ્રત્યર્પણ એટલે “સામાયિક કાર્ય મેં આપની કૃપાથી કર્યું' તેનો યશ આપને ઘટે છે, વગેરે કૃતજ્ઞપાણું જણાવવા માટે પુનઃ આમંત્રણ કર્યું છે. ભાગ્યકાર શ્રીજિનભદ્રગણક્ષમાશ્રમણે કહ્યું છે કે " सामाइअपच्चप्पण-वयणो वाऽयं भयंतसद्दोऽवि । સંપિરિવાવા, વામપાળ ?”(વિરપાવ ભo ૩૭૨) ભાવાર્થ—અથવા આ “ભદંત (તે)!” શબ્દ સામાયિકના પ્રત્યર્પણને પણ વાચક છે, એમ સમજવું. આથી એમ કહેવામાં આવ્યું કે-સર્વ ક્રિયાને અંતે પ્રત્યર્પણ કરવું જોઈએ.” તથા “અgi વોસિરામિ'(આત્માને શુરૂઝામિ) એટલે ભૂતકાળમાં પા૫વ્યાપાર કરનારા તે મારા આત્માને સર્વથા (વિશેષ પ્રકારે–વિવિધ પ્રકારે) તજું છું. ૪૦. અહી પ્રત્યર્પણ એક વિનયરૂપ સમજવું. કેઈ અમુક કામ કરવાને વડિલની સમક્ષ સ્વીકાર કર્યા પછી, તેને પૂર્ણ કરીને એમ કહેવું કે-“આપની આજ્ઞા પ્રમાણે મેં એ (અમુક) કામ કર્યું ” એ ઉત્તમ વિનય રૂપ છે. તેને જ અહીં પ્રત્યર્પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં ઠામઠામ આવું પ્રત્યર્પણ જણાવેલું જોવાય છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ [ ૦ સ૰ ભા૦ ૧–વિ૦ ર્ગા૦ ૩૭ અહીં· સામાયિક કરવાના સમયે આત્માને પાપયુક્ત જે પૂર્વ પર્યાય તેનેા ત્યાગ અને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નમય આત્માના નવા પર્યાય તેની ઉત્પત્તિ થતી હાવાથી, તે · પૂ પર્યાયી આત્માને તજી છું' એમ કહી શકાય છે: કારણ કે-પર્યાયા એટલે ક્રમશઃ પ્રગટ થતી આત્માની ભિન્ન ભિન્ન અવસ્થાઓ અને પર્યાયી એટલે તે અવસ્થાઓને આધાર આત્મા; એ પર્યાય અને પર્યાયી અને અપેક્ષાએ અભિન્ન હોવાથી · મારા આત્માને હું તજી છું” કે · હુ' નવા ઉત્પન્ન થયા ' એમ કહેવુ, તે અસત્યરૂપ નથી. " 6 ૩૪૪ - આચારાંગસૂત્રમાં કહ્યું છે કે- આવા લહુ સામા અં' અર્થાત્~~‘ આત્મા એ જ સામાયિક છે.' તાત્પ કે–જેમ સામાયિક એ આત્માના એક પર્યાય છે અને પેાતાના એ પર્યાયથી આત્મા થ'ચિત્ અભિન્ન છે એમ માની ત્યાં આત્માને સામાયિકરૂપ કહ્યો છે, તેમ અહી. પણ અપેક્ષાએ પર્યાયના અભેદ માનીને હું મારા તે આત્માને વાસિરાવું છું' એમ કહ્યું છે. તેમાં તાત્પય એ છે કે-હુ· મારા પૂર્વના તે પાપી પર્યાયને વાસિરાવું છું. : , આ સામાયિકસૂત્રથી ત્રણ કાળવિષયક પાપવ્યાપારનું પચ્ચક્ખાણુ કેવી રીતિએ થાય છે ? તે બતાવે છે કે-‘ તેમ મંત્તે ! સામર્થ્ય ' પાઠથી વત્તમાનકાલીન પાપવ્યાપારાના, ‘પદ્મલામિ’ પાઠથી ભવિષ્યકાળના પાપવ્યાપારના અને ‘તત્ત્વ મંત્તે ! હિન્નમામિ ’વગેરે પાઠથી ભૂતકાળમાં કરેલાં પાપવ્યાપારાને—એમ ત્રણેય કાળના પાપવ્યાપારેશના ત્યાગ થાય છે. કહ્યુ છે કેઅક્ષ્ય નિન્દ્ામિ-પટ્ટુપનું સંવનેમિ-અળાય પચવામિ, કૃત્તિ” અર્થાત્ “ ભૂતકાલીનને નિંદુ છું, વમાનકાળનાં રાકુ છું અને ભવિષ્યકાળનાં તજી છું. ” " પણ અહી. જો કે સામાયિકસૂત્રમાં કાળનુ નિયમન સામાન્યરૂપે છે. ‘ અમુક કાળ સુધી ' એમ સ્પષ્ટ જણાવ્યું નથી, તે પણુ એ સામાન્ય વચન બે ઘડીની વિવક્ષારૂપ હોવાથી અને વૃદ્ધપર પરા બે ઘડીની હાવાથી, સામાયિકના એછામાં આ પણ એક મુત્ત( ૪૮ મીનીટ )ના કાળ સમજવે; આ માટે 'ટ્વિત્તાસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે- જ્ઞાવ નિયમ પન્નુવાસમિત્તિ-જ્ઞવિ सामान्नवयणमेअं, तहावि जहन्नओवि अंतोमुद्दत्तं नियमेण ठायव्वं, परओऽवि ( जहा ) समाहिए ઢાયન્વમિત્તિ ” અર્થાત્ જાવ નિયમ પન્નુવાસામિ' પાઠ જો કે સામાન્ય વચનરૂપ છે, તે પણ ઓછામાં ઓછુ આતમુહૂત્ત? નિશ્ચયથી સામાયિકમાં રહેવું, તે પછી પણ ચિત્તની સમાધિ રહે ત્યાં સુધી સામાયિકમાં વધારે રહેવુ. " એ રીતિએ પેાતાના સ્થાનથી સામાયિક લઈને આવેલા શ્રાવક ગુરુની સમક્ષ પુન: સામાચિક ઉચ્ચરીને ઇરિયાવહી પ્રતિક્રમણÝ કરે, તે પછી · ગમણાગમણે આલાઈ ને યથાક્રમ શ્રી ૪૧. અહીં જધન્યથી અંતમ્'કૂત્ત કાળ કહ્યો છે, તે! પણ અર્થપત્તિએ એ ઘડી કાળ સમજવા. પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજીકૃત સખાધપ્રકરણની ગાથાથી એ ધડીનેા કાળ સ્પષ્ટ કહ્યો છે. જુએ આનું પૃ. ૨૪૬. ૪૨. તપાગચ્છની સામાચારી પ્રમાણે પ્રથમ ઈરિ॰ પ્રતિક્રમી પછી સામાયિક લેવાય છે, તેનું સમર્થન પૂ. ઉપાધ્યાય શ્રીધ’સાગરજીકૃત ‘ઇરિયાપથિકી ત્રિંશિકા ' વગેરે પ્રકરણામાં અનેક યુક્તિથી કરેલું છે તે ત્યાંથી જોઈ લેવું. 1 www.jainelibrary.crg Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-સામાયિક વ્રત ૨૪૫ આચાર્ય ભગવંત વગેરે સર્વે મુનિવર્યાને વન્દન કરે અને ફરી′ક પણ ગુરુને વન્દન કરીને પડિલેહણ કરેલા આસને ( કટાસણું ) બેસીને ધમ શ્રવણ કરે, નવું લણે કે ધમ સંબંધી પ્રશ્નો કરે. એ પ્રમાણે શ્રીજિનમંદિરે સભામ’ડપમાં કે જ્યાં સામાયિક કરે ત્યાં પણ આ વિધિ સમજવા, જ્યારે પૌષધશાળામાં કે પેાતાના ઘેર સામાયિક લઈને ત્યાં જ રહે ત્યારે અન્યત્ર જવાનુ હાય નહિ; એ પ્રમાણે સામાન્યશ્રાવકના સામાયિકના વિધિ કહ્યો. ખીજા પ્રકારના રાજા ( મંત્રી, નગરશેઠ ) વગેરે ઋદ્ધિવ'ત શ્રાવકના તા વિધિ એવા છે કે– રાજા હાય તેા હાથી વગેરે ઉત્તમ વાહન ઉપર, છત્ર-ચામરાદિ રાજ્યનાં ચિલ્ડ્રના અલંકારોથી સુશાલિત, ( હાથી, ઘેાડા, રથ અને પાયદળ એ ) ચતુર’ગ સેનાયુક્ત, ભેરી વગેરે ઉત્તમ વાજીંત્રાના નાદથી આકાશને પણ ગજાવતા, દાન લેનારાઓના હૅના અને બંદીજનાની ખિરુદાવલીના-પ્રશંસાના કોલાહલથી આકાશ પણ ગાજી ઉઠે-એ પ્રમાણે યાચકોને પુષ્કળ દાન દેતા, અનેક સામન્ત રાજા તેમ જ માંડલિક રાજાએ સ્પર્ધાપૂર્વક જેનાં દર્શન કરે એવા આડંબરપૂર્વક, વળી આ મહાન ધર્માત્મા છે’ એવી શ્રદ્ધાપૂર્વક પેાતાના હાથની આંગળીથી પ્રજાજના એકખીજાઓને તેને આળખાવતા હાય, અમે પણ કચારે આવી રીતિએ ધમ કરીએ-એમ તેને જોઈ ને લેક ધર્મના મનારથા કરતા હાય તથા હાથ જોડીને પ્રણામ કરતા અને અક્ષતાદિથી વધાવતા તેઓના પ્રણામાથી પોતે પણુ (ધર્મની) અનુમેાદના કરતા, સામાન્ય મનુષ્યેાદ્વારા ઃ અહા ! આ ધર્મને ધન્ય છે કે જેની આવા મહાન આત્માએ પણ સેવા કરે છે. '–એ મુજબ ધમની પ્રશસા કરાવતા, ઈત્યાદિ માટા ઠાઠથી પેાતાના સ્થાનેથી સામાયિક કર્યા વિના જ શ્રીજિનમંદિરે ( સભામંડપમાં ) સાધુમહારાજ હોય ત્યાં જાય, ત્યાં છત્ર, ચામર, પગરખાં, મુગટ અને ખડૂંગ –એ રાજ્યચિહ્નાને તજે; આવશ્યકચૂર્ણિ માં તા કહ્યું છે કે “મડદું ન અવળેદ, ૪૩નિગામમુદ્દે પુખ્તવેજપાવામાદ્વિ ચેત્તિત્તિ।” અર્થાત્ “કુંડલેા, પેાતાના નામવાળી મુદ્રા વીટી, કલગી, હાર વગેરે પુષ્પા, તસ્મૈલ અને પ્રાવરણુ–ઉત્તરીય વસ્ત્ર; એ વગેરેને ત્યાગ કરે, પણ મુકુટને ઉતારે નહિ. ” એ પ્રમાણે વિનય કરીને શ્રીજિનમંદિર આવ્યા હાય તા પ્રથમ શ્રીજિનપૂજા કરે અને સાધુના સ્થાને આવ્યેા હાય તેા સાધુઓને વન્દન કરે. અહીં એમ સમજવું કે-રાજા વગેરે ઋદ્ધિમંત પાતાના ઘેરથી સામાયિક લઈ ને તે તે સ્થાને જાય, તા ઉપર જણાવ્યું તેમ હાથી, ઘેાડા વગેરે અધિકરણરૂપ (પાપના કારણભૂત ) હાવાથી સામાયિકમાં તેમ કરવું ક૨ે નહિ, તેથી ઉચિત આડંબરથી જઈ શકાય નહિ, વળી સામાયિકવાળાએ પગે ચાલીને જ જવાનું હાય, તેથી રાજા (વગેરે) પગે ચાલીને જાય તે અનુચિત પણ ગણાય, આથી જ ઉપર કહ્યું તેમ આડંબરપૂર્વક જાય અને ત્યાં ગયા પછી જ સામાયિક કરે. હવે તે ઉપાશ્રયે પહેાંચે ત્યારે ત્યાં રહેલા સાધુ વગેરેએ શું કરવું જોઈએ ? તે કહે છે કે–જો આવનાર રાજા વગેરે શ્રાવક પરિણત ( શ્રાવકપણાને પામેલા-સાધુના આચારના જાણુ) હાય તેા કાઇ સાધુએ ‘ અભ્યુત્થાન કરવું ( ઉભા થવું ) ’ વગેરે સત્કાર કરવા જોઈ એ નહિ, પરન્તુ જો તે યથાભદ્રક એટલે પહેલા ગુણુસ્થાનકે વતા, સાધુના આચારેથી અજાણ અને અભાવિત–સરલપરિણામી હાય, તેા · સાધુએ અવિનયી નથી ૪૩. ′ ક્રીથી વન્દન કરવામાં ' એ આશય જણાય છે કે–એ રીતિએ સ` ઉચિત કર્યાં પછી ધ શ્રવણુ કરે, એટલે કેવ્યાખ્યાન વગેરે સાંભળે તેની શરુઆતમાં પુનઃ શ્રુતના વિનય માટે વન્દન કરે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ [‰o સં૰ ભા૦ ૧-વિ૦ ર્ગા૦ ૩૭ સત્કાર કરે છે' એમ સમજાવવા માટે, તેના આવતાં પહેલાં જ સાધુએ આસન છોડી દે અને આચાર્યાદિ મુખ્ય હાય તે પણ તેના આવ્યા પહેલાં જ પેાતાના આસને જ ઉભા રહે.૪૪ તે તેમ ન કરે અને બેઠા જ રહે, તે આવનારને ‘ સાધુએ અવિનયી ’ છે એમ સમજાય અને આવ્યા પછીથી તેના દેખતાં ઉભા થાય તે આવનારના વિનય કર્યો ગણાય, કે જે ઉચિત નથી; કારણ કે સાધુઓને ગૃહસ્થના બાહ્યપ્રતિપત્તિરૂપ વિનય કરવાને નિષેધ છે.૪૫ ( કારણ કે—ગૃહસ્થમાં તે માનને પચાવવાની શક્તિ ન હાવાથી પ્રાયઃ તેનામાં અભિમાન વધવાથી તે ગુરુના વિનયને ગુમાવી એસે, એ કારણે સાધુએ ગૃહસ્થના વિનય ન કરવા તે વ્યાજબી છે. ) એમ બન્ને રીતિએ અનુચિત હાવાથી આવનાર રાજા વગેરે જો સાધુના આચારથી અજાણુ હાય, તે ઉપર કહ્યા પ્રમાણે સાધુએ ઔચિત્ય સાચવે. પછી ત્યાં આવેલા તે રાજા વગેરે ( પૂર્વ જણાવ્યા પ્રમાણે) સામાયિક કરે. સામાયિકથી કર્મોની ઘણી નિર્જરા અને ખીજા પણ ઘણાં ફળેા મળે છે. કહ્યું છે કે 64 दिवसे दिवसे लक्खं, देइ सुवण्णस्स खंडियं एगो । असे पुण सामइअं करेइ न पहुप्पए तस्स ॥ 77 27 “ સામાાં ધુળતો, સમમાયં સાયબો ગ વણિયદુવં । બાપ પુરતુ ધર, ત્તિગમિત્તારૂં વહિારૂં । ૨ ।। “ વાળવોરીબો, જવા મુળÊ સઘન વળવીત । નવસયવળવીસાણ, સતિદ્દા બ્રહમાન પરિસ | ર્ ॥” ( સંવોધ પ્ર॰, શ્રા૬૦-૪૦ °°° થી ૧ ) ભાવાથ – એક મનુષ્ય દરરોજ લાખ ખાંડી સેાનાનું દાન કરે અને ખીજે એક સામાયિક કરે, તેા પણુ દાન દેનાશ સામાયિક કરનારને પહેાંચે નહિ.૪૬ (૧) એ ઘડીનું સમપરિણામરૂપ સામાયિક કરતા શ્રાવક આટલા ( આગળ કહે છે તેટલાં) પલ્યેાપમનું દેવનું આયુષ્ય માંધે. ( અહી' આ ગાથાથી પૂ॰ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સામાયિકના બે ઘડીના કાળ સ્પષ્ટ ૪૪. આમ કરવાનું કારણ એ છે કે-તે અભાવિત હાવાથી, તેને સાધુએ તરફ અને સાધુના આચારા તરફ્ બહુમાન પ્રગટાવી ધમ પ્રત્યે સદ્ભાવ પેદા કરાવવા છે, આાિમિકને ધ માં આગળ વધારવા માટે એવા તેા અનેક ઉપાયેા કરવા ઉચિત છે; ‘ એક આત્માને ધમ માર્ગે જોડી મોક્ષને મુસાર બનાવવા તે એક ઉત્તમ અને મહત્ કાય છે ' એ સમજ્યા પછી જ આ બધું યથાય -કરણીયરૂપે સમજાય તેવુ છે. ૪૫. દશવૈકાલિક અ૦ ૩ ની ગા॰ હું માં નિદ્દિો તૈયાર્થિં ' વગેરે અનાચરણીય ગણાવ્યાં છે, પણ તેના અર્થ એ નથી કે-ગૃહસ્થાના અનાદર કરવા. ક્રિયાનુષ્ઠાન વગેરે નહિ આવવાના યેગે કે ખાદ્ય ક્રિયાની રૂચિના અભાવે, ક્રિયા નહિ કરતા શ્રાવકને તિરસ્કાર કરવો કે સ તા પ્રત્યે સદ્ભાવને બદલે અસદ્ભાવ થાય તેવુ તેની સાથે વર્તન રાખવુ તે કાઈ રીતિએ ઉચિત નથી. ૪૬, દાન દેનારા નવુ પુણ્યકમ ઉપાર્જન કરે છે, જ્યારે સામાયિક કરનારા પ્રાચીન અશુભ કર્મોના નાશ કરે છે, અશુભ કર્મીને ખપાવવાં તેજ વાસ્તવિક લાભ છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૨-સામાયિક વ્રત ] ૨૪૭ શબ્દામાં જણાવ્યેા છે તે ધ્યાનમાં લેવું. ) (૨) ખાણું ક્રોડ, ઓગણસાઇઠ લાખ, પચીસ હજાર નવસે પચીસ અને એક તૃતીયાંશ સહિત આઠ નવમાંશ ( ૯૨૫૯૨૫૨૫‰+ ) પડ્યેાપમનુ દેવભવનુ આયુષ્ય આંધે. ( એ એક સામાયિકનું ફળ છે. ) (૩) “તિન્ત્રતનું તવમાળો, નં નત્રિ નિર્દેવરૂ સમ્મોડિäિ । તે સમમવિચિત્તો, આવે મેં વળઢેળ !! ફ્ ॥” “ ને વિ થા મોવ, ને વિ લ ગચ્છતિ ને નમિôત્તિ । તે સબ્વે સામાગ—માત્ત્વળ મુદ્દેયન્ત્ર | ૨ || ’ (સયોષપ્રા, આા૦=૦-૪૦ ૨૨Ğ-૨૨૭) 66 हूयते न तप्यते न ( न दूयेत न तप्येत ), दीयते वा न किञ्चन । ગદ્દો ! મૂળીતીય, સામ્યમાત્રેળ નિવૃત્તિ ', મ શ્ ભાવાર્થ –“ ( સમતા વિના) ક્રોડા જન્મા સુધી તીવ્ર તપ કરવા છતાં જેટલાં કર્મોને ખપાવી શકે નહિ, તેટલાં કર્મોને સમતાભાવથી ભાવિત ચિત્તવાળા અક્ષણ( બે મીનીટ )માં ખપાવી શકે છે. (૧) જે કઈ મેાક્ષમાં ગયા, જાય છે અને જશે; તે સઘળાય સામાયિકના મહિમાથી જ–એમ જાણવુ. (૨) અહા! આ કાઈ અમૂલ્ય ખરીદી છે, કે જેમાં હામ, (દુભામણુ) તપ કે દાન; કાંઈ કરવું પડતું જ નથી, માત્ર સમભાવથી જ મેાક્ષ મેળવી શકાય છે. (૧) "" એ પ્રમાણે સામાયિક નામનું પ્રથમ શિક્ષાવ્રત કહ્યું. હવે મીજી શિક્ષાવ્રત કહે છે. मूळ - " संक्षेपणं गृहीतस्य, परिमाणस्य दिगवते । 19 यत् स्वल्पकालं तद् ज्ञेयं, व्रतम् देशावकाशिकम् ॥ ३८ ॥ " મૂલા – છઠ્ઠા દિગ્દતમાં નક્કી કરેલા પ્રમાણમાં (પુન:) (અમુક) અલ્પકાળ માટે જે સંક્ષેપ કરવા, તે દેશાવકાશિક નામનું ખીજું શિક્ષાવ્રત જાણવું. ” ટીકાના ભાવા-દિગ્દત નામના પહેલા ગુણુવ્રતમાં જાવજીવ માટે, એકાદિ અમુક વર્ષોં કે એકાદિ ચતુર્માસ માટે દશેય દિશાઓમાં જવા-આવવા વગેરેને અંગે સાચેાજન વગેરે જે અમુક મર્યાદા-છૂટ રાખી ( નક્કી કરી ) હાય, તેમાંથી પુનઃ ઘટાડીને ઘર, શયનગૃહ કે મેસવા–ઉઠવા વગેરેના સ્થાન પૂરતી અમુક જ છૂટ રાખી તેની બહાર ન જવું–એવા એક મુહૂત્ત, પ્રહર, દિવસ કે રાત્રિ-દિવસ; વગેરે અમુક સ્વલ્પ કાળ માટે જે સંક્ષેપરૂપ-ટૂ નિયમ કરવા, તે દેશાવકાશિક નામનું શિક્ષાવ્રત છે. કહ્યું છે કે tr एगमुहुत्तं दिवस, राई पंचाहमेव पक्खं वा । વયનિય થોઢ (ધારેફ) તૂં, નાવા ગુજ્જી(ન)નેે જાઉં ? ” (સંયોધમ, શ્રાવ્રતાધિ॰ ૨૨૦) ભાવાર્થ-“ એક મુહૂત્ત, દિવસ, રાત્રિ, પાંચ રાત્રિ-દિવસ, એક પખવાડીયુ કે જેટલા કાળ માટે ભાવના–ઉત્સાહ રહે, ( પાળી શકાય, ) તેટલા કાળનું આ વ્રત દૃઢતાથી ધારણ કરે ! ” Page #301 -------------------------------------------------------------------------- ________________ * C [ ધ૦ સ૰ ભા॰ -વિ૦ ર્ગા૦ ૩૮ અહીં · દેશાવગાશિક' શબ્દના એ અથ છે કે-દિગ્દતમાં નક્કી કરેલી માટી મર્યાદામાંથી આગળ વધીને અમુક પ્રમાણુરૂપ તેના એક ‘ દેશ’( ટૂંકા ભાગ )માં જ ‘ અવકાશ ’ રાખવા, અર્થાત્ આત્માનુ તેટલી ટૂંકી મર્યાદામાં જ અવસ્થાન કરવું, તેટલા ભાગમાં જ ( જવું–આવવુ’– માકલવું–મંગાવવું વગેરે કાર્યાં કરવાની ) અવકાશ એટલે છૂટ રાખવી તેનુ નામ ‘ દેશ+અવકાશ દેશાવકાશ ’ જાણવું. આ ‘દેશાવકાશ ’નું જ સિદ્ધહેમવ્યાકરણના (૭–૨–૬) નિયમ પ્રમાણે '' પ્રત્યય લાગવાથી બનેલું · દેશાવકાશિક ' નામ સમજવું, કારણ મૂળ ( આવશ્યક ) સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે-“ ટ્રિલિયનચિત્ત વિદ્યાપમિાનત્ત પવિગરિમાળાંદેલાવાતિબં તિ અર્થાત્ “ દિગ્દતમાં ગ્રહણ કરેલા ( છૂટ રાખેલા ) દિશાના પ્રમાણમાં દરરાજ નવું-ટૂ'કુ પ્રમાણુ કરવું, તે ‘ દેશાવગાશિક' જાણવું. ” અહી' જો કે માત્ર તિના પ્રમાણને જ સંક્ષેપ જણાવ્યેા છે, તે પણ ઉપલક્ષણથી અણુવ્રતે, ગુણવ્રતા વગરે સર્વે ત્રતામાં વધુ પડતી રાખેલી છૂટના અર્થાત્ આરંભના સંક્ષેપ કરવારૂપ આ વ્રત સમજવું; કારણ કે-જાવજ્જીવ વગેરે કાળ માટે ગ્રહણ કરેલાં તે તેમાં પણ રાખેલી છૂટ પ્રતિદિન માટે ઉપયાગી હોતી નથી, માટે નિરુપયોગી વધુ પડતી ( પાપારભની) તે છૂટના સંક્ષેપ કરવા આવશ્યક જ છે. ,, ૨૪૯ અહી જે તે પ્રત્યેક તેના જુદો જુદો સંક્ષેપ કરવારૂપ ખીજા પણ દરેક ત્રતા જુદાં જુદાં ગણવામાં આવે, તે શાસ્ત્રમાં જણાવેલી શ્રાવકનાં વ્રતાની ખારની સખ્યામાં વિરાધ આવે; માટે જ સઘળાંય વ્રતાના સંક્ષેપરૂપ આ વ્રત સમજવું. આ હેતુથી જ વત્તમાનમાં પણ શ્રાવકા, આ વ્રતની આરાધના માટે પાછળ સાતમા વ્રતમાં જણાવી ગયા તે જાવ જીવ માટે ગ્રહણ કરેલા ચૌદ નિયમાને જ દરરોજ સવારે સંક્ષેપ કરીને ધારવા, સાંજે પુનઃ સંકેાચ કરવા, અને અન્ય પચ્ચક્ખાણની સાથે છેલ્લું દેશાવગાશિકનું પચ્ચક્ખાણ પણ ગુરુની સમક્ષ ( કે ન હોય તે સ્વયં પણ) કરવું, એમ આ વ્રતને પાળે છે. કહ્યું છે કે “ àસાવ શોસિ પુળ, ફિક્ષિભિાળÆ નિસલેવો । અા વ્યવયાળ, સંચયો પતિળ નો ૩ ॥ ૧॥” ભાવાથ “ પ્રતિદિન દિશિપરિમાણુના અથવા સ ગાશિક કહ્યું છે. ’' ( સંઘોષત્ર, આમ્રતાધિ॰ ૨૨૨) તાના સક્ષેપ કરવા, તેને દેશાવ નિદ્રા વગેરેના પ્રસંગે તેા સવ તાને વિશેષપણે સંક્ષેપ કરવારૂપ આ વ્રત ‘ ગંઠી સદ્ગિત ’ વગેરે સંકેતપૂર્વક સ્વીકારવું જોઈએ. શ્રાદ્ધદિનનૃત્યમાં કહ્યું છે કે '' * પાળિવદ્યુતાનં, મેદુળવિાહામત્યનુંતું ૨ । अंगीकर्यं च मुत्तुं सव्र्व्वं उपभोगपरिभोगं ॥ १ ॥ નિમૅળું મુળ, ફિસિગમળ મુત્તુ મસાબારૂં વયાતૢિ ન રે, ન ારવે ગઢિદ્દિફ્ળ ॥ ૨ ॥ ,, (Tro૨૦૦-૩૦{ ) Page #302 -------------------------------------------------------------------------- ________________ = કo ૨-દેશાવગશિક વ્રત ] ૨૪૯ ભાવાર્થ-“શ્રાવક, મચ્છર-જુ કે માંકડ વગેરેની હિંસાને નિદ્રાધીન દશામાં સંભવ હેવાથી તે ત્રસ જેને છેડીને રાત્રે શયનવસરે પણ અન્ય સર્વ વસ-સ્થાવર જીવોની હિંસાને, જુઠને, ચેરીને, મૈથુનને, તથા (પહેલાંના પરિગ્રહ ઉપરાન્ત) તે દિવસે થયેલી કમાઈ વગેરે સર્વ પરિગ્રહને, અનર્થદંડમાં કલહ વગેરેને, સાતમા વ્રતમાં પલંગ, બેડીંગ કે સુવા-પાથરવા-ઓઢવાની શયનમાં ઉપયોગી સામગ્રી સિવાયની સઘળી ગોપભેગની વસ્તુઓને અને દિશિપરિમાણમાં જ્યાં સુવાનું હોય તે ઘરનો મધ્ય ભાગ વગેરે છોડીને બીજે સ્થળે જવા-આવવા વગેરેને; એમ સઘળાં પાપ સાધનને તથા પાપકાનો, “વચન અને કાયાથી સ્વયં કરું નહિ તથા અન્યદ્વારા કરાયું નહિ” એ આઠેય વ્રતના સંક્ષેપરૂપ નિયમ-ત્યાગ “ગંઠિસહિ” વગેરે પચ્ચકખાણપૂર્વક કરે, એટલે કે-આ ગાંઠ છોડું નહિ ત્યાં સુધી મારે ઉપર્યુક્ત પાપો કરવાં-કરાવવાં નહિ–એવું પચ્ચફખાણુ શયન અવસરે કરે; (ઊંધ્યા પછી આમાંનું કાંઈ કરવાની જરૂર રહેતી નથી, જાગ્યા પછી એ પચ્ચફખાણ પૂર્ણ થતાં જીવનવ્યવહારમાં કઈ વાંધે આવવા સંભવ નથી; ઊલટું તેટલા કાળ સુધી વિરતિનો-ત્યાગને મહાન લાભ થતો હોવાથી) એ શ્રાવકનું કર્તવ્ય છે. અહીં “વચન અને કાયાથી” એમ કહેવાનું કારણ એ છે કે-નિદ્રામાં પણ મનને શેકવું અશક્ય છે, માટે “વચન અને કાયાથી નહિ કરું, નહિ કરાવું” એવું પચ્ચખાણ કરે.” (ચાર શિક્ષાત્રતે આત્માને ઉપકારક હોવાથી તેને સંક્ષેપ ન થાય.) એમ સર્વ વ્રતના સંક્ષેપરૂપ આ વ્રત સમજવું. આ વ્રતનું ફળ એ બતાવ્યું છે કે-જેમ કેઈના શરીરમાં સર્વત્ર પ્રસરી ગયેલું ઝેર કઈ મંત્રવાદી પોતાની મંત્રશક્તિ વડે આખા શરીરમાંથી ખેંચીને ડંખમાં લાવે, તેમ ધમી આત્મા આ વ્રતરૂપી મંત્ર વડે સઘળે વિસ્તૃત પાપવ્યાપાર કે કરીને અમુક પ્રમાણમાં (અલ્પ, ક્ષેત્ર કે કાળરૂપે) મર્યાદિત કરી દે છે, એમ પાપ વ્યાપાર ટૂંકે થવાથી તે દ્વારા બંધાતાં કર્મો પણ અલ્પ બંધાય છે અને અનુક્રમે આ વ્રતથી મોક્ષ પણ થાય છે. એ પ્રમાણે બીજું શિક્ષાત્રત કહ્યું, હવે ત્રીજું કહે છે. | પૃષ્ઠ–“ શાહાર–નુસરવાયાગ્રા –સાવધવાળામ! ત્યાર પર્યંત વ્યાં, તદ્ધિ વધવત છે રૂછે ” મલાર્થ–“આહાર, શરીરસત્કાર, મૈથુન અને પાપવ્યાપારને ચાર પમાં ત્યાગ કરે તેને પધવત કહ્યું છે.” ટીકાને ભાવાર્થ૧. આહાર એટલે ખાવું-પીવું; ૨. શરીરસત્કાર એટલે સ્નાન કરવું, તેલ વગેરે રોળાવવું, વર્ણ કરવા (મેંદી, અળતા વગેરે લગાડવાં ), ચંદન-બરાસ વગેરે ચોપડવું, માથામાં પુપે વગેરે ગૂંથવાં કે પુપ, હાર વગેરે પહેરવા, અત્તર વગેરે સુગંધી ચીજો લગાડવી કે સુશોભિત અથવા તે તે છતુમાં અનુકૂળ ગરમ, સુતરાઉ કે રેશમી સુંવાળાં–કેમળ વસ્ત્રો પહેરવાં વગેરે; ૩. અબ્રહ્મ એટલે મૈથુન સેવવું ૪--સાવદ્ય કર્મ એટલે ખેતી-વ્યાપાર વગેરે કઈ પણ પાપકાર્યો કરવાં; એ ચારેયને અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા–એ ચાર પર્વોમાં ત્યાગ કરવો, તેને શ્રીજિનેશ્વરદેએ પૌષધવ્રત કહેલું છે. આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે Page #303 -------------------------------------------------------------------------- ________________ C ' [ ધ સં૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૩૯ पोसहोववासे चउविहे पन्नत्ते तंजहा- आहार पोसहे, सरीरसक्कारपोसहे, बंभचेरपोस हे अव्वावाરોસદે ત્તિ | ” (સૂત્ર ૪૮ ) અર્થાત્ “ પૌષધેાપવાસ ચાર પ્રકારના કહ્યો છે, તે આ પ્રમાણે-૧. આહાર-પૌષધ, ૨. શરીરસત્કાર-પૌષધ, ૩. બ્રહ્મચર્ય-પૌષધ અને ૪. અવ્યાપાર-પૌષધ, ’ પૌષધ શબ્દના અર્થ-અહીં ધર્મના અધિકાર હાવાથી ધર્મની • પુષ્ટિને કરે તે પૌષધ, વ્યાકરણના નિયમ પ્રમાણે આ ‘ પૌષધ ’ એ જ ‘પૌષધવ્રત' અને એને જ ૮ પૌષધેાપવાસ ’ પણ કહેવાય છે. આવશ્યકસૂત્રની ટીકામાં કહ્યુ છે કે-જેને શબ્દાર્થ આગળ કહેવાઈ ગયા છે તે પૌષધ, કે જે અષ્ટમી આદિ પર્વદિવસે અવશ્ય કરવા ચાગ્ય એક વ્રત છે, તેની સાથે ( આત્માનું) ઉપવસન—અવસ્થાન અર્થાત્ વસવુ–રહેવું તે જ - પૌષધ+ઉપવસન-ઉપવાસ–પૌષધાપવાસ. ’ અથવા ખીજી રીતિએ · પૌષધ એટલે અષ્ટમી વગેરે પ દિવસમાં' ‘ જેના ગુણા દોષોથી ઢંકાઈ ગયા છે તેવા આત્માએ ' આહાર વગેરેના ત્યાગ કરવારૂપ ગુણ્ણાની ‘ઉપ ’ એટલે સાથે વાસ' કરવા એટલે રહેવુ, તે પૌષધ+ઉપવાસ-પૌષધપવાસ. તાત્પર્યં કે- પ દિવસેામાં (નિરારંભી ) આત્માના ગુણ્ણાની સાથે વાસ ' તેનું નામ પૌષધેાપવાસ. કહ્યું છે કે 66 ૫૦ "" 6 उपावृत्तस्य दोषेभ्यः, सम्यग् वासो गुणैः सह । ૩૫વાતઃ સ વિજ્ઞેયો, ન સરવિશોષળમ્ ॥ > ॥ ( ધર્મચિન્તુ, ૩૩૦ રૂ-૨૮ ટીજા) ,, ભાવાર્થ --“ દોષોથી ઢંકાએલા આત્માના ગુણૈાની સાથે સારી રીતિએ વાસ–રહેવુ', તે ઉપવાસ જાણુવા, માત્ર શરીરશેાષણુ કરવુ તે નહિ, 39 આવી વ્યાખ્યા આવશ્યકસૂત્રની ટીકામાં પણ છે. ત્યાં કહ્યું છે કે-ધર્મના સચય કરવામાં હેતુભૂત ખનીને ધર્મને જે ‘ પૂરણ કરે-પૂરે તે પ` ' કહેવાય. ધને પૂરવામાં અષ્ટમી વગેરે તિથિએ કારણભૂત છે તેથી તેને પર્વાં કહ્યાં છે અને અહા તે પતિથિઓને જ ધર્મપુષ્ટિનુ કારણુ માની રૂઢિથી પૌષધ કહેલા છે. : આ પવરૂપ પૌષધદિવસેામાં આત્માએ ગુણામાં ‘ ઉપવસન ’ કરવુ... ( ગુણાની સાથે વસવુ’) તે જ ‘ પૌષધાપવાસ ’ છે, અર્થાત્ વિશિષ્ટ નિયમેા ગ્રહણ કરવારૂપ એક વ્રત, તેનું નામ · પૌષધાપવાસ ’ છે. જો કે આ અર્થ માત્ર શબ્દની સિદ્ધિ કરવા પૂરતે જ છે. વ્યવહારમાં તે પૌષધાપવાસના અથ · આહાર વગેરે ચાર પ્રકારનાં કર્મબંધનાં કારણેાના ત્યાગ કરવા ' એવા કહ્યો છે, કારણ કે–સમવાયાંગસૂત્રની ટીકામાં પૂર્વ શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજે પણ તે પ્રમાણે અથ કરી છે. હવે તેના પ્રકારો કહે છે. પૌષધના ૧-આહારત્યાગ, ૨-શરીરસત્કારના ત્યાગ, ૩-બ્રહ્મચર્ય અને ૪૩વ્યાપારના ત્યાગ-એમ ચાર પ્રકાર છે. તે પ્રત્યેકના દેશથી અને સથી એમ ખમ્બે પ્રકાશ હેવાથી પૌષધના કુલ આઠ પ્રકારે થાય છે. તેમાં ૧-આારત્યાગમાં; ( તિવિહાર ઉપવાસ, ) અમુક વિગઈ ને ત્યાગ, કે સવે` વિગઈ એના ત્યાગ, આય'ખિલ, અથવા તા એક કે એ વખતથી વધારે જમવું નહિ એવા કોઈ નિયમ, તેને દેશથી આહારત્યાગ-પૌષધ કહ્યો અને ચારેય પ્રકારના www.jainelibrary.cug Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨–પૌષધપવાસ વ્રત ] ૨૫૧ આહારને આખા દિવસ–રાત્રિ માટે સંપૂર્ણ ત્યાગ કર, તેને સર્વથી આહારત્યાગ-પૌષધ કહ્યો છે; ૨-શરીરસત્કારમાં, અમૂક છૂટ રાખી બાકીને ત્યાગ કરે, તેને દેશથી શરીરસત્કારત્યાગ-પૌષધ કહ્યો છે અને સર્વ રીતિએ સર્વ પ્રકારને શરીરસત્કાર તજ, તેને સર્વથી શરીરસત્કારત્યાગ–પૌષધ કહ્યો છે, ૩-મૈથુનને દિવસે જ ત્યાગ કર કે રાત્રિમાં એક યા બેથી વધારે વાર સ્ત્રીસેવનને ત્યાગ કરે, તેને દેશથી બ્રહ્મચર્ય-પૌષધ કહ્યો છે અને પૂર્ણ એક રાત્રિ-દિવસ સુધી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું તેને સર્વથી બ્રહ્મચર્ય—પૌષધ કહ્યો છે તથા ૪-અવ્યાપારત્યાગપૌષધમાં અમુક એક અથવા વધારે કુવ્યાપારને તજવા, તેને દેશથી કુવ્યાપારવર્જન, તથા ખેતી, વ્યાપાર, નેકરી, પશુપાલન, ઘરનું સર્વ કામકાજ વગેરે દરેક સાવદ્ય વ્યાપારને ત્યાગ કર, તેને સર્વથી કુવ્યાપારવજન-પૌષધ કહ્યો છે. અહીં એટલે વિશેષ છે કે–દેશથી કુવ્યાપારત્યાગ–પૌષધમાં તે સામાયિક ઉચ્ચરે અથવા ન ઉચ્ચરે, પણ સર્વથી પા૫વ્યાપારત્યાગ–પષધમાં તે નિશ્ચયથી સામાયિક ઉચ્ચરવું જ જોઈએ; જે ન ઉચ્ચરે તે તેના ફળથી વંચિત રહે. સર્વથી પૌષધવત (સામાયિકની જેમ) ૧-જિનમંદિરે (સભામંડપમાં), ૨-સાધુ-મુનિરાજની પાસે, ૩–પિતાના સ્થાનમાં અથવા ક–સઘળા શ્રાવકેને ધર્મકાર્યો કરવાના સ્થાનરૂપ પૌષધશાળામાં (પોશાળમાં)-એ ચારમાંથી કઈ પણ સ્થળે કરી શકાય છે. પૌષધવ્રત કરનાર શ્રાવક મણિ, સોના, ચાંદી વગેરેના પહેરેલા અલંકારે ઉતારીને, કુલમાળા તથા શરીરે વિલેપન કે (મેંદી વગેરે) રંગે વગેરે કર્યા હોય તેને કાઢી નાખીને અને શસ્ત્રોને પણ ત્યાગ કરીને પૌષધ અંગીકાર કરે. પૌષધ સ્વીકાર્યા પછી ભણે, વાંચે અથવા ધર્મધ્યાન કરે કે-હું મંદભાગી સાધુના ગુણેને ( સાધુપણાને) માટે અસમર્થ છું, (યારે એ સામર્થ્ય આવે ? સાધુપણાને પામેલા તે પુણ્યપુરુષે જ જગમાં ધન્ય છે-કૃતકૃત્ય છે–પૂજ્ય છે) વગેરે ચારિત્રનું ધ્યાન કરે, એ પ્રમાણે આવશ્યકચૂર્ણિ તથા શ્રાવકપ્રજ્ઞપ્તિની ટીકા વગેરેમાં પૌષધને વિધિ બતાવેલ છે. ગશાસ્ત્રની ટીકામાં એટલું વિશેષ છે કે-જે આહારત્યાગ, શરીરસત્કારત્યાગ અને બ્રહ્મચર્ય— પૌષધની જેમ કુવ્યાપારવર્જનપૌષધ પણ “અન્નત્થણાભોગેણું” વગેરે આગા સહિત અંગીકાર કરેલ હોય, એટલે કે આગા રાખેલા હોય તે તેને સામાયિક કરવું સાર્થક છે, અન્યથા નહિ; કારણ કે-પૌષધનું પચ્ચકખાણ (આગાર સહિત) સ્થૂલરૂપે છે અને સામાયિક-ત્રત (નિરાકાર હોવાથી) સૂફમરૂપે છે. તે પણ પૌષધમાં સાવદ્ય વ્યાપારને સર્વથા (આગારે રહિત) ત્યાગ કર્યો હોય તે સામાયિક નહિ કરવાથી તેના લાભથી વંચિત રહે (માટે પૌષધ સાથે સામાયિક પણ કરવું ઠીક) છે. હા, જેણે સામાચારીની ભિન્નતાથી પૌષધ પણ સામાયિકની જેમ “વિહં સિવિલં” વગેરે ભાંગે મન, વચન અને કાયાથી પાપ કરવા અને કરાવવાના ત્યાગરૂપે અંગીકાર કર્યો હોય, તેને સામાયિકનું કામ પૌષધથી જ સરે છે, તેથી સામાયિક ખાસ વિશેષ ફળરૂપ થતું નથી, છતાં “મેં પૌષધ અને સામાયિક-એમ બે વ્રત અંગીકાર કર્યો ૪૭. જે પૌષધ આગાર વિના ઉચ્ચર્યો હોય, તે સામાયિક અને પૌષધમાં કાંઈ ફરક રહેતો નથી. જે પૌષધ આગાર રાખીને સ્થૂલરૂપે ઉચ્ચર્યો હોય, તે જ સામાયિક સૂક્ષ્મરૂપે લેવાથી વિશેષ ફલસાધક બને છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ [ ધ સંo ભાવ ૧-વિ૦ ૨ ગા. ૩૯ છે” એ કરનારના હદયમાં અભિપ્રાય હોય, તે પૌષધ અને સામાયિક બન્નેનું ફળ મળે છે, માટે બને કરવાં સાર્થક છે.૪૮ પિાષધવ્રતના ભાંગા-ઉપર બતાવેલા આહારત્યાગ વગેરે ચાર પ્રકારના દેશ તથા સર્વ પૌષધના એકસયેગી બે સગી વગેરે ૮૦ ભાંગા થાય છે તે આ પ્રમાણે–એકસંગી ભાંગાનું વર્ણન તે (ચાર પ્રકારના પૌષધના દેશથી અને સર્વથી-એમ પ્રકારોથી આઠ ભેદે) ઉપર જણાવ્યું. હવે મૂળ ચાર ભાગાના ક્રિકસંગી ભાંગ છ થાય અને તે દરેકના પુનઃ દેશથી અને સર્વથી એમ ભાંગ કરતાં દરેકના દેદેવ,૪૯ સદેવ, દેન્સ અને સસ - એમ ચાર ચાર ભાંગા થતાં કુલ (૬૮૪=૨૪) ચોવીસ ભાંગા બ્રિકસંગી થાય. મૂલ ચાર ભંગીના ત્રિકસ ચેગી ભાંગ પણ ચાર જ થાય અને તે દરેકના આઠ આઠ ભેદ ૧-દેવદેવદેવ, ૨–દે દેસ , ૩-દેસીદે, ૪–દેસસ, ૫-સહદે દેટ, ૬-સ દેટસ, ૭–સસ દે. અને ૮સસસ થાય, એમ કુલ (૮૪૪=૩૨) બત્રીસ ભાંગા ત્રિકસંગી થાય; ચતુરંગી ભાંગે તે એક જ હાય તથા તેના દેશ અને સવથી એમ બે પ્રકારે સેલ ભાંગા આ પ્રમાણે થાય. ૧–દે દે દે દે , ૨-દેવદેવદેવસ, ૩–દે દેસીદે, ૪-દે દેસસ, પ–દે સદે દેવ, ૬દેવસરદેસ, ૭-દેસન્સ દેવ, ૮-દે સસસ, ૯-સ દેવદેવદેવ, ૧૦-સદે દેવસવ, ૧૧-સહદેસદેવ, ૧૨-સદેસસ, ૧૩-સસ દેદેવ, ૧૪–સ સદેસ , ૧૫-સસસ દેવ, ૧૬સસસસ . એ પ્રમાણે એકસંગી ૮, કિક- આઠ એકસંગીનું કેષ્ટક સગી ૨૪, ત્રિકસંગી ૩૨ અને ચતઃસગી ] ૧. આ૦ પિ૦ દેવ | ૫. આ૦ પેટ સત્ર ૨. શo પિ૦ દે | ૬. શ૦ પિ૦ સત્ર ૧૬ મળી કુલ ૮૦ ભાંગા થાય; તેનાં કષ્ટને નીચે ૩. બ. પિ દે | ૭. બ. પિ સત્ર પ્રમાણે જાણવાં. ૪. અ. પિ૦ દે | ૮. અ. પિ૦ સ0 દ્વિસંગી-ચાવીસ ભાંગાનાં છ કેષ્ટકે. ૧–આહાર અને શરીરસત્કાર બંનેના યોગે ચાર ભાંગા. ૧. આ પિ૦ દે, શ૦ ૫.૦ દે | ૩. આ૦ પિ૦ સ, શ, પિ૦ દે ! ૨. આ પિત દે, શો પિ સત્ર | ૪. આ પિ૦ સ, શ, પિ૦ સ.] ૨-આહાર-બ્રહ્મચર્યના યોગે ચાર ભાંગ. ૫. આ પિ૦ દે, બ૦ પિ૦ દે | ૭. આ પિ• સબ પિ દે. ૬. આ૦ પિ૦ દે, બ્ર. પ. સ. | ૮. આ પિ સ૦, બ. પિ સ. ૩–આહાર-અવ્યાપારના વેગે ચાર ભાંગા. ૯. આ. પિ૦ દે, અપિ૦ દે | ૧૧. આ૦ પિ૦ સ, અ પિ દે. ૧૦. આ પિ. દે, અર પ સ ! ૧૨. આ પિ સ, અ પિ સ. ૪૮. હાલ પૌષધ અને સામાયિક બન્ને કરવાની પ્રવૃત્તિ છે, તે આ પાઠના આધારે હોય એમ સંભવે છે. ૪૯. અહી દે.' એટલે દેશથી અને “ સ” એટલે સર્વથી—એમ વિવક્ષા સમજવી. Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-પૌષધાપવાસ વ્રત ] ૧. આ ા ૨. આ પા॰ ૩. આ ા ૪. આ પે। પે॰ પ ૫. આ ૬. શ્યા છે. આ ૯. આ ૪-શરીરસત્કાર-બ્રહ્માચયના ચાર્ગે ચાર ભાંગા. ૧૩. શ પ દે શ ા દે ૧૪. શ ા દે, “ પા સ ૫-શરીરસત્કાર અવ્યાપારના ચાળે ચાર ભાંગા, કુછ ચ પા દે, અ ા રૃ ૧૮. શ॰ પા॰ દે, અ॰ પે સ ૨૦. શ॰ પા॰ સ, મૂ॰ પા॰ સ I ૨૧. શ્ર॰ । દે, અ ॰ દે ૨૨. બ્ર પો॰ દે, અ• પો॰ સ ૬-બ્રહ્મચર્ય-અભ્યાપારના યાગે ચાર ભાંગા. દે, શ॰ પા॰ દે, બ્રુ॰ પે। દે, શ॰ પા॰ દે, ‰ પા॰ શરીર ત્રિકસ’ચેગી ભાંગા-૧. આહાર, શરીરસત્કાર અને બ્રહ્મચર્યના યેગે, ૨. આહાર, સત્કાર અને અબ્યાપારના ચળે, ૩. આહાર, બ્રહ્મચર્ય અને અબ્યાપારના ચગે અને ૪. શરીરસત્કાર, બ્રહ્મચય અને અવ્યાપારના યાગે,એમ ચાર ભાંગા થાય, તેના દેશથી આ અને સથી આઠ ગણતાં કુલ ખત્રીશ ભાંગા થાય. તેનાં યંત્રો નીચે પ્રમાણે છે પહેલા ભાંગાનું યંત્ર બીજા ભાંગાનું યંત્ર ᄋ દે, શ॰ દે, શ॰ પે॰ સ, બ્ર॰ પેૉ સ, શ॰ પા॰ દે, શ્ર॰ પે સ ! સ, બ્ર॰ પ૦ 3 સ દે દે સ, શ યૈ પાસ, શ પ સ, ક પા સ‚ શ પે॰ સભ્ય પ। ત્રીજા ભાંગાનું યંત્ર ૧૭. આ પા॰ દે, થ્ર॰ પે દે, અ પે! દે ૧૯. આ પા હૈ, થ॰ પો ટૅ, ચ્યુ પેસ્ આ ૧૯. આ પા॰ દે, બ્રૂ પા॰ સ, ૦ ૦ દે ૨૦. મા પ દે, ૫૦ પે સ॰, અ સ પા॰ ૦ પે!॰ ૨૧. ભાત પા૰ સ,ષ પદે, અ પે દેજ ૨૨. ચ્યા. ૦ સ, બ્રુ પેદે, અ ો પા॰ અ॰ ૨૩. આ ॰ સ॰, બ્ર પે સ॰, અપેા ૨૪. આ પ૦ સ, સ દે, થ્રુ પે સ પાથ સ પા સ, અ પા ૧૫. શ॰ પા॰ સ, બ્ર॰ પા॰ દે ૧૬. શ પ સ, અ ા સ . I ૦ સ ૧૯. શ પ સ અ ા ૨૩, ૧૦ ૧૦ રસ, અ પે ટ્રે ૨૪. શ્ર॰ પો॰ સ, અ॰ ॰ સ ૯. આ ૧૦. આ ૧૧. આ ૧૨. આ ૧૩. આ ૧૪. આ ૧૫. મા ૧૬. આ પા॰ દે, શ॰ પા॰ દે, અ॰ પે દે પે। દે, શ॰ પા॰ દે, અ॰ ૫૦ સ દે, શ॰ પે! સ॰, અ॰ ા દે દે, શરૂ ૧૦ સ, અ પે સ અ॰ પા॰ સ, શ॰ પા॰ દે, અ॰ પે દે સ‚ શ ો દે, ૫ પૈસ ૦ સ॰, અ પ દેવ પા॰ સ‚શ પા પાસ, શ ો સ, અ પ સ પ૦ પો॰ ૨૫૩ પે॰ પે ચાચા ભાંગાનું યંત્ર . દે ૨૫. ૧૦ પા૰ દે, ॰ પી દે, અ પ ૨૬. શ પ દે, ક્ષ॰ પા દે, અ પ સ ૨૭. શ॰ પ૦ દે, શ્રુ॰ પો॰ સ॰, અ॰ પો॰ દે ૨૮. શ॰ પા॰ દે, થ્રુ પા॰ સ, અ॰ પ૦ સ ૨૯. શ॰ પા॰ સ, થ્ર॰ પે! દે, અ પા॰ દે ૩૦. શ॰ પા॰ સ, બ્ર॰ પા॰ દે, અ॰ પે। સ ૩૧. શ॰ પે॰ સ, બ્ર॰ । સ॰, અ ા દે ૩૨. શ॰ પા॰ સ॰, બ્ર॰ પે॰ સ॰, અ૰ પા॰ સ Page #307 -------------------------------------------------------------------------- ________________ ? જૈ જૈ છે જે દેશા છે ૨૫૪ [ ધ સં. ભા. ૧-વિત્ર -ગo ૩૯ ચતુઃસંગી ભાંગે તે ચારેય પ્રકારને પૌષધ સાથે ઉચ્ચરનારને હોય, તેથી તેને એક જ પ્રકાર છે, પણ તેના દેશથી અને સર્વથી સેલ પ્રકારે થાય છે. તેનું યંત્ર નીચે પ્રમાણે– ૧. આ પિ૦ દે, શ, પિ. દે, બ. પિ દે, અ પિ દે. આ ચારેય પ્રકારના ૨આ પિ૦ દે, શ૦ પિ૦ દે, બ્રડ પિ. દે, અ. પિ૦ સ પૌવધ પૈકી વર્તમાનકાળે ૩. આ પિ૦ દેવ, શ૦ પિ૦ દે, બ૦ પિ૦ સ, અ૦ ૦ દે પૂર્વાચાર્ય પરંપરાથી સામા૪. આ પિ૦ દે, શ, પિ૦ દે.. બ્રા પ, સ, શ, પિ સ0 ચારીભેદે માત્ર આહારપ૫. આ પ૦ દે, શ૦ પિ૦ સ, બ પ દે, અ પિ૦ દે ષધ જ દેશથી અને સર્વથી દેવ, શ૦ પિ સ, બ. પિ દે, અ૦ કરવામાં આવે છે, કારણ પ૦ સ, બ્ર. પ૦ સ., અ. પ૦ દે દે, શ પ સ , પિસ, અ કે-નિરવદ્ય (અચિત્ત) આસ, શ, પિ૦ દે, બ્રડ પિ. દે, અા પિ૦ હારને બાધ (પૌષધ૧૦. આ પિ૦ સ, શ, પિ૦ દે, બ૦ ૫૦ દે, અ પિ૦ સ યુક્ત) સામાયિકમાં જ. ૧૧. આ. પિ૦ સ, શ, પિ. દે, બ. પિ સ., અ. પિ૦ દે. Jાત નથી, સર્વસામા૧૨. આ પિ૦ સ, શ, પિ૦ દે, બ્રડ પિ. સ, અ. પિ સહ યિકને ઉચ્ચરનાર સાધુ ૧૩. આ૦ પિ૦ સ, શ, પિ૦ સ, બુટ પર દે, અા પર દે તથા ઉપધાન વહન કર૧૪. આ પ૦ સ, શ, પો. સ0, બ્રપિ૦ દે , અપિ૦ સ0 નાર શ્રાવક પણ આહાર ૧૫. આ૦ ૫૦ સ, શ૦ ૫૦ સ૦, બ્ર. ૫ ૦ ૦, અ૦ ૫૦ દે૦ ગ્રહણ કરે છે. બાકીના ૧૬, આ૦ પિ૦ સ, શ, પિ૦ સ૦, બ્ર. પિ૦ સ૦, અ૦ પિ૦ સત્ર શરીરસ-કારત્યાગ વગેરે ત્રણેય પિષધે સર્વથી જ કરાય છે, દેશથી કરતાં પ્રાયઃ સામાયિકના પચ્ચખાણમાં વિરોધ આવે છે, કારણ કે-સામાયિકમાં “સાર શં નો પુરવામિ' એ પાઠથી પાપ વ્યાપારને સર્વથા ત્યાગ કરાય છે અને શરીરસત્કારત્યાગ વગેરે ત્રણેય પૌષધ જે દેશથી કરવામાં આવે તે તેટલા પ્રમાણમાં તે પાપવ્યાપારે છૂટા જ રહે, તે ઉચિત ન ગણાય. જે કે આભરણો, ઉત્તમ વસ્ત્રો, વગેરેથી શરીરસત્કાર કરવામાં તથા નિરવદ્ય ચીજોને વાપરવામાં પાપ વ્યાપાર ન થાય તો પણ શરીરશોભા વગેરે લેભનું નિમિત્ત હોવાથી સામાયિકમાં તે બંનેને અકય માની નિષેધ કર્યો છે. આહાર માટે તો દેશથી છૂટ આપવાનું કારણ એ છે કે-આહાર વિના શક્તિના અભાવે ધર્માનુષ્ઠાન થઈ શકે નહિ, માટે સાધુની જેમ (નિબળ) શ્રાવકને પણ અન્ય ક્રિયાઓમાં સારે ઉદ્યમ થઈ શકે તે ઉદ્દેશથી આહારની દેશથી અનુમતિ આપી છે. આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં પૌષધવ્રતાધિકારમાં કહ્યું છે કે“ શત્તિ જ્ઞા, વાલો સંભાળ (સમા) ફેલાવણ, કુત્તો લામા !? ” મજૂMિ ) ભાવાર્થ-“એ રીતિએ જે તપનું સંક્ષિપ્ત વર્ણન કર્યું, તે તપ દેશાવગાશિક કરનારે અથવા સામાયિક-વ્રતવાળાએ પોતાની શક્તિ પ્રમાણે કરો.” નિશીથભાષ્યમાં પણ પૌષધવતીને માટે કહ્યું છે કે-“૩ા aો મું” અર્થાત Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨–પૌષધોપવાસ વ્રત ] ૨૫૫ તેના ઉદ્દેશથી પકાવેલું–તૈયાર કરેલું હોય તે પણ પૌષધવ્રતવાળે તે ખાય.” નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે- “ જ દિવસે કરવામાંgો વિ મુજે ” અર્થાત–ઉદ્દેશથી કરેલું હોય તેને પણ સામાયિક-વતવા છતાં ખાય.” આ વિધાન પષધ સાથે સામાયિક કરનારને અંગે સંભવે છે, કારણ કે-એકલા સામાયિકને કાળ તે માત્ર બે ઘડી કહેલું હોવાથી તેટલા સમયમાં ભેજનની જરૂર પડતી નથી. તેમ જ પૂર્વાચાર્ય પરંપરાથી પણ એકલું સામાયિક કરનાર ભજન કરતો પણ નથી; શ્રાવક–પ્રતિકમણુસૂત્ર(વંદિત્ત)ની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે-“જે દેશથી આહારપષધ કર્યો હોય તે શ્રાવક ગુરુમહારાજની સમક્ષ પચ્ચકખાણ પારી, મકાનથી નીકળતાં “આવસહી” કહી, ઈસમિતિ પાળતે ઘેર જઈને ઈરિયાવહિયં પરિમે, ગમણાગમણે આવે, ચૈત્યવંદન કરે,પ૦ બાદ સંડાસાનું (બેસવામાં સાથળ વગેરે જે ભાગ દબાણમાં આવે તેનું) પ્રમાજંન કરી આસન ( કટાસણું) ઉપર બેસે, પછી જમવાનાં ભાજનેનું પડિલેહણ–પ્રમાર્જન કરે અને યથોચિત ભજન પીરસાય ત્યારે શ્રીનવકારમંત્રનું કારણ કરી, પિતાને આજે શું પશ્ચફખાણ છે, શું શું ત્યાગ છે, વગેરે યાદ કરી મુખનું પ્રમાર્જન કરી જોજન કરે. તે આ પ્રમાણે " असुरसुरं अचबचवं, अदुअमविलंबिअं अपरिसाडिं। મળવચાયg, સાદુષ્ય ૩૩ો છે ? ” (ગ્રાતિ ધૂળિ) ભાવાર્થ_“જમતી વખતે મુખથી સુસવાટા (અવાજ) ન કરે-સબડકા ન લે, ચબચપ જવાને કે હઠને અવાજ ન કરે, જમવામાં ઉતાવળ ન કરે તેમ બહુ વિલંબ પણ ન કરે, જમતાં છ-દાણ વગેરે બીહુલ ઢોળે (નીચે પાડે) નહિ, મન-વચન અને કાયગુપ્તિથી ગુપ્ત થઈ “સાધુ જેમ આહાર કરે તેમ” પિષધવાળો ભજન કરે. પિતાની શરીરયાત્રાને નિર્વાહ થાય (ભૂખ પ્રમાણે ઉણાદરી થાય) તેટલે આહાર જમે અને અચિત્ત જળથી સુખ વગેરેની શુદ્ધિ કરીને ઉઠતાં શ્રીનવકારમંત્રનું સમરણ કરીને (મુદ્ધિસહિ આદિ પચ્ચખાણ કરીને) ઉઠે, ઉઠયા પછી ભેજનનું ચૈત્યવંદન (ઈરિયાવહિપૂર્વક જગચિંતામણિથી જય વીયરાય સુધી) કરે, પછી ગુરુને વંદન કરીને તિવિહાર આદિ પચ્ચકખાણ કરે. એ રીતિએ ભજન કરીને પૌષધશાળાએ (અથવા જ્યાં પિષધ કર્યો હોય ત્યાં) જઈને સ્વાધ્યાય, ધ્યાન (પઠન-પાઠન) વગેરે કરે. એમ શ્રીવંદિત્તસૂત્રની ચૂર્ણિમાં કહેલું છે; આથી દેશ-આહારપૌષધમાં સામાયિક ઉચ્ચરવા છતાં પણ ઉપર જણાવેલા વિધિ પ્રમાણે ભજન કરવાની શાસ્ત્રમાં અનુમતિ છે–એમ સ્પષ્ટ સમજાય છે.પ૧ ૫૦. વરદહેરાસરને અંગે સંભવિત છે. * અહીં ગુરુને વેગ દુરસંભવિત હોવાથી માત્ર ખમાસમણુરૂપ વન્દન સંભવે છે. ૫૧. પૌષધમાં આહાર વિના નિર્વાહ ન થઈ શકે કે બીજી ક્રિયામાં ખલેલ પહોંચે, તેવા કારણે જ દેશથી આહારપૌષધ જણાવ્યું છે. આહાર, ૨ હાર કરવાને વિધિ વગેરેને વિચાર કરતાં સમજાશે કે-શક્તિ હોય ત્યાં સુધી વધુ તપ કર. એકાશન વગેરેમાં આહાર કર્યા પછી સ્પંડિલ, માત્ર આદિ ક્રિયાઓમાં વિરાધના સંભવિત છે; તેનો વિચાર કરી શક્તિ નહિ છૂપાવવામાં લાભ છે. આહાર સંજ્ઞા ઉપર અંકુશ લાવ્યા વિના પૌષધની સફળતા નથી. પૌષધમાં આહાર ન જ લેવાય, એ માન્યતા શાસ્ત્રવિરુદ્ધ છે, તેમ જિવા ઈન્દ્રિયની લોલુપતાને પિષવા આહાર કરે તે પણ ન્યાયવિરુદ્ધ છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ [ ધ સો ભાઇ ૧-વિ. ૨-ગo ૩૯ પૌષધ લેવાને, તેનું પાલન કરવાને તથા પારવાનો વિધિ-જે દિવસે પૈષધ લેવાને હેય તે દિવસે શ્રાવક ઘરને ધંધે (ઉપલક્ષણથી વ્યાપાર વગેરે સઘળું) છેડીને પૌષધશાળામાંની (કે હોય તો પિતાની) પૌષધને વેગ્ય સામગ્રી (કટાસણું, ચરવળ, કંદોરે, સંથા રીયું, કામળી, ઉત્તરપટ્ટો, ઠંડાસણ, માત્રા વગેરેની કુંડી, પ્રમાર્જન કરવા માટે પંજણ વગેરે) મેળવીને સાધુ (ને એગ હોય તે તેમની) પાસે ઉપાશ્રયે, અગર પૌષધશાળા વગેરે સ્થલે જ્યાં પૌષધ કરવાને વેગ હોય ત્યાં જઈ પ્રથમ શરીરની પ્રમાર્જના કરે પર પછી સ્થડિલ-માત્રા (ઝાડોપિશાબ) વગેરેને માટે જ્યાં કીડી વગેરે છે કે વનસ્પતિ વગેરે સચિત્ત ન હય, સૂર્યને તાપ આવે તેમ હોય અને રેતી વગેરેને વેગ હોય તેવી જમીનનું તથા તેને અંગે જરૂરી પાત્ર વગેરે સાધનનું પડિલેહણ કરે તે પછી ગુરુની સન્મુખ, કે ગુરુનો વેગ ન હોય તે શ્રીનવકારમંત્ર( પતથા પંચિદિયસૂત્ર)થી ગુરુની સ્થાપના કરી (ખમાસમણપૂર્વક) ઈરિયાવહિ પડિક્કમે; પછી ખમાસમણ દઈ “ઈચ્છા, સંદિ. ભગવન સિહ મુહપત્તિ પડિલેહું?” એમ આજ્ઞા માગીને મુહપત્તિનું પડિલેહણ કરે; પછી ખમાસમણ દઈ ઊભા ઊભા “ઈચ્છા સંદિ. ભગ પિસહ સંદિસામિ? (સંદિસાહું?)” એમ બોલે, ગુરુ કહે કે “સંદિસહ!” ત્યારે “ઈચ્છ” કહી પુનઃ ખમાસમણ દઈ ‘ઈરછા સંદિર ભગ0 પિસહે કામિ? (ઠાઉં?)” એમ બેલે; ગુરુ કહે કે-“ઠાએહ!” ત્યારે જવાબમાં “ઈ' કહીને શ્રીનવકારમંત્ર ગણુને “ઈચ્છકારી ભગવદ્ પસાય કરી પિસહદંડક ઉચરાજી” એમ કહી ગુરુના મુખે અથવા ગુરુના અભાવે વડિલ શ્રાવકના મુખે અને તે પણ ન હોય તે સ્વમુખે) પિસહ ઉચ્ચરે, તે પચ્ચક્ખાણ આ પ્રમાણે ५४॥ करेमि भंते ! पोसहं, आहार पोसह-सञ्चओ देसओ वा, शरीरसकारपोसह-सव्वओ, बंभचेरपोसहं सवओ, अबावारपोसहं सञ्चओ, चउञ्चिहे पोसहे ठामि, जाव अहोरत्तं पञ्जुवासामि, दुविहं तिविहेणं, मणेण वायाए कारणं, न करेमि न कारवेमि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥" એ મુજબ પૌષધ ઉચ્ચરી, પુનઃ ખમાસમણ દઈને, “ઈચ્છા સંદિ. ભગસામાયિક મુહપત્તિ પડિલેડું?” એમ કહે; ગુરુ કહે કે-“પડિલેહેહ; ” ત્યારે “ઈચ્છે ” કહી મુહપત્તિનું પડિ. લેહણ કરી એક એક ખમાસમણપૂર્વક “ઈચ્છાસંદિભગવે સામાયિક સંદિસાહું? તથા ઈચ્છા સંદિ. ભગ0 સામાયિક ઠાઉ ? ”—એમ બે આદેશે માગે; ગુરૂને આદેશ મળે ત્યારે “ઈચ્છ” કહી, નવકાર ગણવાપૂર્વક “ઈચ્છકારી ભગવન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાજી!” એમ પર. આભરણ, ફૂલ વગેરે સચિત્તાદિ સઘળું શરીર ઉપરથી ઉતારી નાખે. ૫૩. કૌંસમાં જે જે લખાણે છે તે પ્રાયઃ વાકયની સરળતા, વિશેષ સમજુતિ કે અધ્યાહારરૂપે અધુરાં જણાતાં હેઈ તેની પૂર્ણતા માટે લખાયેલાં છે. તેમાં ક્ષતિ જણાતી હોય તે બુદ્ધિવંતોએ સુધારી લેવું. - ૫૪. આને અર્થ પણ સામાયિકના પચ્ચક્ખાણની જેમ સમજવો. માત્ર સામાયિકની જગ્યાએ પૌષધ શબ્દ છે તેનાથી ચાર પ્રકારનો પૌષધ ઉચ્ચરે છે, તેમાં આહારપૌષધ દેશથી હેય તે માત્ર “ ગ” બોલવું અને સર્વથી હેય તે “ વો' કહેવું. “અરોર ને અર્થ સંપૂર્ણ દિવસ અને રાત્રિ છે તેને બદલે માત્ર દિવસ પૂરત હેય તો “વિવ” કહેવું અને માત્ર રાત્રિને હેય તે “ગાવ રામોર' કહેવું. બાકીના “તુવિદ્ તિવિષેvi” વગેરેનો અર્થ સામાયિકના પચ્ચક્ખાણની જેમ સમજવો. Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-પૌષધાપવાસ વ્રત ] ૨૫૭ 6 जाव नियमं ने કહી સામાયિક–વ્રતમાં જણાવેલા પચ્ચક્ખાણથી સામાયિક ઉચ્ચરે; ( માત્ર મલે નાવ ોલજ્જ' કહે ); તે પછી એક એક ખમાસમણુપૂર્વક ‘ઈચ્છા॰ સદિ॰ ભગ॰ બેસણું સતિસાહું ?, ઈચ્છા॰ સંદિ॰ ભગ॰ એસણે ડાઉં ? ' એમ એ આદેશાથી વર્ષાઋતુ હાય તે લાકડાનું આસન ( પાટલે, પાટીયુ, વગેરે) અને શેષ આઠ મહિનામાં ઉનના કપડાનું આસન યાચે; તે તે પછી પુનઃ એક એક ખમાસમણુપૂર્વક ‘ ઈચ્છા સંદિ॰ ભગ॰ સજ્ઝાય સદિસાહું, ઈચ્છા સંદિ॰ ભગ॰ સઝાય કરુ?' એમ એ આદેશાથી સજ્ઝાય ( પઠન-પાઠન આદિ) કરવાની રજા મેળવે અને પ્રારભમાં ત્રણ નવકાર ગણવારૂપ સજ્ઝાય (સ્વાધ્યાય) કરે. એ પ્રમાણે પાસડુ તથા સામાયિક લઈને ( રાઈ) પ્રતિક્રમણ કરે અને પ્રતિક્રમણુપપ પૂર્ણ થયે એક એક ખમાસમણુ દેવાપૂર્ણાંક ‘ઈચ્છા સંદિ॰ ભગ૦પ૬ મહુવેલ સદિસાહું ?, ઈચ્છા॰ સદિ॰ ભગ॰ મહુવેલ કરશું ? ’ એમ એ આદેશે। માગે. પછી ખમાસમણ દઈને, ઇરિયાવદ્ધિ પડિક્કમવાપૂર્વક ‘ઇચ્છા૰ સ`દિ ભગ૦ પપડિલેહણ કરેમિ ? (કરુ?)' એમ આદેશ માગી, શ્રાવક મુહપત્તિ ( તથા ચરવળા ), આસન ( કટાસણું) અને પહેરેલું અધરીય વસ્ર ( ધોતીયું તથા કોરા ), તેનું પડિલેહણ કરે તથા શ્રાવિકા મુહપત્તિ ( ચરવળા ), કટાસણું, સાડી, ક'ચુક ( કાંચળી ) અને અધરીય વસ્ત્ર ( ચણીયા કારા સાથે ) પડિલેહે; પછી ઇરિયાવહી પડિમીને ખમાસમણુપૂર્વક ‘ ઇચ્છકારી ભગવન પસાય કરી ૫૮પડિલેહણાં પડિલહાવા !' એમ મેલે; ગુરુ કહે- પડિલેહ; ' ત્યારે ઈચ્છ” ” કહી સ્થાપનાચાય નું પડિલેહણ કરે; અને સ્થાપનાજી (ઈરિક હાય તેા) પુનઃ સ્થાપીને, ખમાસમણુ દઈ ‘ઈચ્છા॰ સંદિ॰ ભગ૰ ઉપધિ મુહપત્તિ પડિલેહું ?' એમ કહી, આદેશ મળ્યેથી • ઈચ્છું ' કહી મુહપત્તિનું પડિલેહણ કરે; પછી એક એક ખમાસમણુ દેવાપૂર્વક ઈચ્છા૦ સક્રિ॰ ભગવત્ ઉધિ સદિસાહું ?, ઈચ્છા॰ સદિ ભગ॰ ઉપષિ પડિલેહું ?' એમ એ આદેશે : , " ૫૫. રાઈ પ્રતિક્રમણમાં છેલ્લે ‘ કલાણુક ંદ'ની થાયપૂર્વક ચાર થાયથી દેવવંદના કરી, અંતે नमोत्थु Ō' કહી, એ એ આદેશા માગવા. પછી ભગવાન હું....' આદિ વંદન કરી · અઢાઈસુ ' કહેવું. ) હાલમાં તે ઉપરાન્ત જે પ્રક્ષિપ્ત વિધિ કરાય છે, તે પણ આ છે આદેશો માગ્યા પછી પૂર્ણ કરવાથી પ્રતિક્રમણ પૂર્ણ થયું સમજવું. પ૬. શરીરની વારવાર થતી ક્રિયા, શ્વાસેાચ્છવાસ, ચક્ષુસ્પંદન વગેરેને માટે વારવાર રજા માગી શકાય નહિ, માટે · બહુવેલ એટલે વારવાર' થતી ક્રિયાઓને અંગે રજા મેળવવા માટે એ એ આદેશા કહ્યા છે. આથી એ સૂચિત થાય છે કે તે સિવાયની જેતે અંગે આજ્ઞા મેળવવી શકય હાય તેવી એક પશુ ક્રિયા ગુરૂઆના મેળવ્યા વિના કરી શકાય નહિ. અર્થાત્ વિના રજાએ એક સ્થલેથી ખીજે સ્થલે બેસવાની પણ સ્વતંત્રતા રહેતી નથી, તો સુવું, વાત કરવી વગેરે પ્રમાદ તે થાય જ કેમ ? ૫૭. આંખથી જોઈ તે ચરવળા વગેરેથી પ્રમાર્જન કરવું, તેને પડિલેહણુ કહ્યું છે. ૫૮. સ્થાપનાચાય જી કે વડિલાનાં વસ્ત્રાદિ તે અહીં પડિલેહણાં ' સમજવાં. તેમાં પ્રથમ ખાલ, પુછી વૃદ્ધ, માંદા અને તપસ્વી વગેરેના ક્રમથી પડિલેહણ કરવું. ' ૫૯, જો ચંદનકના પ્રતિષ્ઠિત કાયમી સ્થાપનાજી હોય તે! સ્થાપવાની જરૂર નહિ, પણ્ પુસ્તક-ભાળા વગેરે ઉપકરાની ઈત્વરિક એટલે અલ્પકાળ માટે સ્થાપના કરેલી હોય, તે પડિલેહણ કરવા પહેલાં ઉત્થાપવી અંતે પડિલેહણુ કર્યો પછી પુન: સ્થાપીને ખાકીની ક્રિયા કરવી. ૩૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ [ ૧૦ સં૦ ભા૧-વિ૦ ૨-ગા. ૩૯ માગી વસ્ત્રો, કામળી વગેરે બાકીના પિતાનાં વસ્ત્રો)નું પડિલેહણ કરે; પછી યતનાપૂર્વક પૌષધશાળાની” પ્રમાર્જન કરી કાજે (કચરો વગેરે) ઉદ્ધરીને પરવે; તે પછી ઈરિયાવહિ૦ પ્રતિક્રમણ કરીને, ગમણગમણે આવવાપૂર્વક ખમાસમણ દઈને સાધુની જેમ માંડલીમાં સ્વાધ્યાય કરે; ત્યાર પછી ભણે-ગણે, પુસ્તક વાંચે; એમ કરતાં જ્યારે ઉપદનપરિસીને સમય થાય ત્યારે ખમાસમણ દેવાપૂર્વક “ઈચ્છા સંદિ. ભગ બહુ પડિપુના પિરિસી!” એમ કહીને બીજું ખમાસમણ દઈ આદેશ માગી, ઈરિયાવહિ પડિકકમી, પુનઃ ખમાસમણ દઈ, ઈચ્છા સંદિ. ભગ0 પડિલેહણ કરું?” એમ આદેશ માગી, “ઈચ્છ' કહી, મુહપત્તિનું પડિલેહણ કરે અને પુનઃ ભણવું, વાંચવું વગેરે જ્ઞાન-ધ્યાન કરે. એ રીતિએ મધ્યાહ્ન સમયે કાળવેળા ન થાય ત્યાં સુધી (સૂર્યોદય અને સૂર્યાસ્તના મધ્યકાળની પહેલાં ૨૪ મીનીટથી શરુ થઈને પછીની ૨૪ મીનીટ સુધી–એમ દિનમાનના મધ્યની ૪૮ મીનીટ કાળવેળા, એટલે જ્ઞાન ભણવા માટે તે અકાળ છે તેની શરૂઆત ન થાય ત્યાં સુધી) જ્ઞાન-ધ્યાન કરે; પછી દેવ વાંદવાના કvહાય તે ત્રણ વાર “આવસહિ” કહેવાપૂર્વક શ્રીજિનમંદિરે જઈ દેવવંદન કરે; ત્યાંથી આવી જે પચ્ચક્ખાણ પારવાનું હોય તે જે પચ્ચકખાણ કર્યું હોય તેને સમય પૂર્ણ થાય ત્યારે ખમાત્ર દઈ મુહપત્તિ પડિલેહવાને આદેશ માગી, મુહપત્તિનું પડિલેહણ કરે; પછી ખમા દઈ આ પ્રમાણે પાઠ બેલે. " पारावह पोरिसी पुरिमुड्ढो वा, चउआहार कओ तिहार कओ (वा) आसि, निविएणं आयंबिलेणं एगासणेणं पाणाहारेण वा जा काइ वेला तीए ". ભાવાર્થ – પચ્ચકખાણ પર! પિરસી, પુરિમÇ વગેરે ચઉવિહાર કે તિવિહાર (જે કર્યું હોય તે) અને નવી, આયંબિલ, એકાસણું કે પાણહાર, જે પચ્ચકખાણ કર્યું હોય તેને સમય થાય ત્યારે.” (વસ્તુતઃ આ પચ્ચકખાણને પાઠ પ્રાચીન ભાષામાં છે, જેથી વાક્ય, ક્રિયાપદ, કર્મ વગેરેને વ્યવસ્થિત સંબંધ તેમાં જણાતું નથી, તે પણ આશય એ છે કે-જે પચ્ચખાણ જે સમય સુધીનું કર્યું હોય તેટલે સમય પૂર્ણ થયેથી તે પચ્ચકખાણ પારવાની ભાવના હોય ૬૦. મકાનમાંથી કચરે ભેગા કરીને, ઉદ્ધરીને એટલે તેમાં જીવનું કલેવર વગેરે હેય, અનાજ વગેરે સચિત્ત વસ્તુ હોય અગર જીવ હોય, તે બધું તપાસીને યથાસ્થાને પાઠવે. કચરાને બહાર યોગ્ય જગ્યાએ અણુજાહ જસુગ” કહી જયણાથી મૂકે અને પછી “વોસિરે સિરે સિરે” કહે. આ ક્રિયાને પરઠવવું ” કહેવાય છે. ૬૧. હરતાં-ફરતાં થયેલ વિરાધનાને અંગે મિચ્છામિ દુક્કડં દેવ, તે “ગમનાગમન ”ની આલોચના કહેવાય છે. ૬૨. શ્રાવકોના મંડલમાં એટલે સર્વની સાથે સ્વાધ્યાય કરે, અથપત્તિએ “મનંદ નિવ” વગેરે પાંચ ગાથાની સજઝાય કહે, વર્તમાનમાં ત્રિકાળ દેવવન્દન કરાય છે. તે પૈકી પ્રાતઃકાળનું આઠ થેયનું દેવવન્દન કરીને સઝાય કરવાને વ્યવહાર ચાલુ છે. ૬૩. દિનમાનને ચોથો ભાગ તે પ્રહર કહેવાય, તેમાંથી “પાદન” એટલે “ પાદ ઓછું” અર્થાત્ સૂર્યોદયથી પિણે પ્રહર પૂર્ણ થયે “પાદેન પરિસિ' થાય છે. કોઈ હંમેશને માટે સૂર્યોદય પછી છ ઘડી વ્યતીત થાય ત્યારે “પાદન પરિસિ” માને છે. ૬૪. વર્તમાનમાં મધ્યાહ્નનું દેવવંદન પણ અવશ્ય કરવામાં આવે છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રહ ૨-પોષધોપવાસ વ્રત]. ૨૫૯ તે ઉપર પ્રમાણે પાઠ બોલીને પચ્ચકખાણ પારવા માટે ગુરુની અનુમતિ મેળવે.) પછી દેવવંદન૫ કરી, સઝાય કરી પિતાના ઘેર જાય; જે પૌષધશાળાએથી ઘેર (કે જ્યાં જમવાનું હોય તે સ્થલે) સે ડગલાં ઉપરાન્ત દૂર જવાનું થાય, તે ત્યાં જઈ પ્રથમ ઈરિયાવહિ પડિકકમી, (ગમન)–આગમન આલેચી, યથાસંભવ (જે કઈ ગુર્નાદિકને ચેગ હોય તે) અતિથિસંવિભાગને લાભ લઈ (પૂર્વેમાં જણાવ્યા પ્રમાણે ભાજન, મુખ વગેરેનું પડિલેહણ-પ્રમાર્જન કરી,) હાલે નહિ તેવા નિશ્ચલ આસને બેસી, હાથ-પગ-મુખ વગેરે પ્રમાઈને નવકાર ગણું, રાગ-દ્વેષ વિના પ્રાસુક ( અચિત્ત) વસ્તુનું ભજન કરે. જે પહેલાં સંદેશ કહેવરાવવાથી પિતાના સ્વજનાદિ કઈ પsધના સ્થાને ભેજન લાવ્યા હોય તે ત્યાં જ ભેજન કરે (ઘેર જાય નહિ), પણ ( સાધુની જેમ) ઘેર ઘેર ફરીને ભેજન મેળવે નહિ. તે પછી પુનઃ પૌષધશાળાએ આવી ઈરિયાવહિ૦ પડિકમી જગચિંતામણિથી “જ્ય વિયરાય” સુધી (ભજનનું) ચૈત્યવંદન કરે અને ગુરૂને વન્દન કરીને પુનઃ તિવિહાર કે ચઉવિહાર, શક્ય હોય તે પચ્ચખાણ કરે. જે તેને વડીનીતિની બાધા હોય, તે (ત્રણ વાર ) “ આવર્સીહિ' કહી સાધુની જેમ ઉપગપૂર્વક (ઈસમિતિ પાલન કરતે, જ્યાં મનુષ્યાદિ ન હોય અને રૂતિ વગેરે હોય તેવા) નિર્જીવ થેલે જઈ, દષ્ટિથી જમીનની પ્રમાર્જન કરી બેસે; બેસતાં પહેલાં “અણુનાદ જ્ઞસુરાહો' ૬૫. અહીં પચ્ચક્ખાણ પારવાના વિધિમાં પહેલાં મુહપત્તિ પડિલેહણહારા પારવાના આદેશો માગવાનું અને પાછળથી દેવવંદન સજઝાય કરવાનું જણાવ્યું છે, પણ વર્તમાનમાં પહેલાં ખમા દઈ ઈરિયાવહિ પડિકમી, “જગ-ચિંતામણિ'નું “જય વિયરાય” સુધી ત્યવદન કરી, પછી ખમા દઈ, સઝાયને આદેશ માગી, “મન્નફ્ટ નિrvi ”ની સઝાય કહેવામાં આવે છે; પછી ખમા પૂર્વક મુહપત્તિ પડિલેહવાને આદેશ : માગીને મુહપત્તિપડિલેહણ કરી, પુનઃ ખભા પૂર્વક “ઈચ્છા સંદિ. ભગ પચ્ચખાણ પારૂં?” અને બીજું ખમાસમણ દઈ “ઈચ્છીસંદિ. ભગ પચ્ચકખાણ પાયું !' એમ કહી, જમણે હાથ મુદિપૂર્વક ચરવળા ઉપર સ્થાપીને, એક નવકાર ગણી, પિતે જે પચ્ચક્ખાણ કર્યું હોય તેને યાદ કરી; પચ્ચક્ખાણની છ શુદ્ધિ યાદ કરવાપૂર્વક આ પ્રમાણે પાઠ બેલે છે. ઉપવાસ કર્યો હોય તે “ સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર, પિરિસી–સા પોરિસી (વગેરે જે કર્યું હોય તે) પચ્ચક્ખાણ કર્યું પાણહાર-પચ્ચક્ખાણ ફાસિયં-પાલિઅં– સહિઅં-તિયિં-કિષ્ટિએ-આરાહિઅં–જં ચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુક્કડં.” એકાસણું વગેરેમાં “ઉગ્ગએ સૂરે પિરિસી–સા પિરિસી (કે સૂરે ઉગએ પુરિમઢ-અવઢ વગેરે જે કર્યું હોય તે) પચ્ચક્ખાણ કર્યું ચઉવિહાર, (કઈ તિવિહાર પણ માને છે તે પ્રમાણે તિવિહાર કર્યું હોય તે તિવિહાર) કહી નીવી, એકાસણું કે આયંબીલ જે કર્યું હોય તે બોલે; તેમાં પણ કામચઉવ્િહાર કર્યું હોય તે ચઉવિહાર, નહિ તે તિવિહાર બોલે. જેમ કે-એકાસણું કર્યું તિવિહાર (એ પ્રમાણે કરેલું પચ્ચક્ખાણુ યાદ કરી પછી) “પચ્ચફખાણ ફાસિઅં-પાલિએ-સહિ-તિરિ-કિટ્રિઅં-આરાહિએ (આ છ શુદ્ધિને અર્થ આગળ પચ્ચક્ખાણ અધિકારમાં કહેવાશે.) જં ચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુકકડ.” એ પ્રમાણે બેલે અને પછી ભજન પહેલાંને સમય અવિરતિમાં ન જાય તે માટે મુક્રિસહિ આદિ સંકેત પચ્ચખાણ કરે. એ પ્રમાણે વર્તમાનમાં પારવાને વિધિ ચાલુ છે, અહીં જણાવેલા વિધિ પ્રમાણે પહેલાં પચ્ચકખાણ પારવાની ગુરુની અનુમતિ મેળવી, પછી દેવવન્દન-સજઝાય કરી વાપરવા જાય, અને ત્યાં બેઠા પછી પચ્ચક્ખાણ ( યાદ કરી છે શુદ્ધિ સંભાળીને) પારી ભજન કરે, એમ પ્રાચીન સમયમાં વિધિ કરાતો હશે અને સમય જતાં પચ્ચક્ખાણ પારવાની અજ્ઞાનતાદિ કારણે ગુરુ પાસે પચ્ચક્ખાણ પારીને ઘેર જવાનું શરૂ થયું હશે, એમ સમજાય છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ [ ૧૦ સ૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૩૯ કહી અનુમતિ માગે અને શુદ્ધિ કરી ઉઠયા પછી તે સ્થલિ, માત્રુ (ઝાડા-પેશાબ ), પાણી વગેરે મધું ત્રણ વાર ‘વેસિરે’ કહી વાસિરાવે ( તજે); પુનઃ ત્યાંથી ઉપયેગપૂર્વક સ્વસ્થાને આવી, ઈરિયાવહિ॰ પ્રતિક્રમણ કરી, ખમાસમણ દઈ, ગમાગમણું આલેચે; તે પાઠ આ પ્રમાણે “ ઈચ્છાકારેણુ સદિસહ ભગવત્ ગમાગમણે આલેાઉં ? * * ઈચ્છ' કહીને 66 'वसतिहुंता आवसी करी अवरदक्खिणदिसि जाइउ, दिसालोअ करिअ, अणुजाणह जस्सुग्गह त्ि भणिअ, संडासए थंडिलं च पमज्जिय, उच्चार- पासवर्ण वोसिरिय, निसीहियं करिय, पोसहसालाए पविट्ठा, आवंत - जंतेर्हि जं खंडिय जं विराहियं तस्स मिच्छामि दुक्कडं । " ભાવાથ પૌષધના સ્થાનેથી આવસદ્ધિ કહી અપર-દક્ષિણ (નૈઋત્ય ) દિશામાં ગયા, ત્યાં દ્વિશાલેાક કર્યાં, અર્થાત્-કાઈ દેખે નહિ તે માટે ચારેય ક્રિશામાં જોયું, પછી બેસવાની જગ્યાએ ' , અણુજાણુહ જસુગ્ગડા ' કહી, સ'ડાસાને ( સાથળ વગેરે બેસવામાં જે ભાગ ખાય તેને ) પ્રમાને તથા જમીનને દૃષ્ટિથી જોઈને, સ્થાડિલ-માત્રુ કરી, તેને વાસિરાવીને, પાછા આવી નિસીહિ કહી પૌષધશાળામાં પ્રવેશ કર્યાં, ( એ બધું કરવામાં) જવા-આવવામાં જે (જિનાજ્ઞાવિરુદ્ધ ) ખ ́ડના ( કે કોઈ જીવની હિંસાદિ ) વિરાધના થઈ હાય તે મારું પાપ મિથ્યા થાઓ ! ” એ પ્રમાણે ગુરુ( કે સ્થાપનાચાય )ની સન્મુખ આલેચના કરે. ( વત્તમાનમાં · મિત્તિ -માત્રાસમિતિ' ઇત્યાદિ પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિની વિરાધના માટેના પાઠ એલી · મિચ્છામિ દુડ” ’ દેવાના વ્યવહાર છે.) પછી પઠન-પાઠન-વાંચન આદિ સ્વાધ્યાય કરે અને ત્રીજો પ્રહર પૂ થાય ત્યારે ચાથા પ્રહરની શરૂઆત થતાં જ (ખમા॰ દઈ, ઈચ્છા॰ સંદિ॰ ભગ॰ ‘ વદુ પડવુના િિત્ત ’ એમ કહી, ખમા॰ દઈ, ઇરિયાવહિ॰ પડિમી ) ખમા॰ દઈ, ‘ ચ્છિાકારેણ સ’દિસહુ ભગવન્ પડિલેહણુ* કરેમિ ? ’ એમ આદેશ માગી, ખમા॰ દઈ, ‘ચ્છિા॰ સ॰િ ભગ॰ પોસહુસાલ' પમજેમિ ’ એમ કહી, શ્રાવક, મુહપત્તિ ( તથા ચરવળા ), આસન-કટાસણુ' અને પહેરવાનુ' ધાતીયું (કંદોરો )–એ દરેકનું પડિલેહણ કરે તથા શ્રાવિકા, મુહપત્તિ ( ચરવળા ), કટાસણું, સાડી, ક'ચુક અને ચણીયાનુ પડિલેહણ કરે. ( પછી ઇરિયાવહિ॰ પડિમી પ્રભાતના પડિલેહણની જેમ ખમા॰ દઈ, ‘ઈચ્છા સક્રિ॰ ભગ॰ ડિલેહણાં ડિલેડાવાજી ' કહી ) સ્થાપનાચાય જીતુ. તથા વડિલ અને ખાલ વગેરેતુ' પડિલેહણુ કરે, પછી મકાનની પ્રમાના કરી, ખમા॰પૂર્વક આદેશ માગી, ઉપધિ-મુહપત્તિ પડિલેહણ કરી, ખમા॰ દઈ ઉત્કટિકાસને બેસી સઘળા સાંભળે તેમ પાંચ ગાથાની શ્રાવકની કરણીની ‘મનન્નુ ઝાળ૦ ’· સજ્ઝાય કહે. પછી એ વાંદણાં આપીને પચ્ચક્ખાણ કરે, પછી એક એક ખમાસમણુપૂર્વક ઉપધિપડિલેહણના એ આદેશે માગી, વસ્ત્ર, કબલ વગેરે બાકીનાં વઆદિ પડિલેહીને સ્વાધ્યાય કરે. અહીં એટલું વિશેષ છે કે-જે ઉપવાસી હોય તે પહેરવાનુ ધાતીયુ' છેલ્લું પડિલેહ; શ્રાવિકા તા સવારની માફ્ક સ ઉપધિનુ' પડિલેહણુ કરે. ( પછી ૬ ૬૬. અહી હાલમાં એટલું વિશેષ છે કે-સાંજના પડિલેહણમાં મુહપત્તિ પછી કટાસણાનું અને ત્રીજે નંબરે ચરવળાનું પડિલેહણુ તથા સવારે મુહપત્તિ પછી ચરવળાનું અને તે બાદ કટાસણાનું પડિલેહણુ કરવામાં આવે છે. તે ઉપરાન્ત પુરુષને માત્ર ખેતી જ પહેરી રાખવાનું હેાય છે, માટે ધાતીયું-કારા કરે, પણ સ્ત્રીને તા ચણીયા, કાંચળી અને સાડી ત્રણેય શરીર ઉપર પહેરી રાખવાનાં જ હાવાથી એ ત્રણેયનુ પડિલેડુ કરે, એટલું પોતાનાં વઓનું પડલેહણ કર્યો પછી પડિલેહણુાં પડેલેહે. વળી મકાનની પ્રમાના પલિયુ પહેલાં Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-પૌષધેાપવાસ વ્રતમાં માડલાં ] ૨૧ દેવવદન કરી ) પઠન-પાઠન કરે. સાંજે કાળવેળાએ સૂર્યાસ્ત પહેલાં મકાનની બહાર તથા અ ંદર સ્થંડિલની તથા માત્રાની ખાર માર ભૂમિનુ પ્રમાર્જન (પ્રેક્ષણ ) કરે. કહ્યું છે કે 44 बारस वारस तिनि अ, काइअउच्चार कालभूमीओ | अंतो बहिं अहिआसे, अणहिआसेण पडिलेहा ॥ १ ॥ ( ૩૫દેશમાહા-[૪૦ ૩૭૧ ) }} << ભાવા ખાર, ખાર અને ત્રણ; એમ અનુક્રમે લઘુનીતિ, વડીનાંતિ અને કાળગ્રહણુ માટે કુલ ૨૭ સ્થાના( જગ્યા )નુ પડિલેહણુ–પ્રમાર્જન કરે, તેમાં હાજત સહન થાય તા મકાનની બહારની અને સહન થાય નહિ ત્યારે અંદરની ભૂમિના ઉપયોગ કરે ’ આ વિધિને માંડલાના વિધિ કહે છે. તેના પાઠ નીચે પ્રમાણે છે. વડીનીતિ ( ઝાડા-પેશાબ ) માટે ૧૨. "" ૧. ૬ આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણુહિયાસે ૨. આઘાડે આસને પાસવણે અણુહિયાસે 3. મક્કે ૪. મઝે ૫. દરે $. દરે "" 29 "3 (૧) સ’થારાની પાસે-છ. "9 17 લઘુનીતિ ( પેશાબ ) માટે ૧૨. "" . 27 . "" "" આહાર– કરવાનું જણાવ્યું છે, પરન્તુ સવારની જેમ સાંજે પડિલેહણ પછી પણ કાજો લેવાના વ્યવહાર ઘણા સ્થલે - તેવામાં આવે છે, પાતાની બાકી રહેલી ઉપધિના પડિલેહણમાં પણ સવારે પહેલાં સ ંચારીયું અને પછી બાકીનાં વસ્ત્રો તથા છેલ્લે ખેસ ( ઉત્તરાસંગ ) પડિલેહણ થાય છે અને સાંજે પહેલાં ઉત્તરાસંગ અને છેલ્લે સંચારીયું પડિલેહણુ કરાય છે. ઉપવાસવાળાને પચ્ચક્ખાણ પહેલાં વાંદણાં આપવાનાં હોતાં નથી. સાંજે પડિલેહણુ વખતે જ પચ્ચક્ખાણુમાં ચારેય આહારને ત્યાગ (ચઉવિહાર ) કરે. વસ્તુતઃ પૌષધમાં ત્રીજા પ્રહરમાં જ પાણીનું કાર્ય સમાપ્ત કરવાનું હાય છે અને ચોથા પ્રહરની શરૂઆતમાં જ પલેિહણ કરી પચ્ચક્ખાણુમાં ચારેય આહારનો ત્યાગ કરવાના હેાય છે. હાલ એવી માન્યતા ચાલુ છે કે—પડિલેહણ કર્યાં પછી પાણી વપરાય નહિ. તે માન્યતા સાચી છે, પણુ તેના ઉદ્દેશ નહિ સમજવાથી પાણી પીવાને કારણે પડિલેહણ ચેાથા પ્રહરમાં છેક માડું કરવું અને ત્યાં સુધી પાણી વાપરવું, તે બન્ને રીતિએ ભૂલભરેલું છે. પડિલેહણુના સમયે પડિલેહણ કરવું જોઇએ અને પડિલેહણ પછી એટલે ત્રીજા પ્રહર પછી પાણી ન વાપરવું જોઈ એ, તે વાસ્તવિક વિધિ છે. તે બન્નેનુ પાલન થતું નથી. ( કાઈ ખાળ કે ગ્લાન વગેરેના ચે!ગે અપવાદ હાય છે, પણ આજે સર્વસામાન્ય રૂઢિ ચાલે છે કે-પડિલેહણ ન થયું હેાય ત્યાં સુધી પાણી વપરાય, માટે પડિલેહણુ મે ું કરવું તથા ત્યાં સુધી પાણી પીવું એ બરાબર નથી. ) "" ૬૭. અહી' ‘સવારે ' એટલે ખાસ વિશિષ્ટ કારણે મકાનની બહાર જવાય તેમ ન હોય ત્યારે મકાનમાં જ વડી-લઘુનીતિ કરવાને માટે એ જગ્યાએ રાખવામાં આવે છે, એક સંથારાની પાસે અને ખીજી બારણાની પાસે અંદર. તેમાં · અનેિ ' એટલે સ્થંડિલ-માત્રાની હાજત વધુ પડતી (અસહ્ય હૈ।વાથી જો વિલંબ કરી શકાય તેમ ન હાય, તા સચારા પાસેની જગ્યાના ઉપયાગ કરવાના હોય છે અને યારે ' એટલે તેવી વધુ પડતી હાજત ન હાય-વિલંબ કરી શકાય તેમ હાય, તે ખારણા પાસેની અંદરની ભૂમિના ઉપયેગ "" < Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર [ ધ સંo ભા૦ ૧ વિ૦ ૨–ગા ૩૯ (૨) ઉપાશ્રયના દ્વાર પાસે અંદરના ભાગમાં-છ. ૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૨. આઘાડે આસને પાસવર્ણ અહિયારે ૩. ઇ મજઝ છ છ છ | ૪. છ મઝે s (૩) મકાનના દ્વાર પાસે બહારના ભાગમાં-છ. ૧. અણઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે ૨. આણઘાડે આસને પાસવણે અણહિયાસે ૩. ઇ મઝે , , , | ૪. , મઝે , w ૫. , દૂરે , , , , , ૬. , હરે , આ (૪) બહાર સે ડગલાંની અંદર નિર્જીવ ભૂમિમાં-છ. ૧. અણઘાડે આસને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે ૨. અણઘાડે આસને પાસવણે અહિયાસે ૩. , મઝે છે , " | ૪. , મઝે છે ૫. ફૂરે , ' , ' ૬. » દૂર છે. - પછી પ્રતિક્રમણ કરીને, સાધુને વેગ હોય તો તેઓની વિશ્રામણ (શરીર દબાવવું વગેરે સેવા) કરે, અથવા ખમાસમણ દઈને સજઝાય-પઠન-પાઠન વગેરે કરે. પછી સૂર્યાસ્તથી રાત્રિને એક પ્રહર પૂર્ણ થાય ત્યારે (ખમા દઈને, “ઈચ્છા સંદિ. ભગવે બહુપડિપુન્ના પિરિસી” કહી, ખમા દઈ, ઈરિયાવહિ. પડિકકમી) ખમા દઈ, “ઈચછાત્ર સંદિગ ભગ, બહુપતિપુન્ના પિરિસી રાઈ સંથારએ કામિ?” એમ આજ્ઞા માગીને, ઈ’ કહી, ચઉક્કસાય. કહી, નમે © jથી જય વીયરાય સુધી દેવવન્દન કરે. પછી લઘુશંકા ટાળીને સર્વ બાહ્ય ઉપધિને (એટલે સંથારામાં અનુપયેગી વસ્તુઓ, કુંડીઓ અને ડંડાસણ વગેરે દરેકને) સંભાળીને સંથારોઉત્તરપટ્ટો ઢીંચણ ઉપર રાખી, બેઠાં બેઠાં યતનાપૂર્વક પગ તથા ભૂમિની પ્રમાર્જના કરીને ધીમે ધીમે ( જયણાથી) સંથારે પાથરે. પછી ડાબા પગથી સંથારાને સ્પર્શીને, મુહપત્તિનું પડિલેહણ કરીને, “નિરીદિ જિલદ નિદિ, નમો મામળા” અર્થાતુ-મન, વચન અને કાયાથી પાપકરવાને હોય છે. તે સિવાય “માયાદે' એટલે જ્યારે આગાઢ કારણ ન હેય-મકાનની બહાર જવામાં હરક્ત ન હોય, ત્યારે મકાન બહારની બે જગ્યાએ રાખવામાં આવે છે તેમાં “મurrદયા’ના પ્રસંગમાં બારણાની પાસે જ બહાર અને “દિયા’ના પ્રસંગમાં સે ડઝનની અંદરની જગ્યાનો ઉપયોગ કરવાને ય છે. પહેલા પાઠમાં “-પણ ” એ બે પાઠથી ડા-પેશાબ બને સમજવું. બીજા પાઠમાં - પાસવણે એટલે માત્ર પ્રશ્રવણ-પેશાબ સમજવો. તે સિવાય “શાસને ' એટલે નજીક, “મણે ' એટલે મધ્યમાં અને “ ' એટલે દૂર –એમ દરેકમાં ત્રણ ત્રણ સ્થાને એટલા માટે રાખવાનાં હોય છે કે-જે રાત્રિ બહારની જમીનમાં કઈ બળદ વગેરે પશુઓને અને અંદરની જમીનમાં કેઈ કીડી, કુંથુ આદિ જીવોને ઉપદ્રવ થાય તે નજીકની છોડીને મધ્યની, અને મધ્યમાં પણ ઉપદ્રવ હોય તે દરની –એમ ત્રણમાંથી કોઈ એકને યથાસંભવ ઉપમ થઈ શકે. “ આગાટ” કારણે એટલે વિશિષ્ટ રેગ કે રાજા, ચેર, વગેરેને ભય હેય, અથવા સંયમને ઉઘાત થાય તેવાં વિશેષ કારણે હોય ત્યારે મકાનની બહાર ન જવું. એ રીતિએ માંડલના પાકને અર્થ જાણુ. Page #316 -------------------------------------------------------------------------- ________________ - - પ્ર૦ ૨-પૌષધપવાસમાં સંથાશપરિસી ]. २६३ વ્યાપારને ત્યાગ કરવારૂપ ત્રણ વાર “નિશીહિ' કહી, “ક્ષમામને નમસ્કાર થાઓ” એમ 38. ( पछी गोयमाईणं महामुणीणं' अर्थात्- गीतमा भाडा भुनियान-क्षमाश्रमाने नभ२४॥२ था!' म भानमा मोसाय छे.) पछी 'अणुजाणह जिहज्जा!" मेट 3 न्ये08 (4) आयो ! (फूल्यो ! ) भने संथारानी अनुज्ञा माया!' मोसdi मोadi સંથારામાં બેસી નવકારપૂર્વક કરેમિ ભંતે! સૂત્ર ત્રણ વાર કહીને નીચે પાઠ બોલે. " अणुजाणह परमगुरू, गुरुगुणस्यणेहिं मंडियसरीरा। __ बहुपडिपुन्ना पोरिसी, राइयसंथारए ठामि ? ॥१॥" " अणुजाणह संथारं, वाहुवहाणेण वामपासेणं । कुक्कुडि (ड) पायपसारण अतरंत(तु) पमज्जए भूमि ॥ २॥" ( ओघनि०, २०५) " संकोइअसंडासा, उव्वटुंते अ कायपडिलेहा । दव्वाइउवओगं, ऊसासनिरंभणालोए ॥३॥" (ओघनि०, २०६) " जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्सिमाइ रयणीए । आहारमुवहिं देह, सव्वं तिविहेण वोसिरिअं॥४॥" a पछी 'चत्तारिमगलं' वगेरे नीचे प्रमाणे भास ४२" चत्तारिमंगलं-अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपन्नतो धम्मो मंगलं; चत्तारि लोगुत्तमा --अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो; चत्तारि सरणं पवज्जामि-अरिहंते सरणं पवज्जामि, सिध्धे सरणं पवजामि, साहू सरणं पवजामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि. " ( आव० सूत्र, अध्य० ४) " पाणाइवायमलिअं, चोरिक मेहुणं दविणमुच्छं । । कोहं माणं माय, लोहं पिज्ज तहा दोसं ॥१॥" " कलहं अब्भक्खाणं, पेसुन्नं रइअरहसमाउत्तं । परपरिवायं मायामोस मिच्छत्तसल्लं च ॥ २॥" "वोसिरि(र)सु इमाई, मुक्खमग्गसंसग्गविग्धभूयाई । दुग्गइनिबंधणाई, अट्ठारसपावठाणाई ॥३॥" " एगोऽहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सइ । एवं अदीणमणसो, अप्पाणमणुसासइ (ए) ॥ ४॥" " एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ। सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥ ५ ॥" " संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा। तम्हा संजोगसंबंध, सव्वं विविहेण वोसिरिअं ॥ ६॥" Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪. [ ધ૦ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા ૩૯ ભાવાર્થ_“હે મહાન ગુણરત્નથી સુશોભિત દેહવાળા પરમ ગુરુ! મને આજ્ઞા આપી, પરિસી પૂર્ણ થઈ છે, હું રાત્રિમાં સંથારે સુવું? (૧) મને સંથારવા (શયન) માટે આજ્ઞા આપો! કેવી રીતિએ શયન માટે, તે જણાવે છે. “ડાબા હાથનું ઓશીકું કરીને, એટલે કે-માથા નીચે ડાબે હાથ મૂકીને, ડાબે પાસે–પડખે, કુકડી (ભાષામાં જેને ટીટેડી કહે છે તેની) માફક પગ ઉંચા રાખીને શયન કરવું અને તે રીતિએ શ્રમ લાગે ત્યારે ભૂમિ એટલે પગ અસારવાની જગ્યાને પ્રમાઈને પગ લાંબા કરવા. (૨) પાસું બદલવું હોય ત્યારે સંડાસા એટલે સાથળ વગેરે પ્રમાઈને પગ ટૂંકા કરી, સંથારાની પડખું બદલવાની જગ્યા અને બદલવાનું પડખું અને પ્રમાજીને પાસું બદલવું, રાત્રે લઘુનીતિ આદિ માટે જવું પડે, ત્યારે જાગ્યા પછી ( નિદ્રા ન છૂટે તે) શ્વાસ રૂંધીને દ્રવ્યાદિને ઉપચાર કરવો, એટલે કે-દ્રવ્યથી હું કોણ છું ?, ક્ષેત્રથી ક્યાં છું?, કાળથી અત્યારે કયે સમય છે? અને ભાવથી હું કયી અવસ્થામાં છું–મારે શું કરણીય છે? વગરે નિશ્ચય કરે; એ રીતિએ શયનને અને જાગવાને વિધિ કહ્યો. (૩) હવે કદાચ ઊંઘમાં જ પ્રમાદ એટલે મરણ થાય, તે આત્માને પરિગ્રહને ભાર ન રહે માટે સાકાર (આગાર સહિત) અનશનને વિધિ કહે છે કે “જે આ નિદ્રામાં મારૂં મરણ થાય, તે ચારેય પ્રકારને આહાર, ઉપાધિ એટલે જીવનમાં ઉપયોગી સઘળે વસ્ત્ર–પાત્રાદિ પરિગ્રહ તથા આ શરીર; એ સર્વને મન, વચન અને કાયાથી સિરાવું છું તાજું છું.(૪) (એ પ્રમાણે સાગાર અનશન કરી મંગલ માટે નિશ્ચય કરે કે ૧-અરિહંતે, ૨-સિદ્ધો, ૩- સાધુ મુનિવરો અને ૪–૨ીકેવલી ભગવતે કહેલ ધર્મએ ચાર તો જ મારે મંગલરૂપ (સર્વ વિનાને હરનારાં) છેઃ (કારણ કે-) ૧-અરિહંતે, ૨-સિદ્ધ ભગવતે, ૩-સાધુ મુનિરાજે અને ૪-કેવલીભાષિત ધર્મ –એ જ ચાર લોકમાં (જગતમાં) ઉત્તમ છે, (માટે) હું ૧–અરિહંતનું, ૨-સિદ્ધ ભગવંતનું, ૩–સાધુ મુનિરાજોનું અને ૪-કેવલી ભગવતે કહેલા ધર્મનું-એમ ચારેયનું શરણ સ્વીકારું છું.” વળી “ ૧-પ્રાણાતિપાત, ૨- અલિક-જુદું, ૩–ચેરી, ૪-મૈથુન, પ-દ્રવ્યમૂચ્છ–પરિગ્રહ, ૬-ક્રોધ, ૭-માન, ૮-માયા, ૯-લોભ, ૧૦-રાગ, ૧૧-દ્વેષ, ૧૨-કલહ (કચ્છ), ૧૪-અભ્યાખ્યાન (બેટું આળ દેવું તે), ૧૪-ચાડી (સાચી પણ ગુપ્ત વાત કહેવી તે), ૧૫–રતિ–અરતિ (આનંદ-ખેદ), ૧૬-પરનિંદા (પાછળ દુર્ગણ બેલવા), ૧૭–માયાપૂર્વકનું અસત્ય વચન અને ૧૮-મિથ્યાત્વશલ્ય,–આ અઢારે ય (આત્માને અંગે) પાપનાં સ્થાને-કારણે છે. (૧-૨) વળી એ પાપસ્થાનકો દુર્ગતિનાં કારણભૂત છે, ક્ષમાર્ગની પ્રાપ્તિમાં વિદ્ધભૂત છે, માટે તે સર્વને હું સિરાવું છું–તળું છું. (૩) હું એકલે જ છું, મારૂં જગતમાં કેઈ નથી, હું પણ કેઈને નથી –એ પ્રમાણે મનમાં દીનતા લાવ્યા વિના આત્માને શિખામણ આપે. (૪) વળી (મૂળરૂપે) મારો આત્મા સ્વતંત્ર–એક જ છે, શાશ્વતો છે અને જ્ઞાન, દર્શન ( વગેરે) ગુણોથી ચક્ત છે તે સિવાયના અન્ય જે જે પદાર્થો છે તે મારા નથી, પર છે, સર્વ માત્ર સગરૂપ છે (પણ મારા આત્મારૂપ નથી). (૫) એ સશે કે જે દુઃખનું મૂળ છે, તેનાથી મારા જીવે દુઃખેની પરંપરા જોગવી છે, અર્થાત્ સાગ જ દુઃખનું મૂળ છે, માટે તે અન્ય પદાર્થોના સગરૂપ સંબંધને મન, વચન અને કાયાથી હું તાજું છું. (૬) એ પ્રમાણે આત્મસ્વરૂપને વિચારીને-એમ ભાવના ભાવીને સમ્યક્ત્વનું પચ્ચક્ખાણ ત્રણ વાર કરે; તે આ પ્રમાણે Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રો ૨-પૌષધોપવાસમાં સંથારાપેરિસી ] " अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो। વિપિનત્ત તત્ત, રક સંમત્ત મા મદિર ૨ | ” ભાવાર્થ–“ જીવું ત્યાં સુધી શ્રીઅરિહંત એ જ મારા દેવ, સુસાધુએ જ મારા ગુરુઓ અને જિનેશ્વરોએ કહેલું વચન તે જ મારે તત્વરૂપ (પ્રમાણભૂત) છે. ૧.” એમ સમકિતનું સમરણ કરી શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કારરૂપ નવકાર મહામંત્રનું ( સાધુ ત્રણ વાર અને શ્રાવક સાત વાર) સ્મરણ કરે; તે પછી સર્વ જીવેને નીચે મુજબ ખમાવે. " खमिअ खमाविअ मयि खमह !, सव्वह जीवनिकाय। સિદ્ધહ સાવ શાયર, મુન્સ વેર ન (નર) માવ ?” " सब्वे जीवा कम्मवस, चउदह राज भमंत ।। તે મે સ વનવિષા, મુઃ તે વસંત ર છે ” “ = લં મmir , i = વાઈ (વા) માલિઈ જાવં जं जं काएण कय, मिच्छामि दुक्कडं तस्स ॥ ३ ॥" ભાવાર્થ–“હું બીજાના અપરાધોને ખમું છું અને મારા જે અપરાધ થયા હોય તેની ક્ષમા માગું છું. સર્વ છ જવનિકાય છે અને ક્ષમા કરો ! હું સિદ્ધ ભગવંતેની સાક્ષીએ આલેચના કરૂં છું કે-મારે કોઈની સાથે વૈરભાવ નથી. (૧) સર્વ જીવે કર્મને વશ ચૌદ–રાજમાં ભમે છે (જન્મે છે, મરે છે), તે સર્વને હું ખમાવું છું; મને પણ તે ક્ષમા આપે! (૨) મેં જે જે પાપ મનથી કર્યું હોય, વચનથી ભાખ્યું હોય અને કાયાથી કર્યું હોય, તે સર્વ મારૂં પાપ મિથ્યા થાઓ.” (૩) એ પ્રમાણે સર્વ ચોરાસી લાખ જીવનિને ખમાવે. (વર્તમાનમાં તે પિરિસીના સમયે માંડલીમાં સહુએ સાથે આસન ઉપર બેસીને ઉપર સઘળો પાઠ એક સાથે બેલીને સંથારા પરિસી ભણાવવાને વ્યવહાર છે.) જે રાત્રિમાં શરીર ચિંતાનું પ્રજન પડે તે સંથારે બીજાને ભળાવીને, “આવસહિ” કહીને, પહેલાં પડિલેહણ કરેલી ભૂમિમાં (માંડલાં કર્યા હોય ત્યાં) લઘુશંકા ટાળીને સિરાવે; પછી સંથારા પાસે આવી ઈરિ પ્રતિક્રમણ કરી, ગમના ગમનની આલોચના કરી, ઓછામાં ઓછી ત્રણ ગાથાને સ્વાધ્યાય કરી, નમસ્કારમંત્રનું સ્મરણ કરતે શયન કરે. એ પ્રમાણે શુભ ધ્યાનપૂર્વક શયન કરે અને રાત્રિના છેલા પ્રહરે જાગે, અર્થાત્ એક પ્રહર રાત્રિ બાકી રહે ત્યારે નિદ્રા છેડે ૮ પછી ઈરિયાવહિવે પ્રતિક્રમણ કરીને “કુસુમિણ-દુર સુમિણને કાઉ સગ૯ કરે અને ખમા પૂર્વક જગ-ચિંતામણિનું ચૈત્યવંદન જય વીયરાય સુધી કરી, ૬૮. શ્રાવકે સવારે જાગતાં શું શું કરવું જોઈએ, તે આગળ દિનકૃત્યમાં શરૂઆતમાં કહેવાશે. ૬૯. ખમા ઈચ્છા સંદિ. ભગ૦ કુસુમિણ-દુસુમિણુઓહડાવણુર્થ કાઉસ્સગ્ન કરૂં? ઈરછ કુસુમિણ) કરેમિ કાઉસગં અન્નત્યાદિ કહી, ચાર લેગસ સાગરવરગંભિરા સુધી ૧૦૮ શ્વાસોચ્છવાસને કાઉસ્સગ કરે, તેમાં જે સામાન્ય દુર્થીન આદિ સ્વપ્ન આવ્યું હોય તો ૧૦૦ શ્વાસ. (ચંદે નિમાયરા સુધી જ ચાર વખત લેગસ) ગણે અને સ્ત્રી સેવનનું દુષ્ટ સ્વપ્ન આવ્યું હોય તે ૧૦૮ શ્વાસોનો કાઉસ્સગ કરે, પછી તે પાણીને પ્રગટ લોગસ્સ કહે; તે પણ દિનકૃત્યમાં પ્રાતઃકાળના કર્તવ્ય વખતે કહેવાશે. ૩૪ Page #319 -------------------------------------------------------------------------- ________________ [ધo સંo ભાo ૧-વિo -ગા૩૯ ચાર ખમા પૂર્વક “ભગવાનë” આદિ ચારને વન્દન કરી, એક એક ખમાપૂર્વક સઝાયના બે આદેશે માગી સ્વાધ્યાય કરે. તે પછી જ્યારે પ્રતિક્રમણ કરવાને સમય થાય, ત્યારે પ્રભાતિક (રાઈ) પ્રતિકમણ (પ્રથમ ઈરિયાવહિ પ્રતિક્રમણ કરીને) શરૂ કરે. પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી પૃ. ૫૮ માં કહો તે વિધિ પ્રમાણે પડિલેહણ કરીને છેલ્લે સર્વ શ્રાવકેની સાથે માંડલીમાં સ્વાધ્યાય (સઝાય) કરે. જે પિષહ પારવાની ઈચ્છા હોય તે (ખમા દઈ, ઈયિાવહિવે પ્રતિક્રમણ કરી,) ખમાસમણ દઈ, ઉભા ઉભા “ઈચ્છા સંદિયહ ભગવન મુહપત્તિ પડિલેહેમિ ?” એમ કહે. ગુરુ કહે “પડિલેહેહ.” ત્યારે “ઈચ્છ” કહી, નીચે બેસી, મુહપત્તિનું પડિલેહણ કરી, પુનઃખમાત્ર દઈ, “ઈચ્છા સંદિ. (ભાગ) પિસહ પારઉં ? (પારૂં?) એમ કહે, ગુરુ “gો વિ થયો અર્થાત્ “પુનઃ કરવા એગ્ય છે” એમ કહે, ત્યારે “જાતિ” કહી, પુનઃ ખમા દઈ, “(ઈચ્છા સંદિ. ભગવ) પિસહ પારિઓ (પા)” એમ કહે, ત્યારે ગુરુ “શયારે જ મુત્તો ” અર્થાતુ - પૌષધને આદર (આચાર) છોડવા યોગ્ય નથી” એમ કહે. તેના જવાબમાં શ્રાવક “જિ” એટલે આપનું કથન બરાબર છે” એમ કહે. પછી ઉભા ઉભા : નવકાર ગણું, ઢીંચણે બેસી, મસ્તક જમીનને લગાડી (નમાવી), નીચેને પાઠ બેલે. " सागरचंदो कामो. चंदवडिसो सुदंसणो धन्नो। जेसि पोसहपडिमा, अखंडिआ जीवियंते वि ॥१॥" धन्ना सलाहणिज्जा, सुलसा आणदकामदेवा य । __जास पसंसइ भयवं, दढन्वयत्तं महावीरो ॥ २॥" ભાવાથ–“સાગરચંદ્ર, કામદેવ, ચંદ્રાવતંસક, સુદર્શન અને ધન્યકુમાર ધન્ય છે, પ્રશં સનીય છે, કે જેએની પૌષધપ્રતિમા (પૌષધવ્રત) પ્રાણાંત ઉપસર્ગો આવવા છતાં અખંડિત રહી. (૧) વળી સુલસા સતી, આણંદજી અને કામદેવજી વગેરે આત્માઓ ધન્ય છે, પ્રશંસનીય છે, કે જેઓના વ્રતની દઢતાને ભગવાન શ્રી મહાવીર સ્વમુખે પ્રશંસી છે. (૨)” - એમ પષધ કરનારાઓની રતુતિ કરીને “પિસહ વિધિએ લીધે, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કંઈ અવિધિ-ખંડના-વિરાધના (હુઈ હોય તે) મન-વચન-કાયાએ તસ મિચ્છામિ દુક્કડ” ૭૦. વર્તમાનમાં એક એક ખમા પૂર્વકના સજઝાયના બે આદેશો ભાગી, નવકાર ગણું, “ભરહેરસર બાહુબલી” વગેરે સંતે અને સતીઓનાં નામસ્મરણ કરવા સજઝાય કરવાને વિધિ ચાલુ છે. ૭૧. ઈચ્છકાર, ઈચ્છા, સદિ. ભગ. રાઈ પડિઝમણે ઠાઉં” વગેરેથી શરૂ કરી પૂર્ણ કરે. ૭૨. હાલમાં ઢીંચણે બેસી, ચરવળા ઉપર હાથ સ્થાપી, પછીથી નવકાર ગણો વગેરે પારવાને વિધિ જોવામાં આવે છે. સામાયિક પારવામાં પણ એ પ્રમાણે પ્રવૃત્તિ દેખાય છે, પણ ઉપરના પાઠ સાથે તે રીતિ સંગત થતી નથી. દરેક ક્રિયાની આદિમાં ઈરિ પ્રતિક્રમણનું વિધાન છે, તેથી ગ્રંથમાં ન જણાવ્યું હોય ત્યાં પણ ઈરિ પ્રતિક્રમણ સમજી લેવું. ૭૩. સિહના ૧૮ દેવ આ પ્રમાણે પ્રસિદ્ધ છે-૧. પૌષધ કર્યો ન હોય તેમનું કે તેમણે લાવેલું પાણી Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨–પૌષધોપવાસ વ્રત ] એ પ્રમાણે પિસહ પારી, પછી સામાયિક પણ પસહની માફક પારે. (અર્થાત્ ઈરિ૦ પડિકકમણ વિના જ મુહપતિપડિલેહણને આદેશ માગી, મુહપત્તિ પડિલેહીને સામાયિક પારે; જ્યાં “પોસહ’ શબ્દ આવે ત્યાં “સામાયિક” શબ્દ બોલે.) સામાયિક પારવાને પાઠ આ પ્રમાણે છે सामाइअवयजुत्तो, जाव मणे होइ नियमसंजुत्तो। fઇ ગયુદં , સીમાફક રિયા વારા | ” ५७"छउमत्थो मूढमणो, कित्तिअमित्तं च संभरइ जीवो। जंन संभरामि अहं, मिच्छा मि दुक्कडं तस्स ॥२॥" “ સામા- મુ(લં)દિવસ, લીવરત ના વો ોિ . લો સાજો થોથવો, સેસો સંસારnકહે છે રૂ !” ભાવાર્થ–“ સામાયિક વ્રતવાળે શ્રાવક જ્યાં સુધી મનમાં નિયમયુકત (મનને સંયમી) હોય, તેટલે કાળ જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મોને છેદે છે. (૧) છદ્દસ્થ (અજ્ઞાની) અને (મેહથી) મૂઢ મનવાળો જીવ કેટલું યાદ રાખી શકે? માટે મને જે યાદ ન હોય તે પણ (સામાયિકમાં લાગેલું) મારૂં પાપ મિથ્યા થાઓ ! (૨) સામાયિક અને પૌષધમાં સુસ્થિત (એકાગ્ર) જીવને જેટલે કાળ (સમતામાં) જાય, તેટલે સફળ સમજ, બાકીને સંસાર( વૃદ્ધિનું કારણ જાણવે. (૩)” એ પ્રમાણે ત્રણ ગાથાઓ કહીને, પછી “સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હઓ હોય, તે સવિ મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડે. દશ મનના, દશ વચનના, બાર કાયાના-એમ બત્રીશ દોમાં જે કઈ દોષ લાગ્યો હોય, તે સવિ મનવાપરે. ૨. પૌષધમાં સ્વાદિષ્ટ આહાર જમે, ૩. પારણાની-ભજનની ચિંતા-વિચાર કરે, ૪. પૌષધ માટે શરીરની શોભા કરે, ૫. પૌષધ માટે વસ્ત્રો ધોવરાવે, ૬. ઘરેણું પહેરે (ઘડા), ૭, પૌષધ માટે વસ્ત્રો રંગાવે. 2. પૌષધમાં શરીરનો મેલ ઉતારે, ૯. પૌષધમાં દિવસે કે રાત્રિએ પિરિસી પહેલાં સૂવે–ઉધે, ૧૦ થી ૧૩. રાજકા–દેશWા–ભજનકથા-સ્ત્રીકથા એ ચાર વિકથાઓ કરે, ૧૪. વિના પુંજી ભૂમિ ઉપર માત્રુ વગેરે પરહે, ૧૫. પરનિંદા કરે, ૧૬. ચેર કે ચોરીની વાત કરે, ૧૭. સ્ત્રીઓનાં અંગોપાંગ સરાગ દૃષ્ટિએ દેખે, અને ૧૮. પિસહ વિનાના ગૃહસ્થ કે સ્વજન-સંબંધીઓની સાથે વાત કરે; એ અઢાર દેષ પૌષધમાં વર્જવા જોઈએ. ૭૪. તપાગચ્છની સામાચારી પ્રમાણે સામાયિક પારવામાં આ બીજી–ત્રીજી ગાથાને બદલે સામાન ૭ વાર? ગાથા બોલાય છે. જૂઓ-આ ગ્રંથમાં જ સામાયિક અધિકારમાં (પૃ. ૨૪૦ માં). ખરતરગચ્છની સામાચારી પ્રમાણે ઉપરની ત્રણ ઉપરાન્ત બીજી બે મળી પાંચ ગાથાઓ બોલાય છે... . ૭૫. મનના દશ-૧. રષ કરે, ૨. અવિવેક ચિંતવવો. ૩. તત્વની ચિંતા ન કરવી, ૪. ઉગ કરે, ૫. યશકીર્તિની ઈચ્છા કરવી, ૬. વડીલાદિ પ્રત્યે વિનય (પૂજ્યભાવ) ન રાખ, ૭. ભયની ચિંતા કરવી, ૮. વ્યાપારની ચિંતા કરવી, ૯. સામાયિકના ફળમાં સ દેહ કરે અને ૧૦ નિયાણું કરવું. વચનના દશ-૧. ખરાબ વચન બોલવું, ૨. ટંકારાથી બોલવું, ૩. સાવદ્ય વચન બેલવું, ૫. લવારે કરો (બહુ બોલવું), ૫. કલહકારી બેલવું, ૬. અવિરતિનું સ્વાગત કરવુંતેવું વચન બોલવું, ૭. ગાળે દેવી, ૮. વિયાઓ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ [ ધ સં૦ ભા. ૧-વિo –ગo ૩૯ વચન-કાયાએ મિચ્છામિ દુક્કડ.” એમ કહી એ રીતિએ સામાયિક પારે. (આ અહોરાત્રિ પૈષધને વિધિ કો.) જે માત્ર દિવસનો જ પિસહ હોય, તે પોસહના પચ્ચકખાણુમાં “ગાવ રિવર gવાસાદિ એમ પાઠ બેલે. દિવસને પૈષધ સાંજનું પ્રતિક્રમણ કરીને સૂર્યાસ્ત પછી પારી શકાય, કેવળ રાત્રિને પિષધ કરવું હોય તે મધ્યાહ્ન પછી મેડામાં મોડે સૂર્યાસ્ત પહેલાં અંતર્મુહૂર્ત બાકી હોય ત્યાં સુધી લેવાય, અને તેના પચ્ચક્ખાણમાં “ra વિવાં તેણે ઉત્ત પશુપાલનિક બોલાય. પૈષધના પારણે જે સાધુમહારાજને વેગ હોય તો અવશ્ય અતિથિ સંવિભાગ દ્રત કરીને–એટલે તેઓશ્રીને વહેરાવીને પારણું કરવું. અહી “પ જતુથી” એમ કહ્યું છે, તે ચાર પર્વદિવસમાં તે અવશ્ય પૈષધ કરે જોઈએ એમ જણાવવા માટે છે, નહિ કે ચાર દિવસ સિવાયનાં પ કે અપર્વ દિવસમાં પિષધ ન જ કરે ! કહ્યું છે કે " सव्वेसु कालपव्वेसु, पसत्थो जिणमए तहा जोगो। अट्ठमीचउद्दसीसुं, निअमेण हविज्ज पोसहिओ॥१॥" ભાવાથ–“સર્વ કાળ અને સર્વ પમાં (અર્થાતુ દરરોજ ) વેગે જિનમતમાં પ્રશસ્ત થાય તેમ કરવું જોઈએ અને અષ્ટમી, ચતુર્દશી વગેરે પર્વોમાં તે અવશ્ય ઔષધી થવું (પિષધ કર) જોઈએ.” આવશ્યકચૂર્ણિ વગેરે આગમગ્રંથોમાં પણ તે પ્રમાણે કહેલું હોવાથી, જેઓ “સૂત્રકૃત ” (સુયગડાંગ) વગેરેમાં શ્રાવક વર્ણન અધિકારમાં કહેલા “ ચામુgિorખારીકુ gિri હિં અશુપમા ” અર્થાત્ “ચતુર્દશી, અષ્ટમી, અમાવાસી અને પૂર્ણિમા-એ દિવસોમાં પ્રતિપૂર્ણ પૌષધનું અનુપાલન કરતા ” વગેરે અક્ષરો જોઈને, એ ચાર પર્વોમાં જ પૌષધ કર, બાકીના દિવસમાં ન જ કરે; એમ અર્થ કરે છે તે ઘટતું નથી, કારણ કે-એ અર્થ કરવાથી વિપાકસૂત્ર નામના અંગમાં સુબાહુકુમારના વર્ણનમાં ત્રણ દિવસ સાથે પૌષધ કર્યાનું કહેવું છે તે અસત્ય કરે, તે પાઠ આ પ્રમાણે છે-“સા ii કુવામાં અાવા કથા ૩૬મુદ્ધિપુurrણી સાવ સાઢાઇ દ્વિપ સમરિ પોતé ifકનારમાળે વિદ” ત્તિ | અર્થાત–“ત્યારે તે સુબાહુકુમાર, ચતુર્દશી, અષ્ટમી, અમાવાસી, પૂર્ણિમા એ પર્વચતુષ્ટયમાં અન્યદા કઈ વાર અર્હમને તપ કરીને, પૌષધવ્રતવાળા તે પિતે પૌષધશાળામાં પૌષધનું પાલન કરતા રહે છે.” (અહીં ત્રણ દિવસ સાથે પૌષધ કર્યાનું જણાવનારા “અદમ' શબ્દથી ચાર એ વિનાના દિવસોમાં પણ પૌષધ કર્યાનું સ્પષ્ટ સમજી શકાય છે.) કરવી, ૯. અવિનયથી ( અપમાનવાચક) બલવું અને ૧૦. હાંસી કરવી. કાયાના ખાર-૧ વારંવાર જ્યાંત્યાં બેસવું, ૨. ચારેય દિશામાં જોતાં રહેવું, ૩. પાપક્રિયા કરવી, ૪. આળસ મરડવી, ૫. બાળક રમાડવાં, ૬. ઠિંગણે બેસવું, ૭. મેલ ઉતાર, ૮. શરીર ખણવું, ૯. પગ ઉપર પગ ચઢાવી બેસવું, ૧૦. શરીર (આરામની ખાતર) ખૂલું રાખવું, ૧૧. લજજા કે ઠંડી આદિથી શરીર ઢાંકવું અને ૧૨. ઉંધવું,-એમ કુલ બત્રીશ દોષો સામાયિકમાં વવા. આ દો અન્યત્ર બીજી રીતે પણ કહેલા છે. ( ૭. હાલ “કવિ ગો ” બેલાય છે. અર્થથી બને પાઠ સરખા છે. બન્ને પાઠને “બાકી રહેલો દિવસ અને સંપૂર્ણ રાત્રિ સુધી ” એમ અર્થ છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-પૌષાપવાસ વ્રતમાં અપ માં પૌષધનુ વિધાન આ પૌષધવ્રતનુ ફળ નીચે પ્રમાણે કહ્યું છે. અંચળમળિયોવાળ, ચમન ઇસ્મિલ મુદ્દતનું | जो कारिज्ज जिणहरं, तओ वि तव -संजमो अहिओ ॥ ( સંયોધર, શ્રાવતાધિર }, ૨૦) "L ભાવા - જે મિણુડિત સુવર્ણનાં પગથીયાંવાળું, હજાર સ્થંભવાળુ, ઊંચું, સાનાના તળીયાવાળુ શ્રીજિનમદિર કરાવે, તેનાથી પણ તપ સાથેના સંયમનુ ( પૌષધનુ' ) વિશેષ ફળ છે. "" પૂર્વે સામાયિકના એક મુહૂત્ત જેટલા કાળમાં હ૨૫૨૫૨૫ટ્ટ+નું પલ્યાપમનું દેવાયુષ્ય ખાંધે–એમ ફળ જણાવ્યુ, તે અંકને પાસહુના કાળની અપેક્ષાએ સામાન્ય રીતિએ ત્રીસ ગુણા કરતાં એક પાસહત્રતથી ૨૭૭૭૭૭૭૭૭૭૭ પલ્યેાપમપ્રમાણ દેવભવનુ આયુષ્ય બાંધે કહ્યુ છે કે-“ સત્તત્તરી મુત્તસયા, સત્તત્તરી સારવોરીત્રો! सवी कोडीसया, नवभागा सत्त पलिअस्स ॥ १ ॥ " ( સંોષપ્રા, શ્રાવ્રતાધિ ૦ ૨૪ ) ભાવાર્થ-“ સત્તાવીસ અબજ, સિત્તોતેર ક્રોડ, સિત્તોતેર લાખ, સિત્તોતેર હજાર, સાત સે સિત્તોતેર પડ્યેાપમ અને પળ્યેાપમના સાત નવમાંશ ભાગ, એટલું દેવભવનુ આયુષ્ય આઠ પ્રહરના એક પૌષધ કરવાથી બધાય છે. ’ એ પ્રમાણે ત્રીજી શિક્ષાવ્રત કહ્યું. હવે ચાથું કહે છે. મૂ— ગાઢારવત્ર પાત્રાવે, પ્રવાનમતિથેનુંતા । उदीरितं तदतिथि- संविभागवतं जिनैः ॥ ४० ॥ 99 ૨૬૯ મલા - પૂજયભાવ-ભક્તિપૂર્વક આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેનુ' અતિથિને હપૂર્ણાંક દાન કરવું, તેને શ્રીજિનેશ્વરાએ અતિથિસ વિભાગ વ્રત કહેલું છે. ” ટીકાના ભાવાર્થ-તિથિ, પર્ધા, વગેરે લૌકિક વ્યવહારનાં મધના જેણે ત્યજ્યાં હાય, તેવા ભેાજનના અવસરે ઘરના આંગણે આવેલા ભિક્ષાથી અતિથિ કહેવાય છે. કહ્યું છે કે“તિથિ-ત્સાઃ સર્વે, સ્થા ચેન મહામના । અતિથિ તં વિજ્ઞાનીયાત, રોવમસ્થાનતું વિદ્યુઃ ।। ? | '' ભાવા - તિથિ, પવિસે કે ઉત્સવાદિને જે મહાત્માએ ત્યજ્યા છે, તેને અતિથિ જાણવા, બાકીના ( ભિક્ષુઓને ) અભ્યાગત સમજવા. ” અહીં શ્રાવકધમ ના અધિકાર ચાલુ હાવાથી શ્રાવકને અગે સાધુએ જ અતિથિ સમજવા. એવા સાધુમહાત્મારૂપ અતિથિને ગુરુ તરીકેના બહુમાન-ભક્તિના અતિશયરૂપ થી મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેનું દાન દેવું, તે અતિથિસ વિભાગ કહેવાય છે. દયાથી—અરે, હું નહિ આપું તે આ ભૂખે મરશે ! ’ વગેરે અધ્યવસાયથી આપેલું દાન અતિથિસવિભાગ નથી. ( ઊલટુ' આશાતનાકારક છે, કારણ કે-જગપૂજ્ય સાધુતાને પામેલા મહાત્માને Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ [ ધo સંo ભા. ૧-વિ૦ ૨–ગા ૪. દીન-દુઃખી માનવા એ અજ્ઞાન છે.) તેમાં આહાર, અશન-પાન-ખાદિમ-સ્વાદિમ (જેનું વર્ણન દિનકૃત્યના પચ્ચકખાણ અધિકારમાં કહેવાશે.) એ ચાર પ્રકારે છે, વસ્ત્રો પ્રસિદ્ધ છે-અથવા વસ્ત્ર શબ્દથી વસ્ત્રો તથા કામળી વગેરેનું દાન સમજવું; પાત્ર એટલે સાધુને ઉપયોગી કાષ્ટાદિનાં તરપણી, ચેતના, પાત્રો વગેરે સમજવાં; તે સિવાય પણ આદિ શબ્દથી મકાન, પાટ, પાટલા, શય્યા. (સાડા ત્રણ હાથપ્રમાણ), સંથારો (અઢી હાથપ્રમાણ), તથા પાથરવાનું ગરમ આસન વગેરે સાધુધર્મમાં ઉપયેગી વસ્તુઓનું દાન પણ “અતિથિસંવિભાગ રૂપે સમજવું. આથી એ નિશ્ચિત થયું કે સોનું, રૂપું, ધન, વગેરે સાધુને આપી શકાય નહિ, કારણ કે-સાધુઓને તેવી વસ્તુ લેવા –રાખવાને આચાર પણ નથી. એ પ્રમાણે અતિથિસંવિભાગ વ્રત શ્રીજિનેશ્વરદેએ કહ્યું છે. અતિથિસંવિભાગ' શબ્દની વ્યુત્પત્તિપૂર્વક વ્યાખ્યા આ પ્રમાણે છે- અતિથિને એટલે જેનું સ્વરૂપ પહેલાં કહેવાયું તેવા “સાધુને,” “સં” એટલે “સમ્યફ –આધાકર્મ વગેરે ૪૨ દોષરહિત, “વિ” એટલે વિશિષ્ટ રીતિથી (સાધુને પશ્ચાતકર્મ આદિ દેષ ન લાગે તે રીતિએ), ભાગ” એટલે પિતાની વસ્તુને અમુક અંશ આપવાનું જે વ્રત, તે અતિથિસંવિભાગ વત કહેવાય છે. તાત્પર્ય એ છે કે-ન્યાયપાર્જિત ધનથી કે ન્યાયથી મેળવેલી વસ્તુઓ, અચિત્ત, નિર્દોષ ( ૪૨ દેષરહિત) અને કખ એટલે સાધુતાને પિષક હોય તેવી આહાર, વસ્ત્ર, પાત્રાદિ ઉપર જણાવેલી વસ્તુઓ દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમપૂર્વક પિતાના ઉદ્ધારની બુદ્ધિથી સાધુઓને આપવી, તે અતિથિસંવિભાગ સમજવો. તેમાં દેશ૮ એટલે ડાંગર વગેરે અનાજ જ્યાં પાકતું કે ન પાકતું હોય તે પ્રદેશ, કાળ એટલે સુકાળ-દુષ્કાળ વગેરે વિચારીને, શ્રદ્ધા૨° એટલે આ લેક-પરલોકની સ્વાર્થ સાધનારહિત માત્ર આત્માને ઉપકાર કરવાની ભાવનાથી; સત્કાર એટલે ગુરુ પધારે ત્યારે આસનેથી ઉભા થવું, આસન આપવું, વન્દન કરવું અને તેઓ જાય ત્યારે યથાશક્તિ વળાવવા સાથે જવું વગેરે; અને કમર એટલે દુર્લભ કે ઉત્તમ વસ્તુઓની પ્રથમ, અને સામાન્ય વસ્તુઓની પછી વિનતિ કરવી, એ રીતિએ દેશ-કાળ વગેરેની અપેક્ષાએ વિશિષ્ટ દાન આપવું. કહ્યું છે કે ૭૭. અતિ પરિણતિવંત છવોએ સાધુઓની ભક્તિને અંગે ભદ્રક ભાવે કે રાગદશાને વશ થઈ રોકડ રકમ વગેરે તેઓના કથનાનુસાર તેઓ કહે ત્યાં આપવું, બીજાને સોંપવું અને તેને ખર્ચ કરવા-ન કરવાની સતા સાધુની રાખવી, તે ઘણું અનુચિત છે; વસ્તુતઃ જે સાધુને પિતાના સંયમને વિશ્વાસ ન હોય તે જ આ પ્રબંધ કરાવે અને ગૃહસ્થ અજ્ઞાન દશાથી ગુરૂવચન તહત્તિ કરી પરિગ્રહથી ભારે કરે–એમ બન્નેને નુકશાન જ થાય, ૭૮. જે દેશમાં જે વસ્તુ દુર્લભ હેયે ત્યાં તેનું દાન કરવું, તે દેશની અપેક્ષાએ ઉત્તમ. ૭૯. દુષ્કાળમાં દાન કરવું, તે કાળની અપેક્ષાએ ઉત્તમ. '૮૦. શુદ્ધ ભાવપૂર્વકનું દાન કરવું, તે શ્રદ્ધાની અપેક્ષાએ ઉત્તમ. ૮૧. સત્કાર-સન્માનપૂર્વક દેવું, તે સત્કારની અપેક્ષાએ ઉત્તમ. ૮૨. પ્રથમ સામાન્ય વસ્તુ વહેરાવ્યા પછી ઉત્તમ વસ્તુની વિનંતિ કરવાથી, સાધુને આહાર પૂર્ણ થઈ જવાથી ન વહેરે ત્યારે ઉત્તમ વસ્તુના લાભથી વંચિત રહેવાય, માટે ઉત્તમ વસ્તુઓ પહેલાં વહેરાવવી, તે ક્રમની અપેક્ષાએ ઉત્તમ Page #324 -------------------------------------------------------------------------- ________________ --- - --- - પ્રહ ૨-અતિથિસંવિભાગ વ્રત ] ૨૭૧ " नायागयाण कप्पिणिज्जाण अन्नपाणाईणं दवाण देस-काल-सध्धा-सक्कार-कमजुअं पराए भत्तीए आयाणुग्गहबुद्धीए सजयाण दाणं अतिहिसंविभागो" (प्रत्या० आव० श्रावताधि०) ભાવાર્થ–“ન્યાયથી મેળવેલી અને કલ્પનીય એવી આહાર-પાણું વગેરે વસ્તુઓનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમથી વિશિષ્ટ, ઉત્તમ ભક્તિપૂર્વક, સ્વ-આત્મકલ્યાણની બુદ્ધિએ, સાધુ(સંયમી)ઓને દાન કરવું તેને અતિથિસંવિભાગ દ્રત કહ્યું છે. પૂ૦ કલિકાલસર્વજ્ઞ શ્રીમદુ હેમચન્દ્રસૂરીશ્વરજી પણ જણાવે છે કે બારઃ સુવિધવિધિના બારેજી, कल्प्यप्रायः स्वयमुपहित-वस्तुभिः पानकाद्यः । काले प्राप्तान सदनमसमश्रद्धया साधुवर्गान् ; ધાઃ શેરિત પર (વ)વિહિતા દત્ત માનવનિ છે ?' " अशनमखिलं खाद्य स्वाद्यं भवेदथ पानकं, यतिजनहितं वस्त्रं पात्रं सौ(स)कम्बलपोञ्च्छनम् । वसतिफलकमख्यं मुख्यं चरित्रविवर्द्धनं; નિગમના ઘીયાયાધિ પ્રયપાસ ન ર છે ” (શોર ૦ રૂ-૮૭ રીજા) તથા “સET Mખિન્ન, જો નવ વર્ષ વરિ fifજ તféા धीरा जहुत्तकारी, सुसावगा तं न भुंजंति ॥ १॥" " वसही-सयणासणभत्त-पाणमेसज्जवत्थपायाई । जइवि न पज्जत्तधणो, थोवा वि हु थोवयं दिज्जा ॥२॥ (સંયોજક, શા૦િ ૨૨૨-) ભાવાર્થ-બત્રણ પ્રકારે શુદ્ધ એટલે જેમાં સાધુને નિમિત્તે હિંસા, પાક કે ખરીદી કરી ન હોય; તે પણ અચિત્ત; સાધુને લાગતાં ૪૨ દેશે જેમાં લાગ્યા ન હોય તેવી; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સાધુને કલ્પનીય અને પિતાને માટે લીધેલી (સ્થાપનાદેષથી રહિત) એવી પાછું, આહાર આદિ વસ્તુઓ વડે ગ્ય અવસરે ઘેર–આંગણે પધારેલા સાધુઓનું સન્માન ઉત્કટ શ્રદ્ધાપૂર્વક પરમ સાવધ થઈને (વિધિપૂર્વક) કેઈ ધન્યપુરુષ જ કરી શકે છે. (૧) સઘળું અશન એટલે રોટલી-ભાત વગેરે, ખાઘ એટલે ફળ, ક્રટ કે ભુંજેલું, સેકેલું વગેરે, સ્વાઘ એટલે ચૂર્ણ, સોપારી, એલચી વગેરે મુખશુદ્ધિકારક અને પાનકં એટલે પાછું; તથા સાધુપુરૂષો( સાધુતા)ને હિતકારી વસ્ત્ર, પાત્ર, કામળ, આસન, રહેવાની જગ્યા, પાટ, પાટલા વગેરે ઉત્તમ ચીજો, કે જે ચારિત્રની વૃદ્ધિમાં સહાયક હય, તેવી સઘળી વસ્તુઓ પિતાના મનમાં અતિ પ્રીતિ ધારણ કરીને શ્રાવકોએ સાધુઓને આપવી જોઈએ. (૨)” Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર [ ધ સં. ભા. ૧-વિર ર–ગા ૪૦ તથા “ધીર અને શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાના પાલક ઉત્તમ શ્રાવકે, સાધુઓને કલ્પ તેવી જે ચીજ અલ્પ માત્ર પણ કઈ સાધુને વહેરાવી ન હોય, તેને કદી પોતાને માટે ઉપ ગ કરતા (વાપરતા નથી. (૧) રહેવા માટે સ્થાન, શય્યા, આસન, આહાર, પાણી, ઔષધ, અને વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણે શ્રાવકે પોતે વિપુલ સંપત્તિવાન ન હોય, તે ચેડામાંથી થોડાં પણ મુનિને આપવાં. (૨)” વાચક મુખ્ય શ્રીઉમાસ્વાતિ મહારાજ તે કહે છે કે " किश्चिच्छु, कल्प्यमकल्प्यं स्यादकल्प्यमपि कल्प्यम् । પિve શા વë, પત્ર વા મેવા વા ?” " देशं कालं पुरुष-मवस्थामुपयोगशुद्धिपरिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्य, नैकान्तात् कल्पते कल्प्यम् ॥ २॥" (રામતિ -૨૪૬) ભાવાર્થ-“આહારાદિ પિડ, શય્યા, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે કઈ પણ વસ્તુ નિર્દોષ અને કષ્ય હોય, તે પણ અપેક્ષાએ અકઃપ્ય બને છે અને અકલ હોય તે પણ અપેક્ષાએ કહષ્ય ગણાય છે. (૧) કારણ કે–દેશ, કાળ, લેનાર-દેનાર વ્યક્તિ, તેની અવસ્થા (સંગ), વસ્તુને ઉપયોગ (જરૂરીયાત) અને હૃદયને શુભ ભાવ; વગેરેની અપેક્ષાએ અકથ્ય પણ કલધ્ય અને કષ્ય છતાં અકલખ્ય પણ બને છે. તાત્પર્ય કે-જે જે દેશ-કાળ વગેરેની અપેક્ષાએ લેનારદેનારને લાભનું (સંયમનું) પિષક બને, તે સર્વ દાન અકલ હોય તે પણ કહષ્ય જાણવું અને કષ્ય છતાં જે સંયમઘાતક બને તે અકથ્ય જાણવું. એકાન્ત કઈ કલ્પ્ય પણ કલબ્ધ ગણાતું નથી. (૨) પ્ર-શાસ્ત્રમાં જેવી રીતિએ આહારનું દાન કરનારા સંભળાય છે, તેવી રીતિએ વસ્ત્ર વગેરેનું દાન કરનારા સંભળાતા નથી, તેમ જ વસ્ત્ર વગેરેનું દાન આપનારને શું ફળ મળે તે પણું શાસ્ત્રમાં સાંભળવામાં આવતું નથી; તે વસ્ત્ર, પાત્ર વગેરેનું દાન કેમ એગ્ય ગણાય ? ઉત્તર-તમે માને છે તેવું નથી, કારણ કે-ભગવતીજી વગેરે આગમગ્રંથમાં વસ્ત્ર વગેરેનું દાન આપવું–એમ સ્પષ્ટ કહેલું છે, જુઓ એ પાઠ.. "समणे निग्गंथे फासुयएसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं वत्थ--पडिग्गह-कंबल-पायपुंछणेणं વઢ-સિગા—સંથારોમાં વામેના વિરતિ ” ભાવાર્થ—“ શ્રમણ નિર્ચને અચિત્ત અને નિર્દોષ આહાર, પાણી, ખાદ્ય, સ્વાદ્ય તથા વસ્ત્ર, પાત્ર, કંબળ પાદપ્રાંછન (રજોહરણ), પાટ, પાટીયાં, શય્યા, સંથારા વગેરેનું દાન કરવાપૂર્વક (ઉત્તમ શ્રાવક) પોતાને કાળ નિર્ગમન કરે છે.” માટે સંયમના આધારભૂત જે શરીર, તેને ઉપકારક હોવાથી આહાર, પાણી વગેરેની જેમ વસ્ત્ર વગેરે પણ સાધુઓને વહોરાવવું જોઈએ; વસ્ત્ર, પાત્ર વગેરે સંયમમાં કેવી રીતિએ ઉપકારી બને છે, તે આ ગ્રંથના બીજા ભાગમાં સાધુધર્મના વર્ણનમાં કહેવાશે. Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ર્-અતિથિ વિભાગ વ્રત ] ૨૭૩ અતિથિસંવિભાગ માટે વૃદ્ધપરપરાથી સામાચારી આ પ્રમાણે છે– પૌષધના પારણે શ્રાવકે ( શકય હાય ત્યાં સુધી) અવશ્ય સાધુઓને દાન દઈને પારણું કરવુ' જોઈ એ; માટે જ્યારે જમ વાના અવસર થાય ત્યારે પોતે સુંદર વસ્ત્ર-અલ'કાર પહેરીને શેાભાપૂર્વક સાધુને ઉપાશ્રયે જઇ, તેઓશ્રીને નિમંત્રણ કરે કે–હે ભગવન આહાર-પાણી વહેારવા પધારો ! ’ એમ વિનતિ કરે ત્યારે સાધુઆએ જેમ અને તેમ જલ્દી તૈયારી કરવી જોઈ એ, કારણુ કે—વિલંબ કરવાથી આહારાદિ રાખી મૂકે તેા સાધુને સ્થાપનાદોષ લાગે અને શ્રાવકને જમવાને જેટલે વિલંબ થાય તેટલે અંતરાય કરવાથી સાધુને ભાગાંતરાયાદિ કમ અ'ધાય; માટે એક સાધુ ૬ પડલા ’ તુજ ડિલેહણ કરે, બીજા મુહુપત્તિનુ પડિલેણ કરે, તે ત્રીજા પાત્રાંનું પડિલેહણ કરે, અર્થાત્ શકય હાય તેટલી જલ્દી તૈયારી કરે તેમાં એટલું વિશેષ છે કે-શ્રાવકો પહેલા પ્રહરમાં ( સવારે જ ) વડેારવાનું નિમંત્રણ કરે, ત્યારે સાધુએમાં કોઈ નમુક્કારસહિના પચ્ચક્ખાણે વાપરનાર હોય તેા વહારી લાવે, પરન્તુ તે વેળા કાઈ વાપરનાર ન હૈાય તે નિષેધ કરે; કારણ કે-વાપરનાર વિના વહોરીને લાવી રાખવાથી તે આહારને ખપેાર સુધી સંભાળવા પડે, કારણ કે—નહિ સંભાળવાથી તેમાં કીડી આદિ જીવા ચઢે, વગેરે વિરાધનાઢિ થાય; માટે જરૂર વખતે જ આહારસિંહ લાવવાના સાધુના મુખ્ય આચાર હેાવાથી વહેલા નિમંત્રણ મળવા છતાં તેને નિષેધ કરે; તેમ છતાં શ્રાવક આગ્રહ કરે, તેા ( તેની શ્રદ્ધા ટકાવવા માટે) તે વખતે પણ વહેારી લાવે અને પ્રયત્નપૂર્વક જાળવી રાખે; અથવા પાદેનપેરિસી એટલે સૂર્યોદયથી પેણા પ્રહરે સાધુને ભણાવ વાની પેરિસીના કાળે, જો કોઈ તપસ્વી કે અન્ય સાધુ કારણસર વાપરનાર હોય તે તેને તે આપે. વડારવા જવાની રીત એવી છે કે-તે શ્રાવકની સાથે સઘાટક૪ (એ સાધુએ ) જાય, કારણ કેએક જ સાધુને માકલવા તે વ્યવહાર (શુદ્ધ) નથી, એમ સાથે ચાલતા સાધુએ આગળ અને શ્રાવક પાછળ પાછળ ચાલે, એ રીતિએ મુનિઓને ઘેર લાવી ( પાટ, પાટલા કે ગરમ વસ્ત્રાદિ ) આસન આપી બેસવાની વિન ંતિ કરે. જો સાધુએને આસન ઉપર બેસવાની જરૂર જણાય, અને મેસે તેા ઘણું સારૂં; ન બેસે તે પણ શ્રાવકને તે તેવા બિનય કરવાથી લાભ મળે જ. પછી અતિથિસ'વિભાગ કરનાર પોતે આહાર, પાણી વગેરે સ્વય' વહેારાવે, અગર ખીજા વહેારાવે તે પણ આહારાદિનાં ભાજન ગુરુની સામે ધરી, તેઓ વહારે ત્યાં સુધી પાતે ઊભા રહે, બેસે નહિ. સાધુ પણ પદ્માકલ્પ દોષ ન લાગે તે માટે ભાજનમાંની વસ્તુ સમ્પૂર્ણ નહિ વહારતાં તેમાં બાકી રાખે. એ પ્રમાણે વહેારાવ્યા પછી વન્દન કરીને, સાધુઓને ઉપાશ્રયે જતાં તે ( સ્વશક્તિ-શ્રદ્ધા અનુસારે ઓછામાં ૮૩. ગાચરીની ઝાળીને ઢાંકવાનાં વસ્ત્રના ત્રણ, ચાર કે પાંચ પડ ( ટૂકડા ) હેાય, તેને પડલાં કહે છે. ૮૪. એ સાધુએ સાથે ગોચરી જવાનેા સાધુઆચાર ધણા ગુણાનું કારણ છે, એ સાથે હોવાથી ગોચરીના દોષોને વધુ ખ્યાલ રહે, લેાલુપતાદિ દોષો જોર ન કરી શકે, બ્રહ્મચય જેવું રત્ન જોખમમાં ન મૂકાય અને ગોચરી વહારવાનું જ્ઞાન વધે, વગેરે અનેક લાભનું કારણ છે; એકલા જવાથી ઘણા દુર્ગુણો વધે અને બ્રહ્મ ચ નાશ થવાના પ્રભુ પ્રસંગ આવે. ૮૫. ભાજનમાંથી સમ્પૂર્ણ વહેારાવતાં ખાલી થયેલા પાણી વગેરેથી સાક્ કરે, તા તે અંગે થતી વિરાધનામાં સ ક્રિયા થાય તે પશ્ચાત્કમ કહેવાય. ૩૫ પાત્રને (કે ખરડેલા હાથને ) ગૃહસ્થ સચિત્ત નિમિત્ત બને. એ મુજબ વહેારાવ્યા પછીની જે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ [ ધ સં૰ ભા૦ ૧-વિ૦ ર્-ગા૦ ૪૦ આછુ.) અમુક ડગલાં પણ પાછળ પાછળ વળાવવા જાય અને તે પછી સ્વયં લેાજન કરે. જો પાતાના તે ગામ કે શહેર વગેરેમાં સાધુ મુનિરાજના ચેાગ ન હાય, તેા પણ પાતે ભાજન કરવાના અવસરે ખારણે જોયા કરે અને ચિત્તના શુદ્ધ ભાવથી ભાવના ભાવે કે–જો કાઇ સાધુ અહીં હાત તેા મારો ઉદ્ધાર થાત, ( કોઈ સાધુ અત્યારે પણ આવે તે સારૂં, ) વગેરે સાધુને વહેારાવવાની ભાવના લાવે. એ પ્રમાણે પૌષધ પછી પારણુ કરવાને શ્રાવકના વિધિ જાણવા. પૌષધ સિવાયના દિવસેામાં તે પોતે વહેારાવીને જમે અગર જમ્યા પછી પણ વહેારાવે. શ્રીમદ્ ઉમાસ્વાતિવાચકકૃત શ્રાવકધપ્રજ્ઞપ્તિમાં તે અતિથિ એટલે સાધુ જ નહિ, પણ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા-ચારેયને ગણ્યાં છે અને તે ચારેયને અગર ચારમાંથી કોઈ ના પણુ સવિભાગ કરવા, તેને અતિથિ વિભાગ કહ્યો છે. તે પાઠ આ પ્રમાણે છે " अतिथिसंविभागो नाम अतिथयः - ' साधवः साध्यः श्रावकाः श्राविकाश्व ' एतेषु गृहमुपागतेषु भक्तयाऽभ्युत्थानाssसन (दान - ) पादप्रमार्जन नमस्कारादिभिरर्चयित्वा यथाविभवशक्ति अन्न-पान - वस्त्रौषधालयादिप्रदानेन संविभागः कार्यः " इति ॥ tr ભાવાથ- અતિથિસવિભાગ એટલે “ અતિથિરૂપ સાધુએ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ; તેઓ કાઈ પણુ જ્યારે ઘર આંગણે પધારે, ત્યારે ભક્તિપૂર્વક ઉભા થઈને આસન આપવું, પાઇપ્રમાર્જન કરવું અને યથાયેાગ્ય નમસ્કાર વગેરે કરવું, વગેરે સત્કાર કરીને, પેાતાના વૈભવ(ધન)ના પ્રમાણમાં આહાર, પાણી, વસ્ત્ર, ઔષધ, રહેવા માટે જગ્યા; વગેરે આપીને સ'વિભાગ કરવા. ” આ વ્રતની આરાધનાને માટે શ્રાવક હમેશાં ગુરુને વિનંતિ કરતા જ રહે કે—“ હે ભગવન્ ! અચિત્ત અને નિર્દોષ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળ, ડંડાસણુ, પાટ, પાટલા, શય્યા, સંથારીયું, ઔષધ, ભેષજ∞ વગેરે કોઈ પણ વસ્તુ વહેારી મારો નિસ્તાર કરો; મારી ઉપર ઉપકાર કરો. ” એ પ્રમાણે દરરોજ પેાતે વિનતિ કરે.૮૮ દેવભવમાં દેવતાઇ ભાગેા, સમૃદ્ધિ, સામ્રાજ્ય કે તીથંકરપદવી મળવી, વગેરે આ વ્રતનાં કુળા શ્રીશાલિભદ્રજી, મૂળદેવ, પ્રથમ તીથ કર શ્રીઋષભદેવ ભગવાનના પ્રથમ ભવ, વગેરેથી પ્રસિદ્ધ છે, પરપરાએ મેાક્ષ પણ થાય છે. ( છતી સામગ્રીએ પણું ) મુનિદાન નહિ કરવાથી ( દાનના અનાદરને ચેાગે) દાસપણું, ક્રુતિ, દુર્ભાગ્ય આદિ માઠાં ફળ ભેગવવા પડે છે. આ પ્રમાણે ચેાથું શિક્ષાવ્રત વણૅન્ગ્યુ. અહીં સમ્યક્ત્વપૂર્ણાંક ખારેય તેાનું સ્વરૂપ પૂણુ થયું. આ ખારેય તેને પૂર્વે જણાવેલે · શ્રાવકના વિશેષ ધર્માં ' કહ્યો છે, એમ સમજવું. 6 ૮૬. સાધુને વહેારાવવાના યાગ ન બને તે પણ શુદ્ધ ભાવનાથી દાનને મહા લાભ મળે છે, ભગવાન શ્રીમહાવીરદેવને વહેારાવવાની શુદ્ધ ભાવનાવાળા જીણુ શેઠ વગેરે તેનાં અનુપમ દૃષ્ટાન્તરૂપ છે. ૮૭. એક જ વસ્તુનું અને તે ઔષધ અને અનેક વસ્તુ ભેગી મળવાથી બને તે ભેષજ. ૮૮. વિનતિ કરવા છતાં પણુ, સાધુ આદિ વહારવા ન આવે તે પોતાની વિન ંતિ નિષ્ફળ માનવી, તે અજ્ઞાન છે. શુદ્ધ ભાવપૂર્વક વિનંતિ કરનારને, સાધુતે વહેારાવવાના યાગન અને તા પણુ, વિનતિ વખતે શુદ્ધ ભાત્ર હાવાથી તેના લાભ થાય જ છે. સાધુને વિન ંતિ કરવી તે શ્રાવકના ધમ છે અને પોતાના સયમની આરાધનાનો ખ્યાલ કરીને વહેારવા જવું કે નહિ તે સાધુને જોવાનું રહે છે; ગૃહસ્થને તે, સાધુ વહારવા ન આવે તે પણ વિનતિ કરવાથી લાભ મળે જ છે, માટે વિનતિ કરવામાં ચૂકવું નહિ. 7 Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-દેશવિરતિ ધમમાં અતિચારાની સિદ્ધિ ] શ્રાવકનાં વ્રતાના અતિચાર [ પ્રકરણ બીજું ચાલુ ] પૂર્વે સમ્યફત્હ સહિત ખાર ત્રતાનુ વર્ણન કર્યું. હવે તે તેના અતિચારો જાણવા અને ટાળવારૂપ ખાકીના ગૃહસ્થના વિશેષ ધર્મ કહે છે. मूळ - " एषां निरतिचाराणां पालनं शुद्धभावतः । पञ्च पञ्चातिचाराश्च सम्यक्त्वे च प्रतिव्रते ॥ ४१ ॥ "" ૨૭૫ ચૂલાથ “ એ સમ્યકત્વ, તથા વ્રતાનું શુદ્ધ ભાવથી નિરતિચારપણે પાલન કરવું, તે ગૃહસ્થને વિશેષ ધર્મ છે. ) તે સમ્યક્ત્વના તથા દરેક વ્રતેાના પાંચ પાંચ અતિચારે છે. ’ ટીકાના ભાવાર્થ – અતિચાર ’ એટલે અગીકાર કરેલા નિયમના દેશથી ( અમુક અંશમાં) ભંગ કરાવનાર આત્માના અશુભ અધ્યવસાય; આ અતિચારે-કે જેના અર્થ અહીં' કહ્યો, તે જે રીતિએ ન લાગે તે રીતિએ સમકિત સહિત ખારેય વ્રતાનું પાલન કરવું, તે ગૃહસ્થના વિશેષ ધર્મ છે, અર્થાત્ જેમાં અતિકિલષ્ટ મિથ્યાત્વ વગેરે કર્મના ઉદયરૂપ કલક નથી એવા ભાવથી, એટલે કે-‘ દુષ્ટ કર્મીના ઉદય જેમાં ન હાય તેવા આત્માના જે નિળ ક્ષાયેાપશમિક ભાવ, તેવા નિમાઁળ ભાવપૂર્વક સમ્યક્ત્વાદિનું પાલન કરવું, ગૃહસ્થના વિશેષ ધર્મ છે. અહીં' જો અતિચારા ન લાગે તે રીતિએ તેને પાલન કરવાનુ` કહ્યું, તે ત્રતાના જ્ઞાનની જેમ અતિચારાનુ જ્ઞાન પણ અવશ્ય મેળવવું જ જોઈએ, માટે મૂળમાં જણાવ્યું કે પહેલાં કહી ગયા તે સમ્યક્ત્વના તથા દરેક વ્રતના પાંચ પાંચ અતિચારા શાસ્ત્રકારોએ જણાવ્યા છે. " પ્રશ્ન-વસ્તુતઃ અતિચારો તે સવવરિત એટલે સાધુધમ માં જ હોઈ શકે, કારણ કેઅતિચારા તે માત્ર ‘ સજ્વલન ' કષાયના ઉયથી લાગે છે. અપ્રત્યાખ્યાનીય વગેરે કષાયેાના ઉદયવાળાને તે વ્રતના મૂળથી ભંગ થાય છે. શાસ્ત્રમાં તે માટે કહ્યું છે કે “ મને વિ જ્ઞાના, સંનળા તુ ચકો ક્રુતિ । "" મૂછિન્ન પુળ દ્દો, વારસË માયાળું ॥ ? | ” ( પંચા, ૨૭-TT૦ ૧૦) ભાવાથ – સર્વ અતિચાર સવલન કષાયના ઉદયથી થાય છે, અનંતાનુખશ્રી આદિ ખાર કષાયેાના ઉદયે તે ‘ મૂલ-છેદ્ય ’ પ્રાયશ્ચિત્ત લાગે છે; અર્થાત્ નિયમના ( વ્રતાદિના ) મૂળમાંથી નાશ થાય છે તેથી તેણે તે ફરીથી સ્વીકારવાનુ... હાય છે. ” એ પ્રમાણે માત્ર સંજ્વલન કષાયના જ ઉદ્ભયે અતિચારો કહ્યા છે અને આવા એક જ કષાયને ઉદય તે માત્ર સાધુ( સવિરતિ ચારિત્રવાળા )ને જ કહ્યો છે. સમકિતષ્ટિ અને દેશિવરતવાળાને તે સંજવલન ઉપરાન્ત અનુક્રમે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણીયના પણુ ઉદય હાય છે, તેથી સમિકતાષ્ટિ કે દેશિવરતિધરને અતિચાર કેમ મનાય ? વળી વિચાર કરતાં ઉપર જે કહ્યું તે શાસ્ત્રવચન યુક્તિથી પણ સંગત છે, કારણ કે-દેશવિરતિ–ચારિત્ર અલ્પ માત્ર (નાનુ') જ છે. જેમ કુથુઆનુ શરીર ખડુ નાનું છે તે તેમાં ઘા, છિદ્રો થઈ શકતાં નથી, તેમ દેશવિરતિ-ચારિત્ર પણુ નાનુ છે, જેમ કે-પહેલા વ્રતમાં માત્ર સ્થૂલથી એટલે નિરપરાધી ત્રસ જીવાને Page #329 -------------------------------------------------------------------------- ________________ [ ધ સંવે ભા૦ ૬-વિ૦ ૨-ગા૦ ૪૧ નિષ્કારણ સંકલ્પપૂર્વક નહિ હણવા ' એટલે જ નિયમ છે, તે પણ જે દ્વિવિધ, ત્રિવિધ વગેરે ભાંગા પહેલા વ્રતના અધિકારમાં જણાવી ગયા તેટલા પ્રમાણમાં જ! એમ અ૫ ત્યાગરૂપ બહુ અ૫નાનું છે. એવા નાના વ્રતમાં વળી વિભાગ કેમ થઈ શકે, કે જેથી અમુક અંશમાં (દેશથી) ભંગ થાય અને અમુક અંશમાં અખંડ રહે અને દેશભંગરૂપ અતિચાર માની શકાય? આથી અહીં દેશવિરતિમાં તે વિરતિનું પ્રમાણ અલ્પ હોવાથી સર્વનાશ (વતને અભાવ) જ થાય, અતિચાર ન થાય. તાત્પર્ય કે–જેમ હાથીનું શરીર મોટું હોવાથી ઘા, છિદ્ર, ચાંદાં વગેરે થઈ શકે છે, તેમ મહાવ્રતોનું પ્રમાણ મોટું હોવાથી દેશ-વિરાધના અને દેશ-આરાધના, એવા ભાગ શકય હોવાથી અતિચારો તે મહાવ્રતોમાં-સર્વવિરતિમાં જ ઘટે. ઉત્તર-તમારે પ્રશ્ન અણસમજથી અસ્થાને છે. ઉપાસકદશાંગ વગેરે શાસ્ત્રોમાં દરેક વ્રતના પાંચ પાંચ અતિચારે કહેલા હોવાથી “સમ્યકત્વ તથા દેશવિરતિમાં અતિચારે નથી ઘટતા” એમ કહેવું તે અયુક્ત છે, તમે જે “ બનાવ” વગેરે પંચાશકની ગાથાથી “સંજવલનના ઉદયથી જ ભૂલ થાય તેને જ અતિચારો કહેવાય”—એમ જણાવ્યું તે પાઠ તો સર્વવિરતિના અધિકારમાં હોવાથી સર્વવિરતિને અંગે જ છે; હા ! સર્વવિરતિમાં તે સંજવલનના ઉદયથી જ અતિચારો લાગે એ વ્યાજબી છે, પણ તેનો અર્થ એ નથી કે-સમ્યકત્વ અને દેશવિરતિમાં ભૂલ થાય એટલે મૂળથી વ્રત જ ચાલ્યું જાય ! અતિચારો ઘટે જ નહિ !! વસ્તુતઃ “ વિં આ અમro” એ ગાથાનો અર્થ એમ છે કે- સંજવલન કષાયોના ઉદયથી સર્વવિરતિમાં અતિચારો ગણાય અને બાકીના બાર કષાયેના ઉદયે તેમાં “મૂલછે” પ્રાયશ્ચિત્ત લાગે ” એની ટકામાં પણ એ સ્પષ્ટ જણાવીને સર્વવિરતિને અંગે જ તે વાત કહી છે; અર્થાત્ દેશવિરતિમાં અતિચાર ન લાગે તેમ કહ્યું નથી. ઊલટે તે ગાથાના મૃઢ છેí gr , વાલvહું જાથા' એ ઉત્તરાદ્ધને અર્થ ત્યાં બીજી રીતિએ એ કર્યો છે કે-સર્વવિરતિમાં ત્રીજા (પ્રત્યાખ્યાનાવરણીય) કષાયના ઉદયે “મૂલછેદ્ય” પ્રાયશ્ચિત્ત લાગે, દેશવિરતિમાં બીજા (અપ્રત્યાખ્યાય) કષાયના ઉદયે મૂલછેદ્ય” પ્રાયશ્ચિત્ત લાગે અને સમ્યકત્વમાં પહેલા (અનંતાનુબંધી ) કષાયના ઉદયે “મૂલછેદ્ય” પ્રાયશ્ચિત્ત લાગે. આ અર્થથી પણ દેશવિરતિ અને સમ્યફત્વમાં અતિચારો ન લાગે એમ કહેવું તે ખોટું કરે છે. વળી યુક્તિથી વિચારતાં પણ, જેમ સંજ્વલનને ઉદય હોવા છતાં સર્વવિરતિ, ગુણ પ્રાપ્ત થાય છે અને સંજવલનના યોગે તેમાં અતિચારો લાગે, તેમ ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય છતાં પણ દેશવિરતિગુણ પ્રાપ્ત થાય છે અને તે કષાયથી તેમાં અતિચાર લાગે; એ જ ન્યાયે બીજા અપ્રત્યાખ્યાનીયને ઉદય છતાં પણ સમકિતગુણ પ્રગટે છે અને તે કષાયના ઉદયથી તેમાં અતિચારે જ લાગે; જે ત્રીજા કષાયના ઉદયથી દેશવિરતિધર્મ (વ્રત) જ રહે નહિ, તે તેને ઉદય હોવા છતાં તે દેશવિરતિ ગુણસ્થાનક જીવને પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે એ વાત જ ઉડી જાય એ જ ન્યાયે બીજા કષાયના ઉદયથી સમતિદષ્ટિપણું પણ ન જ રહે, તે ચેથા ગુણસ્થાનકને બીજા કષાયને ઉદય છતાં સમકિતદષ્ટિ ગુણસ્થાનક કહ્યું છે તે વાત પણ છેટી જ કરે; માટે જે કષાયોને ઉદય છતાં પણ જે ગુણ પ્રાપ્ત થઈ શકે છે, તે ગુણમાં તે કષાયના ઉદયે જે દેષ લાગે તેને અતિચાર જ કહેવાય, ન્યાય સર્વત્ર એકસરખે જ હોઈ શકે, માટે સર્વવિરતિમાં જે અતિચારો કહેવાય તે દેશવિરતિ(આદિ માં પણ અતિચારે જ કહેવાય. વળી કષાને ઉદય એ વિચિત્ર હોય છે કે-તે તે કષાને ઉદય હોવા છતાં તે તે Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રહ ર-રામ્યકત્વના અતિચારે ] ગુણસ્થાનક પ્રગટ થવામાં તે નડતે નથી, માત્ર સર્વવિરતિમાં સંજ્વલનની પિઠે તે તે ગુણસ્થાનકે તે અતિચારોમાં નિમિત્ત બને છે. અન્ય આચાર્યોને મત તે એ પણ છે કે–સમકિતદષ્ટિ અને દેશવિરતિમાં અતિચારો અનુક્રમે પહેલા કષાય અને બીજા કષાયના ઉદયથી થાય છે. તેઓ કહે છે કે-કષાયોને ઉદય એ વિચિત્ર હોય છે કે-કઈ વાર દેશથી તે કઈ વાર સર્વથા પણ વિરાધનામાં કારણ બને છે, એટલે જ્યારે દેશથી વિરાધના થાય ત્યારે તેને અતિચારે સમજવા. વળી તમે જે કુંથુઆના નાના શરીરમાં છિદ્રો ન થઈ શકે વગેરે ઘટના ઘટાવી, તે પણ અહીં બીજા દાનથી ઘટતી નથી. કુંથુઆનું શરીર અલ્પ–નાનું હોવાથી ભલે છિદ્ર ન થઈ શકે, પણ મનુષ્ય વગેરેનાં કેટલાંય શરીરો હાથીના શરીર કરતાં ઘણાં નાનાં છે છતાં તેમાં છિદ્રો-ઘા થઈ શકે છે. વળી જેઓ એમ કહે છે કે-અનંતાનુબંધી આદિ બાર કષાયને શાસ્ત્રમાં સર્વઘાતી કહ્યા છે તેથી તેના ઉદયે સમ્યકત્વ વગેરેને ભંગ જ થાય, તે પણ અયુક્ત છે; કારણ કે-શતકની ચૂર્ણિમાં તેનું સર્વઘાતીપણું સમ્યકત્વ કે દેશવિરતિને અંગે નહિ પણ સર્વવિરતિની અપેક્ષાએ જ કહેલું છે. તે પાઠ આ પ્રમાણે છે " भगवया पणीयं पंचमहत्वयमइअं अट्ठारससीलंगसहस्मकलियं चारित्तं धातयंतित्ति सव्वघाइगो "त्ति ।। ભાવાર્થ–“ભગવંતે કહેલા પાંચ મહાવ્રતમય અને અઢાર હજાર શીલાંગથી શેશિત એવા ચારિત્રનો ઘાત કરે છે તેથી તે ( અનંતાનુબંધી આદિ) સર્વઘાતી કહેવાય છે.” આથી સમ્યકૃત્વમાં અને દેશવિરતિરૂપ શ્રાવકનાં બારેય વ્રતોમાં પણ અતિચાર લાગે છેએમ સ્વીકારવું જ જોઈએ. હવે તે અતિચારોનું વર્ણન કરતાં પ્રથમ સમ્યક્ત્વના અતિચારે બતાવે છે. –“ પરિવાર સગ્ગ, યાદ શહુન-ક્ષા વિિિારા ફુદીનો, મ હૈ હતા? I કરે ? મૂલાર્થ_“શંકા, કાંક્ષા, વિચિકિત્સા, કુદષ્ટિની પ્રશંસા અને તેઓની સાથે પરિચય સમ્યક્ત્વ-ગુણમાં એ પાંચ અતિચારો તજવા ચગ્ય છે.” ટીકાને ભાવાર્થ-શંકા, કાંક્ષા, વિચિકિત્સા મિથ્યાદષ્ટિની પ્રશંસા અને તેને પરિચય એ પાંચ સમ્યક્ત્વને અંગે અતિચારો-દૂષણે છે. તેમાં ૧. શંકા-કઈ વિષયમાં શંકા કરવી-સંદેહ રાખે; તેના બે પ્રકારે છે, એક કેઈ અમુક વિષયમાં શંકા તે દેશશંકા અને બીજી સર્વ વિષયમાં શંકા તે સર્વશિકા. જેમ કે—ધર્મ હશે કે નહિ હોય? અથવા શ્રીજિનેશ્વરદેવે કહેલે ધર્મ સાથે હશે કે ખેટે? વગેરે ધર્મના અસ્તિત્વ કે સત્યનારૂપ મૂળમાં જ શંકા કરવી તે સર્વકા કહેવાય અને કોઈ એક યા અમુક વિષય પર શંકા કરવી, જેમ કે-“જીવ છે તે સત્ય છે, પણ તે સર્વવ્યાપક છે કે અમુક સ્થાને જ રહે છે? અથવા તે જીવને પ્રદેશ ૮૯ હશે કે નહિ હોય? અગર હાલે ચાલે છે તે બધા છ ગણાય, પણ સ્થિર પદાર્થો પૃથ્વી, પાણી વગેરેમાં જીવો છે એ વાત કેવી રીતિએ ઘટે ? ૮૯. પદાર્થની સાથે રહેલે તદ્દન અ૯પ નિર્વિભાજય ભાગ, કે જેના એકથી બે પણ ભાગ ન થઈ શકે, તેને પ્રદેશ કહેવાય છે. દરેક જીવ એવા અસંખ્યાતા પ્રદેશવાળ હોય છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ર-ગાહ ૪૨ એક નિગોદમાં-એક શરીરમાં અનંતા જ હોય છે, એમ કહ્યું છે તે કેમ બની શકે?” વગેરે કેઈ એકાદ પદાર્થમાં કે પદાર્થના અમુક સ્વરૂપમાં શંકા કરવી તે દેશ શંકા કહેવાય છે. વસ્તુતઃ બન્ને પ્રકારની શંકા શ્રીજિનેશ્વરદેવના વચનમાં વિશ્વાસ–શ્રદ્ધા ન હોવાથી જ થાય અને શ્રીજિનવચનમાં અશ્રદ્ધા તે સમ્યકત્વનું દૂષણ છે, માટે શંકાને સમ્યકત્વને પ્રથમ અતિચાર કહ્યો છે. ૨. કાંક્ષા-અન્ય અન્ય ધર્મની ઈચ્છા કરવી તે કાંક્ષા; તેના પણ બે પ્રકારો છે, એક દેશકાંક્ષા અને બીજી સર્વકાંક્ષા. સર્વકાંક્ષા તે છે કે જેમાં સર્વ પાખંડી ધમેને અન્ય ધર્મોને) સેવવાની ઈચ્છા હોય, દેશકાંક્ષાને અર્થ એ છે કે જેમાં બધા નહિ પણ કઈ એક પાખંડી ધર્મને સેવવાની ઈચ્છા હોય. જેમ કે-“બુદ્ધ; પિતાના ધર્મમાં સાધુઓને સ્નાન, પાન, બિછાનાં, શયન વગેરે દરેક જે રીતિએ શરીરને સુખ ઉપજે તે તે રીતિએ વાપરવું, એમ ઉપદેશ કરીને તદ્દન કષ્ટ વિનાને ધર્મ બતાવ્યો છે ” બુદ્ધે કહ્યું છે કે " मृद्वी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराहने । द्राक्षारखण्डं शर्करा चार्धरात्रे, मोक्षश्चान्ते शाक्यसिंहेन दृष्टः ॥ १॥" ભાવાર્થ-“રાત્રે કેમળ શય્યા, સવારે ઉઠીને ખીર, મધ્યાહુને ભજન, સાંજે (સુરા, ભાંગ વગેરે) પીણાં અને અદ્ધ રાત્રે દ્રાક્ષા, ખાંડ, સાકર વગેરેને ઉપયોગ કરતાં અંતે મોક્ષ થાય-એમ (બૌદ્ધગુરુ) શાક્યસિંહે જોયું છે.” બૌદ્ધનું એ વચન પણ વ્યાજબી છે; તેમ જ પરિવ્રાજક, ભૌત, બ્રાહ્મણે વગેરે પણ “સ્નાન વગેરે કરવા છતાં અને વિષયાદિ ભેગવવા છતાં પણ પરલમાં અભીષ્ટ સુખો મળી શકે એમ માને છે, માટે તેઓનો ધર્મ પણ ઉત્તમ છે-સહેલે છે” વગેરે વિચારવું-ઈચ્છા કરવી, તે દેશકાંક્ષા કહેવાય છે. જેમ વધુ પકાવવાની ખાતર ઊખર ભૂમિ, નીચી ભૂમિ અને વાવેતર કરવા લાયક ભૂમિ-એમ સર્વ સ્થલેએ બીજને વાવી કે ખેતી કરે, તેમ એવા પણ મુગ્ધ બુદ્ધિવાળા મનુષ્ય નજરે પડે છે કે જેઓ, ઘણે ધર્મ કરવાની બુદ્ધિએ સર્વ ધર્મોને આરાધે છે. એ ૯. વસ્તુતઃ શંકાદિ અતિચારો ધર્મની સાચી ભૂખ-અર્થી પશુના અભાવે થાય છે. જેમ એક માણસ પિતાના પિતાદિ વડિલો, જેઓને તેણે જોયા પણ નથી, જેઓ છદ્મસ્થ હોવાથી રાગ, દ્વેષ, લેભ વગેરે અનેક દોષથી યુક્ત હતા, તેઓના પણ લખેલા પડાને, લેખને કે કરારને સાચા માને છે–મંજૂર રાખે છે, તેને સાચા ઠરાવવા કૅટ સુધી પણ પહેચે છે અને તે દ્વારા પિતાનો સ્વાર્થ સાધે છે, તે જ માણસ જ્યારે એક પણ દેશ જેઓમાં નથી, તે શ્રીવીતરાગદેવના વચનમાં “આ સાચું હશે કે ખોટું ? આ આમ કેમ બની શકે?” વગેરે વગેરે તરંગે-કલ્પનાઓ કરે, ત્યારે તે સાચું કેમ મનાય ? જેમ સાચી ભૂખવાળે ભજનનો વાંક કાઢત નથી, પણ ભૂખ ન લાગી હોય તેવો કે રેગી માણસ “આ તે ભાવતું નથી. આ તે સારૂં નથી, આ તે મને માફક નથી” વગેરે બેલીને ઉત્તમ ભેજનને પણ દેષિત કરે છે, તેમ ભાકિમી છે, મિથ્યાત્વ રંગના જોરે સંસાર કે ધર્મનું સત્ય સ્વરૂપ સમજી શકતા નથી, ઊલટું અસત કપનાઓ કરી શ્રીજિનવચનોને પણ મિથ્યા કે દૂષિત ઠરાવવા પ્રયત્નો કરે છે. - ૯૧. વસ્તુતઃ જેમ યોગ્ય ભૂમિમાં કરેલું વાવેતર 5 મહેનતદ્વારા ઘણો પાક આપે છે અને સર્વત્ર વાવેતર કરનાર બીજ ગુમાવે છે–ચોગ્ય ભૂમિમાં પૂર્ણ પ્રયત્ન કરી શકતા નથી, તેમ સર્વ ધર્મોને આરાધના પણ લાભને બદલે તે જ મેળવે છે. ઔચિત્ય તે સર્વનું કરવું જોઈએ, કિન્તુ ધર્મબુદ્ધિએ તે અન્ય ધર્મની ઈચ્છા પણ કરવી તે દૂષણ છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨–સખ્યત્વના અતિચારે ] ૨૭૯ પ્રમાણે કાંક્ષા પણ વસ્તુતઃ શ્રીઅરિહંત ભગવંતના વચનમાં અવિશ્વાસને યોગે જ થાય છે, તેથી તેને સમ્યક્ત્વના દૂષણરૂપ અતિચાર કહ્યો છે. ૩. વિચિકિત્સા એટલે ચિત્તને વિપ્લવ અર્થાત્ “ધર્મક્રિયાનું ફળ મળશે કે નહિ.” એ સંદેહ. આ સંદેહ એ રીતિએ હેય કે-“યુક્તિ અને આરામથી જૈનધર્મ સત્ય તે છે. પણ હું રેતીના કેળીયાની જેમ નિસ્વાદ અને મહા કષ્ટકારી તપનાં જે કષ્ટ ઉઠાવું છું (કઠિન તપ કરું છું), તેનું ફળ ભવિષ્યમાં મળશે કે તે નિષ્ફળ થવાથી માત્ર કષ્ટ જ ભોગવવાનું રહેશે?, કર્મનિર્જ રારૂપ ફળ મળશે કે નહિ?, વગેરે ચિત્તમાં સંદેહ રાખે અને યુક્તિ ઘટાવે કે “જગતમાં ખેતી વગેરેની જેમ ક્રિયાઓ બે પ્રકારની દેખાય છે, કેટલીક ક્રિયાઓ કેઈને સફળ પણ થાય છે અને કેટલીક ક્રિયાઓ કઈને નિષ્ફળ પણ બને છે, તેમ આ ધર્મકિયા પણ સફળ અને નિષ્ફળ બે પ્રકારની હોઈ શકે; તેથી કદાચ મારી તપ વગેરે કિયાનું ફળ મને ન પણ મળે ! વગેરે વિચાર કરે. આવા વિચારો ભગવંતવચનમાં વિશ્વાસના અભાવે થાય છે, તેથી તે પણ સમ્યકત્વના દૂષણરૂપ હોવાથી તેને અતિચાર કહ્યો છે. પ્રશ્ન-જે ઉપર કહ્યાં તે શંકા અને વિચિકિત્સા બને પણ સદેહરૂપ છે, તે બેમાં ફરક શું છે? કે જેથી જૂદા અતિચારે કહ્યા? ઉત્તર-જીવ-અજીવ વગેરે છ દ્રવ્યમાં, તેના ગુણેમાં કે તેના સ્વરૂપવિષયમાં થાય, તે સંદેહ શેકારૂપ છે અને શ્રીજિનેશ્વરદેવે બતાવેલા ધર્મ–અનુષ્ઠાન-કિયાના ફળમાં થાય, તે સદેહ વિચિકિત્સારૂપ છે, એમ શંકા અને વિચિકિત્સામાં વિષયભેદે ભેદ છે. અથવા તે વિચિકિત્સા એટલે સદાચારવાન મુનિવરોનાં સ્નાનાદિના અભાવે શરીર, તથા ધોવાના અભાવે વસ્ત્ર, આદિ મેલથી મલિન દેખીને નિન્દા કરવી કે-“સ્નાન નહિ કરવાથી (શરી. રનો મેલ અને પરસેવે મળવાથી) સાધુઓનાં શરીરાદિ ગંધાય છે, તે કરતાં અચિત્ત પાણીથી સ્નાન વગેરે કરે તે શું વાંધો ?” આ અણગમો કરો અને વિચિકિત્સા કહી છે; સાધના આચારો પ્રત્યે આવી સૂગ પણ ભગવાને કહેલા ધર્મ–આચારના અવિશ્વાસનું પરિણામ છે, તેથી તે સમ્યક્ત્વનું દૂષણ હેઈ અતિચાર છે. ૪. દષ્ટિ પ્રશંસા-શાક્ય, કપિલ કણાદ, અક્ષપાદ આદિ ઋષિઓએ પ્રવર્તાવેલ (જૈનધર્મથી અન્ય) કેઈ પણ મિથ્યાધર્મ કે જે જિનવચનથી (સત્યથી ) વિપરીત હોવાથી કુદર્શન છે, તેને સત્યધર્મરૂપે સ્વીકારી આરાધનારે મિથ્યાષ્ટિ તે કુદષ્ટિ કહેવાય; તેવાની “એ તે પુણ્યશાળી છે, દયાળુ છે, એને જન્મ સફળ છે” વગેરે પ્રશંસા કરવી, તે સમકિતનું પ્રગટ દૂષણ છે, તેથી તેને અતિચાર કહ્યો છે. પ. કુદૃષ્ટિ પરિચય–ઉપર જણાવ્યા તે અન્ય ધમીઓની સાથે એક સ્થાને (ભેગા) ૨. પ્રગટરૂપે મિદષ્ટિની પ્રશંસા અને પરિચયને જોઈને ગતાનગતિક સ્વભાવવાળો લેક તે ધર્મની પ્રશંસા-પરિચય કરતા થઈ જાય, તેથી મિયાધર્મની પુષ્ટિ વગેરે અનેક દૂષણ નિપજે. પ્રથમના ત્રણ અતિચારે ગુપ્ત છે અને છેલ્લા બે પ્રગટ થાય છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ = = = = ૧૮૦ [ ધ સં. ભા. ૧-વિ૦ ર-ગા કર રહીને પરસ્પર બોલવું, બોલાવવું, વગેરે કુદષ્ટિએને સંસ્તવ-પરિચય કહેવાય, તે પણ સમકિતનું દૂષણ છે; કારણ કે-સાથે રહેવાથી, વારંવાર વાતે સાંભળવાથી અને તેઓની જીવનચર્યા જેવાથી ( જીવ અનાદિકાળથી ભાવુકદ્રવ્ય હોવાથી અને તેઓને ધર્મ સુખશીલીઓ હોવાથી) દઢ સમકિતવાળાનું પણ મન તેઓના ધર્મવ્યવહારાદિમાં આકર્ષાઈ જવાને સંભવ છે, તે મંદબુદ્ધિ કે નૂતન ધમી (જેના સંસ્કારો હજુ દઢ થયા નથી તેવા) માટે તે કહેવું જ શું? અપરિણત ધમને તો એથી' ધર્મભ્રષ્ટ થવાને પણ પ્રસંગ આવે, માટે તેઓની સાથે પરિચય કરવો તે પણ પ્રગટ દૂષણ છે, તેથી તેને સમકિતને અતિચાર કહ્યો છે. એ મિથ્યાષ્ટિ(પાખંડી)ઓના ૩૬૩ ભેદે થાય છે. કહ્યું છે કે" असीइसय किरियाणं, अकिरियावाईण होइ चुलसीई । સદ્દી, વેળા ૨ વર્ષ છે ? ” હું ઘરમુo વૃત્તિ) ભાવાર્થ–“કિયાવાદીના ૧૮૦, અકિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭, અને વિનયવાદીના ૩૨ ભેદે છે. એ રીતિએ કુલ પાખંડીઓના ૩૬૩ ભેદે છે. ” આ ૩૬૩ ભેદે જણાવનારી ગાથા અન્ય ગ્રંથ સાથે સંબંધવાળી છે, છતાં જિજ્ઞાસુ શિષ્યને અનુગ્રહ કરવા માટે તેને અર્થ અહીં કાંઈક માત્ર કહીએ છીએ. ક્યિાવાદી-જેઓ એમ માને છે કે-“કર્તા વિના કિયા સંભવે નહિ, ક્રિયા છે, તે આત્માની સાથે સમવાય સંબંધથી રહેલી છે, માટે તેને સંબંધી આત્મા પણ છે” એમ ક્રિયાવાદીઓ, આત્માદિનું અસ્તિત્વ સ્વીકારવા છતાં તેને ભિન્ન ભિન્ન અપેક્ષાએ સ્વીકારે છે, માટે તેઓના ૧૮૦ પ્રકારો થાય છે, તે આ પ્રમાણે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજેરા, બંધ અને મોક્ષ એ નવ તને કેટલાકે સ્વ-રૂપે સત્ય માને છે અને કેટલાકે પર-રૂપિ૯૪ સત્ય માને છે. એટલે નવ તને માનનારા નવના એ રીતિએ બે બે કરતાં ૧૮ ભેદ થાય તેમાં પણ કેટલાક તે તને સ્વ-રૂપે નિત્ય અને કેટલાક પર-રૂપે નિત્ય માને છે તથા કેટલાકે સ્વ-રૂપે અનિત્ય અને કેટલાકે પર–રૂપે અનિત્ય માને છે; એમ બે બે પ્રકારો પડવાથી અઢારના ૩૬ પ્રકારો થાય તે ૩૬માં પણ કેટલાકે માત્ર કાલવાદી, કેટલાકે માત્ર ઈશ્વરવાદી,૯૬ કેટલાકે ( ૯૩. જેમ સૂર્ય, પ્રદીપ વગેરે સ્વયં પિતાનું સ્વરૂપ જણાવે છે, તેમ વસ્તુ માત્ર પિતાના સ્વરૂપે જ સત્તાવાન છે–એમ માનવું તે ૯૪, કોઈ પદાર્થ પરાપેક્ષાથી જ પિતાના સ્વરૂપને ધારણ કરે છે. જેમ કે-મેટાની અપેક્ષાએ નાનું, પ્રકાશની અપેક્ષાએ અંધારૂં, જીવની અપેક્ષાએ અજીવ, પિતાની અપેક્ષાએ પુત્ર; તેમ વરતુ માત્ર પરની અપેક્ષાએ સિદ્ધ છે-એમ માનવું તે. ૯૫. કાલવાદી એમ માને છે કે-જગતમાં દરેક વસ્તુ કાલકૃત છે. કાળે જ આંબ, ચંપ, અશોક વગેરેને ફુલ-ફળ આવે છે, કાળે જ કરેલી ખેતી પાકે છે; ઠંડી, ગરમી, વર્ષ વગેરે કાળના યોગે જ હોય છે; એક મનુષ્યમાં બાલકપણું, યૌવનાવસ્થા, પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થા થાય છે તે પણ કાળથી જ થાય છે. એમ નહિ માનીએ તે બધી ચીજે હંમેશાં અને તે પણ એક જ રૂપે હોવી જોઈએ ” એમ માનવું પડશે કે જે સત્ય નથી, કારણ કે-એક અમક કાળે થાય, અમુક કાળે ન થાય, વગેરે વિચિત્રતા પષ્ટ છે, માટે કાળથી જ તે બધું થાય છે. ૬. ઈશ્વરવાદી એમ માને છે કે-સર્વ જગત ઈશ્વરકૃત છે. ઈશ્વર એટલે જેનામાં જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ Page #334 -------------------------------------------------------------------------- ________________ અo ૨-સમ્યત્વના અતિચારે, ૩૬૩ પાખંડીઓ ] ૨૮૧ આત્મવાદી૭ કેટલાકે નિયતિવાદી૯૮ અને કેટલાકે સ્વભાવવાદી છે. એમ પાંચ પ્રકારે પડવાથી છત્રીશના કુલ ૧૮૦ પ્રકારો થાય છે. તેનું કોષ્ટક૧ જીવ સ્વ-રવરૂપે નિત્ય છે કાળથી.] ૫ જીવ સ્વ-સ્વરૂપે નિત્ય છે ઈશ્વરથી ૨ ) , અનિત્ય [ ૬ ) , અનિત્ય છે , ૩ , પર રૂપે નિત્ય , p. ૭ , પર રૂપે નિત્ય , ૪ , , અનિત્ય , T૮ છે , અનિત્ય , ૯ જીવ સ્વ–સ્વરૂપે નિત્ય છે આત્માથી. | ૧૩ જીવ સ્વ-સ્વરૂપે નિત્ય છે નિયતિથી. ૧૦ ) , અનિત્ય , , , ૧૪ ) , અનિત્ય , ૧૧ , પર રૂપે નિત્ય , T૧૫ ) પર રૂપે નિત્ય છે , ૧૨ ) , અનિત્ય | ૧૬ , , અનિત્ય , ૧૭ જીવ સ્વ-સ્વરૂપે નિત્ય છે સ્વભાવથી. | | ઉપરના કેપ્ટકમાં જેમ એક જીવતત્ત્વને ૧૮ , , અનિત્ય , જ માનવાવાળાના ૨૦ ભેદ બતાવ્યા, તેમ ૧૯ , પર રૂપે નિત્ય , ,, એકલા અજીવને જ માનનારાના પણ એ જ .૨૦ ) , અનિત્ય » રીતે ૨૦ ભેદો થાય, એમ નવ પદાર્થોને માનનારાના કુલ ૧૮૦ પ્રકારે થાય, તે સર્વ ક્રિયાવાદિઓ જાણવા. અકિયાવાદી–તેના ૮૪ પ્રકારે છે, તેઓ નાસ્તિત્વવાદી છે; તેઓના મતે જે વસ્તુ સત હોય તે સર્વદા અવસ્થિત (પિતાના સ્વરૂપમાં સ્થિત) જ હોય, તેમાં ક્રિયા ન ઘટી શકે; કારણ કે ક્રિયા થતાં જ તે વસ્તુને (તેના સ્વરૂપથી) નાશ થાય, માટે ક્રિયા-કર્તા વગેરે અસત છે. કહ્યું છે કે અને અશ્વયં સહજસિદ્ધ છે, તેને પ્રગટ કરવાનો પ્રયત્ન તેમણે કર્યો નથી, ઈશ્વર છે ત્યારથી તેમાં એ ચારેય શક્તિઓ પણ છે જ; તે જ આ જગતમાં પ્રાણુઓને સ્વર્ગ, મેક્ષ વગેરેની પ્રેરણું કરે છે. જીવ તે અજ્ઞાન છે, તે સુખ, દુઃખ કે તેના ઉપાય-કારણ-સ્વરૂપ વગેરે કાંઈ જાણતો નથી, ઈશ્વરની પ્રેરણાથી જ તે સ્વર્ગમાં કે નરકમાં જાય છે, વગેરે. ૯૭. આત્મવાદી એમ માને છે કે-જગત એક જ આત્માના ભિન્ન ભિન્ન પરિણામે(રૂપાન્તરે )રૂપ છે. વસ્તુતઃ એક જ ભૂતાત્મા સર્વ શરીરમાં રહ્યો છે. જેમ ચંદ્ર એક છતાં પાણીમાં તેનાં અનેક પ્રતિબિંબ જણાય છે, તેમ આત્મા એક જ છે, એક-અનેક દેખાય છે તે બધાં એક આત્માનાં જ રૂપ છે; જે ભૂતકાળમાં થયું, વર્તમાનમાં છે કે ભવિષ્યમાં થશે, એ બધું પુરુષ જ ( આત્મા જ) છે; વગેરે. ૯૮. નિયતિવાદી એમ માને છે કે-જે વસ્તુ જ્યારે જે રીતિએ જેનાથી જ્યાં જેવા રૂપે થવાની નિયત છે તે તે જ રૂપે થાય જ છે, તેમાં કોઈ ફેરફાર કરવા સમર્થ નથી. કાળે પણ વાવેલું કાંઈ બધું અનાજ ઉગત નથી કે બધાં ઝાડે ફળતાં નથી; કાળે કાંઈ સર્વથા ઠંડી, ગરમી કે વરસાદ પડે જ છે એમ નથી; ઈશ્વર પણ કાંઈ પાપીને મોક્ષ આપી શકતા નથી અને આત્મા પણ કાંઈ ઘડો બની શકતા નથી, ઘડે તે માટીને જ બને છે, માટે જગતના બધા ભાવો નિયત જ છે અને તે જ પ્રમાણે થયા કરે છે; વગેરે. - ૯૯. સ્વભાવવાદી એમ માને છે કે-વસ્તુ માત્ર સ્વભાવસિદ્ધ છે. ધડે માટીમાંથી જ થાય છે. સુતરના Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૨ [ ધ સં૦ ભા૧-વિ૦ ૨-ગo ૪૨ “ ક્ષણિક સંસંભ, સ્થિTo તર શિક્ષા મૂતિgi શિયા શૈવ, વ સૈવ વોચ છે ? ” (પવનરકુળ, છુધવૃત્તિ) ભાવાર્થ_“સર્વ સંસ્કારો ક્ષણિક છે, અસ્થિર-ક્ષણિક વસ્તુઓમાં ક્રિયા કેમ ઘટે? વસ્તુતઃ જે સત્તા છે તે જ તેઓની ક્રિયા છે અને તે વસ્તુ-પદાર્થ પિતે જ સ્વ-સત્તાને કર્તા છે.” આવું માનનારા અકિયાવાદિઓના પણ ૮૪ પ્રકારે આ પ્રમાણે થાય છે–તેઓના મતે જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ એને મેક્ષ,-એ સાત પદાર્થો અસત્ છે. તેમાં કેટલાકે તે પદાર્થોને સ્વરૂપે અસત્ અને કેટલાક પર-રૂપે અસત્ માને છે. તેઓના મતે જવાદિ અસત્ હોવાથી નિત્ય-અનિત્યના વિક ઘટે નહિ, તેથી સાતેયના બે બે મળી ૧૪ ભેદો થાય. તેમાં પહેલાં જણાવ્યા તે કાલાદિ પાંચ ઉપરાન્ત કેટલાક અંક્રિયાવાદીઓ છઠ્ઠી યદચ્છાને° માનતા હોવાથી તેઓના છ વિકલ્પ પડે છે, તેને ૧૪થી ગુણતાં ૮૪ ભેદે થાય છે. ઉદાહરણ તરીકે એક જીવ પદાર્થની અપેક્ષાએ ૧૨ ભેદ થાય છે. જુઓ નીચેનું કોષ્ટક૧ જીવ નથી સ્વ-રૂપે કાળથી ૭ જીવ નથી સ્વ-રૂપે આત્માથી. થી એમ અછવાદિ નાસ્તિત્વવાદીઓના ૨ છે પર–રૂપે છે | ૮ , ,, પર-રૂપે આ પણ બાર બાર ગણ૩ , , -રૂપે ઈશ્વરથી ૯ , , સ્વ-રૂપે નિયતિથીતાં કુલ ૮૪ પ્રકારે છે , પર-રૂપે છે | ૧૦ છે પર-રૂપે , નાસ્તિકે , સ્વ-રૂપે સ્વભાવથી ૧૧ , સ્વ-રૂપે વેચ્છાથી. ક્રિયાવદિઓના ) , ,, પર-રૂપે , | ૧૨ પર રૂપે છે | થાય છે. તારમાંથી થતું નથી, કારણ કે તેમાં તે સ્વભાવ નથી. જીવ સુખી-દુઃખી થઈ શકે છે તે તેના સ્વભાવથી જ, કારણ કે-અજીવને તે સ્વભાવ નથી માટે તેને સુખ-દુઃખ પણ નથી; એ રીતિએ જ અમિ ઉષ્ણતા આપી શકે છે, કારણ કે તેને તે સ્વભાવ છે; એમ બધું સ્વભાવથી જ થાય છે, વગેરે. એમ ભિન્ન ભિન્ન માન્યતાઓવાળા જ્યારે એકને જ સત્ય માની બીજાને છેટું ઠરાવે છે, ત્યારે તે મિથ્યાવાદી કરે છે, કારણ કે-વસ્તુતઃ સઘળાં કારણે-સામગ્રી વિના કાર્ય બનતું નથી. કાળ, સ્વભાવ, નિયતિ, આત્મા (પ્રયત્ન) અને ઈશ્વર (કર્મ ) બધાને યોગે જ કાર્ય બને છે, એ સમગ્ર કારણેને સામગ્રી કહેવાય છે; તે દરેક પિતા પોતાના સ્થાનમાં મુખ્ય અને સહકારરૂપે સમાન છે. બધાં કારણે મળીને જ કઈ પણ નાનુંમેટું કાર્ય કરવા સમર્થ છે, એમ માનનાર જૈનદર્શન બધાં કારણોની ઉપયોગીતા માને છે, માટે જ સ્યાદ્વાદસ્વરૂપે સત્ય અને સર્વોત્તમ છે. - ૧૦. યદા એટલે કાય-કારણભાવમાં અનિયતપણું. અમુક કારણથી જ અમક કાર્ય જ થાય એમ ન માનવું છે. તેઓ માને છે કે-વીંછીથી વીંછી થાય છે અને છાણથી પણ વીંછી થાય છે; અગ્નિમાંથી અગ્નિ પ્રગટે છે અને અરણીના કાષ્ઠમાંથી પણ અગ્નિ પ્રગટે છે; જેમ ધુમાડો ધુમાડામાંથી થાય છે તેમ અગ્નિ અને લીલા લાકડાના સંગથી પણ ધુમાડે થાય છે; કેળ તેના કંદમાંથી થાય છે તેમ કેળના બીજ. માંથી પણ થાય છે; વડ વગેરે વૃક્ષ બીજમાંથી થાય છે તેમ ડાળીના ટુકડાને વાવવાથી પણ થાય છે; ઈત્યાદિ કાર્ય-કારણભાવ નિશ્ચિત નથી, માટે ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય પેદા થઈ શકે છે, વગેરે યદચ્છાવાદિ. એનું મન્તવ્ય છે. (અ ? " Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્ર સમ્યત્વના અતિચારે, ૩૬૩ પાખંડીઓ ] ૨૮૩ અજ્ઞાનિક-ઉધી સમજવાળા૧૧૧–મિથ્યાજ્ઞાની. (અહીં પ્રશ્ન થાય કે-વ્યાકરણના ન્યાયે “દુષ્ટ જ્ઞાન એટલે અજ્ઞાન, તે જેઓને હોય તે અજ્ઞાનિક” એમ બેવડે સમાસ કરવાને બદલે, પહેલેથી જ સીધે-કે બત્રીહી સમાસ કરતાં “અજ્ઞાના” એ શબ્દ થઈ શક્ત અને તે વધારે ઉત્તમ ગણાત, તે તેમ કરવામાં શું વાંધે? તેનું સમાધાન એ છે કેઅહીં આ પ્રગમાં દેષ નથી, કારણ કે-વસ્તુતઃ જ્ઞાનાભાવ નહિ પણ મિથ્યાત્વનું સહચર શુદ્ધ જ્ઞાનથી ભિન્ન જે મિથ્યાજ્ઞાન તેને અહીં અજ્ઞાન કહેલું છે, અને જેમ “ગૌખરવાળું અરણ્ય” વગેરે જાતિવાચક શબ્દોથી થતા સમાસમાં પ્રત્યય આવે છે, તેમ અહીં પણ વ્યાકરણના ન્યાયે પ્રત્યય આવીને અજ્ઞાનને જ “અજ્ઞાનિક” શબ્દ બનેલે છે અથવા બીજી રીતિએ “અજ્ઞાનથી જેઓ વ્યવહાર કરે, અગર અજ્ઞાન જેઓને પ્રજનરૂપ છે,” તે “અજ્ઞાનિક” એમ પણ સિદ્ધ થાય છે.) આ અજ્ઞાનિકે માને છે કે-સમજણ વિના કે ઈરાદા–વિચાર વિના કરેલ કર્મબંધ નિષ્ફળ થાય છે, તેનું ફળ ભોગવવું પડતું નથી માટે તે ઉપાદેય છે. તેએાના ૬૭ ભેદે આ પ્રમાણે છે–પૂર્વે જણાવ્યા તે જીવ, અજીવ વગેરે નવ પદાર્થોના ૧-સરવ, ૨-અસત્વ, ૩ ૧૦૧. અજ્ઞાનવાદી પાખંડીઓ માને છે કે-જ્ઞાન કલ્યાણકારી નથી, કારણ કે-જ્ઞાન હોવાથી પરસ્પર વિવાદ વગેરે થતાં ચિત્તમાં કલેશ થાય છે અને તેથી જીવ દીર્ઘ સંસારી થાય છે. જેમ કેકેઈએ કોઈ વસ્તુનું સ્વરૂપ ઊલટું કહ્યું, એટલે કઈ જ્ઞાની (પંડિત ) જ્ઞાનના ગર્વથી ધમધમાટ કરતો મનમાં કલેશ કરીને તેની સાથે વિવાદ મડિ. વિવાદ થવાથી ચિત્તમાં કલેશ વધે, અહંકાર થાય અને મહાન અશુભ કર્મોને બંધ થાય, પરિણામે સંસાર દીર્ધ–દીર્ધતર થાય. અજ્ઞાનીને આવું કાંઈ થતું નથી, કર્મ બંધાતાં નથી અને સંસાર વધતું નથી. વળી વિચાર-સમજપૂર્વક જે કર્મ બંધાય તેનું ફળ પણ ઘણું દાણ (વિષમ) આવે છે અને તે અવશ્ય ભોગવવું પણ પડે છે, કારણ કે–તીવ્ર અધ્યવસાયથી બંધાયેલું કર્મ પ્રાયશ્ચિત વગેરેથી પણ તૂટતું નથી, જ્યારે ઉપયોગ, સમજ અને વિચાર વિના કાયા કે વચનથી બંધાયેલું કર્મ અવશ્ય જોગવવું જ પડે એ નિયમ નથી, માત્ર શુભ ધ્યાન કે પશ્ચાત્તાપ વગેરેથી તેનો નાશ પણ થઈ જાય છે, વિના ભગવે પણ છૂટી જાય છે; કદાચ ભોગવવું પડે તો પણ તેને વિપાક દારુણ હોતું નથી, માટે મેક્ષાભિલાષીએ અજ્ઞાનને આશ્રય લેવું જોઈએ. બીજી વાત એ પણ છે કે-જ્ઞાન વિષે સર્વ દર્શનવાળા જુદા જુદા મત ધરાવે છે, તેથી તે પણ નક્કી નથી કે-કેનું જ્ઞાન સાચું? એમ જ્ઞાનને મોક્ષ પ્રાપ્તિનાં વિનરૂપ માનનારા અજ્ઞાનવાદીઓ મિથ્યાવાદી છે. વસ્તુતઃ જ્ઞાન કર્મબંધનું કારણ નથી, પણ જ્ઞાનીને થતા રાગ-દ્વેષ કર્મબંધનું કારણ છે. જ્ઞાન તે રાગ-દ્વેષાદિને ઓળખાવનાર, તેમાંથી બચવાને માર્ગ બતાવનાર મેક્ષમાં સહાયક છે. જેમ આંખ વસ્તુને બતાવનાર હોઈ જીવનમાં ઉપયોગી છે, તેમ જ્ઞાન શુભાશુભ ભાવોને જણાવનાર હોવાથી આત્માને સુખની સિદ્ધિ માટે પૂર્ણ ઉપયોગી છે. આંખથી જોયેલી વસ્તુમાં રાગ, દે કે મેહ વગેરે કરવો તે જેમ અયોગ્ય છે, તેમ અહીં જ્ઞાનથી દેખાતા પદાર્થોમાં પણ રાગ, દ્વેષ કે મેહને વશ થવું તે સંસારનું કારણ છે. અખથી જેમ કાંટા, કાંકરા વગેરેથી બચી યથાસ્થાને પહેચાય છે, તેમ જ્ઞાનથી આત્મશત્રુઓથી બચી મેક્ષે પહેચાય છે; માટે જ્ઞાન એ ઉપાદેય–સુખરૂપ છે. ૧૦૨. પહેલું સત્વ એટલે સ્વ-રૂપે અસ્તિત્વ, બીજું અસત્વ એટલે પર-રૂપે નાસ્તિત્વ અને ત્રીજું સદસત્વ એટલે સ્વ-રૂપે અસ્તિત્વ-પર-રૂપે નાસ્તિત્વ. જો કે વસ્તુ માત્રમાં સ્વભાવથી જ એક સ્વરૂપે અસ્તિત્વ, બીજે પર-રૂપે નાસ્તિત્વ અને ત્રીજો સ્વ-પરરૂપે અસ્તિત્વ-નાસ્તિત્વ, એમ ત્રણ ભગા ઘટે છે, તે પણ જયારે કહેનારની ઈચ્છા કઈ વખત કે વસ્તુનું કઈક સત્વ વગેરે એક વિશિષ્ટ સ્વરૂપ કહેવાની હોય, ત્યારે આ ત્રણ વિક Page #337 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અજ્ઞાનિકો ઉત્પત્તિ નામના ૪–અવાચ્યત્વ,-એમ ચાર કાણુ જાણે છે કે જીવે છે ? ’ [ ‰૦ સ૰ ભા૦ ↑-વિ૦ ૨-૫૦ ૪૨ સદસત્ત્વ, ૪–અવાચ્યત્વ, ૫-સદવાચ્યત્વ ૬-અસદવાચ્યત્વ અને છ-સદ્-અસદવાચ્યત્વ, એમ સાત સાત પ્રકારો કરતાં ૬૩ ભેદો થાય છે અને આ નવ ઉપરાન્ત કેટલાક દશમા ભાવ માને છે. તેના ૧-સત્ત્વ, ૨-અસત્ત્વ, ૩-સદસવ અને ભેદો થાય છે. એમ કુલ ૬૭ ભેદો અજ્ઞાનવાદિઓના છે. તાત્પર્ય કે અન્ય અન્યરૂપે ઘટી શકે છે; તદુપરાન્ત ચોથા અવાચ્યત્વ ભાંગે! જ્યારે એક સાથે જ એક જ વસ્તુમાં ઉપર કહ્યાં તે અસ્તિત્વ—નાસ્તિત્વની વિવક્ષા કરે, ત્યારે તે પરસ્પર વિરોધી હોવાથી એલી શકાય જ નહિ. આથી તેમાં અવક્તવ્ય-અવાચ્યત્વ ધટે છે. પાંચમા ભાંગે સદવાચ્યત્વ છે, તે જ્યારે વસ્તુના અમુક અંશમાં અસ્તિત્વ અને ખાકીના અંશમાં ઉપર જણાવ્યું તેમ એકી સાથે અસ્તિત્વ-નાસ્તિત્વ કહેવું હાય, ત્યારે તેમાં ધટે છે. ઠ્ઠો ભાંગા અસદવાચ્યત્વ છે. તે વસ્તુના અમુક ભાગનું નાસ્તિત્વ અને બાકીના ભાગને જ્યારે ઉપર પ્રમાણે અવક્તવ્ય કહેવા હાય ત્યારે તેમાં ધટે છે અને સાતમે સદસદવાચ્યત્વ ભાંગે જ્યારે વસ્તુના અમુક અંશને સ્વ-રૂપે સત્ તથા પર–રૂપે અસત્ કહેવાની સાથે ખાકીના ભાગને (સ્વ-પર અપેક્ષાએ એકી સાથે સત્-અસત્ એટલે કે-) અવક્તવ્ય કહેવો હાય ત્યારે તે પટ્ટામાં ધટે છે. આ સાત પ્રકાશને જૈનદર્શનમાં સપ્તભંગી કહેવાય છે, આ સાત ભાંગાથી અન્ય કાઈ ભાંગા થઈ શકે જ નહિ, કારણુ કે—સાત ભાંગામાં સના સમાવેશ થાય છે. અહીં સ્પષ્ટ સમજવા માટે એક ધટ પદાની અંદર આ સાત ભાંગા ધટાવીએ. જેમ કે–એક માટીને પડે છે. કાના, ગળુ, ઠીકરાં, પેટુ, ખું વગેરે તેના અવયા છે. પોતાના તે અવયવાથી વિશિષ્ટ ધડે સત્ છે એ પહેલે ભાંગા. હવે તે જ ધડા, ધડા સિવાયની · વસ્ત્ર વગેરે પરવસ્તુઓના તંતુ વગેરે અવયવાની અપેક્ષાએ અસત્ છે; એમ આખા ઘટ ઉપર જણાવ્યા પ્રમાણે અન્ય પદાર્થોથી વિચારતાં અસત્ છે, એ બીજો ભાંગા થયા. હવે તેજ ઘડા અમુક મેઢુ કે મુ વગેરેની અપેક્ષાએ સત્ અને પૂર્વે જણાવ્યા પ્રમાણે પરની અપેક્ષાએ અસત્ છે, એમ ધડામાં સત્ત્વ-અસત્ત્વ એ ધર્મો ધટે છે, એ રીતિએ તે ઘટમાં ઘટત્વ અને ( ધટાભાવ ) અધત્વ એ છે, એ ત્રીજો ભાંગા થયા. ચેથા ભાંગામાં સ્વ-પર ઉમયની અપેક્ષાએ વિચારતાં એક જ કાળે તે ધર સત્ અને અસત્ છે, જે કાળે સ્વ-અપેક્ષાએ સત્ છે-બુટ છે તે જ કાળે પરની અપેક્ષાએ અસત્~અઘટ પણ છે, એમ તેમાં ઘટત્વ-અવત્ર બન્ને વિરુદ્ધ ધર્માં હાવાથી તેને ન તો ધટ કહી શકાય અને ન તે અટ કહી શકાય, માટે તે અવક્તવ્ય ( અવાસ્થ્ય-ન ખેલી શકાય તેવા) છે. પાંચમા ભાંગામાં ઘડાના અમુક દેશભાગમાં માત્ર સ્વ--અપેક્ષાએ ભટવ છે અને બાકીના ભાગમાં ઉપર જણાવ્યા પ્રમાણે સ્વ-પર ઉભયની અપેક્ષાએ અવક્તવ્ય હાવાથી તે સદવક્તવ્ય છે. ઠ્ઠા ભાંગામાં ધડાના અમુક ભાગ પરપર્યાયેાની અપેક્ષાએ અસત્-અધટ છે અને બાકીને ભાગ સ્વ-પર ઉભયની અપેક્ષાએ અવક્તવ્ય છે. એક રીતિએ વિવક્ષા કરતાં · અસ ્—અવક્તવ્ય ' પણ છે. સાતમા પ્રકારમાં એક અમુક ભાગમાં સ્વ-અપેક્ષાએ સત્, બીજા દેશભાગમાં પરઅપેક્ષાએ અસત્ અને ત્રીજા દેશભાગમાં એકી સાથે સ્વપર અપેક્ષાએ અવક્તવ્ય છે, માટે સદ્-અસદ્-અવક્તવ્ય છે. એ પ્રમાણે ટની જેમ દરેક વસ્તુ માટે ટાવવું. જીવાદિ નવ પદાર્થીના એ રીતિએ સાત સાત ભે ગણુતાં ૬૩ ભેદા થયા. તે ઉપરાન્ત ઉત્પત્તિના સત્ત્વ આદિ ચાર ભેદે થાય છે, તે આ પ્રમાણે-ઉત્પત્તિ થાય છે તે કાણુ જાણે છે કે—સત્ પદાની થાય છે ? અથવા તે જાણવાથી લાભ પણ શું ?--ષ પહેલા ભાંગા, કાણુ જાણે છે કે-ઉત્પત્તિ અસત્ પદાર્થની થાય છે ? અથવા તે જાણવાથી શુ?-એ બીજો ભાંગા, કાણુ નણૅ છે કે—ઉત્પત્તિ સદ્-અસદ્ પદાર્થની થાય છે અથવા તે જાણુવાથી શુ' ?-એ ત્રીજો ભાંગે અને કાણુ જાણે છે –ઉત્પત્તિ અવાચ્ય પદાર્થની થાય છે અથવા તે જાણુવાથી શુ ?-એ ચાથા ભાંગ. એ ચાર ઉત્પત્તિના પ્રકાશ છે. અહીં સદ્--અવાચ્યત્વ વગેરે છેલ્લા ત્રણુ પ્રકારો ધટતા નથી, કારણ કે–તે ઉત્પન્ન થયેલા પદાર્થાંના અમુક દેશભાગની અપેક્ષાએ લટે છે, ઉત્પત્તિ થયા પછી જ તેવા ભાગોની કલ્પના કરી શકાય, પશુ ઉત્પત્તિ વખતે ન કરી શકાય માટે ઉત્પત્તિમાં તે ન ધટે,-એમ અજ્ઞાનવાદીના કુલ ૬૭ ભેદો જણાવ્યા. ( શ્રીપ્રવચનસારાહાર–દ્દાર ૨૦૬ ) Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-સમ્યત્વના અતિચારે, ૩૬૩ પાખંડીઓ ] એ એક વિકલ્પ, અથવા જાણવાથી શું? એ બીજો વિકલ૫, એમ સદુ-અસદુ વગેરે વિકપ પણ સમજી લેવા. ઉત્પત્તિ પણ સત પદાર્થની છે? અસદુની છે? સદસની છે? કે અવાની છે? એ કેણ જાણે છે? અર્થાત્ કઈ જાણતું નથી. વગેરે વિક સ્વયમેવ વિચારવા. વિનયવાદી-તેઓના બત્રીશ ભેદે છેવિનયવાદિઓ લિંગ (વે), આચાર (અનુષ્ઠાન) કે શાસ્ત્રોને નહિ માનતાં કેવળ વિનયને જ કલ્યાણનું અંગ માને છે. તેઓના મતે ૧, દેવ, ૨. રાજા, ૩, જ્ઞાતિજનો (સ્વજને), ૪. યતિઓ (મુનિએ), ૫ સ્થવિરે (વૃદ્ધ પુરુષે), ૬. અવમ (દુખીયા-લગેટીયા વગેરે) ૭. માતા તથા ૮. પિતાએ આઠને મનથી, વચનથી, કાયાથી અને દેશ-કાળને ઉચિત દાનથી વિનય કરવો જોઈએ, આઠને ચાર ચાર પ્રકારને વિનય કરતાં કુલ ૩૨ પ્રકારે થાય છે. તે બત્રીશ પ્રકારના વિનયથી સ્વર્ગ, મેક્ષ, વગેરે મળે છે. એ વિનયવાદિઓના બત્રીશ પ્રકાર છે. એ રીતિએ કુલ ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી અને ૩૨ વિનયવાદી મળી એકંદર ૩૬૩ મિથ્યાત્વીઓ દરેક પોતાના જ એક મન્તવ્યને સત્ય માની બાકીનાં મન્તને અસત્ય માને છે, માટે તે પાખંડીઓ છે. આ ભેદે માત્ર પોતાની બુદ્ધિથી કપેલી કલ્પના માત્ર નથી. અન્યદર્શનીઓએ પણ કહ્યું છે કે " आस्तिकमतमात्माद्या, नित्यानित्यात्मका नव पदार्थाः। ___ काल-नियति स्वभावेश्वराऽऽत्मकृताः स्वपरसंस्थाः ॥१॥" " कालयदृच्छानियतीश्वरस्वभावात्मतश्चतुरशीतिः।। नास्तिकवादिगणमतं, न सन्ति सप्त स्वपरसंस्थाः॥२॥" અજ્ઞાનિવાલિમાં, નવ જવાનિ સાતિવિધા માવત્તિ (૨) સસ-વૈતાવાળં(sc) ?િ રૂ છે” વૈશ્વિમ વિના-રોવાયનત વર્ષા કુર–વૃતિ-તિ-જ્ઞાતિ-સ્થવિરામ-માતૃ-gિg સા / છે* ભાવાર્થ આત્મા વગેરે નવ પદાર્થો નિત્ય છે, અનિત્ય છે, તથા સ્વ-રૂપે, પર-રૂપે; કાલ, નિયત, સ્વભાવ, ઈશ્વર અને આત્મકૃત છે. એ આસ્તિકદર્શનનાં જુદાં જુદાં મન્ત છે. (૧) છવાઈ સાત પદાર્થો સ્વ-રૂપે તથા પર-રૂપે, કાળ, યેચ્છા, નિયતિ, ઈશ્વર, આત્મા તથા સ્વભાવની અપેક્ષાએ અસ છે, એ ભિન્ન ભિન્ન મતવાળા સઘળા નાસ્તિકવાદીઓ છે. (૨) જીવ, અજીવ વગેરે નવ પદાર્થોને સત્વ વગેરે સાત પ્રકારે તથા ઉત્પત્તિને સત્ત્વ, અસત્વ, સવાસત્વ અને અવાચ–એમ ચાર પ્રકારે છે કે નથી, એ કેણુ જાણે છે? અગર તેને જાણવાથી શું? એ સર્વ જુદા જુદા મતે અજ્ઞાનવાદિઓના છે. (૩) દેવતા, રાજા, યતિ, જ્ઞાતિ, વૃદ્ધ, દુખી, માતા તથા પિતા–એ આઠને મનથી, વચનથી, કાયાથી અને દાનથી વિનય કરે એ વિનયવાદિઓના ભિન્ન ભિન્ન મટે છે. (૪)” Page #339 -------------------------------------------------------------------------- ________________ ઘ૦ સંo ભાવ ૧-વિ. ૨-ગા૦ ૪૩ એમ પ્રસંગે પાત ૩૬૩ પાખંડીઓના ભેદે જણાવ્યા, સમ્યકત્વના પાંચ અતિચારનું સ્વરૂપ અહીં પૂર્ણ થયું; હવે પહેલા શૂલપ્રાણાતિપાત વિરમણવ્રતના પાંચ અતિચારો કહે છે. मूळ-" वधो बन्धश्छविच्छेदोऽतिभारारोपण क्रुधः । મન-વચ્છેતિવારા જથમત્ર એ કરૂ છે” મૂલને અર્થ-“ ક્રોધથી-૧. વધ કર (મારવું), ૨. બંધન બાંધવું, ૩. ચામડીને (ઉપલક્ષણથી અંગોપાંગને) છેદ કરવો, ૪. અતિ ભાર ઉપડાવ અને ૫. ભૂખ્યા-તરસ્યાં રાખવાં, એ પહેલા વ્રતના અતિચારે છે.” ટીકાનો ભાવાર્થ–પહેલા વ્રતમાં “વધ” નામે પહેલે અતિચાર કહ્યો છે, તે વધીને અર્થ લાકડી વગેરેથી મારવું એ થાય છે. અહીં પુત્રાદિને હિતશિક્ષા માટે કે વિનયાદિ કરાવવા માટે પણ મારવાને પ્રસંગ આવે, કે જે ગૃહસ્થને કરવું પડે, માટે સકારણ માર મારે પડે તે અતિચાર નથી, પણ કોધથી--કષાયવશ થઈને ગાય, ભેંસ, વગેરે પશુઓને; કે પુત્રાદિ મનુષ્યને માર મારે તે અતિચાર છે. બીજો અતિચાર “બંધ” નામને છે. તેને અર્થ દોરડા વગેરેથી બાંધવું” એવો થાય છે, તે પણ પશુઓને, કે દુરાચારી પુત્ર-પરિવારદિને બાંધવા પડે તે અતિચાર નથી; પણ ક્રોધથી બાંધે ત્યારે અતિચાર છે. ત્રીજે અતિચાર “છવિ છેદ” નામને છે. અહીં છવિ એટલે શરીર કે ચામડી એવો અર્થ છે, માટે ક્રોધપૂર્વક કાન, નાક કે ગાય વગેરેની ગળકમ્બલ-પૂછડાં વગેરેને છેદ કરે તે અતિચાર છે. આથી એ નક્કી થયું કે-પુત્ર વગેરેના પગે વલમીક નામને (રસળી) રોગ વગેરે થવાથી રોગીનાં અંગ કાપવાં– કપાવવાં પડે તે અતિચાર નથી. ચેાથે અતિચાર–ઉપાડી કે ખેંચી ન શકે તેટલે “અતિ ભાર ઉપડાવ–ખેંચાવ” તેને કહ્યો છે, એથી બળદ, ઊંટ, ગધેડાં કે મજૂર આદિને ખાંધે, પીઠે કે મસ્તકે ગજા ઉપરાન્ત ભાર ભર-ખેંચાવ તે અતિચાર છે. અહીં પણ કઈ પ્રસંગે શક્ય પરિહારે ( નિરુપાય) તેમ કરવું પડે તે અતિચાર નથી, પણ ક્રોધને વશ થઈ દુઃખી કરવાની બુદ્ધિએ, કે લોભને વશ થઈ પૈસા બચાવવાની દૃષ્ટિએ આવી પ્રવૃત્તિ કરે તે અતિચાર છે. અને પાંચમે અતિચાર ક્રોધને વશ થઈ મનુષ્ય કે પશુને ચારે, પાછું કે ખેરાક વગેરે પિતે નહિ આપવું કે બીજા આપનારને રોકવા, અર્થાત્ ભૂખ્યા-તરસ્યાં રાખવાં, તે “ભક્ત પાન-વ્યવચ્છેદ'નામને છે. આવશ્યકસૂત્રની ચૂર્ણિ વગેરેમાં આ વિષયમાં બતાવેલ વિધિ એ છે કે ૧. વધ-દ્વિપદ-મનુષ્યાદિ અને ચતુષ્પદ-પશુ આદિને માર મારવો તે વધ. આ વધ નિષ્કારણ અને સકારણ એમ બે રીતિએ થઈ શકે, તેમાં વિના કારણ કરે છે તે અયોગ્ય છે જ, જે સકારણ કરવો પડે તે પણ સાપેક્ષ-નિરપેક્ષ એમ બે રીતિએ સંભવે છે, તેમાં નિર્દયપણે માર મારે તે નિરપેક્ષ કહેવાય છે અને તે અયોગ્ય છે. સાપેક્ષ વધને અંગે પણ મુખ્યતયા તે શ્રાવકે પ્રારંભથી પિતાનું જીવન એવું રાખવું જોઈએ કે-પરિવાર આદિ તેના ભયથી પિતાપિતાના કર્તવ્યમાં પરાયણ રહે, કેઈને માર મારવાને પ્રસંગ જ ન આવે; છતાં કે પુત્ર વગેરે વિનયાદિ ન કરે, (અગ્ય વર્તન કરે,) ત્યારે પણ મસ્તક કે નાભિ વગેરે જ્યાં વાગવાથી Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રહ ૨-પહેલા વ્રતના અતિચારે] ૨૮૭ પ્રાણ જાય તેવા મર્મસ્થાને મારે નહિ. તે સિવાયના સ્થાને પણ સામાન્ય દેરડાથી કે ઝાડની સેટી વગેરેથી એક-બે વખત જ તાડન કરે, અર્થાત્ નિર્દયપણે વારંવાર ન મારે. ૨. બંધ-બધિ પણ તે જ રીતિએ સકારણ, નિષ્કારણ, સાપેક્ષ અને નિપેક્ષ-એમ ચાર ભેદે છે. તેમાં નિષ્કારણ તે ન જ બાંધે, સકારણમાં પણ નિરપેક્ષ એટલે છૂટી શકે નહિ તેવાં આકરાં બંધને ન બાંધે. કારણ પડે તે માત્ર સાપેક્ષ બાંધે, એટલે કે-પાસાગાંઠ વગેરે ઢીલું બધન બાંધે, કે જેથી અગ્નિ વગેરેના ઉપદ્રવ થતાં સ્વતઃ છૂટી શકે, અથવા છોડવામાં હરકત ન આવે, તરત જ છોડી શકાય; (નહિ તે તેવા પ્રસંગે મરી જાય.) એ ચાર પગવાળા ગાય, ભેંસ, વગેરેને માટે સમજવું. દાસ, દાસી, ચેર, તથા પરદારસેવી કે પ્રમાદી પુત્રાદિ પરિવાર વગેરે મનુષ્યને તે બાંધવાં પડે તે પણ એવાં બાંધે, કે જેથી તેઓને હાલવા-ચાલવામાં કે કામ કરવામાં હરકત ન આવે. બાંધ્યા પછી પણ વારંવાર સંભાળ રાખે, કે જેથી અગ્નિને કે તે કઈ બીજે ઉપદ્રવ થાય તે પણ મરી જાય નહિ. મુખ્યતયા તે દાસ, દાસી વગેરે કે ગાય, ભેંસ આદિ પણ શ્રાવકે એવાં રાખવાં જોઈએ, કે જેને પ્રાયઃ બાંધવાની જરૂર ન રહે, વગર બાંધ્યાં જ ઘેર (સ્થાને બેસી રહે. ૩. છવિચ્છેદ-છવિ છેદ એટલે ચામડી વગેરેનું કાપવું. તેના પણ સકારણ, નિષ્કારણ, સાપેક્ષ અને નિરપેક્ષ–એમ ચાર પ્રકારો છે. તેમાં નિષ્કારણ તે તે કરે જ નહિ; સકારણ પણ નિર્દયપણે હાથ, પગ, કાન, નાક વગેરે છેદવારૂપ નિરપેક્ષ તે (તજવા લાયક) કહ્યો છે, માત્ર સાપેક્ષ ગડગુમડ, રળી કે રોગીનાં સડેલાં અંગે છેદવાં પડે કે બાળવાં (ડામ દેવા પડે તે કરે. ૪. અતિભારાપણુ-વસ્તુતઃ શ્રાવકે શક્ય હોય ત્યાં સુધી ચાકર, ગુલામ કે ઊંટ, બળદ વગેરે દ્વારા ભાડાં વગેરે કરી કમાવાને ધંધે તજ જોઈએ. કદાચ આજીવિકાને નિર્વાહ ન થાય અને તેવો ધંધે કર પડે, તે પણ મનુષ્યને તેટલે જ ભાર ઉપડાવ, કે જે બેજાને ઉપાડનારા પિતાની મેળે ઉતારી-ચઢાવી શકે; ઊંટ, બળદ વગેરે પશુઓને પણ તેઓની શક્તિ વગેરેને અનુસારે વજન ઉપડાવવું કે ખેંચાવવું એટલું જ નહિ પણ શક્તિથી કાંઈક ઓછું ભરવું, હળ, ગાડાં વગેરેથી પણ તેટલું જ કામ લેવું કે જેટલું પશુઓ સુખે સુખે આપી શકે, તેમાં પણ તેઓને અમુક વખત પછી તે આરામ આપવું જોઈએ. ૫. ભક્ત પાનવ્યવચ્છેદ-આહાર-પાણીને અંતરાય. કેઈને પણ આ અંતરાય કરે નહિ, કારણ કે-એમ કરતાં અતિ ભૂખ લાગવાથી તે મરી જાય. શ્રાવકને આચાર એ છે કેપિતે જમવાના અવસરે બીમારી વગેરે કારણ ન હોય તેવાં નેકર-ચાકર કે સંબંધી વગેરે સઘળાં મનુષ્યને, ગાય, ઘેડા આદિ સઘળાં પશુઓને, તથા જે પિતાની નિશ્રામાં (આશ્રયે) હિય, તે તે સર્વની આહાર, પાણી, ઘાસ, દાણા, વગેરે વ્યવસ્થા કરીને પછી ભેજન કરે. ભાતપાણીને અંતરાય પણ સકારણ–નિષ્કારણ એમ બે પ્રકારે છે, તેમાં નિષ્કારણે તે કર જ નહિ; સકારણ પણ માત્ર ગાદિના પ્રસંગે ઔષધાદિના કારણે કરે પડે તે “સાપેક્ષ કરી શકાય. અપરાધીને પણ માત્ર મુખથી જ “આજે તને ખાવા આપીશું નહિ” વગેરે કહે, પણ ભૂખે રાખે નહિ. હા! કેઈસમયે શાન્તિ આદિ અર્થે ઉપવાસ વગેરે કરાવે તે તે આવા અંતરાયરૂપ નથી. વધારે શું? વસ્તુતઃ મૂળ અહિંસા ગુણમાં અતિચાર ન લાગે તેમ વર્તવું. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ [ ધo સં૦ ભા૦ ૧ વિ૦ ૨–ગા૦ ૪૩ આ હેતુથી જ પાડા, બેકડાં વગેરેને જન્મ વગેરે ઘણા દેષના કારણભૂત હેવાથી ભેંસ, બકરી વગેરેને પરિગ્રહ શક્ય હોય ત્યાં સુધી શ્રાવક ન રાખે. (નિર્વાહ માટે રાખવાં અનુચિત નથી.) પ્રશ્ન-પહેલા વ્રતમાં શ્રાવકે સ્થૂલ હિંસાના જ પચ્ચખાણ કર્યા હોય, વધ-બંધન વગેરેનાં તે પચ્ચકખાણ હોય નહિ, તે વધ, બંધન વગેરે કરવામાં શું દેષ? વધ વગેરેથી હિંસાના પચ્ચખાણને કઈ બાધ આવતું નથી. જે એમ માનતા હો કે–વધ, બંધન વગેરેનાં પણ પચ્ચકખાણ છે જ, તે વધ, બંધનાદિથી પણ વ્રતને ભંગ જ થાય, તેથી અતિચાર કેમ મનાય? કારણ કે–એથી સ્પષ્ટ પચ્ચકખાણને ભંગ થયે જ ગણાય. બીજી વાત એ કે–વધ, બંધન વગેરેનાં પણ પચ્ચકખાણ માનવાથી વતની સંખ્યાનું પ્રમાણ પણ તૂટી જશે, કારણ કે-તે વ્રતે અતિચારે તે વધારામાં જ છે, માત્ર મૂળ વતે જ બારની સંખ્યામાં છે. છતાં જે અતિચારેને વિરતિ માનીએ તે તે દરેક પણ બતે ગણાય અને બારની સંખ્યા રહે નહિ, માટે વધ, બંધન વગેરેનાં પચ્ચકખાણ ગણવાં પણ ઘટિત નથી. એમ વધ, બંધન વગેરેથી અતિચાર કે વ્રતભંગ એકે ય થતું નથી. ઉત્તર–પ્રશ્ન વ્યાજબી છે. વધ, બંધન વગેરેનું પચ્ચક્ખાણ કર્યું નથી, માત્ર હિંસાનું જ પચ્ચખાણ છે, તે પણ હિંસાના પચ્ચક્ખાણમાં અર્થપત્તિથી વધ, બંધન વગેરેનાં પણ પચ્ચકખાણ આવી જાય છે એમ સમજવું; કારણ કે–તે હિંસાના કારણરૂપ છે. (હિંસાની સાથે તેનાં કારણે પણ તજવાં જોઈએ), માટે તે પણ પચ્ચકખાણમાં આવી જાય. પ્રશ્ન-જે હિંસાનાં કારણો હોવાથી તેનાં પણ પચ્ચખાણ હિંસાના પચ્ચકખાણ સાથે થઈ જાય છે, તે તમારા મતે જેમ હિંસા કરવાથી વ્રતભંગ થાય, તેમ વધ, બંધન વગેરેથી પણ વ્રત ભંગ જ ગણ જોઈએ, કારણ કે-નિયમને ભંગ થયે, એમ છતાં તેને અતિચારે કેમ કહ્યા? ઉત્તર-વસ્તુતઃ તમારી સમજ બરાબર નથી, કારણ કે–ત્રત બે પ્રકારનું છે, એક અંતવૃત્તિથી અને બીજું બહિત્તિથી તેમાં “હું અને મારી નાખુંએવા વિચાર (વિકલ્પ) વિના જ માત્ર કેધાદિ આવેશથી જ્યારે વ્રતથી નિરપેક્ષ રીતિએ વધ, બંધન વગેરે કરવા છતાં હિંસા થાય નહિ (મરે નહિ), ત્યારે નિર્દયપણાથી એટલે ‘મરી જશે તે મારો નિયમ તૂટી જશે-એ ખ્યાલ નહિ રાખવાથી” અર્થાત વ્રતપાલનની કાળજી નહિ રહેવાથી અંતત્તિથી વ્રતભંગ થયે ગણાય, પણ જીવ નહિ મરવાથી બહિવૃત્તિથી તે વ્રત અખંડ રહ્યું એમ દેશથી વ્રતનો ભંગ થયે અને દેશથી પાલન થયું માટે તેને અતિચાર સમજ, વ્રતભંગ નહિ. કહ્યું છે કે માનીતિ તત્ર, વિનૈવ મૃત્યુ નિવાર? વિગતે જ પિતો વધાવી, સૌ સ્થાથિમાના રે ? ” “ मृत्योरभावान्नियमोऽस्ति तस्य, कोपायाहीनतया तु भग्नः । देशस्य भङ्गादनुपालनाच्च, पूज्या अतीचारमुदाहरन्ति ॥२॥" ( , ૪૦ રૂ-૨૦ સીરા) Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રહ ર–બીજા વ્રતના અતિચારો ] ભાવાર્થ-નહિ મારૂં” એ પ્રમાણે જેણે વ્રત લીધું છે, તેને જીવ મર્યા વિના અહીં (માત્ર વધ, બંધન વગેરેથી) ક અતિચાર લાગે?—એમ શિવે જ્યારે પ્રશ્ન કર્યો, ત્યારે ગુરુ જવાબ આપે છે કે-જે ક્રોધથી વધુ વગેરે કરે છે તે વ્રતને અંગે (મરી જશે તે વ્રત ભાંગશે એ વિષયમાં) નિરપેક્ષ હોય છે. (૧) માત્ર મરણ ન થયું તેથી તેનો નિયમ અખંડ છતાં કેપ અને નિર્દયપણાના યોગે તે નિયમ તૂટ્યો છે. એમ દેશથી ભંગ અને દેશથી પાલન થવાથી પૂર્વ મહર્ષિઓએ તેને અતિચાર કહે છે. (૨)” વળી તમે કહ્યું કે-વ્રતોની બારની સંખ્યા નહિ રહે તે પણ અયુક્ત છે, કારણ કે-વિશુદ્ધ(નિરતિચાર)પણે અહિંસાનું પાલન કરવામાં વધ, બંધન, વગેરે થતાં નથી, માટે એ નિશ્ચય સમજ કે–વધ, બંધન, વગેરે પાંચ અતિચારો જ છે. અથવા તે સર્વત્ર અનાભોગ, સહસાકાર વગેરેથી, કે અતિક્રમ વગેરેથી અતિચારે સમજવા. અનાગ એટલે અસાવધપણાથી અને સહસાકાર એટલે વગર વિચાર્યું પ્રવૃત્તિ થાય છે. કહ્યું છે કે " पुव्वं अपासिऊणं, छढे पायंमि जं पुणो पासे । न य तरइ निअत्तेउं, पायं सहसाकरणमेयं ॥ १॥" ભાવાર્થપહેલાં જીવ ન દેખવાથી પગ છોડ (ઉપાડો) અને પાછળથી જોવામાં આવ્યું કે અહીં જીવ મરી જાય તેમ છે), છતાં પગને પાછો વાળવા(ને લાગ ન હોવાથી બચાવવા)નું બની શકે તેમ નહિ હોવાથી હિંસા થાય, તે સહસાકાર કહેવાય.” અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારનું સ્વરૂપ આ પ્રમાણે છે. જેમ કે-કેઈ મનુષ્ય વ્રત(નિયમ)ને ભંગ થાય તેવા કાર્ય માટે આમંત્રણ (વિનંતિ) કરે ત્યારે વ્રત(નિયમ)ધારી તેને ઈન્કાર ન કરે (ના ન પાડે) તે અતિક્રમ કહેવાય, આગળ વધીને વ્રતવાળો તેવું કાર્ય કરવા માટે તૈયાર થાય–જાય વગેરે પ્રવૃત્તિને યતિકમ કહેવાય; કેધથી વધ, બંધન વગેરે કરે તે અતિચાર કહેવાય અને જીવહિંસા વગેરે કરે તે અનાચાર કહેવાય. અહીં વધ, બંધન વગેરે કહ્યાં તેના ઉપલક્ષણથી હિંસાદિના કારણભૂત મન્ત્ર, તત્ર કરવા; ઔષધ વગેરે આપવું, ઈત્યાદિ બીજા પણ પ્રાગે સર્વ અતિચારે છે એમ સમજવું. એ પ્રથમ વ્રતના પાંચ અતિચારોનું સ્વરૂપ જણાવ્યું. હવે બીજા રસ્થૂલ મૃષાવાદવિરમણ વ્રતના અતિચારો જણાવે છે. મૂળ-“ સક્ષમ્યાન મિથ્ય-શો મુહમામ્ | સ્કેચ વિશ્વત-મંત્રમે કઇ ” મલાર્થ_K૧. વગર વિચાર્યું કેઈને આળ-કલંક દેવું, ૨. પાપેપદેશ કરે, ૩. એકની ગુપ્ત વાત બીજાને કહી દેવી, ૪. ખેટે લેખ લખવો અને ૫. બીજાએ વિશ્વાસથી કરેલી મંત્રણાને જાહેર કરવી; તે પાંચ અતિચારે બીજા વ્રતના છે.” ટીકાને ભાવાર્થ-સત્ય વ્રતના અતિચાર પાંચ છે. તેમાં “સહસા આળ દેવું તે પહેલે છે. વિચાર કર્યા વિના જ “તું ચેર છે, તું વ્યભિચારી છે” વગેરે આળ-કલંક આપવાં, તે સહસા ૩૭. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ [ધo સંo ભા. ૧-વિ૦ ૨-ગા૪૪ અભ્યાખ્યાન કહેવાય છે. બીજા આચાર્યોને મત એવો છે કે એકાન્તમાં કોઈ એકની ખોટી વાત બીજાને કહેવી; જેમ કે-એકાન્તમાં કઈ વૃદ્ધાસ્ત્રીને કહેવું કે-વારે ધણી તે યુવતી–સ્ત્રીમાં આસક્ત છે, યુવતી–સ્ત્રીને કહેવું કે–તારો પતિ કામકળામાં કુશળ પ્રૌઢસ્ત્રીમાં આસક્ત છે; વગેરે. અથવા તે કહેવું કે–તારો પતિ તે બહુ વિષયી છે, અગર નપુંસક છે, વગેરે હાંસી–મશ્કરીથી બોલવું અગર તેના પતિને કહેવું કેતારી સ્ત્રી તો તારા વિષયસેવનથી થાકી ગઈ છે એમ મને એકાન્તમાં કહેતી હતી, અગર તે કહેવું કે–તારી સ્ત્રી મને કહેતી હતી કે-હું તો મારા પતિને વિષયકીડામાં થકાવી દઉં છું, વગેરે પુરુષની આગળ હાંસી–મશ્કરીમાં તેની સ્ત્રીની, કે સ્ત્રીને તેના પતિની અસત્ય વાત કહીને કલંક આપવું અથવા જેનાથી સ્ત્રીને પર-પુરુષ ઉપર કે પુરુષને પર–સ્ત્રી ઉપર રાગ જાગે એવી એકાન્તમાં હસતાં-રમતાં વાત કરવી તે અતિચાર છે. અહીં જાણુ–સમજીને દુરાગ્રહથી તે કેઈને ખરાબ કરવા આવી વાતે ન જ કરવી, કારણ કે–બીજા વ્રતમાં જાણી-સમજીને બીજાના ખેટા દેષ બલવાનાં તે તેણે પચ્ચખાણ કર્યા છે, તેથી તેમ કરતાં અતિચાર નહિ પણ વ્રતભંગ થાય, માટે હાંસી–મશ્કરીમાં ઉપર પ્રમાણે ખેટી-કલ્પિત વાતે એકાન્તમાં કરવી, તે સહસા-અભ્યાખ્યાનરૂપ અતિચાર કહેવાય છે એમ સમજવું. કહ્યું છે કે " सहसब्भक्खाणाई, जाणतो जइ करेज तो भङ्गो । 1 guru,મોબા–હિં તો ો કરૂણા છે ? ” (oo, go રૂ-૧૨ ટીવ) ભાવાર્થ-“સહસા અભ્યાખ્યાન, વગેરે જાણવા છતાં કરે તે વ્રતભંગ થાય. જે ઉપયોગ વિના, હાંસી–મશ્કરીમાં કે વગર વિચાર્યું કરે તે અતિચાર ગણાય.” એમ (બન્ને મતોથી) એ નક્કી થયું કે બીજાને આઘાત-ઉપઘાત થાય તેવું જ્યારે અજાણતાં, વગર વિચાર્યું કે હાંસી-મશ્કરીમાં બોલાઈ જાય, ત્યારે હૃદયમાં તેને ખરાબ કરવાને ઉદેશ (અર્થાત્ વ્રત પાળવાની બેદરકારી) નહિ હેવાથી વ્રતભંગ ગણાતો નથી અને બીજી બાજુ તેવાં વચનથી બીજાને ઉપઘાત–આઘાત થવા સંભવ છે માટે ભંગ થાય છે, એમ દેશથી વ્રતને ભંગ અને દેશથી પાલન; તે પહેલે અતિચાર કહ્યો છે. બીજે અતિચાર “મિચ્યા ઉપદેશ” નામને છે. વસ્તુતઃ સત્ય વ્રતવાળાએ બીજાને પીડાકારી વચન બોલવું તે અસત્ય બોલવારૂપ જ છે, માટે બીજાને પીડાકારી વચન પ્રમાદથી બેલાઈ જાય તે અતિચાર સમજો. આથી ગધેડાં-ઊંટ ઉપર બે જે ભરો, ચેરને મારી નાખે, ઈત્યાદિ બીજાને પીડા થાય તેવું બોલવું તે બીજે અતિચાર સમજ. અથવા મિથ્યા ઉપદેશની બીજી વ્યાખ્યા એ પ્રમાણે છે કે–વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું સમજાવવું તે તે સત્ય છે, પણ તેથી વિપરીત ઉપદેશ કરે તે અયથાર્થ હોવાથી મિથ્યા ઉપદેશ છે. જેમ કે-કેઈને અમુક વિષયમાં કાંઈ સંદેહ થયે, તેણે પૂછ્યું કેઆમાં સત્ય શું છે? ત્યારે તેને (સત્ય જવાબ આપવામાં નુકશાન નહિ હોવા છતાં) યથાર્થ નહિ કહેવું, અથવા કેઈન વિવાહાદિ પ્રસંગે તેમાં અંતરાય નાખવાના આશયથી પિતે જાતે કે કોઈ બીજા દ્વારા તેમાંના કેઈ એક પક્ષને તે વિષયમાં અસત્ય માર્ગ બતાવે કે અમુક રીતે અસત્ય બોલવાની સલાહ આપવી, તે બધે અયથાર્થ ઉપદેશ છે. અહીં જે કે સલાહ આપનાર પિતાના મનમાં એમ સમજે છે કે-મારે “સ્વયં અસત્ય ન બોલવું” એવું વ્રત છે, આમાં તો. હું માત્ર બીજાને અસત્ય બોલવાની સલાહ આપું છું, હું પોતે અસત્ય બોલતે નથી, જેથી Page #344 -------------------------------------------------------------------------- ________________ પ૦ ૨-ત્રીજા વ્રતના અતિચારે ] મારા વ્રતને ભંગ થતું નથી–એમ માને છે તે પણ અતિચાર છે, કારણ કે-વગર વિચાર્યું, અજાણતાં કે અતિક્રમ વગેરે ( જેનું સ્વરૂપ પૃ. ૨૮૯માં જણાવ્યું તે) દ્વારા પણ બીજાને અસત્ય બેલવાની પ્રેરણા કરવી તે વ્રતને અતિચાર છે જ. બીજી રીતે પણ સત્યવ્રતધારી પિતાનું વ્રત ભાંગે નહિ–એ બુદ્ધિથી સીધી છેટી સલાહ નહિ આપતાં, કઈ દષ્ટાન્તથી તેને સમજાવે કે-આવા પ્રસંગે તેણે આમ કહ્યું હતું,” વગેરે સાંભળીને બીજો ટુ બેલવાનું સમજી જાય. એ રીતિએ (બીજાના એઠા નીચે) ઉપદેશ દે તે પણ વ્રતરક્ષાની બુદ્ધિ છતાં, બીજાને અસત્ય બોલવામાં પ્રેરક હવાથી તેનું વ્રત દેશથી ભાંગે અને દેશથી અખંડ રહે છે, માટે આવા મિથ્યા ઉપદેશને અતિચાર કહ્યો છે. ત્રીજે અતિચાર “ગુૌભાષણ” નામને છે. કેઈની ગુપ્ત મંત્રણ પ્રગટ કરવાને બીજાને અધિકાર નથી, છતાં પ્રગટ કરવી. જેમકે—કેઈએ કેઈ બીજા માણસ સાથે અમુક રાજ્યવિરુદ્ધ વિચાર કર્યો, ત્રીજે માણસ તેના મુખ વગેરેની ચેષ્ટાદિ જેઈને અનુમાનથી તે સમજી લઈ જાહેર કરે કે–અમુક માણસે રાજય વિરુદ્ધમાં અમુક અમુક કરવા વિચાર કરે છે, અથવા બીજી રીતે ગુાભાષણ એટલે ચાડી કરવી. જેમ કે-કઈ બે મનુષ્યને આપસ આપસમાં પ્રીતિ હોય, તેવા માણસોના આકાર વગેરેથી જાણીને એકનો અભિપ્રાય બીજાને એવી રીતિએ કહે કે જેથી પરસ્પરની પ્રીતિ તૂટી જાય. પહેલાં અતિચારની જેમ અહીં પણ હાંસી–મશ્કરી વગેરેથી એકની ગુપ્ત વાત બીજાને કહી દેવી તે અતિચાર છે. જે ઈરાદાપૂર્વક ખરાબ કરવા માટે જાણીને કહે તે વ્રતભંગ થાય. અતિચાર “કૂટ લેખ” એટલે ખોટું લખાણ કરવું અથવા બીજાના હસ્તાક્ષર જેવા અક્ષરે લખવા તે છે. આ અતિચારમાં જેણે “કાયાથી અસત્ય નહિ બોલું' એવા ભાગે વ્રત લીધું હોય કે જેણે “કાયાથી અસત્ય બોલવું નહિ તથા બીજા દ્વારા બોલાવવું નહિ” એવા ભાગે વ્રત લીધું હોય, તેને તે આ રીતિએ બેટે લેખ લખવા વગેરેથી વ્રતનો ભંગ થાય જ છે; તે પણ વગર વિચાર્યું, અજાણતાં કે અતિક્રમ વગે. રેથી લખાઈ જાય ત્યારે તેને અતિચાર કહ્યો છે. અથવા તે અસત્ય એટલે જુઠું બોલવાને અંગે મારે નિયમ છે અને આ તે લખાણ છે, તેથી વ્રતને બાધ નથી, એવી સમજવાળાને વ્રત પાલન કરવાની બુદ્ધિ હોવાથી અતિચારરૂપ છે એમ જાણવું. પાંચમે અતિચાર વિશ્વાસુની ગુપ્ત વાત જાહેર કરવી તે છે. અહીં વિશ્વાસુ સ્ત્રી, મિત્ર વગેરેની તેઓએ વિશ્વાસથી કહેલી ખાનગી હકીકતને જાહેર કરવી તે અતિચાર. જેવું હોય તેવું જ કહેવામાં તે સત્ય હોવાથી જે કે અતિચાર લાગતું નથી, તે પણ પિતાની ખરાબ વાત પ્રગટ થવાથી લજજાને યોગે તે મિત્ર કે સ્ત્રી વગેરેનું મરણ (આપઘાત) પણ થવાનો સંભવ હોવાથી વસ્તુતઃ (બીજાને પીડાકારક હોવાથી) અસત્ય છે, એમ વચનરૂપે તે સત્ય અને પરિણામની અપેક્ષાએ અસત્ય હોવાથી (વ્રતભંગ અને વતરક્ષા) રૂપ અતિચાર કર્યો છે. * પ્રશ્ન-ત્રીજામાં ગુહાભાષણ કરવું અને પાંચમામાં વિશ્વાસુની ગુપ્ત વાત જાહેર કરવી–એમ કહ્યું તે બન્નેનું એક જ સ્વરૂપ છે, છતાં બન્નેને ભિન્ન અતિચારે કેમ કહ્યા? ઉત્તર-ગુદાભાષણમાં સાક્ષાત્ સાંભળીને નહિ પણ ઇગિત આકાર વગેરે દ્વારા અનુમાનથી જાણુને અનધિકારી છતાં વાત કરે છે અને પાંચમામાં સ્વયં સ્ત્રી કે મિત્ર વગેરેની સાથે વિચાર કરતાં તેઓએ વિશ્વાસથી ગુપ્ત વાત જણાવી હોય તેને જાહેર કરે છે, એમ બંનેમાં ફરક છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ [ ૧૦ સંભા॰ ૧-વિ૦ ૨-ગા૦ ૪૫ અર્થાત્ પાંચમા અતિચાર વિશ્વાસઘાતરૂપ અને ત્રીજો કલંક કે ચાડીરૂપ હાવાથી ભિન્ન છે. એ પ્રમાણે ખીજા વ્રતના અતિચારા જણાવ્યા હવે ત્રીજા વ્રતના અતિચારી કહે છે मूळ - " स्तेनाहृतग्रहस्तेन - प्रयोगौ मानविप्लवः । द्विराज्यगतिरस्तेये, प्रतिरूपेण च क्रिया ॥ ४५ ॥ * મલા- ૧. ચાર ચારી કરેલી વસ્તુ લેવી, ૨. ચારને સહાય કરવી, ૩. ખાટાં માપાં રાખવાં, ૪. ( રાજ્ય અજ્ઞા વિરુદ્ધ) શત્રુ રાજાના રાજ્યમાં જવું અને ૫. સરખા દેખાવવાળી હલકી વસ્તુ સારીમાં ભેળવવી કે આપવી, ત્રીજા અણુવ્રતમાં એ પાંચ અતિચારા કહ્યા છે. ” ટીકાના ભાવાર્થ –ત્રીજા સ્થૂલ અદત્તાદાનવિરમણુ વ્રતમાં પાંચ અતિચારા કહ્યા છે. તેમાં ચાર ચારી કરીને લીધેલું સાનુ, વસ્ત્ર વગેરે ચારીનેા માલ છે-એમ જાણવા છતાં વેચાણુ કે મફત લેવું, તે ‘ સ્નેનાપહત' નામના પહેલા અતિચાર છે. ચારે ચારેલી વસ્તુ અલ્પ કિંમતથી કે મફત ગુપ્ત રીતિએ લેનારો પણ ચાર કહેવાય છે, કારણ કે–નીતિશાસ્ત્રમાં ચારના સાત પ્રકારો કહ્યા છે. ૮. સૌથીરાપજો મંત્રી, મુજ્ઞ વાદળથી અન્ના સ્થાનથતિ, ચૌક સવિધઃ સ્મૃતઃ ॥ ? || '' (શ્રાof=॰, Tr૦ ૨૪૭ ટીન્ના) ભાવાથ – ચારી કરનાર, ચારી કરાવનાર, ચારોની સાથે (વિચારણા) મંત્રણા કરનાર, ચારીના ભેદ જાણનાર, ચારીની વસ્તુ સસ્તી લેનાર, ચારને ખારાક આપનાર અને ચારને સ્થાન આપનાર, એમ ચારના સાત પ્રકારો છે અર્થાત્ તે સાતેય ચાર છે. ’’ માટે ચારીની વસ્તુ જાણવા છતાં લેવી, તે પણ વસ્તુતઃ ચારીરૂપ હાવાથી વ્રતના ભંગ થાય; છતાં હું ચારી કરતા નથી પણ વેપાર કરૂ છુ-એવી સમજપૂર્વક લેનારને વ્રતનું સાપેક્ષપણુ' ( પાલન થતું ) હાવાથી દેશભ ́ગ-દેશપાલનરૂપ એ પહેલા અતિચાર કહ્યો છે. · ચારી કરનારાઓને પ્રેરણા કરવી’ એટલે કે-ચારોને તમે ચારી કરા! વગેરે વચનેા કહીને ચારી કર વામાં ઉત્સાહી બનાવવા કે ચારીમાં જરૂરી સાધન, જેવાં કે-ખાતર પાડવા માટે કેશ, ખીસાં કાતરવા માટે કાતર, ઘર્ધારી (ચારને ઉપયોગી વસ્તુવિશેષ ), વગેરે તેઓને મફત કે વેચાણુ આપવું, ઈત્યાદિ ‘ સ્તન-પ્રયેાગ' નામના બીજો અતિચાર જાણવા. અહી જે કે ‘હું ચારી કરૂં નહિ–કરાવું નિહ ' એ ભાંગે જેણે વ્રત ઉચ્ચયું... હાય, તેને તે આવાં કાર્યાથી વ્રતના ભ’ગ જ થાય, છતાં ‘ તમા હમણાં ઉદ્યમ વિના કેમ બેસી રહ્યા છે? જે તમારે દાણા વગેરે ન હાય તે હું આપું, તમારા ચારેલા માલને ખરીદનાર નહિ મળે તે હું રાખીશ ’ વગેરે કહીને ચારાને પ્રેરણા કરે અને (સ્થૂલ ખુદ્ધિથી) પોતાની કલ્પનામાં એમ માને કેહું ચારી કરવાની પ્રેરણા નથી કરતા ( પણ તેઓને આજીવિકા માટે પ્રેરણા કરૂ છુ.), તે તેની વ્રતપાલનની બેદરકારી નહિ હાવાથી આ અતિચાર ગણાય, એમ સમજવું. ત્રીજો અતિચાર-અનાજ, તેલ, ઘી વગેરે ભરીને ૮ માપવાનાં કુદ્ધિ માપાં' તથા તાલ કરવાનાં પલ્લાં (શેરીએ, ખશેરી, પાંચશેરી, દશશેરી, મણીચે ) વગેરે તેાલાંને નાનાં-મેટાં રાખવાં કે ભારે-હલકાં રાખવાં અને નાનાં-હલકાંથી માપીને Page #346 -------------------------------------------------------------------------- ________________ પ્રo ૨-ત્રીજા વ્રતના અતિચારે ] ૨૯૩ વસ્તુ આપવી, મેટા–ભારેથી માપીને વસ્તુ લેવી, કે વસ્ત્રાદિને માપવામાં અન્યાય કર, તેને અતિચાર કહ્યો છે, કારણ કે-આપવા-લેવામાં માપાં--તેલાં વગેરે નાનાં-મોટાં જુદાં જુદાં રાખી ઠગાઈ કરનારે પણ વસ્તુતઃ ચેર જ ગણાય છે. કહ્યું છે કે "लौल्येन किश्चित्कलया च किश्चित् , मापेन किश्चित्तुलया च किश्चित् । किञ्चिच्च किश्चिच्च समाहरन्तः, प्रत्यक्षचौरा वणिजो भवन्ति ॥ १ ॥" " अंधीते यत् किञ्चित्तदपि मुषितुं ग्राहकजनं, मृदु ब्रूते यद्वा तदपि विवशीकर्त्तमपरं । प्रदत्ते यत्किञ्चित्तदपि समुपादातुमधिकं, प्रपञ्चोऽयं वृत्तेरहह ! गहनः कोपि वणिजाम् ॥२॥" ભાવાર્થ_“કાંઈક લેભથી, કાંઈક વણિફ કલાથી, કાંઈક માપથી અને કાંઈક તોલથી એમ કાંઈક કાંઈક (થોડું થોડું) લૂંટનારા વ્યાપારીઓ પ્રત્યક્ષ ચેર જ છે. ૧. વ્યાપારી જે કાંઈ ભણે છે તે પણ ઘરાકને ઠગવા–રવા માટે, મીઠું બેલે તે વશ કરવા માટે, કદી ડુંક આપે તે પણ તે વધારે લેવા માટે, વગેરે વ્યાપારીઓના વ્યાપારને પ્રપંચ આશ્ચર્યજનક અને બુદ્ધિમાન પણ ઠગાઈ જાય તે ગહન છે. (૨)” આ પ્રપંચ કરો તે શ્રાવકને યોગ્ય નથી, એ ત્રીજે “કુટ તેલ-માપ” નામનો અતિચાર સમજ. શત્રુ-રાજાઓના રાજ્યની હદમાં કે તેના સૈન્યમાં તે રાજાએ નિષેધ કરવા છતાં જવું વગેરે “શત્રુ-રાજ્યમાં ગમન' નામને ચેથા અતિચાર નિષેધ છતાં શત્રુના રાજ્યની હદમાં કે તેના સિન્યમાં મળી જવું એ “સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીર્થકરઅદત્ત અને ગુરૂઅદત્ત, એ ચાર પિકી સ્વામીઅદત્તરૂપ છે, રાજાને નિષેધ છતાં ત્યાં જાય તે જનારને દંડ પણ ચેરના જેટલું થાય છે, માટે વસ્તુત: એ (રાજાની) ચેરીરૂપ હોવાથી વ્રતભંગ થાય; છતાં જનારના મનમાં “હું તે વ્યાપારાદિ અર્થે જ ગયો છું, કઈ ચોરી કરી નથી.’ એવી સમજણ હોય તે વ્રતની રક્ષા કરવાની અપેક્ષા ગઈ નથી, તેમ જ લેકમાં પણ તે ચાર કહેવાતું નથી, તેથી એને અતિચાર કહ્યો છે. ઉપરાન્ત રાજનિષિદ્ધ વસ્તુ લેવી–વેચવી તે પણ ચેાથે અતિચાર છે. પાંચમે અતિચાર-જેના વર્ણ, ગંધ, વગેરે સમાન હોય તેવી ભળતી હલકી વસ્તુઓ સારી વસ્તુઓમાં ભેળવીને આપવી કે સારીને બદલે તેવી હલકી આપવી, તે સારીનરસી વસ્તુને ભેળસેળ કે બદલે કરવારૂપ છે. જેમ કે-વાહીમાં (વરી નામની ડાંગરમાં) ૧°પલજી ભેળવવી, તેમ જ ઘીમાં ચરબી, તેલમાં મૂત્ર, હિંગમાં બેર વગેરે લાકડાને હેર-ચણ વગેરેનો લેટ કે ગંદર વગેરે ભેળવવાં, કેસરમાં કૃત્રિમ કેસર, ૧૦'કસુંબો વગેરે ભેળવવાં, મજીઠ સાથે ચિત્રક વગેરે ભેળવવાં તથા જાતિવંત એટલે સાચાં કપૂર, મણિ, મેતી, સોનું, ચાંદી વગેરેને નામે તે તે બનાવટી વસ્તુઓ આપવી કે ભેળવવી, વગેરેથી આ અતિચાર લાગે છે. તે સિવાય ચોરીમાં ગ્રહણ કરેલી ગાયે વગેરે પશુઓનાં શીંગડાંને “અગ્નિથી પકાવેલાં કાલિંગિનાં ફળનો બાફ આપે,” ઈત્યાદિ પ્રગ કરી નીચાં-ઊંચાં વાળીને બદલી નાખવાં, કે જેથી તે પશુ ઓળખાય નહિ; એમ કરીને પોતે રાખવાં તે (સિવાય ચેરીના ઘરેણુ વગેરે ગાળી-ભાંગીને બદલી નાખવાં વગેરે) પણ “તપ્રતિરૂપક” નામના આ પાંચમા અતિચારમાં ગણાય છે. ૧૦૩. પલંજી નામનું કઈ જાતિનું વરી ડાંગરને મળતું અનાજ વિશેષ. ગુજરાતમાં તે નામ અપ્રસિદ્ધ છે. ૧૦૪. “કસુંબે'નામની વનસ્પતિ ઉકાળીને, તેમાંથી કસુંબી રંગ બનાવી પાઘડી વગેરે કપડાં (ગામડાના લેકે) રંગે છે તે Page #347 -------------------------------------------------------------------------- ________________ [ધ સં૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૪૬ અહી' માપાં ખાટાં રાખવાં તથા વસ્તુ બદલવી કે ભેળસેળ કરવી; એ દરેકમાં ખીન્નને ઠગીને તેનુ ધન લેવાનું હાવાથી સ્પષ્ટ ચારીરૂપ છે, માટે તેનાથી વ્રતનેા ભંગ થાય, તા પણ તેવું કરનારને ‘ ખાતર પાડવું વગેરે ચારી કહેવાય, હું કયાં ચારી કરૂ છું? આ તે વેપારની કળા છે, ચારી કહેવાય નહિ ’–એવી સમજરૂપ વ્રતરક્ષા કરવાની અપેક્ષા હેય તે તેને અતિચાર કહ્યો છે. અથવા તા ઉપર જણાવ્યા પ્રમાણે ચારીના માલ લેવા વગેરે પાંચેય કા સ્પષ્ટ ચારીરૂપ જ, તા પણ જ્યારે વગર વિચાર્ય, સમજ વિના કે અજાણતાં-અસાવધતાથી તે થાય કે તે વિષયમાં અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચાર થાય, ત્યારે તે અતિચારા સમજવા. આ પાંચેય અતિચારેા ( માત્ર વેપાર કરવામાં જ થાય છે, ) રાજ્યની નેકરી વગેરેમાં નથી થતા એવું નથી; પહેલા એ અતિચારો તા સ્પષ્ટ રીતિએ રાજ્યની નાકરી વગેરેમાં પણ થાય તેવા છે. શત્રુરાજ્યમાં જવારૂપ ત્રીજો અતિચાર પણુ, જ્યારે રાજાને સામંત વગેરે કોઈ પેાતાના રાજાની આજીવિકા ( આવક ) ઉપર જીવતા હાય અને પોતાના રાજાના વિરાધી કોઈ શત્રુરાજાને સહાય કરે, ત્યારે લાગે છે. માપાંના ફેરફાર તથા પ્રતિરૂપક્રિયા એ બે અતિચારો (અન્યને તે શું ?) રાજાને પણુ, જ્યારે તે પેાતાના ભંડારમાં માપાંના ફેરફાર કરાવે કે વસ્તુઓને ફેરબદલે વગેરે કરાવે, ત્યારે લાગે છે. એ ત્રીજા વ્રતના અતિચારો કહ્યા. હવે ચેથા વ્રતના કહે છે. ૨૯૪ મૂળ-‘′ પવીત્રા રળ, મોડનાસેયાત્તયો | अनङ्गक्रीडनं तीव्र - रागश्च ब्रह्माणि स्मृताः ॥ ४६ ॥ ', મૂલા - ૧-બીજાના વિવાહ કરવા, ૨-માલિક વિનાની તથા ૩-અમુક કાળ માંટે રખાત અનેલી એવી સ્ત્રી સાથે મૈથુન કરવું, ૪-અનંગક્રીડા કરવી તથા પ-કામક્રીડામાં તીવ્ર રાગ કરવે; બ્રહ્મચર્ય માં એ પાંચ અતિચારા કહ્યા છે. ’’ L ટીકાને ભાવાથ-બ્રહ્મચર્ય વ્રતમાં પાંચ અતિચારો કહ્યા છે. તેમાં ‘ પરિવવાકરણું ’ પહેલા અતિચાર છે. પાતાના સિવાય બીજાનાં પુત્ર-પુત્રી વગેરેનાં ‘હુ... આના વિવાહ કરાવું તે મને કે મારા પુત્રાદિને પણ કન્યા મળે અગર કન્યાદાનનું પુણ્ય મળે' એવી ભાવનાથી કે સ્નેહી પણાથી—સંબંધીપણાથી સગપણ કરવાં કે તેઓને પરણાવવાં, તે ‘ પરિવવાહકરણ’ કહેવાય છે. આ અતિચાર તેને લાગે છે, કે જેણે ‘મારી પેાતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રી સાથે મૈથુન સેવવુંસેવરાવવું નહિ ’ એ ભાંગે સ્વદ્રારામતેષ વ્રત લીધુ` હાય, અથવા · પોતાની સ્ત્રી કે વેશ્યા સિવાયની સ્ત્રી સાથે મૈથુન સેવવું-સેવરાવવું નહિ' એ ભાંગે પરઢારાના ત્યાગ કર્યા હાય; જો કે એ રીતિએ સ્વદ્યારાસ તેષીને કે પરઢારાત્યાગીને ખીજાના વિવાહ કરવા, તે વસ્તુતઃ ખોજાને મૈથુન કરાવવા રૂપ હાવાથી તેને ત્યાગ જ થતા હાવાથી વ્રતને ભંગ થાય, છતાં તે જો એમ સમજે કે હુ તા વિવાહ કરૂ છું, મૈથુન કરાવતા નથી,' માટે મારૂ વ્રત ભાંગતું નથી, એવી પોતાના વ્રતની રક્ષા કરવાની ભાવના હાય, ત્યારે તને આ અતિચાર સમજવા. ‘ પરવવા ડુ કરીને કન્યા ( કે કન્યાદાનનું ફળ ) મેળવું' એવી ઈચ્છા સમકિતષ્ટિને તે અજ્ઞાની હાય તેા સ`લવે, કે ( સમિત વિનાના) ભદ્રક જીવને ઉપકારબુદ્ધિથી વ્રત ઉચ્ચરાવ્યું હાય ત્યારે મિથ્યાદષ્ટિને સભવે ? પ્રશ્ન-ખીજાનાં સંતાનના વિવાહની જેમ પેાતાના પુત્ર-પુત્રી વગેરેના પણ વિવાહ-લગ્નાદિ કરવામાં સરખા જ દોષ છે, તા તે અતિચાર કેમ નહિ ? Page #348 -------------------------------------------------------------------------- ________________ OIL આજ પ્રd ૨-ત્રીજા વ્રતના અતિચારો ] ઉત્તર-વાત સાચી છે, પણ પિતાની કન્યાને ન પરણાવે તે સ્વચ્છેદચારિણી (વ્યભિચારિણી) થઈ જાય અને તેથી જૈનશાસનની તથા પોતે ઉચ્ચરેલા વ્રતની હાંસી–અપભ્રાજના થાય, તેને પરણાવ્યા પછી તે તે પિતાના પતિને સ્વાધીન હોવાથી તેવું ન બને. (કદાચ બને તે પણ માતાપિતાના વત કે ધર્મની નિન્દા fuતા ક્ષત્તિ મા, મર્જા ક્ષતિ ચૌવને ! पुत्रास्तु स्थावरे भावे, न स्त्री स्वातन्त्र्यमईति ॥ १॥" ભાવાર્થ–“કુમારિકા હોય ત્યારે પિતા, યુવતી હોય ત્યારે પતિ અને વૃદ્ધા હોય ત્યારે પુત્ર રક્ષા કરે છે. એમ આ કઈ અવસ્થામાં સ્વતંત્રતાની અધિકારિણી નથી. ” વળી દશાઈ(વસુદેવ)ના પુત્ર કૃષ્ણજી તથા ચેડા મહારાજાને પિતાનાં સંતાનોના પણ વિવાહનો નિયમ હતે-એમ જે શાસ્ત્રમાં સંભળાય છે, તે પણ તેઓના વિવાહ વગેરેનું કામ સંભાળનારા બીજાઓ હતા તેથી તેઓએ નિયમ કરેલ હતું એમ સમજવું, એથી બીજા શ્રાવકોને પણ જે પિતાનાં પુત્રાદિના વિવાહાદિ કરનારા કોઈ બીજા હોય, તે તેઓ પિતાનાં પુત્રાદિને પણ વિવાહ નહિ કરવાને નિયમ કરે તે વ્યાજબી છે, પરંતુ તે કામ કરનારા બીજા ન હોય તે, જે રીતિએ પિતાને વ્રત પાલનમાં હરકત ન આવે તે રીતિએ અમુક સંખ્યામાં વિવાહ કરવાની છૂટ રાખી બાકીને નિયમ કરે તે વ્યાજબી છે. ૧ ' આ અતિચારને અંગે બીજા આચાર્યો પર એટલે (બીજાની ને બદલે) બીજી સ્ત્રી ” એવો અર્થ કરે છે, અર્થાત્ સ્ત્રીનો યોગ હોવા છતાં, પોતાની કામવાસનાની પૂર્તિ માટે અસંતોષથી અન્ય સ્ત્રી સાથે વિવાહ કરો, તેને “પરવિવાહકરણ” નામને અતિચાર કહે છે. તેમના મતે આ અતિચાર સ્વદારા સંતોષીને લાગે, એ પ્રમાણે પહેલા અતિચારનું સ્વરૂપ કહ્યું. બીજો અનાજ્ઞા એટલે અપરિગ્રહીતા–માલિક વિનાની સ્ત્રી” અર્થાત્ વેશ્યા, સ્વછંદચારિણી, જેને પતિ પરદેશ ગયો હોય, કુલવતી વિધવા તથા કન્યા, એ માલિક વિનાની સ્ત્રી ભેગવવાથી ગણાય છે, ત્રીજે ઈશ્વરી એટલે હરકોઈ પુરુષને ભેગવનારી વેશ્યા, અમુક સમય માટે તેને પગારથી પિતાને માટે રાખી હોય-રખાત રાખી હોય ત્યારે તેટલા કાળ માટે “આજ્ઞા એટલે રાખેલી હોવાથી ઈવરાત્તા કહેવાય છે. (અહીં વ્યાકરણના નિયમ પ્રમાણે સિદ્ધહેમના નામ નાગૈાથે સમા વન્દન રૂ-૨-૨૮” સૂત્રથી “વિકpg' વગેરે શબ્દોની જેમ સમાસથી “ઈન્દુરાત્તા” શબ્દ સિદ્ધ થાય છે, અથવા “શુરવિવાન રામના રૂ-૨-૨૬” એ સૂત્રથી મધ્યમ પદલોપી સમાસ બનાવી ઈવર કાલ કાટે આત્તા=ઈવરાત્તા” સિદ્ધ થાય છે. બીજા-ત્રીજા અતિચારમાં અનાત્તા અને ઈવરાત્તા બેને ઢંઢ સમાસ બનાવી મૂળ શ્લેકમાં “ચનાત્વત્તઃ ' એમ દ્વિવચનાનું પ્રયોગ કર્યો છે.) એ પ્રમાણે એક માલિક વિનાની અને બીજી અ૫ કાળ માટે રાખેલી (રખાત) ધી સાથે વિષયસેવન કરવું, તે “અનત્તાગમન” નામને બીજો તથા “ઈવરાત્તાગમન” નામને ત્રીજો અતિચાર જાણ. અહીં તાત્પર્ય એ છે કે-ઉપર જણાવેલી માલિક વિનાની “અનાત્તા ” શ્રી સાથે અજાણતાં કે - ૧૦૫. વિચ્છેદયારિણી-નીચ કુલની જે સ્ત્રી, પતિ હોવા છતાં પતિને ન માને તેથી માલિક વિનાની, પતિ પરદેશ ગયો હોય તે કાળે પતિની ગેરહાજરી હેવાથી માલિક વિનાની, વિધવા પતિ મરી ગયો છે એટલે પતિ વિનાની અને કન્યા તે સ્પષ્ટ પતિ વિનાની છે જ. એ અપેક્ષાએ એ દરેકને માલિક વિનાની ગણવામાં આવી છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૬ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા૦ ૪૬ સહસા વિચાર કર્યા વિના મિથુન સેવે ત્યારે, કે સેવવાની ઈચ્છાદિ કરવારૂપ અતિક્રમાદિ સેવે ત્યારે અતિચાર લાગે. ઈસ્વરાત્તાગમનમાં ( રખાતની સાથે વિષયસેવનમાં ) તે ભેગવનાર જ્યારે એમ સમજે કેમેં ભાડું આપીને રાખવાથી મારી પોતાની જ છે, માટે મારે વ્રતને ભંગ થતું નથી.” ત્યારે એમ સમજવામાં વ્રતનું સાપેક્ષપણું હોવાથી પાલન અને અલ્પ કાળ પૂરતી રખાત હોવાથી–વસ્તુતઃ પદારા હેવાથી વ્રતને ભંગ થાય, એમ ભંગાભંગરૂપ ત્રીજે અતિચાર જાણો. આ બીજો અને ત્રીજે અતિચાર જેણે “સ્વદારાસતેષ' નિયમ લીધું હોય તેને લાગે છે, માત્ર પરસ્ત્રીને જ ત્યાગ કર્યો હોય તેને લાગતા નથી, કારણ કે-ઈવરાત્તા અમુક સમય માટે જ માલિકવાળી બનેલી હોવાથી તે વેશ્યા છે અને અનાત્તા પણ માલિક વિનાની છે, એથી તે પદાર ગણાતી નથી. એ સિવાયના પહેલે, ચોથે અને પાંચમે ત્રણ અતિચારો તે સ્વદારાસંતોષીને તથા (માત્ર) પરસ્ત્રીત્યાગીને બનેને સરખા જ છે. એ ચૌદસેચુંમાલીસ ગ્રંથના પ્રણેતા પૂ. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજને મત છે, જે મૂલ સૂત્રને અનુસરે છે. ગમમાં પણ કહ્યું છે કે-“સાવંતરર પંચ અગા, કાનગડ્યા વારિક ” અર્થાત-“સ્વદારા સંતેષીએ પાંચ અતિચારો જાણવા (સમજવા), આચરવા નહિ.” અન્ય આચાર્યોના મતે તે ઉપર જણાવ્યું તેવી સમજપૂર્વક રખાતને ભેગવવાથી સ્વદારા. સંતેલીને, અને માલિક વિનાની સ્ત્રીને ભેગવવાથી પરદારત્યાગીને અતિચાર લાગે છે. તેઓનું માનવું એમ છે કે-વેશ્યા માલિક વિનાની છતાં, અમુક કાળ માટે સ્વદારાસતેષીએ રખાત બનાવી હોય, તે તેટલા કાળ માટે તે સ્વસ્ત્રી હેવાથી વ્રતઅલંગ અને વસ્તુતઃ તે વેશ્યા (સ્વદારા નહિ) હોવાથી વતભંગ-એમ ભંગાભંગરૂપ અતિચાર છે. (તે સિવાય જેને પતિ પરદેશ ગયે હોય, જે પતિને પતિ તરીકે ન માનતી હોય અને જે વિધવા હોય, તે દરેક સ્વપતિના અભાવમાં પણ પરસ્ત્રીઓ છે જ, માટે પરદારત્યાગીને વ્રતભંગ થાય છતાં તે સ્વસમજથી પતિ વિનાની માને છે, તેથી વ્રતભંગ ન થાય; એમ ભંગાભંગરૂપ અતિચાર સમજ.) એ પ્રમાણે બીજા-ત્રીજા અતિચારનું સ્વરૂપ કહ્યું. હવે ‘અનંગ ક્રીડા” નામને ચેાથો અતિચાર સમજાવે છે. અનંગ ક્રીડા”ની એક વ્યાખ્યા એમ છે કે અનંગ એટલે કામ-ઈચ્છા. પુરુષની સ્ત્રી, પુરુષ કે નપુંસકને ભેગવવાની; સ્ત્રીની પુરુષ, સ્ત્રી, કે નપુંસકને ભોગવવાની અને નપુંસકની પણ સ્ત્રી, પુરુષ કે નપુંસકને ભેગવવાની ઈચ્છા, અથવા ત્રણેયની હસ્તકર્મ વગેરેની ઈચ્છા; આ બન્ને પ્રકારની ઈચ્છા તે જ અનંગ અર્થાત કામ અને તેના બળે જે ક્રીડા, દુષ્ટ ચાળા કે ચેષ્ટા કરવી, તે અનંગ કીડા. બીજી વ્યાખ્યા પ્રમાણે ગુપ્તન્દ્રીથી ભોગ ભેગવવા છતાં અસંતેષથી કાષ્ટનાં, પુસ્તનાં ( અર્થાત અમક મસાલે–ચી ભેગી કરી છે તે આકારમાં બનાવેલાં, કઈ ઝાડનાં તેવા તેવા આકારનાં ફળે, અથવા માટી કે ચામડાથી બનાવેલાં પુરુષલિંગ જેવાં સાધને, કે જે અંગરૂપ નથી–અનંગ છે, તેનાથી સ્ત્રીના અવાઓ(નિ)પ્રદેશને વારંવાર સ્પર્શ કરે, સ્ત્રીના મસ્તકના વાળ વગેરે ખેંચવા, તેને હલકે પ્રહાર કર (ટપલી મારવી), કે દાંત, નખ વગેરેથી તેને પીડા થાય તેમ સ્ત્રીના શરીર સાથે ખેલવું, વગેરે (વેદ) મેહનીયના ઉદયના બળે કૃત્રિમ સાધનેથી ચેષ્ટાઓ કરવી, કે જેથી વિષયને સેવવાની ઈચ્છા વધુ જાગે–અતિ રાગ વધે, તે કુચેષ્ટાઓ પણ અનંગ ક્રીડા કહેવાય, અથવા તે ત્રીજી વ્યાખ્યા પ્રમાણે મૈથુન સેવવાનાં સ્ત્રીની નિ અને પુરૂષલિંગ Page #350 -------------------------------------------------------------------------- ________________ પ્રહ ૨-ચેથા વ્રતના અતિચારો ] સિવાયનાં અંગ-સ્તન, બગલ, ખેળ, મુખ, ગાલ, હઠ વગેરે અનંગ કહેવાય, તેવાં અનંગદ્વારા જે ક્રિીડા (વિષયની ઈચ્છાથી ચેષ્ટાઓ) કરવી, તે પણ અનંગ કીડા સમજવી. તીવ્ર વેદોદયથી આવી વિવેકશન્ય જે જે પ્રવૃત્તિ કરવામાં આવે, તે સર્વથી અનંગ ક્રીડા નામે અતિચાર સમજ....૬ પાંચમે અતિચાર “તીત્ર રાગ” અર્થાત વિષયને સેવવામાં અતિ આસક્તિને કહ્યો છે. બીજી સઘળી પ્રવૃત્તિ છેડીને માત્ર વિષયને જ સેવવાની ભાવનાવાળે મનુષ્ય સ્ત્રીના મુખ, કક્ષા કે નિમાં સ્વલિંગ રાખીને, અતૃપ્તની જેમ લ કાળ મુડદાની માફક નિશ્ચલ પડ્યો રહે, કે ચકલા-ચકલીના મૈથુનની જેમ વારંવાર સ્ત્રી ઉપર આરૂઢ થાય, અથવા નિર્બળ થઈ જવાથી વાજીકરણ (વિષયસેવનની શક્તિ મેળવવાના ઉપાયે) કરે, તેમાં એમ માને કે-આવાં ઔષધાદિ કરવાથી પુરુષ હાથીને પણ હરાવે કે ઘોડાને ચૂરે કરે તે બળવાન થાય છે, વગેરે મિથુનની અતિ આસક્તિરૂપ પાંચમે અતિચાર સમજ. અહીં તાત્પર્ય એ છે કે-મુખ્યતયા શ્રાવક પાપથી અતિ ડરતે હોય, તેથી બ્રહ્મચર્યની ઈચ્છા સંપૂર્ણ રાખે, છતાં જ્યારે વેદ–મોહનીયના ઉદયથી વિકારને સહન ન કરી શકે ત્યારે કેવળ વિકારને શમાવવાના ઉદ્દેશથી પરણેત સિવાયની અન્ય સર્વ સ્ત્રીઓને ત્યાગ કરે, અથવા અસંતોષ રહે તે પરદારાને તજે, તેમાં પણ માત્ર મૈથુન કિયા (સેય–દરાના ન્યાયે વિષયસેવન) કરવાથી જ વિકાર શાન્ત થતું હોવાથી નિષ્કારણ “અનંગ ક્રીડા” કે “તીવ્ર રાગ” ન કરે. શ્રાવકને એવી ચેષ્ટાઓ કરવી ઘટે નહિ, કેમ કે-તે અકરણીય ગણાય છે. અનંગ ક્રીડા કે તીવ્ર આસક્તિ–બનેથી કેઈ લાભ તે છે જ નહિ, ઊલટું તે કાળે શક્તિને નાશ અને પરિણામે ક્ષય જેવાં મહા દર્દીના ભેગા થઈને મરવાને પણ વખત આવે, વગેરે ઘણું દે જ છે. માટે શ્રાવકને એવું વર્તન કરવાને નિષેધ છે, છતાં તેવાં આચરણ કરે તે વ્રતનો ભંગ થાય છે, અને બીજી બાજુ નિયમને બાધા (સ્પષ્ટ મૈથુન ક્રિયારૂપ) નહિ હોવાથી વ્રત ભાંગતું નથી, એમ ભંગાભંગરૂપ બને અતિચારો છે. અન્ય આચાર્યો તે આ બંને અતિચારોનું સ્વરૂપ એમ કહે છે કે સ્વદારાસતેષી વ્રતવાળો વેશ્યા કે અન્ય સ્ત્રીઓ સાથે મારે મૈથુનને ત્યાગ છે, કાંઈ આલિંગન વગેરેને ત્યાગ કર્યો નથીએમ માને, અને પરદારને ત્યાગી એમ માને કે-મારે પરસ્ત્રી સાથે મિથુનને ત્યાગ છે, કાંઈ આલિંગન વગેરે મેં તજ્યાં નથી, એમ માનવાથી બન્નેને તપાલનની અપેક્ષા હેવાથી અતિચાર સમજવા. એ મુજબ સ્વદારા સંતેષીને પાંચ અને પરદાર તજનારને છેલ્લા ત્રણ અતિચારે લાગે -એ નિશ્ચિત થયું. આમ છતાં બીજા કેઈ આચાર્યો પાંચેય અતિચારને અંગે જુદી માન્યતા પણ ધરાવે છે. તેઓના મતે “ વારવાિળો પંજ, હૃત્તિ સિનિ ૩ સવારતા इत्थीए तिन्नि पंच व, भंगविगप्पेहिं अइआरा ॥ १॥" (વધા, શozત્તાધિ ક૨) ૧૦૬. જે જે તિથિનો કે જે જે સ્ત્રીને ત્યાગ કર્યો હોય, તે તે તિથિએ કે તે તે સ્ત્રી સાથે આવી ક્રીડાઓ કરવાથી વસ્તુતઃ મૈથુન ન હોવાથી વ્રતભંગ નથી, છતાં મિથુનની ઈચ્છાથી એવી ક્રીડાઓ કરવી, તે પરિણામે વ્રતભંગના કારણરૂપ હોવાથી અતિચાર ગણાય છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ભાવાર્થ – પરદારાના ત્યાગ કરનારને પાંચ અને તથા સ્ત્રીને ત્રણ અથવા પાંચ અતિચારા વિકલ્પે લાગે. ’ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ર્-ગા॰ ૪૭ સ્વદ્યારાસ તૈષીને ત્રણ અતિચારો લાગે તેઓ એમ માને છે કે-અમુક કાળ માટે ખીજાએ રખાત રાખેલી વેશ્યાનેા ભાગ કરવાથી રખાત હાવાથી પરસ્ત્રી ગણાય માટે વ્રતના ભંગ થાય અને લેાકેામાં તે તે ખીજાની–અમુકની સ્ત્રી ગણાતી નથી માટે વ્રતભંગ ન થાય, એમ પરઢારાસેવીને ભગાભ'ગરૂપ અતિચાર લાગે; (સ્વદારાસતાષીને તે વ્રતભંગ જ થાય;) માલિક વિનાની ( વિધવા, જેને પતિ પરદેશ ગયેા હાય, કે જે સ્વપતિનેન માનતી હૈાય તેવી ) સ્ત્રીને ભાગવવાથી પરદારાવજકને અતિચાર લાગે; કારણ કે-લેાકેામાં તેએ અમુકની સ્ત્રી તરીકે પ્રસિદ્ધ છે અને ખીજી બાજુ તેઓને તે કાળે પતિ નથી તે અપેક્ષાએ પરસ્ત્રી નથી, તેથી તેવીને ભાગવતાં અતિચાર લાગે, વ્રતભંગ ન થાય. એમ અને અતિચારા પરદારાત્યાગીને જ ઘટે, બાકીના પરિવવાહ, અનંગ ક્રીડા અને તીવ્ર રાગ; એ ત્રણ તા બન્નેને ઘટે, એમ સ્વદારાસÔાષીને ત્રણ અને પરદારાત્યાગીને પાંચ અતિચારા સમજવા. આ સઘળું પુરુષને અગે જણાવ્યું. સ્ત્રીને અંગે તેા સ્વદારાસતૈષીને જે ત્રણ અતિચારા કહ્યા તે સ્ત્રીને તા લાગે જ, કારણ કે–સ્રીઓને તે સ્વપતિષ કે પરપતિત્યાગ એવા ભેદે આ વ્રત હોતું નથી. તેણીને તે સ્વપુરુષ સિવાય કુમાર, વિધુર કે ખીન્ને કોઈ પણ પરપુરુષ જ છે, એટલે એક સ્વપતિસતેષ વ્રત જ હોય તેથી પવિવાહકરણ, અન’ગ ક્રીડા અને તીવ્ર કામરાગએ ત્રણ અતિચારો જ લાગે, ખાકીના એ તે લાગે અથવા ન પણુ લાગે તે એ રીતે કે-જો પેાતાને શાકચ હાય અને પતિએ વારા ખાંધ્યા હોય, તે પેાતાની શેાકયના વારામાં પોતાના પતિ છતાં વારા‘દમિઆન' તે પરપતિ છે અને બીજી માજી સ્વપરણેત પતિ પણ છે, તેથી શાકયના વારાના દિવસે પેાતાના પતિ સાથે ભેગ ભાગવતાં વ્રતના ભંગાભગરૂપ ઈરઆત્તભાગ નામના અતિચાર લાગે અને અનાત્તગમનરૂપ અતિચાર તા પરપુરુષને ભાગવવાની ઈચ્છા કે ઉપાયેા વગેરે કરવા છતાં જ્યાં સુધી ભાગબ્યા ન હાય ત્યાં સુધી અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચારરૂપે લાગે, અગર અજાણતાં નહિ આળખવાથી ભાગવાય તે અનાલેગ વગેરેથી લાગે, કે પેાતાના બ્રહ્મચારી પતિને પણ ભાગવવાની ઈચ્છા, પ્રયત્ન વગેરે કરવારૂપ અતિક્રમ વગેરેથી લાગે, ખાકીના ત્રણ તા ઉપર જણાવ્યા પ્રમાણે લાગે. ઉપરાન્ત સ્વપતિ કે સ્વપત્નીને પણ તજનાર બ્રહ્મચારી શ્રી કે પુરુષને તે। પાતાના પણ પતિ કે સ્ત્રીને સેવવાની ઈચ્છા વગેરે કરવારૂપ અતિક્રમ વગેરેથી પાંચેય · અતિચારા લાગે. જે જે વિષયમાં ઈચ્છાદિ કરે તે તે અતિચારો લાગે એમ સમજવું. એ પ્રમાણે ચાથા વ્રતના જણાવીને હવે પાંચમા વ્રતના અતિચારી કહે છે. અતિચારો मूळ - " धनधान्यं क्षेत्रवास्तु, रूप्यस्वर्ण च पञ्चमे । . 22 गोमनुष्यादि कुप्यं चेत्येषां सख्याव्यतिक्रमाः ॥ ४७ ॥ મૂલાથ -“ ધન-ધાન્ય, ક્ષેત્ર-વાસ્તુ, રૂપુ–સેાનું, ગાય-મનુષ્ય વગેરે તથા કુખ્ય; એ પાંચનુ સંખ્યા વગેરેથી જે પ્રમાણ ધાર્યું હોય તેનુ ઉલ્લંઘન કરવું કે કરેલા પ્રમાણુથી વધુ ભેગુ કરવું, તે પાંચ અતિચારો પાંચમા સ્થૂલ પરિગ્રહુપરિમાણ વ્રતમાં કહ્યા છે.” Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-પાંચમા વ્રતના અતિચારો ]. ૨૯૯ ટીકાનો ભાવાર્થ-ધન-ધાન્ય, ક્ષેત્ર-વાસ્તુ, રૂપું-સોનું, ગાય-મનુષ્યાદિ અને મુખ્ય,-એ પાંચેય પ્રકારના પરિગ્રહની યાજજીવ કે અમુક વર્ષો, કે માસી આદિ અમુક મહિનાઓરૂ૫ અમુક કાળ સુધીનું સંખ્યા વગેરે જે પ્રમાણ (અમુક પ્રમાણુથી વધારે નહિ રાખવાનું) નક્કી કર્યું હોય, તે સંખ્યાદિનું ઉલ્લંઘન કરવું, એટલે કે-પ્રમાણ કરતાં વધુ રાખવું; તે પાંચમા અણુવ્રતને વિષે પાંચ અતિચારે જાણવા. તેમાં ધન-ધાન્ય વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે– ધન ચાર પ્રકારે છે. તેમાં એક-જાયફળ, ફેફળ વગેરે જે ગણીને આપી-લઈ શકાય તેવી ચીને “ગણિમ”, બીજું-કંકુ, ગોળ વગેરે તેલ કરીને આપવા-લેવાને વ્યવહાર થાય તેવી વસ્તુઓને ધરિમ”, ત્રીજું-ચેપડ તેલ, ઘી કે લૂણ, અનાજ વગેરે પૂર્વકાળે માપાં ભરીને લેવાદેવાને વ્યવહાર હતા અને હાલ પણ દક્ષિણ વગેરે દેશમાં તે રિવાજ ચાલુ છે-તેવી ચીજોને મેય” અને ચોથું રત્ન, વસ્ત્ર કે બીજી જે જે વસ્તુઓ પરીક્ષા કરીને લેવા-દેવામાં આવે તે સર્વેને “પારિદ્ય' કહેવાય છે. એમ સર્વ ચીજે ચાર પ્રકારમાં સમાતી હોવાથી ધનના ગણિમ, પરિમ, મય અને પારિછેદ્ય” એ ચાર પ્રકારે કહ્યા છે. બીજે પણ કહ્યું છે કે " गणिमं जाईफलफोफलाई, धरिमं तु कुंकुमगुडाई।। મે ચોપડોળા;, રથવસ્થાપિન્ન છે ? ” (, અomતાધિo, ૧૨) ભાવાથ–“ જાયફળ-ફળ વગેરે ગણિમ, કંકુ-ગળ વગેરે ધરિમ, ચે૫ડ-લૂણુ વગેરે મેય અને રત્ન–વ વગેરે પરિછેદ્ય (એમ ધન ચાર પ્રકારે) છે.” - ધાન્ય વશ પ્રકારનું છે, પાછળ પાંચમા વ્રતમાં તે પ્રકારે જણાવ્યા છે. કેઈ સત્તર ૦૮ પ્રકારે પણ કહે છે. તે આ પ્રમાણે-૧ શાળ (નામની) ડાંગર, ૨-જવ, ૩–વરી ( નામની) ડાંગર, ૪–કેદવા, ૫-ઝીણે ચણે (પીળો બરંટી છે, જેમાંથી તાંદળા નીકળે છે.), ૬-તલ. ૭-મગ, ૮-અડદ, ૯-ળા, ૧૦–ચણા, ૧૧-તુવર, ૧૨-મસુર, ૧૩-કલથી, ૧૪ ઘઉં, ૧૫-વાલ, ૧૬-અળશી અને ૧૭–મઠ. ઉપર કહ્યું તે ચારેય પ્રકારનું ધન અને આ સર્વ ધાન્ય -એ બનેને એક ધન-ધાન્ય” નામને પરિગ્રહ સમજ. અહીં ધન-ધાન્યમાં તથા આગળ પણ ખેત્ર-વાસ્તુ વગેરેમાં બે બે ભેગાં ગણવાનું કારણ એ છે કે-પરિગ્રહ નવ પ્રકાર છે અને અતિચારો પાંચ છે તેની યેજના બરાબર થઈ શકે. તાત્પર્ય કે-બે બેનો ભેગે એકેક ગણ પરિગ્રહના પાંચ પ્રકારો કહીને તેના પાંચ અતિચારો સ્પષ્ટ સમજાવવા છે, માટે ધન અને ધાન્ય બે ભેગાં એક પરિગ્રહરૂપ સમજવાં. બીજો પ્રકાર “ક્ષેત્ર-વાસ્તુ” ૧૦૭. પરિગ્રહના અહીં પાંચ પ્રકારે બતાવ્યા છે, જ્યારે અન્યત્ર ૬, ૬૪ અને ૯ પ્રકારો પણ કહ્યા છે. દશવૈકાલિક નિર્યુક્તિમાં પૂ૦ ભદ્રબાહુસ્વામિજીએ ધાન્યના ૨૪, રત્નના ૨૪, સ્થાવરના ૩, દ્વિપદના ૨, ચતુષ્પદના ૧૦ અને કુપનો ૧-એમ મૂલ છે અને ઉત્તર ૨૪+૨૪+૩+૨+૦+૧=૬૪ પ્રકારો બતાવ્યા છે. અન્ય શાસ્ત્રોમાં ધન-ધાન્યાદિ નવનિલ પરિગ્રહ જણવ્યું છે અને તે નવના જ (અહીં સજાતીય બબ્બેને એક એક પ્રકાર માની અતિચારની વ્યાખ્યા સરળ કરવા) પાંચ પ્રકારે બતાવ્યા છે. ૧૦૮. ધાન્યના ૨૪ પ્રકારે બતાવ્યા છે, તેમાં પણ બાજરી-મકાઈ વગેરે પ્રસિદ્ધ નામો ગણેલાં નથી તથા અહીં ૧૭ પ્રકારોમાં પણ કેટલાંક પ્રસિદ્ધ નામે નથી, તો પણ સર્વ પ્રકારનાં ધાન્યો-એમ સમજવું. Page #353 -------------------------------------------------------------------------- ________________ j_j_ ૩૦૦ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ર્ગા૦ ૪૭ નામના છે. તેમાં ક્ષેત્ર એટલે ધાન્ય-અનાજ પકાવવાની ભૂમિ, તે ત્રણ પ્રકારની હાય છે. ૧. સેતુ, ર. કેતુ અને ૩. સેતુ-કેતુ, જેમાં કુવા-વાવડી વગેરે જળાશયામાંથી રેટ-કાશ વગેરે દ્વારા પાણી ખેચીને જ પકાવાય તે સેતુ, જેમાં વરસાદના પાણીથી જ ધાન્ય પાકે તે કેતુ અને જેમાં વરસાદ વખતે વરસાદથી અને તે સિવાય કુવા વગેરેના પાણીથી પકાવાતું હાય તે સેતુકેતુ કહેવાય. એમ ક્ષેત્ર એટલે ત્રણ પ્રકારની ભૂમિ સમજવી, વાસ્તુ એટલે ઘર અને ગામ, શહેર; વગેરે વસવાટ થાય તેવું સ્થળ. તેમાં ઘર શબ્દથી ત્રણ પ્રકારનાં મકાના સમજવાં. એક ભેાંયરૂ વગેરે જે જમીનની નીચે હાય તે ખાત, બીજી ઘર-હાટ હવેલી વગેરે જે ઉપરના ભાગમાં હાય તે ઉષ્કૃત અને ત્રીજી ભેાંયરા સાથેની હવેલી વગેરે જે જમીનની અંદર તથા ઉપર પણ હોય તે ખાતેતિ. એ ત્રણ પ્રકારનાં ઘર વગેરે મકાના, તથા (રાજાને ઉદ્દેશીને) ગામ કે શહેર, વગેરે દરેકને વાસ્તુ સમજવું. એ ક્ષેત્ર અને વાસ્તુ ખનેને એક જ ‘ ક્ષેત્ર-વાસ્તુ' નામના બીજો પ્રકાર સમજવે. ત્રીજા પ્રકારમાં રૂપ્ય-સ્વણુ ’ગણ્યું છે. તેમાં ઘડેલે ઘાટ કે કાચુ', હરકેાઈ રૂપ. (ચાંદી ) તે રૌપ્ય અને દાગીના-કોઈ પ્રકારના ઘાટ કે ઘડતર વિનાની લગડીઓ કે કફડાએ બધુ ઘડેલું કે અણુઘડ સાનુ' તે સ્વણું સમજવું. (સાના-ચાંદીનાં થાળ, લેટા, પ્યાલા કે એવાં વાસણ વગેરે ચીજો ચાંદીની રીપ્ટમાં અને સાનાની સ્વમાં સમજવી.) એમ રૂપું અને સાનું બંનેના એક ‘રૂપ્ય-સ્વણુ ’ નામના ત્રીજો પ્રકાર જાણવા. ચોથા પ્રકારમાં ગાયા, મનુષ્ય વગેરે દ્વિપદ્મ-ચતુષ્પદ પ્રાણિઓને ગણી તેનુ ગેા-મનુષ્યાદિ ’ નામ રાખ્યું છે. તેમાં ‘ ગે ' શબ્દથી અહી ગાયા, બળદ, ભેંસા, પાડા, બકરાં, ઘેટાં, ઊંટ, સરલ, હાથી, ઘેાડા, વગેરે સવ ચાર પગવાળાં પશુઓ અને મનુષ્ય શબ્દથી પુત્ર, સ્ત્રી, દાસ, દાસી, ચાકર, પાપટ, મેના વગેરે સર્વાં એ પગવાળાં પ્રાણીઓ સમજવાં. એ ચાર પગવાળાં કે એ પગવાળાં પ્રાણિએના સગ્રહરૂપ ‘ ગે-મનુષ્યાદિ ’ નામના પરિગ્રહને ચાયે પ્રકાર સમજવે. કુ” એટલે રૂપા અને સેાના સિવાયની કાંસુ, લાડુ, ત્રાંબુ, સીસું, જસત વગેરે સવ ધાતુઓ કે તેનાં વાસણૢા વગેરે, ઉપરાન્ત માટીનાં વાસણા, વાંસડાનાં મનાવેલાં ટાપલાં કે ખીછાનાં વગેરે, ચામડાનાં કુડલાં વગેરે, લાકડાના માંચામાંચીએ ( પલ'ગ, ખુરસી, ટેબલ, હિંચકા, પાટ, પાટલા વગેરે ) આસના, ચાકળા ( ગાદી, રજાઈ, શેત્ર’જી, તળાઈ વગેરે) બિછાનાં તથા રથ, ગાડાં, હુળ વગેરે સાધને-વાહના, એ સઘળી જાતિનું ઘરનુ રાચરચીલું (ઘરવખરા) ‘કુખ્ય’ નામના પાંચમા પરિગ્રહમાં સમજવુ. અહી' ક્ષેત્ર વગેરે નવવિધ પરિગ્રહના અતિચારો નવને બદલે પાંચ કહ્યા, તેનું કારણ એ છે કે-પરસ્પર સમાન જાતિવાળા હાવાથી એ બે વસ્તુના એકમાં સમાવેશ કર્યાં છે અને શાસ્ત્રમાં અભ્યાસીના હિતની ખાતર પ્રાયઃ મધ્યમ વ્યાખ્યાએ જ વર્ણન કરેલું હાવાથી અહી પણુ દરેક વ્રતના એકસરખા પાંચ પાંચ અતિચારની ગણત્રી રાખી છે. આથી સમજાશે કે- ધન, ધાન્ય, વગેરે જેટલી સંખ્યામાં હાય તેટલા જુદા અતિચારો ન ગણવા એ ઘટિત છે. ’ એમ શ્રીધમ બિન્દુની ટીકામાં જણાવ્યુ છે * : તે ઉચિત જ છે. પ્રશ્ન-ઉપર જણાવ્યું કે-‘ નવવિધ પરિગ્રહના જે પાંચ પ્રકારો બતાવ્યા, તેમાં નિયમ કરેલી સંખ્યા કે માપ ઉપરાન્ત તે તે વસ્તુએ વધારે પ્રમાણમાં રાખવી, તેના પાંચ અતિચારો જાણવા ' તે કેમ ઘટે? કારણ કે-નિશ્ચિત પ્રમાણથી વધુ રાખનારને તે વ્રતના ભંગ જ થાય, શિષ્યના આ પ્રશ્નનું સમાધાન ગ્રન્થકાર પોતે મૂળ ગાથાથી જ કરે છે કે Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨–પાંચમા વ્રતના અતિચારો] ૩૦૧ યૂઝ–“ વંધના–યોગનાદાનાત્, મતો માવતHથા ! તેજી પરિમાગરા, ચાડ્યા પડ્યાપિ ન હ્યુમી છે ૪૮ છે” મૂલાર્થ–“ઉપર જણાવેલા પાંચ પ્રકારના પરિગ્રહમાં અનુક્રમે ધન્ય-ધાન્યના બંધનથી, ક્ષેત્ર–વાસ્તુને ભેગાં કરવાથી, રૂપા-સોનાનું દાન કરવાથી, દ્વિપદાદિના ગર્ભથી અને કુયમાં ભાવથી, અતિચારે લાગે છે તે પાંચ અતિચારો ઈચ્છાનું-પરિગ્રહનું પ્રમાણ કરનારને સેવવા વ્યાજબી નથી.” - ટીકાનો ભાવાર્થ–ઉપર જણાવેલી ધન-ધાન્યાદિ પરિગ્રહની સંખ્યાનું સાક્ષાત્ ઉલ્લંઘન કરનારને તે અતિચારે મનાતા નથી-વ્રતભંગ જ થાય છે, પણ વ્રતરક્ષણ કરવાની ભાવનાવાળો વ્રતધારી જ્યારે બંધન, જન વગેરે કરી સ્વબુદ્ધિથી માને કે-હું વ્રતનું પાલન કરૂં છું, ત્યારે તેને અતિચાર ગણાય છે. તે “બંધન” વગેરે આ પ્રમાણે થઈ શકે છે. જેમ કે કઈ પુરુષે (વ્યાપારીએ) પિતે ધન-ધાન્યની સંખ્યાનું અમુક પરિમાણ નક્કી કર્યું, પછી કોઈ દેવાદાર દેવું આપવા કે કઈ બક્ષીસ-ભેટ આપવા આવ્યો, હવે જે તે અંગીકાર કરે તે નિયમથી તેનું પ્રમાણ વધી જવાથી વ્રત ભાંગે છે, માટે વ્રત સાચવવા તે એમ વિચાર કરે કે-મારે “ચાર મહિના” વગેરે અમુક વખત સુધી નિયમ છે, માટે ત્યાર પછી લઈશ,” અગર એમ વિચાર કરે કે-“હાલ મારી પાસે છે તેમાંથી ડું વેચાયા પછી લઈશ” એમ વિચાર કરીને આપવા આવનારને “અમુક મહિનાઓ પછી પહોંચાડજે” એમ કહે, અગર લઈને તેને દેરડા વગેરેથી બાંધીને પિતાનું ન હોય તેમ પારકું માની સંઘરે, થાપણની જેમ તેટલે કાળ બાંધી મૂકે, અથવા તે તે વખતે હાનું આપી અમુક મુદત પછી લેવાનું નકકી (સાટુ) કરે અને તેના ઘેર જ મૂકી રખાવે, ઈત્યાદિ (પહેલાંથી નકકી કરવારૂપ) બંધન કરી ધન, ધાન્ય વગેરેને પોતાના નિયમ ઉપરાન્ત રાખે; છતાં માને કે-એ તો એના થકું છે, મારૂં નથી, વગેરે વ્રત પાલનની અપેક્ષાવાળો હોવાથી તેને અંગે અતિચાર કહ્યો છે. બીજામાં ક્ષેત્ર–વાસ્તુ વગેરેનું “સાજન” એટલે જોડાણ કરે. જેમ કે-કેઈએ “મારે અમુક સંખ્યામાં ઘર કે ખેતર વગેરે રાખવાં, વધારે નહિ” એમ નિયમ કર્યો અને પછી વધારે રાખવાની અભિલાષા થઈ, ત્યારે નિયમ ન ભાંગે એ બુદ્ધિથી પોતાના ઘરની બાજુનું જ બીજું ઘર લઈ, વચ્ચેની ભીંત તોડી નાખી “મેં એક જ ઘર મોટું બનાવ્યું” એમ માને, અગર પોતાના ક્ષેત્રની બાજુનું જ ક્ષેત્ર લઈ વચ્ચેની વાડ તોડી નાખી એક જ ક્ષેત્ર મેટું બનાવ્યું એમ સમજે; ત્યારે જે કે ધારેલી સંખ્યાનું ઉલ્લંઘન ન થયું માટે વ્રતને ભંગ ન થયે, છતાં પરિગ્રહમાં પ્રમાણ વધારવાથી વસ્તુતઃ વ્રતભંગ થયે જ છે. એમ ભંગાભંગરૂપ અતિચાર સમજો. ત્રીજા પ્રકારમાં દાન કરવાથી” અતિચાર લાગે, તે આ પ્રમાણે-કઈ એ અમુક પ્રમાણુથી વધારે સેનું-રૂપું નહિ રાખવું-એ નિયમ કર્યો. પછી કઈ રાજા વગેરે પ્રસન્ન થવાથી તેમના તરફથી નિયમથી વધારે પ્રાપ્ત થયું; ત્યારે લેભને યોગે તે વિચારે કે-ઘરમાં રાખીશ તે મારો નિયમ ભાંગશે, માટે વ્રતની મુદત પૂર્ણ થશે (કે મારી પાસેનું કેઈ કારણે ઓછું થશે) ત્યારે લઈશ-એમ વિચારી બીજાને આપે ૯ (સેપે); એ રીતિએ બીજાને આપવા છતાં પિતાની માલિકી રહેતી હોવાથી વ્રતભંગ ૧૦૯, નિયમ ઉપરાન્ત થવાથી કાંઈક પિતાની સ્ત્રીના કે પુત્ર, પુત્રી આદિના નામ ઉપર ચઢાવી પોતે જ તેની માલિકી રાખવી, માત્ર દેખાવ પૂરતું જ બીજાના નામ ઉપર કરવું, તે બધું પણ આ અતિચારમાં ગણાય. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ [ ધ સં. ભા. ૧-વિo ૨-ગo ૪૮-૪૯ થાય, છતાં પિતે સમજે છે કે–મેં નિયમ ઉપરાન્ત રાખ્યું નથી તેથી મારું વ્રત અખંડ છે, એમ ભંગાભંગરૂપ અતિચાર જાણ. ચોથા પ્રકારમાં “ગર્ભ નહિ ગણવાથી” અતિચાર થાય છે. જેમ કે-કેઈએ વર્ષ—બે વર્ષ વગેરે અમુક સમય પૂરતે અમુક સંખ્યાથી વધારે ગાય કે ભેસે વગેરે નહિ રાખવાં; એ નિયમ કર્યો, પછી તે વિચારે કે-હાલમાં જે ગાય કે ભેંસ વગેરેને ગર્ભ રહેશે, તે નિયમની મુદત પૂર્ણ થતાં પહેલાં વાછરડાં કે પાડાં વગેરેને જન્મ થવાથી મારા વ્રતમાં વાંધે આવશે, માટે અમુક મુદત પછી ગર્ભવાળા બને તે પ્રસવ મડે થવાથી નિયમને બાધ આવે નહિ, એમ વિચારી કેટલાક કાળ પછી ગભ ગ્રહણ કરાવે એમ કરવાથી ગર્ભમાં તે તે વાછરડાં વગેરે હાય તેથી વ્રત ભાંગે, છતાં બહાર પ્રત્યક્ષ નહિ હોવાથી તે માને છે કેમારે તે નિયમની સંખ્યાથી વધારે સંગ્રહ નથી, માટે મારો નિયમ અખંડ છે એમ ભંગાભંગરૂપ અતિચાર ગણાય. પાંચમા પ્રકારમાં “કુ” છે, તેને અંગે “ભાવથી” અતિચાર લાગે છે, તે આ પ્રમાણે-કુષ્ય એટલે ધાતુનાં વાસણ વગેરે ઘરને ઘરવખરે. તે અમુક પ્રમાણથી વધારે ન રાખો-એમ સંખ્યાથી નિયમ કર્યો હોય, પછી કઈ લહેણમાં કિંવા વારસામાં બીજ આવ્યો, ત્યારે નિયમ ઉપરાન્ત વધી જવાથી તેને ભાંગી–ભંગાવીને બબ્બેની એકેક મેટી વસ્તુ બનાવરાવે, અગર ઘણી ચીજો ભાંગીને બીજી બીજી વસ્તુઓ બનાવરાવે, એથી સંખ્યા ન વધવાથી વ્રતભંગ માને નહિ, પણ વસ્તુતઃ પ્રમાણ (કિંમત વગેરે) વધવાથી વ્રતભંગ થયો ગણાય-એમ ભંગાભંગરૂ૫ આ અતિચાર સમજે. અન્ય આચાર્યો તે મુખ્ય વિષે એમ કહે છે કે–પિતે ધારેલી સંખ્યા વગેરેમાં વધી જાય તેમ હોવાથી લેવાની ઈચ્છા છતાં તે વખતે લે નહિ, પણ તે તે વેપારી કે આપનારને એમ કહે કે-“તારી કથરોટ વગેરે ઘરવખરાની વસ્તુઓ અમુક મહિનાઓ પછી હું લઈશ, માટે તે બીજા કેઈને આપીશ નહિ”—એમ બીજાને આપવાનો નિષેધ કરી પોતાને માટે સંગ્રહ કરાવે, તે કુષ્યની ધારેલી સંખ્યાના કે કિંમતના ઉલંઘનરૂપ હોવાથી અતિચાર છે એમ સમજવું. અહીં એ રીતિએ પાંચ અતિચારો કહ્યા, તે પણ ઉપલક્ષણથી તે સિવાયના વગર વિચાર્યું કે અજાણતાં, અથવા અતિક્રમ વગેરેથી પણ આ વ્રતમાં અતિચારો લાગે એમ સમજવું. એ પ્રમાણે પાંચ અણુવ્રતના દરેકના પાંચ પાંચ અતિચારો કહ્યા હવે ગુણવતેના કહે છે, તેમાં “દિવિરમણ” નામના પહેલા ગુણવ્રતના અતિચારો આ પ્રમાણે છે मूळ-" मानस्य निश्चितस्योद्भर्वाऽधस्तिर्यक्षु व्यतिक्रमाः । ક્ષેત્રવૃત્તિ તિગ્રંશ, મૃતા શાત્રતે છે ૪૨ છે ?' મલાઈ_“ઊર્ધ્વદિશા, અધોદિશા અને તિર્યદિશા–એ ત્રણેય દિશાઓમાં જવા-આવવા વગેરેના નિયમમાં ભૂમિનું જે પ્રમાણ ધાર્યું હોય તેનું ઉલ્લંઘન કરવું એ ત્રણ, તથા દિશાની વૃદ્ધિ કરવી અને વિસ્મરણ થવાથી ભૂલ થવી, એમ પાંચ અતિચારો પહેલા ગુણવ્રતને અંગે કહ્યા છે.” ટીકાને ભાવાર્થ–ઊર્ધ્વદિશા એટલે પર્વતની ટોચ વગેરે જમીનથી ઊંચાઈવાળાં સ્થાને, દિશા એટલે ભેંયરાં વગેરે ભૂમિની નીચેનાં સ્થળો, તથા તિદિશા એટલે પૂર્વાદિ (ચાર) દિશાઓ અને અગ્નિકેણાદિ (ચાર) વિદિશાઓ. એ ત્રણેય (દશેય) દિશાઓમાં “મારે સે કે પચાસ એજન કે ગાઉ વગેરે અમુક અમુક પ્રમાણથી બહાર (દૂર) “ જવું-આવવું” વગેરે કરવું Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-દિશિપરિમાણ વ્રતના અતિચારો 1 ૩૦૩ નહિ, એવુ' વ્રતમાં જે પ્રમાણ નિશ્ચિત કર્યું" હાય, તેનેા અનાભાગ એટલે ઉપયાગ નહિ રહેવાથી, વિચાર વિના સહસા જવા-આવવાથી, કે જવાની ઈચ્છા કરવી વગેરે અતિક્રમ-વ્યતિક્રમાદિથી ઉલ્લંઘન કરવુ, એટલે કે-નિયમ ઉપરાન્ત જવું–આવવુ, વસ્તુ મંગાવવી વગેરે કરવું', તે ત્રણ દિશાઓને અંગે ત્રણ અતિચારો કહ્યા છે. (આવ૦) સૂત્રમાં કહ્યુ... છે કે "" .. કસિયમાળામે, અદ્દોઢિસિવમાળામે, તિરિવ(અ)ઢિતિષમાળાનને ” ત્તિ ॥ અર્થાત્ ઉર્ધ્વ દિશાના પ્રમાણમાં અતિક્રમણ થવાથી, અધેક્રિશાના પ્રમાણમાં અતિક્રમણ થવાથી અને તિદિશાના પ્રમાણમાં અતિક્રમણ થવાથી (ત્રણ અતિચારો જાણવા.) ’ જાણી-સમજીને ઉલ્લઘન કરે તેા વ્રતના ભંગ થાય જ. આ વ્રતમાં જે ‘નોનિન कारयामि वा ' એટલે કે--સ્વય' કરીશ નહિ અથવા ખીજા દ્વારા કરાવીશ નહિ-એ ભાંગે નિયમ કરે, તેઓને તે નિયમિત ભૂમિથી ખહાર સ્વયં જવાય નહિ અને બીજાને માકલાય કે કઈ મંગાવાય પણ નહિ, છતાં એમ કરે તે આ અતિચારો લાગે; પરન્તુ જેણે માત્ર પેાતાને જ અંગે નમિ ' એવું પચ્ચક્ખાણ કયુ હોય, તેને માકલવા કે મગાવવાનું તજેલું નહિ હાવાથી ખીજા દ્વારા મંગાવવા—માકલવામાં દ્વેષ ગણાતા નથી; ચેાથામાં ‘ ક્ષેત્રવૃદ્ધિ કરવી’ એટલે એક આછી કરી બીજી દિશા વધારવી તેને અતિચાર કહ્યો છે. જેમ કે-કેઇએ પૂ તથા પશ્ચિમ દિશામાં સેા સેા મળીને કુલ ખસા યોજન છૂટ રાખી હોય, તેમાં કાઈ કારણે એક દિશામાં દશ યાજન વધારે જવાના પ્રસગો આવ્યા ત્યારે ખીજી દિશામાંથી દશ ચૈાજન ઘટાડી, જવાની દિશામાં વધારી એકસેાદશ ચેાજન કરે, એમ સરવાળે બન્નેના ખસા ચાજન ખરાખર રાખે, એટલે કે-પેાતાની બુદ્ધિથી પ્રમાણુનું ઉલ્લંધન કર્યું નથી એમ માને, છતાં વસ્તુતઃ એક દિશામાં નિયમ ઉપરાન્ત ગયા જ ગણાય; છતાં તેની ભાવના વ્રતરક્ષાની હાવાથી વ્રત અભંગ રહ્યું અને વસ્તુતઃ ભંગ થયા, એમ ભગાભ’ગરૂપ અતિચાર સમજવા. પાંચમે અતિચાર ‘સ્મૃતિભ્રંશ ’ નામના છે. તેના અર્થ એ છે કે-પાતે જે પ્રમાણુ ધાર્યું હોય તેને જવાના સમયે અતિ વ્યાકુળ સ્વભાવથી, પ્રમાદથી (વારંવાર યાદ નહિ કરવાથી ) કે તેટલી સ્મરણશક્તિ નહિ હાવાથી ભૂલી જાય : જેમ કે-કાઇએ વ્રતમાં એકસેસ યાજન પ્રમાણુ રાખ્યું, પછી યાદ ન રહ્યું કે–મેં પચાસ ચેાજન છૂટા રાખ્યા છે કે સા ? છતાં તે પચાસ ઉપરાન્ત જાય તા અતિચાર અને સા ચેાજન ઉપરાન્ત જાય તેા વ્રતભંગ થાય, કારણ કે–સા ચેાજનના સશય છતાં તે માને છે કે-મેં તેટલું ધાયું હશે તેથી તને ભંગ નથી, એમ વ્રતનુ` સાપેક્ષપણુ' હાવાથી અતિચાર છે, પણુ સા યેાજનથી વધુ જાય ત્યારે તે સ્પષ્ટ સમજીને નિયમ ઉપરાન્ત જાય છે માટે વ્રતભંગ છે. એ પ્રમાણે સ્મૃતિષ્વસથી અતિચાર જાણવા. આ હેતુથી જ વ્રતધારીએ ગ્રહણ કરેલા વ્રત-નિયમાનુ` હમેશાં સ્મરણ કરતા રહેવું. શ્રીજૈનશાસનની સઘળી ક્રિયાઓ સ્મરણમૂલક છે. સ્મરણુ ( ઉપયેગ ) વિનાનું અનુષ્ઠાન શૂન્ય ગણ્યું છે. અહી વૃદ્ધપર'પરા એવી છે કે—સ્મૃતિવ‘સથી કે અજાણતાં-અનાભાગાદિથી પ્રમાણ ઉપરાન્ત જવાયુ અને વચ્ચે જ યાદ આવ્યું કેહું ક્રૂર આવી ગયા, તે તુત ત્યાંથી જ પાછા ફરવું, આગળ જવું નહિ, બીજાને પણ આગળ એકલવે નહિ, કહ્યા સિવાય બીજો જાય અને ત્યાંથી આપણને જરૂરી કોઈ વસ્તુ લાવે તે તે લેવી નહિ, પાતે પણ વિસ્મૃતિથી અધિક ભૂમિ જાય અને ત્યાંથી કાંઈ મળે તે તે લેવુ' નહિ, ( એ રીતિએ કરવાથી અતિચાર ગણાય છે અને વસ્તુ લેવાથી—વાપરવાથી વ્રતભંગ થાય છે. "6 Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ [ ધ સં૦ ભાવ ૧-વિo –ગ ૪૦ તીર્થયાત્રાદિ ધમરાધન નિમિત્તે તે નિયમ ઉપરાન્ત પણ સાધુની જેમ સમિતિના પાલન પૂર્વક જાય તે દેષ નથી, કારણ કે-નિયમ કરવામાં ધન-ધાન્યાદિ વગેરે ઈહલેકનાં કાર્યો માટે ન જવું–આવવું, એ ઉદ્દેશ હોય છે. એમ દિગવિરમણ વ્રતના પાંચ અતિચારે કહ્યા. હવે બીજા “ભગપગપરિમાણ” ગુણવતના અતિચારો કહે છે. –“સચિત્તeતતિવા, સંમોમિષવસ્તથા दुष्पक्वाहार इत्येते, द्वतीयीके गुणवते ॥ ५० ॥" મૂલાર્થ_“૧. ચિત્ત એટલે સજીવ, ૨. સજીવની સાથે વળગેલું. ૩. કંઈક અશે સચિત્ત અને કંઈક અંશે અચિત્ત-મિશ્ર, ૪. ઘણી વસ્તુઓ મેળવીને કાઢેલા સર્વે--આસ વગેરે, તથા ૫. અધું કાચું-પાકું,-એમ પાંચ પ્રકારની વસ્તુઓને ઉપયોગ કરે, તે પાંચ અતિચારે બીજા ગુણવ્રતને અંગે કહ્યા છે.” ટીકાને ભાવાર્થ–૧. ચિત્ત એટલે ચેતના-જીવ, તેની સાથે રહેલું, અર્થાત જીવયુક્ત હોય તે “સચિત્ત” કહેવાય, ૨. તેવા સચિત્તની સાથે વળગેલું–જોડાયેલું “સચિત્ત પ્રતિબદ્ધ ” કહેવાય, ૩. કંઈક અંશમાં સચિત્ત અને કંઈક અંશમાં અચિત્ત એવી સજીવ-નિર્જીવ વસ્તુ સંમિશ્ર” કહેવાય, ૪. અનેક ચીજોને મેળવીને બનાવેલા આસ વગેરે “અભિષવ” કહેવાય અને પ. પૂર્ણ પાકયું ન હોય તે “દુષ્પકવ” કહેવાય. એ પાંચ પ્રકારની ચીજોને આહાર કરે તે બીજા ગુણવ્રતના પાંચ અતિચારો છે. તેમાં સચિત્ત એટલે કંદ, મૂળ, ફળો વગેરે, તથા પૃથ્વીકાય (સચિત્ત મીઠું), જળ વગેરે સમજવાં. (દરેક જાતિનાં આખાં-કાચાં અનાજ વગેરે સઘળું સચિત સમજવું.) જે કે-આ સચિત્ત વગેરે પાંચેય પ્રકારની વસ્તુઓને ત્યાગ (નહિ વાપરવાને નિયમ), કર્યો હોય, તે તે વાપરવાથી વ્રતભંગ જ થાય, છતાં અહીં અજાણતાં, ઉતાવળથી કે વગર વિચાર્યે વાપરવાથી, અથવા તે તે વાપરવાની ઈચ્છા કે પ્રવૃત્તિ વગેરે અતિ ક્રમ-વ્યતિક્રમાદિ કરવાથી અતિચાર ગણાય છે એમ સમજવું. તેમાં પણ જેણે સર્વથા ત્યાગ કર્યો હોય તેને તેવી રીતિએ સચિત્ત વપરાઈ જવા વગેરેથી કે જેણે સચિત્તનું અમુક પરિમાણ રાખ્યું છે તેને પરિમાણથી વધારે વપરાઈ જવા વગેરેથી “સચિત્ત આહાર” નામને પહેલે અતિચાર લાગે. બીજે અતિચાર “સચિત્ત-પ્રતિબદ્ધ આહાર” નામને છે. તેમાં “સજીવ વૃક્ષો વગેરેમાં વળગેલે ગુંદર વગેરે, અચિત્ત થઈ ગયેલાં વૃક્ષોને વળગેલાં પાકાં ફળ વગેરે, તથા જેની અંદર બીજ, ગોટલી વગેરે સચિત્ત હોય તેવાં ખજૂર, કેરી, વગેરે” (ઉપલક્ષણથી લંબમાં વળગેલાં પાકાં કેળાં, બીજવાળી પાકી રાયણ, બીજવાળાં પાકાં ફળ, વગેરે) દરેક સચિત્ત–પ્રતિબદ્ધ છે, તે સચિત્તના ત્યાગીને, અનાગ વગેરેથી એટલે કે-અજાણતાં, ઉતાવળથી કે ભૂલી જવા વગેરેથી ખવાઈ જાય, ત્યારે સાવદ્ય(સજીવ)ને ઉપગ થવાથી અતિચાર લાગે, અથવા તે ચિત્તનો ત્યાગી “ બીજે સચિત્ત ભાગ ફેંકી દઈ ગર્ભને ભાગ અચિત્ત છે તે ખાઈશ”—એમ વિચારી પાકેલી ખજૂર વગેરેને કે ફળને મુખમાં નાખે ત્યારે (વ્રતની અપેક્ષા હોવાથી) અતિચાર લાગે, એ “સચિત્ત-પ્રતિબદ્ધ આહાર” અતિચાર કહ્યો. ત્રીજે અતિચાર “સંમિશ્ર આહાર” નામને છે. તેમાં અડધું ઉકળેલું (ત્રણ ઉકાળા વિનાનું પાણી વગેરે, લીલાં દાડિમ-બીજોરાં–ચીભડાં વગેરે સચિત્ત નાખીને બનાવેલાં પૂરણ વગેરે, અથવા સચિત્ત તલથી મિશ્ર થયેલા અચિત્ત જવ, Page #358 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૨-ભાગાપભાગ પરિમાણ વ્રતના અતિચારે ] ૩૫ ' ધાણા વગેરે સમિશ્ર વસ્તુ અજાણતાં કે ઉતાવળથી ખવાઈ જાય, ત્યારે સચિત્તના ત્યાગીને અતિચાર લાગે, અથવા તા તુતના દળેલા કાચા લેટ, દાળા, વગેરે જેમાં નખીયાં વગેરે સચિત્ત અશા રહેવાના સંભવ છે, તેવી વસ્તુને ‘ આ તા દળેલું-ભરડેલું. હાવાથી અચિત્ત છે’–એમ સમજીને વાપરે, ત્યારે સમિશ્ર છતાં વ્રતરક્ષાની ભાવના હાવાથી અતિચાર ગણાય. ચાથા અતિ ચાર ‘ અભિષવ આહાર' નામના છે. અભિષવ એટલે અનેક દ્રવ્યે ભેગાં કહેાવડાવીને તેમાંથી કાઢવામાં આવતા અનેક જાતિના રસેા (આસવા ), દરેક જાતિનાં માંસ અને ખાંડ+ વગેરે તથા દારૂ-તાડી વગેરે માદક રસ જેમાંથી ઝરતા હોય તેવાં મહુડાં વગેરે વી(વિકાર )ની વૃદ્ધિ કરનારી ચીજો; એ અજાણતાં કે સહુસાત્કાર વગેરેથી ખવાઈ જાય, ત્યારે ( સજીવ ) સાવદ્ય આહારના ત્યાગી-વ્રતધારીને અતિચાર લાગે. ( ઈરાદાપૂર્વક વાપરવાથી વ્રતભંગ થાય.) પાંચમા અતિચાર ‘ દુષ્પકવાહાર ’ નામના છે, તેમાં અર્ધા સેકાયેલા પાંખ, અડધા રધાયેલા તાંદળજો, એમ અર્ધા રધાયેલા જવ-ઘઉં, અડધા પકાવેલા જાડા મંડક ( રૈટલે ) કટુક એટલે કારડુ મગ વગેરે રાંધવા છતાં કાચાં રહે તેવાં કઠોળ, અડધાં પાકેલાં ફળે; વગેરે અડધી કાચી વસ્તુ આ ભવમાં પણ રાગ-વ્યાધિ વગેરે શારીરિક દોષાનુ' કારણુ બને છે અને જેટલા અશમાં ચિત્ત હાય તેટલા અંશમાં પરલેાકને પણ ખગાડે છે. અર્થાત્ તેથી થતા પાપનાં ફળેા પરલાકમાં ભાગવવાં પડે છે. આ અર્ધા પાકેલા પેખ વગેરેમાં કાંઈક ભાગ સચિત્ત અને કાંઇક ભાગ પાકેલા ડાવાથી અચિત્ત હાવાના સંભવ છે, છતાં અચિત્તની બુદ્ધિએ ખાનારને અતિચાર જાણવા. કેટલાક તે અપા હાર૧૧૦ એટલે સર્વથા કાચી વસ્તુને ખાવાથી પણ અતિચાર કહે છે, પણ તે અગ્નિથી નહિ પકાવેલી સર્વથા સચિત્ત હાવાથી પહેલા અતિચારમાં આવી જાય છેજ કેટલાક ‘તુચ્છ ઔષધિ ભક્ષણ ’ નામના અતિચાર પણ કહે છે, પરન્તુ મગ વગેરેની કુમળી શીંગા ( ફળીયા ) વગેરે તુચ્છ ઔષધિઓ જો સચિત્ત હાય તા પહેલા અતિચારમાં ગણાય અને અગ્નિ વગેરેથી અચિત્ત થયેલી હોય તે તેમાં કાઈ દોષ જણાતા નથી. એ પ્રમાણે રાત્રિભોજન, દારૂપાન, વગેરે જે જે અભક્ષ્યાદિના ત્યાગ કર્યાં હાય, તે તે અજાણતાં કે ઉતાવળમાં ભૂલથી વપરાઈ જાય તે અતિચાર સમજવા. આ વર્ણન તત્ત્વાર્થસૂત્રની ટીકાને અનુસારે સમજવું, આવશ્યકસૂત્ર, પચાશક વગેરેની ટીકાઓમાં તા અપાહાર, દુષ્પાહાર અને તુચ્છઔષધિભક્ષણને અનુક્રમે ત્રીજો, ચેાથે અને પાંચમે અતિચાર કહ્યો છે. તેમાં તેઓ નીચે પ્રમાણે સમાધાન આપે છે. પ્રશ્ન—નહિ પકાવેલી ઔષિધ વગેરે ( અપાહાર), જો તે સચિત્ત હાય તા પહેલા અતિચારમાં આવી જવાથી જુદો અતિચાર ગણવા અસંગત છે અને અચિત્ત હોય તે તેને ખાવામાં દોષ નથી, માટે અતિચાર કેમ લાગે ? ઉત્તર્–પ્રશ્ન વ્યાજબી છે, પણ સચિત્ત અને સચિત્ત-પ્રતિષદ્ધ આહાર, એ અને અતિચાર સચિત્ત કદ—મૂળ કે કળા વગેરેને અંગે અને અપાાર વગેરે ત્રણ અતિચારો શાલી ( ડાંગર ) વગેરે ધાન્યાને અગે છે. એમ ખ'નેના વિષયલેટ્ટે ભેદ છે. આથી જ સૂત્રકારે પણ મૂલ (વર્દિત્તા ) + પ્રાચીનકાળે આવતી હતી તે પરદેશી ખાંડ સમજાય છે. ૧૧૦. શ્રીવ ંદિત્તુસૂત્રની ટીકા વગેરેમાં અને શ્રાવક–અતિચારમાં પણ તે અતિયારે ગણ્યા છે. ૩૯ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ( [ ધ સંo ભા૧-વિ૦ ર–ગા ૫૦ સૂત્રમાં “જિત્ત દિવ સોરદુચિ આજે, તુ છોહિમવસ્થા ”—એ પાઠથી એને અતિચાર ગણેલે છે, માટે અજાણતાં, સહસાત્કારથી, વગેરેથી તેવી કાચી ઔષધિ (ધાન્ય) વગેરે ખવાઈ જાય કે અતિક્રમાદિ થાય તે અતિચાર જાણ, અથવા લેટ, દાળ વગેરે દળેલાં–ભરડેલામાં નખીયાં વગેરે સચિત્ત ભાગ રહેવાને સંભવ છતાં, “આ તે લેટ હોવાથી અચિત્ત છે” એમ માની ખાય, તે પણ તેને વ્રતરક્ષાની અપેક્ષા હોવાથી અતિચાર જાણ. (એમ અપવ ઔષધિ માટે પણ સમજવું.) દુષ્પકવ ઔષધિ અંગે પણ અમે પાંચમાં અતિચારમાં કહ્યું તે રીતે અતિચાર સમજે. તુચછૌષધિના ભક્ષણને અંગે તે આ પ્રમાણે ઘટે છે પ્રશ્ન-અપકુવાહાર-દુષ્પફવાહાર એ બંને અતિચારો તે ધાન્યને અંગે ગણી વિષયની અપેક્ષાએ પહેલા-બીજા અતિચારોથી જુદા કહ્યા તે બરાબર છે, પરંતુ પાંચમા તુૌષધિભક્ષણને ભિન્ન માનવાને કાંઈ કારણ જણાતું નથી. અહીં પ્રશ્ન એ છે કે-તુચછૌષધિને એક અપકવ (કાશી), બીજી દુષ્પફવ (અર્ધ કાચી-પાકી) અને ત્રીજી સમ્યફ પફવ (પૂર્ણ પાકેલી); એ ત્રણ પૈકી કયા પ્રકારમાં ગણે છે? જે અપક્વ કે દુષ્પવમાં ગણતા હે, તે અનુક્રમે ત્રીજા કે ચેથા અતિચારમાં તે આવી જાય, અને સંપૂર્ણ પકવ માનતા હો તે અચિત્ત હોવાથી દોષ જ ન લાગે; એમ વિચાર કરતાં “તુૌષધિભક્ષણ” અતિચાર નિરર્થક ભાસે છે. ઉત્તર–પ્રશ્ન બરાબર છે, છતાં જેમ પહેલા-બીજા અને ત્રીજા-ચોથા અતિચારમાં સચિત્તપણાની અપેક્ષાએ ભેદ નથી, છતાં પહેલા–બીજામાં કંદમૂલાદિ અને ત્રીજાથામાં અનાજ, એમ બનેને વિષય જુદે ગણી અતિચારે જુદા ગણ્યા, તેમ તુછૌષધિ પણ સચિત્ત કે ઔષધિ તરીકે ભિન્ન નથી પણ તુચ્છ૫ણાની અપેક્ષાએ ભિન્ન છે, ધાન્ય સચિત્ત છતાં ક્ષુધા શમાવવામાં સમર્થ હોવાથી તુચ્છ ગણાતાં નથી અને કાચી-કમળ મગની શીંગ વગેરે ખાવાથી ભૂખ મટતી નથી તેથી તેને તુચ્છ કહેલી છે. માટે તેવી સચિત્ત કેમળ મગની શીંગ વગેરે તુરછ ઔષધિ અજાણતાં, ભૂલથી, કે એવા કારણોથી ખવાઈ જાય, ત્યારે “તુચ્છૌષધિભક્ષણ” નામે અતિચાર જુદે કહ્યો છે. અથવા બીજી આ રીતિએ પણ તે અતિચાર ગણાય છે, જેમ કે–વસ્તુતઃ શ્રાવકને અતિ પાપભીરુપણુથી અચિત્ત આહાર કરે એ જ વ્યાજબી છે, માટે સચિત્ત આહારને સર્વથા ત્યાગ કરવું જોઈએ. અચિત્તમાં પણ ગમે તે હરકેઈ વસ્તુ વાપરવી એમ નહિ, પણ અચિત્ત કરવામાં બહુ આરંભ ન થાય અને ભૂખ શમે એવી વસ્તુઓ જ (અચિત્ત કરીને) વાપરવી જોઈએ; આમ છતાં જેનાથી તૃપ્તિ ન થાય તેવી કે મળ મગની શીંગો વગેરે સ્વાદની ખાતર અચિત્ત કરીને ખાય, ત્યારે તેને અચિત્ત કરીને ખાવાથી વ્રતભંગ નથી તે પણ નિષ્કારણ-માત્ર સ્વાદને અંગે આરંભ ઘણે થાય છે, અર્થાત્ ભાવથી અહિંસાનું પાલન નહિ થવાથી વ્રત ભાંગે છે; એમ દ્રવ્યથી (બાહ્ય દૃષ્ટિએ) વ્રતનું પાલન અને ભાવથી વિરાધના થતી હોવાથી અતિચાર માની પાંચમા અતિચાર તરીકે ગણે છે, એમ પંચાશકની ટીકામાં જે સમાધાન આપેલું છે તે અહીં જણાવ્યું. અર્થાત્ જ્યાં અપવાહાર, દુષ્પક્વાહાર અને તુચ્છૌષધિભક્ષણને અતિચારો ગણ્યા છે ત્યાં તે પણ ઉચિત જ છે અને તત્ત્વાર્થસૂત્રની ટીકા પ્રમાણે અહીં “સંમિશ્ર આહાર, અભિલવ આહાર અને દુષ્પક્વ આહાર” અતિચારે કહા તે પણ વ્યાજબી છે. એ પ્રમાણે સાતમા વ્રતમાં (ભજનને અંગે) અતિચારોનું વર્ણન કરી પુનઃ એ જ વ્રતનું બીજું લક્ષણ અને તે લક્ષણથી તેમાં જે અતિચારો લાગે છે તે પણ જણાવે છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-ભેગેપભેગ. અતિચારેમાં ૧૫ કર્માદાને ] ૩૦૭ મૂક–“ગમ મોનનrfઅત્ય, ચોળ્યા વાતઃ પુનઃ વરાત્રિદાપગ્ન-જવાનાનિ તમામ ૫૨ છે” મલાથ–“ભેજનને અગે એ (ઉપર કહ્યા તે) અતિચારો તજવા, અને કર્મને અંગે તે કઠોર કાર્યોને ત્યાગ કરે તેને ગોપભેગવિરમણ વ્રત કહ્યું છે, અને તેમાં પંદર કર્માદાનેરૂ૫ પંદર અતિચારો કહ્યા છે, તે પણ તજવા.” ટીકાનો ભાવાર્થ–ઉપર જણાવ્યા પ્રમાણે ભેજન આશ્રિને “સચિત્ત આહાર, સચિત્તપ્રતિબદ્ધ આહાર, સંમિશ્ર આહાર, અભિષવ આહાર તથા દુષ્પફવ આહાર એ પાંચ અતિચારેને ત્યાગ કરે એમ કહ્યું; હવે આજીવિકાને અંગે અન્ન, વસ્ત્રો આદિ ભેગ-ઉપભોગની વસ્તુઓ મેળવવા માટે જે જે વ્યાપાર કે કાર્યો કરવામાં આવે તે તે ગોપભેગનાં ( સાધનો) કારણે હોવાથી તેને પણ ઉપચારથી કાર્યરૂપે માનીને “ગોપગ” કહે છે. એમ “કમથી એટલે કર્મને આશ્રિને” અર્થાત્ “ભેગ-ઉપભેગને મેળવી આપનાર વ્યાપાર-ધંધાને આશ્રિને એવો પિગને બીજે પણ અર્થ સમજે. (અહીં પણ ભેગ અને ઉપગને અર્થ પૃ. ૧૯૬માં જણાવ્યું તે જ છે.) તેમાં આજીવિકા માટે કોટવાલપણું (ફોજદાર–પોલીસ) કે ગુપ્તિ પાલખાણું (જેલર), વગેરે સરકારી નોકરી કે જેમાં જીવેને ત્રાસ થાય તેવાં કઠોર કામ કરવાનાં હોય, તેવી આજીવિકા તજવી, અર્થાત્ તેવી નોકરી વગેરે કરવું નહિ. કઠેર કર્મના ત્યાગરૂપ આ ગોપભગવતમાં અતિચારો પાંચથી ત્રણગુણ એટલે પંદર છે. તેને જ “પંદર કર્માદાને કહ્યાં છે, તેને ત્યાગ કરવો. જીવને તત્ર-ઘણું આકરાં પાપકર્મોનું આદાન એટલે બંધ કરાવનાર હોવાથી તેને “કર્માદાને” કહ્યાં છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે -“વૃત્તોન્નાર-વિપિનાનો-માટી-સ્ફોટામિઃ વળિજા વન્ત-સાક્ષાર–શ- વિતા | પર છે ” ત્રાહિને નિચ્છને તાન વચ્છ ઘો સરશોષોડસીપત્તિ વશ ચત પરૂ છે ગુમ ! સાથે-“અંગારકમ, વનકર્મ, અનઃ(ગાડાં)કર્મ, ભાડાકર્મ અને ફેડણકર્મ એ કર્મોથી આજીવિકા મેળવવી તે “અંગારકમ' વગેરે કર્મરૂપ પાંચ અતિચારે; દાંત, લાખ, રસ, કેશ અને વિષ (ઝેર), એ વસ્તુઓને વ્યાપાર કરે તે “દંતવાણિજ્ય' આદિ વ્યાપારરૂપ પાંચ અતિચારે અને યંત્રથી (મશીનરીથી) ધંધે તે યંત્રપલણ કર્મ, અંગે પાંગાદિને છેદ વગેરે નિર્લા ૨છન કર્મ, દવ સળગાવ (આગ મૂકવી) તે દવ–અગ્નિદાન કર્મ, સરોવરાદિનાં પાણી ઉલેચી ખાલી કરવાં તે સરશોષણ કર્મ અને પાપી જીવનું પિષણ કરવું તે અસતીપેષણ કર્મ એ પાંચ સામાન્ય ધંધારૂપ પાંચ અતિચારે જાણવા. એમ પાંચ કર્મ, પાંચ વ્યાપાર અને પાંચ સામાન્ય (ધંધા) મળીને કુલ પંદર અતિચારોને (કર્માદાને) ત્યાગ કર.” ટીકાનો ભાવાર્થ—અંગારકર્મ, વિપિનકમ, અનકમ, ભાટીકમ અને ફેટકર્મ,-એ પાંચ પ્રકારનાં કાર્યો આજીવિકાને માટે કરવાં, તેને અંગારકર્મવૃત્તિ” વગેરે કર્માદાને કહ્યાં છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે Page #361 -------------------------------------------------------------------------- ________________ : [ ધ્રુત સં॰ ભાટ î-વિછ ર-ગા૰ પર-૫૩ ૧. અંગારક વિકા-લાકડાં બાળીને કાલસા કરવા તેનું નામ ‘· અંગારકમ અને તેનાથી ગુજરાન ચલાવવું એટલે કે-કેાલસા પડાવવા, વેચવા, વેચાવવા વગેરેથી આજીવિકા કરવી તે અંગારક જીવિકા ' સમજવી. એમાં છ–કાય જીવાની હિંસાના સભવ છે એ રીતિએ જે જે કાચે અગ્નિદ્વારા વિરાધનાથી થાય તે દરેક અંગારકમમાં ગણાય. જેમ કે—ભઠ્ઠીથી અનાજ સેકવાં, ઈંટા પકાવવી, કુંભાર-લુહાર–સાની ( કંસારા) વગેરેના ધા કરવા, વગેરે દરેક ‘ અંગારકમ’ કહેવાય અને તેનાથી જીવન ચલાવવું તે ‘ અગારક જીવિકા ' કહેવાય. એ પ્રમાણે આગળ વનકમ વગેરેમાં પણ સમજવું. કહ્યું છે કે 64 3:2 अङ्गारभ्राष्ट्रकरणं, कुम्भायः स्वर्ण कारिता । ठठारत्वेष्टिकापाकाविति ह्यङ्गारजीविका ॥ १ ॥ " (योगशास्त्र, प्र० ३ -१०२ ) ભાવાર્થ –“ ...ગારાના, અનાજ સેકવાને ( ભાડભૂજાના ) તથા કુ'ભાર-લુહાર કે સેટનીના ધધા કરવા, ઠઠારત્વ–કંસારાના ધા કરવા અને ઈં ટા-નળીયાં વગેરે બનાવી પકાવવાને-વેચવાના ધંધા કરવા; એ દરેક જે અંગારકમ જીવિકા ’ સમજવી. ’’ તેમાં ઠઠારત્વના અર્થ ત્યાં એવા કર્યાં છે કે ત્રાંબુ-કલાઇ–સીસુ’-કાંસુ-પિત્તલ વગેરે બનાવવાં, એટલે કે-તેના ઘાટ ઘડવા વગેરેથી આજીવિકા મેળવવી.' એમ કસારાને ધધા પણ ૮ અંગારકમ ’માં ગણેલા છે. આથી (એ નક્કી થયુ` કે-- ) જેમાં મુખ્યતયા અગ્નિકાય જીવાની હિંસા વિશેષ થતી હાય ( તેવાં અન્જીન ચલાવવાં, કાલસાના કાન્દ્રાફ્ટ રાખવા, બાયલામાં કાલસા પૂરવાનું કામ કરવું તથા ગ્યાસતેલ-પેટ્રાલ-ઈલેક્ટ્રીક-છાણાં-ખાળવાની કાઠી વગેરેના વ્યાપાર કરવા, પેટ્રોમેક્ષ વગેરે ખત્તીઓ કે દીવાસળી વગેરેના વ્યાપાર કરવા;) તે દરેક અંગારકાં છે અને તેનાથી આજીવિકા મેળવવી તે ‘ અ’ગારક જીવિકા' નામનુ કર્માદાન કહેવાય છે. ૨. વિપિનકુમ જીવિકા-વિપિન એટલે વન-જ'ગલ, તે અંગેનુ' કમ એટલે કાપેલાં કે નહિ કાપેલાં જંગલા, ઝાડા, પાંદડાં, ફૂલા, કળા, કદ, મૂળીયાં, ઘાસ, લાકડાં, છાલ, વાંસડા વગેરૂને કપાવવાં વેચવાં; અનાજ દળવાં-ખાંડવાં કે વનકચ્છ એટલે જગલને પાણી પાવું, વગેરે વન કમ, અને તેનાથી આજીવિકા મેળવવી, તે ‘ વનકમજીવિકા’કહેવાય છે. કહ્યું છે કે “ છિન્નાઈજીનવન-પત્ર-મૂન- વિજ્યઃ | ળાનાં નાત્ તેવા૬, વૃત્તિથ વનનીવિજ્રા | ↑ || ” (યોગશાસ્ત્ર, ૬૦૩-(૦૩) ભાવા -“ કાપેલાં કે નહિ કાપેલાં જગલા, ઝાડા, પાંદડાં, ફૂલા કે કળા વગે૨ે વેચવાં તથા અનાજ દળવાં--પીસવાં; વગેરેથી આજીવિકા મેળવવી, તેને વનકમ જીવિકા ' કહી છે. (ઉપલક્ષણથી વ્યાપાર માટે જંગલનાં બીડ લેવાં વેચવાં--કપાવવાં-વાવવાં; બગીચા, વાડીએ વવરાવવાં–ઉછેરવાં; દાતણુના કાન્દ્રાફ્ટ રાખવેા કે તે કપાવવાં-ખરીદવાં-વેચવાં, કઠોળની દાળા બનાવરાવવી; મેંદો-સાજી બનાવરાવવાં, આટે દળવાની-ડાંગર ખાંડવાની વગેરે ફૅટરી ચલાવવી; એ બધું વનક જીવિકામાં સમજવું. ) ” ( મુખ્યતયા જેમાં વનસ્પતિકાય જીવાની હિંસા ઘણી હાય, તેવા ધાંધાને વનક ' કહ્યું છે; Page #362 -------------------------------------------------------------------------- ________________ છે કે, : * = : " -ભેગાપભેગ. અતિચારેમાં ૧૫ કર્માદાને ]. ૭૦૯ આવાં કાર્યોમાં વનસ્પતિકાય છે તથા તેને આશ્રિને રહેલા બીજા ત્રસ અર્થાત સ્થાવરથી માંડી થાવત્ પંચેન્દ્રિય જીની પણ હિંસા સંભવિત છે. ૩. અનકર્મજીવિકા-અનસ એટલે ગાડું, તેને અંગેનું કર્મ એટલે કે-ગાડાં કે ગાડાંનાં અંગરૂપ ધુંસરી-ચક્ર (પડાં) વગેરેને ઘડવાં-ઘડાવવાં, વહન કરવા-કરાવવાં, વેચવાં–વેચાવવાં, ઈત્યાદિ “અનાકર્મ' જાણવું. કહ્યું છે કે “ શાનાં તવાનાં, ઘટ વેટને તથા વિત્તિ વેદ-sીવિ પરિવર્તિત છે ? તે” (યો , ૦૩-૦૪) ભાવાર્થ –“ગાડાં કે તેના અવય વગેરેને ઘડવા, બેડવાં કે વેચવાં, તેને શકટજીવિકા કહી છે. (ઉપલક્ષણથી સીરામ-દ્રામ-મોટરલેરી–રીક્ષા-સાઈકલ-વિમાન–રેલ્વેનાં અંગો વગેરે ઘડવાં-ઘડાવવાં–વેચવાં વગેરેને પણ શકટજીવિકા સમજવી. આવાં યાંત્રિક વાહને વધવાથી તેના દ્વારા છ-કાય એની મોટી હિંસા વધવા ઉપરાન્ત બળદ-ઘેડા-ઊંટ વગેરે પશુઓ નકામાં પડવાથી કતલખાને જાય, એમ મોટી હિંસા પણ વધતી જ જાય, આથી આ દરેકને પણ કર્મદાને જ સમજવાં.” અહી “ શકટ' શબ્દથી ચાર પગવાળાં બળદ વગેરે પશુઓથી ખેંચાય તેવાં વાહને ગાડાં-માકા–રથ વગેરેને કે તેના અંગરૂપ ચક્ર-ધુંસરી વગેરેને સ્વ ઘડવાં કે બીજાની પાસે ઘડાવવાં અને સ્વયં ખેડવાં એટલે ફેરવવાં તથા બીજા દ્વારા ફેરવાવવાં, તેમાં ખેડવું-ફેરવવું તે ગાડાં. ગાડીઓ વગેરેને અંગે જ સંભવે છે. તે ઉપરાન્ત તેને વેચવાં–વેચાવવાં વગેરે બંધ કરી મેળવેલી આજીવિકાને પણ “અનઃકર્મજીવિકા” કહી છે. (શ્રીવંદિત્તસૂત્ર વગેરે અન્ય ગ્રંથમાં આને “સાડીકમ” કહ્યું છે.) આવાં કાર્યો પણ છ-કાય જીવોની હિંસામાં તથા બળદ વગેરેને મારવા-બાંધવા વગેરે અકાર્યોમાં કારણભૂત છે જ. ૪. ભાટીકમજીવિકા–ગાડાં, બળદ, ઊંટ, પાડા, ગધેડાં, ખચ્ચર કે ઘોડા વગેરેથી ભાડા માટે (બીજા) ભાર ખેંચ-ઉપડાવ તે “ભાટીકમ' અને તેનાથી આજીવિકા ચલાવવી તે “ભાટીકમજીવિકા ” કહ્યું છે કે “ હારોહાર-નવવંતરવાનિનામા મારણ્ય વાહન વૃત્તિ-મદ્ મટશmવિ ? ” યોગરાત્રિ, ૦૩-૨૦૧૦ ભાવાર્થ –“ગાડાં, બળદ, પાડા, ઊંટ, ગધેડાં, ખચ્ચર અને ઘેડા વગેરેને ભાર ઉપડાવીને –ખેંચાવીને આજીવિકા મેળવવી, તે “ભાટકજીવિકા ” કહેવાય છે. (ઉપલક્ષણથી વેપાર માટે મકાને બનાવરાવવાં કે ભાડાં ઉપજાવવાં તથા ગાડાં, ગાડી, મેટરો, સાઈકલે, રીક્ષાઓ, વિમાને વગેરે વાહનેથી ભાડાં ઉપજાવવાં, તે દરેક પણ “ભાટકજીવિકા માં સમજવું.)” એ રીતિએ ભાટકકર્મમાં પણ શકટકની જેમ પૃથ્વીકાય વગેરે છ-કાય છની હિંસા તથા તે તે પશુઓને મારવાં-બાંધવાં–અતિ ભાર ભર વગેરે દે છે જ, ૫. ટક-કર્મજીવિકા–પૃથ્વીને ખેદવી–ફેડવી તેને “ફેટમ' કહ્યું છે, અર્થાત્ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ [ ધ સંભા. ૧-વિ૦ ૨-ગાહ પ૨-૫૩ કુવા વગેરે ખોદાવવા, હળથી જમીન ખેડવી, પર્વતે કે ખીણોમાંથી પત્થરે કઢાવવા, વગેરે સ્ફોટકકર્મ ” અને તે દ્વારા આજીવિકા ચલાવવી તે ફેટકકર્મજીવિકા ” સમજવી. કહ્યું છે કે " सरःकूपादिखनन-शिलाकुट्टनकर्मभिः । fથવ્યામધૂર્ત-Íવને રવિવI ? ” (રાહ્મ, ૨૦૬) ભાવાર્થ_“સરોવર-કુવા-તળાવ વગેરે ખેદવાં, હળ ખેડવાં, પત્થરો ઘડવા કે ખીણમાંથી કાઢવા વગેરે પૃથ્વીકાય જીવોની હિંસા થાય તેવાં કાર્યોથી આજીવિકા મેળવવી, તે “ટકજીવિકા” સમજવી. (ઉપલક્ષણથી સોના-ચાંદી–હીરા–કેલસા-પત્થર-માટી વગેરેની ખાણે દાવવી, કેરોસીન વગેરેના કુવા–બેરીગો-પંપ વગેરે ખેદાવવાં-ગળાવવાં વગેરેને પણ આમાં ગણવાં.)” આ ફેટક-કર્મમાં પૃથ્વીકાય, વનસ્પતિકાય અને ત્રસકાય વગેરે ની મોટી હિંસા થાય છે એ સ્પષ્ટ દેષ છે. વંદિત્તસૂત્રની ટીકામાં અનાજ(ધાન્ય-કણ)ને દળવાં–શૂરવાં ઈત્યાદિને પણ ટકકર્મમાં ગણ્યાં છે. એ પ્રમાણે પાંચ “કમનું વર્ણન કરીને, મૂળ (બાવનમી) ગાથાના ઉત્તરાદ્ધમાં શાળિયા' વગેરે પાઠથી કહેલાં વ્યાપારરૂપ પાંચ કર્માદાનેનું વર્ણન કરે છે. મૂળ ગાથામાં કહેલો “માતા” શબ્દ દાંત વગેરે દરેક શબ્દની સાથે સંબંધવાળે હોવાથી “સંતતિ ” એટલે “દાંત વિષયક” “વાણિજય એટલે વ્યાપાર' અર્થાત દાંતનું ખરી દવું–વેચવું વગેરે અર્થ સમજ. એ પ્રમાણે લાખ વિષયક વ્યાપાર, રસ વિષયક વ્યાપાર, કેશ વિષયક વ્યાપાર અને વિષ વિષયક વ્યાપાર,-એમ સઘળે શબ્દજના કરવી. તેમાં– ૧. દાંતનો વ્યાપાર-હાથીદાંત, ઉપલક્ષણથી બીજા પણ ત્રસ જીવેના શરીરના અવયવો, જેવાં કે-ઘુવડ વગેરેના નખ, હંસ વગેરેનાં રૂવાટાં, ચિત્તા વગેરેનાં ચામડાં, ચમરી ગાયનાં ચામરશીંગડાં, સમુદ્રના શંખ-છીપ-કેડા વગેરે કે કસ્તૂરી–પાહિસક વગેરેને વ્યાપાર કરે, તે દરેક દંતવાણિજ્ય કહેવાય છે. અહીં એટલું વિશેષ છે કે-વ્યાપાર માટે આ દાંત. નખ વગેરે જ્યાં જ્યાં મળતા હોય ત્યાં જઈ ખરીદવાથી અતિચાર લાગે છે, કારણ કે ત્યાં જઈને ભલ્લ વગેરે તે તે વસ્તુઓના વેચનારાઓને પહેલાંથી જ મૂલ્ય આપી બંધન કરે કે–ત્યારે આટલો માલ અમુક મુદતમાં આપ” એથી તે લેકે, “શેઠ હવે માલ લેવા આવશે ” એમ સમજી, તે તે જીવને મારીને તે વસ્તુઓ ભેગી કરે, અગર પહેલાંથી ભેગી કરી રાખેલી ચીજો પણ ત્યાં જઈને ખરીદવાથી તેઓ બીજી ભેગી કરવા માટે હિંસા કરે, એમ ત્યાં જઈ ખરીદવામાં ત્રસ જેની હિંસા પ્રત્યક્ષ હોવાથી અતિચાર છે. અન્ય સ્થળેથી તે ચીજો ખરીદવામાં–વેચવામાં અતિચાર નથી. કહ્યું છે કે હુન્ત-શ–નવસ્થિ––ો પ્રમાણે ત્રના વળિયા, ત્તવાળિયપુરે છે ? ” યોજાશક, ૦૨-૦૭) ભાવાર્થ–“દાંત, કેશ, નખ, હાડકાં, ચામડાં, વાળ વગેરે ત્રસ જીવેના અંગોને તેના ઉત્પત્તિસ્થાને જઈ વ્યાપાર અર્થે ખરીદ કરવાં, તેને દંતવાણિજ્ય (નામને અતિચાર) કહે છે.” Page #364 -------------------------------------------------------------------------- ________________ પ્રસભ્યત્વના અતિચારે, ૩૬૩ પાખંડીઓ ] (ગોરોચંદન, અંબર, સાબરશીંગ, હરણશીંગ વગેરેને વ્યાપાર પણ આમાં ગણાય છે.) ૨. લાખ વ્યાપાર–લાખ શબ્દથી લાખ અને જેમાં જીવહિંસા અધિક છે તેવા “ધાતકીવૃક્ષની છાલ-ફેલ વગેરે પદાર્થો જેમાંથી દારૂ બને છે તે, ગળી, મનશીલ, વાલેપ, ફટકડી, પડો પાંદડી, તથા ટંકણખાર, સાબુ વગેરે ક્ષારો, એ દરેક પદાર્થો સમજવા. આવી ચીજોના વ્યાપારને “લાક્ષાવાણિજ્ય” નામને અતિચાર કહ્યો છે. કહ્યું છે કે " लाक्षामनःशिलानीली-धातकीटकणादिनः।। વિશ્વ પાપન, ઝાલાવડિયમુખ્યત્તે ? ” (વારાણ, બ૦ રૂ-૧૮) ભાવાર્થ–“લાખ, મનશીલ, ગળી, ધાતકી, ટંકણખાર તથા આદિ શબ્દથી સંકુટ વગેરે ચીજોને વ્યાપાર અતિ પાપનું કારણ હેવાથી તેને “લાક્ષાવાણિજ્ય” નામને અતિચાર કહ્યો છે. (હડતાલ, અત્તર, ભાંગ, ગજે, ચડસ, હા, તમાકુ, બીડી, સીગારેટ, અફીણ, કૅફી, ફોડવાના દારૂ, પિટાશ, ઍમ્બગોળા વગેરેને વ્યાપાર પણ આમાં ગણાય છે. એ વસ્તુઓને બનાવવામાં તથા વાપરવામાં ઘણી હિંસા થાય છે.)” એમાં લાખમાં ઘણા ત્રસ જીવે હોય છે તથા તેને રસ લોહીના વર્ણ જે હોવાથી તેને વ્યાપાર કરનારના પરિણામ નિર્વસ થાય છે, ધાતકીના ઝાડની છાલ તથા ફૂલમાંથી દારૂ બને છે કે જે અનેક જીના ઘાતનું કારણ છે, તેના રસમાં પણ ઘણું કૃમિયા (કીડા) થાય છે, ગળી બનાવવામાં ઘણા જીવેને ઘાત થાય છે, મનઃશીલ અને વજપમાં ઉડતા વગેરે બીજા છ પડતાં જ મરી જાય છે, ફટકડીમાં પૃથ્વીકાયપણું હોવાથી તે જીવની હિંસા થાય છે, પોપાંદડીમાં ઘણું ત્રસ જી હોય છે, તેમ જ ટંકણખાર, સાબુ વગેરે ક્ષારોથી બીજા અનેક ત્રસ–સ્થાવર જીવને ઘાત થાય છે. એમ એ દરેક ચીજું ઘણું જીવોની હિંસાનું કારણ હોવાથી તેવા વ્યાપારને અતિચાર કહ્યો છે. ૩. રસનો વ્યાપાર–રસ એટલે મધ, દારૂ, માંસ, માખણ, ચરબી, મજજા (શરીરના હાડકામાં થતે ચીકણે ધાતુ), દૂધ, દહીં, ઘી, તેલ વગેરે રસવાળા પદાર્થો, તેને વ્યાપાર તે “રસવાણિજ્ય અતિચાર. અહીં માખણમાં (છાશથી છૂટું પડતાં લઘુ અંતર્મુહૂર્તામાં જ ) અસંખ્ય જી ઉપજે. છે, ચરબી અને મધ હિંસાથી જ પ્રાપ્ત થાય છે. દારૂ ઉન્માદકારક છે અને તેમાં ઉપજતા અનેક કમિ જીવને ઘાત થાય છે, દૂધ વગેરે પ્રવાહી વિગઈઓમાં પડતા-ઉડતા વગેરે જાને નાશ થાય છે. દહીં જમાવ્યું ત્યારથી બે દિવસ (બે રાત્રિ ) પૂર્ણ થતાં જ અસંખ્ય જીવે ઉપજે છે, વગેરે રસે અનેક જીની હિંસાનાં કારણે છે. કહ્યું છે કે “નવનીતવાદ્ર-મગ્રસૃત્તિવિવઃ ” ( શાસ્ત્ર, p. -૨૦૨) ભાવાર્થ-“માખણ, ચરબી, મધ, દારૂ, મજજા વગેરેનો વ્યાપાર તે “રસવાણિજ્ય અતિચાર છે. (દરેક જાતિના આસ, સ્પીરીટ, તેજાબ, મુરબ્બા, અથાણાં, ફીનાઈન વગેરેને વ્યાપાર પણ આમાં ગણાય છે.)” ૪. કેશને વ્યાપાર-અહીં કેશ એટલે ઉપલક્ષણથી “કેશવાળા જીવો” સમજવા. તેથી દાસ-દાસી વગેરે મનુષ્ય અને ગાય, ઘોડા, ઘેટાં, ઊંટ, બકરાં વગેરે કેશવાળાં પશુઓને વ્યાપાર કરે, તે “કેશવાણિજ્ય અતિચાર છે. કહ્યું છે કે Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ [ ધ સં. ભા. ૧-વિ. ૨-ગા૫૩. ( પિગંતુHવવિ, વાણિજો સરેરાયો.” (થોરારજૂ કo રૂ-૨૦૧) ભાવાર્થ-“બે પગવાળાં (મનુષ્ય વગેરે) તથા ચાર પગવાળાં પશુઓને વ્યાપાર, તે કેશવાણિજ્ય છે. (અન્ય ગ્રંથમાં વાળ, ઊન, ચામર વગેરેના વ્યાપારને કેશવાણિજ્યમાં ગણાવ્યું છે. કન્યાવિક્રય, વરવિકય કે સાટાં-પટાં કરવાં તે પણ આમાં ગણી શકાય.)” આ બે કે ચાર પગવાળાં પ્રાણિઓના વ્યાપારમાં પણ તેઓને પરાધીનતાની–મારની કે બંધન વગેરેની પીડા, તથા ભૂખ-તરસ વેઠવા, વગેરે દુઃખ ભોગવવાં પડે છે. તેઓના વાળ, ઊન, ચામરનાં પુચ્છ, વગેરે અજીવ અવયના વ્યાપારને દંતવાણિજ્યમાં અને તે તે જેના વ્યાપારને કેશવાણિજ્યમાં ગણવે. ૫. વિષનો વ્યાપાર-વિષ એટલે હરકોઈ પ્રકારનાં ઝેર અને અર્થપત્તિથી છવઘાતક શસ્ત્રો વગેરે પણ સમજવાં. એટલે કે-દરેક જાતિનાં ઝેરને તથા તલવાર, બંદૂક, કટાર, ભાલા, શુળી વગેરે જીવઘાતક શસ્ત્રને અને કૌશ, કુહાડા, પાવડા, કેદાળી વગેરે લેઢાનાં હિંસક સાધનેને કે હળ વગેરેને વ્યાપાર, તે “વિષવાણિજ્ય અતિચાર જાણ. તેમાં ઝેરે, વછનાગ, હડતાલ, સેમલ વગેરે ઝેરી ચીજો તથા શો વગેરે જીવઘાતક છે એ જગપ્રસિદ્ધ છે, પાણીથી ભીંજાયેલી હડતાલમાં માખી વિગેરે પડતાની સાથે જ મરે છે, તેમ જ સોમલ કે તેવા ક્ષાર વગેરે ખાવાથી બાળકે પણ મરી જાય છે. ઝેર વગેરેના વ્યાપારને અન્યદશની પણ નિષેધ કરે છે. કહ્યું છે કે વન્યાધિથિurશૈવ, વણિતથા I. વિવિધળવિ, નર નામિનદ છે ?” ભાવાર્થ-“કન્યાવિક્ય કરનારા (કરાવનારા), રસને વ્યાપાર કરનારા અને ઝેરને વ્યાપાર કરનારા મનુષ્યો નરકગતિમાં જાય છે.” યોગશાસ્ત્રમાં તે પાણી ખેંચવાના રંટ ૧૧(અરઘટ્ટ)ના વ્યાપારને પણ વિષવાણિજ્યમાં ગણાવ્યું છે. જુઓ તે પાઠ fપાડાત્રાળ-સ્તિાવિવસ્તુના વિપો વિતત્રણ, વિવાળિm| I” (રહ્યo૩ -૨૨૦) ૧૧૧. એરો-સોમલ વગેરે ખનીજ વિષ, સાપ વગેરેનાં પ્રાણિજ વિષ, વછનાગ વગેરે વનસ્પતિજન્ય વિષ તથા ઝેરી દવાઓ, કૉફોર્મ, ઝેરી ગેસ કે ઓછી-વધુ અસર કરનારાથી માંડીને કાતિલ અસર કરનારાં દરેક જાતિનાં હળાહળ, એ બધાંય રે; હડકાયા કુતરાની લાળમાંથી હડકવા માટે, કોલેરાની ઉલટીમાંથી કેલેરા માટે, પ્લેગની રસીમાંથી પ્લેગ માટે, કે સાપના ઝેરમાંથી ઝેરના નાશ માટે,-એમ ઘણું જીવોને રીબાવી રીબા. વિીને બનાવાતાં ઈ-કસને; જીવતા જીવોને રીબાવીને-તેઓનાં લેહી વગેરે ખેંચીને તેમાંથી બનાવેલી કઈ કઈ દવાઓ; એ દરેક પણ એક ઝેરરૂપ જ છે; માટે એવા પદાર્થોને વ્યાપાર કે ડૉકટરને ધધ કરે, એ વિષવાણિ જ્યમાં સમજવું જોઈએ. (આવી દવાથી કદાચ પ્રાથમિક લાભ થાય, તે પણ શરીરનાં મૂળ તો ધાતુઓને પલટ થવાથી હાર્ટ ફેઈલ, પાગલપણું વગેરે મેટાં નુકશાન થાય છે. શરીરના દરેક રોગેનું મૂળ લોલુપતા છે અને દરેક રંગની સાચી દવા ઉપવાસ-આયંબીલ કે પરેજી છે. ) તોપ–ભશીનગને–પીસ્તાલે-તમંચા–બરછી -કરવત વગેરેને વ્યાપાર પણ વિષવાણિજ્યમાં જ ગણાય છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-ભાગે પભાગમાં અતિચારોમાં ૧૫ કર્માદાના ] ૩૧૩ ભાવાર્થ –“ શ્રંગિક વગેરે ઝેરો, તલવાર વગેરે શસ્રો, હળા તથા પાણી ખેચવાનાં રેંટ વગેરે લાકડાંનાં–લેાઢાનાં-માટીનાં કે ચામડાનાં સાધના, કાશ-કુહાડા, કાદાળી-પાવડા વગેરે લેખ’ડનાં અસ્ત્રો તથા હડતાલ વગેરે સઘળી જીવઘાતક વસ્તુઓના વ્યાપારને વિષવાણિજ્ય કહેવાય છે. ” છતાં વદિત્તુસૂત્રની ટીકા વગેરેમાં રેટને યંત્રપીલણમાં ગણેલા હૈાવાથી, અમે પણુ યંત્રપીલ્લણ ક્રમમાં ગણાવીશું. એ પ્રમાણે વ્યાપારરૂપ પાંચ અતિચારોને-કર્માદાને ને વણુ વી પાંચ સામાન્યનું સ્વરૂપ કહે છે, ૧. યંત્રપીડનમ-નિશા અને પૂત્રક ( વાટવાનાં નિશા અને વાટા ), ખાંડણીઆ, સાંબેલું, ઘંટી, અરઘટ્ટ (પાણીના રેટ ) તથા વાળ એળવાની કાંચકી-કાંચકા-લીખીએ વગેરે, આ વસ્તુઓના વ્યાપાર કરવા, તલ-શેરડી–સવ–એર'ડા–અળસી વગેરેને ઘાણી-કાલ-ફૅક્ટરી વગેરે ચત્રાથી પીલવાના ધંધા કરવા, કે તલ વગેરેના દલીલે એટલે તેના પીલનારને તલ વગેરે આપીને બદલામાં અમુક પ્રમાણમાં તેલ વગેરે લેવાનું સાટું કરવું, તથા પાણીનાં યંત્ર-પપ, ખરીંગ વગેરે ચલાવવાના ધા કરવા, ઇત્યાદિ સઘળું ઃ ચંત્રપીડનકમ 'સમજવું. કહ્યુ` છે કેतिले सर्व पैरण्ड- जलयन्त्रादिपीडनम् । 64 दलतैलस्य च कृति - यन्त्रपीडा प्रक्रीर्तिता ॥ १ ॥ ” (એળશાસ્ત્ર, પ્ર૦ ૩-૨૧૨) ભાવાર્થ-“ આજીવિકા મેળવવા તલ-શેરડી-સરસવ-એરંડા વગેરેને પીલવાં, અરઘટ્ટ વગેરેથી પાણી ખેંચવાં, કે તેલ વગેરે માટે દલિલ કરવા, તેને યંત્રપીડનકમ ” કહ્યું છે. ” 9 તથા આવાં કાર્યોંમાં તલ વગેરેના એકેન્દ્રિય જીવાના તેમાં રહેલા અગણ્ય એઈન્દ્રિય વગેરે ત્રસ જીવાના ઘાત થાય છે. અન્ય ધર્મી એ પણ કહે છે કે-‘ રા ના સમ લમ્ ” ત્યાદિ અર્થાત્~ એક ચક્ર ( ઘાણી ) ચલાવવામાં દશ શના ૧૨ જેટલું ક ખંધાય છે. ' (વમાનમાં શેાધાયેલી વરાળ-ઘાસલેટ-પેટ્રાલ કે વિજળીના ખળથી ચાલતી હરકેાઈ ફૅટરીએ, મીલા, કપાસ લેાઢવાનાં જીન કે પ્રેસેા વગેરે ચલાવવાં, તથા ખેતી માટેનાં, ઘાસ કાપવાનાં, કે ખેડ કરવાનાં ચત્રા ચલાવવાં, એ દરેક યંત્રપીક્ષણ કર્યુંમાં ગણી શકાય. ) ૨. નિર્ભ્રા છનક-બળદ-ઘેાડા-ઊટ વગેરે પચેન્દ્રિય જીવેાનાં અંગો કે અવયા વગેરે છેદવાના ધધા કરીને આજીવિકા મેળવવી, તેને ‘ નિર્લોછનકમ ’ કહેવાય છે. જેમ કે–બળદગાય વગેરેના કાન—ગળક ખળ-શીગડાં-પૂછડાં વગેરે કાપવાં, નાક વિંધવાં, ઘેાડાઓને આંકવા, સાંઢને અળદ કરવા, તેને ડામ દેવા ( ડાંભવા ) કે ઊંટની પીઠે ગાળવી ( કરાડ માટી હાય તે નાની કરવી), વગેરે કાર્યોને નિર્ભ્રાંછનકમ સમજવું. કહ્યું છે કે “ નાસાવેયોન પુચ્છ(મુ) જીતનું વૃષ્ટ(ઇ) પાનમ્ । ગોળ પણ છેલો, નિરુ†ચ્છનશ્રુતિર્ ॥ ? !” (થોળશાસ્ત્ર, પ્ર૦ ૩-૬૨૨) ૧૧૨. ધટી, ખાંડણીએ, ચુલ્લી, પાણીઆરૂં અને સાવરણી; ગ્રહસ્યનાં એ પાંચને શૂના ( ખાટકીખાતાં) કહ્યાં છે. તે દશ ના જેટલું પાપ એક ચક્ર એટલે ધાણી ચલાવનારને, દશ વાણી જેટલું એક મધપુડાનું મધ કાઢનારાને, તેથી દશગુણ' એક વેશ્યાને અને દશ વેશ્યાઓ જેટલું પાપ એક રાજાને લાગે છે. (શ્રીવ દિત્તુસૂત્રની ટીકા) re Page #367 -------------------------------------------------------------------------- ________________ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦૨-ગા૦ ૫૩ ભાવા – ઊંટ--પાડા-બળદ વગેરેનાં નાક વિંધવાં, બળદ ઘેાડાઓને આંકવા, તેના અડકોષ કાપવા, ઊંટની પીઠ ગાળવી, બળદ વગેરેના કાન કાપવા, ગળક બળ હેદવી, વગેરે નિર્ણાંછન કર્યું સમજવું. "" ૩૧૪ અહી. બળદ-ઘેાડા વગેરેને આંકવા કે અડે કાપી ખસી કરવા વગેરેથી તે તે જીવાને સખ્ત દુઃખ દેવારૂપ દોષા પ્રગટ છે. ( ઉપરાન્ત માંદાં કે રીખાતાંને ઝેર વગેરેથી મારી નાખવાં, મકરાઓના અડકોષ કાપીને, પ્રાણીઓનાં કાળજાં વગેરે કાઢીને કે વાછરડાં વગેરેનાં લાહી ખેંચીને તેમાંથી દવા બનાવવી, માછલી વગેરેનાં તેલ કાઢવાં, ગર્ભગળાવવા—પાડવા, સંતતિ થતી અટકે તેવા પ્રયાગા કરવા, મુડદાંની ખાંપણને વ્યાપાર કરવા, ઉંદરા-વાંદરાં–રાઝકુતરાં-તીડ વગેરેને મારી નાખવાં કે મરાવવાં, મચ્છર-માખી વગેરેને ડી–ડી–ટી વગેરેથી મારી નાખવાં, ફીનાઈન છાંટવાં, કે કુટણખાનાં ચલાવવાં; એ દરેક કરવું અથવા તેમાં આડકતરી સહાય કરવી તેને; તેમ જ ફાંસી-શૂળીની સજા કરનારા, ચાર વગેરેને કાતિલ માર મારનારા, કે ખૂની—મારા—ગળકટ્ટા ફ્રાંસીયા વગેરે આજીવિકા માટે હિંસા કરનારા દરેકને આ કર્માદાનમાં ગણી શકાય. પહેલા વ્રતના અતિચારમાં જીવનમાં સુખી થવા હિંસા કરવી અને અહી' ધન મેળવવા હિંસાત્મક ધા કરવા, એમ બન્નેના ભેદ સ્પષ્ટ છે. ) ૩. દાગ્નિદાન-ગામ-નગર વગેરેને સળગાવીએ તે લેાકેા મુઝાવવામાં શકાઈ જવાથી ચારી-લૂટ સહેલાઈથી થઈ શકે, જંગલમાં જીનુ-સુકું ઘાસ ખાળી દેવાથી નવું ઘાસ સારૂં ઉગે, તેથી ગાયા વગેરેને ઘણા ચારેા મળે, અથવા ખેતરમાં સૂડ કરવાથી (કાંટાદિ ખાળી નાખવાથી) અનાજ વગેરે સારૂ' પાકે, એવી બુદ્ધિથી દવ સળગાવવા, કૌતુકની ખાતર જ્યાં-ત્યાં અગ્નિ સળગાવવા અગર ( જિલ્લ વગેરે જાતિમાં વ્યવહાર છે તેમ ) મરણુ વખતે પુણ્ય માટે અમુક સંખ્યામાં ધ્રુવ સળગાવવાનુ કહેવું, ધર્મસ્થાનામાં મરણ નિમિત્તે અમુક દીવા પ્રગટાવવા (દીવાળીમાં મદિરામાં દીવા મૂકાય છે તે) કે પુણ્યબુદ્ધિથી જંગલ વગેરેમાં અગ્નિ સળગાવવા; એ સઘળું દેવ-દાનકમ સમજવું. ( અંગારકમમાં વ્યાપાર માટે અને અહી. કુતૂહલથી કે પુણ્યાર્થે, એમ મન્નેમાં ભેદ છે. ઘાસની ગંજીએ, જંગલનાં બીડા વગેરેને દ્વેષ-વૈર આદિ કારણેાથી સળગાવવા કે સળ ગાવરાવવા તે પણ આમાં ગણી શકાય. આ કાર્યો અતિ ઘાતકીપણાથી થતાં હાવાથી કર્માદાના ગણાય છે.) કહ્યું છે કે 66 }} व्यसनात् पुण्यबुद्धया वा, दवदानं भवेद् द्विधा ॥ ( એનાસ્ર, પ્ર૦ રૂ-૬૨૩ ) ભાંવા - વ્યસનથી ( કુટેવથી ) અથવા પુણ્યબુદ્ધિથી ( અજ્ઞાનથી ) એમ ધ્રુવ સળગાવવાનુ એ પ્રકારે થાય છે.” તેમાં કારણ વિના જ, જગલી લેાકે જે જગલ વગેરેને બાળી મૂકે છે તે કુતુદ્ગલથી અને ધમ સમજીને સળગાવે તે પુણ્યબુદ્ધિથી, એમ સમજવું. આવા કામેામાં અસખ્ય ત્રસ-સ્થાવર ચાવત્ ૫ચેન્દ્રિય જીવાના પણ નાશ થાય વગેરે સ્પષ્ટ દોષ છે. ૪. સર:શેાષણુ-વાવણી વગેરે માટે ખેતરમાં ભરાઈ ગએલાં પાણીને નીકેા કરી કાઢી નાખવાં કે સુકાવી દેવાં, નદીઓ-દ્રહાસરાવરા-તળાવા વગેરેનાં પાણી ખાલી કરવાં કે સુકાવી દેવાં, વગેરે ‘ સરઃશાષણ' કહેવાય છે. કહ્યું છે કે Page #368 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-ભોગપભેગo અતિચારમાં ૧૫ કર્માદાને ] ૩૧૫ “ સર સર –fસ- રધુવર ” ( વોરા, ૪૦ ૩-૨૨૪) ભાવાર્થ-“સરેવર, નદીઓ કે ધરાઓ (કહે) વગેરેના પાણીનું શોષણ કરવું, તે સરશેષણ કહેવાય છે. ” અહીં દાવ્યા વિનાનું (જંગલનું) જળાશય તે સરોવર અને જમીન ખોદીને બંધાવેલું તે તળાવ-એમ ભેદ સમજ. (ખેતી કે માછલાંના વ્યાપાર માટે પાણી સુકવવાં, મીઠું બનાવવા પાણીના અગર સુકાવવાં કે માછલાને પકડી સુકાવીને વેચવાં, વગેરેને આ કર્માદાનમાં ગણી શકાય.) આમાં પાણી સુકાવવાથી અપકાયના જી તથા તેમાં રહેલા પોરા, જળ, માછલાં વગેરે બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ત્રસ જીવેને મેટા પ્રમાણમાં નાશ થાય છે તથા તે પાણી જ્યાં જાય ત્યાં પણ અસંખ્ય જીવેનો નાશ થાય છે, ઈત્યાદિ આ કર્માદાનમાં છએ કાયના જીવોની મોટી હિંસા થાય છે. ૫. અસતીષણ-અસતી એટલે દુરાચારિણી સ્ત્રીનું, તથા “હિમતત્રમ્' અર્થાતકેટલાક શબ્દોનું લિંગ અનિયત હોય છે એ ન્યાયે અહીં પુરુષ લિંગવાળા પણ પિોપટ, સુડા, કતરા વગેરે હિંસક જીવોનું પિષણ કરવું, તેને “અસતીપોષણ” કહ્યું છે. અર્થાતુ-પિપટ-મેનામોર-બિલાડાં-માંકડાં–કૂતર-ભુંડ વગેરે પશુઓનું પિષણ કરવું તથા ભાડું ઉપજાવવા માટે (ગલ દેશમાં રિવાજ છે તેમ વ્યભિચારિણી) દાસીને રાખવી–પિષવી, એમ હિંસક કે દુરાચારિઓનું પાલનપોષણ કરવું, તે પાપના પિષણરૂપ હોવાથી મોટા દોષરૂપ છે.૧ ૧ ૩ એમ આ પંદરે ય “કર્મ આવવાનાં કારણે-કર્માદાને ભેગપગ૫રિમાણ વ્રતના અતિચારરૂપ હોવાથી શ્રાવકે અવશ્ય વજેવાં જોઈએ. અહીં માત્ર પંદર કર્માદાને કહ્યા તે દિશાસૂચન તરીકે જાણવાં, ગણનારૂપે નહિ, કારણ કે-બીજા પણ એવાં પાપકર્મો ઘણું છે. બીજા દરેકમાં પાંચ પાંચ અને સાતમા વ્રતમાં કુલ વીસ અતિચારો કહ્યા, તેમાં કારણે ( તાત્પર્ય એ છે કે--બીજા વ્રતોમાં પાંચ પાંચ કહ્યા તે તેટલા જ માત્ર નથી, પણ તે તે અતિચારોની જેવાં વ્રતના પરિણામને કલુષિત કરનારાં બીજાં કાર્યોને પણ અતિચારરૂપે ગણવાં, અર્થાત પાંચથી પણ વધુ અતિચારે સમજવા; એથી વિસ્મૃતિથી કે અજાણપણે ભૂલ થાય, વગેરે પણ યથાયોગ્ય સર્વ વ્રતમાં અતિચારે જાણવા. આ હેતુથી જ આ વ્રતમાં રાત્રિભોજન કે દારૂપાન વગેરેને ત્યાગ કરવા છતાં, જે તે થઈ જાય તે તેને પહેલાં કહ્યા તે ભેજન આશ્રિને પાંચ અતિચારમાં ગણાવ્યા છે. ઉપાશક દશાંગ સૂત્રની ટીકામાં કહ્યું છે કે-“આ દરેક વ્રતમાં જે પાંચ પાંચ અતિચારો કહ્યા તે તેટલી જ સંખ્યામાં છે એમ નિયમ માનવ નહિ, કિન્તુ ઉપલક્ષશુથી બીજા પણ અતિચારો જાણવા, અર્થાત્ પાંચ પાંચ જ અતિચારો છે એમ સમજવું નહિ. કેમ કે-૧૧ *પૂજ્યપાદે કહ્યું છે કે( ૧૧૩. ધંધા-કમાણ માટે વ્યભિચારી દાસીઓ, વેશ્યાઓ કે નપુંસકાને પાળવાં, ઘર કે ઘરના સામાનની રક્ષા–ચોકી માટે કતરાં-બિલાડાં વગેરે પાળવાં, કુતૂહલ માટે પોપટ-મેના-તેતર-વાંદરાં વગેરે પાળવાં. સરકશે માટે રીંછ–વાધ-ચિત્તા–સિંહ વગેરે કેળવવા કે સરકસથી અથવા મદારીના ધંધાથી આજીવિકા મેળવવી; એ દરેક અસતીષણમાં ગણાવી શકાય ? પરંતુ પિતાના કુટુંબમાં-ઘરમાં કોઈ અતિ પાપી કે દુરાચારી પાકે, તે ઔચિત્યને સાચવવા કે ભવિષ્યમાં સુધરશે એવી આશાએ તેને પાળવા-સંભાળવામાં દોષ નથી. ૧૧૪. પૂજ્ય શબ્દથી શ્રીઉપાશકદશાંક સૂત્રના ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજે ત્યાં પિતાના ગુરુ શ્રીજિનેશ્વરસૂરીશ્વરજી મહારાજને નિર્દેશ કર્યો સમજાય છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ [ ધo સંવે ભા૦ ૧-વિ૦ ૨-ગા. ૫૪ પ્રશ્ન પન્નાતિવા ૩, સુમિ જે પરિવા ते नावहारणट्ठाए, किन्तु ते उवलक्षणं ॥१॥" (૩૫/cવશro, અ૦ -સૂત્ર ૬ ની ટીકા) ભાવાર્થ–“ સૂત્રમાં જે પાંચ પાંચ અતિચારે જણાવ્યા, તે પાંચ જ છે એમ નિર્ણય માટે નહિ પણ તે ઉપલક્ષણરૂપ છે, અર્થાત ઉપલક્ષણથી બીજા પણ અતિચારો છે.” અહીં તાત્પર્ય એ છે કે-વતના વિષયમાં ખ્યાલ વિના, અજાણતાં, ઉતાવળથી, અતિક્રમવ્યતિક્રમ-અતિચારથી અથવા વિસ્મૃતિથી કે પિતાના બુદ્ધિ-કલ્પનષથી તરક્ષણની ભાવના છતાં અજ્ઞાનથી ધારેલા નિયમ ઉપરાન્ત જે જે પ્રવૃત્તિથી વ્રતનું ઉલંઘન થાય તેવી છે તે પ્રવૃત્તિઓરૂપ સવ અતિચાર સમજવા અને તે સિવાય, એટલે કે-જાણી સમજીને વ્રતભંગની બેદરકારીથી થાય તેથી વ્રતભંગ કહેવાય. એમ અતિચારને ટૂંકે અર્થ જાણુ. પ્રશ્ન-અંગારકર્મ વગેરેને ખરકર્મના અર્થાત્ કર્માદાનના અતિચારો તરીકે કેમ કહ્યા ? કારણ કે-તે સ્વરૂપે કર્માદાને જ છે. ઉત્તર-તમારો પ્રશ્ન વ્યાજબી છે, વસ્તુતઃ તે જ ખરકરૂપ છે, છતાં અજાણતાં કે સ્મૃતિભેદ, વગેરે ઉપર જણાવ્યાં તે કારણથી થાય ત્યારે જ ખરકમના ત્યાગરૂપ આ વ્રતવાળાઓને તે અતિચાર ગણાય છે. જે ઈરાદાપૂર્વક તેવાં કામ કરે તેને તે વ્રતભંગ થાય જ છે, એમ પંચાશકની ટીકામાં નવાંગીટીકાકાર પૂ. શ્રીઅભયદેવસૂરિજી મહારાજે તથા યોગશાસ્ત્રની ટીકામાં પૂ. શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે જણાવ્યું છે. એમ પાંચ ભેજનને અંગે તથા પંદર કઠેર કર્મ-કર્માદાનેરૂપે મળી ભોગપભોગવિરમણ વ્રતના કુલ વીસ અતિચારે વર્ણવીને અનર્થદંડવિરમણ વ્રતના અતિચારોનું વર્ણન કરે છે. मूळ- 'प्रोक्तास्तृतीये कन्दर्पः, कौत्कुच्यं भोगभूरिता ।। સંયુarષરપર્વ, મૌર્ય ૨ ગુણત્રને પ૪ .” મૂલાથ–“ત્રીજા ગુણવતમાં કન્દપ, કૌટુમ્ય, ભેગભૂરિતા, સંયુક્તાધિકરણપણું અને વાચાળતા–એ પાંચ અતિચારો શ્રીજિનેશ્વરોએ કહ્યા છે.” ટીકાને હરાવાથ–ત્રીજા અનર્થદંડવિરમણ નામના ગુણુવ્રતમાં પાંચ અતિચારો કહ્યા છે. તેમાં– ૧. કંદર્પ–વિષયવાસના જાગે તેવાં વિકારી વચને બેલવાં કે વિષયની વાતે કરવી, તેને કન્દપ ” નામને પહેલે અતિચાર કહ્યું છે, અર્થાત્ જેનાથી મેહ (તે તે ઈન્દ્રિયના શબ્દરૂપ-રસ–ગંધ-સ્પર્શ વગેરે વિષયોને ભોગવવાની ઈચ્છા) પ્રગટે તેવા વચનવ્યાપારને કન્દપ કહો છે. વસ્તુતઃ આ વિષયમાં એવી મર્યાદા છે કે-શ્રાવકે તેવું નહિ બલવું જોઈએ કે જેથી પિતાને કે બીજાને મેહ (વિષયને રાગ) વધે, મેટું છોડીને મોટા અવાજથી હસવું પણ વ્યાજબી નથી, હસવું પડે તે પણ અલ્પ માત્ર જ (અવાજ ન થાય તેમ મુખના ચહેરા માત્રથી જ ) - હસે. એ પહેલે અતિચાર કહ્યો. ૨. કૌલુચ્ચ-કુત” અવ્યય છે, કારણ કે–અવ્યય અગણિત છે. તેને અર્થ “કુત્સા” એટલે “ખરાબ” છે. એ “કુત” અવ્યય અને “કુચ ધાતુ ઉપરથી વ્યાકરણના નિયમ પ્રમાણે ભાવ-અર્થમાં પ્રત્યય આવવાથી “કૌન્દુ” શબ્દ બન્યો છે, તેને “ભાંડ-ભવૈયા–ફાતડાની જેમ Page #370 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-અનથ દ વિરમણ વ્રતના અતિચારે 319 સ્તન, આંખની ભ્રમરા, કે આંખ, હાઠ, નાક, હાથ, પગ અને મુખ વગેરે અવયવાથી ખરાબ ચેષ્ટાઓ–ચાળા કરવા' એવા અથાય છે. અર્થાત્ ભાંડ-ભવૈયાની જેમ ખરાબ ચેષ્ટાઓ કરવી, તેને ‘ કૌત્કચ્યુ ' કહેવાય છે. કોઈ ગ્રંથામાં ‘ કૌકુચ્ય ’ એવા પણ શબ્દ છે, તે પણ કુત્સિત અથમાં ‘કુ’ અવ્યય અને ‘કુચ' ધાતુને ભાવ-અર્થમાં પ્રત્યય આવવાથી ખને છે, તેના અથ પણ (અવયવાના) સંકોચ વગેરે કુચેષ્ટાઓ કરવી એવા થાય છે. અન્નેમાં તાત્પર્ય એ છે કેશ્રાવકે તેવું ખેલવું કે ચેષ્ટાએ કરવી વ્યાજખી નથી કે જેનાથી ખીજાએ હુસે અને પાતાની હલકાઈ થાય, છતાં કોઈ વાર પ્રમાદવશ તેમ થઈ જાય, ત્યારે તેને ‘કૌત્કચ્ય ' નામને બીજો અતિચાર સમજવા. આ ખન્ને અતિચાર। (પૃ. ૨૩૪ માં) અનČદડવિરમણુ વ્રતમાં કહેલા ચાથા ને અંગે છે, કારણ કે આ બન્ને પ્રકારની પ્રવૃત્તિ પ્રમાદાચરણરૂપ છે. ચરણ • પ્રમાદાન . ૩. ભાગભૂરિતા--એટલે ‘ ભાગાદિકના અધિક સ’ગ્રહ. ' અહી' ભાગની સાથે અપત્તિએ ઉપભાગ પણ સમજવા. આ ભાગ-ઉપભાગ એટલે સાતમા વ્રતના વર્ણનમાં જણાવ્યા પ્રમાણે · સ્નાન-પાન-ભાજનની સામગ્રી કે ચંદન-કુંકુમ( કેસર )–કસ્તૂરી-વસ્ત્ર-આભરણુ વગેરે ભાગઉપભાગની કાઈ પણ વસ્તુઓને' પેાતાને કે કુટુંબને જરૂર હાય તેથી પણ વધારે સ ંગ્રહ કરવા તે અતિચાર. આ પશુ ઇન્દ્રિઓના વિષયરૂપ હેાવાથી ‘પ્રમાદાચરણુ ’નામના ચોથા અનર્થદંડના અતિચાર સમજવા. ભાગસામગ્રીના આવા સગ્રહ માટે પણ આવશ્યકચૂર્ણિ વગેરે ગ્રંથામાં મર્યાદા જણાવી છે કે-રૂ'ન માટે જરૂરી તેલ, આમળાં ( સાબુ) વગેરે સાધના બહુ રાખવામાં આવે, તેા તેની લેાલુપતાથી ઘણાએ ઘણી વાર તળાવ વગેરેમાં સ્નાન કરવા જાય અને તેથી પારા વગેરે ત્રસ-સ્થાવર જીવાની ઘણી હિંસા થાય. એવું તમેાળ વગેરેને અંગે પણ બને, માટે જરૂરથી વધુ રાખવું શ્રાવકને વ્યાજખી નથી. વસ્તુતઃ ઉપભોગને અંગે એવા વિધિ છે કે–સ્નાન કરવાની ઈચ્છાવાળાએ પાતાના ઘેર જ સ્નાન કરવું. જો ઘેર જળ વગેરેની સામગ્રી ન હાય તા માથે ઘસવાનાં તેલ, આમળાં વગેરે ઘેર ઘસીને, તેને સાફ કરીને પછી જ જળાશયે જાય અને ત્યાં તળાવ વગેરેના કાંઠે બેસીને—પાણી લઈને અલંગ સ્નાન કરે. વાપરવાનાં પુષ્પા વગેરે પણ -જેમાં કુથુઆ વગેરે જીવા હાય તેના ત્યાગ કરે. એ પ્રમાણે સઘળાં ભેગ-ઉપભાગને અંગે સમજવું. ( અર્થપત્તિએ જેમ અને તેમ તેવી વસ્તુઓ પ્રમાણેાપેત રાખવી અને તેના ઉપયોગ કરવામાં પણ હિંસા ઓછી થાય તેમ વર્તન કરવું. ) એ ત્રીજો અતિચાર કહ્યો. ૪. સંયુક્ત અધિકરણપણું–જેનાથી · આત્મા નરક વગેરે ક્રુતિને અધિકારી અને તેવાં ખાંડણીયા, સાંબેલું, વગેરે સાધનાને અધિકરણા ’ કહેવાય, તેવાં સાધનો જોડેલાં ( તૈયાર ) રાખવાં, તે સંયુક્તાધિકરણ અતિચાર કહેવાય. જેમ કે-ખાંડણીયા સાથે સાંબેલું, હળની સાથે ફાળ ( ચડું) કે કાશ, ગાડા-ગાડી સાથે પુંસરાં વગેરે, ધનુષ્યની સાથે ખાણ, ઘંટી સાથે ખીલા, માંકડી કે ઉપરનું પડ ) વગેરે સાથે ગોઠવીને રાખવાથી ( પૃ. ૨૩૪ માં કહેલા ) ત્રીજા ‘ હિં‘સ્રપ્રદાન ' અનંદ...ડવિરમણમાં અતિચાર લાગે. આને અંગે પણ વ્રુદ્ધપર'પરા એવી છે કે શ્રાવકે આવી હિંસક સામગ્રી (જોડેલી ) તૈયાર રાખવી નહિ, કારણ કે–તૈયાર હાવાથી કાઈ ખીન્ને લઈ જાય, કે માગે ત્યારે આપવી પડે; માટે તે ભિન્ન ભિન્ન સ્થળે રાખવાં, કે જેથી બીજાએ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ [ ધ સં૰ ભા૦ ૧-વિ૦ ર્ગા૦ ૫૫ માગી શકે નહિ કે માગે તે પણ સુખે સુખે નિષેધ કરી શકાય. એ ચેાથે। અતિચાર કહ્યો. ૧૫ ૫. મૌખ - જેને મુખ હુંય તે મુખર' અર્થાત્ વિચાર્યા વિના જેમ-તેમ બાલનારા ( છૂટા મેઢાવાળા ) મુખર--વાચાટ કહેવાય અને તેવા મનુષ્યનુ કાર્ય ( ખેલવું ) તે મૌખ કહેવાય. પીટ્ઠાઈથી ખેલવું, અસભ્ય વચન ખેલવું, સંબંધ વિના જેમ તેમ ખેલવું કે નિષ્કારણુ ઘણુ-વારવાર ખેલવું; એ દરેક મૌખય ગણાય છે. તેનાથી અનથડના પાપાપદેશ' નામના ખીજા પ્રકારમાં અતિચાર લાગે છે, કારણ કે-મૌખય થી ઘણાં પાપપ્રેરક વચના ખોલાઈ જાય. એ પાંચમા અતિચાર જાણવા.૧૧૬ : પહેલા અપધ્યાન અનદંડમાં તા ઉપયોગના અભાવે કે સહસાત્કાર વગેરેથી (મુહૂત્તથી વધારે) દુર્ધ્યાન થઈ જાય તે અતિચાર છે—એમ સ્વયં સમજવું. આ કદપ વગેરે જે જાણી-સમજીને આચરે તેા વ્રતભંગ થાય છે, એમ ધમ બિન્દુની ટીકામાં કહ્યું છે. એ પ્રમાણે ત્રણ ગુણવ્રતાના અતિચારા કહ્યા. હવે પહેલા સામિયિક-શિક્ષાવ્રતના અતિચારા કહે છે. પૃષ્ઠ—“ યોગદુનિયાનાનિ, સ્મૃતેનવધારાન્ । અનાવૃત્તિ નિને ોક્કા, સામાવિશ્ત્રતે ! ખખ્ ભૂલાથ-“ મન, વચન અને કાયા–એ ત્રણ ચેાગાને પાપવ્યાપારમાં જોડવા તે ત્રણ, તથા સ્મૃતિભ્રંશ અને અનાદર એ પાંચ અતિચારા શ્રીજિનેશ્વરદેવાએ સામાયિક વ્રતમાં કહ્યા છે. ” 77 ટીકાના ભાવાર્થ-સામાયિક વ્રતમાં પાંચ અતિચારો કહ્યા છે. તેમાં ૧ થી ૩ ચાગાનું દુણિધાન-યોગ એટલે મન, વચન અને કાયા, તેનું દુષ્પ્રણિધાન એટલે દુષ્ટ વિષયમાં જોડાણ, અર્થાત્ મન, વચન અને કાયાને પાપથ્યાપારમાં જોડવાં, તે ત્રણના ત્રણ અતિચારા છે. તેમાં સામાયિક કરતી વેળા હાથ, પગ વગેરે શરીરના અવયવાને સકેાચીને વ્યવસ્થિત નહિ રાખતાં વારંવાર જેમ-તેમ લાંબા-ટૂંકા કરવા વગેરે ‘ કાય-દુપ્રણિધાન ’ સમજવું; ખેલવામાં શબ્દોની કે વાકયોની યથાસ્થિત ગોઠવણુ ન હોય તેવું જે-તે ખેલવું, અથ સમજ્યા વિના કે ન સમજાય તેવું ખેલવું અને ભાષાચાપલ્ય સેવવું (ચીપીને ખેલવુડ); વગેરે વચનદુપ્રણિધાન ' જાણવું; અને મનથી ક્રોધ–લાભ-દ્રોહ-ઈર્ષ્યા-અભિમાન વગેરે કરવાં, સાવદ્ય ( પાપ ) વિચારામાં ચિત્તને આસક્ત કરવું કે મનમાં સંભ્રમ કરવા; વગેરે ‘ મના—દુણિધાન ' સમજવુ'. એ ત્રણેય સામાયિક વ્રતના અતિચારો છે. કહ્યું છે કે 6 , . ૧૧૫. નીશા ( પત્થર) અને તેને ઉપરવટા ( વાટે ), કુહાડે અને હ્રાચે। વગેરે પશુ ભેગ કરી રાખવાં નહિ, વિવેક શ્રાવકે અગ્નિ પણ બીજાની પહેલાં સળગાવવા નહિ, ચરવા માટે ગાય-ભેંસને ઘેરથી છોડવાં, હળ–ગાડાં જોડવાં, ધર-હાટ બાંધવાની શરૂઆત કરવી, કે ગ્રામાન્તર જવું, વગેરેમાં પણ પહેલ નહિ કરવી. પહેલ કરવાથી કાંઈ અગ્નિ માગે, કાઈ તેને દેખીને ઢોર છોડે, કાઈ ગાડાં જોડે, વગેરેમાં પાતે નિમિત્ત બને. ૧૧૬. વાચાટ મનુષ્ય જેમ-તેમ ખેલવાથી ધણાને અળખા થાય. જ્યારે ( ખેલવામાં જોખમ હોવાથી ) કાઈ પ્રસંગે શાણાએ મૌન રહે છે ત્યારે આ વાચાટ પહેલા કુટાઈ જાય છે, મૂખ'માં ગણાય છે અને પેાતાની જાતને હલકી બનાવે છે. આખરે વચન નિષ્ફળ જતાં તેને ક્લેશ થાય છે; માટે જ ‘ અલ્પ ભાણું ’-એ મનુષ્યનું ભૂષણુ કહ્યું છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-સામાયિક વ્રતના અતિચારે ]. “ વારિવાપમલિકા,-ચંતિત ટાઇમ છે ! હિંસામા જિ ન લો, કામરૂ પાયો છે ? ” " कडसामइओ पुट्वि, बुद्धीए पेहिऊण भासेज्जा। સ૩ નિરવન્ને વય, અour સીમા ન દવે | ૨ ” " सामाइअं तु काउं, घरचितं जो उ (अ) चिंतए सड्ढो। ઘટ્ટવલોવાળો, નિત્યાં રસ સામર્શ / રૂ . ” ( પંડ્યા - ૨૬ ની ટીમ ) ભાવાર્થ–“સામાયિકમાં જમીનને જોયા કે પ્રમાર્યા વિના બેસવું–ઉઠવું-ઉભા રહેવું, વગેરે કરવાથી હિંસા ન થાય તે પણ, તે પ્રમાદરૂપ હોવાથી કરનારે સામાયિક કર્યું ગણાતું નથી. (એ કાયદુપ્પણિધાન અંગે કહ્યું.) (૧). સામાયિક કરનાર (જરૂર પડશે) પહેલાં બુદ્ધિથી વિચારીને એકાદિ વખત નિરવ વચન બેલે, નહિ તે તેનું સામાયિક સામાયિકરૂપ ન બને. (એ વચન દુષ્પણિધાનને અંગે કહ્યું.)(૨). જે શ્રાવક સામાયિકમાં ઘરના (સાવદ્ય) કાર્યોની ચિંતા કરે તે આર્તધ્યાનને પામેલા તેનું સામાયિક નિરર્થક છે. (એ મન-દુપ્રણિધાનને અંગે કહ્યું.) (૩).” એ રીતિએ મન, વચન અને કાયાના દુપ્રણિધાનરૂપ અતિચારે જાણવા. ૪. સ્મૃતિ અવધારણા-પ્રબળ પ્રમાદાદિ કારણે સામાયિક કરવાના અવસરને કે કરેલા સામાયિકને ભૂલી જાય. અર્થાત–મારે ક્યારે સામાયિક કરવાનું છે? મેં સામાયિક કર્યું કે નહિ? વગેરે ભૂલી જાય, એ “સ્મૃતિવંસ” અતિચાર સમજવો : કારણ કે વસ્તુતઃ મોક્ષના દરેક અનુષ્ઠાનનું મૂળ ઉપગ, સ્મૃતિ અને એકાગ્રતા છે, માટે સામાયિકનું વિસ્મરણ થવારૂપ છે અતિચાર કહ્યો છે. કહ્યું છે કે માયનુત્તો, જે સામર્શ વયા ૩ કાયદઉં? | कयमकयं वा तस्स हु, कयंपि विहलं तयं नेयं ॥ १॥" ( સંયમ, છાગ્રતવિ૨૦) ભાવાર્થ-“જે પ્રમાદી પિતાને સામાયિક ક્યારે કરવાનું છે? અથવા સામાયિક કર્યું કે નહિ? વગેરે ભૂલી જાય, તેને સામાયિક કરવા છતાં નિષ્ફળ સમજવું. (ઉપલક્ષણથી સામાયિક લીધું કે નહિ?, તે કયારે લીધું?, ક્યારે પૂર્ણ થશે? વગેરે ભૂલી જાય તે દરેક આ અતિચારમાં ગણવું.)” પ. અનાદર–સામાયિક કરવામાં અનુત્સાહ. સંગ છતાં નિયમિત સમયે સામાયિક ન કરવું કે જેમ-તેમ, જ્યારે–ત્યારે કરવું, અથવા સામાયિક કરીને તેને સમય પૂર્ણ થતાં પહેલાં જ પારી દેવું, વગેરે સામાયિકમાં અનાદર કરે તે તેને પાંચમે અતિચાર છે. કહ્યું છે કે “ To તરવા વિક, જે રૂ છિીણ अणवडिअसामइअं, अणायराओ न तं सुद्धं ॥१॥" ( પંચારા ૨–૦ રદ્દ ની ટીમ) Page #373 -------------------------------------------------------------------------- ________________ [‰o સં૰ ભા૦ –વિ૦ ર્-ગા૦ ૫૫ ભાવા —“ સામાયિક ઉચ્ચરીને તુત પારે, અથવા નિયમિત સમયે નહિ કરતાં સ્વેચ્છાથી જ્યારે-ત્યારે કરે, એવું અનવસ્થિત સામાયિક અનાદરને લીધે શુદ્ધ થતું નથી. ” ૩૨૦ પ્રશ્ન-કાય-દુપ્રણિધાન’ વગેરેથી સામાયિક નિરક છે—એમ ઉપર કહ્યું, તેથી તેા વસ્તુતઃ સામાયિકના જ અભાવ થયા. અતિચારો વ્રતમાં માત્ર મલિનતારૂપ જ હાવાથી જે સામાયિક જ નિરક છે અર્થાત્ નથી, તે અતિચાર કેમ કહેવાય ? માટે વસ્તુતઃ એ અતિચારા નહિ પણ સામાયિકના ભંગ જ છે. ઉત્તર-તમારા પ્રશ્ન વ્યાજખી છે, પણ અહી' એમ સમજવુ કે–જો તે જાણી-સમજીને નિર્દેવ‘સપણાથી એવું વર્તન કરે તે અનાચાર–ભંગ થાય, પણ અનુપયેાગ વગેરેથી થાય તે અતિ ચારા જ કહેવાય. પ્રશ્ન-દ્વિવિધ–ત્રિવિધ ભાંગાથી પાપવ્યાપારને ત્યાગ કરવારૂપ પ્રતિજ્ઞાને સામાયિક વ્રત કહ્યું છે. માટે · કાય–દુપ્રણિધાન” વગેરેથી વસ્તુતઃ પ્રતિજ્ઞાના ભંગ થતા હાવાથી સામાયિકના જ અભાવ થાય, ઉપરાન્ત કરેલી પ્રતિજ્ઞા ભાંગવાથી જે પાપ લાગે તે પાપનું પ્રાયશ્ચિત્ત કરવુ જોઈએ, વળી મનને સ્થિર કરવુ મુશ્કેલ હાવાથી, મના-દુપ્રણિધાન ( મનને પાપવ્યાપારથી ) રોકવુ' અશકયપ્રાયઃ છે, માટે સામાયિક કરવા કરતાં ન કરવું સારૂ છે. કહ્યું પણ છે કે- અવિધિથી કરવા કરતાં ન કરવું સારૂં, ' ઉત્તર-તમારા તર્ક વ્યાજબી નથી, કારણ કે–સામાયિકની પ્રતિજ્ઞા દ્વિવિધ-ત્રિવિધ ભાંગે થાય છે. તેમાં મન, વચન અને કાયાથી પાપવ્યાપાર કરવા નહિ-કરાવવા નહિ, ( એટલે કે–મનથી કરવા નહિ, વચનથી કરવા નહિ અને કાયાથી કરવા નહિ, એ ત્રણ તથા એ ત્રણથી કરાવવા નહિ એ ત્રણ.) એમ કુલ છ પચ્ચક્ખાણા છે, તેમાંથી કોઈ એકના ભંગ થાય તે પણ ખાકીનાં અખંડિત હાવાથી સામાયિકના સમ્પૂર્ણ ભંગ થતા નથી ( દેશભંગને તે અતિચાર સ્ક્વો છે. ) અને મનથી પણ દુષ્ટ વિચારા થવા છતાં તેવા ઈરાદો નહિ હાવાથી મિચ્છામિ દુક્કડ' દેવાથી તે શુદ્ધ થાય છે. એમ સામાયિકના સર્વથા નાશ થતા નથી; સવંતિ સામાયિકમાં પણ એ જ રીતિએ માન્યું છે, કારણ કે-ગુપ્તિના ભગ થતાં ( સાધુને) · મિથ્યાદુષ્કૃત ' નામનું બીજુ પ્રાયશ્ચિત્ત લાગે છે. કહ્યું છે કે- વીમો ૩ મિઓમિત્તિ જીન નદત્તા અનુત્તો વા અર્થાત“ સહસાત્કારથ થયેલા સમિતિ વગેરેના કે ગુપ્તિના ભગરૂપ ખીન્ને અતિચાર ‘ મિચ્છામિ દુક્કડ ’ નામના પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે. ” માટે ‘ સામાયિક કરવા કરતાં નહિ કરવુ સારૂ ’–એમ કહેવું વ્યાજખી નથી. વળી ભૂલવાળી ક્રિયા પણ અભ્યાસ વધતાં લાંબા કાળે શુદ્ધ અને છે, એમ પૂર્વાચાર્યાં કહે છે. કહ્યું છે કે-- અભ્યાસ પણ ઘણા ભવા સુધી કરવાથી પ્રાયઃ શુદ્ધ થાય * }, છે. ’ જૈનેતરા પણ કહે છે કે-૧૧૭અસ્થાનો ઉદ્દે ર્માં જૌરાજમાવત્તિ ’અર્થાત્— અભ્યાસ કરતાં ૧૧૭, અહી' એમ સમજવાનું છે – ભણતાં પંડિત નિપજે, લખતાં લહિયા થાય. ' એ કહેવત મુજબ કા કરતાં કરતાં સુધરે–સારૂં થાય. પહેલાંથી જ ભૂલ થશે માટે કરવું નહિ, એ તો · અણુ થરો માટે ખાવું નહિ ’ એના જેવા મિથ્યાવાદ છે. આખી જીંદગી ધર્મ-અનુષ્ઠાન કરવા છતાં પણુ સુધારો ન થાય તો તે કરવાથી શો લાભ ? ’—એમ માનવું તે પણ અજ્ઞાનમૂલક છે; કારણુ અનાદિકાળથી જીવને ધમ'ના નહિ પણ અધમના જ Page #374 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-સામાયિક વ્રતના અતિચારો ] ૩૧ તે તે કાર્યોમાં કુશળપણુ પ્રગટે છે. ’ પાણી પણ એક વાર પડતાં જ પત્થરમાં ઘસારા કરી શકતું નથી. ( સેકડા વર્ષોના વરસાદથી પત્થરામાં પણ ફાટી પડે છે અને ખીણા ખની જાય છે, તેમ અનુષ્ઠાના પણ પરિણામે શુદ્ધ થાય છે. માટે શુદ્ધ ક્રિયા કરવાની ભાવનાએ પ્રથમ અતિચાર લાગે, તે પણ ક્રિયા કરવી એ ન્યાયયુક્ત છે. ) · અવિધિથી કરવા કરતાં નહિ કરવું સારૂ’~એમ કહેવુ' પણ અયેાગ્ય છે, કારણ કે ક્રિયાના અણુગમાથી તેવું ખેલાય છે. કહ્યું છે કે અભ્યાસ છે, તે માત્ર એક જ ભવમાં સુધરી જ જાય તે શકય નથી. મિય્યત્વ દશામાં ધણા ભવા ધ ક્રિયા કર્યો પછી જ પરિણામે સમ્યક્ત્વ કે શુદ્ધ અનુષ્ઠાનો જીવમાં પ્રગટે છે. વર્ષો સુધી અનુષ્કાના કરનારા કાઇ સથા લાભ મેળવતા નથી જ એમ નથી, કર્માંની બહુલતાના યોગે કેટલાકેાને પ્રગટ લાભ ન દેખાય તે પણુ, જેમ પીપર ધુંટાતી જાય તેમ તેના રંગ વગેરેમાં પ્રત્યક્ષ ક્રક નહિ દેખાવા છતાં દિન-પ્રતિદિન તેમાં વધતી જતી તાકાતને–ગરમીને વૈદ્યો સમજી શકે છે, તેમ પ્રગટપણે લાભ ન દેખાય તેવા પશુ ધર્મક્રિયા કરનારાઓને થતા અભ્યંતર લાભો શ્રી જૈનદર્શનના મતે જાણુનારા તત્ત્વજ્ઞાનીએ સમજી શકે છે. શ્રી જૈનદશનના પ્રવાહને ચાલુ રાખવા માટે પણ ક્રિયાએ આવશ્યક છે, ભાવિ પ્રજાનું તે ધન છે. પરંપરાએ એ અનુષ્ઠાનાને, અગમના કે મૂર્તિઓના નાશ થવા છતાં કે મલિન થવા છતાં પણ, ભવિષ્યના યોગ્ય જીવેને વારસામાં જેટલું મળી શકશે તેને પૂર્વોપાર્જિત પુણ્યાયે તેઓ યથાશકથ શુદ્ધ કરી આરાધનાનું સાધન બનાવશે. જો અનુષ્કાનાને છેડી દેવામાં આવે તે શ્રી જૈનશાસનના આજે જ અંત આવે. શ્રી જૈનશાસન તેનાં અનુષ્ઠાનામાં રહેલું છે. સદાયને માટે અનુષ્ઠાનથી ગભરાયેલા જેમ તેનાં કલ્પિત દૂષણે જોઈ ને છેડી દેનારા છે, તેમ હુજારા જીવા આવડે કે ન આવડે તે પણ સ્વયં ક્રિયા પ્રત્યે આદરવાળા પણુ છે, ક્રિયા કરનારાને અનુમે છે અને એ રીતિએ પણ સુંદર લાભ ઉઠાવતા હોય છે જ. અલ્પ પ્રમાણવાળું પણ શ્રી જૈનશાસન જો આજ સુધી જગતમાં પોતાની ઉત્તમતાને ટકાવી શકયું હેાય કે સુવાસને ફેલાવી શકયુ... હાય, તે તેના યશ શ્રીજિનેશ્વરદેવાએ કહેલાં અનુઠ્ઠીતેને સેવનારાએના ફાળે જાય છે. એને અથ એ નથી કે–આંખો મીંચીને ગમે તેમ કર્યે જ રાખવું. શુદ્ધિને માટે શકય ઉપાય-ઉદ્યમ કરાવક દરેક અનુષ્ઠાના કરતા રહેવું એ જૈન શાસ્ત્રોનું મન્તવ્ય છે, માટે ભૂલવાળાએને સુધારવા સહાય કરવી તે આપણું કર્ત્ત બ્ય છે; પરન્તુ હૃદયની સૂગથી તેએની નિદા કરીને, પા આપીને કે ગુસ્સો કરીને ક્રિયાએથી ભ્રષ્ટ કરવાને પ્રયત્ન કરવા, તે ક્રિયા કરનારાઓને કે જૈનશાસનને જ નહિ પણ. પોતાના આત્માને ય ભારે દ્રોહ છે. આજ સુધી તેમ કરનારાઓએ, અનુષ્ઠાનને શુદ્ધ કરવાની ભાવના છતાં માગ ઊલટા આદરવાથી અનુષ્ઠાનને ઘટાડયાં છે અને તે તે પ્રાય: અનુષ્ઠાનથી તદ્દન વંચિત રહ્યા છે. જગતમાં બધાં જ બધું શીખીતે જન્મતાં નથી, વ્યાપારી દરેક ધનવાન થતા નથી, ખેતી કરે તે સહુ પાક મેળવતા નથી, ભણે તે બધા પંડિત થતા નથી, ધડ્ડાય જનમ્યા પછી તરત મરે છે, પરણતાં જ રાંડે છે, ખાવાથી રાગી થાય છે અને વહાણા, સ્ટીમરા કે વિમાનેામાં કેટલાય નાશ પામે છે. અગ્નિથી ધરા, ગામા અને માણસા પણ બળાતે મરે છે, છતાં વેપારી-ખેતી—વિદ્યાભ્યાસ–સંતાન પેદા કરવાં-પરણવું-ખાવું-વહાણા, રેવે કે વિમાના વગેરેમાં બેસવું, એ સળુ ય ચાલુ જ છે; કારણ કે-ત્યાં આશાવાદ છે. ધર્મોનુષ્કાનામાં પણ એ જ બુદ્ધિ હૈાવી આવશ્યક છે. આજે નહિ તેા કાલે, આ ભવે નહિ તે ભવાન્તરે, પણ અનુજાનાથી આત્માની શુદ્ધિ વિકાસ થવાના છે, એ ભાવના તારક છે. શાસ્ત્રોમાં મિથ્યાત્વ દશામાં પણુ અભ્યાસના ઉદ્દેશથી સમ્યક્ત્વની, શ્રાવકપણાની કે સાધુપણાની ક્રિયાએ કરવાનું વિધાન કરેલું છે; કારણ કે-સમ્યક્ત્વ, શ્રાવકપણું કે સાધુપણું–એ પ્રત્યેક ગુણા તે તે ક્રિયાઓદ્વારા કમના ક્ષયાપશમ ભાવ થતાં આત્મામાં પ્રગટે છે, એ અવસ્થામાં કરાતાં અનુષ્ઠાનાથી પણ સમ્યક્ત્વ વગેરે ગુણાને રાકનારાં કમાંના ક્ષયાપશમ થાય છે અને તેથી તે તે ગુણી પ્રગટ થાય છે. જેમ ધ્વા રાગાવસ્થામાં આવસ્યક છે, તેમ તે તે ગુણાને પ્રગટ કરનારાં અનુષ્ઠાના પણ તેની પૂર્વાવસ્થામાં કરવાનાં જડાય ૪૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ [ ધ સં૦ ભા. ૧-વિ. ૨-ગા૫૫ વિદિયા ઘરમાં, ૩ણ્ય(સૂ) વય મviતિ સમય ! છિન્ન જ્ઞા, T W ! ! ” (ચારી, v૦ રૂ-૧૨૬ ટીકા) ભાવાર્થ-“અવિધિથી કરવા કરતાં નહિ કરવું શ્રેષ્ઠ છે.'-એ વચન અસૂયા(અનુષ્ઠાન પ્રત્યેની ઈર્ષા)થી બેલાયેલું છે–એમ સિદ્ધાન્તના રહસ્યને જાણનારા કહે છે, કારણ કે-અનુષ્ઠાન નહિ કરવાથી મોટું અને અવિધિએ કરવાથી લઘુ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અર્થાત્ ક્રિયા નહિ કરનારને શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાને ભંગ કરવારૂપ માટે દેષ અને ક્રિયા કરનારને માત્ર અવિધિ પૂરત આંશિક દેષ છે.” માટે ધમનુષ્ઠાન નિરંતર કરવું જ જોઈએ, પરન્તુ અનુષ્ઠાનમાં સર્વ શક્તિથી વિધિને સાચવવા માટે સખ્ત પ્રયત્ન કરે, એ જ શ્રદ્ધાળુનું લક્ષણ છે. કહ્યું છે કે “ હિસાર નિક સેવા, સર્દૂિ સત્તિમ ગણુાળા વ્યાધ્રોનિો વિ, વેરવવા ઈડ સંમિ છે ? ” (ઝીપ voo88) ભાવાર્થ“ શ્રદ્ધાળુ શક્તિમાન આત્મા જે જે અનુષ્ઠાન કરે તે દરેક વિધિને બરાબર સાચવીને કરે, એમ છતાં કદાચ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-સામર્થ્ય આદિ સામગ્રી પૂર્ણ ન હાયપ્રતિકૂળતા હોય તે પણ તે તે ક્રિયામાં વિધિને પક્ષ તે રાખે જ.” છે. અવસર્પિણ કાળના મહિમાએ દિન-પ્રતિદિન રક્ષા કરવા છતાં શાસનમાં મલિનતાઓ વધવાની છે, પણ મરવા પડેલા બાપની છેલ્લા શ્વાસ સુધી સેવા-માવજત કરવી તે જેમ પુત્ર-પિતા બનેને હિતકર છે, તેમ ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન ૨૧૦૦૦ વર્ષ પૂર્ણ થયે નાશ પામવાનું છે, છતાં જેન નામ ધરાવનાર પ્રભુ શ્રી મહાવીરદેવના પુત્રોની તે શાસનની સેવા કરવાની અનિવાર્ય ફરજ છે. એ સેવા તેઓશ્રીએ કહેલાં અનુષ્ઠાનોને અખંડ રાખવારૂપ છે અને તે અનુષ્ઠાનને આચરવાથી જ અખંડ રહે છે. એ રીતિએ અનુષ્ઠાને, તેના કરનારને તથા શાસનને ઉભયને લાભ કરનારાં છે. આથી સમજાશે કે-અનુષ્કાને સેવવામાં પ્રભુ શ્રીમહાવીરદેવની, તેઓના શાસનની, શ્રીસંઘની અને પોતાની પણ સેવા છે. વંદિgસૂત્રની ૪૮ મી ગાથામાં શ્રાવકને શ્રીજિનેશ્વરદેવોએ ફરમાવેલી કરણ નહિ કરવાથી, નિષિદ્ધકરણી કરવાથી, પ્રભુકથિત તે કરણીમાં શ્રદ્ધા નહિ રાખવાથી કે કરણી નાશ પામે તેવો વિપરીત ઉપદેશ દેવાથી, વ્રતધારી ન હોય તેને પણ અતચાર કહ્યું છે અને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. તાત્પર્ય કે-અજ્ઞાન દશામાં ભૂલ થાય તે પણ ભૂલ સુધારવાની બુદ્ધિએ ક્રિયા ચાલુ જ રાખવી અને તેવી ભૂલવાળાઓની ભૂલ સુધરે તેવા ભાગે લઈ, તેઓને હતાશ નહિ કરતાં ઉત્સાહી બનાવી તેઓની શદ્ધિમાં સહાય કરવી, એ કર્તવ્યધર્મ છે. અહીં એ આશય સમજવાને નથી કે–અતિચારે ચાલવા દેવા વ્યાજબી છે. જેટલે અંશે અતિચારે છે તેટલે અંશ ખરાબ છે–તજવાનો છે. તેને બદલે અનુષ્ઠાનોનો રોલ કરે, તે આંગળી સડતાં હાથને કાપવા જેવો અન્યાય છે. જેમ અતિચારવાળી ક્રિયા પરિણામે નિરતિચાર બને છે, અભણમાંથી પંડિત બને છે, નિર્ધન ધનવાન બને છે, રેગી નિરોગી બને છે; તેમ આખરે ભૂલવાળી પણ કરણી કરનારા જ શુદ્ધ કરણીના અધિકારી થાય છે, માટે નિંદા કરી તેઓને હતાશ કરવા નહિ. તેવી પદ્ધતિ અનુષાનોનો નાશ કરે છે. ભૂલવાળાને પણ અનુદાનનો મહિમા વર્ણવી–ઉત્સાહ વધારી, તેઓને ભૂલે પ્રત્યે ઘણું ઉત્પન્ન થાય તેમ તેનું નુકશાન સમજાવવું તે હિતાવહ છે, ભૂલેની ધૃણાને બદલે ક્રિયા પ્રત્યે જ છૂણું થાય તેમ કરવું તે અજ્ઞાનમૂલક છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨ ઢસાવગાસિક વ્રતના અતિચારો ] → તથા- ધનાળા વિવોનો, વિધિ—પવવાાદના સા ખ્ખા | हुमणी घण्णा, विहिपक्खअदूसगा धण्णा ॥ १ ॥ (પંપોષત્ર, સુત્તુહ૦ ૫ ૨૪૦) તથા- ગાયાવધિગાળ, વિિિામાં ૩ ઢોરૂ સયારું । વિહિપાલો વિધિમત્તા, અમવનિય—જૂમવાળું ॥ ? ॥ ( સંોષત્ર, દેવાધિ॰ ૨૨૩) "" ભાવાર્થ – અનુષ્ઠાનેામાં વિધિનુ પાલન કરનારા પુરુષા ધન્ય છે, વિધિના પક્ષપાત કરનારા પશુ ધન્ય છે, વિધિનુ' બહુમાન કરનારા ય ધન્ય છે અને વિધિમાને દૂષિત નહિ કરનારા પણ ધન્ય છે. (૧) જેએ ઘેાડા કાળમાં મોક્ષે જનારા છે તેઓને હમેશાં વિધિમાં સતત આદર હાય છે અને વિધિના ત્યાગ (અનાદર) કે વિધિના પક્ષ પ્રાયઃ અભવ્ય કે દુબ્યાને હાય છે. (૨) ” ૩ર૩ (એમ ક્રિયા અને વિધિ બન્નેની મહત્તા સમાન છે. માત્ર એટલું વિશેષ છે કે–ક્રિયા વિના વિધિ આવતા નથી, ક્રિયા કરતાં કરતાં પ્રગટે છે. આવશ્યકતા અનેની પૂર્ણ છે. ) ખેતી, વેપાર, નાકરી વગેરે કે ભેાજન, શયન, આસન, ગમન કે ખેલવું વગેરે પણ જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેને અનુસરતું વિધિયુક્ત હાય છે, તે જ પૂર્ણ ફળ આપે છે; માટે સઘળી પુણ્ય( ધમ )ક્રિયાને અંતે અવિધિ-આશાતના નિમિત્ત · મિચ્છામિ દુક્કડં 'કહેવું. એ પ્રમાણે ટૂંકાણમાં સમજી લેવું, હવે દેસાવગાસિકના અતિચારો જણાવે છે. मूळ - " प्रेषणानयने शब्द-रूपयोरनुपातने । પુનાનેરાં ચેતિ, મતા ફેશાવાશિષે | પ ્ ॥” મૂલા –“ ( નિયમિત ભૂમિકાની બહાર ) ૧. મેકલવું, ૨. મગાવવું, તથા ૩. શબ્દ કરીને કે ૪. રૂપ બતાવીને પોતે છતા (પ્રગટ) થવું અને ૫. કોઈ વસ્તુ ફૂંકીને મૌનપણે બીજાને પેાતાની પાસે એલાવવા, એ પાંચ અતિચાર દેસાવગાસિક વ્રતને અ ંગે કહેલા છે. ” ટીકાને ભાવા અહી દિશિપરિમાણ વ્રતની વિશેષતા એ જ દેસાવગાસિક વ્રત છે, *ક એ છે કે-દિગ્દત જાવજીવ, વર્ષે કે ચામાસા સુધીનુ હાય છે અને દેસાવગાસિક વ્રત દિવસ, અહેારાત્ર, પ્રહર કે એક મુહૂત્ત આદિના પ્રમાણવાળુ હાય છે, તેના પાંચ અતિચાર છે. તેમાં > " ૧. મેષણુ-દેસાવગાસિક વ્રતમાં જવા-આવવા વગેરેને અંગે અમુક પ્રમાણમાં નિયમન કરેલી ભૂમિથી મહારતું કાંઇ પ્રયેાજન પડે, તેા ‘ જાતે જવાથી મારા વ્રતનેા ભંગ થશે. માટે બીજાને મેાકલું ' એ બુદ્ધિથી બીજાને મેકલી કાર્ય કરાવી લેવું, તે · પ્રેષણુ ' નામનેા પહેલા અતિચાર છે. વસ્તુતઃ જવા-આવવાથી જીવિવરાધના થાય, એ ઉદ્દેશથી અમુક ભૂમિ ઉપરાન્તની અઢારની ભૂમિમાં જવા-આવવાના ત્યાગ કરવારૂપ દેસાવગાસિક વ્રત ગ્રહણ કરવાનું છે, છતાં તે ભૂમિની બહાર પાતે જાય કે ખીજાને મેકલે, અર્થાત્ એ જીવિરાધના સ્વય' કરે કે કરાવે તેમાં કાંઈ ફરક નથી; ઊલટું જાતે જવાથી ઈર્યાસમિતિનું પાલન થાય એ લાભ છે, બીજાને માકલવામાં Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ [ ધ સંભા. ૧-વિ૦ ર-ગo ૫૬ તે જનારને તેની વિરાધનાની સમજના અભાવે સમિતિનું પાલન ન થવાથી વધુ દોષ લાગવાને પણ સંભવ છે; છતાં વ્રતરક્ષણની બુદ્ધિ હોવાથી અતિચાર માન્યો છે. ૨. આનયન-નિયમિત કરેલી અમુક ભૂમિની બહાર રહેલી કેઈ સચિત્ત, અચિત્ત વગેરે વસ્તુની જરૂર પડયેથી, નેકર વગેરે દ્વારા તેને નિયમિત ભૂમિમાં મંગાવવી, તે પણ “સ્વયં જવાથી વ્રત ભાંગે, માટે બીજા પાસે મંગાવું” એ બુદ્ધિથી મંગાવે, ત્યારે (વ્રતરક્ષણ કરવાની અપેક્ષા હેવાથી) “આનયન” નામને બીજે અતિચાર સમજ. ૩. શબ્દાનુપાતન–દેસાવગાસિક વ્રતમાં પોતે જ્યાં રહ્યો હોય તે મકાન, તેની વાડ કે કોટ વગેરે મર્યાદાની બહાર મારે ન જવું–એમ અભિગ્રહ કર્યો હોય અને પછી કોઈ પ્રયોજન આવી પડે ત્યારે “જાતે મર્યાદા બહાર જઈશ (કે બીજાને બોલાવીશ) તે મારા વ્રતને ભંગ થશે” એવી સમજથી પિતે જઈ શકે નહિ તેમ બીજાને બહારથી બોલાવી પણ શકે નહિ, તેથી વાહ, કેટ કે દરવાજા વગેરેની જે મર્યાદા રાખી હોય તેની અંદરના ભાગમાં રહીને બહાર રહેલા માણસને બોલાવવા છીંક, ઉધરસ વગેરેથી તે નજીકમાં રહેલા માણસને સંભળાય તેમ અવાજ કરે, કે જે સાંભળીને તે બીજે માણસ તેની પાસે આવે, એમ મર્યાદિત ભૂમિની બહારથી બીજાને લાવવાના ઉદ્દેશથી અવાજ કરે, તે “શબ્દાનુપાતન” નામનો ત્રીજે અતિચાર સમજ. (અહીં પણ વ્રતરક્ષાની ભાવના હેવાથી અતિચાર માન્યો છે.) ૪. રૂપાનુપાતન-શબ્દાનુપાતનની જેમ અવાજ નહિ કરતાં પિતાનું રૂપ દેખાડીને બહારથી બીજાને બોલાવ, તે “રૂપાનુપાતન” અતિચાર છે. જેમ કે-નિયમિત ભૂમિ બહારનું કાંઈ પ્રયજન આવી પડવાથી બહારથી બીજાને લાવ હોય, ત્યારે શબ્દ નહિ કરતાં પિતે અહીં છે” એમ જણાવવા માટે સ્વયં તેની સામે તે દેખે તેમ જઈ ઉભું રહે કે આંટા-ફેરા કરે અને તેથી તેને જોઈને તે બહાર રહેલે મનુષ્ય તેની પાસે આવે, એમ પોતે અહીં છે” એ જણાવી બહારથી બોલાવવા છતાં વ્રતને રક્ષણ કરવાની અપેક્ષા હોવાથી અતિચાર છે. (આ ત્રીજે–ચોથે અતિચાર પિતાને કે બીજાને પરસ્પર મળવાની જરૂર પડે ત્યારે પણ એમ કરવાથી લાગે છે ) ૫. પુદ્ગલમેરણુ-પુદ્ગલ એટલે પત્થર, ઈંટ કે એવી કઈ ચીજ બીજાને પ્રગટ થવા તેના તરફ ફેંકવી, તે “પગલપ્રેરણ” નામને અતિચાર છે. અર્થાત-અમુક નિયમિત સ્થાન બહારનું પ્રયોજન પડે ત્યારે ત્યાં નહિ જવાના અભિગ્રહને કારણે જઈ ન શકવાથી ત્યાં રહેલા મનુષ્યનું લક્ષ્ય પિતાની તરફ ખેંચવા માટે પિતે પત્થર, ઢેફાં વિગેરે ફેકે, તેથી બીજે મનુષ્ય મને બોલાવે છે” એમ સમજીને તેની પાસે આવે; એમ જ્યારે પિતે નહિ જવા છતાં પત્થર વગેરે ફેંકીને બીજાને સૂચન કરે, ત્યારે આ પાંચ અતિચાર સમજ. આ પાંચ અતિચારમાં “મેષણ અને આનયન” એ બે અતિચારે તેવી શુદ્ધ સમજણ નહિ હોવાથી અગર સહસાત્કાર વગેરેથી થાય છે અને છેલ્લા ત્રણ માયાવીપણાથી થાય છે, એમ ભેદ સમજ. (આ પાંચેય અતિચારમાં તરક્ષણની બુદ્ધિ હોવાથી અતિચારે છે.) અહીં પૂર્વાચાર્યો કહે છે કે-માત્ર દિગવતને જ સંક્ષેપ નહિ, પણ પાંચે ય અણુવ્રત વગેરે સવ વતેને સંક્ષેપ કરે તે પણ દેસાવગાસિક વ્રત છે, કારણ કે અણુવ્રત વગેરે પ્રત્યેક ઘતેને પણ અવશ્ય સંક્ષેપ કરવો જોઈએ. આની સામે એ પ્રશ્ન છે કે-જે સર્વ વ્રતના સંક્ષેપ. રૂપ દેસાવગાસિક છે, તે તેમાં કહેલા અતિચારે માત્ર દિગવતના સંક્ષેપમાં ઘટે તેવા છે; બીજા Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨-પષધેપવાસ વ્રતના અતિચાર ] ૩૨૫ તેના સંક્ષેપને લગતા અતિચારે તેમાં જણાવ્યા જ નથી; તે “સર્વ વ્રતના સંક્ષેપરૂપ દેસાવકસિક વ્રત છે ”—એ વૃદ્ધવાદ કેવી રીતિએ મનાય? તેનું સમાધાન એ છે કે–પ્રાણાતિપાતાદિ બીજાં તેના સંક્ષેપરૂપ દેસાવગાસિકમાં તો તે તે વ્રતને અંગે જણાવેલા વધ, બંધન, વગેરે પણ તે જ અતિચારો સમજવા, દિગવતના સંક્ષેપરૂપ દેસાવગાસિકમાં તે ભૂમિની મર્યાદાને સંક્ષેપ કરતે હેવાથી દિશિપરિમાણ વ્રતના પહેલાં કહો તે ઉપરાન્ત આ “પ્રેષણ-આનયન' વગેરે અતિચારોને પણ સંભવ હોવાથી અહીં જુદા કહ્યા, એમ સમજવું. માટે જ દિશિપરિમાણના સંક્ષેપને જ પ્રગટ દેસાવગાસિક ૧૮ કહ્યું છે. (અર્થાત્ ઉપલક્ષણથી “અન્ય વ્રતને સંક્ષેપ પણ દેસાવગાસિક વ્રત' કહેવાય છે અને તેના અતિચારે તે તે વ્રતમાં કહી ગયા તે જ છે, એમ સમજવું) હવે પૌષધવતના અતિચારો કહે છે. मूळ-" संस्तारादानहानान्यप्रत्युपेक्ष्याऽप्रमृज्य च । ગના સ્મૃતિવૅત્ય-તિવાર પોપત્રો | પ૭ ! ” મૂલાથ–૧. “ષ્ટિથી જોયા કે પ્રમાર્જન કર્યા વિના સંથારે કરે, ૨. જયા-પ્રમાર્યો વિના વસ્તુ લેવી-મૂકવી, ૩. જેયા–પ્રમાર્યા વિના પરઠવવું, તેમ જ ૪. પૌષધ પ્રત્યે અનાદર અને ૫. વિસ્મૃતિ થવી, એ પાંચ અતિચારો પૌષધવ્રતને અંગે કહ્યા છે.” ટીકાને ભાવાર્થ-મૂળમાં કહેલા સંસ્કાર, આદાન અને હાન-એ ત્રણ શબ્દોને કંઠસમાસ કરી (ભેગા કરી) એક શબ્દ બનાવ્યું છે, તેથી “અપ્રત્યુપેશ્ય” અને “અપ્રમૃત્ય” એ બંનેને તે ત્રણેયની સાથે સંબંધ છે. અહીં પ્રત્યુપેક્ષણ એટલે નેત્રથી જેવું અને પ્રમાર્જન એટલે ચરવલા, ડંડાસણ કે વસ્ત્રના છેડાથી તેમાંના જીવ વગેરે ઉતરી જાય તે રીતિએ શુદ્ધ કરવું, એ અર્થ છે. સંથારો એટલે પૌષધવાળાને સુવા માટે ડાભ નામની વનસ્પતિ, અગર તૃણઘાસ કે કામળી, યા પાથરવાનું ગરમ વસ્ત્ર (સંથારીયું) સમજવું તથા તેના ઉપલક્ષણથી શય્યા પણ સમજી લેવી. સંથારા પિતાના અઢી હાથપ્રમાણુ લાંબા અને શય્યા પિતાના શરીર પ્રમાણ (સાડા ત્રણ હાથ) લાંબી હોય-એમ બન્નેમાં ભેદ છે. વળી વસતિ(પૌષધનું સ્થાન-પૌષધ ૧૧૮. શ્રીજિનેશ્વરદેવોએ બતાવેલા ધર્મની એવી સુંદર વ્યવસ્થા છે કે-રંક-રાજા, શેઠ-નકર કે ધનિકદરિદ્ર સહુ કોઈ એકસરખી રીતિએ તેનું આરાધન કરી શકે. દેસાવગાસિક વ્રત તેને પૂરાવે છે. જાવજીવ, વર્ષ કે ચેમાસા પૂરતાં પણ લીધેલાં વતેમાં રહેલી વધુ છૂટને આરંભ પણ જીવને ન રહે તે માટે તે તે દિવસ કે સમય પૂરતો પણ તે આરંભ છેડવાની કળા તેમાં સમાયેલી છે. જેમ આખા શરીરમાં વ્યાપેલું સપદિકનું ઝેર મંત્રના જોરે ડંખમાં ખેંચીને ઉતારી શકાય છે, તેમ લાંબે કાળ, અનંત ક્ષેત્ર અને સધળાંય દ્રવ્યોની અવિ. રતિરૂપ પાપ-ઝેરને દેસાવગાસિકરૂપ સંવર-મંત્રથી અમુક કાળ, અમુક મર્યાદિત ક્ષેત્ર અને અમુક વસ્તુઓ પૂરતું જ ટૂંકું કરીને, આખરે તે પાપ-ઝેરથી છવને સર્વથા મુક્ત કરવાનું સામર્થ દેસાવગાસિક વ્રતથી કેળવાય છે. બહુ કાર્યની વ્યગ્રતાવાળો આત્મા પણ વચ્ચે વચ્ચે મળતા બે ઘડી જેવા અલ્પકાળ માટે પણ આ વ્રતદ્વારા પાપમાંથી બચી શકે છે. જેમ વેપારી એક પાઈને પણ મેળ રાખે છે અને નિરર્થક જવા દેતો નથી, તેમ શ્રાવકે પણ ધર્મનું સતત આરાધન ન બને ત્યારે પણ મળેલો છેડો પણ સમય દેસાવગાસિક વ્રતથી સફળ કરવો જોઈએ. વિના કારણે અવિરતિજન્ય કર્મથી આત્માને ભારે કરવો વ્યાજબી નથી. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬ " [ ધ સ॰ ભા૦ ૧-વિરુ ટ્–ગા૦ ૫૭ શાળાક્રિ)ને પણ શય્યા કહેવામાં આવે છે. એ પ્રમાણે · સસ્તાર ' શબ્દથી સચારા, શય્યા અને મકાન ત્રણ સમજવાં; એ ત્રણેયને આંખથી જોવાં અને પ્રમાજવાં એ પૌષધનું કાય છે, છતાં સંથારા, શય્યા કે મકાન આંખથી જોયા કે પ્રમાાઁ વિના જ પાથરે કે તેના ઉપયોગ કરે તે તેથી−૧. સરતારક અપ્રત્યુપેક્ષણુ-અપ્રમાન ૧૯ નામના પહેલા અતિચાર ગણેલા છે. અહી ♦ અપ્રત્યુપેક્ષણ અને અપ્રમાર્જન' શબ્દોમાં નિષેધસૂચક જે ‘ અ ’અવ્યય છે, તેના ‘ સર્વથા અભાવ અને ખરાબ રીતિએ ' એમ બે અર્થ' થાય છે. તેથી અહ્વીં એમ સમજવાનું છે કેસંથારા, શય્યા કે મકાનને નેત્રોથી ખીલ્કુલ જોયા વિના કે ચરવળા, ડંડાસણ વગેરેથી મુલ્ પ્રમાૉ વિના પાથરે-વાપરે ત્યારે કે એવા-પ્રમાર્જવા છતાં ખરાબ રીતિએ ( જેમ-તેમ ) જોઈપ્રમાઈને વાપરે ત્યારે, એમ બન્ને રીતિએ પણ આ પહેલો અતિચાર લાગે છે. આ પ્રમાણે આગળ કહેવાતા અતિચારામાં પણુ અપ્રત્યુપેક્ષણ અને અપ્રમાનને અર્થે ખીલ્કુલ જોયા કે પ્રમાજ વિના અને જેમ-તેમ જોઈ કે પ્રમાને, એમ એ પ્રકારે કરવા. તાપ કે–સથારા, શય્યા કે મકાન—એ ત્રણેયને મીલ્કુલ જોયા–પ્રમાર્યા વિના કે જેમ-તેમ જોઈપ્રમાઈને ઉયેાગમાં લેવાથી આ પહલેા અતિચાર લાગે છે. ૨. અપ્રતુપેક્ષ્ય અપ્રમાય આદાન- આદાન એટલે લેવુ`' અર્થ થાય, છતાં અહીં તેના ઉપલક્ષણથી મૂકવું–એવા પણ અથ સમજવા. આથી લાકડી, પાટલા, પાટીયાં ( વસ્ત્ર, ડીએ, ડંડાસણુ, જમવાની થાળી-વાડકા, પાણીનાં માટીનાં કે ધાતુનાં વાસણા, સુપડી, પુસ્તક ) વગેરે પૌષધાપયેગી સઘળી વસ્તુએ નેત્રથી જોયા વિના, પ્રમાર્જન કર્યા વિના અથવા જેમતેમ જોઈને કે પ્રમાઈને લેવા-મૂકવાથી આ ખીન્ને અતિચાર લાગે છે. ૩. અપ્રત્યુપેશ્ય અપ્રમાય હાન–અહીં ‘હાન એટલે સથા ત્યાગ કરવું ( પરઠવવું)' એવા અર્થ સમજવા. આથી સર્વથા તજવા જેવાં ઝાડા, પૈશાખ, ચૂક, ક, શ્લેષ્મ વગેરેને તજવાની જગ્યાને જો નેત્રાથી જોયા કે ઈંડાસણુ વગેરેથી પ્રમાર્યા વિના અગર જેમ-તેમ જોઈ-પ્રમાઈને ત્યાં પરવે–ત્યાગ કરે, તે આ ત્રીજો અતિચાર લાગે. પૌષધમાં કોઈ પણ ચીજ પરવડતાં પહેલાં જ્યાં જીવ વગેરે ન ાય તેવી ભૂમિને જોઈ-પ્રમા પછી ત્યાં પરઠવવી૧૨૦ જોઈએ. એ ત્રીજો અતિચાર કહ્યો. ૧૧૯, અહીં અપ્રત્યુપેક્ષણ અને અપ્રમાન-એ અનેનો ભેગા એક અતિચાર ગણાવ્યા છે, પણ અન્ય પ્રથામાં બન્નેના જુદા જુદા અતિયારા કહ્યા છે અને સચારાને અગે એ એ અતિયારેા કહી, ઝાડા, પેશાબ વગેરે પરાવવાને અંગે પણુ અપ્રત્યુપેક્ષણુ તથા અપ્રમાન–એમ એ જુદા જુદા અતિયારા કહ્યા છે. એ મુજબ ચાર, તથા પૌષધમાં અવિવિધ કે ભેજનની ચિંતા કરવી એ પાંચમે અતિચાર કહ્યો છે, જ્યારે અહીં ઝાડા, પેશાબ વગેરે નકામી વસ્તુઓ સિવાયની કપડાં, પાત્ર, કુંડી વગેરે વસ્તુ લેવા-મૂકવામાં નહિ જેવા-પ્રમાવાના એક તથા વિસ્મરણુ નામનો એક—એમ એ અતિચારા વધારે કહ્યા છે અને તેને બદલે અપ્રત્યુપેક્ષણુ-અપ્રમાર્જનનો ભેગા એકેક ગણી એ ઓછા કર્યા છે. સરવાળે બન્ને રીતિએ પાંચ અતિચારે છે. ૧૨૦. પરાવતાં પહેલાં તે જમીનના માલિકની મજૂરી મેળવવી જોઇએ, કાષ્ટને અપ્રીતિ થાય તેમ તેની રજા વિના પરાવવાથી ક་બંધન થાય છે. જે જમીનનેા માલિક ન હોય તેવી રાજમા વગેરે જમીન, કે જેના માલિક કાઈ જ્યંતર વગેરે દેવ હોય તેવી જમીનની પણુ ‘અનુજ્ઞાનયજ્ઞમુદ્દો ' અર્થાત્ - જેવી માલિકી હાય તે રજા આપે !' એમ અનુજ્ઞા માગીને પરઠવવું જોઈએ. પરદ્મવ્યા પછી પણુ ત્રણ વાર ‘વેસિરઈ’ ખેલવું જોઈએ. Page #380 -------------------------------------------------------------------------- ________________ બ૦ ર–અતિથિસંવિભાગ વ્રતના અતિચારે ] ૩૨૭ આ ત્રણેય અતિચારોમાં અપ્રત્યુપેક્ષણ અને અપ્રમાર્જન શબ્દથી દુષ્કૃત્યુપેક્ષણ અને દુખમાર્જન એટલે યથાર્થ રીતે ન જેવું અને ન પ્રમાવું એ જે અર્થ કર્યો છે, તે “નગ્ન' અવ્યયના “નિષેધ અને ખરાબ” એમ બે અર્થે થાય છે તેને આધારે સમજ. જેમ “કુત્સિત (દુષ્ટ) બ્રાહ્મણ એટલે અબ્રાહ્મણ કહેવાય છે, તેમ અહીં પણ સમજવું. મૂળ આગમને પણ તે પાઠ નીચે પ્રમાણે ઉપાસકદશાંગ સૂત્રમાં છે. અરિફિ–કુરિન્નિાલંધરે, કવિ-કુરિવરિન્નાથ, શqરિદિન-હિત્રિાપાસવામૃમી, નિગ–કુળકિન્નડજ્યપાણarખૂ િરિ ” ( ä૦ ૬, સૂત્ર ૬) ભાવાર્થ–અપ્રતિલિખિત-પ્રતિલિખિત શપ્પા-સંથાર, અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત શય્યા -સંથાર, અપ્રતિલિખિત-પ્રલિખિતિ સ્થડિલ-માત્રુની ભૂમિ, અપ્રમાજિંત-પ્રમાર્જિત ડિલ માત્રુની ભૂમિ ઈતિ.” ૪. અનાદર-પૌષધ કરવામાં તથા તેનાં કર્તવ્યમાં અનુત્સાહ (ચિ વિના, વિધિના આદર વિના અને અનિચ્છાએ જેમ-તેમ, અર્થાત્ નહિ કરવા જેમ કરવું)-એ ચે અતિચાર કહ્યો છે. અને– ૫. અસ્મૃતિ-પૌષધ કરવાનું ભૂલાઈ જવું (અમુક ક્રિયા કરી કે નહિ તેને ખ્યાલ ન રહે) વગેરે પાંચમે અતિચાર છે. આ પૌષધવતના અતિચારે કહ્યા, હવે અતિથિસંવિભાગ વ્રતના અતિચારે કહે છે. મૃ–“ત્તેિ થાપ તૈન, સ્થાન તથા . काललयोऽन्यापदेश, इति पञ्चान्तिमे व्रते ॥ ५८॥" મૂલાથ–૧. દેવાયેગ્ય વસ્તુ સચિત્ત ઉપર મૂકવી, ૨. સચિત્તથી ઢાંકવી, ૩. મત્સર કરે, ૪. દાનને સમય વ્યતીત કરે તથા પ. પિતાનું પારકું કે પારકું પિતાનું કહેવું, એ છેલ્લા ત્રતમાં અતિચારે છે.” ટીકાને ભાવાર્થ—અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચારે છે. તેમાં ૧. સચિત્તમાં સ્થાપન-સાધુને દેવા ગ્ય વસ્તુ પિતાની પાસે હોવા છતાં, તે નહિ દેવાની બુદ્ધિથી સચિત્ત પદાર્થો, જેવાં કે-મીઠું વગેરે પૃથ્વીકાય, કાચું પાણી વગેરે અપૂકાય, જેમાં અગ્નિ હોય તેવી છૂટી ચૂલ્લી વગેરે ધાન્ય, અગ્નિકાય કે સચિત્ત લીલેરી આદિ વનસ્પતિકાય, વગેરેની ઉપર મૂકે (કે જેથી સાધુ લઈ શકે નહિ), તે પહેલે અતિચાર સમજે. ૨. સચિત્તથી સ્થગન-ઉપર જણાવ્યું તેવી બુદ્ધિથી દેવા યોગ્ય વસ્તુ ઉપર કંદ, ત્રણ વાર “સિરઈ' કહેવાનો અર્થ એ છે કે-મન, વચન અને કાયાથી આ પદાર્થના સંબંધને તપું . એ પ્રમાણે ન બોલે તે પરાવ્યા પછી પણ તેમાં જીવાત્પત્તિ થાય કે બીજી રીતિએ જે જે વિરાધનાદિ થાય, તે પાપને ભાગી પરાવનાર બને, માટે ત્રણ વાર “સિરઈ' અવશ્ય કહેવું. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ [ ધ સં૦ ભા૦ ૧-વિત્ર ૨-ગા૦ ૫૮ પાંદડાં ફૂલ, ફળ વગેરે સજીવ પદાર્થો ઢાંકે-મૂકે (અગર જે વાસણમાં તેવી વસ્તુઓ હેય તે વાસણથી ઢાંકે), એ બીજે અતિચાર સમજ. ૩. મસર-સાધુ કઈ વસ્તુની માગણી કરે ત્યારે સાધુ ઉપર મત્સર કરે, અર્થાત વસ્તુ હેિવા છતાં સાધુ માગે તે પણ ન આપવી, કે કઈ સામાન્ય સ્થિતિવાળો પણ સાધુની માગ થી વહેરાવે તે જોઈને, “શું હું આ રંકથી પણ હલકું છું?”—એમ વહેરાવનાર ઉપર મત્સર કરીને સાધુને વહેરાવવી, એમ વહોરાવવા છતાં મત્સરને વેગે અતિચાર લાગે છે. બીજાની ઉન્નતિ દેખીને વૈમનસ્ય-ઈર્ષા થવી તે મત્સર કહેવાય છે. પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સ્કૃત અનેકાર્થસંગ્રહ કેષમાં કહ્યું છે કે “મન્ના: પ્રયક્ષમાં અર્થા–બીજાની સંપત્તિ સહન નહિ થવાથી, તે સંપત્તિવાળા ઉપર ક્રોધ કરે તે મત્સર કહેવાય છે. એ ત્રીજો અતિચાર જાણ. ૪. કાળી ઉલંઘન-સાધુઓના ભિક્ષાના સમયનું ઉલ્લંઘન કરવું, અર્થાત્ સાધુને ભિક્ષાના સમયથી વહેલા કે મેડા લાવીશ તે (વહેલા બોલાવવાથી દોષ વગેરેનું અનુમાન કરી વહેરશે નહિ અને મેડા બેલાવવાથી બીજેથી ભિક્ષા લઈ આવવાથી જરૂરના અભાવે વહેરશે નહિ -એમ બે રીતિએ) વહેરશે નહિ અને સમજશે કે-“આ ગૃહસ્થ ભિક્ષા દેવા ઈચ્છે છે” ઈત્યાદિ દેવાની બુદ્ધિ નહિ છતાં દેવાની તૈયારી બતાવવી, તે ચે અતિચાર જાણ. ૫. અન્યાપદેશ-સાધુને આપવાની ઈચ્છા નહિ હેવાથી દેવા યોગ્ય વસ્તુ મેળ, સાકર વગેરે પિતાનાં છતાં, બચાવ માટે સાધુને સાંભળતાં ઘરના માણસોને કહે કે-“આ તે આપણું નથી, પારકું છે, માટે સાધુને આપશે નહિ”-એમ બીજાને અપદેશ-ન્હાનું કરે. “અપદેશ શબ્દના “કરવું, મ્હાનું બતાવવું અને લક્ષ્ય આપવું ” એમ ત્રણ અર્થે અનેકાર્થસંગ્રહમાં પૂર શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યા છે, તેમાંથી અહીં “હાનું બતાવવું” અર્થ સમજ.” એમાં એ આશય રાખે કે-સાધુઓ એમ સમજશે કે આ તે પારકું હોવાથી નિષેધ કરે છે, પિતાનું હોત તે કેમ ન આપત? –એમ સાધુને વિશ્વાસ પમાડવા માટે ખોટું બોલે. અથવા બીજી રીતિએ આપતાં પહેલાં સાધુઓ સાંભળે તેમ બેલે કે–આ દાનથી મારી માતા વગેરેને પુણ્ય હેજે ! આવું બોલવાથી પણ સાધુ અક માનીને તે વસ્તુને લે નહિ. એ પાંચમો અતિચાર કહ્યો.૨૧ એ પ્રમાણે આ અતિચારોનું સ્વરૂપ શ્રીઉપાસકદશાંગ સૂત્રની ટીકાના આધારે કહ્યું. ત્યાં કહ્યું છે કે-સમજપૂર્વક આ પ્રમાણે કરે તે પણ અતિચાર જ સમજવા. જુઓ ત્યાંને પાઠ“uતે સિવાર ઇવ, ન મા, તાનાર્થમજ્યુસ્થાનીદાનપરિપતે દૂષિતતા ” (શષ્ય૦ ૬, સૂ૦ ૬ ટો ) " અર્થા–“દાનને માટે તૈયારી--પ્રયત્ન હોવાથી (દેશથી વ્રતનું પાલન) અને ભાવના દૂષિત છે માટે (દેશથી ભંગ એમ) આ અતિચારે છે, પણ વ્રતભંગ નથી.” વ્રતભંગનું સ્વરૂપ તે ત્યાં આ પ્રમાણે કહ્યું છે– ૧૨૧. અન્ય સ્થલે, ભિક્ષા દેવાના આશયથી પારકું છતાં પિતાનું છે-એમ કહીને આપે, તે પણ તેને આ અતિચાર કહ્યો છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૦૨-સમ્યવાહિની પ્રાપ્તિના ઉપાયે વગેરે ] ૩ दाणंतरायदोसा, न देइ दिजंतयं च वारेइ । વિજે વા વરિતwદ્દ, વિવિવ)ળા મારે મન ?” (૩૫૦ વૃત્તિ) ભાવાથ–“દાનાંતરાય નામના અંતરાયકર્મના દેષથી સ્વયં દાન આપે નહિ, બીજા આપનારને અટકાવે, અથવા કોઈ આપે તે ખેદ કરે, કૃપણપણાથી એવું કરે તે વ્રતને ભંગ થાય. ધર્મબિન્દુની ટીકા, યેગશાસ્ત્રની ટીકા વગેરેમાં તે, અજાણપણું વગેરે કારણેથી જ્યારે ભૂલ થાય કે અતિક્રમાદિથી આ પ્રમાણે (ભૂલો કરે તે જ તેને અતિચારો કહ્યા છે અને સમજપૂર્વક-કપટ કરવાથી તે વ્રતભંગ થાય એમ જણાવ્યું છે. નિશ્ચય કેવલીગમ્ય સમજ. એમ સમ્યકૃત્વ, અણુવતે, ગુણવ્રત અને શિક્ષાત્રતે તથા તે દરેકના અતિચારો જણાવ્યા. વધુમાં અહીં વ્રત અને અતિચારોના ઉપલક્ષણથી વ્રતાદિ તે તે અધિકારમાં જણાવવા યોગ્ય (તેના અંગભૂત) સમ્યક્ત્વાદિ ગુણેની પ્રાપ્તિના ઉપાયે, તેનું રક્ષણ ગ્રહણ, પ્રયત્ન, તથા તેના “વિષ, પણ યથાસ્થાને જણાવ્યા છે- એમ સ્વયમેવ સમજવું. તે ઉપાયે, રક્ષણ વિગેરેનું વર્ણન નામપૂર્વક પંચાશકમાં આ પ્રમાણે કહેલું છે– પુરાસુપર-નવા-ના-ચા-વિસના પ્રવાસ મારવામામા--હુંફાળે ઘરેë છે ?” (રંવાર, ૨-) આને અર્થ ત્યાં ટીકામાં આ પ્રમાણે છે-“સૂત્રથી” ઉપાયે વગેરે જાણવા.” તેમાં– ૧. ઉપાય-સમ્યક્ત્વ, અણુવ્રત વગેરે ગુણે અભ્યસ્થાનાદિ વિનય કરવાથી પ્રગટે છે. કહ્યું છે કે ગુરુ આચ્ચેથી ઉભા થવારૂપ અભ્યત્યાન કરવું, તેઓને વિનય કરે, તેમાં પરાક્રમ ફેરવવું અને સાધુઓની સેવા કરવી; એથી સમ્યગદર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ, વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે, માટે તે અદ્ભુત્થાન વગેરે સમ્યક્ત્વાદિ ગુણેને પ્રગટ કરવાના ઉપાય છે. ઉપરાન્ત, જાતિસ્મરણ વગેરે પિતાના જ્ઞાનથી, શ્રી તીર્થંકરદેવના વચનથી, કે અન્ય ગુર્નાદિકના વચને સાંભળવાથી પણ સમક્તિ વગેરે પ્રકટે છે, માટે તે પણ ઉપાયે સમજવા કહ્યું છે કે – સમગg wવાનો ગર્વ ના વાપ” આવા પુ. ,૦૨. ૩૦ - અર્થાત “જાતિસ્મરણ કે અવધિ આદિ પિતાના જ્ઞાનથી, તીર્થકર કે સર્વાના વચનથી અથવા બીજા પણ અતિશાયી જ્ઞાનવાળા જ્ઞાનિઓના મુખેથી સાંભળીને (તે સમ્યક્ત્વ, દેશવિરતિ આદિ ગુણે પ્રગટ થાય છે.)” અથવા પહેલા અનતાનુબંધી તથા બીજા અપ્રત્યાખ્યાનીય નામના કષાયને પશમ થવાથી પણ પ્રગટ થાય છે, એ વગેરે સમ્યક્ત્વ આદિ પામવાના ઉપાયે સમજવા. ર. રક્ષણ-પ્રગટ થયેલા સમકિત વગેરે ગુણોનું પાલન કરવાના ઉપાયરૂપ “આયતન સેવવા વગેરેથી તે તે ગુણોની રક્ષા થાય છે. કહ્યું છે કે આયતનનું સેવન કરવું વિના કારણે ૧૨૨ આયતન એટલે જે સ્થાને ધણુ ધાર્મિક માણસો મળતા હોય, ધર્મકથા કરતા હોય અને Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ (૧૦ સંo ભા. ૧-વિ૦ ૨-ગા. ૫૦ બીજાના ઘેર જવું નહિ, કીડા, કુતૂહલ વગેરેને ત્યાગ કરો અને વિકારી વચન વર્જવું કે જેથી પ્રાપ્ત થયેલા સમકિત કે વ્રતનું રક્ષણ થાય છે. અહીં ઉપાય અને રક્ષણ બે જૂદાં કહ્યાં, જ્યારે અન્ય આચાર્યો તેને “ઉપાયપૂર્વક રક્ષણ કરવું એ અર્થ કરી બન્નેને ભેગાં (એક જ) પણ ગણે છે. ૩. ગ્રહણ-સમ્યક્ત્વ, દેશવિરતિ વગેરે વતે ગુરુ પાસે અંગીકાર કરનારે તેના ત્રિવિધ-વિવિધ વગેરે ભાંગાઓને વિવેકપૂર્વક સમજી, પિતાનાથી જે જે ભાંગે રક્ષણ-પાલન થઈ શકે તેમ હોય તે તે ભાંગે ગ્રહણ કરવું, કે જેથી પાછળથી અતિચારને કે ભંગને પ્રસંગ ન આવે. આણંદજી કામદેવજી વગેરેએ લીધેલાં વ્રતમાં એ વશિષ્ટતા હતી કે-મરણાન્ત ઉપસર્ગો આવવા છતાં પણ તેનું પૂર્ણ પણે પાલન કર્યું અને તેથી જ પ્રભુ શ્રી મહાવીરદેવના મુખે પણ તેઓ ઉત્તમ શ્રાવક તરીકે વખણાયા. પહેલાં સમ્યફ તથા વ્રતના અધિકારમાં જણાવી ગયા, તે વિવિધ ત્રિવિધ–વગેરે વિકપમાં યથાશકય ભાંગાથી સમ્યકત્વ, વ્રત વગેરેને ગ્રહણ કરવાં. કહ્યું છે કે-મિથ્યાત્વનું પ્રતિક્રમણ ત્રિવિધ-ત્રિવિધથી જાણવું વગેરે. તથા પૃ. ૧૫૬માં તેના “દ્વિવિધ ત્રિવિધેન પહેલે, દ્વિવિધ-દ્ધિવિધેન બી, દ્વિવિધ-એકવિધેન ત્રિીને તેમજ એકવિધ-એકવિધેન ચે” વગેરે ભાંગા જણાવ્યા છે. તેને તે પ્રમાણે સમજીને શક્ય ભાગે વ્રતો ગ્રહણ કરવાં. ૪.પ્રયત્ન-ગ્રહણ કરેલાં સમ્યક્ત્વ, વ્રત વગેરેને વારંવાર યાદ કરવાને ઉદ્યમ તેને પ્રયત્ન કહેવાય છે, તેનું સ્વરૂપ સમતિના અધિકારમાં કહેવાઈ ગયું છે. વળી જે તજવા ગ્ય છતાં તજાયું ન હોય તેને પણ શક્તિ ફેરવીને ત્યાગ કરવાના ઉદ્યમરૂપ પ્રયત્ન કરવો જોઈએ. જેમકે- પૃ. ૧૪હ્માં કહ્યા પ્રમાણે, આજથી મારે અન્યદર્શની દેવ-ગુરૂ વગેરેને વન્દન કરવું નહિ, ઈત્યાદિ સમકિતને અંગેની; તથા પૃ.૧૭૫માં જણાવ્યા પ્રમાણે, જાડા કપડાથી ગાળીને પાણી લેવું બાળવાના લાકડાં, દળવા-ભરડવાનાં કે રાંધવાનાં આખાં અનાજ કે દાળ વગેરે પણ ખરીદ કરતાં પહેલાં જેમાં જીવ ન હોય–સડેલાં ન હોય તેવાં ખરીદવાં, તેવાં શુદ્ધ લાવવા છતાં વાપરતી વેળાએ પણ ત્રસ વગેરે ની હિંસા ન થાય તે પ્રમાણે જોઈને વિધિપૂર્વક ઉપયોગ કરે; વગેરે પહેલા વ્રતને અને કહેલી જાણ કરવી, અન્ય વતેના માટે પણ એ મુજબ વર્તવું, તે પ્રયત્ન સમજે. ૫ વિષય-જે જે વિષયને ત્યાગ કે સ્વીકાર કર હોય, તેને સમજીને ત્યાગ કે સ્વીકાર કરવું જોઈએ. જેમકે--જીવ અજીવ આદિ નવતને ત માનવા તે સમ્યકત્વને વિષય છે ધર્માચરણ કરતા હોય તેવું સ્થાન. શ્રીધર્મરત્ન પ્રકરણમાં શીલવંતનાં છ લક્ષણો બતાવ્યાં છે તે વ્રતરક્ષાને માટે બહુ ઉપયોગી છે. ત્યાં આયતનનું સેવન કરવું. વિના કારણે એકલા જ્યાં પુરુષ ન હેય તે ઘેર ન જવું, ઉભટ વેષ નહિ પહેરવો, દેશાચાર અને કુલાચારને શોભે તે વૈષ પહેરવે, જેનાથી મોહ જાગે તેવાં વિકારી વચને નહિ બોલવા, બાલચેષ્ટાને ત્યાગ કરવો અને બીજાની પાસે પ્રયજન પડયે મધુર વાણીથી કામ લેવું, સમજાવીને કામ કરાવવું પણ બલાહકારથી–તેની ઇચ્છા વિના–સત્તાના જોરે કામ નહિ કરાવવું. એ પ્રમાણે છગુ વિસ્તારથી વર્ણવ્યા છે. એ છ ગુણે નહિ પાળવાથી શું નુકશાન થાય છે તે પણ ત્યાં જણાવ્યું છે. જુઓ ત્યાં ગાયાઓ છ થી ૪૧ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૨-સાત ક્ષેત્રાને અગે શ્રાવકને ધ કડી તથા જીવાની સ્થૂલ કે સકલ્પિત હિ'સાને ત્યાગ વગે૨ે પહેલા પ્રાણાતિપાતવિરમણ વ્રતના વિષય છે. એમ દરેક ત્રતા જે જે વિષયને ઉદ્દેશીને કહ્યાં છે, તે તે તેના વિષય ' સમજીને લેવાં. આ ઉપાય, રક્ષણ, ગ્રહણ, પ્રયત્ન તથા વિષયને વ્રતાધિકારમાં કે અતિચારાના અધિકારમાં ( સ્પષ્ટરૂપે ) નથી કહ્યાં, તા પણ બુદ્ધિમાનાએ સ્વયં સમજી લેવાં, જેમ કુંભારના ચાક દંડથી એક દિશાએથી જ ભમાવવા છતાં સર્વ દિશાએ ભમે છે, તેમ અહી' પણ સમ્યક્ત્વ કે તેને અંગે વિવિધ વાતા કહેવા ચાગ્ય છતાં અત્રે ટુંકાણુમાં જણાવવાના ઉદ્દેશ હાવાથી માત્ર સભ્યત્વ ત્રતા અને તેના અતિચારરૂપ એક દેશ જ ( અમુક હકીકત જ ) જણાવેલ છે, તે પણ તેની સાથે ઉપર જણાવેલા ઉપાયે વગેરે અંશે પણ કહ્યા છે એમ ઉપલક્ષણથી સમજી લેવું અને તે બીજા આગમામાંથી જાણી લેવા. ઉપર જણાવ્યા તે વ્રતોના અતિચારાના ત્યાગ કરવા એ ગૃહસ્થના વિશેષ ધમ છે. એમ જણાવવા મૂળ ગાથાથી જ ગ્રંથકાર કહે છે કે— પૂજ— ઐત્રિના ત્રાચારો, કૃષિયો વિશેષતઃ । સન્નક્ષેત્ર્યાં મથા વિશ—વાળો ટીનાનુનમ્ ॥ ૧ ॥” મૂલા—“ એ અતિચારા વિના ત્રતોનું આચરણ (પાલન) કરવું તે ગ્રહસ્થને વિશેષ ધ છે. અને સાત ક્ષેત્રમાં ધન ખર્ચવુ', દુ:ખીયાંની અનુક ંપા કરવી તે પણ ગૃહસ્થના વિશેષ ધમ છે. ” ટીકાના ભાવાથ–પૂર્વે જણાવ્યા તે અતિચાર ન લાગે તેમ અર્થાત્ અતિચારાને ટાળીને સમ્યકૃત્વ તથા અણુવ્રતાદિ તેાનું નિરતિચાર પાલન કરવુ. તે ગૃહસ્થના વિશેષ ધર્મ કહ્યો, (સમ્યક્રૂત્વ અધિકારથી માંડીને વિશેષ ધર્મના અધિકાર ચાલુ છે, ) તે ઉપરાન્ત પણ · દિનનૃત્ય વગેરે ગૃહસ્થના વિશેષ ધર્મ કહેવામાં આવશે, અર્થાત્ જેમ અહીં સુધી પાછળ કહ્યો તેમ ખીજો કહેવાશે તેને પણ ગૃહસ્થના વિશેષ ધર્મ” સમજવા. તેમાં – 6 * સાત ક્ષેત્રામાં ધનને વાવવું તથા દીનની અનુકંપા કરવી, તે પણ ગૃહસ્થના વિશેષ ધ છે. શ્રીજિનમૂતિ, જિનમંદિર, જૈન આગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા,-એ સાતેયને ક્ષેત્રા કહ્યાં છે. શ્રાવકધમના અધિકાર ચાલુ હાવાથી શ્રાવકે તે ક્ષેત્રામાં ન્યાયથી ઉપાર્જન કરેલા ધનનું વાવેતર કરવું. અહી' ક્ષેત્ર અને વાવેતર' એ એ શબ્દો કહ્યા, તેનું કારણ એ છે કે –ક્ષેત્રામાં ખીજનુ વાવેતર થાય છે, માટે ‘ વાવેતર ’ શબ્દ કહ્યો અને વાવેતર ઉત્તમ ક્ષેત્રમાં થાય છે, માટે સાતેયને ક્ષેત્રે કહ્યાં. એમ આ સાતેયને ક્ષેત્રા કહ્યાં તે જૈનદર્શનની રૂઢિથી સમજવું. શ્રાવકે સાતેય ક્ષેત્રમાં યથાચિત ( જ્યાં વિશેષ જરૂર હૈાય ત્યાં પહેલું તથા વધારે અને આછી જરૂર હાય ત્યાં આછુ. અને પછી એ પ્રમાણે) ધનનુ વાવેતર (ખર્ચ) ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક કરવું જોઇએ. તે આ પ્રમાણે ૧. શ્રીજિનબિસ્મ—વિશિષ્ટ લક્ષણયુક્ત અને દેખતાં જ આહ્લાદ ઉપજાવે તેવી શ્રીજિનમૂર્તિ-વજ્રરત્ન, ઈન્દ્રનીલ રત્ન, અંજન રત્ન, ચન્દ્રકાન્ત મણિ, ષ્ટિ રત્ન, કેતન રત્ન, પરવાળાં, Page #385 -------------------------------------------------------------------------- ________________ (ધસં૦ ભા૧-વિ. ના. સેનું, ચાંદી, ચન્દનનું કાષ્ઠ, ઉત્તમ પાષાણુ કે ઉત્તમ માટી વગેરે ઉત્તમ દ્રવ્યોની કરાવવી. કહ્યું છે કે “ઉત્તમ માટી, નિર્મળ પાષાણુ, રૂપું, કાષ્ઠ, સેનું, રત્ન, મણિ, ચંદન વગેરેથી પિતાની સંપત્તિ અનુસાર જેઓ શ્રીજિનેશ્વરદેવની મનોહર મૂતિ કરાવે છે, તે મનુષ્યપણુનાં અને દેવપણાનાં મહાન સુખને પ્રાપ્ત કરે છે. તથા આહ્લાદકારિણી, સર્વલક્ષણયુક્ત અને સમસ્ત અલકારવાળી શ્રીજિનપ્રતિમાનું દર્શન કરતાં જેમ જેમ તે મનને વધુ આનંદ ઉપજાવે, તેમ તેમ વધુ નિર્જરા થાય છે” એમ સમજવું. એ રીતિએ ઉત્તમ શ્રીજિનપ્રતિમા ભરાવવી તથા તે બનાવેલી શ્રીજિનપ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રતિષ્ઠાપન (પ્રતિષ્ઠા) કરાવવું. વળી તેનું અષ્ટપ્રકારથી પૂજન કરવું, ( મહેસૂવાદિ) યાત્રા કરવી, વિશિષ્ટ આભરણેથી વિભૂષિત કરવી તથા વિશિષ્ટ પ્રકારનાં વસ્ત્રોથી પહેરામણી કરવી, એ વગેરે કાર્યોથી શ્રીજિનબિમ્બરૂપ ક્ષેત્રમાં ધનનું વાવેતર થાય છે. કહ્યું છે કે “જેમાંથી ઘણું સુગંધ ઉછળતી હોય તેવાં સુગંધી ચૂર્ણ ૧, પુષ્પો ૨અક્ષતે ૩, ધૂપ ૪, દવાઓ ૫, ઉત્તમ પ્રકારના તાજા ઘીથી બનાવેલાં જુદી જુદી જાતિનાં અનેક નિવેદ્ય ૬, કુદરતે સ્વયં પાકેલાં પવિત્ર ફળ અને જળનાં ભરેલાં પાત્રે (કળશે) ૮, એ આઠ પ્રકારનાં ઊત્તમ દ્રવ્યથી જિનેશ્વરની પૂજા કરનારા (પુણ્યવંત ગૃહસ્થ થોડા સમયમાં જ મોક્ષના અખંડ–અનંત સુખને પામે છે. કઈ એમ સમજે કે- જેને રાગ-દ્વેષ નથી; એવી જડ (પાષાણુ વગેરેની) શ્રીજિનમતિ. એની પૂજા વગેરેથી શું ફળ મળે? કારણ કે–તે તે જડ છે ” એની આ સમજ બેટી છે, કારણ કે-જેમ ચિંતામણિ રત્ન વગેરે જડ છતાં ફળ આપે છે, તેમ શ્રીજિનમતિઓ પણ ફળ આપે છે. વીતરાગસ્તોત્રમાં પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે " अप्रसनात् कथं प्राप्यं, फलमेतदसतम् । નિવામMવિક જિંત્ર, રુપિ વિજેતા ? શા” (૪ ૧૧-૨ ) ભાવા–“ જે પ્રસન્ન ન થાય તેનાથી ફળ કેવી રીતિએ મળે?—એવો પ્રશ્ન અસંગત છે. શું જડ છતાં ચિંતામણિ રત્ન વગેરે ફળ નથી આપતાં? અર્થાત્ આપે છે, તેમ શ્રીજિનમૂતિ પણ આપે છે.” " उवगाराऽमावम्मि वि, पुज्जाणं पूयगस्स उवगारो। માણસાઈ ગઈવિ-જૈવ કદ રહે છે ? ” (પૂના , છે) ભાવાથ–“પૂજેમાં ઉપકારને અભાવ (તેઓને ઉપકાર નહિ થવા) છતાં પૂજકને ઉપકાર થાય છે. જેમ મંત્ર વગેરેનું સ્મરણ કરવાથી (ઈષ્ટસિદ્ધિ), અને અગ્નિ વગેરેના સેવનથી (ગરમી વગેરે) લાભે થાય છે, તેમ અહીં પણ સમજવું.” ઉપરને શ્રીજિનપૂજનને અધિકાર પોતે બનાવરાવેલી મૂતિને અગે કહ્યો. એ સિવાય બીજાઓએ ભરાવેલાં અને (કેઈએ નહિ કરાવેલાં) શાશ્વતાં શ્રીજિનબિઓનું પણ પૂજન, વન્દન વગેરે વિધિ યથાયોગ્ય કર. શ્રીજિનપ્રતિમા (ચ) ત્રણ પ્રકાર હોય છે. એક ભક્તિચેત્ય– પિતે અથવા બીજાએ ભક્તિ કરવા માટે મંદિરમાં ભરાવેલું હોય, જેમ વર્તમાનમાં પણ મનુષ્ય ભરાવે છે (કરાવે છે). બીજુ ૨ મંગલચૈત્ય–ઘરના બારણું (બારસાખ)માં મંગલને માટે કરાવાય છે અને ૧૨. શ્રાવકે હાલ ઘરના બારસાખમાં કળશ કરાવે છે, ને કે-અષ્ટમંગલ પૈકીનું મંગળ છે, Page #386 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-સાત ક્ષેત્રોને અગે શ્રાવકના ધર્મ ] ૩૩૩ અને ત્રીજી શાશ્વતચૈત્ય-જે કાઇએ કદી નહિ કરાવેલુ અનાદિકાળથી ઉષ્ણ, અર્ધા અને તિસ્થ્ય લેાકમાં શાશ્વતાં શ્રીજિનમદિરામાં ત્રણેય કાળ માટે વિદ્યમાન છે. એ પ્રતિમાઓમાં શ્રીવીતરાગદેવના સ્વરૂપને આરોપ (પ્રાણપ્રતિષ્ઠા-અંજનશલાકા ) કરીને તેનું પૂજન વગેરે કરવુ એ ઉચિત છે. એ મુજબ શ્રીજિનમૂતિ રૂપ ક્ષેત્રમાં ધનનુ વાવેતર કરવુ જોઈએ. " અવાજ થય ૨. શ્રોજિનન્દિર-મ ંદિરરૂપ ક્ષેત્રમાં ધનનું વાવેતર કરવા માટે કહ્યું છે કે-જે જમીનમાં ( નીચે હાડકાં, કોલસા કે એવી અમ`ગળ ચીજોરૂપ ) શલ્ય ન હાય ત્યાં, વસ્તુ સ્વભાવે જ નિપજેલી પાષાણુ, કાષ્ટ વગેરે ચીજોને ( શાસ્ત્રમાં જણાવેલા વિધિ મુજબ ) ગ્રહણ કરીને, સુતાર–સલાટ વગેરે કારીગરા પ્રત્યે જરાય ખલાત્કાર કે ઠગાઇ વગેરે કર્યા વિના, ( ( તે પ્રસનતાથી કામ આપે તેમ) અને ખીજા મજુરા વગેરેને પણ (તેની ઈચ્છાથીય) અધિક મહેનતાણું આપીને, પૃથ્વીકાયાદિ છ કાય જીવાની રક્ષાની કાળજી (યતના) રાખવાપૂર્ણાંક શ્રીજિનમદ્વિર બંધાવરાવવું. પોતાની પાસે ધનસપત્તિ સારી હાય તા શ્રીભરત મહારાજાની જેમ, જેમાં રત્નાની શિલાઓથી જડેલુ' સાનાનુ' ભાંયતળીયુ* હાય, મણિમય થાંભલાંએ તથા પગથીયાં હાય, રત્નમય સેકડા તારાથી (કમાનોથી) સુશેાભિત હાય, વિશાળ કાઢ-કાંગરા હાય, પુતલીયેાની રચનાથી થાંભલાએ શણગારેલા હાય, વગેરે ઉત્તમ ખધણીવાળુ અને સળગતા કપૂર, કસ્તુરી, અગુરુ વગેરે સુગધી ધૂપાના ધૂમાડા આકાશમાં ઉછળતા જોઈ જાણે વાદળ છે’એમ માની આનદને લીધે નાચતા માર વગેરેના હૈ નાદના રહ્યો હાય ( અર્થાત્ વિવિધ જાતિના ઘણા ઉત્તમ ધૂપાની જ્યાં ચારેય પ્રકારનાં માંગલિક વાજીંત્રાના અવાજથી આકાશ ગાજી જુદી જુદી જાતિનાં વસ્ત્રોના ચંદ્રુઆમાં જડેલાં (ગૂંથેલાં) હાય, જ્યાં ઊંચે ચઢતા, નીચે ઊતરતા, ગાયન કરતા, નાચ કરતા, આનદથી કૂદતા અને સિંહનાદ કરતા માનવ સમુહ મન્દિરના મહિમાની અનુમેાદના કરતા ષિત થતા હાય, વળી તેમાં ચિતરાવેલાં વિચિત્ર—આશ્ચય કારક ચિત્રાને જોઈ જોઈને દર્શન કરવા આવેલા સઘળા લેાકેા આશ્ચય પામતા હાય; જે ચામર, છત્ર, ધ્વજા વગેરે અલકારાથી વિભૂષિત ડાય; માટી ધ્વજા ફરકતી હાય અને તેમાં માંધેલી ઘુઘરીઓના અવાજથી કરતી હાય; જ્યાં દનના કૌતુકથી આકર્ષાયેલા દેવા, દાનવા અને તાં શ્રીજિનમૂતિ કરાવવી શ્રેષ્ઠ છે. આ શ્રાવકનુ ઘર છે' એમ આળખવાની એ નિશાની છે. જૈનેતરો બારસાખમાં કળશ, કૃષ્ણજી કે ગણપતિની મૂર્તિ બનાવે છે. જૈનાએ શ્રીજિનમૂર્તિ બનાવરાવવી એ શાસ્ત્રયુક્ત છે. પૂર્વભવમાં દ્વારમાં પ્રવેશ કરતાં અનાયાસે પ્રતિદિન ચએલાં મૂર્તિનાં દર્શનથી આર્દ્ર કુમારને અનાય દેશમાં જન્મ લે છતાં જિનદર્શનની પ્રાપ્તિ થઇ. તેમ વારંવાર દર્શનથી સરકાર પડતાં લાલાભ થાય છે. ૧૨૪. જગતના વ્યવહારા આવા આરાપથી ચાલે છે. ગૃહસ્થમાં સાધુતાને આરેાપ કરીને તેને સાધુ તરીકે પૂજવામાં આવે છે. રાજાને રાજ્યાભિષેકના વિધિ, બીજાના પુત્રને ગાદે (ખાળે) લેવાના વિધિ અને શ્રુગ્નક્રિયામાં પતિ-પત્નીને અંગે કરાતા વિધિ, એ બધા આરેાપ જ છે. જેમ એ દરેકમાં આરેાપ કર્યો પછી તેને સાધુ, રાજા, પુત્ર કે પતિ-પત્નિરૂપે સ્વીકાર કરવામાં કાંઇ અનુચિત નથી, તેમ મૂર્તિમાં પશુ વીતરાગતાને આરાપ કરી વીતરાગરૂપે માનવામાં કે વન્દનાદિ કરવામાં જરાય મનુચિત નથી, કિન્તુ મારાપને મનુસારે રાજાતિ પ્રજા વગેરેને પ્રભાવિત બનાવે છે, તેમ મૂર્તિ પશુ ભક્તજનાનાહૃદયને ભક્તિથી પુનિત્ર બનાવે છે, વગેરે વ્યવહાર ધમતું ખળ સ્વયં વિચારવું, સુગંધ હાય ) તેવું વળી જ્યાં ઉઠતું હાય, જે દેવાંગ(?) વગેરે માતીઓના ગુચ્છાથી શાલતુ જેના શિખરે ઉપર દિશાઓ ગુ’જારવ અપ્સરાઓના સમૂહ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ (ધ) સં- ભા. ૧-વિ ૫૯, એકબીજાની સ્પર્ધાપૂર્વક સંગીત કરતા હોય, ત્યાં આવેલા ગાયકનાં ગીતના સુંદર અવાજથી તુંબરૂ નામના ગંધર્વના ગાયનને મહિમા પણ ઝાંખે પડતે હેય; વળી જ્યાં નિરંતર કુલીન સધવા સ્ત્રીએ તાળી, રાસાએ, હલેસાં વગેરે પ્રબંધના જુદા જુદા અભિનયા (ચાળા) થી વ્યગ્ર (ગરબા ગાતી) હેય અને તેને જોઈને ભવ્ય લેકે આશ્ચર્ય પામતા હોય; જ્યાં નાટકેના રસથી આકર્ષાયેલા રસિક કોડા લેકે ખેંચાઈને (નૃત્ય જેવા) આવતા હોય; એવાં ઉત્તમ મંદિરે ઉંચા ઉંચા પર્વની ટોચે તથા શ્રીજિનેશ્વરદેવના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન કે નિર્વાણ સ્થાને બંધાવવાં. અથવા શ્રીસંપ્રતિ રાજાની જેમ નગર–નગરે, ગામે-ગામે અને સ્થાને–સ્થાને દેહરાસરે બંધાવવાં. આ મિટા શ્રીમંત શ્રાવકનું કર્તવ્ય છે, જેને તે વૈભવ ન હોય તેણે તે સામાન્ય ઘાસની ૧પ ઝુપડી જેવું પણ શ્રીજિનમંદિર બંધાવવું તે ઉચિત છે. કહ્યું છે કે માથા પરમગુરપ્પા, પુuથોમi gad? I '” किं पुनरूपचितदृढधन-शिलासमुद्घातघटितजिनमवनम् । ये कारयन्ति शुममति-विधायिनस्ते महाधन्याः ॥२॥" ભાવાથ–“જે શ્રીજિનેશ્વરદે માટે માત્ર ઘાસની કુટિર (ઝુંપડી) બનાવે તથા ભક્તિથી એક પુષ્પ ચઢાવે, તેના પણ પુન્યનું માપ કેવી રીતે કરાય? અર્થાત ન કરાય. (૧) તે પછી જે મેટું, મજબૂત અને ઘણા (ઉત્તમ) પથરે ઘડાવીને સુંદર શ્રીજિનમંદિર બંધાવે, તે શુભ બુદ્ધિને કરનારા આત્માઓ તે મહાધન્ય છે જ. (૨)” એ મુજબ સામાન્ય તથા ધનિક ગૃહસ્થને અંગે શ્રીજિનમંદિરરૂપી ક્ષેત્રમાં ધનનું વાવેતર કરવાને વિધિ જણાવ્યું, પરંતુ રાજા વગેરે વિશિષ્ટ પુરુષે શ્રીજિનમંદિર બનાવે, તેઓએ તે તેના નિભાવ માટે) ઘણે ભંડાર (ધન) તથા ગામ, શહેર, મંડલ (અમુક પરગણું) કે અમુક ગેકુલ વગેરેનું દાન કરવું જોઈએ, એ તેઓને શ્રીજિનમન્દિરરૂપ ક્ષેત્રમાં ધનનું વાવેતર કરવાને પ્રકાર જાણવે. તે ઉપરાન્ત જિર્ણ થયેલાં કે પડી ગયેલાં ચિત્યને સમરાવવાં, બીજાઓએ કબજે કરેલાં કે નષ્ટ-ભ્રષ્ટ થયાં હોય તેવાં ચૈત્યને (યા તીર્થોને) સમુદ્ધાર કર, ઈત્યાદિ પણ આ બીજા ક્ષેત્રમાં ધનને વાવવાના પ્રકારરૂપ સમજવું. પ્રશ્ન–નિષ્પા૫ શ્રીજિનધર્મનું સમ્યગ આરાધન કરનારને શ્રીજિનમન્દિર વગેરે કરવું– કરાવવું અનુચિત છે, કારણ કે-તેવાં કાર્યોમાં છ-કાય છની વિરાધના થાય છે. ઉત્તર—તમારે પ્રશ્ન આયોગ્ય છે, કારણ કે – હા નિમિત્ત નિg, છે (લે) વવમિ છે (ત) પંડિત નિપૂણયવનિ, નિરંવા નો શા” (પૂનાવાર, ૪૧ ) ૧૫. અર્થાત-પિતાની સંપત્તિ અનુસાર ઓછામાં ઓછા ખર્ચવાળું શ્રી જિનમન્દિર પણ બંધાવી શકાય છે. આશય એ છે કે શ્રાવકે અવશ્ય પિતાની સંપત્તિ અનુસાર શ્રીજિનમદિર બાંધવાને પણ લાભ લેવો નેપ). સામાન્ય નિકાએ નૂતન મન્દિરા કે જિર્ણોદ્ધારમાં ભેટ કરવાને વ્યવહાર વાગે શ્રેષ્ઠ છે, Page #388 -------------------------------------------------------------------------- ________________ પ્ર૭ ૨-સાત ક્ષેત્રોને અંગે શ્રાવકનો ધર્મ ] ૩૩૫ ભાવાથ–“જેઓ નશ્વર) શરીર વગેરેના કારણે પણ છ–કાય જીવોની હિંસામાં પ્રવૃત્તિ કરે છે, તેઓએ “છ-કાય છેને વધ થાય—એ બુદ્ધિથી (કલ્યાણકારક) શ્રીજિનપૂજાદિ વિષયમાં પ્રવૃત્તિ નહિ કરવી, તે મેહ (અજ્ઞાન) છે.” એ પ્રમાણે શાસ્ત્રનું વચન હોવાથી, આરંભ-પરિગ્રહવાળા ગ્રહસ્થને તે કુટુંબ-પરિપાલન વગેરેમાં ધન વાપરવાથી થતા પાપની શુદ્ધિ માટે શ્રીજિનમદિર વગેરેમાં ધનવ્યય કરે તેજ કલ્યાણકારી છે. હા, જે શ્રાવક પ્રતિમાદિ (નિયમનું પાલન કરવાના ગે સ્વકુટુંબ વગેરેને અંગેને પણ આરંભ કરતું નથી, તે શ્રીજિનબિમ્બ વગેરે પણ ન કરાવે તે વ્યાજબી છે, કારણ કે બીજા કાર્યોમાં આરંભ કરનારને જ ધર્મ માટે પણ આરંભ કરવાને અધિકાર છે, એટલું જ નહિ આરંભાદિ કરીને ધર્મ માટે પણ ધન ઉપાર્જન કરવું એગ્ય નથી. કહ્યું છે કે धर्मार्थ यस्य वित्तेहा, तस्यानीहा गरीयसी। વજ્ઞાના િપય, ( નં શા(૦િ મણ , ૪-૬) ભાવાર્થ-~“ધર્મ માટે ધન મેળવવાની ઈચ્છા થાય, તેને તેવી ઈચ્છા ન થાય તે શ્રેષ્ઠ છે, કારણ કે કાદવ લગાડીને સ્નાન કરવા કરતાં કાદવથી દૂર રહેવું તેજ શ્રેષ્ઠ ગણાય.” વળી જે આત્મા “શરીર વગેરેને માટે પાપ કરનારે તે એક પાપ કર્યું, વળી બીજી પાપ (ધર્મ માટે) કરે તે વ્યાજબી નથી.” એમ માની “જિનમન્દિર કરાવવા વગેરે કાર્યને કરતા નથી, તેને મહાન દેષ લાગે જ છે. પૂ૦ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યું છે કે "अण्णत्थारम्भवओ, धम्मेऽणारंमओ अणामोगो। लोए पवयणखिंसा, अबोहिवी ति दोसा य ॥१॥ (पंचापक ४-१२) ભાવાથ– “અન્ય ( સંસારી કાર્યોમાં) આરંભ કરનારને ધર્મમાં અનારંભ સેવ, (આરંભ માનીને ધર્મકાર્યો નહિ કરવાં) તે અજ્ઞાન છે, એટલું જ નહિ, પણ તેથી લેકમાં ધર્મ-શાસનની નિંદા થાય અને તેથી અબોધિનાં-મિથ્યાત્વનાં બીજે વવાય, (ાધિદુર્લભ થાય), એમ ઘણા દે છે. ૧૨૬ વળી શ્રીજિનમન્દિર વગેરે બંધાવવાથી વાવ-કુવાદિ બંધાવવાની જેમ અશુભ કર્મબંધ થતું નથી, કારણ કે–ત્યાં તે શ્રીસંઘ ભેગો થાય, ધર્મદેશનાનું શ્રવણ કરે, તેમજ વ્રત-પશ્ચકખાણ અંગીકાર કરે વગેરે કાર્યો થતાં હોવાથી આત્મકલ્યાણનું સાધન બને છે અને તેથી શુભ કર્મબંધનું પણ કારણ થાય છે. વળી કૃપાળુપણાથી સૂક્ષમ જીવોની પણ રક્ષા કરવાની ભાવનાવાળા ગૃહસ્થાને ધર્મકાર્યો કરતાં છ-કાય જીવોની વિરાધના થાય તે પણ તેમાં જયણા ના પરિણામ હોવાથી તેમને વિરાધના નથી જ કહ્યું છે કે ૧૨૬. ઘરમાં સ્વકુટુંબ માટે રસોઈ બનાવનારને જમનારા બીજા સગાસંબંધીઓ માટે આરંભ કરે, એ ગૃહસ્થાવાસને અંગે આવશ્યક-ઉચિત છે, તે આત્મકલ્યાણના પરમ સાધનભૂત જિનમન્દિરાદિ માટે આરંભ કરવો જોઈએ તેમાં પૂછવાનું જ શું અર્થાત તે અતિ આવશ્યક છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ s [ ધ સંભા. ૧-વિ૦ ૨–ગા૧૯ "जा जयमाणस्स मवे, विराहणा मुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्झप्पविसोहिजुसस्स ॥१॥" " परमरहस्समिसीणं. समत्तगणिपिडगझरिअसाराणं । परिणामिश्र पमाणं, निन्छयमवलंबमाणाणं ॥२॥ (ओघनियु० ७६०-६१) ભાવાર્થ“શુદ્ધ અધ્યવસાયવાળા તથા સૂત્રોક્ત વિધિરૂપ સન્માર્ગને આચરતા યતનાવત જીવને જે વિરાધના થાય તે કર્મની નિર્જરારૂપ ફળને આપનારી છે. (૧) સમસ્ત ગણિપિટક (દ્વાદશાંગી)ના સારને પામેલા નિશ્ચયનયને આશ્રય કરનારા પરમષિઓનું એ મહાનું રહસ્ય (તાવ) છે કે-આત્માના પરિણામ (અધ્યવસાય)ને અનુસાર કાર્યની પ્રમાણિકતા (શુભાશુભપણું) મનાય છે. (અર્થાત નિશ્ચયનયથી શ્રીજિનમન્દિરાદિ કરાવનારને હિંસાના અધ્યવસાય નથી, માટે હિંસા નથી.” એ શ્રીજિનમન્દિરમાં ધન વાવવાને વિધિ સમજ. હવે શ્રીજિનાગમરૂપ ક્ષેત્ર માટે કહે છે. ૩. જિનાગમ-જિનાગમ મિથ્યા શાસ્ત્રોથી પડેલા દુષ્ટ સંસ્કારરૂપ ઝેરના નાશ માટે મંત્રરૂપ છે, તેમજ ધર્મ-અધર્મ, કરણીય-અકરણીય, ભક્ષ્ય-અભક્ષ્ય, પિય-અપેય, જાણવા ગ્ય-નહિ જાણવા યેગ્ય, સાર-અસાર, વગેરે જગતના ભાવેને વિવેક કરાવનાર છે; ગાઢ અંધારામાં દીપકની જેમ પ્રકાશ કરનાર, સંસારસમુદ્રમાં ડૂબતા જીવોને પિની જેમ આધારરૂપ બચાવનાર, અને મભૂમિમાં કલ્પવૃક્ષ તુલ્ય છે, અર્થાત્ સંસારમાં જિનાગમની પ્રાપ્તિ ગાઢ અંધારામાં દીપકની જેમ અતિ ઉપકારક હવા સાથે અતિ દુર્લભ છે. “શ્રી જિનેશ્વર વગેરે તને નિર્ણય પણ આગમપ્રમાણથી જ થાય છે અર્થાત્ શ્રીજિનેશ્વરદેવે વગેરેને ઓળખાવનારૂં પણ આગમ છે. પૂર્વ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી કહે છે કે यदीयसम्यक्त्वबलावप्रतीमो, मवादृशानां परमाप्त(त्म)मावम् । कुवासनापाशविनाशनाय, नमोऽस्तु तस्मै तव शासनाय ॥१॥" (अयोगव्यव०२१) ભાવાર્થ. “(હે જિનદેવ !) જે શાસનની શ્રદ્ધાના બળે આપ જેવાઓનું પરમ આપ્ત પણું (પરમાત્માપણું) ઓળખી શક્યા તે કુવાસનાના મેલને નાશ કરનારા તમારા શાસનને નમસ્કાર થાઓ.” વસ્તુતઃ જેને જિનાગમમાં બહુમાન હોય તેણે જ દેવ-ગુરુ-ધર્મ વગેરેનું પણ બહુમાન કર્યું ગણાય છે, એટલું જ નહિ, કેવળજ્ઞાન કરતાંય જિનાગમની પ્રમાણિકતા અધિક છે. કહ્યું "ओहे मुओवउत्तो, मुअनाणी जइ हु गिण्हइ असुद्धं । તે તેવી વિન, ગvr g - રૂ શા” (નિર્યુંવર૪) ભાવાર્થ– “છસ્વસ્થ શ્રુતજ્ઞાની શ્રુતના ઉપગથી યદિ અશુદ્ધને પણ શુદ્ધ સમજીને લાવે તેને પણ કેવલી અશુદ્ધ જાણવા છતાં ભગવે (વાપરે), અન્યથા શ્રુતજ્ઞાન અપ્રમાણિક ઠરે.” Page #390 -------------------------------------------------------------------------- ________________ મ૦ ૨-સાત ક્ષેત્રને અગે શ્રાવકના ધ ] ૩૩૭ શ્રીજિનાગમનનું એક વચન પણ ભવ્યજીવેાના સસારના નાશ કરવા સમ છે. કહ્યુ` છે કે"एकमपि च जिनवचनाद्, यस्मान् निर्वाहकं पदं भवति । બ્રૂયતે વાનન્તાઃ, સામાયિમાત્રસિદ્રાઃ ॥॥ ” ભાવાથ –“જે જિનવચનમાંથી ( માત્ર) એક પદ પણ નિર્વાહ કરે છે. ( પાર ઉતાર છે. ) સભળાય છે કે- એક માત્ર સામાયિક પદની આરાધનાથી સિદ્ધ થયેલા અનતા છે. ” રાગીને પથ્ય ખારાક ન ભાવે, તેમ મિથ્યાસૃષ્ટિને ન રૂચે તે પણ સ્વર્ગ કે મેાક્ષ વિગેરૈના માર્ગોને બતાવવામાં શ્રીજિનવચન વિના ખોજી કાઇ સમ નથી, માટે સભ્યગ્લિષ્ટ (ઉત્તમ બુદ્ધિવંત) જીવાએ શ્રીજિનવચનની આદરપૂર્વક શ્રદ્ધા કરવી જોઇએ : કારણ કે જેઓનું થાડા કાળમાં કલ્યાણ થવાનુ હાય તેઓ જ ભાવપૂર્વક જિનવચનને સ્વીકારી શકે છે, બીજાઓને તે સાંભળતાંય કાનમાં શૂળની જેમ દુઃખ થતું હોવાથી અમૃત છતાં તેવાઓને ઝેરરૂપ બને છે. ખરેખર આ જિનવચન ન હોત તેા, ધર્મ-અધમ વિગેરેના વિવેકથી રહિત ખાખું જગત ચાર ગતિક સંસારરૂપ અંધારામાં જ પડ્યું' હોત ! ‘તીતી માાિમઃ' અર્થાત્-‘વિરેચનની ઇચ્છાવાળાએ હરડેનું ભક્ષણ કરવું ' એ આયુર્વેદના એક વચનથી હરડે ખાનારો રેચ લાગવાથી તે એક જ વચનના વિશ્વાસથી જેમ સમગ્ર આયુર્વેદની પ્રમાણિકતા સ્વીકારે છે, તેમ આગમમાં પણ જણાવેલા કૅવલિકા (?), ચંદ્ર-સૂર્યાદિ ગ્રહેાના ચાર, ધાતુવર્વાદ, રસ, રસાયણા, વિગેરે અષ્ટાંગનિમિત્તરૂપ ભાવા કે જે પ્રત્યક્ષ સિદ્ધ છે, તેની સત્યનાના વિશ્વાસથી જે પાતાની મંદ બુદ્ધિને કારણે ખોજા પરાક્ષ ભાવેશને સમજી શકતા નથી તેઓએ તે ભાવાને પણ સત્યસ્વરૂપે સ્વીકારવા જોઇએ. દુઃખમા નામના પાંચમા આરારૂપ વર્તમાનકાળમાં કાળવશે દિવસે દિવસે બુદ્ધિની મત્તા વિગેરેથી જિનવચન ઉચ્છેદ સરખું થઇ જશે, એમ સમજીને ભગવંત શ્રીનાગાર્જુન, શ્રીસ્ક લિાચાયૅ વિગેરે પૂર્વ પુરુષાએ આગમને પુસ્તકારૂઢ કર્યું છે; માટે જિનાગમમાં બહુમાનવાળા જીવાએ તેનાં પુસ્તક લખાવવાં અને વસ્ત્રો ( રત્ના-સુવર્ણ –મેાતી ) વિગેરેથી તે પુસ્તકારૂઢ શ્રુતજ્ઞાનની પૂજા –ભક્તિ વિગેરે કરવું જોઇએ. કહ્યુ છે કે- 66 न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभात्रम् । न चान्धतां बुद्धिविहीनतां च ये लेखयन्तीह जिनस्य वाक्यम् ॥१॥ " ભાવાથ-“ જેઓ શ્રીજિનેશ્વરદેવાના આગમાને લખાવે છે, તેઓ ક્રુતિને પામતા નથી, મુંગા થતા નથી, જડસ્વભાવવાળા ( મૃત) થતા નથી, આંધળા ધતા નથી તથા નિર્મુદ્ધિપણાને (મૂર્ખતાને ) પામતા નથી. ” માટે આગમા લખાવવાં તથા તેને ભણનારાઓનું ભક્તિપૂર્વક સન્માન વગેરે કરવુ જોઇએ. કહ્યું છે કે ભાવાથ “ પતિ રાજ્યને તાનસૌ, પણન-મોબન-તવતુમિઃ । प्रतिदिनं कुरुते य उपग्रहं, स इह सर्वविदेव भवेन्नरः ॥ १ ॥ 29 “ જે સ્વયં જૈનાગમને ભણે છે, બીજાને ભણાવે છે કે ભણનારાઓને વસ્ત્ર, Page #391 -------------------------------------------------------------------------- ________________ 334 આહાર કે પુસ્તક વિગેરેથી હમેશાં સહાય કરે છે, તે સર્વજ્ઞ થાય જ છે. ” વળી લખેલાં પુસ્તકાનું સ ંવેગી એવા ગીતા ગુરૂ ૧૨૭ પાસે વ્યાખ્યાન કરાવવું જોઇએ, વ્યાખ્યાન માટે તેને પુસ્તકા આપવાં જોઇએ અને વંચાતા તે આગમને હુ ંમેશાં સેાના-રૂપા વિગેરેથી પૂજીને સાંભળવુ જોઈએ. એ મુજબ ત્રીજા આગમ ક્ષેત્રમાં ગૃહસ્થે પેાતાના ધનનુ યથાશકિત વાવેતર કરવુ જોઇએ [ ધ૦ સ૦ ભા૦ કૃત્રિ૦ ૨–ગા પટે ૪, સાધુ-શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાનુસાર જેએ ચારિત્રનું ઉત્તમ પાલન કરે છે, મળેલા દુ ભ મનુષ્યજન્મને સફળ કરતા જે સ ંસારસમુદ્રથી તરે છે અને અન્ય ભવ્યજીવાને તારવા પ્રયત્ન કરે છે, એવા શ્રીતીર્થંકરદેવ તથા શ્રીગણુધરદેવાથી માંડીને આજેજ દીક્ષિત થયેલા માત્ર સામાયિક ચરિત્રવાળા સુધીના સર્વે સાધુઓની સેવામાં યથાયેાગ્ય પેાતાનુ ધન ખર્ચવું ોઇએ. જેમકે--તેઓને સંયમમાં ઉપયેગી ચારેય પ્રકારને અશનાદિ આહાર, ઔષધ, વસ્ત્ર, પાત્ર, આશ્રય ( મકાન ) વિગેરે આપવાં, અર્થાત્ જે કાળમાં-જે ક્ષેત્રમાં જે વસ્તુઓ જે સયામાં તેને સંયમમાં બાધા ન કરે ( ઉપકારી અને ) તે કાળે તે સ્થળે તે વસ્તુ તે પ્રસંગે તેઓને આપવી; એટલું જ નહિ, સાધુતા માટે ચાગ્ય હાય તે પાતાનાં પુત્ર-પુત્રીએ વિગેરેને પણ વહેારાવવાં. અધિક કહેવાથી શું? જેમ જેમ પોતાની સંયમ-આરાધના નિર્વિઘ્નપણે કરે, તેમ તેમ પૂણ પ્રયત્ના કરી તેને તે તે સાધનાદિ પૂરાં પાડવાં જોઇએ અને જિનાગમના શત્રુ ભૂત તથા સાધુઓની નિંદા કરનારાઓને તેમ કરતાં અટકાવવા જોઇએ. કહ્યુ છે કે तम्हा सर सामत्थे, आणाभğमि नो खलु उवेहा । अणुकूले हिअरेहि य, अणुसट्ठी होइ दायव्वा ॥ १ ॥ " 46 ભાષા- માટે સામર્થ્ય છતે જિનાજ્ઞાથી ભ્રષ્ટ થયેલાની ઉપેક્ષા ન કરતાં અનુકૂળ કે પ્રતિકૂળ ઉપાયાથી તેને શિખામણ આપી સુધારવા જોઇએ. ૧૨૮ એ રીતિએ ચેાથા સાધુક્ષેત્રમાં ગૃહસ્થે પેાતાના ધનને વાવીને સફળ કરવુ જોઇએ. ૫. સાધ્વી–જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નાને ધારણ કરનારાં સાધ્વીઓને પણ સાધુઓની પેઠે થેાચિત્ત આહાર વિગેરે આપવાથી, તે ક્ષેત્રમાં પેાતાના ધનનું વાવેતર થઇ શકે છે. ૧૨૭, જેને સાચેસાચ સસારનાં સુખા ખાટાં લાગ્યાં છે, જેને મેાક્ષસુખની ઇચ્છા જાગી છે, તેવા કૃપાળુ શ્રાવત સંવેગી અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષ વિગેરેને એળખવાની જેનામાં બુદ્ધિ છે, તેવા ગીતાર્થી જ, લાભાલાભના વિવેક કરી ઉપદેશ દ્વારા અન્ય જીવને ઉપકાર કરી શકે છે. તેવી યાગ્યતા વિના વ્યાખ્યાન કરવાથી ઉલટા શ્રોતાઓને ધવિમુખ કરવાના પ્રસંગ પણ આવે છે. જૈનશાસનમાં દરેક વિષયમાં યાગ્યતાને પ્રથમ સ્વીકારવામાં માવી છે, ઘણું નહિ પણ સાચું કરવાની તેની તેમ હોય છે. ૧૨૮ તથાવિધ સ્વ-વનને યાગ્ય બનાવ્યા વિનાના કે સમાજમાં તેની પ્રતિભા વિગેરે પામ્યા વિનાના, જે અધિકારી જીવા આ વિષયમાં પ્રતિકાર કરવા માંડે, કે યોગ્ય-પ્રતિભાશાળી અધિકારી પુરુષ ઉપેક્ષા કરે, તે અન્ને વિરાધકભાવને પામે છે. માત્ર લખવા-મેાલવાથી કાર્ય થતું નથી, જેને સુધારવા છે તેના આત્મા સુધી અસર કરે તેવું માનનીય જીવન જીવવાની પ્રથમ આવશ્યકતા છે, તે માટે સદાચાર, લોકપ્રિયતા, ધારતા વિગેરે ગુણાની પૂણુ આવશ્યકતા છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૨-સાત ક્ષેત્રને અંગે શ્રાવકના ધર્મ | દર પ્રશ્ન–સ્રીઓમાં નિ:સત્ત્વપણુ' અને દુઃશીલપણું હાવાથી તે મેક્ષ માટે અધિકારી નથી, તે તેને આપેલું દાન સાધુદાનની ખરાખર કેમ માની શકાય? ઉત્તર-વસ્તુતઃ સ્ત્રીઓમાં એકાન્તે નિઃસન્નતા જ હોય છે એમ નથી, ગૃહવાસને તજી સાધુપણાનું પાલન કરનારાં મહા સત્ત્વશાળી બ્રાહ્મી, સુ ંદરી વગેરે ઉત્તમ સાધ્વીઓમાં સત્ત્વના અભાવ હતા—એમ કહેવુ અયેાગ્ય છે. કહ્યુ કે ત્રાણી સુર્યાર્થા, રાખિમતી ચંદ્રના ગધાડયા | અવિ ક્ષેત્રનનુનદિતા, ત્રિચાતા શીલવાસ્થામ્ ॥ા ” ભાવાર્થ –“ શીલ અને સત્વથી પ્રસિદ્ધ થયેલાં આર્યો બ્રાહ્મી, માર્યા સુંદરી, આયાં રાજિ મતી કે પ્રવૃતિ'ની આર્યાં ચંદના, વગેરે દેવા અને મનુષ્યાથી પણ પૂજાયાં છે. ' ઉપરાંત શ્રીજી સીતા વગેરે સતીઓનાં પણ ‘શીયલનું રક્ષણ, શીયલના મહિમાનું દર્શન, કે રાજ્યવૈભવ, પતિ, પુત્ર, ભાઇ વિગેરેના ત્યાગ કરી દીક્ષાગ્રહણુ’ વિગેરે સાત્વિકતાભર્યા કાર્યો પ્રસિદ્ધ છે. અર્થાત્ સ્ત્રીઓમાં પણ શીલ, અને સત્વ હેાય છે. (તેથી મેાક્ષ માટે તેઓ પણ લાયક છે. ) પ્રશ્ન-ભલા ! મહા પાપથી મિથ્યાત્વના ઊદયે સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે. ૧૨૯ સમકિતષ્ટિ જીવ સ્રીવેદ ખાંધતા નથી, તા સ્ત્રીના આત્માની મુક્તિ કેમ થાય ? ઉત્તર-વસ્તુતઃ પુરુષની જેમ સ્ત્રીને પણ સમ્યકત્વની પ્રાપ્તિ વખતે જ સર્વ કર્મની સ્થિતિ એક કાડાકેાડી સાગરોપમથી ન્યૂન થાય છે, તેથી મિથ્યાત્વમેાહનીય વગેરેના પણ ક્ષયક્ષયાપથમ વગેરે થાય છે, અર્થાત્ સ્ત્રીને પણ સમ્યકત્વપ્રાપ્તિ વેળાથી જ મિથ્યાત્વાદિના ઉદય ટળી જાય છે. હા, તમે કહ્યું તેમ સ્ત્રીઓમાં જો સદાય મિથ્યાત્વના ઉદયવાળા પાપ-કર્મોના સંભવ ાય, તે તે મેાક્ષની સાધનામાં ત્રુટિ ( વિકલતા )રૂપ ગણાય, પણ તેવુ તે નથી. કહ્યું છે કે— “ નાનીતે નિનનનન, શ્રદ્ધને ચત્તિ ચાચિા સહમ્ | नाsस्याऽस्त्यसंभवोऽस्या, નાવિશેષગતિરન્તિ શાશા ” ભાવા-‘( સ્ત્રીઓ પણ) શ્રીજિનવચનને જાણે છે ( તેથી જ્ઞાન છે), તેની શ્રદ્ધા કરે છે ( તેથી દન છે) અને સઘળું (શુદ્ધ) આચરણ પણ કરે છે ( તેથી ચારિત્ર પણ છે), એમ સ્ત્રીને એને ( મેાક્ષને ) અસભવ નથી. અષ્ટ વિાષ કરી શકાય નહિ. અર્થાત્ માક્ષના અસ’ભવનું કારણ દેખાયા વિના મેાક્ષના અસ ંભવ માનવા તે ઘટે નહિં. ) " "" આથી એ સિદ્ધ થયુ કે મેાક્ષની સાધનારૂપ ધનવાળી સાધ્વીઓની સેવામાં પણ સાધુઓની જેમ સ્વધનનું વાવેતર કરવું ઉચિત જ છે. સાધુ કરતાં સાધ્વીઓને અંગે આટલું વિશેષ છે કે-દુરાચારી તથા નાસ્તિકાના પરાભવથી સાધ્વીઓની રક્ષા કરવી, પેાતાના ઘરની પાસેનું, ચારેય ખાજુથી સુરક્ષિત, અને જેનું દ્વાર પણ સુરક્ષિત હોય તેવું સ્થાન તેઓને ઉતરવા-રહેવા માટે આપવુ, પાતાના ઘરની સ્ત્રીઓ દ્વારા ૧૨૯, સ્ત્રીવેદના બધ પહેલા ખીજા ગુણસ્થાનકે જ થાય છે. એ અપેક્ષાએ આ વચન છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ [ ±૦ સ૦ ભા૦ ૧-વિ૦ ર્-ગા૦ ૫૯ તેઓની સેવા કરાવવી, પાતાની પુત્રીએ વિગેરેને સાધ્વીઓની પાસે રાખવાં અને દીક્ષા લેવા ઇચ્છે તેા સાધ્વીઓને આપવાં ( દીક્ષા અપાવવી ) વગેરે. વળી સાધ્વી પાતાને યાગ્ય કા વિસરી જાયતે। સંભારી આપવું, ઉન્માર્ગે જવાનાં સભવ જણાય તેા તે માથી રાવાં, એક વાર ભૂલ કરે તા શિખામણ આપી ફરી નહિ કરવા સમજાવવું, વારંવાર ભૂલ કરે તા ( હૃદયમાં પૂજ્યભાવપૂર્વક ) કઢાર વચનાથી ૪પ¥ા પણ આપવા અને સયમને ઉચિત વસ્તુએ આપી તેમની સેવા પણ કરવી વગેરે સાધ્વીની વિશેષ રક્ષા કરવી. એમ પાંચમા સાધ્વી ક્ષેત્રમાં ગૃહસ્થે પેાતાના ધનનું વાવેતર કરવુ જોઇએ. ૬. શ્રાવક-યારે સામિકપણાના યાગે સાધમિકના સમાગમ માત્રથી પણ મહાન પુણ્ય ચાય છે, ત્યારે સાર્ધામકતાને અનુરૂપ તેઓની સેવાને અંગે તેા કહેવું જ શું? અશ્રુત ઘા જ લાભ થાય છે. તેઓની ભક્તિ કરવાના ઉદ્દેશથી પાતાનાં પુત્ર, પુત્રી વિગેરેના જન્મદિન લગ્ન વગેરે પ્રસ’ગામાં પેાતાના ઘેર તેઓને નિમ ંત્રવા, ઉત્તમ જાતિનાં ભોજન-ત ખેાલ-મ-આભરણું વગેરે આપવું; સંકટ આવે તે પોતાનુ ધન ખર્ચીને પણ તેએાનાં સંકટ ટાળવાં; અંતરાયક ના ઉદ્દેશ્યથી નિર્ધન થયેલાને પાતાનુ ધન આપીને પુનઃ ધનવાન બનાવવા; સીટ્ઠાતા ( શ્રદ્ધામંદ થયા ) હાય તેને તે ત ાગ્ય ઉપાયા કરીને ધર્માંમાં સ્થિર કરવા; શ્રદ્ધાળુ છતાં પ્રમાદ કરનારાઓને કરવા ચાગ્ય કાર્યાં સંભારી આપવાં-પ્રમાદથી બચાવવા, તથા ધર્માંકા માં પ્રેરણા કરવી; એક વખત સભારી આપવાથી કે પ્રેરણાથી પ્રમાદ ન છેાડે તેા ( ક ંટાળા લાવ્યા વિના પૂજ્યભાવે ) વારવાર પ્રેરણા કરવી તથા વાચના-પૃચ્છના-પરાવત ના-અનુપ્રેક્ષા કે ધ કથારૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાય-ક બ્યમાં જેએ જેમાં ચેાગ્ય હાય તેને તેમાં જોડવા, તથા વિશેષ ધર્મો માટે સ`સાધારણ પૌષધશાળા ( ઉપાશ્રય ) વિગેરે કરાવવાં; ઇત્યાદિ કરવાથી શ્રાવકરૂપ છઠ્ઠા ક્ષેત્રમાં ગૃહસ્થને પેાતાના ધનનું વાવેતર થાય છે. ૭. શ્રાવિકા-શ્રાવિકારૂપી સાતમા ક્ષેત્રમાં પણ શ્રાવક ક્ષેત્રની જેમ ન્યૂનતા વિના પાતાના ધનનુ વાવેતર કરવું, અર્થાત શીલ-સ ંતાષવાળી, જ્ઞાન-દન-ચારિત્રવતી તથા શ્રીજિનશાસનમાં અનુરાગવાળી સધવા કે વિધવા સ` શ્રાવિકાઓ પ્રતિ પણ શ્રાવકની જેમ ' સાધર્મિકપણાથી હૃદયમાં માન રાખવું, અને સેવા-ભક્તિ કરવી. પ્રશ્ન-લૌકિક લેાકેાત્તર શાસ્ત્રાના કથનથી તથા અનુભવથી પણ ઘણા દોષાના પાત્ર તરીકે પ્રસિદ્ધ સ્ત્રીઓને શીયલ કેવી રીતિએ હાય અને જ્ઞાનાદિ રત્નાનું પાત્ર પણ સ્ત્રીઓ કેમ હાઇ શકે? વસ્તુતઃ સ્ત્રીઓ, ભૂમિ વિનાની ઝેરની ક ંદલી ( મૂળીયાં ) સમાન, વાદળ વગરના વિજળીના અગ્નિ જેવી, નામ વિનાના વ્યાધિરૂપ, અકારણ મૃત્યુ સમાન, ગુફા વિનાની વાઘણા, પ્રત્યક્ષ રાક્ષસી અને અસત્ય-સાહસ-સ્વજનાના સ્નેહના બાત-સંતાપમાં હેતુ તથા અવિવેકનું મહા કારણ છે, તેથી દૂરથી જ વવા યાગ્ય છે, એવી સ્ત્રીઓમાં દાન, સન્માન કે વાત્સલ્ય કરવું ચુક્તિયુક્ત કેમ ગણાય ? ઉત્તર——તમે કહ્યું તેમ સ્ત્રીઓમાં દોષ બહુ જ હાય છે, એવા એકાન્ત નથી. પુરૂષામાં પણ તમારી હકીકત સમાન છે, કારણૢ કે-પુરુષા પણ ક્રૂર આશયવાળા ઘણા દોષાવાળાનાસ્તિકા—કૃતના—સ્વામીને દ્રોહ કરનારા અને દેવ-ગુરુઓને પણ ઠગનારા હ્રાય છે, આવા Page #394 -------------------------------------------------------------------------- ________________ પ૦ –સાત ક્ષેત્રોને અગે શ્રાવકને ધર્મ ] ૩૪૧ દુષ્ટ પુરુષે જગતમાં હોય તેથી ઉત્તમ પુરુષે પણ એવા દુષ્ટ છે, એમ માની મહાપુપુરુષની અવજ્ઞા કરવી યોગ્ય નથી, એમ સ્ત્રીને માટે પણ સમજવું. વળી શ્રી તીર્થંકરદેવાદિ ઉત્તમ પુરુષની માતાઓને સ્ત્રીપણું હોવા છતાંય, તે તે ગુણેની મહત્તાના યોગે છે અને ઇન્દ્રો પણ પૂજે છે અને મુનિઓ પણ તેઓની સ્તુતિ કરે છે. લૌકિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે નિરિરા ના, તેને યુવા વનિત વિક્રાંતા तं कमपि वहति गर्भ, जगतामपि यो गुरुर्भवति ॥१॥" ભાવાર્થ-“ સ્ત્રી તેવા કોઈ ઉત્તમ ગર્ભ ધારણ કરે છે, કે જે ત્રણ જગતને પણ ગુરુ થાય છે. આથી વિદ્વાને જરાય અતિશયોકિત વિના સ્ત્રીની મોટાઈ મહત્તા-માને છે. કેટલીક સ્ત્રીઓ તે પિતાના શીયલના મહિમાથી અને પાણીની જેમ (શીતલ), સર્પને દોરડાની જેમ (નિવિષ), નદીઓને સ્થલની જેમ (ખાંભાત) અને ઝેરને અમૃતની જેમ જીવન બનાવે છે, સુલસા વગેરે શ્રાવિકાઓ ઉત્તમ થઈ હતી, કે જેઓના ગુણે શ્રી તીર્થ કરત દેવોએ પણ સ્વમુખે ગાયા છે, ઈન્ડોએ પણ પિતાની સભામાં વારંવાર તેઓના ચારિત્રનાં બહુમાન કર્યા છે અને ગાઢ મિથ્યાદૃષ્ટિ દેવે પણ જેઓને સભ્યત્વાદિ સંપત્તિથી જરાય ચલાય માન કરી શકયા નથી. કેઈ તે તે જ ભવે મોક્ષમાં પણ ગઈ છે અને કઈ બે-ત્રણ ભલે પછી જશે–એમ શાસ્ત્રોમાં વર્ણન સંભળાય છે માટે માતાની જેમ, હેનની જેમ કે પિતાની પુત્રીની જેમ સીએનું પણ વાત્સલ્ય કરવું જોઈએ, એટલું જ કહેવું બસ છે. પૂર્વે જણાવ્યાં તે સમ્યકત્વ અને અણુવ્રતનું પાલન કરવું તથા આ સાત ક્ષેત્રમાં ધન ખર્ચવું, એટલે જ ગૃહસ્થને વિશેષ ધર્મ છે એમ નહિ, ઉપરાંત ગૃહસ્થને કરણીય દીન-દુઃખીઆની દયા વગેરે અનકમ્પા:તેને વિશેષ ધર્મ છે. આંધળા, બહેરા, પાંગળા, રેગથી પીડિત વિગેરે નિર્ધન દીન-દુઃખીઆઓ પ્રતિ અનુકમ્મા કરવી, તેઓને ભકિતથી નહિ માત્ર દયાથી ધન, ખોરાક, વસ્ત્ર, ઓષધાદિ આપવું, તે અનુકમ્મા કહેવાય છે. સાત ક્ષેત્રમાં ભકિતપૂર્વક યાચિત દાન કરવું અને દીન-દુઃખીયા વગેરેને તે પાત્ર-કુપાત્રને વિવેક કર્યા વિના કે ક૯યઅ ને વિચાર કર્યા વિના માત્ર કરુણાભાવથી આપવું તે વ્યાજબી છે. એ પ્રમાણે દીનદુઃખીઆએમાં પણ અનુકમ્પાથી પિતાના ધનને વાવવું ન્યાય સંગત છે. શ્રીતીર્થકરદે પણ દીક્ષા પૂર્વે પાત્ર-કુપાત્રની અપેક્ષા વિના જ કરુણથી વાર્ષિક દાન આપે જ છે. ઉપર જણાવ્યા તેવા ગુણવાળા ગૃહસ્થ મહાશ્રાવક કહેવાય છે. કહ્યું છે કે " एवं व्रतस्थितो भक्त्या, सप्तक्षेत्र्यां धनं वपन् । दयया चाऽतिदीनेषु, महाश्रावक उच्यते ॥१॥" ભાવાર્થ-“આ પ્રમાણે વતેમાં રહેલે (ત્રતધારી) શ્રાવક સાત ક્ષેત્રોમાં ભકિતથી અતિ દીન-દુઃખીઆઓમાં દયાથી પિતાના ધનને વાપરતા મહાશ્રાવક કહેવાય છે.” તેને “મહાશ્રાવક” એથી કહેવાય છે કે–બીજાઓ કરતાં તે ચઢીયાતો છે, અવિરતિવાળા કે એક-બે વ્રતરૂપ અપ વિરતિવાળાઓને પણ “ધર્મનું શ્રવણ કરે તે શ્રાવક' એ વ્યુત્પત્તિથી શ્રાવક તે કહ્યા છે. તેઓની અપેક્ષાએ આ મહાશ્રાવક છે જ, કહ્યું છે કે Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩. [ ધ૭ સં૦ ભા૦ -વિ૦ ૨-ગા૫૯ " संपत्तदंसणाई, पइदिअहं जइजणा सुणेइ अ । सामायारिं परमं, जो रबलु तं सावगं बिति ॥१॥" (સંપ૦, શ્રા પષિ ૨) ભાવાથ-“જેને સમ્યગદર્શન વગેરે પ્રાપ્ત થયું હોય અને જે સાધુપુરુષોના મુખે ઉત્તમ સામાચારીને ( સાધુ-શ્રાવકનાં કર્તવ્ય વગેરેને ) દરેજ સાંભળે, તેને નિશ્ચય શ્રાવક કહેવાય છે.” તથા- શ્રધાતાં મારિ વારિનનાં-નાનિ વગેકુ વાચનાપત્તા किरत्यपुण्यानि सुसाधुसेवना-दद्यापि तं श्रावकमाहुरखसा ॥१॥" ભાવાર્થ-“જે આજે પણ પદાર્થોના ચિંતવનથી શ્રદ્ધાળુપણુને દઢ કરે છે, હંમેશાં સુપાત્રામાં ધનને વાવે છે અને સુસાધુઓની સેવાથી પાપને વિખેરે છે, તેને શ્રાવક કહેવાય જ છે.” એ શ્રાવક શબ્દની નિર્યુક્તિ (જોડણ–વ્યાખ્યા)થી સામાન્ય–અ૯૫ ધર્મવાળાને પણ શ્રાવકપાયું પ્રસિદ્ધ છે, તે અહીં જેનું વર્ણન કર્યું તે તે નિરતિચાર સઘળાં વ્રતને ધારણ કરનારે, સાતેય ક્ષેત્રમાં નિર્મળભકિતથી ધન ખર્ચવાથી જૈનદર્શનના પ્રભાવકપણાને પામેલે અને દીન-દુઃખીઆએમાં પણ અત્યન્ત કૃપાવંત હોવાથી “મહાશ્રાવક' કહે તે ગ્ય છે, એમ ભેદ સમજ. એમ અહીં સુધી મહાશ્રાવકનું (તેના ધર્મનું) સ્વરૂપ જણાવ્યું. હવે તેની “દિનચર્યા-રરે જ કરવા યોગ્ય કાર્યોરૂપ” ગૃહસ્થને વિશેષ ધર્મ આગળના પ્રકરણમાં કહેવાશે. Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મસંગ્રહને સવિસ્તર ગુર્જરનુવાદ–ભાગ ૧ લે-વિભાગ ૨ જે પ્રકરણું ત્રીજું–શ્રાવકની દિનચર્યા મૂ–“નમાંડ્યો, વ્યાપુજીગનન્T સામાયિતિજાર, વિષિના ચૈત્યગન દ્બા” મૂલાઈ“પ્રાતઃકાલે શ્રીનવકારમંત્રના ધ્યાનપૂર્વક જાગવું, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પિત્ત કોણ છે, કયાં છે, કયે કાળ છે અને કયાં ગ્રતાદિ સ્વીકાર્યા છે, વગેરે યાદ કરવું; સામાયિક વગેરે કરવું તથા વિધિપૂર્વક શ્રીજિનપૂજન કરવું, એ ગૃહસ્થને વિશેષ ધર્મ છે.” ટીકાને ભાવાર્થસંપૂર્ણ કલ્યાણરૂપ મેક્ષનગરના ઉત્તમ રાજા સરખા શ્રી પંચપરમેષિએથી અધિષિત “નમો અરિહંતાણું” વિગેરે પ્રસિદ્ધ નવ પદે જેમાં છે, તે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા નિદ્રામાંથી જાગવું, એ ગૃહસ્થને વિશેષ ધર્મ છે. એમ હવે જે કેનિક કર્તવ્ય કહેવાશે તે પણ સઘળા ગૃહસ્થને વિશેષ ધર્મ છે એમ સ્વયં સમજવું. એ વિધિથી જાગ્યા પછી આત્માને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વિચાર કરે, એટલે કે દ્રવ્યથી હું કોણ છું? શ્રાવક છું કે અન્ય છું ? અથવા મારા ગુરુ કેણ છે? વગેરે વિચારવું; ક્ષેત્રથી હું કેઈ નાના ગામમાં છું કે શહેરમાં છું? અમુક ગામ-નગરમાં પણ હું મારા કે બીજાના ઘરમાં છું? તે અમુક ઘરમાં પણ હું નીચે કે પહેલે–બીજે મજલે (માળ) શું? વગેરે યાદ કરવું; કાળથી અત્યારે રાત્રી છે કે દિવસ? રાત્રીએ પણ હમણાં કર્યા પ્રહર–કયા સમય છે? વગેરે નક્કી કરવું અને ભાવથી હું કયા કુલ છું? મારા ધર્મ કહે છે? અથવા મેં ક્યાં કયાં વ્રતો વગેરે સ્વીકારેલાં છે. ? ઈત્યાદિ સ્મરણ કરવું. એમ દવ્ય-ત્રાદિને ઉપગ મૂક–તે યાદ કરતાં તેમાં–જાગવાને ગૃહસ્થને વિધિ એ છે કે-મુખ્યતયા તે શ્રાવક બને તેટલી અલ્પ નિન્દાવાળો હોય, કે જેથી પાછલી રાત્રે તે સ્વયં જાગી શકે. અલપ નિદ્રાથી આ લેકનાં તથા પરલોકનાં કાર્યોની સિદ્ધિ વગેરે અનેક લાભ થાય છે. જેને અ૫ નિનાથી નિર્વાહ ન થાય તે પણ સામાન્ય રીતિએ ( એકમાં ૪૮ મીનીટ, તેવાં) પંદર મુહુરની રાત્રી હાય, તેમાં છેલે ચૌદમા બ્રાહ્મ મુહુર્ત (સૂર્યોદયને ચાર ઘડી વાર હોય ત્યારે) તે શ્રીનવકારમંત્રનું સમરણ કરતો અવશ્ય ઉઠે, પછી ઉપર જણાવ્યું તેમ દ્રવ્ય-ક્ષેત્ર વગેરેને ખ્યાલ કરે, આટલું કરવા છતાં નિદ્રા ન છૂટે, તે નાસિકાને દબાવી શ્વાસને રેકે, અને એમ સ્વસ્થ બની લઘુ શંકા ટાળે, ખાંસી વગેરે આવે તે પણ મટે અવાજ ન થવા દે; કારણ કે–તેથી બીજા હિંસક જીવ જાગે અને પિતાનું પાપકાર્ય શરૂ કરે, એમ અવાજથી હિંસા વગેરે અનર્થો શરૂ થાય, અર્થાત્ તે પાપકામાં પોતે નિમિત્તરૂપ બને, અને તેથી તેને કમબંધ થાય. વળી ઉઠતી વખતે જે નાસિકાથી શ્વાસ-ઉચ્છવાસ ચાલુ હોય તે બાજુને (જમણે કે ડાબે) પગ પહેલાં જમીન ઉપર મૂકે–એમ નીતિશાસ્ત્રમાં કહ્યું છે. તેમાં જાગતાં શ્રીનવકારમંત્રનું સ્મરણ કેવી રીતિએ કરવું તે કહે છે, Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ [ ધ સં. ભા. ૧ વિ૦ ૨-ગા૦ ૬૦ શ્રીનવકારમંત્રના સ્મરણપૂર્વક જાગવામાં એટલું વિશેષ છે કે-જાગતી વખતે મંગલને માટે અત્યંત બહુમાન કરવારૂપ શ્રીનવકારમંત્રનું મનમાં જ સ્મરણ કરે, ઉચ્ચાર કરે નહિ. કહ્યું છે કે દિતિ માનનિ પિળાપ, યજં सुत्ताविणयपवित्ती, निवारिआ होइ एवं नु॥१॥" (पंचा० १, गा० ४२ पत्तिः) ભાવાર્થ_“શયામાં રહ્યાં રહ્યાં શ્રીપંચપરમેષ્ઠિ (નવકારમંત્ર)નું ચિંતન મનમાં કરવું, કારણ કે–એમ કરવાથી સૂત્રને (નવકાર મંત્રને) અવિનય થાય નહિ. શ્રીનવકારમંત્ર એક મહા પ્રભાવશાળી સર્વોત્તમ મંત્ર છે, પલંગ વગેરેમાં કે સંથાદિમાં બેઠાં બેઠાં તેને ઉચ્ચારપૂર્વક જાપ કર, તે અવિનયરૂપ છે, એમ કહેવાને આશય છે.” અન્ય આચાર્યોને મત તે એ છે કે-એવી કઈ અવસ્થા નથી કે જેમાં શ્રીનવકાર મંત્ર બોલવાનો અધિકાર ન હોય. એ મતથી તેઓ તે સ્પષ્ટ ઉચ્ચાર કરવામાં પણ સમ્મત છે, એમ નક્કી થયું. આ બનને માન્યતાઓ પહેલા પંચાશકની ગાથા ૪૨ ની ટીકા વિગેરેમાં જણાવેલી છે. શ્રાદ્ધદિનકૃત્યમાં પૂ શ્રીમદેવેન્દ્રસૂરિજી મહારાજ તે કહે છે કે “ વિજ્ઞાકા , વિદિશા જગા માવવવું નાકા, નgaiાં તો િ ના ૨ ભાવાર્થ-“શય્યા, પલંગ વગેરેમાંથી નીચે ઉતરીને, પૃથ્વી ઉપર ઉભા ઉભા કે બેઠાં બેઠાં શ્રીમકારમંત્ર આ લોક પરલેકમાં સર્વત્ર સહાય કરનાર હોવાથી સાચા બન્યુ સમાન, અને પ્રાપ્ત થયેલા ગુણનું રક્ષણ કરનાર તથા અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ કરાવનાર હોવાથી જગતના નાથરૂપ છે, તેને ભણે–ગણે પરાવર્તન કરે,” અને આ. શ્રીદેવસૂરિકૃત યતિદિનચર્યામાં પણ કહ્યું છે કે “ જ્ઞાળિપછિમના, જે કwiતિ વાયુજા પરિદિપુરમમત, માનિ જાગો ” (જ. ૨) ભાવાર્થ–“રાત્રિને છેલ્લે પ્રહરે "બાલ, વૃદ્ધ, વગેરે સર્વે (મુનીએ) જાગે અને શ્રીપંચપરમેષ્ઠિ (નવકાર)ને સાત-આઠ વાર ભણે-ગણે” યોગશાસ્ત્ર પ્રકાશ આઠમામાં શ્રીનવકારમહામંત્રના પાઠને વિધિ આ પ્રમાણે છે શબ્દપ સિતા , વય સ્થિતિ | - સાયં સત્તાવાર મંત્ર, વિગે જિન્તરતઃ શા ) સિલસિલા , વિશ્વ જળ કિમ . ____ चूलापादचतुष्कं च, विदिपत्रेषु चिन्तयेत् ॥२॥" " त्रिशुद्धया चिन्तयन्नस्य, शतमष्टोचरं मुनिः । भुञ्जानोऽपि लभेतैव, चतुर्थतपसः फलम् ॥३॥ " (श्लोक ३३ थी ३५) ભાવાર્થ–“આઠ પાંખડીવાળા વેત કમળની (કલ્પના રચના કરીને તેની) કાર્ણિકા (મધ્ય) Page #398 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩-દિનચર્ચા-નવકાર ગણવાના વિધિ ] ૩૪૫ ગમાં નમે અરિહંતાણું” એ સાત અક્ષરોવાળુ પવિત્ર પહેલ પદ્મ સ્થાપીને તેનું ધ્યાન કરે. (૧) ‘નમા સિદ્ધાણુંથી તમે લાએ સવ્વસાહૂણ' સુધીનાં ચાર પાને અનુક્રમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાની પાંખડીએમાં સ્થાપીને તેનુ ધ્યાન કરે અને ચૂલિકાનાં ‘એસે। પાઁચ નમુક્યારાથી પઢમં હવઈ મંગલ' સુધીનાં ચાર પાને અનુક્રમે અગ્નિકાણુ, નૈઋત્યકાણુ, વાયવ્યકાણુ અને ઇશાનકાણુમાં સ્થાપન કરીને તેનું ધ્યાન કરે. (૧) મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક એ રીતે એકસેાઆઠ વાર શ્રીનવકારમંત્રનુ ચિંતન કરતા સાધુ ભાજન લેવા છતાં (ચાથ ભકતનું) એક ઉપવાસનું ફળ પામે છે. (૩) ” આ સામાન્ય ફળ કહ્યું, વિશેષ ફળ તરિકે તેા સ્વર્ગ કે મેાક્ષ પણ મળે છે. ત્યાં જ ચાગશાસ્ત્રમાં જણાવ્યું છે કે “પ્રવૃત્તિયેતુ વૈતરમિયાં થિત મ્। હજ સ્વવિવના તુ, વન્તિ પરમાર્થતઃ ।।।। ” (૬૦ ૮-શ્લો॰ ૪૦) ભાવા—“ નવ પદાના જાપનું આ એક ઉપવાસનું ફળ માત્ર તેમાં પ્રવૃત્તિ કરાવવા કહ્યું છે, પરમાથી તેા શ્રીનવપદેાના જાપનું ફળ સ્વર્ગ અને મેક્ષ કહ્યું છે. એમ કમલની રચનાપૂર્વક એકાગ્રતાથી ગણવામાં અશકત હોય, તેઓને હાથની આંગળીના વેઢાથી નન્દાવત્ –શ ખાવ વગેરેના ( ક્રમે ) ગણતાં પણ ઘણુ ફળ મળે છે. કહ્યું છે કે ૮.બાવો નો મંત્ર માહા સાદુળહિમસંવાદ્ | णववारा आवत्तइ, छलंति तं नो पिसायाई ॥ | १ || ” ( नमस्कार ० पञ्चविंशति - १६ ) ભાવાર્થ હાથ વડે જેઓ ( નન્દાવત, ૧ શખાવ, વગેરે ) આવર્તોથી પંચમહામંગલને ખારની સંખ્યાથી નવ (૧૦૮) વાર્ ગણે છે, તેને દુષ્ટ પિશાચ વગેરે નડતા નથી.” અંધન વગેરે સ’કટના પ્રસંગે તેા તે આવને ઉલટા ગણીને કે ( ણુતા-હું-રિ-અમા-ન) અક્ષરાને ઉલટા ગણીને અથવા (પઢમં હવઇમંગલ, મંગલાણુ ચ સન્વેસિ વગેરે ) પાને અવળાં ગણીને આ જાપ કરવા. એ રીતિએ એક લાખ કે તેથી વધુ વાર ઉલટા જાપ કરવાથી ધન-સંકટાદિ કષ્ટો તુ નાશ પામે છે. જો કે ઉત્સથી શ્રીનવકારમત્ર વગેરેના જાપ સમકિતષ્ટિ આત્માઓએ કમની નિરા માટે જ કરવા ઉચિત છે, તે પણ તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ કાઈ તેવા પ્રસ ંગે આ લેક વગેરે આવતથી મત્રોને જાપ કરી શકાય છે. તેમાં આ આવર્તીમાં ખાર ખાર અક્ર છે તે ક્રમથી ચાર શખાવત આંગળીએના ત્રણ ત્રણ વેઢા દ્વારા ૬૭૨૮-૯ ગણવાથી તે તે આવર્તી અને જો કે અંકગણુના ડાબા હાથે કહેલી છે, તેા પણુ આવત્ જમણા હાથે ગણવા ઠીક જાય છે. નિયતે। ગીતાશ્ છે. ૫૨ ૧૧૦ ૪૧૩૧૨/૧૧ ૧. નંદાવત', શંખાવત', હૂઁીવત, આવ નંદાવત –શંખાવ નીચે પ્રમાણે થાય છે, મતાન્તરે નદ્રાવ ૩૧૪૧૫૧૨૨ નંદાવ 1 ૮ | ૯ ૧૦ ૨૦૭૦૬૧૧ ૩૨૪૨૫૧૨ કહે તે સમજવેા. ર ૭|૬|૧૧| ૧૦૮ ૯ ૧૦ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ [[ધ, ચં, ભા૧ વિ૦ ર ગાઢ ૬૦ કે પરલોકના લૌકિક હિતને ઉદેશીને પણ ગણતાં ઉપકાર થતું હોવાથી શાસ્ત્રમાં એ માટે ગણવાને ઉપદેશ કરેલે જણાય છે. રોગશાસ્ત્રમાં કહ્યું છે કે – “ તું તડાં વ, મm વિનામા. कृष्णं विद्वेषणे ध्यायेत्, कर्मघाते शशिप्रभम् ॥१॥" (म० ८-श्लो ३१) ભાવાથ–“કઈને થંભાવવા માટે પીળા વર્ણની, વશ કરવા માટે રાતા વર્ણની, ક્ષોભ (ભચ) પમાડવા માટે લીલા વર્ણની, એક બીજાને દ્વેષ કરાવવા માટે કાળા વર્ણની અને કમને નાશ કરવા માટે વેત વર્ણની માળાથી નવકારનું ધ્યાન કરવું. હાથની આંગળી વગેરેથી પણ ગણી ન શકાય, તે રત્ન કે રૂદ્રાક્ષ વગેરેની ૧૦૮ મણકાની માળા હદય સામે રાખીને વસ્ત્રો કે પગ વગેરેને તે ન લાગે અને મેરૂ (મેર)નું ઉલંઘન ન થાય તેમ વિધિપૂર્વક ગણવું. કહ્યું છે કે " अगुल्यग्रेण यज्जप्तं, यज्जप्तं मेरुलचन्ने । જિન યજ્ઞ, તાડપh મા આશા” “ સહ્યાદ્ધિનને મઘા, સજનવાન ગુમાર | . મૌનગાત્માના દો, જ્ઞાા છાણ્યઃ પા પા શા ” ભાવાર્થ-“(વસ્તુતઃ માળા અંગુઠા પર રાખીને તર્જની આંગળીથી ફેરવવી જોઈએ, તેને બદલે) આંગળીના છેડે રાખીને જાપ કરે (મેરૂને ઓળંગ જોઈએ નહિ છતાં) મેરને ઓળંગીને જપે અને (સ્થિર ચિત્તને બદલે) વ્યગ્ર ચિત્ત જાપ કરે છે તેવા જાપનું ફળ પ્રાયઃ અલ્પ માત્ર મળે છે, (૧) ઘણું મનુષ્યની હાજરીમાં જાપ કરવા કરતાં એકાતમાં કરે ઉત્તમ છે, ઉચ્ચારથી કરવા કરતાં મોનથી કર શ્રેષ્ઠ છે અને મૌન કરતાંય ધ્યાનથી કર વધુ શ્રેષ્ઠ છે. એમ ઉત્તરોત્તરને જાપ વિશેષ પ્રશંસનીય છે. પૂ. શ્રી પાદલિપ્તસૂરિકૃત પ્રતિષ્ઠાપદ્ધતિમાં પણ કહ્યું છે કે–જાપના માનસ, ઉપાંશુ અને ભાવ્ય એ ત્રણ પ્રકારો છે. જેમાં અંતf૯૫ પણ ન હોય, કેવળ મનથી થતે જાપ, જેને પિત જ જાણી શકે તે “માનસ' જાપ સમજ; જેમાં અંતજલ્પ હોવા છતાં બીજાએ ન સાંભળે તેને “ઉપાંશુ” સમજ; અને બીજા સાંભળે તેને “ભાષ્ય સમજે. તેમાં પહેલો માનસ જાપ કષ્ટસાધ્ય અને તેનાથી શાન્તિકાર્યો કરાય છે માટે તે ઉત્તમ છે, બીજે ઉપાંશુ સામાન્ય અને પૌષ્ટિક કાર્યો માટે કરાતે હેવાથી મધ્યમ છે અને ત્રીજો ભાગ્ય જાપ સુકર બીજાઓને પરાભવ (વશીકરણ) , વગેરે દુષ્ટ કાર્યો માટે કરાતે હેવાથી અધમ કહ્યો છે. શ્રીનવકારમંત્ર પાંચ પદની કે નવ પદની અનાનુપૂવથી પણ ગણી શકાય છે. ચિત્તની એકાગ્રતા માટે અનાનુપૂર્વીથી ગણવે શ્રેષ્ટ છે, એ અનાનુપૂર એકેક અક્ષર કે એકેક પદ ૨. નવકારવાળીમાં ૧૦૫ અને મેરૂમાં ત્રણ એમ ૧૦૮ મણકા રાખવા-એમ શ્રીઉપદેશરસાયણુમાં કહ્યું છે અને તેમ રાખવાની પ્રાચીન પરંપરા છે, એવું વર્તમાનમાં કેટલાનું મન્તવ્ય છે; વળી કઈ ૧૦૮ મણકા માળામાં રાખી ઉપર મેરૂ જુદો રાખે છે અને દિગમ્બર ૧૦૮ માળામાં તથા મેરના ત્રણ જુદા–એમ ૧૧૧ મણુકા રાખે છે. તે બે મતની પુષ્ટિમાં પ્રમાણ જાણવામાં નથી. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ પ્ર૦ ૩-દિનચર્યા-નવકાર ગણવોને વિધિ ] વગેરેથી પણ ગણી શકાય છે. આ અનાનુપૂર્વીને વિધિ યેગશાસ્ત્રના આઠમા પ્રકાશમાંથી જાણી લે. વળી કહ્યું છે કે “મન્ના ભાવપૂર્વાર્થ, દિમિમા રોવા ગળવધીનg, નિળપદ્વસિમિત શા” (શોના રાસ ૦૮-૭) ભાવાર્થ“આ લેકનાં પગલિક સુખરૂપ ફળની ઈચ્છાવાળાએ “” પૂર્વક એટલે કે નમો અરિહંતાણું” વગેરેથી અને મોક્ષપદની ઈચ્છાવાળાએ ઓ વિના માત્ર “નમે અરિહંતાણું” વગેરેથી ધ્યાન કરવું.”. એ પ્રમાણે જાપ, ધ્યાન વગેરેનું ફળ વધુ હોવાથી વિધિપૂર્વક જાપ કર. કહ્યું છે કે પૂજ્ઞાદિ સ્તોત્ર, સ્તોત્રોટિસો વાર | સપોરિસન્ન થાબં, ધ્યાન દિસનો યઃ શા” ભાવાર્થ-“પરમાત્મા વગેરેની ક્રોડ વાર પૂજા કરવા બરાબર તેઓની એક સ્તુતિ છે, ક્રોડ વાર સ્તુતિ કરવા બરાબર એક જાપ છે, ક્રોડ વાર જાપ કરવા બરાબર એક સ્થાન છે અને ક્રોડવાર ધ્યાન કરવા બરાબર એક લય (પરમાત્મસ્વરૂપમાં રમણતા) છે. અર્થાત એ જપ વગેરેનું ઉત્તરોત્તર ક્રોડગુણું ફળ છે.” દયાનની સિદ્ધિ માટે શ્રીજિનેશ્વરનાં જન્મ વગેરે જ્યાં થયાં હોય તેવા ઉત્તમ સ્થળને, અન્ય તીર્થભૂમિને અથવા એકાગ્રતા સાધી શકાય તેવા એકાન્ત સ્થલને આશ્રય લે એ. ધ્યાનશતકમાં કહ્યું છે કે " निच्चं चिय जुवइपसू-नपुंसगकुसीलवज्जियं जइणो । ठाणं विअणं भणियं, विसेसओ झाणकालंमि ॥१॥" " थिरकयजोगाणं पुण, मुणीण झाणे सुनिच्चलमणाणं । गामंमि जणाइण्णे, सुण्णे रण्णे व न विसेसो ॥२॥" " तो जत्थ समाहाणं, होइ मणोवयणकायजोगाणं । મૂળોદોિ , સો સો શાયરસ ||રા " कालोऽवि सुच्चिय जहिं, जोगसमाहाणमुत्तमं लहइ । न उ दिवसनिसावेलाइ-नियमणं ज्ञाणिणो भणियं ॥४॥ (गा० ३५थी ३८) ભાવાર્થ-“(ઉત્સર્ગ માગે) મુનિઓને માટે સ્ત્રી, પશુ, નપુંસક કે વ્યભિચારી વગેરે દુરાચારીએથી રહિત નિર્જન સ્થાન હંમેશાં હોવું જોઈએ એમ કહ્યું છે, અને ધ્યાન માટે તે ખાસ કરીને મનુષ્યાદિથી રહિત નિર્જન સ્થાન કહ્યું છે. (૧) કિન્તુ જેઓએ (જ્ઞાનક્રિયાના સતત અભ્યાસથી મન, વચન અને કાયા કે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ) યોગોને સ્થિર કર્યા છે અને તેથી ધ્યાનમાં મનને નિશ્ચલ રાખી શકે છે, તેવા મુનિઓને તે મનુષ્યાદિથી ભરેલા ગામમાં, જ્યાં કોઈ ન હોય તેવા શૂન્ય ઘરમાં, કે જંગલમાં કાંઈ ભેદ નથી. અર્થાત તેઓ સર્વત્ર ધ્યાન કરી શકે છે–રહી શકે છે. (૨) તેથી જ મન-વચન કે કાયાના ગાનું જ્યાં Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ૬ ૧૦ સ૦ ભા૦ –વિ ર્ગા૦ ૬૦ સમાધાન ( સ્વૈય ) થઇ શકે, તેવું ત્રસ-સ્થાવર જીવાના ઉપદ્રવ વિનાનું સ્થાન ધ્યાન માટે ઉચિત છે. (૩) ( કાળ પણ અમુક જ જોઇએ એમ એકાન્ત નથી, પણુ ) જે કાળે યાગાનું સમાધાનસ્થય સારી રીતિએ સાધી શકાય તે કાળ ધ્યાનને માટે યેાગ્ય સમજવા, ધ્યાનીને માટે દિવસ, રાત્રિ કે બીજા અમુક કાળનું નિયમન નથી. (૪) ” શ્રીનવકારમંત્ર આલેાક-પરલેાકમાં અત્યંત ગુણુને કરનારા છે. મહાનિશીથમાં કહ્યુ છે કે— “ના, ચોર્—સાય-વિસદર—નજી—નજા વધળમારૂં | 97 નિતિનંતો રવરવસ—-રાયમારૂં મારેળ || ભાવાર્થ –“ શ્રીનવકારમંત્રનું ભાવપૂર્વક ચિંતન કરવાથી ચારના, વાઘ વગેરે શિકારી પ્રાણીઓના, સાપના, સમુદ્ર વગેરેમાં પાણીના, અગ્નિના અને જેલ વગેરે અધનાના ભય તથા રાક્ષસના, યુદ્ધના કે રાજાને ભય પણ દૂર થાય છે. ” બીજે પણ કહ્યુ છે કે-~~ 66 जाए वि जो पढिज्जर, जेणं जायस्स होइ फलरिद्धी । अवसाणे विपढिज्जइ, जेण मओ सोग्गइं जाइ ॥ १ ॥ " आवहिं वि (प) पढिज्जइ, जेण य लंघेइ आवयसयाई । रिद्धी व पढिज्जइ, जेण य सा जाइ वित्थारं ||२|| " नवकारइकअक्खर, पावं फेडेर सत्तअयराई । વળાસં ૨ વર્ષો, પંચતયાદું સમજ્ઞેળું।૨॥ ’ “ગૌ મુળરૂ જીવવુમેન, પૂ વિઠ્ઠી નિળનમુદ્રાર / तित्थयरनामगोअं, सो बंधइ नत्थि संदेहो ॥४॥ 17 (6 ' 66 अट्ठेव य अट्ठसया, अट्टसहस्सं च अट्ठकोडीओ | जो गुण अट्ठलक्खे, सो तइअ भवे लहइ सिद्धिं ||५|| ” ( नमस्कारपञ्चविशतिः) ભાવા—“ જન્મ વખતે અને તે પછી પણુ જે નવકાર ગણે તેને ઋદ્ધિરૂપ ફળ મળે છે, અંતે-મરણુ વખતે ગણે તે મરનારા સતિમાં જાય છે. (૧) આપત્તિ વખતે ગણવાથી સેંકડા આપત્તિઓને ઉલ્લંઘી જાય છે અને ઋદ્ધિ વખતે ગણવાથી ઋદ્ધિ વધે છે. (૨) નવકારના એક અક્ષર ગણવાથી સાત સાગરોપમનાં, એક પદ ગણવાથી પચાસ સાગરોપમનાં, અને સમ્પૂર્ણ નવકાર ગણવાથી પાંચસા સાગરાપમનાં પાપે તૂટે છે. (૩) જે શ્રીજિનેશ્વરના નમસ્કાર મંત્રને ( નમા અરહિંતાણુ પદને) વિધિપૂર્વક પૂજે છે અને એક લાખ વાર ગણે છે, તે નિઃસ દેહપણે તીર્થંકરનામકર્મને બાંધે છે. (૪) જે માસ આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર, ઢસા ને આઠ વાર શ્રીનવકારમંત્રને ગણે છે, તે ત્રીજા ભવમાં સિદ્ધિગતિને પામે છે. (૫) " ( એમ શ્રીનવકારમંત્રના જાપથી અત્યંત—અનંત લાભ થાય છે, માટે જાગતાં નવકારનુ સ્મરણ કરવું.) • Page #402 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩–ઢિનચર્યા–પ્રભાતમાં ધર્મ જાગરિકાદિ ] ૩૯ તે પછી દ્રવ્ય વગેરેના ઉપયેાગ કરવાનું કહ્યું છે, તેમાં ‘ વગેરે' શબ્દથી ધમ જાગરિકાનુ સૂચન સમજવું. તે ધર્રજાગરિકા આ પ્રમાણે — "" “ િમે ઉં ? વિશ્વવિખ્વસેસ ?, જિ સાન્ગેિ ન સમાયામિ ? । किं मे परो पासइ ? किं च अप्पा, किं वाहं खलियं न विवज्जयामि || १॥ ભાવા-“મે શું શું કર્યુ? કરવા યાગ્ય શુ ખાકી છે? મારાથી શક્ય અને કરવા ચેાગ્ય એવું હું શું નથી કરતા? મારી કયી ભૂલેા ખીજાને જાય છે? આત્મા શું વસ્તુ છે? અથવા તેા હું મારા કયા દેશને તતા નથી? વગેરે વિચારવુ, ” 6 શ્રાવકના નવમા સંભળાય છે કે-આનંદજી, કામદેવજી વગેરે મહાશ્રાવકેાએ પણ ધર્મ જાગરિકા કરી (વિકાસ સાઘ્ય ) છે. આ મૂલ ૬૦ મા શ્ર્લાકના પૂર્વાદ્ધનુ વર્ણન કર્યું, હવે ઉત્તરાધ' વર્ણવે છે. ઊત્તરાર્ધમાં સામાયિકાદિ કરવું વગેરે કહ્યું છે, તેમાં સામાયિક એટલે વ્રતાધિકારમાં જણાવ્યા પ્રમાણે એ ઘડી (૪૮ મીનીટ) સુધી સમભાવમાં રમણતારૂપ વ્રતનું' આરાધન, અથવા છ આવશ્યક પૈકીનું પહેલું ‘સામાયિક આવશ્યક ' અને ‘આદિ’ શબ્દથી બાકીનાં આવશ્યકો સમજવાં, અર્થાત્ સામિયકાથી છ આવશ્યકરૂપ રાત્રિનુ પ્રતિક્રમણુ સમજવું. આ રાત્રિ પ્રતિક્રમણના વિધિ આગળ કહેવાશે, તેમાં વદિત્તુ કહ્યા પછી કાતા ક માસિક તપચિતવણીના કાઉસ્સગ્ગમાં ‘આજે કયી તિથિ છે? અથવા આજે કયા તી કર કયું કલ્યાણક છે ? વગેરે યાદ કરીને, તે તિથિ યા કલ્યાણકને અગે કરવા યાગ્ય તપના વિચાર ( નિશ્ચય )કરીને સ્વયં પચ્ચક્ખાણુ કરવું, કારણ શ્રાદ્ધનિકૃત્યમાં કહ્યુ છે કે “ જીતૢ સિદ્દીા મળ્યુંમિ, જાતિઠ્ઠી અન વાસરે ? । ,, किं वा कल्लाणगं अज्ज, लोगनाहाण संतिअं ॥१॥ “ ચવવાનું તુ મિ, શિમિ ગિન્દ્રિયય । चिंतेऊण सुसड्ढो उ, कुंणइ अण्णं तओ इमं ||२|| 99 (ના, ૨૨–૨૨) ભાવા—“ મહિનાની કે અષ્ટમી, બે ચતુર્દશી અને પૂર્ણિમા તથા અમાવાસ્યા, એ છ તિથિઓમાં આજે કયી તિથિ છે? અથવા આ ભરતક્ષેત્રમાં વર્તમાન ચેાવીશીના તીર્થંકરો પૈકી આજે ાનું કર્યું કલ્યાણક છે ?-એને નિર્ણય કરીને ઉત્તમ શ્રાવક તે દિવસે કરવા યોગ્ય ડાય તે પચ્ચક્ખાણ સ્વય કરે. ( અને પછી આગળ કહેવાશે તે કબ્યા કરે.)” એમ પ્રતિક્રમણ કરનારા તચિતવણી નામના કાઉસ્સગ્ગમાં પચ્ચક્ખાણ કરે અને પ્રતિક્રમણ નહિ કરનારા પણ રાત્રે નિદ્રાવસ્થામાં જો રાગાદિરૂપ કુસ્વપ્ન કે દ્વેષાદિરૂપ દુઃસ્વપ્ન અથવા કોઇ અનિષ્ટસૂચક ખરાબ સ્વપ્ન આવ્યુ. હાય તે તેને નિષ્ફળ બનાવવા ( અથવા તેથી થયેલા ક બંધને ટાળવા ) માટે કાઉસગ્ગ કરે. રાગરૂપ કુસ્વપ્નમાં પણ જે સ્વયં સ્ત્રીસેલન વગેરે કરવાનું સ્વપ્ન આવ્યું હાય તા એકસાઆ શ્વાસેાવાસપ્રમાણ અને બીજા કોઇ સ્વપ્ના આવ્યાં હાય તા સા શ્વાસોચ્છ્વાસપ્રમાણુ કાઉસ્સગ્ગ કરે. વ્યવહારભાષ્યમાં કહ્યુ` છે કે-~ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૫૦. ધ સં૦ ભા૧-વિ૦ ર–ગાટ ૬૦ " पाणिवहसुसावाए, अदत्तमेहुणपरिग्गहे सुविणे । સયને તુ ગઇg, સારા વિજ્ઞાદિ શા” " महव्वयाइं झाइज्जा, सिलोगे पंचवीसई । Wવિષ્પરિણે, સત્તાવીસે સોજો શા ) આ ગાથાઓને અર્થ તેની ટીકામાં આ પ્રમાણે છે-“પ્રાણિવધ, મૃષાવાદ, અદત્તાદાન અને પરિગ્રહ,-એ ચારમાંનું કાંઈ પણ “મેં કર્યું, કરાવ્યું કે અનુમધું.” એવું સ્વપ્ન આવે, અથવા (સ્વયં મિથુનસેવનરૂપ સ્વપ્ન માટે બીજી ગાથાના ઉત્તરાદ્ધમાં કહેલું હોવાથી અહીં) “મેં મિથુન સેવરાવ્યું કે અનુમવું, એવું સ્વપ્ન આવે, તે તેવાં સ્વપ્નને અંગે સંપૂર્ણ સો શ્વાસચશ્વાસને કાઉસ્સગ કરે; અર્થાત “ચદેનિમ ' સુધી પચીશ શ્વાસેવાસપ્રમાણ લગ્નસ ચાર વખત ગણવો, અગર તે દશવૈકાલિકના ચોથા અધ્યયનમાં પાંચ મહાવ્રતને પાઠ છે, તે પ્રાયઃ પચીશ શ્લોક પ્રમાણ હોવાથી તેનું ધ્યાન કરવું, અથવા સ્વાધ્યાયરૂપ પચીશ શ્લેકનું ધ્યાન કરવું. પરંતુ જે સ્ત્રી વિપર્યાસ એટલે “સ્વયં મિથુનસેવવારૂપ” કુસ્વન આપ્યું હાય, તે સત્તાવીશ લેપ્રમાણુ કાઉસગ્ગ કરો. (અહીં શાસ્ત્રની પરિભાષા પ્રમાણે એક પદને એક એમ કુલ એકસે આઠ શ્વાસોચ્છવાસ સમજવા.) આ પહેલા પંચાશકની ટીકામાં પણ કહ્યું છે કે-જે કદાચ મોહનીયકર્મના ઉદયથી સેવનરૂપ દુઃસ્વપ્ન આવે, તે તે જ અવસરે ઉઠીને ઈરિયાવહિ પડિમાવાપૂર્વક એકસો આઠ શ્વાસોચ્છવાસપ્રમાણ કાઉસ્સગ કરે. શ્રાદ્ધવિધિ ગા. ૫ ની ટીકા (પૃ. ૩૭) માં એટલું વિશેષ છે કે સ્વપ્ન આવ્યા પછી તુર્ત જ ઉઠીને કાઉસ્સગ્ગ કરે, પછી રાઈ પ્રતિક્રમણની પહેલાં બહુ નિદ્રા પ્રમાદ થાય તો ફરીથી કરે, દિવસની નિદ્રામાં દુઃસ્વપ્ન વગેરે આવે તો પણ એ જ પ્રમાણે કાઉસ્સગ્ન કરે જોઈએ એમ સમજાય છે, પરંતુ સ્વપ્ન આવે ત્યારે જ કે દેવસિક પ્રતિક્રમણ વખતે તે કરે તે માટે બહુશ્રુતે કહે તે કરવું.” વળી પ્રતિક્રમણ કરનારે પશ્ચક્ખાણ કર્યા પહેલાં જ “સચિત્ત” વગેરેના ચૌદ નિયમ ધારીને પચ્ચકખાણ કરવું અને પ્રતિક્રમણ ન કરે તેણે પણ સૂર્યોદય પહેલાં જ સ્વશકિત અનુ સારે ચોક્ત નિયમો ધારીને “નમુક્કારસહિ” આદિ કાળ-પચ્ચખાણ “ગંઠિસહિ” આદિ સંકેત પચ્ચકખાણ, સાથે બેસણું-એકાસણું વગેરે કોઈ પચ્ચકખાણ અને સચિત્ત, દ્રવ્ય, વિગઈ વગેરેના જે નિયમો ધાર્યા હોય તેના ઉચ્ચારરૂપ દેસાવગાસિકનું પચ્ચકખાણ પણ કરવું. એ પ્રમાણે શ્રીશ્રાદ્ધવિધિની ટીકામાં લખેલા અધિકાર પ્રમાણે આ કહ્યું તે યથાર્થ છે, કારણ કે નમુક્કારસહિ, પિરિસી, આદિ કાળ–પ્રત્યાખ્યાને સૂર્યોદય પહેલાં જ કરવાં તે વ્યાજબી ૩ દશ વૈકાલિકમાં ચોથા અધ્યયનના સૂત્ર ૨-૩-૪-૫-૬ માં અથવા છઠ્ઠા અધ્યયનની પહેલી પચીશ ગાથાઓમાં મહાવ્રતોનો અધિકાર જણાવેલ છે તે. ૪. નિયમ ધારવામાં સાવદ્યની છૂટ રાખવી પડે તે સામાયિક ઉચ્ચર્યા પછી અનુચિત હોવાથી સામા યિક લેતાં પહેલાં જ ધારવા ઉચિત સમજાય છે. હાલમાં રાઈપ્રતિકમણ પછી ધારવાનો રિવાજ જોવામાં આવે છે, અર્થાત ચાલુ સામાયિક કે પ્રતિક્રમણમાં નિયમ ધારવા ઉચિત જણાતા નથી. Page #404 -------------------------------------------------------------------------- ________________ પ્રહ ૩-દિનચર્યા–પચકખાણ ક્યારે કરાય?]. થયા છે, સૂર્યોદય પછી નહિ, કારણ કે-કાળ પચ્ચખાણમાં ‘કાપ ' એ પાઠ હેવાથી તે સૂર્યોદયથી શરૂ થનાર છે, માટે સૂર્યોદય પહેલાં જ તે કરવાં (કે ધારવા) જોઈએ. એ સિવાયના ગંઠિસહિ, મુદ્ધિસહિ, વગેરે સંકેત પચ્ચક્ષ્મણે તે સૂર્યોદય પછી પણ કરવામાં હરત નથી, કારણ શ્રાવિધિની ગાથા ૫ ની ટીકામાં (પૃ. ૪૪) કહ્યું છે કે –“નમુકકારસહિ, પિરસી આદિ કાળ-પચ્ચકખાણે સૂર્યોદય પહેલાં જ કરવાથી (ધારવાથી) શુદ્ધ ગણાય છે, સૂર્યોદય પછી કરવાં વ્યાજબી નથી. બાકીનાં પચ્ચખાણે તે સૂર્યોદય પછી પણ કરી શકાય છે, તેમાં સૂર્યોદય પહેલાં નમુકકાર સહિનું પચ્ચખાણ ધાર્યું હોય, તે તેને સમય પૂર્ણ થતાં પહેલાં જ તેની સાથે પરિસી વગેરે વધારે કાળના પચ્ચકખાણાને પૂર્વ પૂર્વ પચ્ચકખાણને સમય પૂર્ણ થતાં પહેલાં જેડી શકાય છે, અર્થાત્ તે તે કાળ-પચ્ચકખાણને સમય પૂર્ણ થતાં પહેલાં મોટું કાળ-પચ્ચખાણ વધારી શકાય છે, પણ સૂર્યોદય પહેલાં નમુ કારસહિનું પચ્ચકખાણ પણ કર્યું ન હોય તે સૂર્યોદય પછી નમુકકારસહિતું કે બીજાં પારસી વગેરે કાળ-પચ્ચકખાણે થઈ શકતાં નથી. કિન્તુ સૂર્યોદય પહેલાં પ્રથમથી જ પિરસી વિગેરેનું પચ્ચક્ખાણ કર્યું હોય તે તેને સમય પૂર્ણ થયા પછી બીજું સાદ્ધપરિસી વગેરે કાળ-પચ્ચકખાણ કરી શકાય નહિ, પણ તે સમય પૂર્ણ થતા પહેલાં જ તેમાં સાદ્ધપરિસી વગેરેને વધારે કરે તે કરી શકાય. એ પ્રમાણે વૃદ્ધપરંપરા છે.” શ્રાદ્ધદિનકૃત્યની બાવીસમી “જુવાળ તુ જે નિ' થાને ભાવ વિચારતાં પણ પચ્ચકખાણ કરવાને સમય એ પ્રમાણે જ હોય એમ સમજાય છે. પ્રવચનસારેદ્વારની ૨૧૩મી “gિ a વિ”િ ગાથાની ટીકામાં એ સામાન્ય અર્થ કર્યો છે કેઉચિત કાળે વિધિપૂર્વક જે પચ્ચકખાણ કરવામાં આવે તેને “પૃષ્ણ” કહેવાય છે. અર્થાત–પચ્ચકખાણુના સૂત્ર તથા અર્થને બરાબર જાણનાર સાધુ અથવા શ્રાવક સૂર્યોદય પહેલાં જ આત્મસાક્ષીએ ગૃહમંદિરમાં અથવા સ્થાપનાચાર્યની સમક્ષ પોતાની મેળે જ શકિત મુજબ પચ્ચકખાણ કરે અને પછી પવિત્ર-ચારિત્રવંત-ગીતાર્થ ગુરુ સાક્ષીએ શાસ્ત્રમાં જણાવેલા વિધિ પ્રમાણે વન્દન વગેરે વિનય કરીને, રાગ-દ્વેષરહિતપણે સર્વત્ર ઉપચોગપૂર્વક બે હાથ જોડીને, પચ્ચકખાણને જે પાઠ ગુરુ બોલે, તે પાઠને તદ્દન ધીમે સ્વરે પોતે પણ ઉચ્ચાર કરતે પચ્ચકખાણ કરે, ત્યારે તે પચ્ચકખાણ “સ્પષ્ટ થયું કહેવાય છે. પ્રત્યાખ્યાનપંચાશકની “નિgs સર્વ દિશં જ એ પાંચમી ગાથાની ટીકામાં એ અર્થ કર્યો છે કે “સ્વયં પિતાની મેળે વિકલ્પમાત્રથી આત્મસાક્ષીએ કે ચૈત્ય અથવા સ્થાપનાચાર્ય સમક્ષ ઉચ્ચારપૂર્વક ગ્રહણ કર્યું હોય તે પચ્ચકખાણને (ગુરુ સાક્ષીએ) ગ્રહણ કરે, તે કયારે ગ્રહણ કરે? તેને ઉત્તર એમ આપે છે કે—કાળે એટલે કે–પૌરૂષી (પરિસી) આદિ તે તે પચ્ચકખાણને સમય પૂર્ણ થયા પહેલાં, નહિ કે જે પચ્ચકખાણ કરવાનું હોય તેને કાળ વ્યતિત થયે છેતે કારણ કે-શાસ્ત્રમાં કહેલાં માત્ર વિધિ વળ સંમિ મgroથે પચનિ '–એ પાઠથી ભૂતકાળનાં પાપની નિંદા તેમજ વર્તમાનકાલીનનું સંવરણ કહ્યું છે, પચ્ચકખાણ તે ભક્ષવિષ્યકાળને અંગે કહ્યું છે.”—એમ ઘણા ગ્રંથને અનુસારે “નમુકકારસહિ” આદિ કાળ-પચ્ચકખાણે સૂર્યોદય પછી નહિ, પણ પહેલાં જ કરવાં પ. પચ્ચખાણ અધિકારમાં છ શુદ્ધિઓમાં “g ' એ પહેલી શુદ્ધિ કહેવાશે. Page #405 -------------------------------------------------------------------------- ________________ રે " ૦ સ૦ ભા૰૧-ષિ૦ ૨–૦ ૬૦ જોઇએ-એમ નિશ્ચિત થાય છે. અહી સુધી મૂળમાં ‘ સામાયિક વગેરે કરવું? એમ કહ્યુ છે તેનું વષઁન કર્યું, હવે મૂળ શ્લાકના ‘ વિધિપૂર્વક ચૈત્યપૂજન કરવું. એ પાઠનુ વિવેચન કરે છે. કે“ એ પ્રમાણે પચ્ચકખાણ કર્યા પછી, હમણાં જણાવીશું તે દ્રવ્યપૂજાને અંગે ‘પુષ્પો વગેરે સામગ્રી મેળવવી તથા ભાવપૂજાને અંગે ‘મુદ્રા કરવી વગેરે વિધિપૂર્વક, દ્રવ્યથી અને ભાવથી એ પ્રકાર શ્રી અરિહંતની પ્રતિમાનું પૂજન કરવુ, તે શ્રાવકને વિશેષ ષમ છે.” તેમાં ચૈત્યાના (સ્મૃતિઓના ) પાંચ પ્રકાર છે. ૧-ભકિતચૈત્ય ૨-મંગળચૈત્ય, ૩-નિશ્રાકૃતચૈત્ય. ૪-અનિસ્રાકૃતચૈત્ય અને ૫- શાશ્વતચૈત્ય. કહ્યું છે કે— 46 भति मंगलचेइअ, निस्सकडमनिस्सचेइए वा वि । સાસયોદ્ધ, પંચમ-ધ્રુવકું નિળીર્દિ શા ” ભાવા-ભકિતચૈત્ય, નિશ્રાકૃતચૈત્ય, અનિશ્રાકૃતચૈત્ય અને પાંચમું શાશ્વતચૈત્ય, એમ પાંચ ચૈત્યા શ્રીતી કરદેવાએ જણાવેલાં છે, ” હુંમેશાં પૂજા કરવા માટે ઘરમાં કરાવેલી શ્રીઅર્હત્ પ્રતિમાને ‘ભક્તિશ્ર્ચત્ય,' ખારા ઉપર આડા લાકડા (ઉત્તરગ)ના મધ્યભાગમાં ઘડાવેલી પ્રતિમાને ‘મંગળચૈત્ય’કોઇ એક ગચ્છનું ચૈત્ય તે ‘નિશ્રાકૃતચૈત્ય' સર્વ ગચ્છાનું સાધારણુ હાય તેને ‘અનિશ્રાકૃતચૈત્ય' અને કાઇએ કિંદ નહિ કરવા છતાં અનાદિકાળથી જે પ્રતિમાએ (ત્રણેય લાકમાં વિદ્યમાન) છે તે દરેકને પાંચમુ' ‘શાચૈત્ય' કહેવાય છે. કહ્યું છે કે गिहजिणपडिमाए, भत्तिचेइअं उत्तरंग घडिअंमि । जिणबिंबं मंगलचेइअं ति समयन्नुणो विंति ॥ १॥ " “નિષ્ણાતું ન ગચ્છસંતિમ, તવિગર નિHS | सिद्धाययणं च इमं, चेहअपणगं विणिद्धिं ||२|| 44 ભાવાર્થ –“સિદ્ધાન્તના જાણુ જ્ઞાની, ઘરમાંની શ્રીજિનપ્રતિમાને ભકિતચૈત્ય અને ઉત્ત રંગમાં ઘડેલા શ્રીજિનબિમ્બને મોંગલચૈત્ય કહે છે. (૧) જે ગચ્છ સંખ`ધી હોય તે નિશ્રાકૃત, તે સિવાયનું અનિશ્રાકૃત અને સિદ્ધાયતન ( શાશ્વતચૈત્ય )–એમ પાંચ પ્રકારનાં ચૈ જણાવેલાં છે. (૨)” તેમાં અહીં” ‘વયવૃગનમ્' પાઠથી કહેલ ચૈત્યપૂજન ભકિતચૈત્યરૂપે ઘરમાં રાખેલી પ્રતિમાને અંગે કહેવાશે, એમ સમજવુ. જો કે ચેાગશાસ્ત્રની ટીકામાં આને મંગળચૈત્ય કહેલું છે, પણ અહી” (પૃ૦ ૩૩૨ માં અને ત્યાં પ્ર૦ ૩, શ્લા॰ ૧૨૦ ની ટીકામાં) ભિત, મંગળ અને શાશ્વત-એમ ત્રણ પ્રકાશ અતાવ્યા છે, તેની અપેક્ષાએ તે વ્યાખ્યા સમજવી. ઉપર જે પાંચ પ્રકારા કહ્યા તે અપેક્ષાએ તા ભકિતચૈત્ય એટલે ઘરદેહરાસરની અને મગળચૈત્ય એટલે ઉત્તરગની પ્રતિમા સમજવી. એ રીતિએ ચૈત્યના પ્રકાશ કહ્યા. તેનુ પૂજન ‘ વિધિપૂર્ણાંક’ કરવાથી સફળ થાય છે કહ્યુ` છે કે Page #406 -------------------------------------------------------------------------- ________________ - - પ્રહ ૨-સાત ક્ષેત્રોને અંગે શ્રાવકને ધર્મ ] “ વિકિપાસ શરમાળા, સચ્ચા:વિક વસ્ત્ર જિજ્ઞાા. इहलोइआऽवि किं पुण?, जिणपूआ उभयलोगहिआ ॥१॥" ભાવાર્થ-“જે આ લેકની સર્વ પ્રવૃત્તિઓ પણ વિધિપૂર્વક કરવાથી સફળ થાય છે, તે આક–પરલેકમાં હિત કરનારી શ્રીજિનપૂજા માટે તે પૂછવું જ શું?” અર્થાત વિધિપૂર્વક શ્રીજિનપૂજન કરવું જોઈએ, માટે હવે તેને વિધિ કહેવાય છે. मूळ-"सम्यग् स्नात्वोचितेकाले, संस्नाप्य च जिनान् क्रमात् । पुष्पाऽऽहारस्तुतिभिश्च, पूजयेदिति तद्विधिः ॥६॥" મૂલાથ–“પૂજાના ઉચિત કાળે. વિધિપૂર્વક સ્નાન કરીને, શ્રીજિનેશ્વરદેવની પ્રતિમા એને વિધિપૂર્વક સ્નાત્ર (પ્રક્ષાલન) કરીને અનુક્રમે પુષ્પ વગેરેથી, આહાર વગેરેથી અને સ્તવનાદિથી પૂજન કરે, એ જિનપૂજન વિધિ છે.” અહીં “પુષ્પ વગેરે થી પ્રતિમાના શરીરે લગાડવા યોગ્ય વિલેપને, ગંધ, વાસ, ધૂપ, વગેરે તથા વસ્ત્ર, આભરણે વગેરે સમજવું, આહાર વગેરેથી પકવાન, ફળ, અક્ષત, દીપક, તથા જળ કે ઘી ભરેલું પાત્ર, વગેરે સમજવું અને તવનાદિથી જેમાં શ્રીજિનેશ્વરના સદભૂત ગુણોનું યથાર્થ વર્ણન હોય તેવાં “ નત્થણું' વગેરે સૂતેત્રાદિ સમજી લેવાં. ટીકાને ભાવાથ–ઉત્સર્ગ માગે પ્રાત, મધ્યાહન અને સાયંકાળ–એ ત્રણ સંધ્યાએ ત્રિકાળ અને અપવાદ માગે તે આજીવિકામાં વિદન ન આવે તે પિતાને અનુકળ–નિશ્ચિત સમયે શ્રીજિનપૂજન કરવાનું વિધાન છે. કહ્યું છે કે – તો ફહ વિનેગો, સંજ્ઞા સિનિ તાવ શો . વિિિરિગsવિ, દવા જો નાવાળો શા (જ્ઞાવવા. ૨) ભાવાર્થ–“તે પૂજાને કાળ ઉત્સર્ગથી ત્રણ સંધ્યારૂપ જાણો, અથવા અપવાદથી આજીવિકાના સાધનભૂત રાજાની નેકરી, સેવા, વેપાર વગેરે કાર્યને વાંધો ન આવે તેમ, જેને જેટલે ઘડી, બે ઘડી વગેરે જ્યારે અનુકૂળ હોય ત્યારે તેટલે પૂજાકાળ જાણુ.” સર્વને માટે ત્રણેય સંધ્યાને કાળ જ પૂજાને કાળ છે એમ એકાતે સમજવું નહિ. મૂળ શ્લોકમાં “ના” પદથી સ્નાન-પ્રક્ષાલ વગેરે દરેકને વિધિ સૂચવ્યું છે, તેમાં સ્નાનને વિધિ એ છે કે-જે ભૂમિમાં કીડીનગરે, લીલગ, કે કુંથુઆ વગેરે ત્રસ જીવે ન હોય, જ્યાં ખાડા-ટેકરાથી પાણી ભરાઈ રહે તેમ ન હોય, કે જે ભૂમિ નીચે પિલાણવાળી ન હોય, ત્યાં વસ્ત્રથી ગાળેલા (ઘણું નહિ પણ) પ્રમાણે પેત પાણીથી, (તેમાં પણ) ઉડતા જીવે પાણીમાં પડીને મરે નહિ તેની સંભાળ-યતનાપૂર્વક સ્નાન કરવું. કહ્યું છે કે – “ તસવપિ, પૂમિમણે વિદ્વપ फासुएणं तु नीरेणं, इयरेणं गलिएण तु ॥१॥". ઝાકળ વિહિના ફાળે, પ્રત્યાતિ (વારિનજીત્ય-૦ ૨૨-૨૪) ભાવાર્થ-બત્રસ વગેરે જેથી રહિત, સરખી તથા પિલાણ વિનાની જમીન હોય ત્યાં, Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ [ ધ સં૦ ભા. ૧-વિ. –ગા ૬૧ અચિત્ત પાણીથી, કે અચિત્ત ન હોય તે સારી રીતિએ ગાળેલા સચિત્ત પાણીથી, વિધિપૂર્વક એટલે-ઉડતા જીની રક્ષાયતના કરવાપૂર્વક, પરિમિત પાણીથી સ્નાન કરીને,” વળી કહ્યું છે કે. “ મૂળ-ઝાળા-કચTT 3 દો છોડો . gો વિમુમાવો, ગુણો જિય ગુદાળ શા ” (દૂગારા ૧૨) ભાવાર્થ-“સ્નાન કરવામાં ભૂમિશુદ્ધિ, પાણી ગાળવું વગેરે જયણ રાખવી, એમ કરવાથી ભાવની વિશુદ્ધિ થાય છે, એ પંડિતેને અનુભવસિદ્ધ છે.” લૌકિક વ્યવહારશાસ્ત્રમાં તે કહ્યું છે કે – $ “નના પિતાયાતા, સો વારિત | _ नैव स्नायादनुद्रव्रज्य, बन्धून् कृत्वा च मङ्गलम् ॥१॥ ભાવાર્થ_એકેય વસ્ત્ર વિના નગ્ન થઈને, રેગી અવસ્થામાં, પ્રવાસમાંથી આવીને તુર્ત, બધાં વસ્ત્રો પહેરીને, ભજન કરીને તુર્ત, આભૂષણ સહિત, સ્વજનેને વળાવીને આવીને તુર્ત તથા કેઈ માંગલિક કાર્ય કરીને તે જ વખતે, સ્નાન કરવું નહિ.” વગેરે. - સ્નાનના બે પ્રકારે છે, એક દ્રવ્યસ્નાન અને બીજું ભાવગ્નાન, તેમાં પાણીથી શરીરનું દ્રવ્યસ્નાન કહેવાય છે, તેના પણ દેશસ્નાન અને સર્વગ્નાન એમ બે પ્રકાર છે. તેમાં ઝાડા-પેશાબ-શૌચ કરવાં, દાંત સાફ કરવા, જીભની ઉલ ઉતારવી, હાથ પગ મુખ વગેરે દેવું કે કેગળા કરી મુખ-ગળું સાફ કરવું; એ બધાં દેશસ્નાને અને આખા શરીરનું સ્નાન સર્વસ્નાન કહેવાય છે. તેમાં ઝાડા-પેશાબ મૌનપૂર્વક કરવાં, તે પણ જ્યાં ત્રસાદિ જો ન હોય, વનસ્પતિ આદિ ન હાય, બને ત્યાં સુધી જ્યાં અન્ય મનુષ્ય વગેરે દેખે નહિ તથા જ્યાં અન્ય લોકોમાં અણગમે કે અપકીર્તિ ન થાય, તેવા ગ્ય સ્થાને વિધિપૂર્વક કરવાં. કહ્યું છે કે – "मत्रोत्सर्ग मलोत्सर्ग, मैथुनं स्नानभोजनम् । __सन्ध्यादिकर्म पूजां च, कुर्याज्जापं च मौनवान् ॥१॥" ભાવાર્થ–મળ-મૂત્રને ત્યાગ, મૈથુનસેવન, સ્નાન, ભજન, સધાક વગેરે, અને પૂજા તથા જાપ; એટલાં કાર્યો મૌનપણે કરવાં.” વિવેકવિલાસમાં પણ કહ્યું છે કે મની વાતઃ સુ-શિર્વસંધ્યાપિ ૨ || ૩૦ શબૂત્ર, રાત્ર વાગ્યાનનઃ પુનઃ . ” ભાવાર્થ–સવાર-સાંજ બન્ને સંધ્યાએ તથા દિવસે પણ ઝાડે અને પિશાબ મનપૂર્વક (ઓછામાં ઓછું એક) વસ્ત્ર પહેરીને, ઉત્તર સન્મુખ બેસીને અને રાત્રે દક્ષિણ સન્મુખ બેસીને કરવાં. આ દાંત સાફ કરવાનો વિધિ નીતિશાસ્ત્રમાં કહ્યો છે કે— વાઘશ્વિક માā – દ્રશાસ્ત્રમ્ कनिष्टाग्रसमस्थौल्य, ज्ञातवृक्षं सुभूमिजम् ॥१॥" ' “ નિઝામિયાન્તરે રન્તાવના બાવા , સંધ્રાં, વા વા સંસ્કૃતારા ” Page #408 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩–દિનચર્ચા--જળસ્નાનનું વિધાન “ તલ્ટીનમાનસ: સ્વસ્થો, ટૂર્તમાંસા ત્યજ્ઞન્ । ઉત્તરાભિમુવ: પ્રાચી–મુવો વા નિહ્રાસનઃ તારા ” ભાવાર્થ-સી, ગાંઠા વિનાનું, જેના કૂચા સારી રીતે થઇ શકે તેવુ, છેડે પાતળું, દશ આંગળ લાંબુ, ટચલી આંગળીના છેડા જેટલું જાડું અને સારી જમીનમાં ઉગેલા . જાણીતા વૃક્ષનું દાતણ લઇને, તે કનિષ્ઠા અને અનામિકા ( ટચલી અને તેની પાસેની ) એ આંગળીની વચ્ચે રાખીને જમણી કે ડાબી દાઢના તળીએ ઘસે. તે વખતે તે કામમાં જ મનને તલ્લીન કરીને સ્વસ્થ એસીને, દાંત કે પેઢાં વગેરેના માંસને ઇજા ન થાય તેમ, નિશ્ચલ આસને ઉત્તર કે પૂર્વ દિશા સન્મુખ બેસીને, દાતણ ઘસે. ’ તથા- અમાવે ટુન્તાઇચ, મુશુદ્ધિવિધિઃ પુનઃ । कार्यो द्वादशगन्डूपैर्जिव्होल्लेखस्तु सर्वदा ॥१॥" ભાવાથ “ તથા દાતણ ન હોય તેા ખાર વખત પાણીના કાગળા (ગડૂષ) કરીને સુખશુદ્ધિનું કામ કરવું અને જીવાલેખન (ઉલ ઉતારવાનુ) તે હંમેશાં કરવું, ” એ વિધિ પ્રમાણે મુખશુદ્ધિ જેણે પચ્ચકખાણુ ન કર્યું. હાય તેણે કરવી, પચ્ચકખાણુ વાળાએ તા તપ એ જ મહા લદાયી શુદ્ધિકારક હાવાથી, દાતણું વગેરે વિના પણ શુદ્ધિ જ સમજવી. ( અર્થાત્ દાતણ કરતાં પણ તપથી વિશેષ શુદ્ધિ કહી છે, ) ૫૫ જળથી શરીરની શુદ્ધિ તથા ( ધાતુમેની સમતારૂપ ) શારીરિક સુખ વગેરે પણ થતુ હાવાથી દ્રવ્યસ્નાનને ભાવશુદ્ધિનું કારણ કહ્યું છે. પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે “ નહેન વેદવેાસ્ય, ક્ષળાં ચક્ઝુદ્ધિાળું ! પ્રાયોડયાનુંવરોબેન, દ્રવ્યનાનું તતુર્યંતે રા” (સ્નાના ૨) ભાવા ( આના અર્થ તેની ટીકામાં જણાવ્યા છે કે ) જળથી કરાતું સ્નાન માત્ર ચામડીરૂપ શરીરના એક અલ્પ ( માત્ર ખાદ્ઘ ) ભાગમાં જ, તે પણ (ઘેાડી વારમાં જ પસીના વગેરેથી મલિન થતું હાવાથી ) પ્રાયઃ ક્ષણ વાર પૂરતી જ શુદ્ધિ કરે છે. અહી પ્રાય: કહેવામાં એ કારણ છે કે સર્વને જળસ્નાનથી શુદ્ધિ થાય જ એવા નિયમ નથી, કાઇ કાઢી વગેરે રોગવાળાને તે સ્નાન કરવા છતાં અલ્પકાળ જેટલીય શુદ્ધિ ન પણ થાય. એથી પ્રાય: કહ્યુ છે. બહારના મેલ સિવાયના બીજા કાન, નાક વગેરેના મેલની શુદ્ધિ કરનાર નહિ હાવાથી પણ ‘પ્રાયઃ અલ્પ માત્ર’ શુદ્ધિનું કારણ કહ્યુ` છે, એમ પાણી વગેરે દ્રવ્યેથી કરાતું સ્નાન દ્રવ્યસ્નાન કહેવાય છે. ખીજા આચા ‘માયઃ' શબ્દને ‘અન્યનુવરોધેન' પદની સાથે જોડીને એવા અર્થ કર છે કે-પાણી સિવાયના પ્રાય: બીજા જીવાની વિરાધના જેમાં થતી નથી ’ એવું તે દ્રશ્યસ્નાન કહેવાય છે. તયા- कृत्वेदं यो विधानेन, देवताऽतिथिपूजनम् । '' करोति मलिनारम्भी, तस्यैतदपि शोभनम् ||३|| ” (स्नानाष्टक ० ३) ભાવાર્થ...“ વિધિપૂર્ણાંક દ્રવ્યસ્નાન કરીને જે મલિનઆરભી એટલે ગૃહસ્થ, દ્વેષનું તથા 66 Page #409 -------------------------------------------------------------------------- ________________ છે . * - - - - - - ૩૫૬ [ ધ સં૦ ભા. ૧-૧૦ –ગા૦ ૬૧ અતિથિનું પૂજન કરે છે, તેને આ દ્રવ્યસ્નાન (હિંસાનું કારણ છતાં) પણ સારું છે,” તેનું કારણ જણાવ્યું છે કે " भावशुद्धिनिमित्तत्वा-तथानुभवसिद्धितः । ___ कथञ्चिदोषभावेऽपि, तदन्यगुणभावतः ॥४॥ (स्नानाष्टक०४) ભાવાથ–“વ્યસ્નાન ગૃહસ્થને એ કારણે રોભારૂપ છે કે-તે ભાવશુદ્ધિનું નિમિત્ત છે, એ માત્ર કલ્પના જ નહિ, અનુભવથી સિદ્ધ છે, એથી જ તેમાં પાણીના જીવની હિંસા વગેરે કઈ કઈ દે હોવાં છતાં, બીજી બાજુ સમકિતની શુદ્ધિ વગેરે મટા ગુણે પ્રગટ થાય છે, માટે દ્રવ્યસ્નાન ગૃહસ્થને શોભાસ્પદ છે.” બીજે પણ કહ્યું છે કે " पूयाए कायवहो, पडिकुट्ठो सो उ किन्तु जिणपूआ। सम्मत्तसुद्धिहेउ ति, भावणीआ उ निरवज्जा ॥१॥" ભાવાથ–“શ્રીજિનપૂજામાં સ્થાવર વગેરે ની હિંસા છે તેટલે અંશે તે વિરુદ્ધ છે, પરંતુ તે સમાકતશુદ્ધિનું કારણ છે, માટે નિષ્પાપ-નિર્દોષ સમજવી.” વળી પણ કહ્યું છે કે–જળસ્નાન વગેરેમાં જે કે છ-કાય જીવોની હિંસારૂપ કઈ કઈ વિરાધના છે, તે પણ “કુવાના ઉદાહરણથી” શ્રાવકને તે દ્રવ્યક્રિયાઓ કરવી ઉચિત છે.” કહ્યું છે કે " अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो। संसारपयणुकरणे, दव्वथए कूवदिहतो ॥१॥ (पंचा०४,गा०४२) ભાવાર્થ –“અપૂર્ણ સંયમવાળા એટલે વિરતાવિરત-દેશવિરતિધરને આ (પાણી વગેરે દ્રવ્યોથી સેવા કરવી વગેરે) દ્રવ્યસ્તવ નિશ્ચયથી સંસારને ટુંકે કરવા માટે યુક્ત છે. તેમાં કુવો ખોદવાનું દષ્ટાન્ત સમજવું.” અર્થાત-જેમ કુ દવામાં થાક લાગવે, તૃષા લાગવી, કાદવથી ખરડાવું વગેરે થવા છતાં, પાણી નીકળતાં જ થાક, તૃષા, કાદવ વગેરે દૂર કરી શકાય છે અને હંમેશને માટે તેના પાણીથી પોતાને અને બીજાઓને ચેકસ ઉપકાર થાય છે, તેમ પૂજા માટે કરાતા સ્નાન વગેરેમાં પણ જીવહિંસાદિ આરંભ થાય છે, કિન્તુ જિનપૂજાદિથી આત્મામાં ઉત્પન્ન થતાાં શુભ અધ્ય. સાથે તેની શુદ્ધિ કરે છે અને વિશેષમાં અશુભ કર્મોની નિર્જરી કરાવી શુભ-પુન્ય કર્મને બંધ પણ કરાવે છે. આ વિષયમાં કેટલાકે તે એમ પણ કહે છે કે-“સ્નાન વગેરે દ્રવ્યસ્તવમાં આ કુવાનું ઉદાહરણ પણું વ્યાજબી નથી, કારણ કે- પૂજાને માટે જયણથી સ્નાન કરવામાં જીવહિંસાના મલિન પરિણામ નથી, કિન્તુ જળસમાન નિર્મળ શુભ પૂજાના અધ્યવસાય હોય છે, તેથી કાદવથી ખરડાવા સમાન પાપ થતું જ નથી, માટે કુ દવાનું ઉદાહરણ એમાં અસંગત છે. સ્નાનાદિમાં તે દૃષ્ટાન્તને એમ ઘટાવવું કે-કુ ખોદનારને અને બીજાઓને ઉપકારનું કારણ બને છે, તેમ પૂજાને માટે કરાતું સ્નાન વગેરે કરનારને શુભ ભાવ, અશુભ કર્મોની નિર્જરા અને પુન્યકર્મ બંધ વગેરે ઉપકાર કરે છે તથા બીજા તેની અનુમોદનાદિ કરે છે તેઓને પણ શભ ભાવ વગેરે લાભે જ થાય છે.” Page #410 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૩-દિનચર્યા–દ્રબ્યસ્નાન તે ભાવનાન ] ઉપર આ મન્તન્ય આગમને અનુસરતું નથી, કારણ કે–ભગમમાં પણ કહ્યું છે કે- ધર્મ માટે પ્રવૃત્તિ કરવામાં આરંભ દ્વારા જે પાપ થાય તે અલ્પ પ્રમાણમાં પણ પાપ છે જ, જે એમ ન હાય તા ભગવતીસૂત્રમાં કહ્યું છે કે-“તહાથ ની સમળે થા માળે યા મિવદ્યાયપાવામ अफासुरणं अणेस णिज्जेण असण-पाण- खाइम - साइमेणं पडिला मेमाणे भंते कि कज्जइ ? गो० अध्ये पावे कम्मे, बहुअरिआ से निज्जरा कज्जइ ॥ 99 અર્થાત્ “હે ભગવંત ! તેવા શ્રમણુ કે માઢણુ; જેઓએ પાપકાર્યાને છેડી દીધાં છે—તેનાં પચ્ચકખાણ કર્યાં છે, તેવાઓને અપ્રાસુક અને અનેષણીય (અર્થાત્ ન ક૨ે તેવુ' સચિત્ત કે ઢાષિત ) અશન-પાન-ખાદિમ-સ્વાદિમ (ચાર પ્રકારના આહાર) વહેારાવવાથી શું ફળ મળે ? ભગવાન કહે છે—“ હે ગૌતમ ! અલ્પ પાપકમ ( બ ંધાય ) અને ઘણા જ પ્રમાણમાં તેને નિર્જરા થાય.” એ ભગવતીસૂત્રનું વચન કેમ ઘટે ? તથા “ માંદા સાધુની ( કારણે યતનાથી ) ઔષધાદિથી સેવા કરવા છતાં પંચકલ્યાણક જેટલું પણ પ્રાયશ્ચિત આવે” એમ આગમમાં કહ્યું છે તે પણ કેમ ઘટે ? વગેરે પૂજાપોંચાશકમાં (ગા૦ ૧૦ ની ટીકામાં) જે સમાધાન કર્યું છે, તે પ્રમાણે અહીં સમજવું. ત્યાં કહ્યું છે કે "व्हाणाइवि जयणाए, आरम्भवओ गुणाय णियमेण । મુદ્દમાવહેલો રવજી, વિષ્ણુયં વાળું ।।” (બાપંચા॰, • ૨૦) ભાવા —“ આરંભવાળાને (ગૃહસ્થને) જયણાપૂર્વક સ્નાન કરવુ' વગેરે પણ નિશ્ચયથી શુભ ભાવનું કારણ હાવાથી અવશ્યમેવ ગુણુકારક છે, તે કુત્રાના ઉદાહરણથી જાણવુ, ( અહીં' જયા એ મુખ્ય લાભનું–શુભ ભાવનું નિમિત્ત છે. )” એ રીતિએ શ્રીજિનપૂજા વગેરેના ઊદ્દેશથી જ ગૃહસ્થને દ્રવ્યસ્નાન કરવાના અધિકાર છે, આથી જેએ (સામાન્ય પૂજાદિ કારણ વિના પણ) વ્યસ્નાનને પુન્યનું કારણ કહે છે તે ખાટું સમજવું. એ મુજબ દ્રશ્યસ્નાનનું વર્ણન કરીને હવે ભાવનાનનું સ્વરૂપ કહે છે. ભાવસ્નાન શુભ ધ્યાનરૂપ છે. કહ્યું છે કે : ध्यानाऽम्भसा तु जीवस्य, सदा यच्छुद्धिकारणम् । મરું ને સમાત્રિસ્ય, માવજ્ઞાનંતનુષ્યને 1 ફ્ ।” (ગજ મ૦, ૨-૬ ) ભાવા શુભ ધ્યાનરૂપી પાણીથી કરૂપી મેલને દૂર કરીને જીવની હુંમેશને માટે શુદ્ધિ કરનારૂં જે સ્નાન, તે ભાવનાન કહેવાય છે.” એ પ્રમાણે બન્ને સ્નાનનું સ્વરૂપ કર્યું, કાઈને તથાવિધ ગડગુમડ (પાઠું') કે ક્ષત (ચાંદાં ) વગેરે થવાથી જળસ્નાન કરવા છતાં તેમાંથી રસી ઝરતી રહે, તા તેણે શ્રીજિનેશ્વરદેવની જળ-ચંદન-પુષ્પ વગેરેથી અંગપૂજા સ્વયં કરવી નહિ, પણ પુષ્પ, ચંદન વગેરે પેાતાનાં બીજાને આપી તેની મારક્ત પૂજા કરાવવી; અગ્રપૂજા તથા ભાવપૂજા તેા પાતે જાતે જ કરી બ્યા ૬. જે પૂજા ભગવ ́તના શરીરને ઉદ્દેશીને કરાય તે જળ–ચંદનાદિથી 'ગપૂજા, જે ભગવાનને ભેટ-સત્કારરૂપે કરાય તે અક્ષત-ફળ—નૈવેદ્ય વગેરેથી અગ્રપૂજા અને સ્તુતિ ચૈત્યવન્દનાથી ગુણુમાન કે વિનતિ વગેરે કરાય તે ભાવપૂજા કહેવાય છે, તેનું સ્વરૂપ પાછળ વિસ્તારથી કહેવાશે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૫૮. [ ધ સં૦ ભાટ ૧ વિ૦ ૨–ગા૦ ૬૧ શકાય; કારણ કે-શરીરની પવિત્રતા વિના સ્વયં અંગપૂજા કરવાથી, આશાતના સંભવિત હોવાથી નિષેધ કરે છે. કહ્યું છે કે "निःशूकत्वादशौचेऽपि, देवपूजां तनोति यः। -તિવૈર્ય, માતાઃ અવશ્વામિ શા" " ભાવાથ–“પિતાના શરીરની પવિત્રતા નહિ છતાં નિર્ધ્વસ પરિણામથી જે દેવપૂજા કરે છે તે અને જમીન ઉપર પડી ગયેલાં પુલોથી જે દેવપૂજા કરે છે તે અને ચાંડાલ થાય છે.” અહીં સુધી કહ્યું. તે પ્રમાણે વિધિપૂર્વક સ્નાન કર્યા પછી પવિત્ર અને કેમળ ગંધકાષાયિક (સુગંધીવાળા ઉત્તમ વસ્ત્ર) વગેરેથી શરીરને બરાબર લૂછવું, પછી પૂજાનાં કપડાં સિવાયના (ઊન, શણ વગેરેના) સૂકા વસ્ત્રથી સ્નાનથી ભિંજાયેલું વસ્ત્ર બદલવું. તે પછી ભિંજાયેલા પગથી ભૂમિને સ્પર્શ ન થાય તેમ પવિત્ર સ્થાને આવીને, ઉત્તર દિશામાં મુખ રાખીને પૂજા માટેનાં સાંધ્યા વગરનાં, અખંડ, ઉત્તમ જાતિનાં અને નવાં અધરીય તથા ઉત્તરાસંગ-એમ બે શ્વેત વસ્ત્રો પહેરવાં. કહ્યું છે કે વિશુદ્ધિ વપુઃ શ્રવા, યથાર્થ નાલિમિટ પૌતા વણીત છે, વિશ પૂર્તિ . ” ભાવાથ–“જળ વગેરેથી યથાયોગ્ય શરીરની શુદ્ધિ કરીને એલાં અને ધૂપથી ધુપેલાં બે શુદ્ધ વસ્ત્રો (પૂજા કરવા માટે) પહેરવાં.” લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ર શુ ધિત વ, વેવમણિ ભૂમિ! | न दग्धं न तु वै च्छिन्नं, परस्य तु न धारयेत् ॥१॥" "कटिस्पृष्टं तु यद्वस्त्रं, पुरिषं येन कारितम् । લય સૈન વાજિ, તહં વિના મારા " "एकवस्त्रो न भुञ्जीत, न कुर्यादेवतार्चनं । न कक्षुकं विना कार्या, देवार्चा स्त्रीजनेन तु ॥३॥" ખાવાથ–“હે રાજન (યુધિષ્ઠિરે)! દેવની પૂજા વગેરે કાર્યોમાં સાંધેલું, બળેલું કે ફાટેલું વસ્ત્ર પહેરવું નહિ તેમજ બીજાનું (પહેરેલું) પણ પહેરવું નહિ. (૧) તથા જે વસ્ત્ર કહેડને લાગેલું હેય (અર્થાત કે કાપાટીયું, લંગોટ કે ચડ્ડી વગેરેના જેવું હોય) અથવા જેનાથી ઝાડે, પેશાબ કે મિથુન વગેરે કર્યું હોય, તે વસ્ત્ર (દેવકાર્યોમાં) પહેરવું નહિ. (૨) પુરુએ માત્ર એક જ વસ્ત્ર પહેરીને ભજન અને દેવપૂજન કરવું નહિ તથા સ્ત્રીઓએ કંચુક (કાંચળી) વિને દેવપૂજન કરવું નહિ (૩)” આ પ્રમાણે પુરુષને બે વસ્ત્રા વિના અને સ્ત્રીઓને ત્રણ વચ્ચે વિના દેવપૂજા વગેરે કરવું ૭. પૂજા માટે વપરાતાં કપડાં પસીનાથી દુર્ગંધવાળાં થઈ જવાથી કેવી આશાતના થાય, તે આ હકીકત ' ઉપરથી સમજવું. Page #412 -------------------------------------------------------------------------- ________________ પટ પ્ર. ૩-દિનચર્યા-પૂજામાં વસ્ત્ર કેવાં વાપરવાં? ]. કપે નહિ. ૮ પૂજાને માટે મુખ્યતાએ અતિ ઉત્તમ અને ધેલું-હીરેદક વગેરેના જેવું સફેત વજ રાખવું. નિશીથસૂત્ર વગેરેમાં ઉદાયન રાજાની પટ્ટરાણી પ્રભાવતી વગેરેનાં પૂજાનાં વસ્ત્રો ધાયેલાં સફેત કહેલાં છે. શ્રાદ્ધદિનકૃત્ય–ગા. ૨૪ માં પણ અવનિર્બસ એ પાઠથી “પવિત્ર સફેદ બે વસ્ત્રો પહેરવાનું જણાવ્યું છે. જે એવા ઉત્તમ, ક્ષીરાદક વગેરે વસ્ત્ર વાપરવા જેટલી શક્તિ-સંપત્તિ ન હોય, તો પણ કોમળ શણ્યું વગેરે ધાયેલું ઉત્તમ વસ્ત્ર પૂજા માટે પહેરવું. ૫. શ્રીહરિભદ્રસૂશ્વરજી મકૃત પૂજાડકમાં કહ્યું છે કે વિતરામલેરિ આને ટીકામાં ઉજવળ કે શુભ વસ્ત્રથી એ અર્થ કર્યો છે. તેમાં “શુભ એટલે સફેત સિવાયનું બીજું પણ ઉત્તમ જાતિનું રાતા, પીળા વગેરે રંગવાળું વસ્ત્રયુગ્મ (બે વસ્ત્રોની જેડી) સમજવું –એ અર્થ કહેલ છે, વળી મૂળ આગમાં પણ ઘણાં સ્થાએ “ રાઈ ઉત્તરાણ કરે એ પાઠ આવે છે, તેથી ઉત્તરીય (ઉત્તરાસંગ) અખંડ હોવું જોઈએ, બે કપડાનું સાંધેલું નહિ, વળી પૂજાનાં તે (બે) વસ્ત્રોથી ભેજન વગેરે કાર્યો કરવાં નહિ, કારણ કે–પસીન વગેરેથી તે અપવિત્ર બને. વપરાશ અનુસાર તેને વારંવાર ધોવાં, ધૂપ દેવે વગેરે કરી પવિત્ર રાખવાં, બીજાનાં પૂજાનાં વસ્ત્રો પણ બને ત્યાં સુધી પહેરવાં નહિ, તેમાં પણ બાળ, વૃદ્ધ કે સ્ત્રી વગેરેનાં તે ખાસ કરીને પહે. રવાં નહિ. પૂજાનાં કપડાંથી પરસે, લેમ્પ વગેરે સાફ નહિ કરવાં અને બીજાં વાપરવાનાં કે વપરાતાં કપડાંથી પૂજાનાં કપડાં જુદાં મૂકવાં–ભેગાં એક સ્થાનમાં નહિ મૂકવાં. અહીં સુધી મૂલ ચાલુ ૬૧ મા શ્લોકમાં જણાવેલા “વિધિપૂર્વક સ્નાન કરીને એ અંશનું વિશેષ સ્વરૂપ કહ્યું. હવે “વિધિપૂર્વક શ્રીજિનભૂતિઓનું પ્રક્ષાલન-સ્નાત્ર કરીને એ અંશનું વર્ણન કરે છે. પ્રતિમાને પ્રક્ષાલ-પૂજાને અંગેની પુષ્પ વગેરે સઘળી સામગ્રી મેળવ્યા પછી પ્રક્ષાલ . ૮. પૂજાની સાત પ્રકારની શુદ્ધિમાં અંગશુદ્ધિ અને વસ્ત્રશુદ્ધિ પણ કહી છે, વિધિપૂર્વક રનાન કર્યા પછી જે શરીર સાફ કરે નહિ કિંવા મેલા કપડાથી સાફ કરે, તે સ્નાન કરવા છતાં તે ન કરવા બરાબર થાય છે. વળી જે પૂજાનાં ક્યાં મેલાં-દુર્ગધવાળાં હોય તે સ્નાન નિષ્ફળ થાય છે. વિશેષમાં સ્નાન કર્યા પછી કામળી વગેરે બદલ્યા વિના જ પૂજાનાં કપડાં પહેરવાનું, પહેરવાનાં સામાન્ય કપઢાંની સાથે પૂજાનાં કપડાં મુકવાનું, ગમે તેનાં પૂજાનાં કપડાં બીજા ગમે તેણે પહેરવાનું, કલાકોના કલાકે સુધી વિના કારણે પણ પૂજાનાં કપડાં પહેરી રાખવાનું, ચાલુ પહેરવાનાં છેતીયાં ધાયેલાં હોય તેનાથી પ્રભુપૂજા કરવાનું. ફાટેલાં–જડાં કે હલકી કિંમતનાં કપડાં પૂજામાં પહેરવાનું, મુખકેશ માટે રૂમાલ વગેરે જુદા રાખવાનું, પૂજા માટે પહેરેલાં કપડાંથી જ તે વખતે પસીને વગેરે સાફ કરવાનું, હાથ વગેરે લૂછવાનું કે કેસર ફૂલ વગેરેની વાટકીએ--રકાબીઓ સાફ કરવાનું, કપડાનાં છેડામાં કૂલ-ચેખા-બદામફળ વગેરે લેવા કરવાનું, ઈત્યાદિ સર્વ આશાતનાનું કારણ છે. તે સહુએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. પૂજાથી પણ આજ્ઞાપાલનને મહિમા વધારે છે તે ભૂલવું જોઈએ નહિ. આમાં મુખ્યતયા અનાદર સમયને અભાવ, ખર્ચ થવાને ભય, પ્રમાદ કે અજ્ઞાન વગેરે કારણે હોય છે, પણ એવાં નવાં કારણોથી થતી ભૂલે પૂજાના ફળથી વંચિત રાખી ઊલટી આશાતનાના દોષને વધારે છે. પરિણામે પૂજાના ઉત્તમ કાર્યની મલિનતા વધવાથી અન્ય જેને પણ પૂજા જેવા આત્મકલ્યાણના કાર્ય તરફ અનાદર-અણગમો વધવાથી મોટું નુકશાન થાય છે. પૂર્વપુરુષોએ મહાકણે જાળવી રાખેલી અનુદાનની શુદ્ધિ, વિધિ અને મર્યાદાને વિશેષ જાળવી રાખવામાં જ હિત છે-શાસનસેવા છે–પ્રભુઆજ્ઞાનું પાલન છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ 340 ૧૦ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ કરવાના ડાય છે, માટે પહેલાં પૂજાની સામગ્રી કેવી રીતિએ મેળવવી તે કહે છે. તેમાં પુષ્પા અગીચા વગેરે ઉત્તમ સ્થાનેથી માળી વગેરે ખગીચાના રક્ષકાને સંતાષ થાય તે મુજખ સમ્પૂર્ણ મૂલ્ય આપીને પોતાની જાતે, અથવા પેાતાના ખાસ વિશ્વાસુ કાઈ પુરુષ દ્વારા મગાનવાં જોઈએ. તે પણ પવિત્ર કરડીયેા કે ધાતુના તેવા ઉત્તમ પાત્રમાં, ઉપર પવિત્ર વસ્ત્ર ઢાંકવા પૂર્વક અને છાતી જેટલે ઉંચે એ હાથમાં ધારણ કરીને લાવવાં કે મંગાવવાં જોઈએ, એ પ્રમાણે પાણી પણ ઉત્તમ સ્થાનેથી તેવા ઉત્તમ પવિત્ર પાત્રમાં બે હાથથી ઉપાડીને બહુમાનપૂર્ણાંક લાવવું–મંગાવવું જોઇએ. (એમ સ` વસ્તુ માટે સમજવું. હવે આગળના વિધિ કહે છે ૩) તે પછી ઉત્તરાસ`ગ ( ખેસ )ના છેડાનાં આઠ પડ કરીને સુખ-નાક ખંધાય તેમ સુખકાશ માંધવા કહ્યુ છે કે "काऊण विहिणाहाणं, सेयवत्थनिअंसणो । कोर्स तु काऊ, हिबिंबाणि पमज्जए ||१|| ” ( श्राद्धदिनकृत्य- २४) આવા --“ વિધિપૂર્વક સ્નાન કરીને પવિત્ર શ્વેત વસ્ત્રા ધારણ કર્યાં છે જેણે, એવા શ્રાવક મુખકેશ ખાંધીને ઘરદેહરાસરના બિમ્બાનુ પ્રમાન કરે.” સુખકાશ પણ જેમ સમાધિ રહે તેમ બાંધવા, અર્થાત-જો ( કોઈ રાગી કે અતિ સુકુમાર શીરવાળાને) વ્યાસાચ્છવાસ રોકવાથી નાસિકાને દ–માધા થાય તા નાસિકાને ન પણ ખાંધે; કારણ પૂજાપચાશકની ગા. ૨૦ માંકહ્યું છે કે—“વચ્ચે વિઝન, બાલ અા જ્ઞાનમાહી" એને ત્યાં ટીકામાં અર્થ કરતાં જણાવ્યું છે કે—વસ્ત્ર વડે નાક આંધીને અથવા જે નાક ખાંધવાથી અસમાધિ થાય. તેા નાકને ખાંધ્યા વિના પણ જેમ સમાધિ રહે તેમ સુખકોશ ખાંધવા.' અથવા ૯. ગામડાઓ કે શહેરોમાંથી મોટા શહેરામાં મંગાવવામાં આવતાં પુષ્પો વગેરેને અંગે ઘણી આશાતના સંભવિત છે. પુષ્પો ઘણાં તા વાસી હોય, તે મેલા કપડાના કકડામાં બાંધીને લાવે-લઈ જાય ડમરા વગેરે બહારગામથી આવે તે પ્રાયઃ આગળના દિવસે જ ચૂંટેલા વાસી હાય, ઈત્યાદિ દરેક આશાતનારૂપ છે. ચૈાડુ' પણુ સારૂં” કરો.”—એ કહેવત મહત્ત્વભરી છે. દેખાવ માટે વધતી જતી અતિ પ્રવૃત્તિથી મર્યાદા સચવાય નહિ, એથી ધર્મોનું બહુમાન ઘટે, અને શ્રીજિતશ્વરદેવાએ બતાવેલા નિમળ ” પણુ કરનારાઓની ખામીએથી જગતમાં હલકા દેખાય, તેમાં નિમિત બનવાથી સમક્રિત પણ મલિન થાય, મિથ્યાત્વમેાહનીય કર્માં બંધાય, તથા જીવ દુર્લભમેાધિ થાય. પુષ્પાની જેમ પ્રક્ષાલના પાણીની શુદ્ધિ માટે પણ પૂ લક્ષ્ય આપવું જોઇએ. પાણીનાં વાસણે મેલાં કે અંદર લીલફુગવાળાં ન હોવાં જોઈએ, તે સાફ રાખવા સાથે તેમાં લીલફુગ ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઇએ અને પાણી પશુ તે દિવસનું તાજું લાવેલું હોવું જોઈએ. આ અને બીછ સ્વષુદ્ધિથી સમજાય તેવી અનેક બાબતેામાં જેટલી વધારે શુદ્ધિ તેટલુ વિશેપ ળ છે. અશુદ્ધિથી—અવિવેકથી કબંધ થાય છે. ૧૦. જૈનદર્શનમાં એક બ્રહ્મચય સિવાય અન્ય કાઈ વિષયમાં · અમુક આમ જ કરવું' એવા એકાન્ત નથી, આના અર્થ કાઇ એમ ન કરે કે- શાસ્ત્રમાં નાક બાંધવાની જરૂર નથી' એમ કહ્યું છે. આ વચન અપવાદરૂપ તેવા કાર્ય સુકામળ સધયળુવાળા, રાગી કે અશક્ત વગેરેને અંગે કહ્યું છે. વસ્તુત: નિષ્કપટભાવે શ્રીજિન-આજ્ઞાપાલનની ભાવનાપૂર્ણાંક સ' કાર્યાં, શકિતને છૂપાવ્યા વિના કરવાં, એ ચાબકારાતે આશય છે, માટે શ્રીજિનવચનના કાઈ દુરૂપયોગ કરે તો વિરાધક ગણુાય છે, Page #414 -------------------------------------------------------------------------- ________________ બ૦ ૩-દિનચર્યા–મુખકેશ, કેશર ને નિર્માલ્યનું સ્વરૂ૫] ૩૬૧ સર્વ કાર્યો નિષ્કપટભાવે “યત્નપૂર્વક (પિતાને આત્મા ન ઠગાય તેમ) કરવાં, એ હકીક્ત સર્વ અધિકારોમાં યથાયોગ્ય સમજી લેવી. શ્રીજિનપૂજા કરતાં આ રીતિએ મુખકેશ બાંધે તે યુક્તિથી પણ વ્યાજબી છે, કારણ કે-સેવકે પણ પિતાના સ્વામી (રાજા વગેરે) ને જ્યારે અંગમર્દન કે દાઢી-મૂછની રચના વગેરે કરવું હોય ત્યારે તે પ્રમાણે મુખ બાંધીને જ કરે છે. કહ્યું છે કે વંધિત્તા જાણવો, વાળ વાળrg પોgિ | पत्थिवमुवासए खलु, वित्तिनिमित्तं भया चेव ॥१॥" ભાવાર્થ-“હજામ આજીવિકાને અર્થે (રાજાના કેપના) ભયથી આઠગુણ (આઠ પડા) વસ્ત્રથી મુખ બાંધીને રાજાની ઉપાસના (હજામત વગેરે સેવા) કરે છે.” એ મુખ બાંધવાને અંગે જણાવ્યું તે પછી પ્રમાર્જન કરેલા–પવિત્ર ઓરસીયા ઉપર જેમાં ત્રસ જ ન હોય તેવું, શુદ્ધ કરેલું અને જાતિવત (ઉત્તમ-પવિત્ર) કેસર કપૂર વગેરેની સાથે ચંદન (સુખડ) ઘસીને બે પાત્રમાં જુદું જુદું ઉતારવું, વધુમાં ત્રસ વગેરે જીવો ન હોય તેવા શુદ્ધ કરેલા ધુપ, ઉત્તમ ધીને પૂર્ણ દીપક, અખંડ અને નિર્મળ અક્ષત (ચોખા), સોપારી, ઉત્તમ જાતિનું તાજું (બીજાએ નહિ ચાખેલું) નૈવેદ્ય, સુંદર ઉત્તમ જાતિનાં તાજાં ફળ, નિર્મળ–શુદ્ધ પાણીથી ભરેલાં પાત્રો (કળશ) વગેરે સર્વસામગ્રીને મેળવવી. એ પ્રમાણે પૂજાનાં દ્રવ્યની પવિત્રતા સાચવવી. ભાવની શુદ્ધિ (પવિત્રતા) તે રાગ-દ્વેષ-કષાય-ઈર્યા–આ લેક પરલોકનાં જડ સુખોની ઈચ્છા, કુતૂહલ–વ્યાક્ષેપ (ચિત્તની ડામાડોળ દશા) વગેરેને ત્યાગ કરવાપૂર્વક ચિત્તની એકાગ્રતા સાધવાથી થાય છે. કહ્યું છે કે મનોવાવવોર-જૂનીપરિયા શુદ્ધિ સાવિષા જા, શ્રી જૂનનો શા * ભાવાર્થ“મન-વચન-કાયા-વસ્ત્ર-ભૂમિ તથા પૂજાની સામગ્રીની વિશુદ્ધિ અને ચિત્તની સ્થિરતા એ સાત પ્રકારની શુદ્ધિ શ્રીઅરિહંત પરમાત્માની પૂજા વખતે કરવી.” એમ દ્રવ્ય અને ભાવથી પવિત્ર થઈને ઘરમંદિરમાં પ્રવેશ કરે. કહ્યું છે કે – ૧૧. પૂજામાં કેસર-બરાસ સાથે જ ચંદનને અધિકાર છે. એકલા ચંદનની પૂજા અયોગ્ય છે. જ્યાં જ્યાં ચંદનપૂજા વગેરે શબ્દો આવે છે, ત્યાં ત્યાં કેસમિશ્રિત ચંદન સમજવું. કેસર કરતાં ચંદનનું પ્રમાણ વધુ રાખવાનું હોવાથી માત્ર ચંદન શબ્દ વાપરવામાં આવે છે, વ્યવહારમાં પણ એમ જ બોલાય છે, લાડુ સાથે દાળ, શાક વગેરે હોવા છતાં જમણ લાડુનું કહેવાય છે. વળી કૃપણુતા કે અશકિતના યોગે હલકું-બનાવટી કેસર વાપરવું તે પણ અયોગ્ય છે. પૂજામાં થોડાં પણ ઉત્તમતમ બે જ વાપરવાં જોઈએ. કેસરપૂજા શાસ્ત્રમાં કહી છે તે અહીં કહેલા કેસર’ શબ્દથી સ્પષ્ટ છે, ૧૨. પંડિત શ્રીવીરવીજયજી મહારાજ સાત શુદ્ધિ માટે કહે છે કે , અંગે વસન મન ભૂમિકા પૂજેપકરણ સાર; ન્યાયકન્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર.” વળી શ્રીહરિભકવિકૃત સાધ પ્રકરણ ગા૦ ૧૩૦ માં ધન, વસ્ત્ર-ક્ષેત્ર-મન-વચન-કાયા અને પૂજેપકરણ એ સાત શુદ્ધિ જણાવી છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ધ સંભા. ૧-વિ. ૨-ગા૦ ૬૧ “ શાશયન લિ શાહ, ઉમાન નિરક્ષTT I __यत्नपूर्व प्रविश्यान्तदक्षिणेनाघ्रिणा ततः ॥१॥" " सुगन्धिमधुरैर्दव्यैः, प्राङ्मुखो वाऽप्युदङ्मुखः । “ રામનાથ કાયા, મૌનવાન હેવમત રા” ભાવાથ-“પુરૂષ દ્વારની જમણી અને સ્ત્રી ડાબી શાખા તરફથી, જયણાપૂર્વક પહેલાં જમણે પગ દહેરાસરમાં મૂકીને પ્રવેશ કરે અને પૂર્વ કે ઉત્તરદિશા સન્મુખ રહી સુગંધવાળાં, મધુર અને ઉત્તમ દ્રથી ડાબી નાસિકા ચાલે ત્યારે મૌનપણે દેવપૂજન કરે.” એમ કહેલું હોવાથી એ રીતિએ પ્રવેશ કરે અને પ્રવેશ કરતાં “નિસીહિ કરવી, ત્રણ પ્રદિક્ષણ દેવી” વગેરે (દશ ત્રિક ચાલુ અધિકારમાં જ કહેવાશે તે) વિધિ કરો. પછી શ્રીજિનમંદિરનું પ્રમાર્જન કરીને પવિત્રપાટલા વગેરે ઉપર પદ્માસનથી બેસીને, પહેલા ઉતારેલા બીજી વાટકીમાંના અથવા પૂજાની વાટકીમાંથી બીજી વાટકીમાં કે હથેલીમાં લીધેલા ચંદનથી કપાળે, ગળે, હૃદય અને પેટે તિલક કરે તથા કર્ણિકા, બાજુબંધ, હસ્તકંકણુ વગેરે ભૂષણે ચિતરે. પછી બંને હાથે ચંદન ચર્ચાને, ધૂપ દઈને મહસ્તક (મોરપીંછી) વડે પ્રભુપ્રતિમા ઉપરથી નિમય ઉતારે. નિર્માલ્યનું સ્વરૂપ આ પ્રમાણે છે “ મોવિન ટુર્થ, નિખર વિંતિ ત્તા” (ચૈત્ય વૃ૦ મા. ૮૧) અર્થાત “ગીતાર્થો, ભેગથી નષ્ટ થયું હોય તે દ્રવ્યને નિર્માલ્ય કહે છે” એમ ચિત્યવન્દન બ્રહદ્ભાગ્યમાં છે તથા “જિનબિંબ ઉપર ચઢાવેલું જે નિસ્તેજ થયું હોય–જેની શેભા ચાલી ગઈ હોય, જે ગંધ બદલાઈ જવાથી વિગંધવાળું બન્યું હોય અને તેથી શોભાના અભાવે દર્શન કરનારા ભવ્યજીના મનને પ્રમેદ ઉપજાવી ન શકે, તેને બહુશ્રત નિર્માલ્ય કહે છે. ” એ પ્રમાણે પૂ. શ્રી દેવેન્દ્રસૂરિજી મકૃત સંઘાચારભાષ્યમાં પણ ગા ૦૮ ની ટીકામાં પૂજાત્રિકના અધિકારમાં કહેલું હોવાથી જે જે દ્રવ્ય ભેગથી નષ્ટ થયું હોય–ફરી ચઢાવવા લાયક ન રહ્યું હોય તે નિર્માલ્ય સમજવું. આથી વિચારસાર પ્રકરણમાં જે કહ્યું છે કે–પ્રતિમાની સામે મૂકેલા અક્ષત વગેરેને નિર્માલ્ય ગણવા,” તે ઘટતું નથી, કારણકે–બીજા શાસ્ત્રોમાં નિર્માલ્યને અર્થ તે કરેલે જણાતું નથી અને યુક્તિથી પણ તે અર્થ ઘટતું નથી. એ મુજબ નિર્માલ્યનું સ્વરૂપ કહ્યું. તત્વ તે કેવલીગમ્ય જાણવું. વર્ષાઋતુ વગેરે કાળમાં તે ઉતારેલા નિર્માલ્ય (પુષ્પ વગેરે) માં કુંથુઆ વગેરે ત્રસ જીવેની ઉત્પત્તિને સંભવ હેવાથી, જ્યાં મનુ બેને સંઘ, આક્રમણ વગેરે ન થાય તેવા પવિત્ર સ્થાને તે જુદું જુદું નાખવું. એમ કરવાથી જીવહિંસા સાથે અશાતના પણ ન થાય. એ જ પ્રમાણે સ્નાત્ર–પ્રક્ષાલનના પાણીને અંગે પણ સમજી લેવું. પછી શ્રીજિનપ્રતિમાનું કાળજીપૂર્વક પ્રમાર્જન કરીને, થાળ વગેરે જે ભેજનાદિ પિતાના કર્મોમાં ન વપરાયું હોય, તેવા પવિત્ર પાત્રમાં શ્રીજિનમૂર્તિને પધરાવીને ઉચ્ચ ૧૩. આની નિશાની તરીકે વર્તમાનમાં કોઈ કઈ સ્થલે શ્રાવકે તે તે અંગોમાં કેસરનાં તિલક કરતા જોવાય છે. આ વિધિ દિન-પ્રતિદિન લુપ્ત થતું જોવામાં આવે છે. તે અનિચ્છનીય છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા-પ્રક્ષાલન વિધિ ] ૩૬૩ સ્થાને સ્થાપવી, પછી બે હાથે પવિત્ર જળકળશ વગેરેથી અભિષેક કરે. પ્રક્ષાલના પાણીમાં પહેલાંથી જ કેસર વગેરે મિશ્રિત કરવું. કહ્યું છે કે – “ સિપૂરમાં તુ, ઉંધો વાં તો યુવવાદે તુ, છ મરિસંકુલો શા ” (શ્રાવિન ના પS). ભાવાર્થ–“ભકિતવંત શ્રાવક પ્રમાર્જના કર્યા પછી કેસર, બરાસ તથા ઉત્તમ ઔષધિઓ અને ચંદન વગેરેથી મિશ્રિત કરીને, ઉત્તમ સુગંધી પાણીથી ત્રિભુવનનાથને સ્નાન કરાવે.” પ્રભુને પ્રક્ષાલ કરતી વખતે ભાવના ભાવે કે વાઇત્તifમ નિ!, મુસિનિ લિર્દિા तिअसासुरेहिं हविओ, ते धन्ना जेहि दिट्ठो सि ॥१॥" ભાવાર્થ_“હે સ્વામિન! બાળપણે (જન્મ સમયે) સુમેરૂગિરિ ઉપર સુવર્ણ (આદિના) કળશ વડે દેવ-દાન (ઇન્દ્રો) એ સનાત્ર કર્યું, તે વખતે જેઓએ આપનું દર્શન કર્યું તે આત્માએ ધન્ય છે.” વગેરે. | મુખ્યતયા પ્રક્ષાલ, પૂજા, વગેરે કરતાં મોન કરવું જોઈએ, ન થઈ શકે તો પાપવચનનેને. તે અવશ્ય ત્યાગ કર જ જોઈએ, નહિ તે કરેલી ત્રણ નિશીહિ નિરર્થક બને, એ પ્રમાણે શરીરે ખણવું વિગેરે પણ વજેવું જ જોઈએ. કહ્યું છે કે – " कायकण्डूयणं वज्जे, तहा खेलविगिंचणं । શુપુત્તમ વેવ, દૂર્ગત ગાવંધૂળt ” (શા નિછન્ય, મા. ૧૮) ભાવાર્થ-“જગતના બંધુ શ્રીજિનેશ્વરદેવની પૂજા કરતે શ્રાવક, શરીરે ખણવું, ઘૂંક બળ વગેરે કાઢો તથા સ્તુતિ સ્તોત્ર બોલવાં, એ દરેકને વજે.” પછી જયણાપૂર્વક વાળાકુંચીને ઉપયોગ કરો. એમ પ્રભુને સ્નાન કરાવ્યા પછી એક અંગલુછણથી સઘળું પાણી સાફ કરવું અને ધૂપથી ધુપેલા કેમળ બીજા અંગલુછણાથી વારંવાર મૂર્તિનાં સઘળાં અંગને સ્પર્શ કરીને પ્રતિમાને સર્વથા કેરી કરવી. એ મુજબ બે અંગલૂછણથી સઘળીય પ્રતિમાઓને નિર્જળ કરવી. જ્યાં જ્યાં થેડી પણ ભીનાશ રહે ત્યાં ત્યાં ૧૪. વાળાચી, કેસર વગેરે ન નીકળી શકે ત્યાં જ, પગને કાંટો કાઢવામાં પીડાને ભય રહે તેમ, હલકા હાથે, પ્રતિમાને સાક્ષાત પ્રભુ સમજીને, ધીમેથી કરવી. ૧૫. બે અંગલુછણ કહ્યાં છે તેમાં પહેલા અંગલૂછણાથી જ પ્રતિમા કેરાં થાય તેમ કરવાનું અને બીજું તો માત્ર કમળ-ધુપેલું બિંબને સ્પર્શ કરવારૂપે જ કહ્યું છે તે ધ્યાનમાં રાખવું. અર્થાત અંગલુછણાં હલકી જાતિનાં વાપરવાથી પાણી ચુસાતું ન હોય ત્યાં પણ બે જ અંગલૂછણું કરવાં એવો નિયમ નથી. અંગલૂછયું ઉત્તમ-પાણી ચૂસે તેવા કાપડનાં–મેલહિત–સાફ રાખવાં, પહેલા કે બીજા અંગલૂછણાથી પાણું તદ્દન સાફ થયા પછી જ ઉપર છેલ્લું મંગલૂછશું તદ્દન શુદ્ધ, બારીક અને ધૂપધૂપિત કરીને ફેરવવું. પ્રતિમાજીને પ્રક્ષાલા કર્યા પછી બને તેટલાં વહેલાં કેરાં-સાફ કરવાં, વિલંબ થાય તે પાણી સુકાઈ જવાથી પ્રતિમાજીનાં અંગોમાં લીલગ અને કાલિમા (કાળાશ) થવાનો પ્રસંગ આવે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ૫૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ શ્યામતા આવે, (શ્યામ પડે) માટે પ્રતિમાને જરાય ભીંજાએલાં રાખવાં નિહ. ૫ાંચતીથી' વગેરે પ્રતિમાઓ તથા ચાવીશીએના પટ્ટો (સિદ્ધચક્રની પાટલી, વગેરેમાં) સ્નાત્રનું પાણી પરસ્પર લાગે તેા પણ દોષ નથી. તે માટે કહ્યુ` છે કે ૮ રાચપ્પોળો, સોમ્બે સયિામલેવલ્સ । નીવામિનમે વિનયા–પુરી વિનય તેેવાળ ારા ” " भिंगाइलोमहत्थयलूहणयाधूवदहणमाईअं । पडिमा सहाण य, पूयाए इक्कयं भणियं ॥२॥ " “ નિશ્રુગનિમિંસજ્જા, સાસમુળેવુ તિમુ ત્રિ છોખ્ખુ । અમોને સંખ્યા, વાના િસંપુઠ્ઠા ારા ” पुव्वधरकालविहिआ, पडिमा दीसंति के सुवि पुरेसुं । વારવા o fણાવવા, ૨ મલયા ? પંચવિદા ય ।।” (સંશ્લેષમ॰ તેવાધિ૦૨૭૧ થી ૨૭૭) ભાવા – રાયપસેણી સૂત્રમાં સૌધર્મ દેવલાકમાં સુરિયાલ દેવના અધિકારમાં અને જીવાભિગમ સૂત્રમાં વિજયા નગરીમાં વિજયદેવના વર્ણનમા કહ્યું છે કે- કળશ, લેામહસ્ત ( મારપીંછી ), અગલુછણાં, ધૂપધાણાં વગેરે, શાશ્વત પ્રતિમાખાના તથા શ્રીજિનેશ્વરદેવાની દાઢાઓના પૂજન માટેનાં એક જ હેાય છે. નિર્વાણુ પામેલા શ્રીજિનેશ્વરદેવાની દાઢા (વગેરે) ત્રણેય લેાકમાં દેવાએ વજાના દાખડાએમાં ભેગાં જ રાખેલી હોય છે અને સ્નાત્રજળ વગેરેથી પશુ તે પરસ્પર સ્પર્શ કરાયેલી હોય છે, અર્થાત્ ત્યાં સ્નાત્રજળ વગેરે એકનુ બીજાને અડકે છે. વળી પૂર્વધરાના પ્રાચીનકાળમાં ભરાવેલી એક વ્યક્તિપ્રતિમા, ખીજી ક્ષેત્રપ્રતિમા અને ત્રીજી મહા પ્રતિમા,—એમ ત્રણ પ્રકારની પ્રતિમાઓ કેટલાય શહેરામાં જોવામાં આવે છે. (શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મ૰ કૃત પ્રતિષ્ઠા-ષોડશક વગેરે) ગ્રંથામાં પ્રગટ કહેવું છે કે— 46 व्यक्त्याख्या खल्वेका, क्षेत्राख्या चापरा महाख्या च । स्तीर्थदा किल, तस्य तदाद्येति समयविदः ॥ १ ॥ 19 “ માથાનાં તુ તથા, સર્વેષામેવ મધ્યમા દેવા । ', सप्तत्यधिकशतस्य तु, चरमेह महाप्रतिष्ठेति || २ || ” ( प्रतिष्ठाषोड गा० २-३) ભાવાર્થ –“ વ્યક્તિપ્રતિમા, ક્ષેત્રપ્રતિમા અને મહાપ્રતિમા, એમ ત્રણ પ્રકારની પ્રતિમાએ કહેલી છે. તેમાં જે કાળે જે તીથ કર હાય તે કાળે તેઓની પ્રતિમાને શ્રુતધરા ‘વ્યક્તિપ્રતિમા’ કહે છે, ભરતાદિ કાઇ એક ક્ષેત્રના શ્રીઋષભદેવ વગેરે સર્વે (ચાવીશ) ભગવંતાની એક પટમાં લેગી ભરાવેલી હોય તેને ‘ક્ષેત્રપ્રતિમા’ જાણુવી અને સર્વ ક્ષેત્રાના એકસાસીત્તેર તીર્થંકરાને એક જ પટ બનાવેલા હાય તેને ‘ મહાપ્રતિમા ’ જાણવી. ’’ વળી-‘‘. માજાપર ગાળ નિ, વાનનારૂં સેફ નિળવિષે | પુણ્યયપત્તાવિ, વવીિ સિળામં ઘા ઝ Page #418 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩-દિનચર્યા–અંગપૂજા] "ता नज्जई नो दोसो, करणे चउवीसवट्टयाईणं ॥ आयरणाजुत्तीओ, गंथेसु य दिस्समाणत्ता ॥२॥" | (સંપ વિધિ ૨૭૮-૨૭૧) ભાવાર્થ–“ વળી પરિકરમાં રહેલા, માલાધર આદિ દેવનું સ્નાત્ર( પ્રક્ષાલ) નું પાણી વગેરે શ્રીજિનપ્રતિમાના અંગને સ્પર્શ કરે, કે પુસ્તક વગેરેનાં પાનાંને એકબીજાને-નીચે-ઉપરનાને પરસપર સ્પર્શ વગેરે થાય, તે પણ તેમાં દોષ જણાતું નથી, કારણ કે-ચોવીસી પટ્ટક વગેરે ભરાવવાની પ્રાચીન આચરણું (પરંપરા) છે અને શાસ્ત્રગ્રંથોમાં પણ તે પ્રમાણે આધારો મળે છે. જે અશાતના-દેષ હોય તે એવા પદ્ધ વગેરે બનાવવાની પરંપરા ચાલે નહિ; ઊલટું શાસ્ત્રમાં તેના દોષનો ઉલલેખ કર્યો હોત. વળી ચિત્યવંદન–મહાભાષ્યમાં પણ કહ્યું છે કે – " जिणरिद्धिदंसणत्थं, एगं कारेइ कोइ भत्तिजुओ । पायडिअपाडिहेरं, देवागमसोहियं चेव ॥१॥" “હંસT-ના-રિપssiાજને નિષ્યિ છે परमिट्टिनमोकारं, उज्जमिउं कोई पंच जिणा ॥२॥" " कल्लाणयतवमहवा, उज्जमिउं भरहवासभावि त्ति । बहुमाणविसेसाओ, केई कारिति चउवीसं ॥३॥" • उक्कोसं सत्तरिसय, नरलोए विहरइत्ति भत्तीए । सत्तरिसयं पि कोई, बिंबाण कारह धणड्ढो ॥४॥" ભાવાર્થ–“ તીર્થકર (પણું ) ની અદ્ધિનાં દર્શન કરવાના ઉદેશથી ભકિતવંત શ્રાવક પ્રાતિહાર્યો તથા દેવનાં આગમન વગેરે ( પરિકર કે સમવસરણ) યુક્ત અમુક કોઈ એક તીર્થ કરની પ્રતિમાને બનાવરાવે, કઈ જ્ઞાન, દર્શન અને ચારિત્ર—એ ત્રણેયની આરાધના માટે ભેગી ત્રણ પ્રતિમાઓને ભરાવે, પંચપરમેષ્ટિ શ્રીનમસ્કાર મહામંત્રની આરાધના કરીને તેના ઉજમણુ અર્થે કઈ પાંચ જિનેશ્વરદેવેની ભેગી (પંચતીથી) પ્રતિમા કરાવે અથવા તે કોઈ ભરતક્ષેત્રમાં થયેલા વીશ જિનેશ્વરનાં કલ્યાણકને તપ કરીને ઉજમણુમાં બહુમાનપૂર્વક તેઓ દરેકની પ્રતિમાઓને ચોવીશીપટ્ટક (વીસપટ્ટો ) ભરાવે અને કેઈ ધનાઢય તે ભક્તિના ચોગે મનુષ્યલોકમાં (પંદર કર્મભૂમિમાં ઉત્કૃષ્ટા) એકસેસીત્તેર જિનેશ્વર વિચારતા હોય માટે તે એકસીત્તેર તીર્થકરને પટ પણ કરાવે.” એ પ્રમાણે કહેલું હોવાથી ત્રણતીથી, પંચતીર્થી, વીશીપક વગેરે કરાવવાં તે અસંગત નથી પણ વ્યાજબી છે અને એ પ્રતિમા ભરાવવાનું વિધાન છે તે સર્વેને એકીસાથે પ્રક્ષાલકરવાથી એકબીજાના પ્રક્ષાલના પાણીને પરસ્પર સ્પર્શ થાય તે પણ કઈ દેષ નથી. અંગલુછણ, હાથ વગેરે પ્રતિમાના પ્રક્ષાલ માટેના પાણીના પાત્રમાંથી પાણી લઈને દેવાં નહિ, પણ બીજા પાત્રમાં રાખેલા શુદ્ધ પાણીથી ધોવા. અર્થાત્ શ્રીજિનપ્રતિમાના બહુમાનની ખાતર, એક જ જાતિનાં હોવા છતાં, ચંદન, પાણી વગેરે દ્રવ્ય પૂજા માટે જુદાં રાખવાં અને Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૬ [ ધ સ’૦ ભા૦ ૧ વિ૦ ૨ ગા૦ ૬૧ પેાતાને તિલક કરવા કે હાથ ધેાવા વગેરે માટે પણ અન્ય ભાજનમાં તે તે જુદાં રાખવાં. એ પ્રમાણે સ્નાન (પ્રક્ષાલ )ના વિધિ જણાવ્યો. હવે—પૂજાનું સ્વરૂપ કહે છે. અંગપૂજા, અત્રપૂજા અને ભાવપૂજા–એમ પુજાના ત્રણ પ્રકારેા છે, તેમાં ઉપર જણાવી તે સ્નાત્ર ( જળપૂજા રૂપ એક અંગપૂજા કહી, હવે બીજી ચ ંદનપૂજારૂપ અંગપૂજા કહે છે. ચંદનપૂજા, બે ચરણે, બે જાતુ ( ઢીચણા), બે હાથ ( કાંડાં), એ ખભા અને મસ્તક, એ નવ અંગે ક્રમશઃ કરવો એમ કહેલું હોવાથી અને એ અધિકારને આ ગ્રંથમાં પણ આગળ કહેવાના હાવાથી, એ નવેય અંગે ૧૬સૃષ્ટિક્રમે કેસર, ખરાસ વગેરેથી મિશ્રિત ગોશીષ ચંદન વગેરેથી પુજન કરે. કાઇ એમ પણ કહે છે કે-પહેલાં ભાલ ( લલાટ ) માં તિલક કરી પછી નવેય અંગે પૂજા કરવી. પૂર્વ શ્રીજિનપ્રભસૂરિજીકૃત પૂજાવિધિમાં તા કહ્યું છે કે จ "" "सरससुरहिचंदणेणं देवस्स दाहिणजाणु - दाहिणखंध - निलाड - वामखंध- वामजाणु-लक्खणेसु पंचसु हिअरहिं सह छसु वा अंगेसु पूअं काऊण पञ्चग्गकुसुमेहिं गंधवासेहिं व पूरह । ભાવા – “ તાજા—સુગ'ધીચંદન વડે શ્રીજિનેશ્વરદેવના જમણેાઢી ચણુ, જમણેાખશે, લલાટ, ડાર્યોખભા અને ડાબે ઢીંચણુ, એ પાંચ અંગે અથવા હૃદય સાથે છ અંગે પૂજા કરીને તાજા પુષ્પા વડે અને સુગંધીદાર વાસ વડે પૂજન કરવુ, ” તે પછી ત્રીજી પુષ્પપૂજા ( નામની અંગપૂજા ), સુંદર વર્ણ વાળાં (કાળાં વગેરે નહિ ), સુગ - ધવાળાં, તાજા, જમીન ઉપર ન પડયાં હોય તેવાં, પૂણ્ ખીલેલાં અને જેની પાંખડીઓ વગેરે ખરી ગઈ ન હેાય તેવાં તુરતનાં-તાજાં અનેક જાતિનાં છૂટાં પુષ્પાથી અથવા જુદી જુદી રીતિએ (હાર, ટાટર, કલગી વગેરેમાં) ગુંથેલા પુષ્પાથી કરે. વસ્તુતઃ અહીં જણાવ્યાં તેવાં જ પુષ્પાથી . પૂજા કરવી. કહ્યું છે કે 44 ** 66 ન ગુ જૂનવેદેવ, મુમૈને મદીનન્તઃ ।। ન વિશીને હૈ: સ્વ. નાયુમોનિયાજ્ઞિમિઃ ।। कीटकशापविद्धानि, शीर्णपर्युषितानि च । યજ્ઞેયેટૂળનામેન, વસિતં યશોનિતમ્ ॥રા ઝ पूतिगन्धीन्यगन्धीनि अम्लगन्धीनि वज्र्जयेत् । मलमूत्रादिनिर्माणा - दुच्छिष्टानि कुतानि च ||३|| " ભાવાર્થ –“સૂકાં, જમીન ઉપર પડી ગયેલાં, તૂટી ગયેલી પાંખડીઓવાળાં, અશુભ ચીને સાથે સ્પેશિત થયેલાં અને નહિ ખીલેલાં પુષ્પોથી દેવનુ' પુજન કરવું નહિ, તેમજ જે પુષ્પાની કળીયેા વધુ વરસાદથી કે કીડા વગેરેથી ખવાઇ ગઇ હાય, જે ચીમળાઈ ગયેલાં હાય, જે આગળના દિવસે ચૂટેલાં વાસી હાય, જેના ઉપર કરાળીઆએ જાળ ગૂંથી હાય, જે દેખાવમાં સુશે!ભિત ન હેાય, જે ખરાબ ગંધવાળાં હાય, જેમાં બીલકુલ ગધ ન હાય કે જેની ગંધમાં ખટાશ હાય અને જે પાસે હાવા છતાં ઝાડા-પેશાબ વગેરે કરવાથી ઉચ્છિષ્ટ (ફેકી દેવા યાગ્ય ) થયાં હાય, એવાં પુષ્પોથી દેવપૂજન કરવુ નહિ, "" ૧૬. ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર-એ સૃષ્ટિક્રમ અને તેથી ઉલટા સંહારક્રમ કહેવાય છે. 66 Page #420 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–અગ્રપૂજા ] ૩૬૭ વળી સામર્થ્ય (સંપત્તિ) હોય તે રત્નનાં, સોનનાં, મેતીનાં (મુગટ હાર વગેરે) આભરણેથી, રૂપાનાં-નાનાં પુષ્પો વગેરેથી અને સુંદર જુદી જુદી જાતિના ચંદુઆ (પંઢીયાં, પછાડી) વગેરે રેશમી વસ્ત્રોથી પણ શ્રીજિનપ્રતિમાને અલંકૃત કરવી. એ પ્રમાણે કરવાથી પિતાને મહાન લાભ થવા સાથે બીજા પણ આત્માઓને ભાવવૃદ્ધિ વગેરે ઉપકારે થાય છે. કહ્યું છે કે " पवरेहिं साहणेहि, पायं भावो वि जायए पवरो । न य अन्नो उवओगो, एएसि सयाण लट्टयरो ॥१॥" (સંજોષક રેજિ. ૨૧૭) ભાવાર્થ“પૂજામાં સાધને (સામગ્રી) ઉત્તમ હોવાથી જીવને પ્રાયઃ ભાવ પણ ઉત્તમ થાય છે અને પુરૂષોને (પુણ્યના ચેગે પ્રાપ્ત થયેલી) પિતાની સામગ્રીને જિનભક્તિમાં વાપ રવા જે ઉત્તમ ઉપયોગ પણ કેઈ નથી.” શ્રાદ્ધવિધિ ગ્રંથની ટીકામાં તે એટલું વિશેષ કહ્યું છે કે-“શ્રેષ્ઠ કરમાયા વિનાનાં, વિધિપૂર્વક લાવેલાં શતપત્ર-સહસ્ત્રપત્ર-જાઈ-કેતકી–ચમ્પક વગેરે પવિત્ર પુષ્પને ગૂધીને, વીંટીને, ભરીને કે જથ્થ (સમૂહ) કરીને શ્રીજિનપ્રતિમા માટે માળા-મુગટ, શિરસ્ક (માથે પહેરાવવાની પાઘડીશિરપેચ વગેરે) અથવા પુષ્પગ્રહ (જાળી ગુંથીને મંડ૫) વગેરે બનાવે.” - ચંદનપૂજા, પુષ્પપૂજા વગેરે એવી રીતિએ કરવું જોઈએ, કે જેથી પ્રતિમાનાં નેત્ર–મુખ ઢંકાઈ જાય નહિ અને શેભામાં સુંદરતા વધે, કારણ કે-દર્શન કરનારાઓને દર્શન કરવામાં હર્ષ એ રીતિએ જ વધી શકે. (અર્થાત્ દર્શન કરનારને ઉ૯લાસ વધે તેમ સુંદર ગોઠવણથી પુષ્પપૂજા કરવી; મુખ, નેત્ર વગેરે ઢંકાય નહિ તેમ કાળજી રાખવી) આ સિવાય-“ભગવાન ઉપર કુસુમાંજલિ ચઢાવવી, પંચામૃતથી પ્રક્ષાલ કર, શુદ્ધ જળની ધારા દેવી, કેસર-બરાસ વગેરેથી મિશ્રિત ચંદન વિલેપન કરવું, શરીર ઉપર આંગી (અંગરચના) કરવી, ગેરોચન-કસ્તુરી વગેરેથી તિલકપત્રભંગી (લલાટે આડ કે નેત્ર ઉપર ભ્રકુટીરચના) વગેરે કરવું, વગેરે બીજા પણ અંગપૂજાના પ્રકારે ભકિતચયની પૂજાના અધિકારમાં કહેવાશે તે યથાયોગ્ય જાણવા. શ્રીજિનપ્રતિમાની હથેલીમાં સેનાનું બીજું કે શ્રીફલ, સેપારી, નાગરવેલનું પાન, તથા સોના-રૂપાનાણું કે સીકો (મુદ્રા) વગેરે મૂકવું; કૃષ્ણગુરુ વગેરે ઉત્તમ જાતિના ધૂપ ઉખેવવા; સુગંધીદાર વાસક્ષેપ કરે, વગેરે પણ સઘળું અંગપૂજામાં જ ગણાય છે. કહ્યું છે કે “બ્રુવા-વિસ્કેવળ-દિર,વસ્થ--ધવ-guહેં ! થી નિપૂણા; રસ્થ વિહી ઇસ ખાય, ને ?” (૧૦ મહાભાષ્ય.) ભાવાર્થ–“સ્નાત્ર, વિલેપન, આભરણું, વસ્ત્ર, કુળ (હાથમાં બીરૂ વગેરે) બંધ (વાસ ચૂર્ણ વગેરે), દશાંગાદિ ધૂપ અને પુપિથી શ્રીજિનશ્વરદેવની અંગપૂજા કરી શકાય છે. તેને આ વિધિ જાણ.)” તેમાં ધૂપ શ્રીજિનેશ્વરદેવની ડાબી બાજુએ ઉખેવ. એ પ્રમાણે પહેલી અંગપૂજાનું સ્વરૂપ કહ્યું. હવે અગ્રપૂજા કહે છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ તે પછી (તાજા–સુગ ંધિ) ઘીથી ભરેલા પૂર્ણ દીપકેા વડે, શાલી વગેરે (ઉત્તમ જાતિના) અંખડ ચાખા વડે, બીજોરાં વગેરે વિવિધ જાતિનાં ઉત્તમ ફળા વડે, સર્વ પ્રકારનાં નૈવેદ્ય વડે તથા નિ`ળ જળથી ભરેલા ઉત્તમ શંખ' (કળશ-ઘટ) વગેરે જલપાત્રા (શ્રીજિનપ્રતિમાની સન્મુખ સ્થાપવા) વડે અપૂજા કરવી. તેમાં દીપક શ્રીજિનપ્રતિમાની જમણી બાજુ સ્થાપન કરવા અને ચાંદીના સાનાના અનાવેલા કે શાલી વગેરે ડાંગરના અખંડ ચાખા વડે શ્રીજિનપ્રતિમા આગળ આઠ મગલની રચના કરવી. તે આઠ મંગલ આ પ્રમાણે છે. ૧-૪ણુ, ૨-ભદ્રાસન, ૩- માન ( શયાવસંપુટ ), ૪–શ્રીવત્સ, પ–મસ્ત્યયુગલ, ૬-સ્વસ્તિક, ૭-કુંભ અને ૮–નંદાવ. અથવા બીજી રીતિએ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના નિમિત્તે પાટલા વગેરે ઉપર ષ્ટિક્રમથી ઉત્તમ અક્ષતથી ત્રણ ઢગલી કરવી અને ઉપર સેપારી વગેરે કળા મૂકવાં. કેરી વગેરે કોઈ નવાં ક્ળા જ્યારે આવે ત્યારે પહેલાં તે શ્રીજિનેશ્વર ભગવાનને ભેટ કરવાં. જો સંપત્તિસામર્થ્ય હાય તેા સૂર (રાંધેલા ચાખા) વગેરે અશન, સાકર-ગેાળ વગેરેનાં પાણી, મૂળા વગેરે ખાદિમ અને (કારાં) પાન વગેરે સ્વાદિમ, એ ચારેય પ્રકારના આહારથી શ્રીજિનેશ્વરદેવની નૈવેદ્ય પૂજા કરવી. આ નૈવેદ્યપૂજા તા દરાજ પત્તુ કરવી સહેલી છે અને મહા ફુલને આપનારી છે. તેમાં પશુ આગમમાં રાંધેલા ધાન્યનું પ્રતિપાદન કરેલું હાવાથી, રાંધેલા ધાન્યની પૂજા વિશેષ ફળ આપ નારી અને ( ગૃહસ્થને પ્રાયઃ રસાઇ થતી હાવાથી) દરરેાજ કરવી સહેલી છે. રાંધેલા ધાન્યનુ વિધાન આવશ્યકનિયુક્તિમાં સમવસરણના અધિકારમાં ‘ૌદ વહી’ એ પાઠમાં કહેલા ‘ ખલી’૧૮ શબ્દથી જણાવ્યું છે. નિશીથસૂત્રમાં પણ તો પમાડું દેવીપ સવ્વ મહિમા, હારું અળિય—“ ચાहिदेवो वद्धमाणसामी तस्स पडिमा कीरउत्ति, वाहिओ कुहाडो, दुहा जायं, पिच्छा लव्यालंकार - વિમૂલિક મળવો હિમ ” એ પાર્ડમાં ‘વૃત્તિમાર્ યાનું ' શબ્દોથી, તથા નિશીથસૂત્રની પીઠિકામાં પણ ‘િિત્ત શિવોવલમનિમિત્તે ક્યો વિખ્તદ્દ ' એ પાઠથી સર્વ ઉપદ્રવ શાન્ત કરવા માટે ક્રૂર કરવા તે ખલી કહેવાય છે. એમ જણાવ્યું છે. મહાનિશીથ સૂત્રના ત્રીજા અધ્યયનમાં—“ નું ताणं भगवंताणं गंध - मल्ल-पईव - संमज्जणोवलेवण वित्थिण्णबलि-वत्थ-धूवाईपहिं पूआसक्कारेहिं પાિમમનાં વજ્રજ્વાળા તિસ્થુળળ ( "×) રામેત્તિ ” કહ્યુ છે, તેમાં વિધિયહિ’ શબ્દો જણાવ્યા છે. એ મુજમ આગમેમાં ખલિ–નૈવેદ્યપૂજાને અંગે અનેક શાસ્ત્રપાઠા છે. તે પછી ગાશીષ ચંદનના રસથી પંચાંગુલીસાથે હાથનાં તળીયાં વધુ મંગલ આલેખન ( માંડલ' રચવુ, હાલ થાપા દેવાય છે તે) વગેરે કરવું. એ સ` અગ્રપૂજામાં ગણ્યુ છે. કહ્યુ` છે કે : . “ ગંધન-નટ્ટ-વાળ, વળનારક્તિાફ ટીવાડું । जं किच्च तं सव्वं पि, ओअरई अग्गपूआए ||१|| ” ( चैत्यवंदन - बृ० भा० ) 84 ૧૭. કાઇ કાઈ શ્રીજિનમદિશમાં શ*ખની તથા અષ્ટમગલની પાટલીઓની પણ પ્રતિમાની જેમ પ્રક્ષાલપૂજા વગેરે જોવામાં આવે છે, તેને બદલે પૂર્વકાળે અર્થપૂજા રૂપે પાણીથી શંખ ભરીને પ્રતિમા આગળ સ્થાપના અને મેાતી-અક્ષતાદિથી અષ્ટમ'ગલની રચના કરાતી હતી. આજે પણ તેમ કરવું વ્યાજખી જણાય છે. ૧૮. ખલી એટલે અન—રાંધેલા ભાત, એવા ‘કૂર' શબ્દના અથ કાષામાં ધણા સ્થલાએ કરેલા છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–ભાવપુજા ] ૩૬૯ ભાવાર્થ “ગાન કરવું, નાચ કરે, વાત્ર વગાડવાં, લવણુજળ, તેલુગુ ઉતારવું,) આરતી દીપક ઉતારવા, વગેરે જે જે કાર્યો છે, તે તે સર્વ અગ્રપૂજામાં ગણાય છે.” એ પ્રમાણે બીજી અગ્રપૂજાનું વર્ણન કરી હવે ભાવપૂજા કહે છે. ભાવપૂજા-શ્રીજિનેશ્વરદેવની અંગ–અગ્રપૂજા અંગેની પ્રવૃત્તિને ત્યાગ કરવારૂપ બીજી વાર નિસિહી કહેવાપૂર્વક, જે સ્થલને સંકોચ ન હોય તે આશાતનાને ટાળવાના ઉદ્દેશથી જઘન્યથી શ્રીજિનપ્રતિમાથી નવ હાથ અને તેટલી જગ્યા ન હોય તે ઓછામાં ઓછું અડધે હાથ પણ દૂર બેસવું, વધુ દૂર બેસવું પડે તે (જિનેશ્વરના અવગ્રહથી બહાર) ઉત્કૃષ્ટથી સાઈઠ હાથ દૂર બેસવું. તેમાં પણ પુરૂષે શ્રીજિનેશ્વરદેવની જમણી (પિતાની ડાબી) બાજુએ અને સ્ત્રીએ ડાબી બાજુએ બેસીને વિશિષ્ટ સ્તુતિ, સ્તવન વગેરેથી ચૈત્યવદન રૂપ ભાવપૂજા કરવી. કહ્યું છે કે તા ૩ માત્રપૂSા, કાઉ વિવંતરિ .. जहसत्ति चित्तथुइथुत्त-मारणा देववंदणयं ॥१॥" ભાવાર્થ-બત્રીજી ભાવપૂજા એટલે ચિત્યવંદનને યોગ્ય ઉચિત પ્રદેશ (જગ્યા)માં બેસીને યથાશકિત જુદાં જુદાં સ્તુતિ, સ્તોત્રો વગેરેથી દેવવંદન કરવું.” નિશીથસૂત્રમાં પણ કહ્યું છે કે “સ ગંધારણાવો બાપુરિ શુળતો તા શિક્ષિા મો નિરિ” અર્થાત્ “તે ગંધાર શ્રાવકે સ્તવન-સ્તુતિઓ વડે સ્તવના કરતાં કરતાં સપૂર્ણ અહેરાત્રી સુધી ત્યાં પર્વતની ગુફામાં નિવાસ કર્યો, ” વસુદેવહિંડીમાં પણ કહ્યું છે કે-“વસુદેવો પ્રબૂકે વમત્તલાવવામrગના - અપવાનો થઉત્તજુવો ”િ અર્થાત્ જેણે પ્રભાતકાળે સમગ્ર શ્રાવકની કરણીરૂ પસામાંયિક વગેરેને નિયમ પૂર્ણ કર્યો છે, જેણે પચ્ચક્ખાણ ગ્રહણ કર્યું છે તથા જેણે કાઉસ્સગ, સ્તુતિ, વન્દન કર્યા છે એ વસુદેવ” ઇત્યાદિ. એ પ્રમાણે અનેક ગ્રંથોમાં શ્રાવક શ્રાવિકા વગેરેએ પણ કાઉસ્સગ, સ્તુતિ, સ્તવન વગેરેથી ચૈત્યવંદના કરવાનું કહેલું છે. ભાવપૂજારૂપ તે ચૈત્યવન્દના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ-એમ ત્રણ પ્રકારની છે કહ્યું છે કે “ નાળ =મા, વિફાં મગ્ન સંઘુગુણા | पणदंड-थुइचउक्कग,-थयपणिहाणेहिं उक्कोसा ॥” (चैत्य० मूल भा० गा० २३) ભાવાર્થ-“ નવકાર વડે, એટલે બે હાથ જોડીને મસ્તક નમાવવારૂપ પ્રણમ માત્રથી, અથવા “નો રહૃતા' વગેરે એક નવકારથી, અગર જેમાં નમસ્કાર કરેલું હોય તેવા એક કે એકથી વધારે કે, કાવ્ય, વગેરે બાલવાપૂર્વક નમસ્કાર કરવા માત્રથી જે વન્દના કરવામાં આવે તેને જઘન્ય ચૈત્યવંદના કહી છે; કારણ કે–તેમાં બોલવાનું અપ અને એક પ્રણામરૂપ જ ક્રિયા પણુ અલ્પ છે. આ પ્રણામ પાંચ પ્રકારનું છે. કહ્યું છે કે “ પ્રકાશિત નામે, ચાર જજોયો | ગવાન નામને ચા, વાયોર શિરસદતથા શા” Page #423 -------------------------------------------------------------------------- ________________ ૭૦. [ ધ૦ સં૦ ભા. ૧-વિ૦ ર–ગા૦ ૬૧ “ વાળ સારવો - /રજ . शिरसः करयोर्जावोः, पञ्चाङ्गः पश्चनामने ॥२॥" ભાવાર્થ-૧. માત્ર એક મસ્તક નમાવવાથી જે પ્રણામ થાય તે એક અંગી, ૨. બે હાથ જોડવાથી બે અંગી, ૩, બે હાથ જોડીને માથું નમાવવાથી ત્રણ અંગને, ૪. બે હાથ તથા બે ઢિીંચણ–એમ ચાર અંગે નમાવવાથી ચાર અંગવાળો અને ૫. બે હાથ, બે પગ તથા મસ્તક– એમ પાંચેય અંગે નમાવવાથી પંચાંગી પ્રણામ કહેવાય છે.” એમ માત્ર પ્રણામાદિથી પહેલું જઘન્ય “ચિત્યવન્દન જાણવું. “દંડક” એટલે અરિહંત ચેઈ. આણું વગેરે ચિત્યસ્તવસૂત્ર અને “સ્તુતિ” એટલે કાઉસ્સગ્ન કર્યા પછી (માત્ર અરિહંત ચેઈઆણું, અને અન્નથ૦ વગેરે કહીને કાઉસગ કરીને) સંસ્કૃત કે કઈ બીજી ભાષામાં બોલાય છે તે સ્તુતિ બોલવાથી બીજું મધ્યમ ચિત્યવદન કહેવાય છે. મધ્યમ ચેત્યવન્દનની આ વ્યાખ્યા બૃહકલ્પભાષ્યની નીચેની ગાથાના આધારે કરેલી છે. ___ " निस्सकडमनिस्सकडे वावि, चेइए सव्वहिं थुई तिणि ।। વે વ રેફયા વ, ઉ ફુ(g)વિક્રિલિયા વારિ છે ” ભાવાર્થ–“એક કેઈ ગચ્છનું હોય તે “નિશ્રાકૃત” અથવા સર્વ ગચ્છનું સાધારણ હોય તે “અનિશ્રાકૃત –એ દરેક મંદિરમાં સહુએ સામાન્યતયા ત્રણ સ્તુતિ કહેવા સુધી ચૈત્યવંદન કરવું, અથવા ચેત્યે વધારે-હેય-સમય ઓછો હોય તે તેના અનુસાર એક એક સ્તુતિથી પણ કરવું.” અહીં અરિહંત ચેઈયાણું રૂપ દંડકસૂત્રના અંતે એક સ્તુતિ કહેવાથી દંડક અને સ્તુતિ એ બેનું યુગલ થાય છે અને તે યુગલવાળું ચૈત્યવન્દન “મધ્યમ” કહેવાય છે. વળી ૧-ચક્રસ્તવ (નમુત્થણું૦) ૨. ચૈત્યસ્તવ ( અરિહંત ચેઈo ), ૩–નામસ્તવ (લોગસ્સવ ), ૪-શ્રતસ્તવ (પુક્રખરવરદી ) અને પ–સિદ્ધસ્તવ (સિદ્ધાણું બુદ્વાણું૦)–એ પાંચ દંડકસૂત્રો, ચાર સ્તુતિઓ (ને જેડા) અને પ્રણિધાનસૂત્ર(જય વીયરાય) બોલીને કરાતું ચૈત્યવન્દન તે ઉત્કૃષ્ટ દેવવન્દન કહેવાય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ ચૈત્યવન્દન વિધિ (ક૯૫) વ્યવહાર-ભાષ્યની નીચે જણાવેલી ગાથાથી જાણ. " तिणि वा कड्ढई जाव, थुईओ तिसिलोइआ । ताव तत्थ अणुण्णायं, कारणेण परेण वा(वि) ॥१॥" ભાવાર્થ-બસિદ્ધાણંબુદ્વાણું સૂત્રની ત્રણ ગાથાઓરૂપ ત્રણ સ્તુતિએ કહેવા સુધી સાધુઓને જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા છે. અથવા કેઈ વિશેષ કારણે તેથી વધુ વખત પણ રહેવાને અધિકાર છે.” આ ગાથાથી તથા “Tળદળ કુત્તપુરી” અર્થા–પ્રણિધાન એટલે “જયવીયરાય” સૂત્ર મુકતાશુક્તિ મુદ્રાથી કહેવું”—એ ચિત્યવન્દનભાષ્યના પાઠથી, એમ બને આધારેન બળે કેટલાક પૂર્વાચાર્યોએ (ચિત્યવન્દનને ઉત્કૃષ્ટ વિધિ) બતાવેલ છે. (કારણ કે-એ બન્ને પાઠેના આધારે ચાર સ્તુતિઓ પછી અડધા જયવીયરાય કહેવાનું વિધાન નક્કી થાય છે, તે તેને આગળ-પાછ ળનો સંબંધ જેવાથી સ્પષ્ટ માલમ પડે છે.) આ કથનને અનુસરતું જ શ્રીવન્દનઆવશ્યકની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે “તે ચૈત્યવન્દન જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારનું છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–ચૈત્યવન્દનાનું સ્વરૂપ | ૩૭૧ કારણુ કહ્યું છે કે-માત્ર નમસ્કાર કરવાથી જઘન્ય, દંડકસૂત્ર અને સ્તુતિ એ બન્નેના ચુગલથી મધ્યમ અને સમ્પૂર્ણ વિધિ કરવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવન્દ્રના જાણવી. એ પ્રમાણે વન્દના ત્રણ પ્રકારની છે તેમાં નમસ્કારથી એટલે એક ક્લેક એલવાપૂર્વક પ્રણામ કરવાથી જઘન્ય અને અરિહંત ચેર્જીયાણુ॰ વગેરે દંડકસૂત્ર કહીને-કાઉસ્સગ્ગ કરી–પારીને એક સ્તુતિ કહેવામાં આવે ત્યારે દડક અને સ્તુતિ–એ બંનેની જોડીથી ( એક યુગલથી ) મધ્યમ ચૈત્યવન્દના થાય છે. શ્રીકલ્પમાં કહ્યુ છે કે- નિશ્રાકૃત ચૈત્યમાં અથવા અનિશ્રાકૃત ચૈત્યમાં સહુએ ત્રણ સ્તુતિ ( કહેવી) અથવા સમય અને ચૈત્યની સંખ્યા વિચારીને ( સમય પહોંચે તેમ ન હેાય તેા ) એકેક સ્તુતિ કહેવી.” તે સિવાય શક્રસ્તવ વગેરે પાંચ દડક સુત્રા, સ્તુતિચતુષ્ક (ચારના જોડા) અને પ્રણિધાન (જય વીયરાય૦) સૂત્ર કહેવાથી જે સ’પૂર્ણ` ચૈત્યવન્દના થાય છે તે ઉત્કૃષ્ટ વન્દના જાણવી.” ( ના આ પાઠે અહીં સાક્ષી માટે કહ્યો છે, માટે પુનરુકત દોષ ગણવા નહિ. ) એ પ્રમાણે ત્રણ પ્રકારની વન્દનાનુ સ્વરૂપ એક રીતિએ કહ્યું. વળી– “ બન્ને વિત્તિ ફોળ, સત્યાં લાવતા । . તનુશ-તિમેળ મળ્યા, વોસા ચઢું ન િવા ।। ” (ચૈત્ય૦ માન્ય, ૧૦ ૨૦) ભાવા ખીજા આચાર્યા કહે છે કે એક નમાથુ ણું થી જઘન્ય ચૈત્યવન્દના, જેમાં બે કે ત્રણ વખત નમાથુ ણું કહેવાય તે મધ્યમ ચૈત્યવન્દના અને જેમાં ચાર કે પાંચ વખત નમેત્યુ ગ્॰ કહેવાય તે ઉત્કૃષ્ટ ચૈત્યવન્દ્રના જાણવી.” . (તે આ પ્રમાણે વર્તમાનમાં ચૈત્યવન્દનમાં એક નમેત્યુ ણું આવે છે તે અડધા જય વીયરાય॰ સુધી કરાય ત્યારે જઘન્ય વન્દના; જે મેટું દેવવન્તન કરાય છે તેમાં કહેવાતા સ્તુતિના એ જોડાને બદલે એક જ જોડા કહેવામાં આવે (અને સ્તવન પછી અડધા જય વીયરાય॰ કહીને પછી છેલ્લું ચૈત્યવન્દન કરવામાં આવે છે, તે ન કરે) તે ત્રણ નમત્યુ ॰ થાય અને પહેલુ ચૈત્યવન્દન કરી, સાથે જ નમેત્યુ ણું, અરિહંત ચૈઇયાણુ, ચાર થાયાના જોડા, નમાથુ ણુ અને સ્તવન કહીને અડધા જચ વીયરાય સુધી કહેવાથી એ જ નમેત્યુ ણુ થાય, એમ એ નમેત્યુ ણુ અને ત્રણ નમાવ્યુ ણ થી જે એ પ્રકારનુ દેવવન્દન થાય તે મધ્યમ કહેવાય, તથા જે રીતિએ દેવવન્તન કરાય છે તે રીતિએ સંપૂર્ણ કરતાં પાંચ નમેાશ્રુ ॰ આવે તથા છેલ્લુ ત્રીજી ચૈત્યવન્દન ન કરાય તેા ચાર નમેાથુ છુ આવે, આ પ્રમાણે પાંચ નમેથ્થુ છું॰ કે ચાર નમેાથુ છું થી કરાતી એ પ્રકારની વન્દનાને ઉત્કૃષ્ટ વન્દના કહેવાય—એમ સમજવું.) આ બીજા આચાર્યોના મતે જઘન્યાદિ ત્રણ પ્રકારની વન્દ્વના કહી. હવે એ સિવાય પણ ત્રણ પ્રકારે આ પ્રમાણે છે; अहवा विभावभेआ, ओहेणं अपुणबंधगाणं । 66 ', सव्वा तिविहा आ, सेसाणमिमा न जं समए ॥१॥ " (वंदन पंचा० गा० ३) આ ગાથાના અર્થ ત્યાં ટીકામાં એમ કરેલા છે કે—“ અથવા પહેલાં જે જઘન્ય-મધ્યમઉત્કૃષ્ટનું સ્વરૂપ જણાવ્યું તે સિવાય ીજી રીતિએ પણ જીવાને ગુણસ્થાનકાના ભેદથી ભાવમાં ભેદ પડતા હૈાવાથી, ભાવની અપેક્ષાએ પણ વન્દના ત્રણ પ્રકારની થાય છે, કારણ કે–અપુન``ધક ( જેનું સ્વરૂપ આ પુસ્તકમાં રૃ. ૩૨ માં કહેવાઇ ગયું છે), અવિરતિસમકિતાષ્ટિ, દેશ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨–ગા૦ ૬૧ વિરતિ અને સર્વવિરતિને પરસ્પર ગુણસ્થાનકભેદ હોવાથી તેઓના ભાવમાં પણ ફરક હોય છે; માટે અપુનબંધકને પહેલું ગુણસ્થાનક હાઈ ભાવની વિશુદ્ધિ જઘન્ય હોવાથી પહેલાં બતાવી તે ત્રણેય પ્રકારની વન્દનાઓ “જઘન્ય વન્દના” જ જાણવી. તેના કરતાં અવિરતિસમકિતદષ્ટિ ચોથા ગુણસ્થાનકે વર્તતે હોવાથી તેને ભાવશુદ્ધિ મધ્યમ કોટિની હોય, માટે તેની સર્વ વન્દનાઓને “મધ્યમ વન્દના” જાણવી અને સામાન્ય રીતિએ વિરતિવાળાને (દેશવિરતિને કે સર્વવિરતિને) પાંચમું, છઠું વગેરે ગુણસ્થાનકે હોવાથી ભાવની ઉત્કૃષ્ટતાને લીધે તેની ત્રણેય પ્રકારની વન્દનાઓને “ઉત્કૃષ્ટ વન્દના જાણવી. અથવા બીજી રીતિએ પ્રભેદ (હર્ષ–ઉત્સાહ)રૂપ ભાવની અપેક્ષાએ તો એક ગુણસ્થાનકે પણ વર્તાતા દરેકને ભાવ સરખે હોતે નથી, જૂનાધિક હોય છે, માટે અપુનર્બ ધકમાં પણ જેને પ્રમાદરૂપ ભાવ જઘન્ય હોય તેને જઘન્યા, જેને મધ્યમ હોય તેને મધ્યમ અને જેને ઉત્કૃષ્ટ હોય તેને ઉત્કૃષ્ટા,-એમ એકજ અપુનબંધક અવસ્થાવાળા-જીવોમાં પણ પ્રદરૂપ ભાવની ન્યુના ધિકતાથી કેઈને જઘન્ય, કેઈને મધ્યમ અને કેઈને ઉત્કૃષ્ટ-એમ ત્રણેય વન્દના સમજવી. અવિરતિ સમકિતદષ્ટિમાં અને વિરતિધરમાં પણ એ હર્ષ—ઉત્સાહની ન્યૂનાધિતાથી ત્રણ ત્રણ પ્રકારની વન્દનાઓ એ જ રીતિએ જાણવી, અહીં એમ પ્રશ્ન થાય કે-અપુનબંધક વગેરેને જ આ વન્દનાઓ કેમ કહી ? માર્ગાભિમુખ વગેરેને પણ એ રીતિએ ભાવને ભેદ તો હોઈ શકે છે, તે તેઓને આ વન્દનાઓ કેમ ન ગણાવી?” તેનું સમાધાન એ છે કે-“બાકીના સકૃબંધક, માગ ભિમુખ, માર્ગ પતિત કે બીજા પણ મિથ્યાત્વિઓને આવા ભાવભેદથી ભેદવાળી ભાવવંદનાઓ હોતી નથી, પહેલાં જણાવી તે ક્રિયારૂપ દ્રવ્યવંદનાઓ તો તેઓને પણ હોઈ શકે છે, કારણ આગમમાં કહ્યું છે કે–માર્ગાભિમુખ વગેરેમાં આ ભાવવન્દનાની યોગ્યતા હોતી નથી, અર્થાત તેઓમાં ભાવવન્દનાને ચગ્ય ભાવ પ્રગટી શકતા નથી.” એ મુજબ ભાવવન્દનાના અને શુદ્ધ દ્રવ્યવન્દનાના અધિકારી અપુનબંધક, અવિરતિ સમકિતદષ્ટિ અને વિરતિધર-એમ ત્રણ જ જાણવા. સમૃદબંધક વગેરેને તે માત્ર દ્રવ્યવન્દના અને તે પણ અશુદ્ધ હેાય છે. આને અંગે પણ કહ્યું છે કે ___" एतेऽहिगारिणो इह, ण उ सेसा दव्वओ विजं एसा । રૂચી જોગવાઇ, તેના ૩ શggTM નિશાશા” (ચંતન પંડ્યા - ૭) ભાવાથ–“અપુનબંધકાદિ ત્રણ, અહીં (ચિત્યવન્દનાના વિષયમાં) અધિકારી છે, બીજાઓ નહિ, કારણ કે-શુદ્ધ દ્રવ્યવન્દના પણ તે કહેવાય છે કે જે દ્રવ્યવન્દનામાં ભાવવન્દનાનું કારણ બનવા રૂપ રેગ્યતા હાય ! સકૃદબંધક વગેરેને ભાવવન્દના (ના ભાવ) જ અસંભવિત હોવાથી તેઓની દ્રવ્યવન્દના પણ (ભાવવન્દનામાં કારણભૂત શુદ્ધ નથી, માત્ર અશુદ્ધ–અપ્રધાન દ્રવ્યવન્દના જ હાય ભાવવન્દના માટે અનધિકારી તેઓને દ્રવ્યવન્દના પણ શુદ્ધ હેય નહિ.” [ ઉપા–એ પ્રમાણે એકેક વદનાના અધિકારીભેદે જઘન્ય વગેરે ત્રણ ત્રણ ભેદને સંભવ હોવાથી, ચિત્યવન્દને કુલ નવ પ્રકારની જાણવી.] અહીં કઈ કઈ એમ માને છે કે –“ શ્રાવકને ચૈત્યવન્દનામાં માત્ર નામથુ બેલિવું યુકત છે, કારણ કે-જીવાભિગમ વગેરે સૂત્રમાં “વિજયદેવ વગેરેએ માત્ર નમોહ્યુ ણુંથી દેવવન્દના Page #426 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩-દિનચર્યા–ચૈત્યવંદના ] ક૭૩ કરી એમ જણાવેલું છે, માટે વિજયાદિ દેવ વગેરેએ જે પ્રમાણે આચરણ કરી છે તે પ્રમાણે કરવું વ્યાજબી છે. વળી શ્રીગણધરદેવ વગેરેએ રચેલાં મૂલ આગમાં ચેત્યવન્દનાને અંગે નમે ભુ ણુંથી વધારે કાંઈ જણાવ્યું નથી, તેથી પણ (શકસ્તવ) નથુ મુંથી અતિરિક્ત બીજું ચિત્યવન્દનામાં બોલવું વ્યાજબી નથી.” એ રીતિએ માનનારાઓનું તે મન્તવ્ય વ્યાજબી નથી. તેઓ કહે છે કે વિજયાદિ દેવેએ કરેલી આચરણા પ્રમાણભૂત માનવી જોઈએ. તેમનું આ કથન અયોગ્ય છે, કારણ કે-જીવાભિગમ વગેરે સૂત્રોમાં (ચૈત્યવન્દનાને વિધિ બતાવ્યો નથી, પણ) માત્ર વિજયદેવ વગેરેએ જે આચરણ કર્યું તેને અનુવાદ (એટલે માત્ર તેનું વર્ણન) જ કરેલું છે, તેથી માત્ર તે અનુવાદના બળે વિધિવાદરૂપ ત્યવન્દનાને જે વિધિ બતાવ્યો છે તેને ઉચ્છેદ કરી શકાય નહિ. વિજયદેવ વગેરે અવિરતિવાળા હેઈને પ્રમાદી હોવાથી, તેઓએ માત્ર નમેલ્થ શું કહી વન્દના કરી તે તેઓને માટે ઘટે છે; પરન્તુ તેથી બીજા અપ્રમાદી અને વિશેષ ભકિતવાળા વિશિષ્ટ આત્માઓને તેથી અધિક પણ કહેવામાં જો દેષ છે? અર્થાત્ કાંઈ દેષ નથી. જો તેઓ માને છે તેમ માત્ર આચરણનું આલંબન લઈને પ્રવૃત્તિ કરવામાં આવે, તે બીજું પણ ઘણું નહિ કરવા જેવું કરવું પડે અને કરણયરૂપે અંગીકાર કરેલું (કરાતું) પણ ઘણું છોડવું પડે, એમ અવ્યવસ્થા ઉભી થાય. વળી તેઓનું મન્તવ્ય છે કે-“શ્રી ગણધરદેવ વગેરેએ આગમમાં નમેલ્થ ગુંથી વધારે ચૈત્યવન્દના કહી નથી માટે તેથી વધારે કહેવું ગ્ય નથી.” તે પણ અગ્ય છે, કારણ કે-“ત્રણ શ્લોકરૂપ ત્રણ સ્તુતિઓ કહેવામાં આવે ત્યાં સુધી (શ્રીજિનમંદિરમાં મુનિઓએ સ્થિરતા કરવી” એ મતલબનું (પૃ. ૩૭૦માં કહ્યું તે) વચન વ્યવહારભાષ્યનું સંભળાય છે. તાત્પર્ય કે-આગમમાં નમેલ્થ શું થી વધારે કહેવાનું વિધાન છે અને વધુ નહિ કહેવાથી તે ખેડું ઠરે, વળી “એ વિધાન માત્ર સાધુને અંગે કરેલું છે, માટે શ્રાવકે નમેલ્થ ગુંથી વધારે બોલવું અયોગ્ય છે,” એમ માની લેવું તે પણ અહીં ઘટતું નથી, કારણ કે સાધુ તથા શ્રાવકને પણ દર્શન શુદ્ધિ કરણીય છે અને ચૈત્યવન્દના તેનું કારણ છે. વળી ચૈત્યવન્દનામાં નમેલ્થ શું થી વધારે બેલવું તે સંવેગ વગેરે ગુણોનું કારક પણ છે, અશઠ (ગીતાર્થ) પુરુષએ તે પ્રમાણે આજ પર્યત આચરણ કરી છે, જિત (આચ રણ)નાં લક્ષણે એમાં ઘટે છે અને ચિત્યવન્દન ભાષ્યકાર વગેરે પૂર્વાચાર્યોએ તે પ્રમાણે કહે. વાનું સમર્થન કરેલું છે, માટે શ્રાવકે નમેલ્થ ણું૦થી વધારે બોલવું અયોગ્ય નથી–એમ સમજવું. મહાનિશીથ સૂત્રમાં સાધુને દરરોજ સાત વાર ચિત્યવન્દના કરવાનું કહેલું છે અને શ્રાવકને પણ ઉત્કૃષ્ટથી સાત વાર ચિત્યવન્દના કરવાનું કહેલું છે. ચૈત્યવદનભાષ્યમાં કહ્યું છે કે વહિવટીમે વેગ-વિન, રિ-પરિમ-સુ-રિવો चिइवंदण इअ जइणो, सत्त उ वेला अहोरत्ते ॥१॥" ૧૯ નિષ્કપટભાવે. લાભ-હાનિને વિચાર કરીને, સૂત્રમાં નહિ કહેલું પણ દેશ-કાલાદિના ગે જ્ઞાનાદિ ગુણોની રક્ષા વૃદ્ધિને માટે ગીતાર્થ પુરૂષે જે શરૂ કર્યું છે. સૂત્રમાં નહિ છતાં જે આગમથી વિરૂદ્ધ ન હેય અને પાછળથી તેને સર્વે ગીતાર્થીએ આચર્યું હોય, તે જિતવ્યવહારરૂપ શુદ્ધ આચરણાનું લક્ષણ છે, શાસનના અંત સુધી આ જિતયવહાર જ ચાલું રહેવાનો છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૪ [ ધ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ૨ ગા૦ ૬૧૬ " पडिकमओ गिहिणो विहु, सगवेला पंचवेल इअरस्स । आसु तिसंझासु अ, होइ तिवेला जहन्नेणं ||२|| " (मूल भा० गा० ५९-६०) ભાવાર્થ –“સવારના પ્રતિક્રમણમાં (અંતે કરાતું દેવવન્દન), જિનમંદિરમાં, ભાજન કર્યો પહેલાં (પચ્ચકખાણુ પારતાં), ભાજન પછી જગચિંતામણિથી જય વીયરાય સુધીનું, સાંજના પ્રતિક્રમણમાં (શરૂઆતમાં દેવવન્તન), સુતાં પહેલાં (સથરારિસી ભણાવતાં) અને જાગ્યા પછી (જગચિંતાણુથી જય ચીયરાય સુધી), એ પ્રમાણે સાધુને એક અહારાત્રમાં સાત વખત ચૈત્ય વન્દન કરવાનુ કહ્યું છે. (૧) વળી ગૃહસ્થને પણ ઉભય ટંક પ્રતિકમણુ કરનારને સાત વખત, પ્રતિક્રમણ ન કરે તેને પાંચ વખત અને જઘન્યથી પણુ ત્રિકાળ જિનપૂજાને અંતે ત્રણ વખત ચૈત્યવન્દના કરવાની કહી છે. (૨)” તેમાં જે શ્રાવક એ વખત પ્રતિક્રમણ કરે તેને બે પ્રતિક્રમણની એ, નિદ્રા પહેલાં ( સંથારોરિસીની ) એક, જાગ્યા પછી ( જગચિંતામણુિનું) એક અને ત્રણેય કાળ શ્રીજિનપૂજાની ત્રણ, એમ કુલ સાત વાર ચૈત્યવન્દના થાય. જે એક વખત પ્રતિક્રમણ કરે તેને એક આછી થવાથી છ ચૈત્યવન્દના થાય, નિદ્રા પહેલાં ચૈત્યવના ન કરે તેા પાંચ અથવા બે પ્રતિક્રમણ ન કરે તા પણુ પાંચ-એમ ગૃહસ્થને માટે યથાયેાગ્ય સાત, પાંચ ચાર કે ત્રણ ચૈત્યવન્દના કરવાનું સ્વયંમેવ સમજવું. આ સાતનું પ્રમાણ તે સામાન્ય રીતિએ કહ્યું. શ્રીજિનમ ંદિરો ઘણાં હોય તે સાતથી વધારે પણ ચૈત્યવન્દના થાય. (ભાજન કરવાનું ન હેાય ત્યારે પણ પ્રતિક્રમણની એ એ ગણતાં સાત થાય.) શ્રાવકને કારણે પૂજા કરી શકાય નહિ–એવા દિવસેામાં પણ ત્રણ વખત તે દેવવન્દન અવશ્ય કરવુ. આગમમાં કહ્યું છે કે-“હે દેવાનુપ્રિય ! આજથી માંડીને જાવજીવ સુધી, ત્રણેય કાળ, સ્થિર અને શાન્ત એવા એકાગ્ર ચિત્તથી, દેવને વન્દન કરવુ'. ભેા ! ( ભાગ્યવ'ત !) અશુચિથી ભરેલા, અનિત્ય અને ક્ષણભંગુર માનવદેહના એ જ સાર છે. તેમાં પણ સવારમાં જયાં સુધી ચૈત્યવન્દન અને ગુરુવન્તન ન થાય ત્યાં સુધી સુખમાં પાણી (દાતણુ) પણુ નાખવું નહિ, મધ્યાહ્ને દેવવન્દન કર્યા વિના આહાર કરવા નહિ અને સાંજે દેવવન્દન કર્યા વિના શયનગૃહમાં જવું નહિ (સુવું નહિ).” વગેરે. અન્ય સ્થલે પણ કહ્યું છે કે 6. सुपभाए समणोवासगस्स पाणपि कप्पइ न पाउं । नो जाब चेइआई, साहूवि अ वंदिआ विहिणा || १ ॥ ,, ૮. માટે પુર્વાન, વૈવિા નિયમેળ રૂં મોજું । પુખ્ત સંવિળ તારૂં, પોસસમમિ તો નુ ફ ારા ’ ભાષા- શ્રાવકને સવારે જ્યાં સુધી શ્રીજિનમંદિરમાં જિનેશ્વરદેવને અને સાધુઓને વાંધા ન હાય ત્યાં સુધી પાણી પણ પીવું કલ્પે નહિ, મધ્યાહ્ને તેઓને નિયમા ફરીથી બન્દન કરીને ભાજન કરવુ ક૨ે અને સાયંકાળે પણ પુનઃ તેઓ વન્દન કરીને જ શયન કરે.” અહીં સમ્પૂર્ણ વિધિથી ચૈત્યવન્તન કરવું, તે ઉત્કૃષ્ટ ચૈત્યવન્દના કહેવાય છે—એમ કહ્યુ છે. તે વિધિ વિસ્તારથી આગળ કહેવાશે. Page #428 -------------------------------------------------------------------------- ________________ 3.04 પ્ર૦ ૩-દિનચર્યા–શ્રી જિનપૂજાનું સ્વરૂપ ] ગીત, નાચ વગેરે અપૂજામાં (દ્રવ્યપૂજામાં) ગણાય છે-એમ પૂર્વે જણાવ્યું છે તે પણ તે ભાવપૂજામાં પણ ગણાય છે. દેવની સામે કરાએલાં ગીત, નૃત્ય વગેરે મહાફલદાયી હોવાથી, મુખ્યવૃત્યા જેમ ઉદયન રાજાની પટ્ટરાણી પ્રભાવતીએ સ્વયં કર્યું, તેમ શ્રાવક-શ્રાવિકાઓએ પણ સ્વયં કરવું જોઈએ. નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે “પ્રભાવતી રાણી અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વદિવસોએ બલિકર્મ કરીને, કૌતુક મંગલરૂપ (પ્રાયશ્ચિત) કરાને અને શ્વેત વસ્ત્રો પહેરીને ભક્તિરાગથી સ્વયમેવ ગુણગાન સાથે નાટકથી શ્રીજિનેશ્વરદેવની સેવા કરતાં હતાં અને રાજા પણ તેની ઈચ્છાને અનુસરીને મુરજ (મૃદંગ નામના વાજીંત્ર)ને વગાડતા હતા.” (અર્થાત ગીત, નાચ વગેરે સ્વયં કરવું, તે ભાવપૂજામાં પણ ગણાય છે.) - પૂજા કરતી વખતે તે તે પ્રસંગે શ્રીઅરિહંત પરમાત્માની છવસ્થ-અવસ્થા, કેવય-અવસ્થા અને સિદ્ધસ્થ અવસ્થાની ભાવના ભાવવી. કહ્યું છે કે "हवणच्चगेहि छउमत्थ-वत्थ पडिहारगेहिं केवलि । पलियंकुस्सग्गेहि अ, जिणस्स भाविज्ज सिद्धत्तं ॥१॥" (चैत्य० मूल भा० गा०१२) ભાવાથ–“શ્રીજિનેશ્વરને છદ્મસ્થપણામાં ૧. જન્માવસ્થા, ૨. રાજ્યવસ્થા અને ૩. શ્રમણ (સાધુ) અવસ્થા, એમ ત્રણ અવસ્થાઓ હોય છે. તેમાં મૂર્તિની આજુ બાજુ ઘડાવેલા પરિકર (પરિવાર)માં ઉપર બે હાથમાં કળશ લઈને હાથી ઉપર બેઠેલા દેવ કોતરેલા હોય છે, તે જોઈને ભગવાનને મેરુપર્વત ઉપર દેએ જન્માભિષેક કર્યો તે સમયની જમાવસ્થાનું ધ્યાન ધરવું. હાથમાં પુષ્પોની માળાવાળા જે માલધારક દેવે પરિકરમાં કોતરેલાં હોય છે, તે જોઈને ભગવંતની રાજ્યવસ્થાનું ધ્યાન કરવું અને પરિકરમાં શ્રીજિનમૂર્તિનું મુખ–મસ્તક વગેરે કેશ વિનાનું (મુંડ) હોય છે, તે જોઈને તેઓની શ્રમણુવસ્થાનું ધ્યાન કરવું. એમ ત્રણ પ્રકારે છદ્મસ્થ (કેવલજ્ઞાન પહેલાંની) અવસ્થાનું ધ્યાન કરવું. તદુપરાંત પરિકરના ઉપરના ભાગમાં કળશની બન્ને બાજુએ કોતરેલી (અશોક વૃક્ષનાં) પત્રોની હાર હોય છે. તેનાથી ૧-અશોક વૃક્ષ, માલધારી દેના હાથમાં રહેલાં પુષ્પોથી ૨-પુષ્પવૃષ્ટિ, બે બાજુએ હાથમાં વીણા તથા વાંસળી આપેલા દે કતરેલા હોય છે, તેને જોઈને ૩-દીવ્ય ધ્વનિ અને બાકીના પણ પાંચ પ્રાતિહાર્યો સ્પષ્ટ સમજાય તેવા કેરેલા છે, તે જોઈને આઠ પ્રાતિહાર્યો સહિત ભગવાનની કેવલજ્ઞાન–અવસ્થાનું ધ્યાન કરવું. તેમજ મૂર્તિનું પદ્માસન કે બે બાજુમાં ઉભેલાં પ્રતિમાની કાઉસગમુદ્રાને જોઈ તેઓની સિદ્ધાવસ્થાનું ધ્યાન કરવું. એ પ્રમાણે છટ્વસ્થ, કૈવલ્ય અને સિદ્ધસ્થ એમ ત્રણેય અવસ્થાઓનું ધ્યાન કરવું, એ ભાવપૂજાનું સ્વરૂપ કહ્યું. ચિત્યવંદન-મહાભાષ્ય વગેરેમાં બીજી રીતિએ પણ પૂજાના ત્રણ પ્રકારો કહેલા છે. પંચારનુત્તર, પૂબા ગોવિયાત્રિ જ ! રિદ્ધિવિરોm) (), સવાર વિ શા ” ૨૦ પરિકરના મધ્યમાં શ્રીઅરિહંતદેવની મૂર્તિ, બે બાજુએ ઉભા બે ચામરધારી ઇન્દ્રો, મસ્તક ઉપર છત્ર, તેની બાજુમાં પુષ્પોની માળાવાળા માલાધારી દેવો, તેની ઉપર સુંઢથી અભિષેક કરતા બે હાથીઓ. તે હાથીઓના ઉપરના ભાગમાં મૃદંગ-ઢોલક વગાડતા બે દેવો અને તેઓની વચ્ચે શંખ વગાડતો Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ [ ધ સં. ભા. ૧-વિ૦ -ગાહ ૬૧ “ તરવા જ પંગુવાર, નવયપૂવકીર્દિ ” તથા– “ સુમરણયાપરૂંવ- ધૂ પસ્ટનદિ પુછો ! ____ अट्ठविहकम्मदलणी, अटठुवयारा हवइ पूआ ॥१॥" " सव्वोवयारपूआ, हवणच्चणवत्थभूसणाईहिं । વવીિવાઉહિં, નશીલાનિંગહૃ તિ રા” (જા૨૦-૨૨૦-૨૨૨) ભાવાર્થ-“એક પાંચ પ્રકારની, બીજી આઠ પ્રકારની અને વિશેષ સમૃદ્ધિવાળા શ્રાવકને ત્રીજી સર્વ પ્રકારની–એમ ત્રણ પ્રકારની પૂજા કહી છે. તેમાં પુષ્પ, અક્ષત, ગંધ (વાસ-ચૂર્ણ વગેરે), ધૂપ અને દીપક–એ પાંચ દ્રવ્યોથી “પંચપ્રકારી પૂજા કહેવાય છે, પુષ્પ, અક્ષત, ગંધ (વાસ) પ્રદીપ, ધૂપ, નૈવેદ્ય, ફળ અને જળ-એ આઠ દ્રવ્યોથી કરાતી આઠ કર્મોને ચૂરનારી “અષ્ટપ્રકાર” પૂજા થાય છે, અને સ્નાત્ર-અર્ચન–વસ્ત્ર તથા આભૂષણ વગેરેથી, ફળ-નેવેદ્ય-દીપક વગેશથી, તથા નાટક-ગીત-આરતી વગેરેથી—એમ સર્વ પ્રકારથી સર્વપ્રકારી પૂજા કહેવાય છે.” અના ગ્રન્થમાં બીજી પણ અનેક રીતિએ પૂજાના પ્રકાર જણાવેલા છે. કહ્યું છે કે " सयमाणयणे पढमा, वीआ आणायणेण अन्नेहिं । तइआ मणसा संपा-डणेण वरपुप्फमाईणं(णुमोयणाईहिं) ॥१॥" | (સંતોષક, વાષિ૦ ૦૨૮૧) ભાવાર્થ—“શ્રેષ્ઠ પુષ્પાદિક (પૂજાની સામગ્રી) સ્વયં લાવવાથી પહેલી, બીજા દ્વારા મંગાવવાથી બીજી અને મનથી પ્રભુને તે પુષ્પ વગેરે ચઢાવવાથી (પ્રાપ્ત કરાવવાથી) ત્રીજી-એમ એક દેવ હૈય છે; એ બધાંની ઉપર તેરશુ(કમાન)માં નાટક કરતા દેવોની હાર તેની ઉપર હંસ પક્ષીએની હાર અને તેની ઉપર અશોકના પત્રોની હાર હોય છે; બંને બાજુએ ચામરધોની ઉપરના ગેખોમાં વાંસળી અને વીણા વગાડતાં દેવો હોય છે, નીચે ગાદીની મધ્યમાં ચક્રધારી (ચક્રેશ્વરી ) દેવી, તેની બંને બાજુ સામાસામા બે હાથીઓ અને બે સિંહ હોય છે; છેડા ઉપર તે તે તીર્થંકરદેવનાં યક્ષ અને યક્ષણી હોય છે; તે હારની નીચે મધ્યમાં ધર્મચક્ર અને તેને સેવતાં આજુ બાજુ બે હરણ–રિણી હેય છે તથા તેની નીચે નવ ગ્રહો હોય છે, હાલમાં દેખાતાં પરિકોમાં મોટા ભાગે ચામરધારી દેવાના સ્થાને ઊભી જિનમુતિઓ અને ઉપર ગેખમાં પદ્માસનવાળી બે મતિઓ હોય છે તથા ચામધારી દે ઉભી પ્રતિમાની બાજુમાં અને વીણવાંસળી વગાડતા દેવો બને બાજુ મગરમુખ ઉપર હોય છે. કોઈ પ્રાચીન પરિકોમાં તેથી જુદી રીતિએ પણ જોવાય છે. તેમાંના ઉપરના ભાગનાં અશોક વૃક્ષનાં પત્રોથી (૧) અશોકવૃક્ષ, માલધારી દેવાથી (૨) સુરપુષ્પ વૃષ્ટિ, છત્ર ઉપર મધ્યમાં શંખ વગાડતી આકૃતિથી 0 દીવ્ય ધ્વની, બાજાના ચામરધારાથી (૪) ચામર, ગાદીથી (૫) સિંહાસન મસ્તક પાછળના તુલથી (૬) ભામંડલ, ઉપરના ભાગમાં બંને બાજુ ઢેલક વગાડતી આકૃતિથી (૭) દુન્દુભી, અને મસ્તક ઉપરના છત્રથી (૮) છત્ર-એમ આઠ પ્રાતિહાર્યો જાણવા. ગાદી નીચે સિંહ અને હાથીથી જાતિવરને પણ નાશ કરનારા સમવસરણનું ધ્યાન કરવું. ધર્મચક્ર અને હરણીયાંથી “નિરાધાર છને પણ ધર્મ શાસન શરણું છે' એવું ધ્યાન કરવું અને નવ ગ્રહોથી પ્રભુસેવાથી ગ્રહાદિ પીડા પણું નાશ પામે છે” એ વગેરે ધ્યાન કરવું. આ સિવાય પણ શ્રીપંચપરમેષ્ટિનું પંચકલ્યાણકોનું વગેરે પણ ધ્યાન પરેકરનાં દોથી કરી શકાય છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩-દનચર્ચા-શ્રી જિનપૂજાના પ્રકારે ] ૩૦૭ કાયા, વચન અને મન એ ત્રણના વ્યાપારથી ત્રણ પ્રકારની, અથવા કરવા, કરાવવા અને અનુમેદવારૂપ ત્રણ ભેદથી પણ ત્રણ પ્રકારની પૂજા થાય છે. ” વળી પણ કહ્યુ` છે કે “ પુષ્પપૂજા, નૈવેદ્યપૂજા સ્તુતિપૂજા અને પ્રતિપત્તિપૂજાએ ચારેય પ્રકારની પુજા યથાશકિત કરવી જોઇએ. ” શક્રસ્તવની લલિતવિસ્તરા નામની ટીકામાં તા ૧ પુષ્પથી સ્મૃંગપૂજા, ૨. આમિષ-નૈવેદ્યથી અગ્રપૂજા, ૩. સ્તુતિથી ભાવ પૂજા અને ૪. જિનાજ્ઞાના સપૂ પાલનરૂપ પ્રતિપત્તિ પૂજા, એ ચારેય પૂજાનું ઉત્તરશત્તર પ્રધાનપણુ જણાવ્યું છે એટલે કે-પહેલીથી બીજી, ખીજીથી ત્રીજી અને ત્રીજીથી ચેાથી વિશેષ વિશેષ ફળને આપનારી છે. તેમાં અહીં' અમિષ શબ્દથી શ્મશન ( આહાર) વગેરે ભાગ્ય વસ્તુઓ સમજવી અને પ્રતિપત્તિ એટલે સમ્પૂર્ણ રીતિએ ( શકિતને છૂપાવ્યા વિના પેાતાની અવસ્થા અનુસાર સમ્પૂ ) શ્રીજિનેશ્વરદેવાના ઉપદેશનું આજ્ઞાનું પરિપાલન સમજવું. એ પ્રમાણે આગમમાં કહેલા પૂજાના ચાર પ્રકારો કહ્યા તથાदुविहा जिदिपूआ, दव्वे भावे अ तत्थ दव्वंमि । दवेर्हि जिणपूआ, जिण आणापालणं भावे || १ | ** ,, (istar देवाधि० गा० १९१) ભાવાથ-“ દ્રવ્યપૂજા અને ભાવપૂજા–એમ એ પ્રકારનો શ્રીજિનપૂજા છે, તેમાં પુષ્પાદિ પુદ્ગલદ્રબ્યા વડે કરવામાં આવે તે દ્રવ્યપૂજા અને શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન કરવુ તે ભાવપૂજા જાણવી.” એમ પૂજાના એ પ્રકારો પણ છે. તદુપરાંત સત્તર પ્રકારની પૂજા આ પ્રમાણે છે" हवणविलेवण अंगमि', चक्खुजुअलं च वास आए । फारुहणं मालारुणं तह वन्नयारुहणं ॥ १ ॥ "" " चुण्णारुहणं जिणपुंगवाण आहरणरोहणं चेव । ૯ ગુપ્તનિ વુવનરો, બાનિયમનો° ૫રા ” " दीवो ११ धूवुक्खेवो, १२ नेवेज्जं १३ मुहफलाण १४ ढोअणयं । નીચે૧૫ નવું વ ૧૭ જૂઞમેગા મે સત્તરસ ફિશ ” ભાવાર્થ – ૧ સ્નાનવિલેપન (પ્રક્ષાલ, વિલેપન, નવાંગે કેસર-ચંદન વગેરે) થી શરીરના અંગાની પૂજા, ૨-ચક્ષુયુગલ અને વ(પ્રતિમાને ચક્ષુ અને વજ્ર ચઢાવવાં તે) પૂજા, ૩ પુષ્પપૂજા, ૪-પુષ્પમાળાપૂજા, ૫-કસ્તુરી આદિથી શાભા કરવી તે વ કપૂજા, ૬-વાસક્ષેપ વગેરે સુગ ંધીમાન દ્રવ્યથી ચૂર્ણ પૂજા, ૭–આભરણુપુજા, ૮–પુષ્પ‰દ્ધ ( મંડપ )પૂજા, ૯-પુષ્પપ્રકર ( ઢગ કરવા તે)પૃથ્વ, ૧૦-આરતી-મ ંગલદીપપૂજા, ૧૧–ઢીપપૂજા, ૧૨-પપૂજા, ૧૩–નૈવેદ્યપૂજા, ૧૪–ફળપૂજા, ૧૫-ગીતપૂજા, ૧૬-નૃત્યપૂજા અને ૧૭–વાજીંત્રપૂજા, (છેલ્લી ત્રણ ભાવપૂજામાં પણ ગણાય છે.)–એમ પુજાના સત્તર પ્રકાશર કહ્યા છે. ૨૧. ૧. હવષ્ણુ, ૨. વિલેપન, ૭. ચક્ષુ-વસ્ત્રયુગ્મ, ૪, સુગંધ-વાસ, પ. છૂટાં ફૂલ, ૬. પુષ્પમાળા, ૭. પુષ્પાથી અગરચના, ૮. ચૂર્ણ, ૯. ધ્વજ, ૧૦. આભાર, ૧૧. પુષ્પગૃહ, ૧૨. પુષ્પવૃષ્ટિ, ૧૩, અષ્ટમંગલ, ૧૪. ધૂપ-દીપ, ૧૫. ગીત, ૧૬. નાટક, ૧૭. વાજિંત્ર,એમ પણ પૂજાના સત્તર પ્રકાર ૪૫ Page #431 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ એ સિવાય એકવીશ પ્રકારની પૂજા કહી છે તે હુવે પછી પૃ. ૩૮૧માં કહીશું. ઉપર જણાવ્યા પ્રમાણે બે પ્રકારી, ચાર પ્રકારી; પાંચ પ્રકારી, આઠ પ્રકારી, સર્વ પ્રકારી, સત્તર પ્રકારી કે એકવીસ પ્રકારી,-એ બધી પૂજાઓમાં કહેલા પ્રકારેા વસ્તુતઃ (સર્વ પૂજામાં વ્યાપક ત્રણ પ્રકારની) અ'ગ, અગ્ર અને ભાવપૂજામાં આવી જાય છે. અર્થાત્ એ બધી પૂજાએ અંગપૂજા, અશ્રપૂજા અને ભાવપૂજારૂપ છે. આ ત્રણ પ્રકારની પૂજાનું ફળ કહ્યું છે કે ૭. "विग्घोवसाभिगेगा, अभ्युदयसाहणी मवे बीआ । निogsकरणी तइआ, फलया उ जहत्थनामेहिं ॥ १ ॥ " (संबोधप्र०, देवाधि०गा० १९४) ભાવાથ– “પેાતાના ચયા નામ પ્રમાણે પહેલી અંગપૂજા વિઘ્નાની શાન્તિ કરનારી છે, ખીજી અગ્રપૂજા અભ્યુદયસાધનારી છે અને ત્રીજી ભાવપૂજા મેાક્ષફળને આપનારી છે.” [ઉપા॰સાત્ત્વિકી વગેરે પણ ત્રણ પ્રકારની પૂજા કહી છે, કારણ વિચારામૃતસારસંગ્રહમાં છે કે " साविकी राजसी भक्तिस्तामसीति त्रिधाऽथवा । जन्तोस्तत्तदभिप्रायविशेषादर्हतो भवेत् ॥१॥ अर्हत् सम्यग्गुणश्रेणि-परिज्ञानैकपूर्वकम् । अमुञ्चता मनोरङ्गमुपसर्गेऽपि भूयसि ||२|| अईत्सम्बन्धि कार्यार्थ, सर्वस्वमपि दित्सुना । भव्याङ्गिना महोत्साहात् क्रियते या निरन्तरम् ॥३॥ भक्तिः शक्त्यनुसारेण, निःस्पृहाशयवृत्तिना । सा साविकी भषेद्भक्तिर्लोकद्वयफलावा ||४|| (विशेषकम् ) ॥ यदैहिकफलप्राप्तिहेतवे कृतनिश्चया । लोकरञ्जनवृत्यर्थं, राजसी भक्तिरुच्यते // દ્વિશતાં ચપ્રતિષ્ઠારમિડ઼ે યા વ્રતમસરમ્ । દઢારયં વિષિવેત, સા મસ્તિામસી મવેત્ ॥ रजस्तमोमयी भक्तिः, सुमापा सर्वदेहिनाम् । दुर्लभा सात्त्विकी भक्तिः, शिवावधिमुखा वहा ||७|| उत्तमा साविकी भक्ति - मध्यमा राजसी पुनः जघन्या तामसी ज्ञेया, नाहता तत्त्ववेदिभिः ||८|| " ભાવા —“ અથવા જીવાના તે તે અધ્યવસાયાની તરતમતાથી સાત્ત્વિકી, રાજસી અને તામસી–એમ પણ ત્રણ પ્રકારની શ્રીજિનેશ્વરદેવાની ભિકત થાય છે. તેમાં શ્રીઅરિહંત ભગવંતની ઉત્તમ ગુણશ્રેણિનુ જેને જ્ઞાન હાય, ગમે તેવા વિષમ ઘણા ઉપસર્ગોમાં પણ જે પેાતાના ભક્તિના પરિણામને છેડે નહિ, શ્રીઅરિહંત ભગવંતના કાર્ય માં સÖસ્વ પણ અપણુ કરવા જે તૈયાર હાય, એવે ભવ્ય આત્મા, અતિ ઉત્સાહપૂર્વક, પાતાની શકિત છૂપાવ્યા વિના કાઇ પણ જાતના બદલાની સ્પૃહા વિના દરરોજ પ્રભુના ગુણામાં લીન થઇ જે ભકિત કરે, તે સાત્ત્વિકી ભકિત કહે. વાય છે; આ ભકિત આ લાક-પરલેાકમાં મહાન ફળ આપનારી છેઃ જે ભકિત કરવાની પાછળ આ લાકના ફળાને મેળવવાના ઉદ્દેશ હાય અને જેમાં લેાકેાને ખૂશી કરવાની વૃત્તિ હોય, તેને રાજસી ભકિત કહેવાય છે, તથા જે ભકિતની પાછળ શત્રુઓના પ્રતિકારને તેાડવાના આશય હાય, જે મત્સર છે. પૂ॰ શ્રી આત્મારામજી મકૃત પૂજામાં ત્રીજી વજ્રયુગ્મ કહી છે, પણ ચક્ષુ કહ્યાં નથી અને ચૌદમી પપૂજા કહી. છે, પશુ દીપ કહ્યો નથી. શ્રી. મેધરાજકૃત પૂજામાં અગરચનાની જગ્યાએ કસ્તુરી આદિ વધુ પૂજા કહી છે, Page #432 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા-શ્રીજિનપૂજાદ્ધિના વિધિ ] 302 પણાથી કરવામાં આવે, તેવી દૃઢ આશયપૂર્વક કરાતી પણ ભક્તિ તામસી ભક્તિ કહેવાય છે. રાજસી અને તામસી ભકિત સર્વ પ્રાણીઓ સહેલાઇથી કરી શકે છે, પણ આત્માના મેાક્ષ થાય ત્યાં સુધી સુખને આપનારી સાત્ત્વિકી ભક્તિ જ જીવને અતિ દુર્લભ છે. સાત્ત્વિકી ભકિત ઉત્તમ છે, રાજસી ભકિત મધ્યમ છે અને તામસી ભકિત જઘન્ય છે, કે જેને તત્ત્વજ્ઞાનીએ આદરતા નથી. એમાં પહેલાં કહી તે અંગપૂજા અને અગ્રપૂજા ઉપરાન્ત શ્રીજિનમંદિર તેમજ શ્રીજિનમૂતિ કરાવવી, તથા રથયાત્રા વગેરે કરવી, તે દરેક દ્રવ્યસ્તવ (દ્રવ્ય-અનુષ્ઠાન ) રૂપ છે. કહ્યુ` છે કેનિળમવળવિંનઢાવળ-લત્તાજૂબા, મુત્તો વિદ્દિા । दव्वत्थओत्ति नेओ, भावत्थवकारणत्तेणं ॥ १ ॥ " णिचं चित्र संपुण्णा, जइ वि हु एसा न तीरए काउं । तह व अणुचिट्ठिअव्वा, अक्खयदीवाइदाणेणं ||२|| " “iતિ સાવિંદૂ, નન્હેં વિવર્ત્ત મહાસમમી । નાયક્ પવયમેવું, પૂત્રા વિટ્ટુ વીયાળેલું “ ” ” વીì, તુવારૂં બાવળ મળે | ગજંતુના મોહ, મોજું સિન્નતિ સ(મ)ધ્વનિશા િ 66 आए मणसंति, मणसंती अ उत्तमं झाणं । મુજ્ઞાોળ ય મુવવો, મુવલે સુવવું નિરા(બળા)વTÉ Ö|| ” (સંશ્લેષક, સેવાધિ૦ ૦ ૨૧-૨૧૨) ભાવાર્થ-“ શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે શ્રી જિનમ ંદિર કરાવવાં, બિમ્બ ભરાવવાં, તેની સ્થાપના કરવી, યાત્રા કરવી, પૂજા કરવી વગેરે કાર્યાં ભાવ-અનુષ્ઠાનનું કારણ હાવાથી દ્રવ્ય-અનુષ્ઠાન જાણવુ. જો કે ઉપર જણાવી તે સમ્પૂર્ણ પૂજા હ ંમેશાં સમ્પૂર્ણ વિધિથી ન થઈ શકે, તે પણ પ્રભુને અક્ષત, દીપ વગેરેનુ લેટપણું કરવારૂપ સામાન્ય પૂજા તા દરરોજ કરવી. જેમ એક પાણીનુ બિન્દુ પણ માટા સમુદ્રમાં નાખવાથી અક્ષય થાય છે ( સૂકાતું નથી) તેમ શ્રી વિતરાગપરમાત્માની કરેલી ઘેાડી પણ પૂજા અક્ષય થાય છે. ( નિષ્ફળ થતી નથી ). એ પૂજારૂપી બીજથી આ ગહન સંસારરૂપી જંગલમાં દુઃખાને પામ્યા વિના ( દેવ-મનુષ્યના ) અત્યંત વિશાળ ભેગા ભાગવીને સર્વ ( ભવ્ય ) જીવા ( ફળરૂપે) સિદ્ધિપદને પામે છે. શ્રીજિનેશ્વરદેવની પૂજાથી જીવાને મનની શાંતિ થાય છે, મનની શાન્તિથી ઉત્તમ ધ્યાન થાય છે, ઉત્તમ ધ્યાનથી મેાક્ષ થાય છે અને મેાક્ષથી અક્ષય સુખ પ્રાપ્ત થાય છે. ' આ પૂજાની વિધિના સંગ્રહ વગેરે પૂ. શ્રીઉમાસ્વાતિ॰ વાચકકૃત પ્રકરણમાં નીચે પ્રમાણે છે, " स्नानं पूर्वामुखीभूय, प्रतीच्यां दन्तधावनम् । उदीच्यां श्वेतवस्त्राणि, पूजा पूर्वोत्तरामुखी 11 ” હે ત્રિશતાં નામ-માગે વિનિંતે । સેવતત્રસર જીર્યાસદ્ધેશ્તો ભૂમિત્તે ।। છ नीचैर्भूमिस्थितं कुर्याद्देवतावसरं यदि । नीचैर्नीचैस्ततो वंशः, सन्तत्याऽपि सदा भवेत् ॥३॥ पूजकः स्याद्यथा पूर्व- उत्तरस्याश्च संमुखः । दक्षिणस्या दिशो वर्ज, विदिग्वर्जनमेव हि ॥४॥ 44 97 4 ,, }} Page #433 -------------------------------------------------------------------------- ________________ ३८० 99 [ ६० सं० २०१ - वि०२-२०१८ " पश्चिमाभिमुखः कुर्यात्, पूजां जैनेन्द्रमूर्तये । चतुर्थसन्ततिच्छेदो, दक्षिणस्यां न संततिः ॥५॥ " आग्नेयां तु यदा पूजा, धनहानिदिने दिने । वायव्यां सन्ततिर्नैव, नैऋत्यां च कुलक्षयः || ६ || " ऐशान्यां कुर्वतां पूजां संस्थितिर्नैव जायते । अङ्घ्रि २ जानु ४ करां ६ सेषु, ८ मूर्ध्नि ९ पूजा यथाक्रमम् ॥७॥ " " श्रीचन्दनं विना नैव, पूजा कार्या कदाचन । भाले कण्ठे हृदम्भोजो-दरे तिलककारणम् ||८|| ” “ नवभिस्तिलकैः पूजा, करणीया निरन्तरम् । प्रभाते प्रथमं (मा) वासपूजा कार्या विचक्षणैः ||९|| " मध्याह्ने कुसुमैः पूजा, संध्यायां धूपदीपकृत । वामांसे धूपदाहः स्या- दग्रकू (तू) रं तु सम्मुखम् ॥ १० ॥ " " अर्हतो दक्षिणे भागे, दीपस्य विनिवेशनम् । ध्यानं तु दक्षिणे भागे, चैत्यानां वन्दनं तथा ॥ ११ ॥ " " हस्तात्प्रस्खलितं क्षितौ निपतितं लग्नं क्वचित्पादयोर्यन्मूद्धदुर्ध्वगतं घृतं कुवसनैर्नाभिरधो यद्धतम् । स्पृष्टं दुष्टजनैर्घनैरभिहतं यदूषितं कीटकै - स्त्याज्यं तत्कुसुमं दलं फलमथो भक्तैर्जिनप्रीतये ॥ १२ ॥ aagri द्विधाकुर्यान छिन्द्यात्कलिकामपि । चम्पकोत्पल भेदेन, भवेद्दोषो विशेषतः ॥ १३॥ " " : 'गन्धधूपाऽक्षतैः स्रग्भिः, प्रदीपैर्बेलिवारिभिः । प्रधानैश्च फलैः पूजा, विधेया श्रीजिनेशितुः ||१४|| ” “ शान्तौ श्वेतं तथा पीतं, लाभे श्यामं पराजये । मङ्गलार्थे तथा रक्तं पञ्चवर्णं च सिद्धये ॥ १५॥ " " पञ्चामृतं तथा शान्तौ, दीपः स्यात् सघृतैर्गुडैः । वह्नौ लवणनिक्षेपः, शान्त्यै तुष्टयै प्रशस्यते ॥ १६ ॥ " " खण्डिते सन्धिते छिन्ने, रक्ते रौद्रे च वाससि । दानं पूजा जपो होम, सङख्या (न्ध्या)दि निष्फलं भवेत् ॥१७॥ पद्मासनसमासीनो, नासाग्रन्यस्तलोचनः । मौनी वस्त्रावृतास्योऽथ, पूजां कुर्याज्जिनेशितुः ॥१८॥” “स्नात्रं-विलेपन - विभूषण - पुष्प - दाम, - धूप - प्रदीप - फल - तन्दुल- पत्र - पूगैः । नैवेद्य-वारि-वसनैश्चमरा - ऽऽतपत्र, - वादित्र - गीत - नटनस्तुतीकोशदृद्धया ॥ १९॥" “ इत्येकविंशतिविधा जिनराजपूजा, ख्याता सुरासुरगणेन कृता सदैव । खण्डीकृता कुमतिभिः कलिकालयोगाद्यद्यत्प्रियं तदिह भाववशेन योज्यम् ||२०|| " 37 66 I ભાવાથ-“સ્નાન પૂર્વ સંમુખ અને દાતણ પશ્ચિમ સસુખ એસીને કરવુ', ઉત્તર સંમુખ રહીને પૂજાનાં શ્વેત વસ્ત્રો પહેરવાં અને પૂર્વ કે ઉત્તર સંમુખ રહી શ્રાજિનપૂજા કરવી. (૧); શ્રાવકે ઘરમાં પસતાં પાતાની ડાબી બાજુએ ( ઘરમાં જમણી બાજુએ ) જ્યાં નીચે હાડકાં, કાલસા વગેરે અશુદ્ધ ચીજો દટાયેલી ન હૈાય તેવી ભૂમિ ઉપર ઘરના પરથાળથી દોઢ હાથ ઉંચાઇએ ( ચુ' ) ઘરમાં શ્રીજિનમંદર કરાવવુ (૨); જો નીચાણમાં દેહરાસર કરવામાં આવે તે તેથી ઉત્તરા ત્તર વંશ નીચા થતા જાય અને પરિવારથી પણ ઘટતા જાય (૩); પૂજા કરનાર પૂર્વ કે ઉત્તર સમુખ રહીને પૂજા કરી શકે તેવુ' દેહરાસર ઘરમાં કરાવવું. ( આ ઘર દહેશસરને અ ંગે જાણવું.) દક્ષિણ દિશા અને વિદિશાચ્યા સંમુખ રહી પૂજા કરવી નહિ (૪); જે પશ્ચિમ સમુખ રહી શ્રીજિનેન્દ્રની પૂજા કરે તેની ચાથી સ ંતના ( ચેાથી પેઢીએ પુત્રના) છે થાય અને દક્ષિણ સસુખ રહી શ્રીજિનપૂજા કરે તે સતિ થાય જ નહિં (૫); અગ્નિકાણુ સ`મુખ રહી શ્રીજિન પૂજા કરવાથી દિન દિન ધનની હ્રાનિ થાય, વાયવ્યકાણુ સંમુખ રહી શ્રીજિનપૂજા કરવાથી સંતાન ܕܐ Page #434 -------------------------------------------------------------------------- ________________ © દિનચર્યાશ્રીજિનપૂજદિને વિધિ ]. ન થાય અને મૈત્રાયણ સંમુખ રહી શ્રીજિનપૂજા કરવાથી કુલ ક્ષય થાય (૬) ઈશાન કોણ સંમુખ રહી શ્રીજિનપૂજા કરવાથી સ્થાન સ્થિર થતું નથી (સંઘનાં કે શાશ્વત ચૌમુખજી વગેરે ચિત્ય ચારેય દિશામાં હોય છે માટે ત્યાં બાધ જણાતું નથી.), ક્રમશઃ શ્રી જિનપ્રતિમાના બે ચરણે, ઢીંચણે, હાથે, ખભાએ અને મસ્તકે પૂજન કરવું (૭); ચંદન વિના (એકલા કેસસ્થી) કહી શ્રીજિનપૂજા ન કરવી, તેમજ પ્રતિમાના લલાટે-કઠે-હૃદયકમળે અને પેટે (નાભિ ઉપર) તિલક કરવાં (૮), નિરંતર નવ તિલકેથી પૂજા કરવી, તેમજ બુદ્ધિમાનેએ પ્રભાતે પહેલાં વાસપૂજા કરવી (૯); મધ્યાહુને પુપથી અને સંધ્યાકાળે ધૂપ-દીપથી પૂજા કરવી, ધૂપદાહ ડાબી બાજુએ ક અને નૈવેદ્ય(જંત્ર)પૂજા પ્રતિમાની સંમુખ રહીને કરવી (૧૦); દી પ્રતિમાની જમણી બાજુએ સ્થાપન કરે તથા ધ્યાન અને ચિત્યવન્દન જમણી બાજુએ કરવું (૧૧); જે પુષ્પો, નાગરવેલનાં પાન, ફળો વગેરે હાથમાંથી પડી ગયાં હોય, અથવા જે વય જમીન ઉપર પડેલાં હોય, કોઈ સ્થળે પગને લાગ્યાં હોય, માથા ઉપર ઉપાડ્યાં હોય, ખરાબ અપવિત્ર મેલાં વસ્ત્રોથી (બાંધ્યાં) લાવ્યા હોય અને જેને લાવતાં નાભિથી નીચેના ભાગે રાખ્યાં હોય (બે હાથે બતી સંમુખ રાખી લાવવાં જોઈએ), વળી જે દુષ્ટ (મેલા મનુષ્યોથી સ્પર્શ કરાયેલાં હોય, વરસાદ વધુ પડવાથી સડી ગયાં હોય, કીડા વગેરે જેવાથી ખવાઈ ગયાં હોય તેવાં પુષ્પ વગેરે શ્રીજિનેશ્વરદેવ પ્રત્યે પ્રીતિને ઈચ્છતા ભક્ત આત્માએ પ્રભુને ચઢાવવાં નહિ (અર્થાત શ્રીજિનેશ્વરને તેનાં પુષ્પો આદિ ચઢાવવાથી તેમના પ્રત્યે પૂજકને પ્રીતિ થતી નથી.) (૧૨); એક પુષ્પના બે ભાગ કરવા નહિ, નીચેની કલિકા પણ તેડવી નહિ, ચંપાના પુપ કે (શતપત્ર વગેરે) કમળને તેડવાથી વિશેષ દેષ લાગે છે (૧૩); સુગંધ (ચૂર્ણ, વાસ વગેરે)-ધૂપ-અક્ષતપુપમાળા–પ્રદીપ–વેદ્યજળ અને શ્રેષ્ઠ ફળોથી શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવી (૧૪); શાન્તિને માટે શ્વેત, લાભને માટે પીળાં, બીજાને પરાભવ કરવા માટે કાળાં, મંગલ માટે રાતાં અને મોક્ષને માટે પાંચેય વર્ણનાં પુષ્પાદિ કહેલાં છે (૧૫); પંચામૃત (થી સ્નાત્ર) શાન્તિકારક થાય છે અને ઘી તથા ગોળને દીપક પણ શક્તિને કરે છે અને અગ્નિમાં લવણ ( લૂણ ઉતારવું તે) વિદ્ધશાન્તિ અને ચિત્તની પ્રસન્નતા કરનાર છે (૧૬); ટુકડા થયેલું, સાંધેલું, ફાટેલું, ખરાબ રંગેલું (કાળા વગેરે રૌદ્ર રંગવાળું) વસ પહેરીને દાન, પૂજા, જપ, હોમ કે સંધ્યાકર્મ કરવાથી નિષ્ફળ થાય છે (૧૮); પદ્માસન કરીને, નાસિકાના અગ્રભાગે કાષ્ટ રાખીને, (આજુબાજુ દષ્ટિ ફેરવ્યા વિના) મૌનપણે, વરસથી મુખ (કેશ) બાંધીને, શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવી. (૧૮); પૂજાના એકવીસ પ્રકારે આ પ્રમાણે છે-સ્નાત્ર, ૨-વિલેપન, ૩-વિભૂષણ (આંગી, આભરણુ વગેરે), ૪-૫, ૫-માળા, ૬-ધૂપ, ૭-૫, ૮-ફળ, અક્ષત (ચોખા), ૧૦-પત્ર (નાગરવેલનાં), ૧૧-સોપારી (હથેળીમાં મૂકવારૂપ ફળ), ૧૨-નૈવેવ, ૧૩-જળ (ભરેલા ઘડા વગેરેનું સ્થાન,) ૧૪-વસ્ત્રો (ચંદુઆ, પુઠીઆ તરણુ બાંધવાં) ૧૫-ચામર, ૧૬-છત્ર, ૧૭–વાજીંત્ર, (વગાડવાં) ૧૮-ગીત, ૧૯-નાટય (નાચ કરે) ૨૦-સ્તુતિ (સ્તવન-છંદ-સ્તોત્ર બોલવા) અને ૨૧–ભંડાર ભરે (ભંડારમાં યથાશકય ઝવેરાત, રેકડ વગેરે. ધન નાખવું) (૧૯); એ એકવીસ પ્રકારે શ્રીજિનરાજની પૂજા –દાન (મનુષ્ય વગેરે) ના સમૂહે હમેશાં કરી છે (કરવી જોઈએ), કલિકાલના બળે મૂર્તિપૂજાનું ખંડન કરે તે દુદ્ધિવાળા છે (ઉત્સવ પ્રરૂપક છે, માટે ભાવપૂર્વક જે જે વસ્તુ ઉત્તમ (પ્રિયહેય તેનાથી શ્રીજિનેશ્વરદેવની Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ર–ગા૦ ૬૧ પૂજા કરવી (૨૦); (એ પ્રમાણે પ્રકરણના ૨૦ કાવ્યને માત્ર ટૂંક ભાવાર્થ લખે છે, તે યથામતિ સ્વયં સમજી લેવા.) - બીજાં પણ “શ્રીજિનપ્રતિમાને શુદ્ધ કરવાં (ઉટકવા), શ્રીજિનમંદિરની (કાજે લે વગેરે) પ્રમાર્જના કરવી, સફેદ કળીચુના વગેરેથી તેને રંગવું, શ્રીજિનેશ્વરના ચરિત્રનાં (ભવે કે કે કેઈ પ્રસંગેનાં અથવા પાંચ કલ્યાણવગેરેનાં) જુદી જુદી જાતિનાં ચિત્રો ચીતરાવવાં, સર્વ પ્રકારનાં પૂજનાં ઉત્તમ ઉપકરણે (વાછત્ર-પુસ્તક-કાજે કાઢવા માટે સાવરણ–પાટલા-ત્રિગડાં વગેરે સાધને) આપવાં, (આંગી વગેરેની) પહેરામણી કરવી, ચંદરવા (પુંઠીયાં), તેરણ વગેરે મંદિરમાં આપવાં, વગેરે સર્વ કાર્યો અંગપૂજા વગેરે ત્રણ પૂજાઓમાં યથાયોગ્ય ગણાય છે, કારણ કે–તે બધાં કાર્યો કરવામાં વસ્તુતઃ એક જિનભક્તિ કરવાને જ પ્રધાન ઉદેશ હોય છે. - ઘરમાં ઘરદેરાસર ઉપર (પૂજા કરવાનાં) પિતાનાં ધોતીયાં-કપડાં વગેરે પણ ન મૂકવા કારણ કે અન્ય મંદિરની જેમ ઘરમંદિરમાં પણ રાશી આશાતનાઓ તજવાનું કહ્યું છે. એ કારણથી જ દેવપૂજા માટેનાં પુષ્પ, ધૂપ, દીપ કે પાણી, અગર તે વસ્તુઓ રાખવાનાં ચંગેરી, ધૂપધાણું, દીવી, કળશ તથા ચંઓ વગેરેથી ઘરનું કઈ કામ પણ કરવું નહિ, તેમજ ઘરમંદિરમાં ચઢાવેલા ચેખા, સોપારી, નૈવેદ્ય વગેરે વેચવાથી જે દ્રવ્ય ઉત્પન્ન થાય તે પણ પિતાના કાર્યમાં કે પિતાના નામે વાપરવું નહિ, બીજા મંદિરમાં આપતાં પણ “આ દ્રવ્ય, પૂજાની વસ્તુઓ વેચવાથી પ્રાપ્ત થયું છે એમ સર્વને સ્પષ્ટ જણાવીને આપવું, કારણ કે-જણવ્યા વિના આપવાથી (દેવદ્રવ્ય હોવા છતાં) લોક ફેગટ (આપનારની માલિકીનું છે એમ માની) પ્રશંસા કરે તેથી દોષ લાગે. વળી નૈવેદ્ય વગેરે ઘરમંદિરમાં પૂજામાં ચઢાવેલું જે (નિર્માલ્ય) ઉતરે, તે વસ્તુઓ ફૂલ આપનાર માળીને આપે, તે પણ તેના પગારના બદલા તરીકે નહિ પણ ભેટ રૂપે જ આપે. કદાચ સંપત્તિની ન્યૂનતાને લીધે તેને પુનું મૂલ્ય આપી શકાય તેવી પિતાની સ્થિતિ ન હોય, તે પહેલેથી જ તે “નિર્માલ્ય, પુષ્પના મૂલ્યમાં અથવા માસિક પગાર તરીકે આપવામાં આવે છે- એમ કહીને આપે તે દેષ નથી. એ પ્રમાણે ઘરમંદિરમાં શ્રીજિનપૂજા વિધિ કો. હવે તે પછી શું કરવું ? તે જણાવે છે. . એ પ્રમાણે પૂજન કર્યા પછી પોતે શ્રીજિનેશ્વરદેવની સંમુખ એટલે તેઓની સાક્ષીએ વિધિપૂર્વક “નમુકકારસહિ” વગેરે કાળ-પચ્ચક્ખાણ અને “મુદ્ધિસહિ” આદિ સંકેત-પચ્ચકખાણ (જે પહેલાં ધાર્યું હોય તે) ઉચ્ચરે, એ પણ ગૃહસ્થને વિશેષ ધર્મ છે એમ સમજવું. - ત્યાર પછી ત્યાંથી વિધિપૂર્વક શ્રીસંઘના (ગછના કે સર્વગચ્છના સાધારણુ) મંદિરે [ઉપાય -પહેલા પૃ. ૩૩૨ માં જણાવ્યા પ્રમાણે ચિત્યના ત્રણ પ્રકારે ગણતાં આ મંદિર ભક્તિચૈત્ય અને પૃ. ૩૫ર માં કહેલા ચિત્યના પાંચ પ્રકારની અપેક્ષાએ નિશ્રાકૃત્ય કે અનિશ્રાકૃત્ય કહેવાય ત્યાં ] જઈ પુષ્પ વગેરેથી વિધિપૂર્વક દ્રવ્યપૂજન અને સ્તુતિ વગેરે દ્વારા ગુણગાનરૂપ ભાવપૂજન કરવું, તે જઘન્યથી માત્ર નમસ્કાર વગેરે કરવાથી અને ઉત્કૃષ્ટથી ઈરિયાવહિ પડિક્કમવા પૂર્વક નમૂત્થણું વગેરે દંડકસૂત્રો બોલવાથી થાય છે. (એ વર્ણન પૃ. ૩૬૯માં કહેવાઈ ગયું છે.) ઉપર શ્રીજિનમંદિરે વિધિપૂર્વક જઈને એમ કહ્યું, તે વિધિ આ પ્રમાણે છે. જે રાજા, મંત્રી કે કોઈ મહાન ઋદ્ધિવંત શ્રાવક હોય તે “રડ્યા પિ, સંક્ષાપ ગુચ્છ, સદણ સ્ટેor, ૦૧ - Page #436 -------------------------------------------------------------------------- ________________ પ્ર૮ ૩-દિનચર્યા શ્રી જિનપૂજાદિ વિધિ ] ૩૭ ” અર્થાત- સર્વ દ્વિ' એટલે ઘણું ધનનું દાન વગેરે કરતો, અથવા છa–ચામર વગેર રાજઋદ્ધિ ધારણ કરીને, “સર્વ કાતિ એટલે ઉત્તમ વસ્ત્રો, આભરણું, અલંકાર વગેરેથી સુશોભિત થઈને “સર્વ બલ’ એટલે ચતુરંગી સેના સાથે; અને “સર્વ પુરૂષાર્થ એટલે સર્વ પ્રકાર વાત્રો, મહાજન વગેરે લેકેને સાથે લઈને ”—આ આગમવચન પ્રમાણે, શ્રીજિનશાસનની પ્રભાવના નિમિત્તે તેમાં જણાવ્યા મુજબ મેટા આડંબરથી શ્રીજિનમંદિરે જાય; જે સામાન્ય વૈભવવાળો હોય તે ઉદ્ધતાઈને તજીને (લેકમાં ઉડાઉપણું ન દેખાય તેમ), પિતાની શક્તિ અનુસાર સામાન્ય આડંબર (ભા) કરીને, મિત્ર, પુત્ર વગેરે પરિવારને સાથે લઈને શ્રીજિનમંદિરે જાય. - એ રીતિએ શ્રીજિનમંદિરે જઈને ત્યાં પાંચ અભિગમ (મર્યાદા) નું પાલન કરે. તેમાં ૧. પુષ, તબેલ વગેરે (હાર, કલગી, માથામાં ગૂંથેલાં ફૂલો વગેરે પિતાના શરીરાદિની શોભા માટે જે સચિત્ત પાસે રાખ્યું હોય તે) સર્વ સચિત્ત દ્રવ્યને ત્યાગ કરે, ૨-શરીરે પહેલાં મુગટ સિવાયનાં આભરણ, અલંકાર, વસ્ત્રો વગેરે અચિત્ત દ્રવ્યને ત્યાગ ન કરે, અર્થાત્ મુગટ સિવાયનું સર્વ પહેરી રાખે અને મુગટને નીચે ઉતારે. ૩-પહેળા ઉત્તમ એક વસ્ત્રનું ઉત્તરાસણ (ઉત્તરાસંગ) કરે. (આ ઉત્તરસંગ પુરુષને અંગે જાણવું, સ્ત્રીએ તે વિશેષપણે વસ્ત્રોથી પિતાનું શરીર ઢાંકીને વિનયથી શરીરને નમ્ર બનાવવવું.) ૪-શ્રીજિનપ્રતિમાનું દર્શન થતાં જ બે હાથ જોડી, ઉંચે મસ્તકે લગાડી “નમો જિણાણું” એ પ્રમાણે બેલે; [ ઉપાઠ–શ્રીસંઘાચાર નામની ભાષ્યની ટીકામાં તે સ્ત્રીને આ અભિગમ કરવાનું નિષેધ્યું છે. ત્યાં કહ્યું છે કે-એકશાહી ઉત્તરાસંગ કરવું અને શ્રીજિનેશ્વરના દર્શન થતાં મસ્તકે બે હાથથી અંજલિ કરવી, એ બે અભિગમ પુરૂષને અંગે કહ્યા છે. સ્ત્રી તે “વિશેષતા શરીરને વસ્ત્રોથી ઢાંકીને વિનયથી નમ્ર શરીરવાળી” હોય. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે- વિગોવાઇ જાયન્ટીવ સિ” અર્થાત- વિનયથી નમ્ર શરીરવાળી,” (માટે એ બે અભિગમ સ્ત્રીઓને કરવાના નથી. ) આ કથનથી નમોહ્યુ - વગેરે બોલતી વેળાએ પણ સ્ત્રીઓને મસ્તકે હાથ જોડવા તે એગ્ય નથી, કારણ કે–તે પ્રમાણે હાથ ઉંચા કરવાથી હદય (સ્તન) વગેરે દેખાવાને પ્રસંગ આવે. શાસ્ત્રમાં જે દ્રોપદીના અધિકા૨માં “વરું નાવ ૮ પર્વ વાળી તિ” અર્થાત-બે હાથનાં તળીયાની અંજલિ વગેરે કરીને આ પ્રમાણે બલી” એ પાઠ છે, તે ભકિતને માટે લૂંછણાં ( ન્યૂછણુ) લેવાની જેમ માત્ર અંજલિ ભમાવવાની સૂચનારૂપ સમજ. સર્વ રીતે પુરુષની બરાબર જ મસ્તકે અંજલિ કર. વાને અર્થરૂપ નથી, કે ( અંજલિપૂર્વક બોલવાનાં) સૂત્રોને પણ સર્વથા અંજલિ કર્યા વિના જ હાથ જેમ હોય તેમ જ રાખીને બોલવાના અર્થરૂપ પણ નથી. એમ સમજવામાં કારણ એ છે કેશાસ્ત્રમાં રાજાદિકને વિનંતિ કરવાના પ્રસંગોમાં પણ શરૂઆતમાં “વરું જ ૬' વગેરે સમાન પાઠે આવે છે, તે દરેકને સમાન અર્થ કરવાનું નથી, પરંતુ ત્યાં ન બતાવ્યું હોય તે પણ વિવેક કહે જ છે–એમ સમજી, પ્રસંગને અનુરૂપ-આગમના પાઠેને પરસ્પર વિરોધ ન રહે તેમ અર્થ કરેઃ અર્થાત્ પ્રસંગને અનુસરત અર્થ કરવાનું સૂચવ્યું જ છે–એમ સમજી લેવું. તે તે વિષયમાં પુરૂષ અને સ્ત્રીઓને અંગે વિવેક ન કરાય તો આગમ વચનને પરસ્પર વિરોધ થાય, માટે અહીં અંજલિ અને ઉત્તરાસંગ કરવાનું પુરુષોને અંગે જ સમજવું ] ૫. શ્રીજિનેશ્વરદેવનાં દર્શન વગેરેમાં મનની એકાગ્રતા કરવી, અર્થાત્ મનને દર્શનમાં સ્થિર કરવું. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૪ [ ધ સં. ભા. ૧-વિ. ૨-ગાહ ૬૧ એ પ્રમાણે પાંચ અભિગમને (મયદારૂપ વિનયને ) સાચવીને, જેનું સ્વરૂપ નીચ કહે વાશે તે) ત્રણ વાર નિશિહિ કહીને શ્રીજિનમંદિરમાં પ્રવેશ કરે. આગમમાં પણ કહ્યું છે કે ___सविताणं दवाणं विसरणयाए । भचित्तार्ण दवाणं अविउसरणयाप । पगल्लसाहरण જાણો રાહુલે રિવાજા નજરો જિ જો તિ” ભાવાર્થ-સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરીને. અચિત્ત વસ્તુઓને ત્યાગ કર્યા વિના જ, અખંઠ એક વજનું ઉત્તરાસંગ કરીને, ચક્ષુથી દર્શન થતાં જ મસ્તકે બે હાથ જોડીને અને મનની એકાગ્રતા (સ્થિરતા ) કરીને” એ પાંચ અભિગમનું પાલન કરતે શ્રાવક શ્રીજિનમંદિરમાં પ્રવેશ કરે. આ અભિગમ પણ સામાન્ય અદ્ધિવંત માટે કહ્યા. રાજા વગેરે તે શ્રીજિનમંદિરમાં પ્રવેશ કરતાં રાજચિહનો ત્યાગ કરે શાસ્ત્રમાં કહ્યું છે કે “અરે તાલુકા પંર વાયગરા ! છત્ત-વાદ, મહું તઇ રામરાળ જ છે” (મારિ૦૦–૧૦) ભાવાથ-“ખડગ, છત્ર, પગરખાં, મુગટ તથા ચારો,-એ શ્રેષ્ટરાજાનાં ચિન્હરૂપ પાંચ રાજ્યચિન્હાનો ત્યાગ કરીને (રાજા શ્રીજિનમંદિરમાં પ્રવેશ કરે.)” - શ્રીજિનમંદિરના મૂળ દ્વારમાં પ્રવેશ કરતાં ઘર-હાટ વગેરે સંબંધી સર્વ પાપકાને મન, વચન અને કાયાથી ત્યાગ કરવા તરીકે ત્રણ વાર “જિલદ' શબ્દને બેલે, તેનાથી ઘરનાં વગેરે એક ગૃહસ્થપણાનાં જ પા૫વ્યાપારને ત્યાગ કરતે હોવાથી તેને એક જ નિશીહિ ગણવામાં આવે છે. એમ નિશીહિપૂર્વક પ્રવેશ કર્યા પછી શ્રીજિનમંદિરમાં ઘર વગેરેના વ્યાપારને મન-વચનકાયાથી ત્યાગ કરે એ જ ન્યાયસંગત છે, નહિ તે નિશીહિ કહેવાનું વ્યર્થ થાય છે. કહ્યું છે કે "मिहोकहा उ सव्वाउ, जो वजेइ जिणालए । ત નિરિકા , રેતામિારિ II (શાહિ૦-૧૬) ભાવાર્થ–“ અહીં મિથુનકથા એટલે મંથન સંબંધી વાર્તા અને ઉપલક્ષણથી રાજકથા વગેરે સર્વ વિકથાઓ (વાર્તાઓ) કરવાનું શ્રીજિનમંદિરમાં જેઓ તજે છે, તેમની કહેલી નિસાહિ સફળ થાય છે એમ શ્રીકેવલી ભગવંતનું વચન છે.” પછી શ્રીમૂલનાયકજીને પ્રણામ કરીને, કલ્યાણકામી આત્માએ “સર્વ ઉત્કૃષ્ટ વસ્તુઓ (કાયે) પ્રાય જમણી બાજુએ કરવાં’ એમ નીતિ હોવાથી, પ્રભુજી પોતાની જમણી બાજુએ રહે તેમ પિતાની ડાબી બાજુથી “જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે ત્રણ પ્રદક્ષિણા કરવી. કહ્યું છે કે " ततो नमो जिणाणं ति, मणिय अद्धोणयं पणामं च । Id વા, મરિમનિજમેપો શા” " पूअंगपाणिपरिवार परिगओ गहिरमहुरघोसेणं । પરમાળો નિણપુરા-નિવાપુરારું તારા ” " करधरियजोगमुद्दो, पए पए पाणिरक्खणाउत्तो।। दिज्जा पयाहिणतिगं, एगग्गमणो जिणगुणेसुं ॥३॥" Page #438 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩–દિનચર્ચા-શ્રીજિનપૂજાના વિધિ ] “નિર્દે (ત્તિ) ચેએમ ન ઘરફ, વેસુ વિદ્દ વિજાળવોળ । તનિ ન પ્રંચર્ મમ, સાવ તળર્વાળામં !9!!” (વૈ.યુ.મા. શા. ૧૮૧થી૧૨) ભાવાથ-“તે પછી ભક્તિપૂર્ણ હૃદયથી, ‘નમેા જિણાણુ’–એમ કહીને, અડધું અંગ નમાવલાપૂર્ણાંક પ્રણામ કરીને, કે પૂર્ણ ખમાસમણુ દેવારૂપ પંચાંગ પ્રણામ કરીને (૧); પુજાની સામગ્રી જેના હાથમાં છે એવા પૂત્રાદિ પરિવારથી પરિવરેલા ( ભવ્ય આત્મા ), જેમાં શ્રીજિનેશ્વરદેવાના ગુણાનું વર્ણન હોય તેવાં માંગલિક સ્તાત્રા ( કાવ્યો વગેરે)ને ગંભીર અને મધુર સ્વરે ખેલતા ચકા (૨); એ હાથની આંગળીએ એકબીજાની વચ્ચે પરસ્પર ભેગી કરીને, બે હાથ જોડવા રૂપ યોગમુદ્રા કરીને, પગલે પગલે જીવરક્ષાના ઉપયેાગપૂર્વક, શ્રીજિનેશ્વરદેવના ગુણામાં મનને એકાગ્ર કરીને, ત્રણ પ્રદક્ષિણા કરે. (૩); ઘરદેહરાસરમાં કે બીજા પણુ કાઇ દેહરાસરામાં કારણવશાત્ પ્રદક્ષિણા દેવાના યોગ ન બને તે પણ બુદ્ધિમાન આત્મા પ્રદક્ષિણા દેવાના પરિણામને છેડે નહિ. (૪); ( પ્રદક્ષિણાની ભાવના રાખે.)” ૩૮૫ પ્રદક્ષિણા દેતાં શ્રીજિનેશ્વરદેવ ચારરૂપે સમવસરણમાં ખીરાજમાન છે–એમ ધ્યાન કરતા શ્રાવક ગભારાની બહારની ભીતામાં, કે ભમતીમાં, મૂળ મિમ્ભથી જમણી ખાજુમાં, પાછળ અને ડામી ખાજીએ સ્થાપિત કરેલાં ત્રણ મિસ્બાને વન્દન કરે, આ હુતુથી જ સ` શ્રીજિનમંદિરમાં ‘ગભારા સમવસરણુરૂપ મનાતા હૈાવાથી ગભારાની ભીંતની મહારના ભાગમાં ત્રણેય દિશામાં (ગાખ વચ્ચેરેમાં) મૃલનાયકજીના નામનાં ત્રણ પ્રતિમાજી કરાવાય છે. એ પ્રમાણે ચારેય દિશામાં શ્રીજિન મૂર્તિ આ આવવાથી ‘વર્નસ્થતઃ પૃષ્ઠમ્ ' એટલે કે અરિહંતની પુંઠ તજવી, અર્થાત્ ભગવંતની પાછળ-પછીતે વસવું નહિ–એ નિયમ સચવાવાથી દોષ રહેતા નથી, પછી શ્રીજિનમ ંદરની પ્રમાના કરવી, દેવદ્રવ્યની પુરાંત—નામું—ઠામું વગેરે તપાસવુ,’ ઇત્યાદિ જે જે આગળ કહેવાશે, તે તે પેાતાને કરવા યાગ્ય સવ કાર્યો યથાયેાગ્ય રીતિએ કરીને પૂજાની સમગ્ર સામગ્રી તૈયાર કરે. એમ પૂજનની તૈયારી કરીને પછી શ્રીજિનમંદિર અ ંગેના કાર્યાના પણ ત્યાગ કરવા માટે મુખમ’ડપ (ગભારાના બારણા પાસે) વગેરે ચેાગ્ય સ્થળે (બીજી) ત્રણ વાર નિસીહિ કહીને, (પ્રભુ સામે પ્રવેશ કરી) પહેલાં જણાવેલા વિધિ પ્રમાણે શ્રીમૂળનાયકખિમ્ભને ત્રણ પ્રણામ કરીને પૂન્ન કરે. ચૈત્યવન્દનમહાષ્યમાં જણાવ્યું છે કે— “ તત્તો નિતીબિપ, વિશિત્તા મંવંમિ નિળપુરબો । खिनिहिअजाणुपाणी, करेइ विहिणा पणामतिगं ॥ १ ॥ " * ,, तणु हरिमुल्लसंतो, कयमुहकोसो जिदिपडिमाणं । raणे रयणिवसिय, निम्मल्लं लोमहत्येणं ॥२॥ " जिणगिहपमज्जणं तो, करेइ कारेइ वा वि अन्नेणं । जिणबिंबाणं पूअं, तो विहिणा कुणइ जहजोगं ॥ ३ ॥ (गा. १९३ थी १९५ ) ભાવાથ–દ્ધ પછી નિસીહિ કહીને (મુખ્ય) મડપમાં પ્રવેશ કરીને, શ્રીજિનેશ્વરદેવની સામે, હાથ તથા ઢીંચણુ જમીનને અડકે તેમ (પૂર્ણ ખમાસમણથી ) વિધિપૂર્વક ત્રણ પ્રણામ કરે. (૧) તે પછી હર્ષોંથી ઉન્નસિત થઇને મુખકેશ ખાંધવાપૂર્વક પૂજણી-મેારપીંછીથી શ્રીજિનપ્રતિમા ઉપ ( ૪૯ 46 Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ [ ધ સં૦ ભા૦ ૧ વિ૦ ૨–ગા૦ ફી રનું રાત્રિનું વાસી-નિર્માલ્ય ઉતારે. (૨) પછી શ્રીજિનઘરનું (ગભારાનું સમજાય છે) સ્વયં પ્રમાન કરે કે બીજાની પાસે કરાવે અને પછી વિધિપૂર્વક યથાયોગ્ય શ્રીજિનપ્રતિમાઓનું પૂજન કરે. (૩)” વળી અહીં જિનભૂતિને શુદ્ધ સુગંધીમાન પાણુથી પ્રક્ષાલ, કેસરિમિશ્રિત ગોશીષચંદનથી વિલેપન, અંગરચના, ગોરોચન-કસ્તુરી વગેરેથી લલાટે પત્ર (આડે) વગેરેની રચના, જુદી જુદી જાતિનાં પુષ્પની માળા પહેરાવવી, ચીનાઈ રેશમી વસ્ત્રોથી પહેરામણી કરવી, કૃષ્ણાગુરૂમિશ્રક પૂર વગેરેને દહનપૂર્વક ધૂપ કરે, દીપકેથી પ્રકાશ, સ્વચ્છ અખંડ ચેખાથી અષ્ટમંગલની રચના અને સુંદર પુષ્પઘર (મંડપ) બનાવે, વગેરે વિશેષ પ્રકારે ભક્તિ કરવી. પહેલાં કેઈએ સુંદર રીતિએ પુષ્પો કે માંગી વગેરેથી પૂજા કરી હોય તેનાથી વિશેષ શોભા કરવાના સામગ્રી પિતાની પાસે ન હોય, તે તે પૂર્વે કરેલી પૂજાને ઉતારવી નહિ, કારણ કેતેમ કરવાથી ભવ્ય જીને તેના દર્શન દ્વારા થતા પુણ્યાનુબંધી પુણ્યબંધમાં અંતરાય થાય, માટે પૂર્વે રચેલી પૂજાને જ પોતાની સામગ્રી મેળવીને વિશેષ સુશોભિત બનાવવી. કહ્યું છે કે– “ મા પુત્ર નિગ સેorg, વિકર ગા વાલા સુવિફળ ! तंपि सविसेससोहं, जह होइ तहा तहा कुज्जा ॥१॥" "निमल्लं पि न एवं, भण्णइ निम्मल्ललक्खणाभावा । મળવાર્દ રચં, નિમરું વિતિ શીરથા સારા” " इत्तो चेव जिणाणं, पुणरवि आरोवणं कुणंति जहा। वत्थाहरणाईणं, जुगलिअकुंडलिअमाईणं ॥३॥" " कहमन्नह एगाए, कासाईए जिणिंदपडिमाणं । સર્વ સૂદંતા, વિનયા વMાના સમg Iછા ” (વૈ. મામા) ભાવાર્થ-“જે પૂર્વે કેઈએ સારા વૈભવથી સુંદર પૂજા કરી હોય, તો તે જ પૂજા જેમ જેમ સવિશેષ શોભાયુક્ત થાય તેમ તેમ કરે. (૧) એ મુજબ કરવામાં એક વાર ચઢાવેલાં પુષ્પાદિને ફેરફાર કરવા છતાં પણ નિર્માલ્ય ચઢાવવાને દેષ લાગતું નથી, કારણ કે-તે ચઢાવેલાં પુષ્પ વગેરે તાજાં હોવાથી, તેમાં તે વખતે “ભેગથી નષ્ટ થયેલા દ્રવ્યને ગીતા નિર્માય કહે છે” એ લક્ષણ ઘટતું નથી અર્થાત તે નિર્માલ્ય ગણાતું નથી. (૨) આ કારણથી જ શ્રીજિ. નેશ્વદેવને એકનાં એક વો, આભરણે, વગેરે તેમજ બાજુબંધ, મુગટ વગેરે ફરી ફરીથી પણ ચઢાવાય છે. (૩) જે એમ ન હોય તે (જીવાભિગમ વગેરે) સિદ્ધાંન્તમાં “વિજયદેવ વગેરેએ કાષાયિક વસ્ત્રથી એકસેઆઠ શ્રીજિનપ્રતિમાઓને અંગલું છણું કર્યું" એમ કહ્યું છે તે કેમ ઘટે? અર્થાત્ નિર્માલ્ય ન બની હોય તે વસ્તુ પુનઃ ચઢાવવામાં દેષ નથી.) મૂળ બિમ્બની પૂજા કર્યા પછી સુષ્ટિક્રમે બીજાં સર્વ બિઓની યથાયોગ્ય પૂજા કરવી. બારસાખના મંગલ ચૈત્યની અને ગભારાની ભી તેમાંના ત્રણ સમવસરણ બિબોની પૂજા ગભારામાં પ્રવેશતાં નહિ, પણ મૂળનાયકછ તથા બીજા પ્રતિમાઓની પૂજા કરીને ગભારામાંથી બહાર નીકળતી વખતે સંભવે છે. પ્રદક્ષિણ વખતે તે બીજી પ્રતિમાઓ કરતાં નજીકમાં હોવાથી તેઓને પહેલાં પ્રણામ કરે અગ્ય નથી. Page #440 -------------------------------------------------------------------------- ________________ ५० 3 - हिनयर्या - श्री विनयूमहिना विधि 1 ૩૭ જીવાભિગમમાં કહેલા અધિકારને અનુસરીને શ્રીવિજયદેવેન્દ્રસૂરીશ્વરજી સંઘાચાર નામની ભાષ્યની ટીકામાં વિજયદેવના અધિકારમાં એનું સમર્થન કરતાં કહે છે કેतो गन्तु सुहम्मसहं, जिणसकहादंसणंमि पणमित्ता । उघाडि समुग्गं, पमजए लोमहत्थेणं ॥ १ ॥ " सुरहिजले णिगवीसं, वारा पक्खालिआणुर्लिपित्ता | गोसीसचंदणेणं, ता कुसुमाईहि अच्चे ॥२॥ " 44 " तो दारपडिमपू, सहासु पंचसु वि करेइ पुव्वं व । दारश्चरणाइसेसं, तइअउवंगाओ नायव्वं ॥ ३ ॥ " ( गा० ४८ थी ५० ) भावार्थ–“ (विभ्य हेवे ) ते पछी सुधर्भा नामनी सलाभां न्हाने, श्रीजिनेश्वशनी हाढा. વાળા વજ્રરત્નમય ડખાનું દર્શન થતાં જ પ્રણામ કરીને, તેને ઉઘાડીને તે દાઢાઓનુ` રામપી છીથી प्रभार्थन म्यु. (१) पछी ते हाढामोनी, सुगंधी पाणी वडे मेडवीसवार प्रक्षास उरीने, गोशी. ચંદનથી વિલેપન કરીને, પુષ્પા વગેરેથી પૂજા કરી. (૨) અને પછી દ્વારપ્રતિમાનું પૂજન કર્યું એમ પાંચેય સભામાં પૂર્વની ( સુધર્મા સભાની ) જેમ પૂજન કર્યું. · દ્વારની પુજા વગેરે ’ ખાકીનુ ત્રીજા ( જીવાભિગમ) ઉપાંગથી જાણી લેવું. ” માટે શ્રીસૂલનાયકજીની પૂજા સર્વે પ્રતિમઆની પહેલાં સર્વે ખિમ્મા કરતાં સøિશેષ ( ત્રિશિષ્ટ) કરવી તે વ્યાજખી છે. કહ્યુ પણ છે કે— " उचिअत्तं पूआए, विसेसकरणं तु मूलबिंबस्स । जं पडइ तत्थ पढमं, जणस्स दिट्ठी सह मणेणं ॥ १ ॥ " ( संबोधप्र० देवाधि० गा० ६० ) ભાવા. દર્શન કરનારનું મન અને દૃષ્ટિ પહેલાં શ્રીમૂલનાયકજી તરફ જાય છે, માટે તેગ્માની પૂજામાં બીજા બિમ્બ કરતાં વિશેષ શાભા કરવી તે ઉચિત છે. ” એ વિષયમાં શાસ્ત્રમાં શ્રીહરિભદ્રસૂરિષ્કૃત સઔધ પ્રકરણ દેવાધિકારમાં ) આ પ્રમાણે પ્રશ્નોત્તરી કહેલી છે शिष्य :- " पूआनंदणमाई, काऊणेगस्स सेसकरणंमि । 64 नायग- सेवग भावो, होइ कओ लोगनाहाणं ॥ ६१ ॥ " एस्सारसारा, कीरs आवरेसि थोवयरी | 46 एसा वि महावण्णा, लक्खिजर णिउणबुद्धीहिं ॥६२॥" आचार्य:- “ नायगसेवगबुद्धी, न होइ एएस जाणगजणस्स । पिच्छंतस्स समाणं, परिवारं पाडिहेराई ||६३ || "वहारो पुण पढमं, पइडिओ मूलनायगो एसो । अवणिजइ सेसाणं, नायगभावो न उण तेणं ॥ ६४ ॥ " " वंदणपूअ (ण) बलिडो -अणेसु एगस्स कीरमाणेसु । आसाणा न दिट्ठा, उचिअपवित्तस्स पुरिसस्स ॥६६॥ " ܕܐ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ [ ધ સં૦ ભાવ ૧ વિ૦ ૨ ગા૬૧ "जह मिम्मयपडिमाणं, पूआ पुप्फाइएहिं खलु उचिआ। __ कणगाइ निम्मिआणं, उचिअतमा मजणाईहिं ॥६७॥" “ कल्लाणगाइका, एगस्स विसेसपूअकरणे वि । नावण्णापरिणामो, जह धम्मिजणस्स सेसेसु ॥६८॥" " उचिअपवित्तिं एवं, जहा कुणंतस्स होइ नावण्णा । तह मूलबिंबपूआ-विसेसकरणेवि तं नत्थि ।।६९॥" " जिनभवणबिंबपूआ, कीरंति जिणाण नो कए किंतु । ___ सुहभावणानिमित्तं, बुहाण इयराण बोहत्थं ॥७०॥" “ રે રેર્ડ, વસંત ર્ડ ! पूयाइसया अन्ने, अन्ने बुझंति उवएसा ॥७१॥" ભાવાર્થ-“શિષ્ય પ્રશ્ન કરે છે કે–પહેલાં એક જીનની પૂજા, વન્દન વગેરે કરીને પછી બાકીના બિઓની પૂજ, વંદન વગેરે કરવાથી ત્રિલેકના નાથ દરેક જિનેશ્વરી સમાન હવા છતાં તેઓને સ્વામી-સેવકભાવ થયો ગણાય? (અર્થાત્ શ્રીમૂળનાયકજી સ્વામી અને બાકીના સેવકરૂપ માન્યા ગણાય.) (૧) વળી નિપુણ બુદ્ધિથી વિચાર કરતાં એકની આદરપૂર્વક શ્રેષ્ઠ પૂજા કરવી અને બીજા બિખ્ખોની સામાન્ય (ડી) પૂજા કરવી, એ પણ મહા અવજ્ઞા (પંક્તિભેદ) રૂપ ગણાય ? (૨)” એનું સમાધાન કરતાં આચાર્ય મહારાજ જણાવે છે કે –“ સર્વે પ્રતિમાના (પરિકરાદિમાં) આઠ પ્રતિહાર્યો વગેરે સમાન પરિવારને જેવાથી જ્ઞાની પુરુષને તેમાં સ્વામી-સેવકપણુને વિચાર આવે તેમ નથી. (૩) માત્ર આ વ્યવહાર છે કે જેને પહેલાં પ્રતિખ્રિત કર્યા તે મૂળનાયક ગણવા” એથી બીજા બિઓનું નાયકપણું ચાલ્યું જતું નથી. (૪) વળી ઔચિત્યને અંગે પ્રવૃત્તિ કરનારને એક (મૂળનાયકજી) ને વંદન–પૂજા કરવામાં કે નૈવેદ્ય વગેરેની ભેટથી કઈ આશાતના જણાતી નથી. (૫) જેમ કેવળ માટી (વેળુ) વગેરેની પ્રતિમાને (જળપૂજા કરવાથી ધોવાઈ જાય માટે) પુષ્પ વગેરેની પૂજા ઉચિત છે, જેમ સુવર્ણ વગેરેની પ્રતિમાને (નુકશાનને ભય ન હોવાથી) સ્નાન, મજજન વગેરે પણ ઉચિત છે. (૬) જેમ ધાર્મિક મનુષ્યને (અમુક જિનનું) આજે કલ્યાણક વગેરે હોવાથી (તે દિવસે) તે એકનું સવિશેષ પૂજન કરવામાં બાકીનાં બિઓ પ્રત્યે અવજ્ઞા નથી. (૭) ઇત્યાદિ ઉચિત પ્રવૃત્તિમાં બીજાઓની અવજ્ઞા નથી. તેમ શ્રીમૂલનાયકજીના બિઅને વિશિષ્ટ પૂજવામાં કઈ પ્રકારે અવજ્ઞા નથી. (૮) (કારણ કે-વસ્તુતઃ) શ્રીજિનભુવન કે શ્રીજિનબિમ્બની પૂજા એ કેઈ શ્રીજિનેશ્વરદેવને માટે નથી. (કે અવજ્ઞા થાય ?) તે તો માત્ર પૂજકને પિતાને શુભ ભાવ માટે અને બુદ્ધિમંત (ભવ્ય) ના બેધને માટે કરવાની છે. (૯) કારણ કે કઈ ભવ્ય આત્માઓ સુંદર મંદિરનાં દર્શનથી, કેઈ પ્રશાન્ત મુદ્રાવાળી મૂર્તિને રૂપથી, કઈ પૂજા–આંગી વગેરેની સુંદરતાથી અને કેઈ ઉપદેશશ્રવણુથી બંધ પામે છે.”—એમ પહેલાં મૂળ બિમ્બની પૂજા કરવી તે યોગ્ય જ છે. વિસ્તારપૂર્વક (માટી) પૂજા તે જ્યારે જ્યારે ભણાવે ત્યારે દર વખત અને પર્વદિવસમાં તે ખાસ કરીને શ્રીજિનપ્રતિમાને સ્નાત્ર-મહોત્સવ કરે જોઈએ. તેમાં ત્રણ, પાંચ કે સાત Page #442 -------------------------------------------------------------------------- ________________ પ્ર૯ ૩-દિનચર્યા-સ્નાત્રપૂજા વિધિ] ૩૮૯ કુસુમાંજલિ અર્પણ કરવી. સ્નાત્રને વિધિ શ્રીગશાસ્ત્રની તથા શ્રીશ્રાદ્ધવિધિની ટીકામાં જણાવ્યું છે કે-“સવારે પહેલું નિર્માલ્ય ઉતારી, પ્રક્ષાલ કરી સંક્ષેપથી પૂજા કરે અને આરતી મંગળદી ઉતારે, પછી પુનઃ સ્નાત્રપૂર્વક વિસ્તારથી (મોટી) પૂજાને આરંભ કરે, ત્યારે શ્રીજિનપ્રતિમાની સન્મુખ કંકુમ સહિતરર કેસર મિશ્રિત જળને કળશ સ્થાપન કરે. પછી "मुक्तालङ्कारविकार-सारसौम्यत्वकान्तिकमनीयम् । सहजनिजरूपनिर्जित-जगत्रयं पातु जिनबिम्बम् ॥१॥" ભાવાર્થ-“અલંકારરૂપી વિકારથી મુક્ત, ઉત્તમ સૌમ્યતા અને કાતિથી સુશોભિત તથા જેણે પિતાના સ્વાભાવિકરૂપથી ત્રણેય જગતને જીત્યાં છે તે શ્રીજિનબિમ્બ (સર્વનું) રક્ષણ કરે!” એ પ્રમાણે કહીને પ્રતિમાજી ઉપરથી અલંકાર-આમરણ ઉતારવાં. પછી __“ अवणिअकुसुमाहरणं, पयइपइडिअमणोहरच्छायं ।। जिणरूवं मजणपीढ-संठिअं वो सिवं दिसउ ॥२॥" ભાવાર્થ_“જેનાં પુષ્પ-આભરણે ઉતાર્યા છે અને જેની કાન્તિ સ્વાભાવિક જ મનહર છે, એવું સ્નાત્ર પીઠ ઉપર બીરાજમાન શ્રીજિનબિમ્બ તમારું કલ્યાણ કરે !૨૭ ” એમ બોલીને નિર્માલ્ય ઉતારવું. પછી પ્રથમ સ્થાપન કરેલા કળશથી ભગવાનને અભિષેક કરી પૂજા કરવી. બાદ પ્રભુજીને સ્નાત્ર પીઠ ઉપર પધરાવવા. તે પછી પેલા કળશમાં સનાત્રને ચગ્ય સુગંધીમાન પાણી ભરવું અને તેને શ્રેણીબદ્ધ સ્થાપન કરી ઉપર સુંદર વસ્ત્ર ઢાંકવું. પછી સ્નાત્રકારે પોતાના ચંદન, ધૂપ વિગેરેથી ઉભા રહી કુસુમાંજલિને પાઠ બોલે. તેમાં પહેલાં– સાવરકુંડમાત્ર-વિહુનારં વંચવણારું . जिणनाहण्वणहकाले, दिति सुरा कुसुमंजलिं हिट्ठा ॥३॥" ભાવાર્થ-“(મેરુપર્વત ઉપર) શ્રીજિનેશ્વરના સ્નાત્ર-અભિષેક સમયે હર્ષિત થયેલા રે શતપત્રકમળ, મગ, માલતી વગેરે અનેક જાતિનાં પંચવર્ણનાં પુ વડે પ્રભુને કરુ માંજલિ ચઢાવે છે.” ( આ કુસુમાંજલિની ગાથાઓ દેવપાલ કવિકૃત સ્નાત્રમાં છે.) એ કાવ્ય કહીને પ્રતિમાજીના મસ્તકે મુખ્ય આરોપણ કરે. " गंधायड्डिअमहुयर-मणहरझंकारसद्दसंगीआ। जिणचलणोवरि मुक्का, हरउ तुम्ह कुसुमंजली दुरियं ॥४॥" ભાવાથ–“સુગંધથી ખેંચાઈને આવેલા ભમરાઓના ગુંજારવને મનહર શબ્દ જેમાં ગાજી રહ્યો છે, એવી શ્રીજિનેશ્વરના ચરણકમળ ઉપર ચઢાવેલી પુષ્પોની અંજલિ તમારાં પાપને નાશ કરો.” ( કવિ શ્રીદેવપાલકૃત સ્નાત્રની કુસુમાંજલિ ત્રીજી.) વગેરે કુસમાંજલિની ગાથાઓમાંથી એકેક ગાથા બેલીને, શ્રીજિનેશ્વરના ચરણે એક ૨૨. કંકુમને સ્વસ્તિક કરી ઉપર કેસયુકત જળ કળશ સ્થાપ, હાલમાં તે મુજબ જોવાય છે. ૨૩. આ કાવ્યને ભાવ પં. શ્રી વીરવિજયજીકૃત સ્નાત્રની “કુસુમાભરણ ઉતારીને એ ઢાળને મળતે છે, કવિ દેવપાલકૃત સ્નાત્રમાં આ ગાથા બીજા નંબરે છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ધ૦ સં૦ ભા૦ ૧-વિ૦ –ગા૦ ૬૧ સ્નાત્રકારે કુસુમાંજલિ ચઢાવવી અને દરેક વખતે તિલક કરવું, સાથે પુ-પત્રો ચઢાવવાં, ધૂપ ઉખેવ, વગેરે પણ સમજી લેવું. એ રીતિએ કુસુમાંજલિ કરીને જે પ્રતિમાજીનું સ્નાત્ર કરાતું હોય તે પ્રીજિનેશ્વરના જન્માભિષેકના કળશને પાઠ મધુર મીઠા સ્વરથી બેલ; પછી ઘી, શેરડીને રસ, દૂધ, દહીં અને સુગંધી જળ-એ પાંચ પંચામૃતથી સર્વ સ્નાત્રકારેએ સ્નાત્ર (અભિષેક) કરવું. વચ્ચે વચ્ચે ધૂપ દે, સ્નાત્ર કરતી વેળાએ પણ ભગવાનના મસ્તકેથી પુ ઉતારવાં નહિ. વાદિવેતાલ પૂ૦ શ્રીવિજયશાન્તિસૂરીશ્વરજી મહારાજા કહે છે કે – " आस्नात्रपरिसमाप्तेरशून्यमुष्णीषदेशमीशस्य ।। સાન્તનાધારા-પાતં પુષ્પોત્તમૈઃ કુર્યાત III ભાવાર્થ–“સ્નાત્ર પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિમાના મસ્તકે પુછે રાખવાં અને મસ્તકે જળને અભિષેક તે ઉત્તમ પુપિની ઉપર ( આંતરે) કરે. અભિષેક કરતી વખતે સતત ચામર વીંજવાં, સંગીત કરવું, વાજી વગાડવાં, વગેરે યથાશક્તિ સુંદર આડંબર કર. એમ પંચામૃતથી સહુએ સ્નાત્ર કર્યો પછી છેલ્લે નીચેનું કાવ્ય બેલી (પંચામૃતની શુદ્ધિ માટે) શુદ્ધ જળની ધારા કરવી. મિજતોયધારા, ધાવ ધ્યાનમહાપ્રય છે. भवभवनभित्तिभागान् , भूयोऽपि भिनत्तु भागवती ॥१॥" ભાવાર્થ-“આ અભિષેકના પાણીની ધારા ધ્યાનરૂપી મહાન્ન ખડગધારાની જેમ સંસારરૂપી મહેલની ભી તેના ભાગને વારંવાર (મૂળમાંથી) તેડી નાખે. ( અર્થાત્ ધ્યાનથી જેમ સંસાર નાશ થાય છે, તેમ આ અભિષેકથી પણ સંસારને નાશ થાઓ.)” પછી અંગલુંછણું કરી વિલેપન વગેરેથી સુંદર પૂજા કરવી, કે જે પહેલાં ઉતારેલી પૂજાથી વધુ સુશોભિત બને. પછી જ્ઞાનાદિ ત્રણ રત્નવાળા ત્રણ લોકના નાથ શ્રીજિનેશ્વરદેવને, સર્વ પ્રકા નાં ધાન્ય, પકવાન્ન, શાક, વિગઈ, ફળ વગેરે ઉત્તમ ચીજોથી તેઓશ્રીની સન્મુખ ત્રણે ઢગલા કરવારૂપ બલિનું દાન કરવું. શ્રીજિનેશ્વરદેવના જન્મ-મહોત્સવ પ્રસંગે સ્નાત્ર વગેરે, પરિવારના દે સાથે પહેલાં સર્વમાં મ્હોટા અય્યત ઈન્દ્ર અને પછી અનુક્રમે સ્વ સ્વ પરિવારના દે સાથે બીજા ઈન્દ્રો કરે છે, માટે અહીં પણ સ્નાત્રકારેએ સ્નાત્ર પૂજા વગેરે સર્વ કાર્યો મેટા-ન્હાનાના વિવેકથી કરવાં, શ્રાવિકાઓએ પણ તે પ્રમાણે કરવું. શેષાની જેમ આ સ્નાત્રજળ પણ મસ્તક વગેરેમાં લગાડવામાં દોષ નથી. પૂ. કલિકાલસર્વસ શ્રીમદ્દ હેમચન્દ્રસૂરિશ્વરજીએ ત્રિષષ્ઠી પર્વ ૧૦ માં કહ્યું છે કે “ નિરું તજી, સુરાસુરનો વનિતે સુતુ સર્વા િર પરિવિnિg: Ila' (સં. ૨-૧૮) ભાવાર્થ“તે રાત્રજળને દેવ, દાનવ, મનુષ્ય અને વ્યંતરેએ વારંવાર વંદન કર્યું અને પિતાના સર્વ અંગેમાં સ્પેશિત કર્યું.” શ્રીપદ્મચરિત્રમાં પણ ઓગણત્રીસમાં ઉદ્દેશામાં અષાડ સુદિ અષ્ટમીથી આરંભીને દશરથ રાજાએ કરાવેલા અષ્ટાનિકા મહોત્સવના સ્નાત્રાધિકારમાં કહ્યું છે કે Page #444 -------------------------------------------------------------------------- ________________ મ૦ ૩દિનચર્યા-સ્નાત્રજળ, પુષ્પવૃષ્ટિ લુણ ઉતરાણ વગેરે ] "तं ण्ववणसंतिसलिलं, नरवाणा पेसि समजाणं । तरुणविलयाहि नेउं, छूटं चिअ उसमंगेसु ॥१॥" " कंचुइहत्थोवगयं, जाव य गंधोदयं चिरावेह। ___ ताव य वरग्गमहिसी, पत्ता सोगं च कोवं च ॥२॥" “સા ગુફા ઉદ્ધા, ગણિત્તા તેન સંતિકા निव्वविअमाणसग्गी, पसन्नहिअया तओ जाया ॥३॥" ભાવાર્થ_“તે સ્નાત્રનું શાંતિ જળ રાજાએ પોતાની સ્ત્રીઓને કહ્યું અને પટ્ટરાણીની પહેલાં જ બીજી યુવતીઓને લઈને તે પિતાના મસ્તકે ચઢાવ્યું. (૧) તેથી (અંતઃપુરના રક્ષક) કંચુકીના હાથમાંથી તે ગાદક (સ્નાત્રજળ) પિતાને મળવામાં વિલંબ થયો ત્યારે પટરાણીને શોક થેયે અને ક્રોધાતુર બની. (૨) જ્યારે કંચુકીએ ક્રોધાયમાન થયેલી પટ્ટરાણીના મસ્તકે તે શાંતિ જળ છાંટયું, ત્યારે તેણીના મનને કષાય-અગ્નિ શાંત થયો અને તે પ્રસન્ન હૃદયવાળી બની.” બૃહત્ શાંતિમાં પણ કહ્યું છે કે-“નિતપનીર્થ મત રાતથં” અર્થાત–શાન્તિજળ મસ્તકે ચઢાવવું.” વળી સંભળાય છે કે–“ જરાસંઘે મૂકેલી જરાથી સૈન્ય પરાભવ પામ્યું ત્યારે શ્રીનેમિનાથસ્વામિના કહેવાથી કૃષ્ણવાસુદેવે ધરણેન્દ્રની આરાધના કરી, તેઓની મારફત પાતાળમાં રહેલી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમા શંખેશ્વર નગરે મંગાવી તેનું સ્નાત્રજળ છાંટીને પિતાના સૈન્યને જરાના ઉપદ્રવથી મુક્ત કર્યું. (એમ ચરિત્રો વગેરે પ્રકીર્ણ ગ્રંથમાં સ્નાત્રજળ શરીરે લગાડવાના પાઠે મળે છે.) શ્રીજિનેશ્વરદેવના સમવસરણમાં રાજા વગેરે જે કુરરૂપ બળી (બાકુળા) આકાશમાં ઉછાળે છે, તે જમીન ઉપર પડતા પહેલાં જ અડધા દે ચરણ કરે છે, અડધામાંથી અડધા (ચાથાભાગના) રાજા અને શેષ ચોથા ભાગના અન્ય મનુષ્ય ગ્રહણ કરે છે. આ બાકુળાને એક દાણો પણ મસ્તકે ચઢાવવાથી (દરેક જાતિના) વ્યાધિઓ નાશ પામે છે અને છ મહિના સુધી ન વ્યાધિ થત નથી-એમ આગમમાં પણ કહેલું છે. આથી હવણજળ શરીરે લગાડવું અનુચિત નથી.) પછી સદગુરુદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ રેશમી વસ્ત્ર વગેરેને મહાધ્વજ મહત્સવપૂર્વક લાવીને ત્રણ પ્રદિક્ષણ વગેરે વિધિપૂર્વક” શ્રીજિનેશ્વરને અર્પણ કરે અને સહુએ પિતાની શકિત મુજબ પહેરામણી કરવી, પછી આરતી અને મંગળદી પ્રભુની સન્મુખ પ્રગટાવીને મૂકવાં, નજીકમાં એક પાત્રમાં અગ્નિ પણ રાખ, કે જેમાં લૂણ ઉતારતાં લૂણ–પાણી નાખી શકાય. નીચેનું કાવ્ય બોલી પહેલાં પુષ્પવૃષ્ટિ કરવી. ૩૩ નંગ , નિખાન પૃષ્ટિનાસ્ત્રસંવરિયા' . तित्थपवत्तणसमये, तिअसविमुक्का कुसुमवुट्ठी ॥१॥" ભાવાર્થ_“તીર્થસ્થાપના વખતે દેએ વરસાવેલી જિનેશ્વરના મુખની લવણીમા (લાવણ્ય) ના (ગુંજારવ કરતા ભ્રમરગણુના) સમૂહથી મિશ્રિત થયેલી પુછપની વૃષ્ટિ તમારૂં મંગળ કરે !” પછી નીચેનું કાવ્ય બોલતા બોલતા લૂણ ઉતારવું. Page #445 -------------------------------------------------------------------------- ________________ - - ૧૦ સં૦ ભા૦ ૧-૧૦ ૨–ગા૦ ૬૧ “હા! હિમાપણાં, પાહિ gવદ્ ા पडइ सलोणत्तणलजिअं व लोणं हुअवहमि ॥२॥" ભાવાથ–“જુઓ જેને વેગ ભાગી ગયે છે તે આ લુણ, જિનેશ્વરને ત્રણ પ્રદિક્ષણ કરીને પિતાની ખારાશથી લજજા પામેલું હોય તેમ અગ્નિમાં પડે છે.” એ પાઠ બાલવાપૂર્વક વિધિથી શ્રીજિનેશ્વદેવને ત્રણ વાર પુષ્પ સહિત લવણજળ (લુણ)નું ઉતારણ વગેરે કરવું. પછી સૃષ્ટિક્રમે આરતીની પૂજા કરીને આરતી તૈયાર કરવી, આરતી ઉતારતાં બીજા શ્રાવકોએ બંને બાજુ ધૂપ ઉખેવ, અખંડ જળધારા કરવી અને ચારેય બાજુ પુ િઉછાળવાં. એ સઘળું કરવા સાથે ઉત્તમ પાત્રમાં પધરાવીને, નીચેનું કાવ્ય બોલતાં આરતી ઉતારવી. __ "मरगयमणिघडियविसाल-थालमाणिक्कमंडिअपईवं । हवणयरकरुक्खित्तं, भमउ जिणारत्तिअं तुम्हं ॥३॥" ભાવાર્થ–“મરક્ત-મણિથી ઘડેલા (જડેલા) મોટા થાળમાં સ્નાત્ર કરનારે પિતાના હાથથી ઉપાડેલે માણિજ્યથી શોભતે આ પ્રદીપ-આરાત્રિક, હે જિન! તમને ભ્રમણ કરો (પ્રદક્ષિણા ઘો)?” એમ મહેસવપૂર્વક ત્રણ વાર આરતી ઉતારવી. હૈમી ઋષભ ચરિત્રમાં કહ્યું છે કે – “ કૃતા ફવાથાપત્ય ક્રિશિપુiા पुरोभूय जगद्भर्तुरारात्रिकमुपाददे ॥१॥" વીવિષા જૈન, વાસાના વિજા માષિવળ, પોર નાિિારા” શ્રદ્ધામિક સુવર, શીળસુનોત્રા भतुरुत्तारयामास, ततस्त्रिदशपुङ्गवः ॥३॥" (स०१, श्लो० ५९८-६००) ભાવાર્થ–“પછી કૃતકૃત્ય હોય તેમ ઈન્ડે ત્યાંથી સહેજ ખસીને, જગદ્ભર્તા (પ્રભુ)ની સન્મુખ આવીને આરાત્રિકને ઉપાડી. (૧) તે વખતે દીવાની ચંચળ શિખાથી ઈન્દ્ર, દેદીપ્યમાન ઔષધિસમૂહથી ચળકતા શિખર વડે મેરૂપર્વત શોભે તેમ શોભાને પામ્યા. (૨) પછી શ્રદ્ધાળુ દેએ ઘણું પુને ઉછાળવા માંડયાં અને બન્ને પ્રભુની આરતી ઉતારી. (૩)” મંગળદીવાનું પણ આરતીની જેમ પૂજન કરી નીચેના કાળે બેલતાં તે ઉતારે. " कोसंविसंठिअस्स व, पयाहिणं कुणइ मउलिअपईवो।। जिण! तुह दंसणे सोम-दिणयरुव्य मंगल पईवो ॥१॥" “ માભિન્નતા સુર-દં તુ નાદ! મંગાવો कणयायलस्स नाइ, भाणु व्च पयाहिणं दितो ॥२॥" ભાવાર્થ... હે જિન! કેશામ્બી નગરીમાં આપનાં દર્શન કરવા જેમ સૂર્ય ચંદ્ર આવ્યા હતા, તેમ દર્શનને માટે આવેલા આ પ્રકાશમાન દીપ્તિવાળે મંગલ દાપક આપની પ્રદક્ષિણા કરે છે. (૧) હે નાથ ! દેવાંગનાઓથી આપના સુખ સામે ભ્રમણ કરાતે આ મંગલ દીપક મેરૂપર્વતની પ્રદક્ષિણ કરતા સૂર્ય જે શેભે છે. (૨) ” Page #446 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩–નિયાઁ અન્ય ગચ્છીય ચૈત્યાની પૂજાનુ વિધાન ] ૩૩ એ પાઠ એલવા સાથે ધૂપ ઉખેવવા, અખંડ જળધારા દેવી અને પુષ્પા ઉછાળવાં, વગેરે મહોત્સવ કરવાપૂર્વક મંગળદીવા પણ ઉતારવા અને ( જાગતાજ ) શ્રીજિનેશ્વરના ચરણ આગળ ( સન્મુખ ) મૂકવા. આરાત્રિકને બુઝાવવામાં દોષ નથી, મુખ્યતયા મંગળદીવા-આરતી વગેરે ઘી, ગાળ, કપૂર વગેરેથી કરવાં, કારણ કે તેથી વિશેષ ફળ મળે છે. લેાકેામાં પણ કહ્યું છે કે- દેવની આગળ કપૂરના દીપક ધરવાથી અશ્વમેધ યજ્ઞનુ ફળ થાય છે અને કુળના ઉદ્ધાર થાય છે.' અહીં’ (પૃ.૩૮૯માં) ‘મુસ્તા’ વગેરે જે પાઠરૂપે ખેાલવાની જણાવી છે તે ગાથાઓ પ્રાયઃ પૂ શ્રીહરીભદ્રસૂરીશ્વરજી મહારાજની રચેલી સ`ભવે છે, કારણ કે—તેઓએ રચેલી સમા ની શરૂઆતમાં ‘જીવળેષ મહ વો ' એ ગાથાથી નમસ્કાર કરેલા છે, તે જ ગાથા અહીં પશુ છે. શ્રીતપાગચ્છ વગેરે ગચ્છામાં પ્રસિદ્ધ હાવાથી તે ગાથાએ ×અહી' જણાવી નથી. સ્નાત્ર વગેરે અનુષ્કાનામાં જુદી જુદી સમાચારીને લીધે વિધિ પણ જુદો જુદો જોવામાં આવે છે. માટે રાગ-દ્વેષ ( વ્યામાહ ) કરવા નહિ, કારણ કે—જુદા જુદા વિધિથી સાધના કરનારા પણ સત્તુ સાધ્ય શ્રીઅરિહંત પરમાત્માની ભક્તિરૂપ ફળને મેળવવાનુ છે. પ્રાચીન શ્રીગણધર ભગવંતા આદિની સામાચારીઓમાં પણ ઘણા ભેઢા છે, માટે જે જે અનુષ્ઠાન-ધર્મ, આગમ પરંપરા વગેરેને અનુસરતું અને શ્રીઅરિહંતની ભક્તિ (આજ્ઞા)નુ પાષક હોય તે તે કોઈને પણ અસંગત ગણાય નહિ, એ પ્રમાણે દરેક અનુષ્ઠાનામાં વિધિભેદ્યાદિના યોગે સમજવું. ૨૪ અહીં લૂણુ, આરતી, મંગળદીવા, વગેરે પરંપરાથી સ ગચ્છામાં અને પરનામાં પણ સૃષ્ટિક્રમે ઉતારવાનું દેખાય છે, પૂર્વ શ્રીજિનપ્રભસૂરિજી મકૃત પૂજાવિધિમાં કહ્યું છે કે લૂણુ વગેરે ઉતારવાનું પૂર્વ શ્રીપાદલિપ્તાચાય વગેરે પૂર્વ પુરુષાએ સહારક્રમથી જગુાવ્યું છે, તે પણ વર્તમાનમાં સૃષ્ટિક્રમથી કરાય છે. સ્નાત્રમહાત્સવમાં સર્વ પ્રકારે વિસ્તારપૂર્વક પૂજા, પ્રભાવના, વગેરે કરવાનુ કહેવુ હાવાથી સ્નાત્રનું ખીજા ભવમાં ઘણું-શ્રેષ્ઠ ફળ મળે એ સ્પષ્ટ સમજાય તેવું છે. શ્રીજિનેશ્વરદેવાના × આ ગાથા ગ્રંથકારના સમયમાં પ્રસિદ્ધ હશે એમ આ પાથી સમજાય છે. ૨૪. વસ્તુત: શ્રીજિનાગમકથિત ચાર અનુયાગામાં વ્યવહારનયથી ચરણકરણાનુયાગનું પ્રાધાન્ય છે, કારણ કે–તે સાધનરૂપ છે અને દ્રવ્યાનુયાગ એ સાધ્ય છે. સાધનામાં ભેદ છતાં જો તે એક સાષ્યનાં સાધક થઈ શકતાં હોય તેા સધળાં શ્રીજિનવચનરૂપ ગણાય છે. છએ દશના જુદાં જુદાં એ હેતુથી છે કે તે એક સાધ્યની સાધનામાં સાધક થતાં નથી અને તેથી જ તે અસહ્ય છે. જૈન સંપ્રદાયમાં જે ગચ્છભેદે છે તે બહુધા વિધિવાદના મતાન્તરમાંથી જન્મેલા છે, માટે તેના સાધ્યમાં ભેદ ન હેાય, સાધકની સાધનામાં ભાષક ન થતાં હોય તે પરસ્પર સહિષ્ણુતા કેળવીને વિરોધ ન કરવામાં શ્રેયઃ છે. હા ! જેમાં સાજ્યને સિદ્ધ કરવાની તાકાત ન હેાય જે બાધક હાય તે તે। રક્ષાના ઉદ્દેશને બદલે સ્વમતસ્થાપનના દુરાગ્રહમાંથી જન્મેલાં સભવે છે અને મમત્વરૂપ હોઈ વીતરાગતાનાં ઘાતક બને છે. સમથ શુદ્ધ ગીતાર્થીની ખાટ જેમ જેમ વધતી ગઇ, તેમ તેમ અભિનિવેશનુ બળ વધતુ રહ્યું અને પરિણામે સંધની મર્યાદા— ધર્મોનું મંડાણુ તૂટવા લાગ્યું. ત્રણુ પ્રકારના વામાં બાલમુદ્ઘિ અને મધ્યમમુદ્ધિ—એ એ વર્ષાં મડનાત્મક ઉપદેશને યાગ્ય છે, જે બુદ્ધિજીવી કુશાગ્ર–નિમ`ળ બુદ્ધિવાળા છે, તે જ અભિનિવિષ્ટ ખંડનાત્મક ઉપદેશને યાગ્ય છે. ગ્રંથકર્તીએ લખેલી ઉપયુ કત પંકિતઓ આત્માથી તે ખૂબ મનનીય-આદરણીય છે. ૫૦ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ [ ૦ સં॰ ભા૦ ૧-વિ૦ ર્-ગા૦ ૬૧ જન્મ સમયે સ્નાત્ર કરનારા ચાસઠ ઇન્દ્રોએ ઉજવેલા જન્મ-મહેાત્સવનુ સ્નાત્રમાં અનુકરણ હાવાથી, સ્નાત્ર કરવું એ એક મહાન–ઉત્તમ અને કલ્યાણકારી ક્રિયા છે. એ મુજબ સ્નાત્રના વિધિ જાણવા. ૨૫ શ્રીજિનપ્રતિમા વડિલાની બનાવેલી વગેરે અનેક પ્રકારની હાય છે. તેની પુજાના વિધિને અંગે શ્રીસમ્યક્ત્વ પ્રકરણમાં કહ્યું છે કે— 66 गुरुafter aई, अने सयकारिआइ तं बिंति । विहिकारिआइ अन्ने, पडिमाए पूअणविहाणं ॥ १ ॥ 57 આ ગાથાની વ્યાખ્યા એમ છે કે—“કેટલાક માતા, પિતા, દાદા વગેરે શુરૂ (વિડલા)ની કરાવેલી પ્રતિમાનુ, કેટલાકે પેાતાની કરાવેલી પ્રતિમાનું, તેા કેટલાકેા વિધિથી કરાવેલી પ્રતિમાનું પૂર્વે જણાવ્યા પ્રમાણે પૂજન કરવુ–એમ કહે છે. ” p અવસ્થિત પક્ષ તે પ્રતિમા કરાવનારનું પૂજામાં કાંઇ પ્રત્યેાજન નહિ હાવાથી, મમત્વ છેાડી સવ પ્રતિમાઓનું પૂજન એકસરખી રીતિએ કરવુ–એમ માને છે. અહીં કાઇને પ્રશ્ન થાય કે— આથી તા કાઇએ વિધિથી બનાવેલી પ્રતિમાનું પણ પૂજન થાય અને તેથી પૂજકને તે વિધિની અનુમતિરૂપ આજ્ઞાભંગના દોષ લાગે તેતુ શું? આ પ્રશ્ન અસ્થાને છે, કારણ કે— આગમમાં તેવા દોષ જણાવ્યા નથી. ઉલ્ટુ શ્રીકલ્પબૃહદ્ભાષ્યમાં જણાવ્યુ છે કે— " निस्सकडम निस्सकडे, चेइए सव्वहिं थुई तिन्नि । વેર્જી વ ચેર્ડાળિ ગ, નાણું (નિશિયા ના વિ ।। ’’ ભાવાર્થ-“ પૃ. ૩૭૦ માં કહ્યા પ્રમાણે સમજવા, (આ ગાથામાં ખીજા ગચ્છની સામાચારીથી ભરાવેલાં ચૈત્યાની પૂજા વગેરે કરવાનું સ્પષ્ટ વિધાન છે. ) અહી સુધી મંદિર જવાના, પુજાના, સ્નાત્રના વગેરે સઘળેય વિધિ કહ્યો તે ઋદ્ધિમાન શ્રાવકને અંગે સમજવા, કારણ કે-આવેા સઘળી સામગ્રીને યાગ મેળવવા ઋદ્ધિમતને જ શકય છે. સામાન્ય શ્રાવક તેા પેાતાના ઘેર જ સામાયિક અંગીકાર કરીને, કાઇની સાથે દેવા વગેરેના કલહ થાય તેમ ન હાય (માર્ગીમાં જતાં વિઘ્ન થવાના સંભવ ન હેાય) તે ઇરિયાસમિતિના પાલનપૂર્ણાંક સાધુની જેમ મંદિરે જાય, અને પુષ્પા વગેરે સામગ્રી મેળવવાની શક્તિના અભાવે દ્રવ્યપૂજા કરવાને અશક્ત હેાવાથી, જો મ ંદિરનું કાંઈ પુષ્પા ગુંથવાં વગેરે પ્રભુભક્તિરૂપ કા કરવા ચેાગ્ય હાય, તે તે સામાયિક લીધા વિના જ જાય અને તે પોતાની જાતમહેનતથી કરે. અહીં" એમ પ્રશ્ન થાય કે–“ સામાયિક ભાવસ્તવરૂપ છે અને પૂજા દ્રવ્યસ્તવરૂપ છે; જો ભાવસ્તવની મહત્તા વિશેષ છે, તા સામાયિક કરવાનુ છેડીને પૂજા કેમ કરી શકાય ? ” આ પ્રશ્નના ઉત્તરમાં સમજવું કે–ભાવસ્તવરૂપે સામાયિકની મહત્તા છે, છતાં તે સ્વાધિન હાવાથી બાકીના સમયમાં ૨૫. હાલમાં ભણાવાતાં ૫. શ્રીવીરવિજયજી આદિ કૃત સ્નાત્રો પણ આ પ્રાચીન ગાથાએના ગુર્જર કાવ્યરૂપે અનુવાદ છે. તેમાં પણ સુંદર ભાવગભિ ત વ ન હેાવાથી અને સંસ્કૃતાઢિ મેધ વિનાના જીવાને પણુ સ્પષ્ટ અ—ભાવા સમજાય તેવાં હેાવાથી ઉત્તમ છે. માત્ર દરેક વસ્તુ ખેલતાં તેના મયના વિચાર જરૂરી છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩ નચર્યા–શ્રી જિનન્દિરે દર્શનાદિ અર્થે જતાં કહેલુ ફળ ] ૩૯૫ પણ થઈ શકે તેમ છે, અને ચૈત્યપૂજાદિ કાર્યોં સમુદાયને આધિન હૈાવાથી તેવા સહયોગ દુર્લભ હાઇ સની સાથે તે કરવુ ઉચિત છે. વળી ભાવસ્તવની જેમ દ્રવ્યસ્તવનું પણુ શાસ્ત્રમાં મહાન ફળ જશુાવ્યુ છે. શ્રીપદ્મચરિત્રમાં કહ્યું છે કે— ' मणसा होइ चउत्थं, छट्ठफलं उट्ठअस्स संभवइ । નમસ્ય ચામે, ઢોરૂ છું અટ્ટુનોત્રાને ૫॥ ” " गमणे दसमं तु भवे, तह चैव दुवालसं गए किंचि । મળે પઘુવવાસો, મમુવવામં ચ વિધ્રુમિ ારા ’ " संपत्तो जिणभवणे, पावइ छम्मासिअं फलं पुरिसो । સંવધિ તુ છે, ર્ાવેસાંઢો જીરૂ રે ' “ વાયરણપોળ પાવર, વસિસયં તે તું નિષે મહિ । पावर वरिससहस्सं, अणतपुष्णं जिणे धुणिए ||४|| " ભાવાથ –“ શ્રીજિનમંદિરે જવાની ઇચ્છા થતાં એક ઉપવાસનું, ત્યાં જવા ઉભા થવાથી (તૈયારી કરવાથી) એ ઉપવાસનું અને જવા માટે પગ ઉપાડતાં ત્રણ ઉપવાસનું ફળ મળે છે. (૧) ચાલવા માંડતાં ચાર ઉપવાસનું, કેટલુંક ચાલ્યા પછી પાંચ ઉપવાસનું, માર્ગમાં પંદર ઉપવાસનુ અને શ્રીજિનમંદિરને દેખતાં મહિનાના ઉપવાસનું ફળ મળે છે. (૨) શ્રીજિનમંદિરે પહોંચતાં છમાસી તપનુ અને દ્વાર પાસે જતાં એક વર્ષના ઉપવાસનું ફળ મળે છે. (૩) પ્રદક્ષિણા દેતા એક્સા વષઁના ઉપવાસનું, શ્રીજિનેશ્વરની પૂજાથી એક હજાર વર્ષના ઉપવાસનું, તથા તેએાની સ્તુતિ ( ભાવપૂજા) કરવાથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. (૪)” ખીજે પણ કહ્યું કે— “ સૂર્ય પમાડો ઘુળ, સહનું જ વિશેષો । ,, सयसाहस्तिआ माला, अणतं गीअवाइए ॥१॥ ભાવાર્થ –“ શ્રીજિનપ્રતિમાની પ્રમાર્જના કરવાથી એકસેા વર્ષના, વિલેપન કરતાં એક હજાર વર્ષના અને માળા ચઢાવવાથી એક લાખ વર્ષના તપળને પામે છે, તથા ગીત–વાજીંત્રથી અનંત ફળને પામે છે. ’ એમાં પણુ ઉચિત સમયે શ્રીજિનપૂજાદિ કરતાં વિશેષ પુણ્ય થાય છે. આગમમાં કહ્યું છે કે “નીવાળ ોધિામો, સમ્મલિકીન હોદ્દ વિચાં । आणा जिदिभत्ती, तित्थस्स पभावणा चैव ॥१॥ ભાવા - શ્રીજિનેશ્વરદેવની પૂજાથી સામાન્ય જીવાને એધિ (સમ્યકૃત્ય)ની પ્રાપ્તિ અને સમકિતષ્ટિ જીવાને સવિશેષ પ્રીતિ થાય છે (સમકિત નિ`ળ-દૃઢ થાય છે), તેમજ પૂજાથી શ્રીજિનાજ્ઞાનું પાલન, ભક્તિ અને શાસનની પ્રભાવના થાય છે. ’ એમ અનેક ગુણ્ણાની પ્રાપ્તિ થાય છે, માટે પૂજાના સમયે પૂજા કરવી તે ઉચિત જ છે. શ્રાદ્ધનિકૃત્યમાં પણ કહ્યું છે કે— “ વં વિી રૂમો મળ્યો, િિદ્ધમંતજ્ઞ વેસિત્રો । इयरो नियगेहम्मि, काउं सामाइयं वए || १|| 15 י www.jainelibrary.ărg Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૯ 46 at न कस्सर धारेs, न विवाओ अ विज्जए । વપત્તો મુસાદું, ઋક્ લિળત્તેિ(ર) રા ” arer अत्थि as किंचि, कायव्वं जिणमंदिरे | તમો સામાન મોળું, રેગ્ન ાિય ॥3॥ ” (TT૦ ૭૭ થી ૭૨) ભાવાથ-“ એમ આ સવ વિધિ ઋદ્ધિમાનને અગે કહ્યો, બીજો ( સામાન્ય શ્રાવક ) તા પાતાના ઘેર સામાયિક ઉચ્ચારીને શ્રીજિનમદિરે જાય. (૧) (પણ) ને કાઇનુ દેવુ ન હોય અથવા કેાઈની સાથે તકરાર ન હાય, તે જ સામાયિક લઈને સાધુની જેમ ઉપયાગપૂર્વક શ્રીજિનમંદિરે જાય. (૨) (અને) શ્રીજિનમંદિરે કાઇ કાર્ય પોતાની જાતે કરવા લાયક હાય, તા સામાયિક વિના જ ત્યાં જઈ તે કાય કરે. (૩) ” 44 [ ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ અહીં ચાલુ મૂળ ગાથામાં ‘ વિધિપૂર્વક’ શ્રીજિનની પૂજા–વન્દના કરવી—એ કથનથી દશ ત્રિક વગેરે ચાવીશ મૂળ દ્વારાથી શ્રીચૈત્યવન્દનભાષ્ય વગેરેમાં કહેલા સંપૂર્ણ વિધિનું પાલન કરવું—એમ સૂચવ્યું છે, તેથી હવે તે વિધિ કહેવાય છે. " तिन्नि निसीही तिन्नि उ, पयाहिणा तिन्नि चैव य पणामा । तिविहा पूआ अ तहा, अवत्थतिअभावणं चेन ॥१॥ " " तिदिसिनिरिक्खण विरह, पयभूमिपमज्जणं च तिक्खुतो । वण्णाइतिअं मुद्दा - तिथं च तिविहं च पणिहाणं ॥ २॥ " पुष्फामिसथुइभेआ, तिविहा पूआ अवत्थतिअगं तु । छउमत्थकेवलित्तं, सिद्धत्तं भुवणनाहस्स ||३|| “વળાતિયં તુ ઘુળો, વાસ્યાબંધળાવું તે । मणवयकायाणियं, तिविहं पणिहाणमवि होइ ॥ ४॥ " તથા-પંચનો પળિયાગો, થયવાો ફોર્ફ નોમુદ્દાÇ | वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुती ॥५॥ ** ,, 66 दो जाणू दुन्नि करा, पंचमयं होइ उत्तमंगं तु । સમ્મે સળવળ્યો, તેઓ પંચળિયાઓ 160 ’ ભાવા—“ ૧-ત્રણ સ્થાને નિહિ, ૨-ત્રણ વાર પ્રદક્ષિણા, ૩-ત્રણ વાર પ્રણામ, ૪ત્રણ પ્રકારે પૂજા, ૫–શ્રીજિનેશ્વરદેવની ત્રણ અવસ્થાએ ભાવવી, ૬-શ્રીજિનેશ્વરની સંસુખ સિવાયની ત્રણ દિશામાં તેવું નહિ, ૭-ત્રણ વાર પગ અને ભૂમિની પ્રમાના કરવી, ૮--વર્ણાદિ ત્રણનું આલખન લેવુ, ૯-ત્રણ પ્રકારની મુદ્રા કરવી અને ૧૦-ત્રણ પ્રકારે પ્રણિધાન કરવું, એ દશ ‘ ત્રિક ' કહેવાય છે. તેમાં પુષ્પો વગેરેથી ( અંગ ), નૈવેદ્ય વગેરેથી ( અગ્ર) અને સ્તુતિથી ( ભાવ )–એમ ત્રણ પ્રકારે શ્રીજિનપૂજા થાય છે. પૂજા કરતાં શ્રીજિનેશ્વરદેવનુ છદ્મસ્થપણુ, કેવલીપશુ અને સિદ્ધપણું—એ ત્રણ અવસ્થાઓ ચિતવવાની છે. ચૈત્યવન્દન સૂત્રેાના પાઠ, તેના અર્થŕ અને પ્રતિમાજીના રૂપનુ આલંબન લેવું–એ વર્ણાદિ ત્રિકનું આલઅન કહેવાય છે અને મન— 6. Page #450 -------------------------------------------------------------------------- ________________ પ્ર૩-દિનચર્યા–દેવવંદનમાં દશ ત્રિક વગેરે ] વચન-કાયાની એકાગ્રતા કરવી એ ત્રણ પ્રણિધાન કહ્યાં છે. પ્રણામ પંચાંગથી થાય છે, અને સ્તવન બોલતાં યોગમુદ્રા, વન્દન કરતાં જિનમુદ્રા તથા પ્રણિધાનસૂત્ર બોલતાં મુકતાશુકિતમુઢા-એમ ત્રણ મુદ્રાઓ કરવાની કહી છે. બે ઢીંચણ, બે હાથ અને મસ્તક–એમ પાંચેય અંગે પૂર્ણ (જમીનને લાગે તેમ) નમાવવાથી પંચાંગ પ્રણામ કહેવાય છે.” શ્રીવન્દનપંચાશકની ટીકામાં તે એ પંચાંગીને પણ એક જુદી મુદ્રા કહી છે, ત્યાં કહ્યું છે કે-“પ્રણિપાતદંડક (નમોળુ ણું)ના પ્રારંભમાં અને અંતે પંચાંગી મુદ્રાથી પ્રણામ કરાય છે. તેમાં બે હાથ, બે ઢીંચણ અને એક મસ્તક–એ શરીરના પાંચ અવયવો નમાવવારૂપ વિવક્ષિત આકૃતિ કરવી તેને પંચાંગી મુદ્રા કહેવાય છે. આને મુદ્રા એટલા માટે કહી છે કે–ગમુદ્રા વગેરેની જેમ આમાં પણ શરીરને અમુક આકારમાં રાખવાનું સ્થાપન કરવાનું હોય છે.” તથા " अण्णोणंतरिअंगुलि-कोसागारेहि दोहि हत्थेहिं । પિોર સુણસં– િતત્ નમુદત્ત શા” " चत्तारि अंगुलाई, पुरओ ऊणाइँ, जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ॥२॥" " मुत्तासुत्ती मुद्दा, जत्थ समा दोवि गम्भिआ हत्था । ते पुण निडालदेसे, लग्गा अन्ने अलग्गत्ति ॥३॥" (ચૈત્ય “મા ના ૨૫ તા ૨૭) ભાવાથ–“બે હાથની દશ આંગળીઓ એક-બીજની વચ્ચે રાખી, કોશના ડોડા જેવો હથેળીને આકાર કરી, બે હાથની બે કોણીયે પેટ ઉપર સ્થાપવાથી ગમુદ્રા થાય છે. (૧) જિનમુદ્રામાં–બે પગનાં પાવલાંની વચ્ચે આગળના ભાગમાં ચાર આંગળનું અને પાછળ પાનીના ભાગે ચાર આંગળથી ઓછું, એમ અંતર રાખી બે પગ સરખા રાખી ઉભા રહી બે હાથ નીચે લાંબા કરાય છે. (૨) બે હાથની આંગળીઓ પરસ્પર સામા સામી રાખી, વચ્ચેથી હથેળી પિલી રાખી, બે હાથ લલાટને લગાડવાથી અથવા બીજા આચાર્યોના મતે બે હાથ લલાટથી દૂર રાખવાથી મુકતાશુક્તિમુદ્રા થાય છે.” (એ સિવાયની ત્રણ નિશીહિ કહેવી, ત્રણ પ્રદક્ષિણા દેવી, ત્રણ પ્રણામ કરવા, ત્રણ દિશામાં જેવાને ત્યાગ કરે અને ત્રણ વાર પગ-ભૂમિનું પ્રમાર્જન કરવું-એ પાંચ ત્રિકનું સ્વરૂપ તે સ્પષ્ટ સમજાય તેવું છે.) એ પ્રમાણે દશ ત્રિકનું સ્વરૂપ કહ્યું. વિધિપૂર્વક કરેલું દેવપૂજાદિ કઈ પણ અનુષ્ઠાન પૂર્ણ ફળ આપે છે, અને અવિધિએ કરેલું અલપ ફળ આપે છે, અવિધિરૂપ અતિચારથી ઊલટું દુઃખનું કારણ બનવાને પણ સંભવ છે, માટે જ અવિધિએ ચૈત્યવંદન કરનારને મહાનિશીથસૂત્રમાં પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. ત્યાં સાતમા અધ્યયનમાં કહ્યું છે કે-“મવિહિપ વેબ વંવિના તકર છે પાકિર વિના, ગો અખિલી ગા$ ચંદ્રમાનો અનેહિ ગતરું કર પર ” રિ અર્થાત– “અવિધિથી ચૈત્યને વાંદે તેને પ્રાયશ્ચિત આપવું, કારણ કે–અવિધિ કરનારો બીજાઓને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે.” એ કારણથી જ પૂજા વગેરે સર્વ પવિત્ર ક્રિયાઓને અંતે અવિધિ-આશાતના થઈ હોય Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૮ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા૦ ૬૧ તેને અંગે મિથ્યા દુષ્કૃત (મિચછા મિ દુક્કડં) દેવું જોઈએ. વજન–અધિકારમાં “ઉત્કૃષ્ટ વન્દના કરતાં પ્રારંભમાં ઈરિયાવહિ પ્રતિક્રમણ કરવું” એમ કહ્યું છે તે યુક્ત છે, મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે-“gયાદિ ગપરિતાપ જ હિતા પણ રેગવંતનાથાવતથા ” અર્થાત–“ઈરિયાવહિં પ્રતિક્રમણ કર્યા વિના ચિત્યવન્દન, સ્વાધ્યાય, આવશ્યક વગેરે કઈ પણ અનુષ્ઠાન કરવું ક૯પે નહિ.” બીજી પણ પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ ઈરિયાવહિ પ્રતિક્રમણ કરીને કરવાથી જ શુદ્ધ થાય છે. શ્રીવિવાહચૂલિકામાં કહ્યું છે કે – " दिग्विढिकुसुमसेहर, मुच्चइ दिव्वाहिगारमझमि । ठवणायरिअं ठविउं, पोसहसालाइ तो सीहो ॥१॥" " उम्मुक्कभूसणो सो, इरियापुरस्सरं च मुहपुत्तिं । િિહ તો, રાત્રિ પહં પરૂ રાા ” ભાવાર્થ—“દિવ્યઅધિકારમાં તેણે દિવ્યત્રદ્ધિ, પુષ્પને મુગટ વગેરે મૂકી દીધું પછી ભૂષણોનો ત્યાગ કર્યો છે જેણે એવા તે સીહ, પૌષધશાળામાં સ્થાપનાચાર્ય સ્થાપન કરી, ઈરિયાવહિ. પૂર્વક મુહપત્તિનું પડિલેહણ કરી, પછી ચાર પ્રકારને પષધ કર્યો.” આવશ્યકણિમાં પણ કહ્યું છે કે-“ તલ્થ ઢઢો જામ રાવળો રચિત - स्सयं वचाइ, ताहे तेण पूरएण तिन्नि निसीहिआओ कयाओ, एवं सो इरिआई ढड्ढरेण सरेण f” અર્થાત–ત્યાં ડૂઢર નામને શ્રાવક શરીરચિન્તા કરીને જ્યારે ઉપાશ્રયે ગયે, ત્યારે તેણે ઉપાશ્રય પાસે પૂરક (મોટા) સ્વરથી ત્રણ નિસાહિઆઓ કરી, એ પ્રમાણે મેટા સ્વરથી ઈરિયાવહિ પ્રતિક્રમણ કર્યું.” વધુમાં– " ववहारावस्सयमहा-निसीहभगवइविवाहचुलासु । पडिक्कमणचुण्णिमाइस, पढम इरियापडिक्कमणं ॥१॥" ભાવાર્થ– વ્યવહારસૂત્ર, આવશ્યકસૂત્ર, મહાનિશીથસૂત્ર, ભગવતીસૂત્ર, વિવાહલિકા તથા પ્રતિક્રમણની ચૂર્ણિમાં પ્રથમ ઈરિયાપ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. એ રીતિએ શાસ્ત્ર પ્રમાણથી દરેક ક્રિયાના પ્રારંભમાં ઈરિયાવહિ પ્રતિક્રમણ કરવાનું કહેલું હવાથી હવે તેના અર્થ વગેરેનું વર્ણન કરે છે. તે સૂત્ર- છાનિ હિમાં' વગેરે “તરણ મિચ્છા મિ દુઃ' સુધીમાં સમજવું. તેમાં– “ હૃદછામિ વિલમાં રિબાવદિગાપ વિનાનrg” અર્થાત્“હું માર્ગમાં ચાલતાં થયેલી વિરાધનાથી (પાપક્રિયાથી) મુકત (શુદ્ધ) થવાને ઈચ્છું છું.” આને ભાવાર્થ એ છે કે-“ઈ એટલે ગમન-ચાલવું, તેને અંગેને જે માગે તે ઈરિયાપથ અને ત્યાં ચાલતાં થએલી (જીવહિં. સાદિ) વિરાધના તે ઈરિયાપથની વિરાધના, તેનાથી પાછા ફરવાને (તે પાપથી શુદ્ધ થવાને) ઈચ્છું છું-એમ વાકયને અર્થ સમજવો. હવે જે આ પાઠને ઉપર પ્રમાણે જ અર્થ કરીએ તે માત્ર જતાં-આવતાં થયેલી વિરાધનાને અંગે જ ઈરિયાવહિ કરવાનું બને ! તે સિવાયનાં નિદ્રામાંથી જાગ્યા પછી, લેચ કર્યા પછી કે બીજા અનેક કારણે ઈરિયાવહિ પ્રતિક્રમણ કર્યું છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ - - -- પ્રઃ ૩-દિનચર્યા-ઈરિ૦ પ્રતિકમણનું વિધાન ! ૩ તે સત્ય ઠરે, તે માટે તેને બીજો અર્થ એમ જણાવ્યું છે કે-“ઈરિયાપથ એટલે સાધુને સર્વ આચાર” આ અર્થ મતિકપનારૂપ નથી, શાસ્ત્રમાં કહ્યું જ છે કે જો ચાનાવિ મિક્ષુવત” અર્થાત–“ઈપથ એટલે ધ્યાન, મૌન વગેરે સાધુનું સઘળું વ્રત–આચરણ” નદી ઉતરવાથી, શયન કરવાથી કે એવાં બીજા કારણોથી જે જે અંશે સાધુઆચારના ઉલ્લંઘનરૂપ વિરાધના થાય, તે તે “ઈપથની વિરાધના” તેનાથી પાછા ફરવાને એટલે શુદ્ધ થવાને ઈચ્છું છું - એ અર્થ પણ સમજે. વસ્તુતઃ સાધુઆચારનું ઉલંઘન સાધુએ વજેલાં જીવહિંસા, અસત્ય, ચેરી વગેરે પાપના સેવનરૂપ છે અને તે સર્વમાં જીવહિંસાની મુખ્યતા છે; કારણ કે–બાકીનાં અસત્ય, ચેરી, મિથુન કે પરિગ્રહ આદિ પરિણામે હિંસાનાં કારણરૂપ હોવાથી હિંસામાં જ તે સઘળાંને સમાવેશ થાય છે, માટે જ આ સૂત્રમાં સર્વ પાપના સંગ્રહરૂપ જીવહિંસા-પ્રાણાતિપાતને મુખ્ય ગણી તેની શુદ્ધિને ક્રમ બતાવ્યો છે. અહીં પહેલી સંપદા (વાકય) પૂર્ણ થઈ. (વાકય પૂર્ણ થાય ત્યાં વિરામ લે-એ ભાષાશુદ્ધિ છે, માટે દરેક સૂત્રમાં જ્યાં જ્યાં સંપદા પૂર્ણ થાય ત્યાં ત્યાં બોલતાં અટકવું, અન્યથા દેષ ગણેલે છે.) હવે તે વિરાધનાનાં કારણો કહે છે-“મurrગમ' એટલે “સ્વસ્થાનથી અન્યત્ર જવું તે ગમન અને પાછું આવવું તે આગમન;” આ જવા-આવવામાં થયેલી વિરાધનાથી, અહીં બીજી સંપદા પૂર્ણ થઈ. હવે વિરાધનાના પ્રકારો કહે છે કે-“ મળે, વીગમળ, બિલીમ' અહીં “પ્રાણ એટલે બેઈન્દ્રિયથી પંચાન્દ્રય સુધીના સર્વ જી, બીજ એટલે (સર્વ સ્થાવર–એકેન્દ્રિય જીવે તથા) સર્વ પ્રકારનાં બીજો અને હરિત એટલે સર્વ પ્રકારની લીલી વનસ્પતિ,” એમાંના કોઈને પણ આક્રમણ કરવાથી એટલે પીડવાથી થયેલી વિરાધના. આ પાઠમાં બીજ અને હરિત એ બે શબ્દ જુદા કહીને એ સ્પષ્ટ કર્યું છે કે–સર્વ બીજે અને તે સિવાયની પત્રપુષ્પાદિ દરેક વનસ્પતિઓ પણ જીવરૂપ છે. અહીં ત્રીજી સંપદા પૂર્ણ થઈ. કોરાત્તિજ-gr-r-મ-મીરા-સંતા-રન્નામ” “ઓસા” એટલે ઠાર, ઠારનું પાણી જે બહુ બારીક બિન્દુરૂપ હોય છે તે, આથી એ સૂચન થયું છે કે–સૂક્ષ્મ માત્ર પણ અપૂકાય જીવો. ની વિરાધના કરવી નહિ; “ઉનિંગ” એટલે જમીનનાં ગોળ છિદ્રો કરીને રહેનારા ગર્દભ આકારના જીવો અથવા કીડીનગરો; “પણુગ” એટલે પાંચેય રંગની લીલફૂગ (સેવાલ) “દગમદી” એટલે લોકોની અવરજવર વગેરે ન થયું હોય તે સ્થાનને કાદવ, અથવા “દ” એટલે અપૂકાય અને “મટ્ટી” એટલે પૃથ્વીકાય; “અક્કડા” એટલે કોળીઆ અને “સંતાણું એટલે તેની જાળ, ભેગે અર્થ કરોળીયાની જાળ; એ પ્રમાણે ઠાર વગેરે કરોળીયાની જાળ સુધીના જેને “ સંયમને” એટલે આક્રમણ કરવાથી થયેલી વિરાધના. અહીં ચેથી સંપદા પૂર્ણ થઈ.. હવે નામવાર કેટલા છ ગણાવી શકાય ? માટે કહે છે કે- “જે જે લીવ વિદિવા” અર્થાત-જે કઈ જી વિરાધ્યા (દુ:ખ પમાડયા) હોય. અહીં પાંચમી સંપદા પૂર્ણ થઈ. જે કઈ એટલે ક્યા કયા છે ? તે કહે છે કે-“વિના-રિક-સેરિકા-વંકરિના”િ અર્થાત–“માત્ર સ્પર્શન (ચામડી) એક જ ઈન્દ્રિયવાળા પૃથ્વીકાયાદિ, સ્પશન અને Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ [ ધ॰ સં૦ ભા૦ ૧–વિ॰ ?-ગા॰ ૬૧ જીભ એ ઇન્દ્રિાવાળા શ`ખાદિક; 'સ્પન, જીભ અને નાક ત્રણ ઇન્દ્રિયેાવાળા કીડી આદિ; સ્પર્શન, જીભ, નાક અને આંખ એ ચાર ઇન્દ્રિયાવાળા વીંછી આદિક; અને સ્પર્શન, જીભ, નાક, આંખ, કાન એ પાંચય ઇન્દ્રિયાવાળા નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ; એમ એકેન્દ્રિ યથી પંચેન્દ્રિય સુધીના સામાન્યથીં પાંચ પ્રકારના જીવેને દુ:ખી કર્યાં હાય. અહીં છઠ્ઠી સંપા પૂર્ણ થઈ. 4 : હવે દુ:ખી કરવાના દશ પ્રકારો કહે છે-“ મિયા-વૃત્તિ-હેલિયા-સંયાવા-સંક્રિયાપયિાથિયા-જિલ્લામિયા પવિત્રા ટાળો ઢાળ-સંજામિન-નીવિજ્ઞાઓ વવવિયા।” તેમાં ‘અમિદ્દતા’ એટલે સામે આવતાને પગથી ઠાકર લગાવી કે ઉપાડીને ફેંકયા, ‘ વર્તિતા ’ એટલે ઢગલા કર્યાં કે ઉપર ધૂળથી ઢાંકયા, ‘ ,ષિતાઃ' એટલે જમીન સાથે દબાવ્યા (ભીસ્યા) કે અલ્પ માત્ર ચૂર્યાં, સંસિલા' એટલે એક બીજાનાં પરસ્પર અવયવા દખાય તેમ સંકડાવ્યા, ‘ સંયદિતા ' એટલે ઘેાડાક સ્પ (સ ંઘટ્ટો) કર્યો, ‘ ાિપિતા ’ એટલે ઘણી રીતિએ ( સખ્ત ) પીડા કરી.‘ ક્રુમિતા ’ એટલે મરતુલ્ય ( બેભાન ) કર્યા, ‘ અવરાવતા ' એટલે અત્ય'ત ત્રાસ પમાડયા, ‘ વસ્થાનાત્ પસ્થાન સંમિતા' એટલે તેના સ્થાનથી વિખૂટા કર્યા-અન્ય સ્થાને મૂકયા, અરે! ‘ નીવિતાવ્ વ્યપત્તવિતા’ એટલે મરણુ નિપજાવ્યું. એ દશ પ્રકારે દુઃખી કર્યા હોય. અહીં સાતમી સપા પૂર્ણ થઈ, હવે તે પાપની શુદ્ધિ માટે કહે છે કે- “ તલ મિચ્છા મિ દુધી૩ ’” અર્થાત્¬' થયેલુ તે મારૂ' પાપ મિથ્યા-નિષ્ફળ થાઓ ! નાશ પામેા ! ’ આ ‘ મિચ્છામિ દુધીનું ' ના પ્રતિઅક્ષરના અર્થ કહ્યો છે કે “મિત્તિ મિમત્તે, અંત્તિ ૩ ટોસાળ છાયો હો | मिति य मेराइ ठिओ, दु'ति दुर्गुछामि अप्पानं ॥१॥ “ યુત્તિ દ મે વાવ, ત્તિ ૫ કેથેમિ તં ઉસમેળ । ક્ષો મિચ્છાતુલન પંચવરત્નો સમાસેળ ાર” (ગાત્ર૦ નિ૬૮૬-૧૮૭) ભાવાર્થ-“ મિ-છા-મિ-ટુ-ધ-નું ' એ છ અક્ષરોમાં પડેલા મિ' મૃદુ-માદ વપણાના અમાં છે. અર્થાત્ કાયાથી નમ્ર અને ભાવથી લઘુ ખનીને ખીજો છા’ દાષા લાગ્યા હાય તેનુ છાદન કરવા માટે છે, એટલે કે હવે ફરી નહિ કરવાના નિર્ણય પૂર્ણાંક, ત્રીજો ‘મિ' ના અ માઁદામાં ( ચરિત્રના આચારામાં ) સ્થિર બનીને અને ચાથા ૐ ના અ (મારા પાપી આત્માની ) દુગચ્છા (નિંદા) કરૂં છું. ચારેય અક્ષરાના સળંગ અર્થ એ છે કે કાયાથી અને ભાવથી નમ્ર બનીને મર્યાદામાં રહેલા હૈ' દાષાને આચ્છાદન કરવા મારા પાપી આત્માને નિન્દુ છું. પાંચમા ‘જ’ એટલે ‘મ્હે કરેલા પાપનુ એમ પાપની કબુલાતપૂર્વક, છઠ્ઠો ’ એટલે ‘ડયન’ (ઉપશમ દ્વારા ઉલ્લ’ઘન) કરૂ છુ.. એ ‘મિચ્છામિ દુક્કડ’ પદના અક્ષરાના સક્ષેપમાં અ છે” અહી આઠમી સંપદા પૂર્ણ થઈ. એ પ્રમાણે સમ્યગ ‘મિથ્યાદુષ્કૃત ' કરનારને ( અઇમત્તા મુનિની જેમ ) શીઘ્ર સમ્પૂર્ણુ કના પણ ક્ષય થાય છે. આ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના મૂલ પંચવિધ જીવાના ૫૬૩ ઉત્તર ભેદ્દા થાય છે. તે 33 Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ પ્ર૦ ૩-દિનચર્યા-ઇર્યામાં મિચ્છામિ દુક્કડના પ્રકારે ]. દરેકને અહીં જે “મિચ્છા મિ દુક્કડે” દેવાય છે, તેના આ પ્રમાણે ૧૮૨૪૧૨૦ ભેદ થાય છે. નરકમાં સાત પ્રકારના નારકીઓના દરેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ બે બે પ્રકારે ગણતાં ચૌદ પ્રકારના નારક છે; તિર્યંચમાં–પૃથ્વી–પાણી–અગ્નિ-વાયુ અને સાધારણ વનસ્પતિ, એ દરેકને સૂક્ષ્મ તથા બાદર ગણતાં દશ, દશને વળી પર્યાપ્તા અને અપર્યાપ્ના ગણતાં ૨૦ અને તેમાં પ્રત્યેક વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય એ ચાર સૂક્ષ્મ હતા નથી–બાદર જ હોય છે, માટે તે દરેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે બે ગણી રમઠ પ્રકારો મેળવતાં ૨૮ થયા. તેમાં પંચેન્દ્રિય તિર્યંચના જળચર-સ્થળચર–ખેચર-ઉપ પરિસર્ષ અને ભુજપરિસર્પ,-એ પાંચના ગર્ભજ અને સંમૂઈિમ ગણતાં દશ, અને દેશના પર્યાપ્તા તથા અપર્યાપ્તા બે પ્રકારે ગણતાં ૨૦ થાય તે મેળવતાં કુલ ૪૮ પ્રકારના તિર્યંચગતિના છ થયા. મનુષ્યમાં–પાંચ ભરત, પાંચ એરવ્રત અને પાંચ મહાવિદેહ-એ પંદર કર્મભૂમિઓ; પાંચ હિમવંત, પાંચ હિરણ્યવંત, પાંચ હરિ. વર્ષ, પાંચ રમ્ય, પાંચ દેવકુફ અને પાંચ ઉત્તરકુરૂ-એ ત્રીશ અકર્મભૂમિએ (યુગલિક ક્ષેત્રે) તથા હિમવંત અને શિખરી નામના બે પર્વતના લવણસમુદ્રમાં રહેલા ચાર છેડાઓની બલ્બ મળી આઠ દાઢાઓ (શાખાઓ) ઉપર પ્રત્યેકમાં સાત સાત દ્વીપ છે તે કુલ છપ્પન અંતરદ્વી. એ પ્રમાણે કુલ ૧પ૩૦+૫૬=૧૦૧ મનુષ્યક્ષેત્રે છે, તેમાં રહેલા પર્યાપ્તા અને અપર્યાપ્તા ગર્ભ જ તથા અપર્યાપ્તા સમુઈિમ (મનુષ્ય જે ગર્ભજ મનુષ્યના સત્તર પ્રકારનાં અશુચિ સ્થમાં ઉપજે છે અને અપર્યાપ્તા જ મરે છે તે) એમ ત્રણ ત્રણ ભેદ ગણતાં કુલ ૧૦૧૪૩=૩૦૩ પ્રકારના મનુષ્ય થયા: દેવામાં–દશ પ્રકાર ભવનપતિના તથા સેલ વ્યંતર (અને વાણથંતર)ન, ચંદ્રસૂર્ય–ગ્રહ-નક્ષત્ર અને તારા, એ પાંચ (મનુષ્યલોકમાં ફરતા છે તે ) ચર અને (મનુષ્યક્ષેત્રની બહાર અવસ્થિત છે તે) સ્થિર, એમ બે પ્રકારો ગણતાં કુલ દશ પ્રકારો તિષીના; વિમાનિકમાં બાર દેવલોકના ૧૨, નવ પૈવેયકના ૯, પાંચ અનુત્તર વિમાનના ૫ અને નવ પ્રકારના લોકાતિકના ૯, તેમજ (પહેલા-બીજા દેવલોક નીચે, ત્રીજા દેવલેક નીચે અને છઠ્ઠા દેવલોક નીચે રહેનારા એમ) ત્રણ પ્રકારના કિબિષિઆ દેના ૩, ભરત અને અરવત નામના દશ ક્ષેત્રમાં આવેલા દશ વૈતાઢય પર્વત ઉપર (તેની બીજી મેખલામાં) રહેનારા “અન્ન-પાણસયણ-વ-લેણુ-પુષ્પ-ફળ-પૂર્વ—બહુફળ અને અવિપત્તિ ” એ દશ પ્રકારના તિર્યગજાભક દેના ૧૦ તથા પંદર પ્રકારના પરમાધામી દેના ૧૫; એમ કુલ (૧૦+૧૬+૧૦+૧૨૯૫«+૩+૧૦ +૧૫= ) ૯૯ પ્રકારના પર્યાપ્તા અને અપર્યાપ્તા બબ્બે ગણુતાં દેવના પ્રકારે ૧૯૮ થયા. એમ નારકી ૧૪, તિર્યંચ ૪૮, મનુષ્ય ૩૦૩ અને દેવે ૧૯૮ મળી છના કુલ ૫૬૩ પ્રકારે શાસ્ત્રમાં કહ્યા છે, તેને ઈરિયાવહિ સૂત્રમાં કહેલા “મા વગેરે વિરાધનાના દશ પ્રકારથી ગુણતાં પ૬૩૦ થયા, તે પણ કઈ રાગથી અને કેઈ દ્વેષથી હણે, માટે બેથી ગુણતાં ૧૧૨૬૦ થયા; તેને પણ મન, વચન અને કાયા-એ ત્રણ ગથી ગુણતાં ૩૩૭૮૦ થયા, તેને કરવું, કરાવવું અને અનુમેદવું-એ ત્રણ કરણેથી ગુણતાં ૧૦૧૩૪૦ થયા તેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળે ગુણતાં ૩૦૪૦૨૦ થયા અને તેને 1-અરિહંત, ૨-સિદ્ધ, ૩-સાધુ, ૪-દેવ, પ-ગુરૂ અને ૬-આત્મા–છની સાક્ષીએ “મિચ્છા મિ દુક” દેવાય, માટે છથી ગણતાં કુલ ૧૮૨૪૧૨૦ ભેદે થયા એ રીતિએ જીવના ૫૬૩ ભેદે અને “મિચ્છા મિ દુક્કડં” ના પ્રકારોને એ જણાવનારી Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ [ધ૦ સ૦ ભા૰૧-વિ૦ ૨ ગા૦ ૬૧ આગમમાં કહેલી ગાથાએ આ પ્રમાણે છે— चउदसपय अडचत्ता, तिगहिअतिसया सयं च अडनउअ । चउगइ दसगुण मिच्छा, पणસહસા અમય તીતા ચ શા” “ નેરબા સવિદ્યા, વગ-વન્તત્તપોળ ચડસા । બદરાફसंखा तिरिટ્રેનર—દેવાળ કુળ દ્યું રા ’” “ સૂવિવારળતા, થીસ સેમતવિસ્ટ દેવ ! મેયરપજ્ઞેયર, નજ-યણ-ન૪-૭૬-મુત્ર વીસ ારી।। ” “ વાસતીસ-પન્ના, Çામ્મા તદંતरद्दीवा । गप्भयपज्जअपज्जा, मुच्छय अपज्जा तिसयतिनि ॥४॥ મત્રળ—પરમા ગમય, વાયર સ પનર સ ચ સોમાં ૨-થિરનોવત્તાં, વિિિક્ષતિક નવ ય જોવંતા ।।!! ” “ कप्पा गेविज्जणुत्तर, वारस व पण पजत्तअपजत्ता | अडनउअसयं अभिहय-वत्तिय माईहिं दसगुणिया ॥६॥ एवं च-“अभिहयपयाइदसगुण, पणसहसा छसय तीस य भेया । ते रागदासद्गुणा, इकारस તો સચા સટ્ટી ।। મળ–વય–ાદ્ મુળિયા, તિત્તીસસલ સત્તસયસીબા/ વારળ-કળાमई, लक्ख - सहस्सा तिसयचाला ||८|| " " कालतिगेणं गुणिया, तिलक्खच सहस वीस अहिआ T । રિહંત—સિદ્ધ—સાદૂ—તેવ-ગુરુ-ઞળ-સવવીદ્િ ॥n अट्ठारसलक्खाई, चवीससहस्स एसवीसा | हरिआ मिच्छादुक्कड - पमाणमेवं सुए भणिअं ॥ १० ॥ ** ↓↓ 21 ભાવા આ ગાથાઓના અથ ઉપર પ્રમાણે સ્પષ્ટ હાવાથી સ્વયં સમજી લેવા. માત્ર છ સાક્ષીમાં ‘ સાધુ’ એટલે સ સાધુઓ અને ‘ગુરુ' એટલે પેાતાને જેનાથી ઉપકાર થયા હાય તે–એમ ભેદ સમજવા. ‘દેવ’શબ્દથી શાસનાધિષ્ઠાયક કે ક્ષેત્રાધિષ્ઠાયક દેવ સમજવા. આ ઇરિયાવહિ સૂત્રમાં આઠ વાકયોરૂપ સ'પદ્માએ જણાવી તેનાં ( તે તે વાકયોનાં ) આદિષદોને જણાવનારી ગાથા આ પ્રમાણે છે~~ 9 ૬ ૨૬છા—ગમ-વાળ–ગોસા, નેમ-નિતિ-મિયા તમ્ । अड संपय बत्तीसं, पयाइँ वण्णाण सदसयं ॥ १ ॥ * 44 ܙܕ ભાષા—“ ૧–ઇચ્છા૦, ૨-ગમ૦, ૩-પાણ૦, ૪-મસા॰ ૫–જેમે જીવા॰, –એગિ દિયા, ૭–અભિહયા, અને ૮–તસ॰, એ આઠ પટ્ઠા અનુક્રમે પ્રત્યેક સંપદાઓનાં આદિપદે છે. રિચાવહિં સૂત્રમાં કુલ આઠ સંપદા, ખત્રીશ પટ્ટો અને દોઢસે વર્ણો (સ્વર) છે. ” ܕ એ પ્રમાણે શાસ્ત્રમાં જણાવેલાં દશ ૨૭ પ્રાયશ્ચિત્તોમાંનાં ‘ પહેલું આલેાચના અને બીજું પ્રતિક્રમણ ' પ્રાયશ્ચિત્ત કરવા માટે ઇરિયાવહિં સૂત્ર કહીને પાંચમા ‘કાઉસ્સગ્ગ ' નામના પ્રાય શ્ચિત્તથી વિશેષ આત્મશુદ્ધિ કરવા માટે આ પ્રમાણે કહેવું— ૨૬. શ્રીચૈત્યવન્દનભાષ્યમાં ઇચ્છા ર૦ ગમ॰ પાણા॰ જેમે મેગિદિ॰ અભિ॰ તરસ-એમ કહેલુ હાવાથી, પહેલી સંપદાના એ ભાગા કરી એ ગણી છે અને ત્રીજી—ચાથી સંપદાને ભેગી એક ગણી છે, ત્યાં ૧૯૯ વણ કથા છે, તે ‘તસઉત્તરી ' ના મળીને કથા છે માટે બરાબર છે. ૨૭. ૧–આલેચના એટલે કરેલી ભૂલ ગુદિને કહી જણાવવી, ૨-પ્રતિક્રમણ એટલે મિચ્છા મિ દુક્કડં દેવા, ૭-મિત્ર એટલે પહેલુ' અને ખી–બન્ને પ્રાયશ્ચિત્તો કરવાં, ૪-વિવેક એટલે દોષિત આહાર · વગેરેના ત્યાગ કરવા (પરિઝવવુ.), પ–કાઉસ્સગ્ગ એટલે દુ:સ્વપ્નાદિન અંગે કાઉસ્સગ્ગ કરવા, ૬-તપ એટલે આયખીલ વગેરે તપ કરવા, છ-છેદ એટલે દીક્ષાદિ પર્યાયને અમુક પ્રમાણમાં છેદ કરવા, ૮-મૂલ એટલે Page #456 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યાતસ્સઉત્તરી ને અન્નત્થસૂત્રના અર્થો છે. ૪૦૩ મૂળ સૂત્ર “ ત ત્તરાખેળ વગેરે કામ કરતા સુધી. આ સૂત્રને ઈરિયાસૂત્ર સાથે આ રીતિએ સંબંધ છે કે-ઈરિયાવહિ દ્વારા જેનાં આચના અને પ્રતિક્રમણ એ બે પ્રાયશ્ચિત્ત કર્યા તે અતિચારોને અંગે આ સૂત્ર દ્વારા “ડી ” વગેરે હેતુથી “કાઉસ્સગ” નામનું પ્રાયશ્ચિત્ત કરવાનું છે. તેમાં “ઉત્તરીકાળા ' એટલે “અનુત્તરને ઉત્તર કરવું ?-પુનઃ સંસ્કાર કરવાપૂર્વક વિશેષ શુદ્ધ કરવું. તાત્પર્ય કે-ઈરિયાવહિ દ્વારા શુદ્ધિ કરીને પુનઃ વિશેષ શુદ્ધિ કરવી તે ઉત્તરીકરણ કહેવાય છે. અર્થાત જે અતિચારનું ઇરિથી આલેચનાદિ કર્યું, તે અતિચારોની પુનઃ શુદ્ધિ માટે કાઉસ્સગ કરૂં છું વળી પછિન્ન” માં ચિત્ત=આત્માની કે મનની “પ્રાય: શુદ્ધિ કરે છે, અથવા “પાપને છેદે તે પ્રાયશ્ચિત્ત” એનું વ્યાકરણના “મા” સૂત્રથી પાયછિત્ત બને છે, તે કરવાથી આ ઊત્તરીકરણ થાય માટે કહે છે કે-“છિન્ન ” એટલે (કાઉસ્સગ નામનું પાંચમું) પ્રાયશ્ચિત કરવા દ્વારા તે પ્રાયશ્ચિત્ત પણ વિશુદ્ધિ દ્વારા થાય, માટે વિહીકાળો' એટલે અતિચારે દૂર કરવાથી થએલી આત્માની નિર્મલતા વડે; અને આ આત્માની નિર્મળતા પણ શલ્યના અભાવે થાય, માટે “વિતાવળ એટલે માયા, નિયાણુ અને મિથ્યાત્વ-એ નામના ત્રણ શલ્યથી યુકત આત્માને શલ્યરહિત બનાવવા દ્વારા, એમ હેતુ હેતુમ ભાવ સમજ. “gવાળ વમા નિયા ' એટલે સંસારના કારણભૂત જ્ઞાનાવર યાદિ પાપકર્મોને નાશ કરવા માટે “કામિ કા ' ધાતુઓના અનેક અર્થો થાય છે-એ ન્યાયે અહીં “ઠામિ” એટલે કરું છું અને “કાઉસ્સગ્ગ' એટલે કાયવ્યાપારના ત્યાગને, અર્થાત્ શારીરિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરું છું. (એ પ્રમાણે તસઉત્તરી સૂત્રથી કાયાની પ્રવૃત્તિઓને તજુ છું એમ કહ્યું. હવે તેમાં ન રેકોય તેવી કે જરૂરી પ્રવૃત્તિઓની અપવાદરૂપે છૂટ રાખવા માટે “અસ્થિ સૂત્ર કહે છે.) કાઉસ્સગ્નમાં શું કાયાની સઘળી પ્રવૃત્તિઓ છોડવાની છે? ના. ત્યારે કયી કયી તજવાની છે? “મન્ના'=આટલી મૂકીને બાકીની ! કયી કયી મૂકીને? ‘રિપથી માંડીને “gવમgf” સુધીની પ્રવૃત્તિઓ મૂકીને બાકીને ત્યાગ કરૂં છું. તેનું વર્ણન આ પ્રમાણે છે–ાહિg' એટલે ઉંચે (અંદર) શ્વાસ લે તે ઉચ્છવાસ. “આ પદેમાં ત્રીજી વિભક્તિ પંચમી અર્થે છે તથા “રિસિઘi' એટલે નીચે શ્વાસ મૂક (બહાર કાઢ) તે નિઃશ્વાસ, “ન્નસિપ' એટલે ખાંસી, “રા ' એટલે છીંક, “મા ” = બગાસું આવવાથી “ હુvi” એટલે ઓડકાર, “વાથનિર ” એટલે અપાન વાયુ થે. આ ખાંસી આદિ શરીરગત વાયુના પ્રકોપથી થાય તેને રોકવાથી રોગ થાય માટે નહિ રેકતાં મુખે હાથ વગેરે રાખી જયણાથી વાથી શરીરમાં રોગ થાય માટે કવાં નહિ, પણ મુખે હાથ. મુહપત્તિ વગેરે રાખી યતનાપૂર્વક કરવાં અને વાતનિસર્ગ પણ અવાજ ન થાય તેમ કરો, ‘મમટીપ' એટલે અકસ્માત ચકી આવવી, “મુછા” એટલે પિત્તપ્રકોપથી સહજ મુચ્છ આવવી, આ ચક્રી અને મૂર્છાના પ્રસંગે પડી જવાય તે જીવવિરાધના થવાને સંભવ હોવાથી બેસી જવું. વળી દુëિ - શાર્દિ એટલે શરીરની રોમરાજી વગેરે સૂક્ષમ (સ્વલ્પ) હાલે, “સુહુ છેટલ’’ એટલે મલથી ફરી વ્રત ઉચ્ચરવું, ૮-અનવર થાય એટલે અમુક તપ વગેરે પૂર્ણ થાય તે પછી ફરી વ્રત આપવું, અને ૧૦-પારાંચિત એટલે સર્વ પ્રાયશ્ચિત્તોથી ભારે જે આચાર્યને આપવામાં આવે છે. (જઘન્યથી. છ માસ-ઉત્કૃષ્ટથી બાર વર્ષ અવ્યકતવેષે અજ્ઞાત પ્રદેશમાં વિચરે, પછી વ્રત આપવું તે.) Page #457 -------------------------------------------------------------------------- ________________ sex [ ધ॰ સ૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ સૂક્ષ્મ શ્લેષ્મના સંચાર થાય, ‘સુન્નુમૈક્ત્તિ વિઠ્ઠલાàદિ * એટલે સૂક્ષ્મ-અપ આંખની પાંપણ વગેરે ફરકે-એ ખાર કારણેાને મૂકીને બાકીની ચેષ્ટાઓને તનુ છું, એ વાતને સ્પષ્ટ કરવા માટે કહે છે કે-‘ વમાäિ માăિ અમો અવિદ્દિો મુન્નમે હાલસો' એટલે એવગેરે અપવાદ્ગાથી ( તે તે ક્રિયા થવા છતાં) મારા કાઉસ્સગ્ગ સર્વથા અભગ્ન (ખંડન) અને લેશ પણ વિરાધનારહિત નિર્દોષ થાઓ. અહી’ ‘ વમાર્’એટલે ‘એ વગેરે' કહ્યું તેમાં ‘વગેરે’ પદથી પહેલાં જણાવી તે ખાર ઉપરાંત પણુ કાઉસ્સગ્ગમાં ૧- અગ્નિ ( દીવા વગેરે ) કે વિજળીને પ્રકાશ શરીરને સ્પર્શે તેા કામળ વગેરે ઓઢવાથી કે જે આગ લાગે તે ખસવાથી, ૨- ખિલાડી, ઉંદર વગેરે પંચેન્દ્રિય પ્રાણીની આડ પડે, એટલે કે તે કાઉસ્સગ્ગ કરનારની અને સ્થાપ નાચાર્યની વચ્ચે થઈને નીકળે તેા તેવી આડથી બચવા માટે ખસવાથી, ૩- ચારના કે રાજા વગેરેના ભય જાગે, અને ૪– પેાતાને કે ખીજા સાધુ વગેરેને સ્પદંશ થાય-એમ ચાર કારગેાથી અપૂર્ણ કાઉસ્સગ્ગ મૂકી ૢ તે પણ ભાગે નહિ કહ્યું છે કે“ગાળીયો િિતજ્ઞ ૧, વોચિલોમારૂ ટ્રીકો વા | आगारेहिँ अभग्गो, उस्सगो एवमाईहिं ॥ १ ॥ " ( आव० निर्यु० १६१३ ) ભાવા – અગ્નિના ઉપદ્રવ ( શરીરે પ્રકાશ લાગે કે આગ વગેરે સળગે તેના ) થી, છિદિર' એટલે પંચેયિની આડ પડવાથી, ‘એહી’ એટલે ચાર અને ખાભ' એટલે ઉપદ્રવ અર્થાત્ ચારના ઉપદ્રવ કે આદિ શબ્દથી રાજાદિના ઉપદ્રવથી, અને ‘દી’= ( દીર્ઘ -લાંબુ ) એટલે સપર, તેના ‘ડક્કો’ એટલે દશ લાગવાથી-એ ચાર કારણેામાં પણ મારા કાઉસ્સગ્ગ અખંડિત રહેા.” પૂર્વ નામપૂર્વક કહેલી ઉચ્છ્વાસ વગેર ખાર તથા આદિ શબ્દથી ખતાવેલી આ અગ્નિ, આડ, ચૌરાદિક ઉપદ્રવ અને સદશમલી સેાલ ક્રિયાઓ થવા છતાં પણ મારા કાઉસગ્ગ અખંડ અને નિરતિચાર થા. [ઉપા॰ શકા-‘ ઉપર કહ્યાં તે કારણેા માટે કપડું ઓઢવાના કે ખસવા વગેરેના પ્રસંગ આવે તે ‘નમા અરિહંતાણુ” કહી કાઉસ્સગ્ગ પારીને તેમ કરવામાં શી હરકત છે ? ઉલ્ટું તેમ કરવામાં કાઉસગ્ગના ભંગ ન થાય. સમાધાન- અહી. કાઉસગ્ગનું પ્રમાણ સામાન્યતઃ માત્ર ' નમે અરિહંતાણું ’ કહે તેટલું જ નથી, કિન્તુ જયારે જેટલા લેગસ કે નવકાર વગેરેને કાઉસગ્ગ કરવાના હોય તેટલા તે પૂર્ણ કરીને ઉપર્ ‘નમે અરિહંતાણું' કહેવું, એ કાઉસ્સગ્ગનું પ્રમાણુ છે; માટે કાઉસ્સગ્ગ પૂર્ણ થવા છતાં ‘નમેા અરિહંતાણું ’ કહ્યા વિના જ પારે તા પણુ ભંગ થાય અને અપૂર્ણ કાઉસ્સગ્ગે ‘નમેા અRsિતાણું ' કહીને પારે તે પણ ભંગ થાય. આથી જેટલેા કાઉસગ્ગ કરવાના હાય તેટલા પૂર્ણ ગણીને ‘ નમે અરિહંતાણુ' કહેવું; એ કાઉસ્સગ્ગની મર્યાદા છે. ] હવે એ કાઉસ્સગ્ગના સમયનું પ્રમાણ કહે છે કે-“ નાવ તાળું મથવતાળ નમુક્કારેળ ન ૨ેઈમ અર્થાત-જ્યાં સુધી અરિહંત ભગવંતને ‘ નો વિસ્તૃતાળ ’એ પદથી નમસ્કાર ન કરૂં ત્યાં ૨૮. ખાકીના કાઉસ્સગ્ગ તે કારણેાથી નિવૃત્ત થયા પછી કરે અગર કરીથી પૂર્ણ કરે, પણુ વચ્ચે છેડવા છતાં દોષ લાગે નહિ. Page #458 -------------------------------------------------------------------------- ________________ પ્રઃ ૩-દિનચર્યા- “અન્નત્થ” સુત્રના અર્થ તથા કાઉસ્સગ્નના ૧૯ દો] સુધી મારે કાઉસગ્ગ છે. હવે કાઉસગ્ગને વિધિ કહે છે કે-“ તાવ જા જ મોજ જ્ઞાન અલ્પા સિનિ' અર્થાતુ- “તાર =ત્યાં સુધી “મur =મારી, “વાવે”=શરીરને, “કાળ' =સ્થાનથી ઉભા રહેવું વગેરે સ્થિર કરવા દ્વારા, “મો '=સુખથી-મનન કરવા દ્વારા, ‘મા ’ =ધ્યાનથી મનમાં શુભ ચિંતવન દ્વારા, “સિરામિ'=તનું છું; અર્થાત્ પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ લેગર્સ વગેરે કાઉસગ્ન કરું ત્યાં સુધી મનથી શુભ ધ્યાન, વચનથી માન અને કાયાથી સ્થિરતા સિવાયની પ્રવૃત્તિઓને ત્યાગ કરું છું. એ પ્રમાણે “અસ્થ૦ * સૂત્રને અર્થ કહ્યો, પચીસ શ્વાસે છુવાસ તે ‘ઘાયમા સારા” અર્થાત એક પદને એક શ્વાસોચ્છવાસ ગણ-એમ શાસ્ત્રની મર્યાદા હેવાથી, લેગસ ઉજજો અગરે થી ચંદેસુ નિમ્મલલયરા” સુધીની સવા છ ગાથાઓનાં ગણતાં ૨૫ પદે થાય, માટે ઈરિયાવહિને અંગે ૨૫ શ્વાસોચ્છવાસને કામ સગ કરવા માટે “ચંદેસુ નિર્મલયા” સુધી લેગસ્ટ ગણવો. હવે કાઉસ્સગ્ગ કરતાં ઓગણીસ દેને સંભવ છે તે જણાવે છે. ઘણા ૨-૪થા જ રૂ-મે- ક-માણે ય -સવરી દવઘુ ૭–નિયરું ! ૮-૪પુર -થા ૨૦-૩ી, ૨૨-સંગ ૨૨-છ ય રૂ.વાયત ૪-વિદેશ १५-सीरोकंपिय १६-मृए, १७-अंगुलिभमुहा य १८-बारूणी १९-पेहा । નાહી-જય-ર-૩રક્ષારિય પરિનિ શુ રા” (શ્રાવિશ૦ ના રૂ૪-૨૫) पाठान्तरे 'एगुणवीसा दोसा, काउस्सग्गरस वज्जिज्जा॥' ભાવાથ–“કાઉસગ્નમાં ઘડાની જેમ એક પગ વાંકા-છેડે રાખે તે વોટરો, લતા એટલે વેલડી પવનથી કંપે તેમ શરીર કંપાવે તે ૨-ઢતવિક, થાંભલા કે ભીંત વગેરેનું આલે. બન (ટેકે) લે તે રૂ-તમોગ, ઉચે છતને-માળીયાને કે અન્ય ચીજને મસ્તક લગાડો ઉભે રહે તે ઇ-મોષ, નગ્ન (શબરી) ભીલડી જેમ બે હાથે લજજા ઢાંકે, તેમ કાઉસ્સગમાં બે હાથ આગળ ( ગુહા ભાગે) રાખે તે વરાવતોષ, વધુ એટલે નવપરણેતર સ્ત્રીની જેમ માથું નીચું રાખે તે વપૂર, નિગડ એટલે બેડી (હેડ) માં પૂરાયાની જેમ બે પગ પહોળા કરીને કે ભેગા કરીને ઉભા રહે તે ૭-નિરિતોષ, સાધુને ચળપટ્ટક નાભિથી ચાર અંગુલ નીચો તથા ઢીંચણથી ચાર આંગળ ઉંચે રાખવો જોઈએ–તેથી વધારે નીચે કે ઉંચે રાખે તે ૮-સ્ટંજુરોપ, સ્ત્રી જેમ વસ્ત્રથી સ્તન (હૃદય) ને ઢાંકે, તેમ ડાંસ-મચ્છરાદિથી બચવા કે અજ્ઞાનપણથી હૃદયને વસ્ત્રથી ઢાંકે તે ૨- રતનરો, ગાડાની ઊધની જેમ આગળથી કે પાછળથી બે પગને ભેગા જોડી ઉભું રહે તે ૨૦-ક્રિકોષ, સંયતી એટલે સાધ્વીની જેમ મસ્તક સિવાય આખાય શરીરે કપડું એાઢે તે ૧૨–ોષ, ઘેડાની લગામની જેમ ચરવળા–ઘાને ગુચછે આગળ અને દાંડી પાછળ રાખી પકડે તે ૧ર-સ્ત્રાવો, વાયસ એટલે કાગડાની જેમ આંખના ડોળા આમ-તેમ ભમાવ્યા કરે તે રૂ-વાવોલ, કપિત્થ એટલે કઠાના ફળની જેમ વસ્ત્રને (મેલું થવાના કે જૂઓના ભયથી—પ્રવચનસારોદ્ધાર.) ગેળા ગેટ કરી બે સાથળો વચ્ચે ભરાવી રાખે તે ૨૪-૪થવો, શરીરમાં યક્ષ (ભૂત વગેરે)ને પ્રવેશ થયે હેય તેમ માથું ધુણાવે તે ૨-નિ:વાક્યોર, મુંગાની જેમ હું-હું અવાજ કરે તે રોષ, આલાવા અંગુલીથી Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ [ ધ સં. ભા. ૧-વિ. ૨-ગા૦ ૬૧ ગણે કે આંખની ભ્રમરને જેમ-તેમ ભમાવે તે ૨૭-T૪-~ોવ, વારૂણી એટલે દારુ ઉકાળતાં બૂડ બૂડ અવાજ થાય તેમ મુખેથી બૂડ બૂડ અવાજ કરે તે ૨૮-વાળોષ, બીજી ગાથાના ઉત્તરાદ્ધમાં નાભિ, કરતલ અને કુપર શબ્દો છે તે સાધુને આશ્રીને વિશેષ છે, કારણ કે-સૂત્રોમાં પ્રાયઃ સાધુને ઉદ્દેશીને સર્વ વર્ણન હોય છે. તેને અર્થ–સાધુએ નાભિથી ચાર આંગળ નીચે ચાળપટ્ટો, કરતલ એટલે જમણા હાથમાં મુહપત્તિ, ડાબા હાથમાં એ તથા કુપર એટલે બે હાથની કેણથી ચળપદ્દે પકડો (દબાવી રાખો. કારણ કે-પહેલાં કંદરે બાંધવાનો રિવાજ ન હ) અને એ રીતિએ કાઉસ્સગ્ગ પૂર્ણ થયે “નમો અરિહંતાણું” કહી, જિનેશ્વરની સ્તુતિ ૨૯ કહેવી. પાઠાંતરનો અર્થ “ઓગણીસ દેને કાઉસ્સગ્નમાં ત્યાગ કરે, એવે છે. કાઉસ્મગ્ન પૂર્ણ થયે “નો નિર્દુતા' કહેવાપૂર્વક પારીને ઉપર લેગસ્સ સપૂર્ણ કહે. આ રીતિએ ચિત્યવન્દનની આદિમાં ઈરિયાવહિ પ્રતિક્રમણ કરવાને વિધિ કહ્યો. એમ ગુરુ (સાધુ) ની (ચૈત્યવન્દન કરતાં) જે હાજરી હોય તે તેઓની સમક્ષ અને જે ન હોય તે જિનમૂર્તિમાં ગુરુની સ્થાપના મનમાં ધારી ઈરિયાવહિ પ્રતિક્રમણ કરી ઉત્કૃષ્ટ ચૈત્યવનાનો પ્રારંભ કરે. આ વિષયમાં વિધિ કહ્યો છે કે – સંનિરિત્ર માવપુરું, કાછિત્તા નામનgવું इरिथं पडिक्कमेजा, ठवणा जिणसक्खियं इहरा ॥१॥" (નૈયશૃંગાના. ૨૬૬) ભાવાથ“ પાસે રહેલા ભાવગુરુ (સાક્ષાત્ સાધુ )ને પૂછીને ( ઈચ્છા સંદિસહ ભગવાન ઈરિયાવહિયં પડિક્રમામિ -એમ રજા મેળવીને ) ખમાસમણપૂર્વક ઈરિયાવહિ પ્રતિક્રમણ કરે અને ગુરુ ન હોય તે શ્રીજિનેશ્વરની સાક્ષીએ મૂર્તિમાં (મનથી) ગુરુની સ્થાપના ધારે પરંતુ જિનપ્રતિમાની આગળ ગુરુની સ્થાપના સ્થાપવી નહિ, કારણ કે-શ્રીતીર્થકરદેવમાં શ્રીઅરિહંતાદિ સર્વ પદે રહેલાં હોવાથી તેઓના બિમ્બમાં પણ સર્વ પદ્યની સ્થાપના ઘટિત છે જ. વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે “ ગારિયળ, તિસ્થર રૂલ્ય હો ફિગો किं न भवइ आयरिओ, आयारं उवदिसंतो य ? ॥१॥" " निदरिसणमित्थ जह, खंदएण पुट्टो य गोयमो भयवं । केण तुहं सिटुं ति य, धम्मायरिएण पच्चाह ॥२॥" " स जिणो जिणाइसयओ, सो चेव गुरू गुरुवएसाओ । करणाई (य) विणयणाओ, सो चेव मओ उ उज्झाओ ॥३॥" ભાવાથ–“અહીં “આચાર્ય' શબ્દથી “તીર્થકર” કહેલા છે, એમ સમજવું. શું આચારનો ઉપદેશ કરતા તીર્થકરને આચાર્ય ન કહેવાય ? અર્થાત્ કહેવાય. (૧) આ વિષયમાં ઉદ્ધાહરણ પણ છે કે-જયારે શ્રીસકંદકે શ્રીગૌતમસ્વામિજીને પૂછયું કે-“હે ભગવન! તમેને (આ) કોણે કહ્યું?' ત્યારે શ્રીગૌતમસ્વામિજીએ “ધર્માચાર્યો” એમ કહ્યું. (શ્રીમહાવીર તેઓના ધર્મા ૨૯, નામજિનની સ્તુતિ માટે પ્રગટ લોગસ્સ કહે, Page #460 -------------------------------------------------------------------------- ________________ - પ્ર૦ ૩-દિનચર્યા–શ્રીજિનભૂતિમાં સર્વપદની સ્થાપના ] ૪૦૭ ચાર્ય હેવાથી ભગવાન મહાવીરે મને કહ્યું છે એમ જવાબ આપે.) (૨) તીર્થકરના સર્વ અતિશય પિતામાં હોવાથી તેઓ જિન છે, ગુરુરૂપે ઉપદેશ આપવાથી તેઓ ગુરુ-આચાર્ય પણ છે અને કરણ એટલે ઈન્દ્રિયે વગેરેને નમાવનારા અર્થાત વિનય શિખવનારા ( ભવ્યાત્માઓને વિનીત બનાવનારા) હોવાથી તેઓ ઉપાધ્યાય પણ છે. (૩) વગેરે.” સંઘારચારભાગમાં શ્રીસ્કંદકની કથામાં પણ કહ્યું છે કે – " एवं स्कन्दकसाधुपुञ्चपुरः श्रीगौतमेनोदिताः, श्रुत्वाऽहंद्गुरुतादिसर्वपदवीः श्रीवर्द्धमानप्रभोः । ગુદાદ મહિના! ' તરિ(૬)બ્રિષિ સ્થાપના चार्यत्वादि तथा क्षमाश्रमणकैः कार्यो(केर्यादेः)विधिस्तत्पुरः ॥१॥" ભાવાર્થ “એ પ્રમાણે સાધુપુંગવ શ્રીકંદકની આગળ શ્રીગૌતમસ્વામિજીએ કહેલી શ્રીવર્ધમાન પ્રભુની અરિહંત વગેરે સઘળી પદવીઓને સાંભળીને, હે ભવ્ય પ્રાણુઓ! તમે સ્પષ્ટ સમજે કે–અરિહંતના બિસ્મમાં પણ આચાર્યપણું વગેરે સર્વ પદવીઓ ઘટમાન છે, માટે ખમાસમણ સહિત ઈરિયાવહિ વગેરે તે તે વિધિ શ્રીજિનબિમ્બની આગળ કર.” એમ સાક્ષાત ભાવાચાર્ય જે હાજર ન હોય તો ખમાસમણપૂર્વક શ્રીજિનપ્રતિમાની આગળ છાલન સંદિ મજાવન વિધિ સમિમિ' એમ આજ્ઞા માગીને ઈરિયાવહિ પઠિકુકમવા, પણ સ્થાપનાચાર્ય કે જિનપ્રતિમા વિના જ ઇરિયાવહિ પડિકમવા નહિ. ચિત્યવન્દનભાગની સંઘાચારવૃત્તિમાં ઈરિયાવહિની સંપદાઓના અધિકારમાં કહ્યું છે કે-ગુરુના વિરહમાં ગુરુના આદેશને દેખાડવા માટે (મેળવવા માટે ) ગુરુની સ્થાપના કરવી અને તેની નિશ્રામાં ધર્માનુષ્ઠાન કરવું.” અહીં કોઈ કહે કે–સ્થાપનાથી શું ફળ? તેના જવાબમાં પણ કહ્યું છે કેજિનેશ્વરના વિરહમાં જેમ પ્રતિમાની (એટલે જિનસ્થાપનાની) કરેલી સેવા, આમંત્રણ, સ્તુતિ વગેરે સફળ થાય છે, તેમ ગુરુની સ્થાપના સન્મુખ પણ કરેલ વિનય આત્માને હિતકર (સકલ) થાય છે. જઘન્ય, મધ્યમ ચિત્યવદના તે ઈરિયાવહિ પ્રતિક્રમણ વિના પણ કરી શકાય છે. ઉત્કૃષ્ટ ચૈત્યવદના કરવાની ઇચ્છાવાળા સાધુ, શ્રાવક, અવિરતિસમકિતદષ્ટિ, અપુનર્ધધક કે યથાભદ્રક, ૩૦. “ગુણવત્તમ ૪ , ગુવાવસારશે રા નિurtવામિ નિrāવ-લેવામંતof ૐ શા” (વૈરાગ્ય, જા૩૦) અર્થાત“વસ્તુતઃ જિનેશ્વરનું કે ગુરુનું આલંબન આત્માને વિનયગુણ પ્રગટ કરવા માટે ઉપયોગી છે, તે સાક્ષાત ન હોય તો તેઓની સ્થાપના સામે પણ વન્દનાદિ વિનય કરવાથી આત્મામાં વિનયગુણ પ્રગટ છે. તે સ્થાપના યથાર્થ તેઓના આકારવાળી બનાવવી તે “સમૃતસ્થાપના અને અક્ષ (અરિયાહાલમાં જેને સ્થાપનાજીરૂપે રાખવામાં આવે છે) વરાટક-કાષ્ટ-પુસ્તક કે ચિત્રકમથી કરેલી સ્થાપનાને “અસમૂત' કહેવાય છે. તેમાં પણ પ્રતિષ્ઠા વગેરે વિધિથી હંમેશ માટે કરવામાં આવે તેને પાવવથિ' અને માત્ર નવકાર-પંચિદિય દ્વારા અમુક કાળ પૂરતી જ કરી હોય તેને “ત્યતિ' કહેવાય છે. જેમ ખોરાક જડ છતાં શરીરમાં લોહીની વૃદ્ધિ વગેરે કરવા દ્વારા જ્ઞાનાદિ આત્મગુણના વિકાસમાં સહાય કરે છે. તેમ સ્થાપના જડ છતાં બાહ્ય વિનય–સેવા વગેરે દ્વારા આત્માના વિનયજ્ઞાનાદિ ગુણોની સાધનામાં સહાય કરે છે, એ વાત સમજાય તેવી તદ્દન સાદી છે.” Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ [ ધ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ ( મિથ્યાસૃષ્ટિ છતાં નવીન શ્રદ્ધાવાળા સરલ પરિણામી, ) દરેકે, જ્યાં બેસી ચૈત્યવન્દન કરવાનું હાય તે ભૂમિને પ્રથમ ચક્ષુ વડે જોઇ, એઘા-ચરવાળા (કે ખેસની દસીએ )થી પ્રમાન કરી, આડું-અવળું જોયા વિના એક પ્રભુ સામે દૃષ્ટિ સ્થાપીને, મનને પણ ભગવાનના ધ્યાનમાં લીન કરીને, સંવેગ અને વૈરાગ્યથી નિજ શરીરની રામરાજી પણ વિકસ્વર થાય ( અર્થાત્ સંવેગવૈરાગ્યપૂર્ણાંક ) અને હર્ષોંથી નેત્રમાં પાણી આવે તેમ ષિત થઈને, “ અહા ! અતિ દુલ ભ પણ ભગવંતના ચરણની સેવા–વન્દન આજે મહા પુણ્યાયે મને પ્રાપ્ત થયું ” એમ બહુમાન પૂર્ણાંક ‘ઉત્તમ અર્થાંવાળાં જિનેશ્વરના ગુણેાથી ગતિ અને જેમાં પુનરુતતા વગેરે દેાષા ન હેાય તેવાં’ સુંદર કાવ્યાથી ભગવંતને યથાશકય સ્તુતિ-નમસ્કાર કરીને, હાથથી પ્રથમ જણાવી તે ચેગમુદ્રા કરીને, અસ્ખલિત—સ્પષ્ટ-શુદ્ધ ઉચ્ચારપૂર્વક ‘ નમેાથુ છુ’ સૂત્ર ના પાડૅ તેના અર્થનું સ્મરણ કરવાપૂર્વક ખેલવા. , ,, (ઉપા॰ સંઘાચારભાષ્યની ટીકામાં આટલું વિશેષ છે. ત્યાં કહ્યું છે કે-એક-બે યાવત્ પેાતાની શકિત પ્રમાણે ઉત્કૃષ્ટ ૧૦૮ સ્તુતિ-કાવ્યે! કહીને વિધિપૂર્વક પહેલાં જેનું સ્વરૂપે કહ્યું તે નમેાથુ છું કહે, સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે-જયાપૂર્વક શ્રીજિનેશ્વરદેવાને ધૂપ ઉખેવીને શુદ્ધ ગુથણીવાળાં જુદા જુદા ગુણાને કહેનારાં ૧૦૮ કાવ્યેથી સ્તુતિ કરે વગેરે. ” આ કાન્યાથી નમસ્કાર કરવાનું વિધાન પણ પ્રાયઃ પુરુષાને અંગે સંભવે છે, કારણ કે-રાયપસેણીસૂત્રમાં સૂર્યાભદેવના વણું નમાં અને જીવાભિગમસૂત્રમાં વિજયદેવ ( વગેરે પુરુષા ) ના વર્ણનમાં આ પાઠ જેવામાં આવે છે. જ્ઞાતાસૂત્ર આદિમાં દ્રોપદી વગેરે ( સ્ત્રીએ ) ના વર્ણનમાં તે આ નમસ્કારને જણાવનારા આલાવા છેાડીને બાકીના પાઠથી અતિદેશ ( ભલામણુ ) કરેલા છે. ત્યાં તે પાઠા આ પ્રમાણે છે-(૧) “ તે અવસરે તે દ્રૌપદી શ્રેષ્ટ રાજકન્યા વગેરે, ” (૨) “ યાવતુ સ્નાનઘરથી નીકળીને શ્રીજિનમંદિર હતું ત્યાં આવી વગેરે, “ શ્રીજિનપ્રતિમાનું દર્શન થયું કે તુરત જ પ્રણામ કર્યાં વગેરે ” (૩) “ જેમ સૂર્યાભદેવે કર્યું. તેમ (દ્રૌપદીએ પણ ) ડાબા ઢીંચણુને ઉભા કર્યાં વગેરે.” (આ રીતિએ ભલામણ કરી છે, પણુ ૧૦૮ સ્તુતિ) કાવ્યાથી નમસ્કાર કર્યાં વગેરે પા ત્યાં નથી; માટે સંભવ છે કે-તે પુરૂષાને આશ્રીને હાય, બીજી વાત--મસ્તકે એ હાથ લગાવીને શક્રસ્તવ ( નમેત્યુ ણું) કહેવાનુ પણ ીએને અંગે વિચારણીય છે, કારણ કે-બે હાથ મસ્તકે જોડવાથી સ્તન વગેરે હૃદયના ભાગ દેખાવાના પ્રસંગ આવે તે અનુચિત છે, માત્ર ન્યુ છાં ( લૂંછણુાં ) વગેરે કરવાની જેમ કિતને અંગે અંજલિ કરી બે હાધ ભમાવા વગેરે અનુચિત નથી. તે માટે આગમમાં પણ કહ્યુ છે કે-“ વિજોળવાવ ગાયઠ્ઠીપ, ચાલુ છે અંહિqળ ” અર્થાત્‘ વિનયથી નમેલાં ગાત્ર (શરીર ) વડે, ચક્ષુથી ભગવાનના સ્પર્શ' ( ક્રેન ) થતાં જ અંજલિ ગ્રહણ કરીને ( બે હાથ જોડીને )’ વગેરે, નમેત્યુ ણુની જેમ જાતિ ચેઈઆઈ॰; જાવંત કે વિ સાહૂ॰ અને જયવીયરાય૰ એ ત્રણ પ્રણિધાનસૂત્રા માટે પણુ નામ વગેરેની સમાનતા જાણવી, પણુ મુદ્રા માટે પુરૂષ અને સ્ત્રીઓને સમાનતા સમજવો નહિ. અર્થાત્ સર્વ વિષયમાં અનુચિત બેસવાનું, ઉભા રહેવાનું, ખેલવાનુ વગેરે વવું, એ આ વિવેચનનુ તાપ છે. આ વિષયમાં વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ શ્રીદશાશ્રુતસ્કંધચૂણી વગેરે ગ્રંથા જોવા, અહીં વિસ્તાર કરવા ઠીક નથી. હવે જે કહેવાનુ છે તે− ] Page #462 -------------------------------------------------------------------------- ________________ a d e - - - - - - ર૦ ૩-દિનચર્યા-નમિસ્થ ણ'ના અથ] નોડલ્થ છું. એટલે પ્રણિપાતદંડકમાં કુલ ૩૩ આલાવા (પ) છે અને બે-ત્રણ-ચાર વગેરે પદોના સમૂહરૂપ નવ વિસામાઓ (સંપદાઓ) છે. કહ્યું છે કે – "दो तिअ चउर तिपंचा, दोन्नि य चउरो य हुंति तिनेव। સંસ્થા ના સંપ, તિરિલે હૃતિ માત્રાવા પાશા' ભાવાર્થ-“બે-ત્રણ–ચારપાંચ-પાંચ-પાંચ-એ-ચાર અને ત્રણ પદેવાળી કુલ નવ સંપદાઓ અને તે નવ સંપદાઓનાં કુલ તેત્રીસ પદે છે.” આ સંપદાઓનાં નામ તથા પ્રમાણે તેના અર્થ પ્રસંગે યથાસ્થાને કહીશું. નમેલ્થ શું સૂત્રની વ્યાખ્યા–અર્થ આ પ્રમાણે છે-“નમોહ્યુ of ગતિા માવંતા ” તેમાં નમ:Her-of-અર્ધ -ભાવશ્યઃ ' એમ પાંચ પદે છે, તેને ક્રમશઃ અર્થ આ પ્રમાણે છે-૧. 'રામ' પૂજા કરવી” એવા અર્થમાં અવ્યય છે, પૂજા દ્રવ્ય અને ભાવથી સંકેચ-નમ્રતા કરવી તેને કહેવાય છે, માટે અહીં હાથ-પગ-મસ્તક વગેરે શરીરના અવય નમાવવારૂપ દ્રવ્યથી સંકેચ (નમ્રતા) અને મનને નિર્મળ કરી-નમ્ર કરી બહુમાનથી ચિત્યવન્દનમાં જોડવું તે ભાવ સંકેચ ( નમ્રતા) છે, એમ દ્રવ્ય અને ભાવથી નમ્ર થવા રૂપ પૂજા એ “નમ' અવ્યયને અર્થ સમજવો. હવે બીજું પદ “અg' એટલે થાઓ, “મારે પૂજા થાઓ.” આ એક પ્રાર્થના છે અને તે હૃદયની શુદ્ધિ કરનાર લેવાથી ધર્મવૃક્ષનું ખાસ બીજ છે. ત્રીજું પદ “i' એ અવ્યય માત્ર વાયની શોભા માટે છે, ચોથું પદ “જન્મઃ ” છે, અહીં અહંત શબ્દની જુદી જુદી વ્યુત્પત્તિથી અનેક વ્યાખ્યાઓ થાય છે, એક તે-તેઓ ચેત્રીશ અતિશયરૂપ પૂજાને યોગ્ય છે તેથી “બહેન” છે. કહ્યું છે કે – “ ગિિત વંળન-સળા પરિત્તિ પૂરવાર | સિદ્ધિામi ગરિ, નહિંતા સેન ગુનિ શા” (માત્ર નિ ૨૨૨) ભાવાર્થ “વન્દન, નમસ્કાર વગેરેને લાયક છે, પૂજા તથા સત્કારને યોગ્ય છે અને સિદ્ધિગતિને પામવા માટે ગ્ય છેતેથી તેઓને “અહંન્ત' કહ્યા છે.” બીજી વ્યાખ્યા-“અરિ (શત્રુ)ને હણ્યા તેથી “અરિહન્ત’, મિથ્યાત્વમેહનીય, કષાયે વગેરે જે કર્મબંધના હેતુઓ તે અરિ (શત્રુઓ) છે. અનેક જન્મ-મરણ સુધી મહાન સંકટને પ્રાપ્ત કરાવવામાં કારણભૂત તે મિથ્યાત્વ વગેરે શત્રુઓને હણવાથી તેઓ “અહંન્ત” છે.” “ત્રીજી વ્યાખ્યા- રજને હણવાથી અહંન્ત, અહીં રજ એટલે ચાર ઘાતકર્મો સમજવા જેમ વાદળના સમૂહથી કીરણે ઢંકાઈ જતાં સૂર્ય વાદળમાં હોવા છતાં પ્રગટરૂપે દેખાય નહિ, તેમ એ ચાર ઘાતકર્મોરૂપ રજથી ઢંકાઈ ગયેલે આત્માને જ્ઞાન-દર્શન વગેરે ગુણરૂપ સ્વ–ભાવ અર્થાત્ તે ગુણે આત્મામાં પ્રગટ દેખાય નહિ; આ આત્મગુણેને ઢાંકનારાં ઘાતીકરૂપ રજને નાશ કરવાથી તેઓ “અહંન્ત” કહેવાય છે.” ચોથી વ્યાખ્યા–તેઓથી કાંઈ પણ “Tra' એટલે છાનું નથી માટે “અહંન્ત' કહેવાય ૩૧. વર્તમાનમાં ઘણું પુસ્તકોમાં “નમુત્થણું' પાઠ છપાય છે, પણ પ્રાચીન ગ્રંથમાં “નમોકલ્થ ” દેખાય છે, અને વ્યાકરણના આધારે તે બરાબર છે. થર Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦. [ ધ સં. ભા. ૧-વિ૦ ૨–ગા. ૬ છે, તે આ પ્રમાણે–ભગવંતના જ્ઞાન-દર્શનગુણે, તેને આવરનારાં જ્ઞાનાવરણીયાદિ કર્મોની પરાધીનતા સર્વથા નષ્ટ થવાથી સંપૂર્ણ નાશ નહિ પામનારા, અનંત વસ્તુને જણાવનારા તથા અદ્ભુત હોય છે. આ જ્ઞાન–દર્શન ગુણે વડે તેઓ સંપૂર્ણ જગતને એકી સાથે હંમેશાં પ્રત્યક્ષ જાણે અને જૂએ છે. તેથી તેઓથી કાંઈ છાનું નથી. એ રીતિએ તેઓને કાંઈ ગુપ્ત-રહસ્ય નથી માટે (અરહન્ત) “અહંન્ત” કહેવાય છે.” એ ચાર વ્યાખ્યાઓમાંની છેલ્લી ત્રણ વ્યાખ્યાઓમાં વ્યાકરણમાં કહેલા પૃષોદરાદિ શબ્દ ની જેમ “અહંન્ત ” શબ્દની સિદ્ધિ થાય છે-એમ સમજવું. અથવા મૂળસુત્રોમાં પાઠાન્તરરૂપે આવતા “અહિંતાળ “ પદને “ગરજ્જન્મઃ” એ સંસ્કૃત પર્યાય કરવાથી “કર્મરૂપ અરિ એટલે શત્રુઓને હણનારા માટે “અરિહન્ત” એમ સરળ વ્યાખ્યા થાય છે. કહ્યું પણ છે કે- . “ સવિર્દ વિ જ કર્મ, રિયૂથ રોડ સચઢ(4) વીવા | તે મૂરિ હંતા, ઉતા તે સુગંતિ શા” (બાવનિ માત્ર ૧૨૦) ભાવાર્થ-આઠ ય પ્રકારનું કર્મ તે સર્વ ને “અરિભૂત” એટલે શત્રુભૂત” છે, તે કર્મરૂપ અરિને હણવાથી તેઓ અરિહન્ત કહેવાય છે.” મૂળ સૂત્રોમાં “ અ i” પાઠાન્તર પણ આવે છે, તેને “ગરજેક્શ ' સંસ્કૃત પર્યાય કરવાથી “કર્મરૂપ બીજ ક્ષય થવાથી જેઓને પુનઃ સંસારરૂપ અંકુરો ઊગવાને નથી” અર્થાત જે સંસારમાં ફરી ઊગવાના-જન્મ પામવાના નથી. તેઓ “અરુહન્ત” એવી વ્યાખ્યા થાય છે. કહ્યું પણ છે કે તપે ને યથારચન્ત, ખાતુર્મતિ નાડા ! Mવીને તથા વધે, ન રોહતિ મવાર શા” (રાણવાર્તા૨૨૩) ભાવાર્થ“જેમ બીજ સર્વથા બળી જવાથી, અંકુરો પ્રગટ થતો નથી, તેમ કમરૂપ બીજ મૂળમાંથી બળી જવાથી સંસારરૂપ અંકુરો પ્રગટ થતો નથી.” વૈયાકરણીઓ તે “અહંત ” શબ્દનાં જ પ્રાકૃતમાં “અહંત, અરિહંત અને અરુહતું એમ ત્રણ રૂપ માને છે. સિદ્ધહેમના ‘૩ણાëતિ' (૮–૨–૧૧) સૂત્રથી એ ત્રણેય શબ્દ સિદ્ધ થાય છે. - તે અહંન્તને નમસ્કાર થાઓ !–એમ સંબંધ જાણ. અહીં વ્યાકરણના નિયમ પ્રમાણે નમ:' શબ્દના યોગે ચોથી વિભકિત થાય, પણ પ્રાકૃતમાં ચોથી વિભકિતને બદલે ષષ્ટીને ઉપયોગ કરાય છે. સિદ્ધહેમ વ્યાકરણમાં “ચતુર્થો પછી' (૮-રૂ-૨૩૨) એ સૂત્ર પણ છે, માટે અહીં મૂલ પાઠમાં સર્વ સ્થલે છઠ્ઠી વિભકિત છે તે ચોથીના અર્થવાળી સમજવી. બહુવચનમાં પ્રયોગ–જેઓ ઈશ્વર એક જ માને છે તેઓના અદ્વૈતવાદનું ખંડન કરી અરિહન્ત (ઈશ્વરે) ઘણા છે–એમ સિદ્ધ કરવા માટે તથા એકને બદલે અનેક અરિહંતને નમસ્કાર કરનારને અતિશય ફળ મળે છે–એમ જણાવવા માટે છે. એ રીતિએ ‘રિહંતા “ પદને અર્થ પૂર્ણ કર્યો. હવે બીજું પદ “મજાવઃ ' છે, ઉપર જે અરિહંત કહ્યા તેઓનું “ભગવત એ વિશેષણ છે, તે અરિહંતના નામ–સ્થાપના-દ્રવ્ય-ભાવ વગેરે જે અનેક પ્રકારો છે તેમાંથી ભાવ-અરિહંતને” ગ્રહણ કરવા માટે છે, અર્થાત મારે નમસ્કાર ભાવ-અરિહંતને થાઓ-એમ કહેવા માટે આ વિશેષણ છે. “ મર' પદમાં કહેલે મા' અંશ “સમગ્ર એશ્વર્ય' વગેરે છે અને વાચક છે. કહ્યું છેકે Page #464 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દ્દિનચર્યા–‘ નમાથુ છુ” સૂત્રના અ] “ હેર્યેય સમગ્રણ્ય, વસ્ય યાસઃ શિવઃ । धर्मस्याथ प्रयत्नस्य, षण्णां भग इतीङ्गना ॥१॥ ” ભાવાથ-“ સમગ્ર અશ્વ, સમગ્રરૂપ, સમગ્ર યશ, સમગ્ર શ્રી, સમગ્ર ધર્મ અને સમગ્ર પ્રયત્ન—એ કરછનું નામ ‘ભગ' છે. ” આ છ અર્થીમાં—ભકિતથી નમ્રભાવે ઇન્દ્ર શુભ કર્મોના અનુખ ́ધ કરાવનારા આઠે મહા પ્રાતિહાર્યો કર્યાં તે શ્રીઅરિહંતનુ ૧-સમગ્ર ઐશ્વય સમજવું; સર્વ દેવાએ પેાતાની સ` શક્તિથી બનાવેલુ માત્ર અંગુઠા જેટલું પણ રૂપ ભગવંતના જે રૂપની સામે અંગારા ( કાલસા ) સમાન દેખાય છે તેવું અતિશયથી યુક્ત ૨-સમગ્ર રૂપ જાણવું; રાગ-દ્વેષાદિ અંતરૉંગ શત્રુએને, ક્ષુધાદિ પરિષહાને તથા દેવ વગેરેએ કરેલા ઉપસને જીતવા માટે ફારવેલા આત્મપરા ક્રમથી પ્રગટ થયેલો શાશ્વતા ત્રણ લોકને આનદકારી ભગવંતના યશ તે ૩-સમગ્ર યશ જાણવા; ઘાતીકાઁના વિચ્છેદ કરવામાં સમથ એવા પેાતાના પરાક્રમથી પ્રગટ કરેલી ‘ સમ્પૂર્ણ સુખ-સંપત્તિથી ભરપૂર કેવલજ્ઞાનાદિ રૂપ' તીર્થ કરપદની લક્ષ્મી તે અરિહંતની ૪-સમગ્ર લક્ષ્મી જાણવી; ભગવંતને સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર-રૂપ અને દાન-શીલ-તપ-ભાવમય એવા ( એક શાતાવેદનીયના જ શુભ ક`ધ કરાવનારા અને બાકીનાં કર્મોના નાશ કરાવનારા ) જે · માહ્યઅભ્યંતર મહાચૈાગ તે રૂપ ૫-સમગ્ર ધર્મ સમજવા; અને એકરાત્રિકી આદિ મહા પ્રતિમા ( અભિગ્રહા )ના ભાવામાં અધ્યવસાયેામાં હતુભૂત અને તે તે કર્મના એકી સાથે નાશ કરનારા એવા ‘ કેવલી ' આદિ સમુદ્ધાતા ( પ્રયત્ના ), મન-વચન અને કાયયેાગાના નિરોધ તથા તે નિરાધને યાગે પ્રગટ કરેલી આત્માની શૈલેશી ( મેરુપ તના જેવી નિષ્પકપ ) અવસ્થા વગેરે કાર્યોથી પ્રગટપણે ઓળખાતા ઉત્કૃષ્ટ આત્મવીર્યથી કરેલો જે પ્રયત્ન તે ૬–સમગ્ર પ્રયત્ન સમજવા. એ પ્રમાણે અશ્વર્યાદિ છ પ્રકારના ‘ ભગ જેગ્માને છે તે ભગવત' એવા ભગવંતને નમસ્કાર થાઓ ! એમ પછીનાં દરેક પદ્મા સાથે પણ નમસ્કાર થાએ' એ શબ્દે જોડવેા, બુદ્ધિમતાને આવા અરિહ ંત જ સ્તુતિ કરવા યેાગ્ય છે. એમ આ બે પદાથી નમેત્યુ ણું સુત્રની પહેલી ‘સ્તાતવ્ય ' સંપદા કહી. ( અર્થાત્-સ્તુતિ કરવા ચેાગ્ય કાણુ-કેવા છે ? તે કહ્યું) C ' હવે તે ‘ અરિહંત ભગવા' કયા હેતુથી સ્તુતિ કરવા ચેાગ્ય ( સ્વેતવ્ય ) છે ?, તેને જણાવનારી મીજી ‘ હેતુસ ંપદા ' નું વર્ણન કરે છે. ‘ ગાળ-પ્તિસ્થયાળ-સર્ચ સંઘુદ્દામં તેમાં ‘આવન’ એટલે ‘આદિના કરનારા ' અર્થાત્-સ` પ્રકારની નીતિમાં કારણભૂત શ્રુતધર્માંની આદિના કરનારા ( પ્રરૂપક ), અથવા આદિમાં કારણભૂત હાવાથી ‘ આદિકરા’, તેને. જો કે શ્રુતધરૂપ ખાર અંગા-દ્વાદશાંગી કદી ન હાય, નથી કે ન હતી, એમ અને નહિં, ખન્યું નથી કે અનશે નહિ; છે, હતી, અને રહેશે-એમ શ્રીજિનેશ્વદેવાએ કહેલું હેાવાથી તે ૩૨. ‘ ભગ ′ શબ્દના ખીજા પણ અર્થો આ પ્રમાણે છેમોડ-શાન-માદાત્મ્ય-ચશો વૈરાચ મુળિજી | સવ–વીય-પ્રયત્નેચ્છા-શ્રી ધર્મેશ્ર્વર્ય-એનિg in ’ k અર્થાત—ભગ શબ્દ-સૂર્ય, જ્ઞાન, મહિમા, યશ, વૈરાગ્ય, મુકિત, રૂપ, બળ, પ્રયત્ન, ચ્છિા, લક્ષ્મી, ધ, અક્ષય અને ચેાનિએ ચૌદ અર્થાંમાં છે.’ ૪૧૧ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ [ ૦ સ॰ ભા૰ ૧-વિ॰ ૨-ગા૰ ૬૧ શાશ્વતી છે, તે પણ સૂત્રથી નહિ, પણ અર્થીની ( જ્ઞેયની ) અપેક્ષાએ તે શાશ્વતી છે એમ સમજવું, અને તેથી જ સૂત્રની અપેક્ષાએ પેાતાતાના તીમાં દરેક તીથંકરનું દ્વાદશાંગીરૂપ શ્રુતધનુ આદિકરવાપણું વ્યાજબી છે જ, કોઈ વિરાધ તેમાં ઘટતા નથી. ( અર્થાત્ શબ્દ રચનાની અપેક્ષાએ દરેકની દ્વાદશાંગી નવી નવી હાય છે, પણ તેમાં કહેલા અર્થાની અપેાક્ષાએ કાંઇ નવીનતા હોતી નથી, ત્રણેય કાળની દ્વાદશાંગીમાં સર્વના જ્ઞેયરૂપ અર્થ એકસરખા જ હાય છે.) હવે કેવલજ્ઞાન થયા પછી તુ મેક્ષ થાય જ, એમ માનનારા કેટલાકેા કોઇને પણ તીર્થંકર માનતા નથી. અનાચે વલ્વાડમાવાત્”–એ વચનથી તેઓ એમ માને છે કે સમ્પૂર્ણુસઘળાં કર્મોના ક્ષય ન થાય ત્યાં સુધી કેવલજ્ઞાન થાય નહિ અને કેવલજ્ઞાન થતાં સપૂર્ણ કર્મોના ક્ષય થતા હાવાથી તુ જ મેાક્ષ થાય જ, એમ તીર્થં સ્થાપવાનું કારણ (સમય) નહિ હોવાથી તે અતીર્થકર હાય છે. તેઓના આ મતને અસત્ય જણાવવા માટે કહે છે કે ‘તિસ્થયન' તીથ' કરનારાને, ' સંસારસમુદ્ર જેની સહાયથી તરી શકાય તે ‘ તીર્થ' કહેવાય, એ ન્યાયે શાસનના આધારભૂત સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘને, અથવા પહેલા ગણધને તીર્થ અને તે તીને કરનારા એટલે ચતુર્વિધ શ્રીસ ંઘની અથવા પ્રથમ ગણધરની સ્થાપના કરનારા અરિહતાને ‘તીર્થંકરી ' કહેવાય છે. સ ંપૂર્ણ કર્મોના ક્ષય વિના કેવલજ્ઞાન ન થાય એમ નથી, કારણુ કે–ધાતીકર્માના સંપૂર્ણ ક્ષય થતાં જ કેવલજ્ઞાન થાય છે, મઘાતીકમાંથી તેને કાંઇ ખાધ થતા નથી. એમ જ્ઞાનાવરણીયાદિ ઘાતીકમ્ડના સ`પૂર્ણ ક્ષયથી સપૂર્ણ જ્ઞાન પ્રગટ થતાં જ્ઞાનથી કેવલી થએલા તેને તી કરવાનુ (સ્થાપવાનું) કાય` ઘટી શકે છે. હા, મુકૃતકેવલી એટલે આઠેય કર્મના ક્ષય કરી મુક્તાવસ્થાને પામેલા સિદ્ધોના કેવલપણામાં તે જૈનદર્શન પણ તીથંકરપણું માનતું નથી, અર્થાત્ સર્વાં કર્મોના ક્ષયરૂપ મુકત-અવસ્થામાં તી કરવાનુ જૈનદર્શનને પણ માન્ય નથી. એ રીતિએ તીને કરનારા તે તીર્થંકરાને ( નમસ્કાર થા. ) "" તીથ કરા પણુ સદાશિવની કૃપાથી એધ પામે છે’–એમ કેટલાકેા માને છે. તેઓના મતે ‘મહેસાનુપ્રાìનિયમાવતિ ' અર્થાત્ મહેશની મહેરબાનીથી ખાધ ( જ્ઞાન ) અને નિયમ ( શોચ-સ ંતાષ-તપ-સન્નય-ધ્યાન) થાય છે વગેરે તેનુ આ કહેવુ અસત્ય છે એમ જણાવવા માટે કહે છે કે-‘સ્વયંસંધુદ્દેશ્ય: ’ખીજાના ઉપદેશ વિના જ ‘તથાભવ્યત્વ’ વગેરે કારણરૂપ સામગ્રીના પરિપાકથી જેઓએ પાતાની મેળે જ તત્ત્વને યથાર્થ સ્વરૂપમાં જાણ્યું છે તે ‘ સ્વયં ’ મેધ પામેલા ( અરિહંતે )ને ' મારા નમસ્કાર થા. જો કે તેના આત્મા પૂર્વભવામાં તેવા ઉત્તમ ગુરુની નિશ્રાથી ખેાધને પામેલા હાય છે, છતાં તીર્થંકરના ભવમાં તે તેને ફાઇના ઉપદેશની અપેક્ષા રહેતી નથી, સ્વયં જ મેધ પામે છે; હા! તીર્થંકરના ભવમાં પણ દીક્ષા અવસરે લોકાંતિક દેવા આવીને “ મયં ! તિર્થ પત્તે !” અર્થાત્← હે ભગવન્! તીથ પ્રવર્તાવા ' વગેરે કહીને વિનતિ કરે છે, પણ વસ્તુતઃ વૈતાલિક-કાલજ્ઞાપક પુરૂષના વચન પછી રાજા સ્વયં તે કાર્યામાં પ્રવૃત્તિ કરે છે તેમ તી કરેા પણ લોકાન્તિક દેવાની વિનંતિ પછી સ્વયં દીક્ષા સ્વીકારે છે, માત્ર રાજાના નાકરની જેમ લોકાન્તિક દેવાના તે વિનતિ કરવાના આચાર છે, નહિ કે લોકાન્તિક દેવેાના કહેવાથી પ્રભુ દીક્ષા ગ્રહણ કરે છે. આ પ્રમાણે અરિહંત ભગવા જે જે હેતુથી સ્તુતિ કરવા લાયક છે તે તે હેતુને સામાન્યરૂપે ખતાવનાર સામાન્ય હેતુરૂપ આ Page #466 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩દિનચર્યાનમથુ છું” સુત્રના અર્થ ] તેંતવ્ય હેતુ” નામની ત્રણ પદની બીજી સંપદા કહી. - હવે તેના જ વિશેષ હેતુરૂપ “તવ્ય વિશેષ હેતુ” નામની ત્રીજી સંપદા કહે છે, “પુતિ(g) TU, રિલgi, gવપુરા , જુરિયાધારી ” અહીં “હુર” એટલે શરીરમાં, “નાર' એટલે શયન કરવાથી પુરૂષ કહેવાય છે, અર્થાત-વિશિષ્ટ પુણ્યકર્મ ના ઉદયથી ઉત્તમ આકૃતિવાળા શરીરમાં વાસ કરનારા જ પુરુષો અને તે પુરૂષામાં પણ અરિહંતે ઉત્તમ હોવાથી (સાહજિક પિતાના તથાભવ્યત્વ વગેરે ભાવથી શ્રેષ્ઠ હેવાથી ) “પુરૂષોતમ' કહેવાય છે. અરિહંતે સર્વથી એ કારણે ઉત્તમ છે કે–તેઓ સંસારમાં રહે ત્યાં સુધી પરોપકાર કરવામાં વ્યસની અને પિતાને (ભૌતિક સુખને) સ્વાર્થ તેઓને ગૌણ હેય છે, સર્વત્ર ઉચિત કિયાવાળા, ગમે તેવા પ્રસંગમાં પણ દીનતા રહિત, તેઓની દરેક પ્રવૃત્તિ ઉત્તમ ફળવાળી (સફળ), દઢ વિચારક, કૃતજ્ઞતાના સ્વામી, તેમજ કલેશરહિત ચિત્તવાળા હોય છે. દેવ ગુરૂમાં બહુ માનવાળા અને ગંભીરહુદયવાળા હોય છે, વગેરે અનેક સાહજિક ગુણેથી તેઓ સર્વ પુરુષોમાં ઉત્તમ છે. જેમ મેલું પણ જાતિવંત રત્ન કાચ કરતા ઉત્તમ જ છે, કાચ વગેરે ગમે તેટલાં સુંદર પણ દ્રવ્ય કદાપિ રત્નની બરાબરી કરી શકતાં નથી જ, તેમ અરિહંતે અનાદિકાળથી સહજ સ્વરૂપે જ સર્વ જીવમાં ઉત્તમ હોય છે. (નિદાદિ અવસ્થામાં પણ તેઓની તે ઉત્તમતા હેય છે જ,) એ મુજબ અરિહંતે અન્ય પુરૂષોથી ઉત્તમ છે—એમ કહેવાથી બૌદ્ધો જે માને છે કે–રાતી અમારા સમય અર્થા–“પ્રાણી માત્ર સર્વ ગુણાનું ભજન છે,” માટે સર્વ છે બુદ્ધ થઈ શકે છે એ બૌદ્ધમતનું ખંડન કર્યું સમજવું. (અથત સર્વ જીવે કદાપિ “અરિહંત' થઈ શક્તા નથી, જેઓ અનાદિ ઉત્તમ છે, તેઓ જ તથાભવ્યત્વ વગેરેને વેગ થતાં અરિહંત થઈ શકે છે-એમ આ વિશેષણથી કહ્યું.) વળી બાહ્ય અર્થની સત્તાને જ સત્ય માનનારા અને ઉપમાને અસત્ય માનનારા સંસ્કૃતાચાના શિષ્ય કહે છે કે-જેઓ સ્તુતિને વેગ્ય છે તેઓને કોઈની ઉપમા અપાય નહિ, કારણ કે“નાયાસુષમા સૃષ” અર્થાત-હીન કે અધિક હોવાના કારણે કંઈને કેઈની ઉપમા આપવી તે અસત્ય છે,–તેમના આ મતનું ખંડન કરતાં કહે છે કે “પુ લ :” અર્થાતુ-અરિહતે પુરુષ છતાં પ્રધાનતા, શૌર્ય વગેરે ગુણેથી સિંહ જેવા છે, માટે “પુરુષસિંહ છે તેઓને; જેમ સિહ શૌર્ય, ક્રૂરતા, વીર્ય, વૈર્ય વગેરે ગુણોવાળા હોય છે, તેમ અરિહંતે પણ કર્મરૂપ શત્રુઓ પ્રત્યે શૌર્યગુણવાળા-ક્રોધાદિ (પરાભવ કરનારાઓ)ને સહન નહિ કરનારા, તે કર્મોને ઉચ્છેદ કરવામાં કૂર, રાગાદિથી પરાજય નહિ પામનારા માટે પરાક્રમશાળી-વીવંત, અને તપકર્મમાં પૈર્યવાન તરીકે પ્રસિદ્ધ છે; વળી તેઓને પરિષહોની અવગણના હોય છે, ઉપસર્ગોને ભય હોતે નથી; ઇન્દ્રિયવર્ગની ચિંતા કરતા નથી, સંયમ માર્ગમાં થાકતા નથી, ઇત્યાદિ ગુણોથી તેઓ સિંહ સમાન છે આ પ્રમાણે આપેલી ઉપમા અસત્ય પણ નથી, કારણ કે સિંહ જેવા ઈત્યાદિ ઉપમાથી તેઓના અસાધારણ (વિશિષ્ટ) ગુણે જણાવવામાં આવ્યા છે, તેઓને મારો નમસ્કાર થાઓ. વળી “ભગવંતે સજાતીય ઉપમાવાળા હોવા જોઈએ, વિજાતીય ઉપમાથી ઉપમાનના ધર્મો ઉપમેયમાં આવી પડવાથી ભગવાનના પુરુષપણુ આદિને અભાવ થશે–એમ માનનારા સુચારુના શિષ્યનું મન્તવ્ય છે કે-“વિલોપનાથ તરપરા તારવ” અર્થાત– વિરુદ્ધ ઉપમાને Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ [ ધ સ॰ ભા॰ ૧-નવ ટ્–ગા૦ ૬૧ યેાગે ઉપમેયમાં ઉપમાના ધર્માં ઘટાવતાં ઉપમેયની વાસ્તવિકતા રહેતી નથી. તેગ્માના આ મતનુ ખંડન કરતાં કહે છે કે- “પુષવરપુરી,મ્યઃ” અર્થાત−· પુરુષ છતાં વર પુંડરીક જેવા અરિહુંતાને’ નમસ્કાર થાએ. · સ’સારરૂપે પાણીના સંગ વિનાના' ઇત્યાદિ ધર્મી દ્વારા તેઓ વરપુડરીક પ્રધાન કમળ જેવા છે, પુંડરીક કમળા કાદવમાં ઉપજે છે, પાણીથી વધે છે અને તે બેઉને છાડીને ઉંચે જાય છે, તે સ્વાભાવિક સુ ંદર હાય છે, ત્રિભુવનની લક્ષ્મીનુ નિવાસસ્થાન છે, ચક્ષુ વગેરેના આનંદનું ઘર છે, તેના ઉત્તમ ગુણાને યાગે વિશિષ્ટ તિર્યંચા, મનુષ્યા અને દેવે પણ તે કમળાને સેવે છે (વાપરે છે) અને તે સુખના હેતુભૂત છે, તેમ અરિહંત ભગવતા પણુ ક રૂપ કાદવમાં જન્મ્યા અને દૈવી ભાગારૂપ જળથી વૃદ્ધિ પામ્યા, છતાં કમ અને લાગે બન્નેને ત્યજીને અલગ રહે છે, પેાતાના સાહજિક અતિશયાથી સુંદર હાય છે, ( અન ત ) ગુણારૂપ લક્ષ્મીનુ નિવાસસ્થાન છે, જીવાને પરમ આન ંદમાં હેતુરૂપ છે, કેવલજ્ઞાનાદિ ગુણાને ચેાગે ભવ્ય પ્રાણીઓ તેઓની સેવા કરે છે અને તેથી મેક્ષ સુખની પ્રાપ્તિમાં તે કારણુ અને છે, એમ અરિહંતા પણ પુંડરીક-કમલ જેવા છે. આ ભિન્ન જાતીય–કમળની ઉપમા આપવા છતાં અમાં કાંઇ વિરાધ નહિ હાવાથી સુચારુના શિષ્યેા વિજાતીય ઉપમામાં જે દ્વેષ ખતાવે છે તેના અહીં સ`ભવ પણ નથી. જે વિજાતીય ઉપમેયમાં ઉપમાના અન્ય ધર્માં પણ આવી જતા હાય તે સજાતીય ઉપમામાં પણ તે સિંહ વગેરેના પશુત્વ વગેરે ધર્માં આવી જાય, પરંતુ સજાતીય ઉપમાામાં તેવું કાંઇ બનતુ નથી તેમ વિજાતીય ઉપમામાં પણ તે દ્વેષ આવતા નથી. ' P એમાં વળી અહસ્પતિના શિષ્યેા એમ માને છે કે-પહેલાં સામાન્ય શુશુ, પછી તેથી વિશિષ્ટ પછી તેથી વિશિષ્ટ એમ યથાક્રમે ઉત્તરોત્તર ગુણ્ણાનું વર્ણન કરવુ જોઇએ, એ ન્યાયે પહેલાં હીનગુણવાળાની અને પછી અધિક ગુણીની ઉપમા આપવી જોઇએ. જો વ્યાખ્યામાં આવા ક્રમ ન સચવાય તે જેની વ્યાખ્યા કરવી હોય તે પદાર્થ પણ ક્રમ વિનાના બની જાય અને ગુણેા તા ક્રમશઃ વૃદ્ધિ પામે છે, તેથી તે અસત્ ઠરે. તેઓ કહે છે કે-‘ અમવત્તત્' અર્થાત્~‘ જેના ક્રમિક વિકાસ નથી તે વસ્તુ અસત્ (ખેાટી) છે.' આથી શ્રીઅરિહંતના ગુણેાના પણ વિકાસ ક્રમિક છે એમ જણાવવા માટે · પહેલાં સામાન્ય અને પછી વિશિષ્ટ ઉપમા આપવી જોઈએ.' તેમના આ મતનું ખંડન કરતાં કહે છે કે-“ પુરુષવધિવૃત્તિસ્થઃ ” આ પદથી શ્રીઅરિહંતને ‘પુરુષ છતાં વરગન્ધહસ્તિના જેવા ' કહ્યા છે, તેઓને મારા નમસ્કાર થા. આ ઉપમામાં ‘ક્ષુદ્ર હાથીને નસાડવા ' વગેરે ધર્મો દ્વારા ગંધહસ્તિની સાથે શ્રીઅરિહંતનુ સમાનપણું બતાવ્યુ` છે. જેમ ગધઢુસ્તિના ગંધ માત્રથી તે પ્રદેશમાં ફરતા (રહેતા) ખીજા ક્ષુદ્ર ( સામાન્ય ) હાથીઓ ભાગી જાય છે, તેમ ધાન્યને નુકશાન કરનાર તીડ-પેાપટ-મૂષક વગેરે ઈતિઓ, રાગેા–કાલેરા-મરકી—પ્લેગ વગેરે મારી, પરરાજયનાં આક્રમણ્ણા કે બળવા વગેરેના ઉપદ્રવા, તથા દુષ્કાળ વગેરે ઉપદ્રવરૂપ સ હાથીએ ભગવંતના અચિંત્ય પુણ્યના મહિમાથી અને તેના વિહારના પવનની ગધ માત્રથી ભાગી જાય છે, નાશ પામે છે, માટે ભગવાન વર્ગ હસ્તિ સમાન છે. અહી પહેલાં સિંહ, પછી કમળ અને પછી ગ ંધહસ્તિની ઉપમા આપી, તેમાં ગ ંધહસ્તિથી પણ સિંહ અલિષ્ટ છે, અને ક્રમળેા તા . સામાન્ય છે, છતાં અક્રમથી પહેલાં સિંહની અને છેલ્લે ગધહસ્તિની ઉપમા આપી, તે તેઓના મતે અઘટિત છતાં દેષરૂપ નથી, કારણ કે તેઓ કહે છે કે ‘વ્યાખ્યામાં ક્રમ ન હોય Page #468 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩-દિનચર્યાનસ્થ શું સૂત્રને અર્થ] ૪૫ તે વ્યાપેય (પદાર્થ) અસત ઠરે, એ વાત ઘટતી નથી. વસ્તુતઃ સામાન્ય કે વિશિષ્ટ સઘળા ગુણે પદાર્થમાં પરસ્પર સાપેક્ષપણે-સાથે જ રહે છે, તેથી ગુણેની કે ગુણની સ્તુતિ ક્રમથી કે અક્રમથી કરવામાં કોઈ દેષ નથી. એમ “geગુત્તમા” વગેરેથી શ્રીઅરિહંત ભગવંતની સ્તુતિના વિશેષ હેતુઓ જણાવ્યા, આથી જ આનું નામ “સ્વૈતવ્ય વિશેષ હેતુ સંપદા” છે. ચાર પદવાળી આ ત્રીજી સંપદા પૂર્ણ થઈ. હવે સ્તુતિ કરવા યોગ્ય તે શ્રીઅરિહંતદેવે સામાન્ય રીતિએ લોકમાં કેવા ઉપગી છે? તે જણાવવા પાંચ પદેવાની “સ્વૈતવ્ય સામાન્ય ઉપગ” નામની ચેથી સંપદાનું વર્ણન કરે છે. “ોજીત્તમા, જનાદા, ઢોળદિયા, વાવાળ, નાનોબાળ” એમાં “વો. ” એટલે લોકોમાં જેઓ ઉત્તમ છે તેઓને; “જે શબ્દ સમૂહવાચક હોય, તે શબ્દ તે સમૂહના અમુક અવયવ (અંશ)-વિભાગના પણ વાચક હાય” એમ શબ્દશાસ્ત્રનું કથન છે, માટે અહીં લોક શબ્દથી સર્વ ભવ્યમાં ઉત્તમ એમ સમજવું. જો કે ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાયના સમૂહવાળા ક્ષેત્ર (ચૌદ રાજ)ને લક કહેવાય છે. કહ્યું પણ છે કે “ ધર્મોલીન વૃત્તિ-વ્યાળ મવતિ પત્ર તા ક્ષેત્રણ . તૈઃ સદ ઢોલ-તઃ વિપરીત ઈંટોવાળા(ચ) શા ?” ભાવાર્થ–“ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય જ્યાં છે તે આકાશને ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય સાથે લેક કહેવાય છે અને તે સિવાયના એકલા આકાશ ક્ષેત્રને અલેક કહેવાય છે.” તે પણ અહીં “ગુત્તમાળ' ના લેક શબ્દથી ઉપર્યુકત શબ્દશાસ્ત્રના ન્યાયે “સર્વ ભવ્ય પ્રાણારૂપજ લેક સમજ. એમાં કારણ એ છે કે–ભગવંતને અહીં ઉત્તમ કહ્યા છે તે ઉત્તમતા સમાન જાતિવાળાઓમાં હોય તે વાસ્તવિક છે, હલકી જાતિની અપેક્ષાએ ઉચ્ચ જાતિ ઉત્તમ છે જ, એમાં કાંઈ વિશેષ નથી; એમ તે અભવ્યની અપેક્ષાએ સર્વ ભળે પણ ઉત્તમ છે જ ને , ભગવંતની એવી ઉત્તમતા કહેવામાં કશે જ અતિશય નથી, આથી જ તેઓ સજાતિય એવા ભવ્ય જમાં ઉત્તમ છે એમ કહ્યું; તે એ કારણે સાચું છે કે સર્વ ભવ્ય પ્રાણીઓમાં સકલ કલ્યાણના કારણભૂત “તથાભવ્યત્વ ” ભાવ તે માત્ર ભગવંતમાં જ હોય છે, માટે તેઓને; વળી “ત્રોના ” એટલે “લોકના નાથને,” નાથ તે કહેવાય કે- અપ્રાપ્ત વસ્તુને, પ્રાપ્ત કરાવવારૂપ બને અને પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરવારૂપ ક્ષેમને જે કરે. અહીં ભગવંતને લેકના નાથ કહ્યા તે પણ સર્વ ભવ્ય પ્રાણી રૂપ લેકની અપેક્ષાએ નહિ, કારણ કે-ભામાં પણ જે “જાતિભવ્ય વગેરે હોય છે તેઓને વેગક્ષેમ ભગવંતથી પણ થઈ શકતો નથી, જે તેમ થાય તે સઘળાને મોક્ષ થઈ જાય; માટે અહીં ભગવાન તેવા ભવ્ય પ્રાણીઓના વેગક્ષેમ કરનારા નાથ ઘટી શકે છે, કે ધર્મબીજની સ્થાપના વગેરે ગુણો પ્રગટ થવાથી બીજા ભવેની અપેક્ષાએ જેઓ ભિન્ન થએલા છે-ઉત્તમ છે, તેવા ભામાં ભગવાન ધર્મબીજનું ૩૩ આધાન–સ્થાપન, ધર્મરૂપ અંકુરાને પ્રાદુર્ભાવ અને તેનું પિષણ વગેરે કરનારા હોવાથી વેગને કરનારા છે. તથા તેનું રાપ-દ્વેષાદિ આંતરશત્રુઓના ઉપદ્રવોથી રક્ષણ કરનારા હોવાથી ક્ષેમને કરનારા છે, એમ તેવા વિશિષ્ટ ૩૩. ધર્મની પ્રશંસા વગેરે બીજ, ધર્મ કરવાની ચિંતા-ભાવના તે અંકુર અને ધર્મનું શ્રવણ તે પિપણ કહેવાય છે. (યોગદષ્ટિ) Page #469 -------------------------------------------------------------------------- ________________ - - - - [ ધ સં૦ ભા૦૧-વિ. ૨-ગા૦ ૬૧ ભવ્ય પ્રાણીઓરૂપ લોકના નાથ છે. તે “લેકનાથને મારે નમસ્કાર થાઓ.” “ોહિતેશ્વ:” એટલે “લોકનું હિત કરનારાને,” અહીં લોક શબ્દથી “ચૌદરાજ લોકગત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના વ્યવહાર રાશીના સર્વ જીવે સમજવા; કારણ કેભગવંત “સમ્યગદર્શન” વગેરે મેક્ષમાગને ઉપદેશ કરીને તે સર્વ જીવેનું “સ્વથી કે પરથી થતા દુખેથી રક્ષણ કરે છે, માટે “વ્યવહાર રાશીના સર્વ જીરૂપ લોકના૩૪ હિતકારક છે, તેઓને “રોકીઃ ” એટલે “લોકને પ્રદીપની જેમ પ્રકાશ આપનારાને” અહીં લોક શબ્દથી ‘વિશિષ્ટ સંજ્ઞી પંચેન્દ્રિય જીરૂપ લક” સમજ, કારણ કે-ભગવંત તેવા વિશિષ્ટ સંજ્ઞી જીવે માં તે તે પ્રકારની દેશનારૂપી જ્ઞાનનાં કિરણો વડે મિથ્યાત્વરૂપ અંધકારને નાશ કરને યથાયોગ્ય યભાવેને પ્રકાશ કરે છે, (સમવસરણમાં સર્વને પ્રતિબધ થતું નથી, તેથી તેવા વિશિષ્ટ સંજ્ઞા જીવોને અંગે જ ભગવંતનું પ્રદીપપણું (પ્રકાશકપણું) ઘટે છે. દીપક અંધને પ્રકાશ કરી શકતું નથી તેમાં તેનું અંધત્વ કારણ છે, તેમ ભગવંત પણ અન્ય (સામાન્ય) જીવોને પ્રકાશ કરી શકે નહિ તેમાં તેઓનું ઘનમિથ્યાત્વરૂપ અંધત્વ કારણભૂત છે, માટે જ વિશિષ્ટ સંજ્ઞી પ્રાણીઓરૂપ લોકમાં પ્રદીપ સમા લોકપ્રદીપ ભગવંતને મારો નમસ્કાર હો ! તથા “સોરાઝઘોષ્યિ ” એટલે “લેકને સૂર્યવત્ પ્રદ્યોત કરનારાને ” અહીં લેક શબ્દથી વિશિષ્ટ ચૌદ પૂર્વના જ્ઞાનવાળા ગણધરો સમજવા, કારણ કે–તેઓમાં જ નિશ્ચયથી સમકિત હોવાથી સૂર્યની જેમ ભગવંત તેઓને તને પ્રકાશ કરે છે. અહીં પ્રકાશ કરવા યેાગ્ય જીવારિ સાત (નવ) તત્ત્વ સમજવાં. એ તને યથાર્થ રીતિએ તેઓ જ જાણી શકે કે જેમાં વિશિષ્ટ યોગ્યતા હોય! આ તો પ્રકાશ પણ સર્વ ચૌદ પૂર્વધરોમાં સરખે સંભવી શકતે નથી, કારણ કે-વૃદ્ધપરંપરાથી સંભળાય છે કે–ચૌદપૂર્વધરે પણ માંહમાંહે છ સ્થાન૫ વૃદ્ધિહાનિ (તારતમ્ય)વાળા હોય છે. જેથી તે સર્વને જીવાદિ તને પ્રદ્યોત સમાન થઈ શક્ત નથી. અહીં “પ્રોત” એટલે “વિશિષ્ટ પ્રકારના નય-નિક્ષેપાદિથી સંપૂર્ણ તત્વજ્ઞાનના અનુભભવની યોગ્યતા.” એ ગ્યતા વિશિષ્ટ ચૌદ પૂર્વધરમાં જ હોય છે, માટે અહીં “વિશિષ્ટ ચૌદ પૂર્વધરે (ગણધર)રૂપ લેકમાં સૂર્યની જેમ જીવાજીવાદિ તત્તવને પ્રત કરનારા “લેકપ્રદ્યત કરનારા સમજવા તે ભગવંતને નમસ્કાર થાઓ. એમ લકત્તમ વગેરે પાંચ પ્રકારે પરોપકારક હોવાથી સ્વૈતવ્ય સંપદાની “સામાન્ય ઉપગ” નામની પાંચ પદની આ ચોથી સંપદા કહી. હવે આ સંપદાના હેતુઓ જણાવનારી “ઉપયોગહેતુ સંપદા” નામની પાંચમી સંપદા કહે છે. “અમારાળ, રાજપુત્રાળ, જાવા, વરાળ, વરિયાળ” તેમાં સમસ્યા એટલે “અભયદાતાને જ્ઞાનીઓએ-આલોકને, પલકને આદાનને, અકસ્માતને, આજીવિ ૩૪. ચિત્યવંદન-મહાભાષ્ય વગેરેમાં ધર્માસ્તિકાય વગેરે પાંચ અસ્તિકાયના સમહરૂપ ચૌદરાજ લેકના સ્વરૂપનો ઉપદેશ કરનાર હોવાથી, તેઓ લેકહિત કરનારા છે. એમ અર્થ પણ કહ્યો છે. ૩૫-૧. અનંત ભાગવૃદ્ધિ, ૨. અસંખ્યાત ભાગવૃદ્ધિ, ૩. સંખ્યાત ભાગવૃદ્ધિ, ૪, સંખ્યાત ગુણદ્ધિ, ૫. અસંખ્યાત ગુણવૃદ્ધિ અને ૬. અનંત ગુણવૃદ્ધિએ છ વૃદ્ધિ સ્થાને કહેવાય છે અને અનંત ભાગ હાનિ વગેરે ક્રમથી એ છ હાનિ સ્થાને કહેવાય છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ પર 2-દિનચયો- નમેહુ છું” સુત્રને અર્થ) કા, મરણનો અને અપયશનો-એમ સાત પ્રકારને ભય કહો છે. તેથી પ્રતિપક્ષે ભયના અભાવને અભય કહ્યો છે, અર્થાત સંપૂર્ણ કલ્યાણ સાધક ધર્મની ભૂમિકામાં કારણભૂત વિશિષ્ટ આત્મસ્વાસચ્ચને અભય કહેવાય છે, કેટલાક એને ધય પણ કહે છે. આવા પ્રકારનું અભય (પૈર્ય) દેનારા અરિહંત જ હોય, કારણ કે તેઓ પિતાના ગુણેની વિશિષ્ટતા (પ્રાષ)ને યોગે અચિંત્ય શકિતવાળા અને એ શકિતથી પરેપકાર કરવાના સ્વભાવવાળા હોય છે (ભાવના છતાં શકિત ન હોય, કે શકિત છતાં ભાવના ન હોય તે પરોપકાર થઈ શકતું નથી. અરિહંતમાં એ બને અતિશાયી હોવાથી તેઓ અભયને આપી શકે છે), માટે “અભયને દેનારા” તેઓને– :” એટલે ચક્ષુદાતાને, અહીં તત્વજ્ઞાનમાં કારણભૂત વિશિષ્ટ આત્મધર્મરૂપ ચક્ષુ સમજવાં, બીજાઓ તેને “શ્રદ્ધા' કહે છે. જેમ ચક્ષુ વિનાને જીવ પદાર્થને દેખવા માટે અમેગ્ય છે, તેમ શ્રદ્ધા રહિત આત્મા પણ તત્વનાં દર્શન માટે અગ્ય છે-તત્વને સમજી શકતે નથી. વળી આવી માર્ગાનુસારિણી ( શ્રીજિનવચન સત્ય છે-નિશંક છે ઈત્યાદિ) શ્રદ્ધા કાંઈ સહેલાઈથી પ્રગટ થતી નથી (મિથ્યાત્વ તિમિર મંદ પડે ત્યારે જ પ્રગટે છે.) આથી જ કલ્યાણ–ચક્ષુ સમી એ શ્રદ્ધા પ્રગટ થતાં જીવને વાસ્તવિક તત્વનું દર્શન થાય છે, ધર્મરૂપ કલ્પવૃક્ષના અવબીજરૂપ આ શ્રદ્ધા અરિહંત દ્વારા જ થાય છે, માટે “શ્રદ્ધારૂપ ચક્ષુને આપનારા” તેઓને “:” એટલે-“મોક્ષમાર્ગ દેનારાને” અહીં માર્ગ એટલે “સર્ષના દરની જેમ સીધે, વિશિષ્ટ ગુણસ્થાનકને (ગુણને) પ્રાપ્ત કરાવનાર અને સ્વરસવાહી (આત્મસ્વરૂપને અનુભવ કરાવનાર) એ કમને ક્ષયે પથવિશેષ (ઉદયમાં આવેલાં કર્મોને ક્ષય અને સત્તામાં રહેલને ઉપશમ.) એ અવક–સરળ એક્ષસાધનાને અનુકૂળ ચિત્તની પ્રવૃત્તિને “માર્ગ” કહ્યો છે. બીજાઓના મતે જે ચિત્તપ્રવૃત્તિ “મોક્ષમાં હેતુ” હોય, જે “સ્વરૂપે મેક્ષસાધક હોય અને જેનું પરિણામફળ પણ “મોક્ષ” હોય-એમ હેતુથી, સ્વરૂપથી અને ફળથી જે શુદ્ધ અર્થાત મોક્ષના હેતુસ્વરૂપ અને ફલ–પરિણામની અપેક્ષાએ જે ચિત્તપ્રવૃત્તિ શુદ્ધ હોય, તેને “સુખા” કહેવામાં આવે છે અને તે “સુખા” (મેક્ષ ) માગે છે. આ માર્ગના અભાવે યથાયોગ્ય ગુણસ્થાન ( ગુ)ની પ્રાપ્તિ થઈ શકે નહિ, કારણ કે-માર્ગની વિષમતાથી ચિત્તની ખેલના થાય તેથી ગુણેની પ્રાપ્તિમાં વિદનો આવે, આ માર્ગ ભગવંતથી જ પ્રાપ્ત થાય તેથી “માર્ગ દેનારા તેઓને “ ” એટલે “શરણું દેનારને, “ભયથી પીડિતની રક્ષા કરવી તેને શરણ કહેવાય છે, માટે “સંસારરૂપ અટવીમાં અતિ કિલષ્ટ રાગ-દ્વેષાદિથી પીડાતા અને દુઃખની પરંપરાથી થતા ચિત્તના સંકલેશરૂપ ક્ષોભ (મુંઝવણ)માં તત્ત્વચિંતનના અધ્યવસાયો જ સુંદર આશ્વાસન આપનાર હોવાથી શરણ–આશ્રયરૂપ છે. બીજાઓ-શરણુ એટલે “વિશેષ પ્રકારે તત્વ જાણ વાની ઈચ્છા” એમ કહે છે. એ તવ જાણવાના અધ્યવસાયથી જ જીવમાં તવપ્રાપ્તિના કારણરૂપ-૧-તત્ત્વશ્રવણની ઈચ્છા ૨-શ્રવણ, ૩-ગ્રહણ, ૪-હૃદયમાં ધારણ, પ-તેથી વિશિષ્ટ જ્ઞાન (વિજ્ઞાન), ૬-વિજ્ઞાનથી ઈહા (તર્ક-વિચારણા), અપહ એટલે તત્ત્વને નિર્ણય, અને ૬. શ્રીજિનેશ્વરે સમ્યગ્દર્શનથી મેક્ષ માર્ગ દેખે, જ્ઞાનથી પ્રાપ્ત કર્યો (શુદ્ધ કર્યો) તથા ચારિ. ત્રથી મેક્ષમાર્ગે ચાલ્યા. બીજાઓને પણ એમ કરાવનારા હેવાથી તેઓ માર્ગદાતા છે. (ચૈત્યવન્દન– મહાભાષ્ય. ગા૦ ૩૩૦) Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ [ ૧૦ સ’૦ ભા૦ ૧ વિ૦ –ગા૦ ૬૧ ૮–તત્ત્વના આગ્રહ ( પક્ષ ), એ આઠ બુદ્ધિના ગુણા પ્રગટે છે. જો તત્ત્વ જાણવાના અધ્યવસાય જ ન હોય તેા એ ચુણા પ્રગટે નહિ. હા ! તેવા અધ્યવસાયા સિવાય બુદ્ધિના ગુણ્ણા નહિ પણ ગુણાના આભાસ સંભવે છે, પણ તેથી આત્માના કાઇ સ્વાદ સધાતા નથી. વસ્તુત: અનેક દુઃખામાં સુઝાયેલા જીવને આશ્વાસન આપનાર અને બુદ્ધિના ચુણા પ્રગટાવવામાં કારણભૂત એક તત્ત્વની ચિંતા જ છે, માટે તે સાચું શરણુ છે. એ તચિંતારૂપ શરણુ અરિહ ંતથી જ પ્રાપ્ત થાય છે, માટે શરણદાતા • તેને ‘ યોગિનેસ્કઃ ’ એટલે ‘ એધિ આપનારને ’અહી એષિ એટલે · શ્રીજિનેશ્વર કથિત ધર્મ'ની પ્રાપ્તિ' જાણવી. આ ધર્મપ્રાપ્તિ તે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ–એ ત્રણ કરણ ( અધ્યવસાયજન્ય સામર્થ્ય )ને ફારવવાને ચેગે પૂર્વે નહિ ભેદાયેલી ( રાગ-દ્વેષના તીવ્ર ઉદયરૂપ ગાંઠ−) ગ્રંથીના ભેદ થવાથી પ્રગટ થનારૂ અને પશ્ચાતુપૂર્વના ક્રમે પ્રગટતાં ‘પ્રથમસંવેગ—નિવેદ–અનુકા અને આસ્તિકતા ’ એ પાંચ લક્ષણ્ણા વાળુ ‘ તત્ત્વાર્થીની શ્રદ્ધારૂપ સમ્યગ દેન ' સમજવું ખીજાએ આ મેાધિને ‘વિજ્ઞાન ’ કહે છે. ઉપર કહ્યા તે અભય, ચક્ષુ, મા, શરણુ અને આધિ, એ પાંચેય ભાવા અપુનઅધકને પ્રાપ્ત થાય છે, પુનમ ધકને ” એ યથા સ્વરૂપમાં પ્રગટ થતા નથી, માટે અરિહ ંત આ પાંચ ભાવાનુ દાન અપુન ધકને કરે છે એમ સમજવું. આ ભાવા ઉત્તરાત્તર પૂર્વ પૂના ફળરૂપ છે. તે આ પ્રમાણે–અભયનુ' ફળ ચક્ષુ, ચક્ષુનું ફળ મા, મા નુ ફળ શરણુ અને શરણનુ ફળ આધિ છે. તે ખેાધિ અરિહ ંતથી જ થાય, માટે તેઓ એધિદાતા છે, તેઓને - એ પાંચ પ્રકારના દાનથી જ ચાથી ઉપયેાગસ પદાની સિદ્ધિ છે, તેથી ઉપયેાગસ પટ્ટામાં હેતુરૂપ પાંચ પદની આ પાંચમી “ઉયોગ હેતુ સંપદા ” કહી હવે ' તેાતવ્ય સંપદાના વિશેષ ઉપાગ રૂપ છઠ્ઠી સંપદા કહે છે— '' ,, જ "" 6 “ ધર્મવ્યાાં, ધમ્મરેસવાળ, ધમનાવાળું, ધર્મલાદ્દીનું, ધમ્મવસ્ત્રાપુરંતાિવટીન ’ તેમાંધર્મવેમ્ય' એટલે ‘ ધમદાતાને ' અહીં ધમ એટલે ચારિત્રધમ, તે સાધુના અને શ્રાવકનેા એમ એ પ્રકારે છે. એક સર્વ પાપવ્યાપારના ત્યાગ રૂપ સાધુના સવિરતિ અને ખીજો શ્રાવકના દેશિવરિત. આ એય પ્રકારના ધર્મ ભગવતે બતાવેલે હાવાથી તેઓ જ દાતા છે. વિરતિધની પ્રાપ્તિમાં ખીજા હતુઓ હાવા છતાં ભગવંત પ્રધાન-મુખ્ય હેતુ છે, તેથી ધર્માંદાતા. તેમને— આ ધર્મનુ દાન ધર્માં દેશના દ્વારા જ થાય છે, માટે કહે છે કે‘ધર્મવેરાજેમ્યઃ ' એટલે ‘ધર્મની દેશના દેનારને,’ ઉપર જણાવ્યા તે ‘ એ પ્રકારના વિરતિરૂપ ચારિત્રધમ 'ની દેશના જીવાને નિષ્ફળ નહિં, કિન્તુ સુંદર રીતિએ સફળ થાય તેમ તેની યાગ્યતા પ્રમાણે દેનારા હાવાથી ભગવત સાચા ધમ દેશક છે, અર્થાત-જેને જેટલા યાગ્ય અને સફળ નિવડે, તેને તેટલે જ તે તે ધમ બતાવનારા ભગવાન ધમ દેશક છે. તેઓને " ' ધર્મનાથÀમ્યઃ' એટલે ‘ ધર્મોના નાયકને, ’ ઉપર કહ્યો તે ચારિત્રધર્મના નાયક ભગવંત છે, કારણ કે–તેઓએ ધર્મને વશ (આત્મસાત.) કર્યાં છે, તે ધર્માંના પૂર્ણ ઉત્કર્ષ ને પામ્યા ૩૭. મિથ્યાત્વમેાહનીય આદિ તે તે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જેને હવે પછી બધાવાની નથી તે * અપુનઃ ધક અને એછી થવા છતાં પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિ જેને બંધાવાની છે તે ‘ પુના ધક’ સમજવા, Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૧૯ પ્રઃ ૩–દિનચર્યા-- નમાત્યુ ણ” સૂત્રના અર્થ ] છે, તે ધર્મીના ઉત્તમ ફળને ભગવે છે અને તેઓને તે ધના વિઘાત–વિરહ થતા નથી; માટે એ રીતિએ ધર્માંને વશ કરવાથી, ઉત્કર્ષ સાધવાથી, ફળ ભોગવવાથી અને તેની અખંડ સાધનાથી તેમા જ • ધર્મના નાયક ’ છે, તેઓને— * ‘ધર્મસથિમ્યા' એટલે ‘ ધર્મોના સારથિને,' ભગવત તે ચારિત્રધમ ની સ્વ–પરમાં સમ્યગ્ પ્રવૃત્તિ કરવા-કરાવવાથી, તેનું પાલન કરવા-કરાવવાથી અને ઇન્દ્રિયા રૂપ ઘેાડાઓનુ દમન કરનાર—કરાવનાર હાવાથી ધર્મોથના સાચા સારથી' છે. તેઓને— ‘ધર્મવત્તાતુરન્ત નાવતિમ્યઃ' એટલે ‘ શ્રેષ્ઠ ચાતુરત ધ ચક્રવતી ને, ' અહીં પણ ધ એટલે પ્રસ્તુત ચારિત્ર જ છે. આ ધરૂપ ચક્ર (પૃ॰ ૬૧ માં કહેલી ) કષ, છેઃ અને તાપ-એ ત્રણ કાટીથી અત્યંત શુદ્ધ હાવાથી બૌદ્ધ વગેરેએ બતાવેલા ધર્મચક્રની અપેક્ષાએ ‘ શ્રેષ્ઠ' છે, વળી ચક્રવર્તી નું ચક્ર આ લાકમાં જ હિત કરે છે, જ્યારે આ વિરતિરૂપ ધર્મચક્ર તેા ઉભય લાકમાં હિત કરે છે. માટે તેનાથી પણ · શ્રેષ્ઠ ' છે. વળી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ-એ ચાર ગતિરૂપ સંસારના અંત કરનાર હોવાથી તે ‘ ચતુરત્ન ' છે, ચક્રવર્તીનુ ચક્ર જેમ શત્રુને હરાવે છે તેમ આ વિરતિધર્મ રૌદ્રધ્યાન–મિથ્યાત્વ વગેરે ભાવશત્રુના નાશ કરનાર છે, માટે તેને ચક્ર કહ્યું છે, એ પ્રમાણે શ્રેષ્ઠ ચાતુરત ધર્મચક્ર વડે જેનુ પ્રવર્તન છે (ધર્મચક્ર જેઓનેછે) તે ભગવંતને ‘ધર્માંવર ચાતુરત ચક્રવતી ' કહ્યા, તેઓને મારા નમસ્કાર હા ! ( અહીં ચાતુરત શબ્દમાં ‘ ચા ’ ' સમૃદ્રાણં'(સિ॰ હે ૮-૧-૪૮) સૂત્રથી સિદ્ધ થાય છે. એ મુજબ ‘ ધર્માંદાતા ' વગેરે પાંચ પ્રકારે ભગવંત વિશેષ ઉપયાગી છે, માટે સ્તુતિ કરવા લાયક છે—એમ સ્તતવ્ય સંપદાની જ · વિશેષ ઉપયાગ *નામની આ છઠ્ઠી સંપદા કહી. હવે “સર્વ પતુ વા મા વા, તમિê તુ પરંતુ । < ઝીટર્સ વ્યાપવિજ્ઞાન, તત્ત્વ નઃ ક્વોપયુષ્યતે ।।ા ” ભાવા—“ જગતની સઘળી વસ્તુઓને ( ભાવાને) જાણેા કે ન જાણેા, ઇષ્ટતત્ત્વને તા જાણા જ. ‘ ક્રીડા અમુક સંખ્યામાં છે ’-એવા ઈશ્વરના જ્ઞાનની અમારે શું જરૂર છે ?” ' એમ માનનારા ખૌદ્ધો, સજ્ઞમાં સંપદાર્થોનુ` ' નહિ માત્ર ઈષ્ટતત્ત્વનું જ જ્ઞાન માને છે. તેનુ ખંડન કરતાં કહે છે કે- ‘ અપ્રતિદ્વૈતવજ્ઞાનીનધરેમ્યઃ' એટલે ‘ અપ્રતિહ તજ્ઞાન-દર્શીનને ધારણ કરનારાને.' કાઈ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં સ્ખલના નહિ પામનારાં માટે ‘ અપ્રતિહત ' તથા સ` આવરણ-કર્મના ક્ષય થવાથી-ક્ષાયિક ભાવે પ્રગટેલાં માટે શ્રેષ્ઠ’એવા વિશેષ બાધ રૂપ કેવળજ્ઞાનને અને સામાન્ય મેાધ રૂપ કેવળદનને જેએ ધારણ કરે, તેઓ ‘ અપ્રતિહતવરજ્ઞાન-દનધરા ' કહેવાય છે; અર્થાત્ ભગવત ‘અપ્રતિહુતવરજ્ઞાન-દનધરા’ એટલા માટે છે કે-તેએનાં જ્ઞાન-દર્શન સથા આવરણેાથી મુકત અને તેથી જ સન્નેયાનુ જ્ઞાન—દર્શોન કરાવનારાં છે. તેમાં પણ જીવને જ્યારે તે જ્ઞાનના ઉપયાગમાં હાય છે ત્યારે સ લબ્ધિઓ પ્રગટે છે, માટે જ્ઞાનની વિશિષ્ટતા જણાવવા પહેલુ' જ્ઞાન પછી દન કહ્યું છે. આવા ઇશ્વરને પણ કેટલાકા ‘ છદ્મસ્થ (જન્મ લેનારા )' માને છે. તેઓ કહે છે કે“ જ્ઞાનિનો ધર્મતીર્થસ્ય, ર્તાઃ પમ પડ્યું । गत्वाssगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ॥ १ ॥ " Page #473 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ સં- ભા. ૧-વિ૦ ૨–ગા૦ ૬૧ ભાવાથ–“જ્ઞાની, ધર્મતીર્થને કરનારા પણ ઈશ્વર પરમ પદ(મેક્ષ)ને પામીને ફરી પાછા તીર્થની રક્ષા કરવા માટે સંસારમાં આવે છે.” વળી-“ ઘેપના પુનતિ મયં પ્રમ, નિગમનવપરિણમીનિg मुक्तः स्वयं कृतभवश्च परार्थशूरः, त्वच्छासनप्रतिहतेष्बिह मोहराज्यम् ॥१॥" ( તિન-તિયા રાજ૮) ભાવાર્થ–“કમરૂપ ઈધણ બળી જવાથી સંસારને નાશ કરીને પુનઃ જેઓ સંસારમાં જન્મે છે (પિતે સ્થાપેલા ધર્મતીર્થને કેઈ નાશ કરશે—એ ભય મેક્ષમાં પણ રહેવાથી) વ્હીકણુ છે, જેમને મેક્ષ પણું અનિશ્ચિત છે–શાશ્વતો નથી અને તે મુક્તપણ સંસારી હોવા છતાં બીજાઓને મોક્ષ કરાવવામાં શૂરવીર છે, એમ તમારા શાસનથી ભ્રષ્ટ થએલાઓની ઉપર હે ભગવન્! આવું વિસંવાદી મેહનું રાજ્ય ચાલે છે.” તેઓની તે માન્યતાનું ખંડન કરતાં કહે છે કે-કથાવૃત્તછભ્યએટલે છઘરહિતને, છા એટલે આત્માના જ્ઞાનાદિ ગુણેને છાદનારાં-ઢાંકનાર જ્ઞાનાવરણીય વગેરે કર્મો તથા તેવા કર્મબંધને ગ્ય જીવની સંસારી (અશુદ્ધ) અવસ્થા, અર્થાત “કર્મ અને સંસાર તે છા.” આ છ% જેઓને ટળી ગયાં છે, તેઓ “વ્યાવૃત્ત છદ્મા” કહેવાય છે, તેઓને નમસ્કાર થાઓ ! અહીં એમ સમજવું કે-જ્યાં સુધી સંસાર(છદ્મ)નો ક્ષય ન થાય ત્યાં સુધી મેક્ષ થતું નથી અને મોક્ષ થયા પછી જન્મ રહેતું નથી, કારણ કે–જન્મ લેવાનું કારણ તેઓને રહેતું નથી. કોઈ એમ કહે છે કે–પોતે સ્થાપન કરેલા ધર્મતીર્થને નાશ-ઉપદ્રવ કરનારાઓ જ્યારે પાકે, ત્યારે ત્યારે તેઓને પરાભવ (દંડ) કરે તે વ્યાજબી હોવાથી તેઓ ફરી જન્મ લે છે.” આ બચાવ પણ અજ્ઞાનરૂપ છે, કારણ કે-મેહ-મમત્વ વિના તીર્થને રાગ થવે, તેને પરાભવ નહિ સહો કે તેની રક્ષા કરવી, વગેરે વિકલ્પ આત્માને થતા જ નથી, આવા વિકલ્પ મેહિજન્ય છે, માટે આવે મેહ હોવા છતાં તેઓને મેક્ષ છે, કે મેક્ષ થવા છતાં પણ આવે મેહ છે–એમ કહેવું તે પણ એક અજ્ઞાનજન્ય પ્રલાપ (વાચાળતા) માત્ર છે–અસત્ય છે. એ પ્રમાણે અપ્રતિહત (શ્રેષ્ઠ) જ્ઞાન-દર્શનધારક છે અને કર્મ તથા સંસાર બળી ગયાં છે, માટે તે સ્વરૂપે તેઓ સ્તુતિ કરવા લાયક છે–એમ કહીને, તેતવ્ય સંપદાનું જ કારણ પૂર્વકનું સ્વરૂપ બતાવનારી આ “સકારણ સ્વરૂપ સંપદા” નામની બે પદોની સાતમી સંપદા કહી. હવે ‘આત્તિમાત્ર વિદ્યા' અર્થાત-જગત્ માત્ર બ્રાન્તિરૂપ છે, તેથી અસત છે–અવિદ્યા (અજ્ઞાન)રૂપ છે.”—એમ સર્વ ભાવેને માત્ર જીવની ભ્રમણું રૂપ માનનારા “અવિદ્યાવાદિઓ” શ્રીઅરિહંતદેવાદિને પણ પરમાર્થથી કાપનિક–અસતસ્વરૂપ માને છે. તેઓનું ખંડન કરતાં કહે છે કે–વિના કાવવા, તિન્ના તારલા, સુકા વોદયાળ, મુત્તા મોબાઈ' તેમાં “જિ ” એટલે “જીતેલાને.” રાગાદિ શત્રુઓને જીતેલા હેવાથી જિન, તેઓને નમસ્કાર થાઓ! પ્રાણી માત્રને વિષે રાગ-દ્વેષાદિ ભાવ અનુભવસિદ્ધ હોવાથી તે બ્રમણુ-ક૯પના માત્ર નથી. અહીં કોઈ કહે કે–રાગાદિના અનુભવે એક ભ્રમણું છે, તે તે પણ તદ્દન ખોટું છે, કારણ કે સ્વ-અનુભવો પણ ક૯૫નારૂપ માનવામાં આવે તે જીવના સુખ–દુઃખ વગેરેના અનુભવો પણ ભ્રમ માત્ર જ બની જશે, એથી તે મૂળ સિદ્ધાંત જ ઉડી જશેઃ માટે રાગ-દ્વેષ વગેરે સત છે અને તેઓને Page #474 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ૩–દિનચર્યા– નમાત્થેણ...' સૂત્રના અથ ] વિજય કરનારા ‘જિન' પણ સત્ છે-કલ્પનારૂપ નથી. તેઓને— વળી ‘પચ્છ' - જીતાવનારને.' જિન (ભગવત) સદુપદેશ વગેરે દ્વારા બીજા આત્મા એને એ જ રાગાદિ શત્રુઓના વિજય કરાવનારા હેાવાથી ‘ જ્ઞાપા’ (છતાવનારા) પણ છે, તેને— માત્ર કાળને જ દરેક કાર્યોમાં કારણ રૂપ માનનારા અનન્તના શિષ્યા ભગવાને પણુ યથાર્થ સંસારસમુદ્રથી તરેલા માનતા નથી, કારણ તે માને છે કે–‘જાજ હવન ગાવાયશવંતિ' અર્થાત કાળ જ આખા જગતનું (સર્વ ભાવાનું) પરાવર્તન-ફેરફાર કરે છે.” તેનુ ખંડન કરતાં કહે છે કે- તીનીેમ્પ તાજેસ્થા' એટલે ‘સ્વયં સંસારસમુદ્રથી તરેલાને અને તારનારાને.’ ભગવંતા સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ વહાણુ દ્વારા સંસારસમુદ્રના પાર પામેલા હાવાથી ‘તી' છે; પાર પામેલા તેને ફરી સંસારમાં અવતરવાનું સંભવિત જ નથી; જો મુક્ત પણ અવતરે તે મુક્તિ જ અસત્ય ઠરે; માટે મુક્ત આત્મા સંસારી મનતા નથી, એથી જ તે યથા તરેલા છે અને પાતે તર્યાં તેમ બીજાને તારનારા પણ છે, આ તરેલા અને તારનારા ભગવંતાને પણ અમુક-મીમાંસા જ્ઞાનને અપ્રત્યક્ષ ( પરાક્ષ ) માનતા હોવાથી મેધવાળા કે એધ કરાવનારા માનતા નથી, તેઓ એમ કહે છે કે-‘અપ્રસ્થમા દિને સુષ્ટિ પ્રત્યક્ષોર્થઃ ” અર્થાત− આપણને વસ્તુ તેા પ્રત્યક્ષ દેખાય છે પણ બુદ્ધિ પ્રત્યક્ષ દેખાતી નથી, માટે બુદ્ધિ આત્માથી પરાક્ષ છે.' જો પ્રત્યક્ષ હાય તા પદાર્થોની જેમ તે પણ દેખાવી જોઈએ. આ તેની માન્યતાને અસત્ જણાવતાં કહે છે કે-‘વ્રુત્તુળ યોગસ્થ' અર્થાત્ ‘સ્વય મેધવાળાને અને ખીજાને મેધ કરાવનારાને,' અજ્ઞાનરૂપી નિદ્રામાં ઘેલા આ જગતમાં ભગવં તાએ, જે જ્ઞાન-જ્ઞાનને ( પેાતાને ) તથા પદાર્થને પણ જણાવે છે, તે પેાતાના જ સ્વપ્રત્યક્ષ જ્ઞાનદ્વારા–કાઈ ખીજાના ઉપદેશ વિના જ, જીવ–અજીવ વગેરે તવાને જાણ્યાં છે, તેથી તે બુદ્ધ છે. અહીં એમ સમજવુ કે–જે જ્ઞાનથી તે જ્ઞાનનુ જ્ઞાન ન થાય, તેનાથી પદાર્થનું જ્ઞાન પણ ન થઈ શકે. જેમકે-દીવા અદૃશ્ય રહે અને પદાર્થોને બતાવે એ ખનતુ નથી, તે પેાતાના અને અન્ય પદાર્થોના, એમ સ્વ-પર પ્રકાશ કરે છે. એમ પણ નહિ કહી શકાય કે જેમ ઇન્દ્રિયા દેખાતી નથી છતાં પદાર્થાંનુ જ્ઞાન કરાવે છે, તેમ જ્ઞાન પણ પરાક્ષ છતાં પદાર્થનું જ્ઞાન કરાવી શકે છે.' કારણ કે-પદાર્થ જ્ઞાન કરાવનારી ઇન્દ્રિયા ભાવ ઇન્દ્રિયા છે, તે ભાવ ઇન્દ્રિયે જ્ઞાનરૂપ હાવાથી આત્માને પ્રત્યક્ષ છે જ. કહ્યુ પણ છે કે-‘ સમસ્યક્ષોન્મત્ત્વ, નાર્થી: પ્રણિપતિ' અર્થાત્— જે જ્ઞાનના પ્રત્યક્ષ ઉપલ’ભ નથી (પ્રત્યક્ષ જણાતું નથી). તેનાથી પદાર્થનું જ્ઞાન પણ થતું નથી.' માટે ભગવંતમાં બુદ્ધપણ સિદ્ધ થાય છે, વળી ખીજાને પણ તેઓ ખાય કરનારા માટે એધિક પણ છે; તેને— " હવે જેઓ એમ માને છે કે-જગતનું ૮ કર્તામાં-બ્રહ્મામાં મળી જવુ એ જ મુક્તિ છૅ,' તે સંતપનના શિષ્ય ભગવંતને પણ વાસ્તવિક ‘મુક્ત' માનવા તૈયાર નથી. તેઓ કહે છે કે-‘પ્રક્ષ ચાલતાનાં થિતિઃ” ‘બ્રહ્મમાં મળી ગએલા આત્માની સ્થિતિ પણ બ્રહ્મા જેવી સમજવી ’ તેનું ખંડન કરતાં કહે છે કે-‘મુચ્છઃ મોઃસ્થા' અર્થાત્− ‘ક ખ ધનાથી સ્વય' મુક્ત થયેલાને અને ખીજાઓને મુક્ત બનાવનારાઓને, ' જે કર્મોનું ફળ ચાર ગતિરૂપ સ સાર છે તે વિચિત્ર કર્મોના ખ ધનથી છૂટેલા હૈાવાથી ભગવત મુક્ત છે, કૃતકૃત્ય છે, તેઓનુ` કા` પૂણું સિદ્ધ થયેલું છે. તે . રા Page #475 -------------------------------------------------------------------------- ________________ ર [ ધ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ માને છે તેમ જગકર્તા) બ્રહ્મા )માં મળી જવાથી આત્માની કાર્ય પૂર્ણતા થતી નથી, કારણ કેતેાના મતે બ્રહ્માને પુનઃ જગત રચવાનું હાવાથી તેનું કાર્યં તેા અધુરૂ જ હાય છે; એટલુ જ નહિ પણ જગત્ રચવામાં એકની હીન, ખીજાની ઉત્તમ વગેરે અવસ્થા બનાવવાથી બ્રહ્મામાં રાગ-દ્વેષની પણ સિદ્ધિ થાય છે, કારણ કે-રાગ-દ્વેષ વિના તે જીવાની એવી સુખી-દુઃખી વગેરે અવસ્થાએ કેમ કરી શકે ? વળી કાઈ કોઈનામાં ભળી જાય તે પણુ અસત્ય છે, કારણ કે--તેમ થવામાં બ્રહ્માના કે બ્રહ્મામાં ભળનાર આત્માને, બેમાંથી એકના અભાવ થાય છે, માટે જગત્ કર્તામાં ભળવાનું માનવું તે અજ્ઞાનમૂલક-અસત્ય છે, આત્મા સ્વયં કર્મોથી મુક્ત થાય છે, એથી જ ભગવાન પાતે મુક્ત છે અને ખીજાઓને પણ કખ ધનાથી મુક્ત કરાવે છે એ સિદ્ધ છે. તેને— એમ ભગવાન જીતેલાજીતાવનારા, તરેલા—તારનારા, બુદ્ધે—મેધ કરાવનારા અને મુક્ત-મુકવનારા હાવાથી પાતાની સમાન ખીજાને પણ સુખ (ફળ) આપનારા છે; એમ જણાવતી ચાર પદ્મની ‘સ્વતુલ્ય પર કુલ કતૃત્વ' નામની આ આઠમી સંપદા કહી. હવે બુદ્ધિને ચેાગે જ્ઞાન થાય છે—એમ માનનારા કાલા (સાંખ્યદર્શીનવાળા) ભગવંતને સર્વૈજ્ઞ અને સર્વૈદશી માનતા નથી, તે એમ માને છે કે ‘યુદ્ધથસિતમથ પુરુષશ્વેતયો' અર્થાત્–બુદ્ધિથી વિચારેલા અને આત્મા જાણે છે' (સ્વયં આત્મા જ્ઞાન-દર્શન કરી શકતા નથી, પણ બુદ્ધિ દ્વારા થતા અધ્યવસાયાથી કરે છે. )–આ તેમની માન્યતાનું ખંડન કરતાં કહે છે કે-‘સમૂળ સવસી' અર્થાત્-સર્વાંને જાણનાર હાવાથી સર્વજ્ઞને’ અને સર્વને દેખાવાને સ્વભાવ હાવાથી ‘ સ`દશી ને,’ આત્માના સ્વભાવ જાણવા દેખવાના છે જ, પણ કરૂપ આવરણાના પડા આડા આવવાથી તે પેાતાના સ્વભાવના ઉપયાગ કરી શકતા નથી. આવરણેા (કર્માં) ખસી જતાં કાઈની સહાય વિના જ જ્ઞાન-દર્શોનરૂપ સ્વ-સ્વભાવથી જ સર્વ જાણે છે અને દેખેછે. કહ્યુ છે કે “સ્થિતઃ શીતાગ્રુવન્તીય, મસ્ત્યા શુદ્ધ્માવા(માવા) । ચન્દ્રિયાવધ વિજ્ઞાન, તતાવરણમત્રવત્ ॥૨॥ ” (ચોદિ૦ ૨૮૨) ભાવા. જીવ સ્વય' શુદ્ધ પ્રકૃતીથી જ ચંદ્ર સમાન છે, ચદ્રનાં કિરણાની જેમ આત્માને વિજ્ઞાન છે અને ચંદ્રની આડે આવતાં વાદળેાની જેમ તેની આડે કરૂપ વાદળા છે.” વળી એમ પણ એકાન્ત નથી કે બુદ્ધિરૂપી કારણ વિના આત્માને બુદ્ધિના ફળરૂપ વિજ્ઞાન નજ હાય !” કારણ કે– કાર્યની સિદ્ધિ સુધી જ કારણ ઉપયાગી છે, પછી તેની આવશ્યકતા નથી. જીવને પણ ક-આવરા તૂટયાં ન હૈાય ત્યાં સુધી ભલે બુદ્ધિરૂપ કારણની આવશ્યકતા રહે, પણ સંપૂર્ણ આવરણા તૂટવાથી આત્માના જ્ઞાનસ્વભાવ પ્રગટ થતાં બુદ્ધિ ઉપયાગી નથી. તરવાની સહજ શકિત ન હેાય તેને ભલે તુંબડુ-નાડી વગેરે ઉપયેગી હાય, પણ જેઓને તરવાની સહજ શકિત પ્રગટી છે તેવા તારૂ મનુષ્યા, જલચરા (મચ્છ, દેડકાં વગેરે) નાવડી વિના જ તરી શકે છે, તેમ ભગવંતા પણ સહજ જ્ઞાન-દર્શનગુણા પ્રગટયા પછી બુદ્ધિ વિના જ સ જાણી દેખી શકે છે, માટે બુદ્ધિ વિના ચ તે સર્વજ્ઞ અને સદશી છે. અહી. ખીજાઓ વળી એમ કહે છે કે-“ જ્ઞાનથી સર્વ પદાર્થાંમાં વિશેષ ધર્મો (દ્વારા તારતમ્ય) જણાય છે અને દર્શીનથા સર્વ પદાર્થોના સામાન્ય ધર્મો (દ્વારા સમાનતા ) દેખાય છે, એમ જ્ઞાનમાં દનના કે દનમાં જ્ઞાનના વિષય નહિ આવવાથી ‘સર્વ જાણે છે તથા સવ દેખે છે.’~એમ કહેવુ Page #476 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા- “નમુત્થણ” સૂત્રને અર્થ ] ૪૨૩ અગ્ય છે. હા, જ્ઞાન અને દર્શન બંને ભેગાં મળીને સર્વ જાણુ–દેખી શકે, સ્વતંત્રપણે તે નહિ જ.” આ કથન પણ વ્યાજબી નથી, કારણ કે-વસ્તુતઃ સામાન્ય અને વિશેષને આધાર ભિન્ન પદાર્થ નથી. જે પદાર્થોમાં સમાનતા ધર્મ છે, તે જ પદાર્થોમાં વિષમતા (તારતમ્ય) ધર્મ પણ છે, એટલે કે-સમાનતા અને તરતમતા ધર્મોને આધાર (ધમી)તે એક જ છે, તેથી તેના તે તે ભાવને -ધમેને જીવ જ્ઞાનસ્વભાવથી તરતમ રૂપે જાણે અને દર્શનસ્વભાવથી સમાન રૂપે દેખે છે. એમ જ્ઞાન-દર્શનથી સર્વ ભાવને જાણે–દેખે છે, કારણ કે–સર્વ પદાર્થો જ્ઞાન દર્શનના વિષય બને જ છે. એ સમાધાનમાં પુનઃ શંકા કરે છે કે-“એમ છતાં પણ જ્ઞાનથી સર્વ પદાર્થોના વિશેષ (તરતમતા) ધર્મો જણાય, તેમાં રહેલા છતાં સામાન્ય ધર્મો જણાય નહિ અને દર્શનથી સર્વ પદાર્થોમાં સમાન ધર્મો દેખાય વિશેષ ધર્મો દેખાય નહિ, એમ બેય ધર્મોને નહિ કિંતુ એક જ વિશેષને જણાવનારા જ્ઞાનને સર્વ જણાવનારું તથા એક જ સમાનતાને દેખાડનારા દર્શનને સર્વ દેખાડનારૂં કહેવું તે અયોગ્ય છે.” તેના સમાધાનમાં કહે છે કે–એ પ્રશ્ન પણ અયોગ્ય છે, કારણ કે સમાનતા તથા તરતમતા બંને ધર્મો અને તેના આધારભૂત ધમી ઓ (પદાર્થો) એકાન્ત ભિન્ન જ નથી; સમાનતાની ગૌણુતાથી સર્વ પદાર્થોમાં જ્ઞાન દ્વારા વિશેષ (તારતમ્ય) જણાય છે અને વિશેષતાની ગૌણતાથી દર્શન દ્વારા સર્વ પદાર્થોમાં સમાનતા દેખાય છે. એમ જ્ઞાન પણ સર્વ પદ્યાર્થીનું જ્ઞાપક છે અને દર્શન પણ સર્વ પદાર્થોનું દર્શક છે, માટે ભગવંત સંપૂર્ણ જ્ઞાન-દર્શન ગુણવાળા હેવાથી સર્વજ્ઞ અને સર્વદર્શી છે એમ કહેવું ખોટું નથી. તેઓને– વળી આત્માને સર્વગત (વ્યાપક) માનનારાઓ કોઈ મુક્ત આત્માને પણ સર્વગત માને છે, અમુક સ્થાને જ રહે એમ માનતા નથી. તેઓ કહે છે કે- ગુર્જર સર્વત્ર તિત્તિ, વ્યોમવત્તાપાતા' અર્થાત–“આકાશની જેમ સર્વ સંતાપ રહિત મુકત આત્માઓ પણ સર્વત્ર (વ્યાપકપણે) રહે છે. તેમના મતનું ખંડન કરતાં કહે છે કે-“વિવમથકથળતાથમવ્યાયામgrત્તિરિનામવેદ્ય કા સંપત્તાળ' અર્થાત–નિરૂપદ્રવ વગેરે ગુણોવાળા મેક્ષસ્થાનને પામેલાને તે ગુણાનું સ્વરૂપ જણાવે છે કે–રિવ” સર્વ પ્રકારના સર્વ ઉપદ્રવ વિનાનું, “અચ'સ્વભાવ કે કઈ પ્રગથી પણ જે ચલાયમાન નથી–અચલ, “અહ”=વ્યાધિ અને વેદનાનાં કારણ ભૂત શરીર તથા મનને જ અભાવ હોવાથી જ્યાં કઈ પ્રકારનાં વ્યાધિ કે વેદના નથી, અનંત” ત્યાં રહેલા આત્માઓને અનંત વિષયનું અનંત કાલનું જ્ઞાન હોય છે માટે અનંત, “ નાશ પામવાનાં કારણે નહિ હોવાથી કદી નાશ નહિ પામનારૂં અર્થાત્ શાશ્વતું, “બાપ કર્મો નહિ હોવાથી કઈ પ્રકારની પીડા વિનાનું, ‘પુનરાવૃત્તિ =જ્યાંથી પુનઃ સંસારમાં અવતરવાનું (અવતાર) નથી તથા તિક્રિાતિના =જ્યાં આત્મા સમાપ્ત પ્રયજનવાળો અર્થાત કૃતકૃત્ય હોય છે. એવા સ્થાનને કે જે સ્થાન ચૌદ રાજરૂપ લેકની (સમગ્ર જગતની) ઉપરના અંતભાગમાં છે, જેને “સિદ્ધિ અને મુકતાત્માઓનું ત્યાં ગમન થતું હોવાથી (પાંચમી અથવા આઠમી) ગતિ” કહેવાય છે, માટે ‘સિદ્ધિગતિ એવા ઉત્તમ નામવાળું,” “થાન=આત્માઓ જ્યાં સ્થિર રહે તે “સ્થાન કે જેને વ્યવહારનયથી સિદ્ધિક્ષેત્ર” કહેવાય છે. કહ્યું છે કે શું ચત્તા , તરથ તૂળ સિરાજુ' અર્થાતુ-(કૃતકૃત્ય-મુતાત્માઓ) અહીં (મનુષ્યલોકમાં) શરીરને છોડીને ત્યાં (સિદ્ધિક્ષેત્રમાં) જઈને સિઝે છે–રહે છે, માટે વ્યવહારનયથી તે સ્થાનને “સિદ્ધિક્ષેત્ર કહ્યું Page #477 -------------------------------------------------------------------------- ________________ કર૮. [ ધ સં- ભા૧-વિ. ૨-ગા૦ ૬૧ છે. નિશ્ચયનયથી તે સર્વ કર્મરૂપ અનાદિ આડંબર (મેલ)ને ઉતારીને આત્મા પિતાના મૂળ સ્વ : રૂપમાં રહે છે, માટે “સ્વરૂપની પ્રાપ્તિ એ જ મેક્ષ અને એ જ એક્ષસ્થાન કહેવાય છે, કારણ કેતેઓ તેમાં સ્વરૂપમાં) જ રહે છે, રમે છે અને સ્વરૂપને જ આનંદ ભગવે છે. નિશ્ચયનયના મતે મા ગરમ સિનિ અર્થી-સર્વ પદાર્થો પિતાના રૂપમાં જ રહે છે. (કઈ દ્રવ્ય પિતાના મૂળ રૂપને છેડતું નથી.) માટે ઉપર જણાવેલાં સિદ્ધિગતિનાં ‘શિવં–અચલં” વગેરે વિશેષાણે નિશ્ચયથી તે સ્થાનમાં નહિ પણ મુક્ત આત્મામાં ઘટે છે, તે પણ સ્થાન અને સ્થાની (ત્યાં રહેનારા) બનેને અભિન્ન માનતાં ઉપચારથી સ્થાનીનાં લક્ષણે સ્થાનમાં પણ ગણાય છે. જેમ કિઈ દેશના ધનાઢને આશ્રીને તે દેશ ધનાઢય કહેવાય તેમ અહીં શિવ-અચલ વગેરે અવ રયાવાળા મુક્તાત્માને આશ્રીને સિદ્ધાસ્થાનમાં પણ શિવ-અચલ વગેરે વિશેષણ ઘટે. એવા સ્થાનને પામેલા, અર્થાત સંપૂર્ણતયા સર્વે કર્મોને ક્ષય થવા રૂપ સંસારી અવસ્થાના નાશથી સ્વાભાવિક આત્મસ્વરૂપ પ્રગટવા રૂપ મૂળ (શુદ્ધ) અવસ્થાને પામેલા, આ મુકત આત્માને જે ‘વિભ (વ્યાપક) માનીએ, તે ઉપર કહેલા વ્યવહાર અને નિશ્ચય રૂપ સિદ્ધિસ્થાનની તેને પ્રાપ્તિ થઈ શકે નહિ, કારણ કે સર્વગત (વ્યાપક) માનવાથી તે હંમેશાં એક સ્વરૂપે જ (સર્વત્ર) રહે (કેઈ સ્થાન બદલાવાનું બાકી રહે જ નહિ.) અને તેથી વર્તમાન ભાવ-સ્વરૂપ નાશ પામે નહિ (બદ લાય નહિ) તેથી નિત્ય કહેવાય. વ્યાપક આત્મા સદાકાળ એક સ્વરૂપે રહેવાથી એકાન્ત નિત્ય ગણાય, એથી તેમાં સંસારી અવસ્થાને નાશ અને સ્વ-રૂપની (મોક્ષની પ્રાપ્તિ એ બદલે ઘટે નહિ. આથી એ નક્કી થયું કે-જે સર્વવ્યાપક નથી તેને જ સંસારી અવસ્થાના ત્યાગ રૂપ મેક્ષઅવસ્થા યા સિદ્ધિગતિ નામનું સ્થાન પ્રાપ્ત થાય. માટે જ “પ્રમાણ શરમ અર્થાતુ-આત્મા પિતાના શરીર જેવડે છે એમ કહ્યું છે તે યથાર્થ છે. બુદ્ધિમાન આત્માઓને આવા ભગવતે જ નમસ્કરણીય છે. એવા ભગવંતેને– આ સૂત્રની આદિમાં અને અંતમાં નમસ્કાર છે, તેથી વચ્ચે પણ સર્વ પદમાં તે જાણવે. હવે–ભયાને જીતનારા પણ વસ્તુત: એ અરિહંતે જ છે–બીજાઓ નહિ, એમ જણવવા માટે ઉપસંહાર કરતાં કહે છે કે–નો નિri કિજમના' અર્થાત્ “જિનેને નમસ્કાર થાઓ ! ભને જીતનારાઓને નમસ્કાર થાઓ !” અહીં “રો અને વિના ' બેને અર્થ પૂર્વે કહો તેમ જાણવો. “નિરમાનાન્ન” એટલે “સંસારરૂપ પ્રપંચથી નિવૃત્ત થયેલા હોવાથી કોઈ પણ ભય નથી–સર્વ ભને જેઓએ ક્ષય કર્યો છે, એવા અરિહંત ભગવંતેને નમસ્કાર થાઓ ! એ હજૂ થી આરંભીને નિમgr' સુધીના પાઠમાં ત્રણ વાકાની પ્રધાન-(જ્ઞાન-દર્શનાદિ રૂ૫) ગુણેને જેમાં કદી ક્ષય નથી તેવા “મેક્ષરૂપ ફળની પ્રાપ્તિ’ નામની આ નવમી સંપદા કહી. અહીં એક જ અર્થવાળા વિશેષણથી વારંવાર સ્તુતિ કરવારૂપ પુનરૂકિત દેવની શંકા ન કરવી કારણ કે-સ્તુતિ વારંવાર કરવા છતાં પુનરૂક્તિ દેષ નથી. કહ્યું છે કે “ સાથશાળવો-સણ લઇશુરૂપયા ! संतगुणकित्तणेसु अ, न होंति पुणरुत्तदोसा उ ॥१॥" ભાવાર્થ–“સ્વાધ્યાય-તપ-ધ્યાન-ઔષધસેવન-ઉપદેશ-સ્તુતિ-દાન તથા વિદ્યમાન ગુણનું કીર્તન, એ વારંવાર કરવા છતાં પુનરૂકિત દોષ મનાતો નથી.” Page #478 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા- નમુત્થણુંસૂત્રને અર્થ ] આ નમેલ્થ છું. (શકસ્તવ) કહ્યા પછી પ્રણિપાત (નમસ્કાર) કરાતે લેવાથી નવસંપદાવાળા ન© jનું પ્રતિપાતદંડક એવું પણ નામ શાસ્ત્રકારે જણાવે છે. [ ઉપાટ સંઘાચારભાગ્યની ટીકામાં તે પહેલાં અને પછી ત્રણ ત્રણ વાર પ્રણિપાત (નમસ્કાર) કરવાનું કહ્યું છે, ત્યાં આચારાંગના પાઠથી ચૂર્ણિમાં કહેલું છે કે- “હું તાતિ તી ? લિપ વાપ” અર્થાત– “મસ્તક કેવી રીતિએ નમાવવું ? એ પ્રશ્નના જવાબમાં “(એ હાથ-બે પગ અને) પાંચમું મસ્તક છે જેમાં એવી પંચાંગ કાયા વડે એમ પંચાંગ પ્રણામ કરતી વેળાએ “ત્રણ વાર મસ્તકને પૃથ્વી (તલ)માં લગાડવું (મસ્તકથી જમીનને સ્પર્શ ક) એમ આગમમાં કહેલું હોવાથી ત્રણ વાર મસ્તકથી જમીનને સ્પર્શ કરવારૂપ પ્રણિપાત કર્યા પછી જમીન ઉપર ઢીંચણ સ્થાપીને બે હાથથી ગમુદ્રા કરીને શકસ્તવદંડક કહેવું અને તે પૂર્ણ કહ્યા પછી પણ પ્રથમની જેમ પ્રણામ કરે વગેરે. ]. શ્રીજિનેશ્વર તીર્થની સ્થાપના કરે તે પહેલાં તેના જન્મ વગેરે કલ્યાણકના વખતે પણ પિતાના વિમાનમાં રહ્યા રહ્યા શક્ર (ઈન્દ્ર) આ નમોલ્યુ શુંથી તીર્થકરોની સ્તુતિ કરે છે, એ કારણથી આ સૂત્રનું “શકસ્તવ એવું પણ નામ છે. આ નમેલ્થ શું ને પાઠ પ્રાયઃ ભાવઅરિહંતને અંગે છે, છતાં સ્થાપના-અરિહંત (પ્રતિમા)માં ભાવ–અરિહંતને આરેપ કરીને પ્રતિમાજીની આગળ બોલવામાં પણ દેવ નથી. કહ્યું છે કે– " तित्तीसं च पयाई, नवसंपय वण्ण दुसयबासट्ठा । भावजिणत्थयरूवो, अहिगारो एस पढमो ति ॥१॥" ભાવાર્થ-“જેમાં તેત્રીસ પદે, નવ સંપદાઓ, અને બસે બાસઠ૭૮ અક્ષરે છે, તે ભાવજિનની સ્તવનારૂપ આ શસ્તવ એ (ઉત્કૃષ્ટ ચે વન્દનાના બાર અધિકાર પૈકી) પહેલે આંધકાર કહ્યો.” તે પછી ત્રણેય કાળના દ્રવ્ય-અરિહંતને વન્દન કરવા માટે પૂર્વાચાર્યોએ કહેલી આ ગાથાને કહેવી. “ તે જ જગા શિકા, ૧ ૨ મવિરસંતળાઈ જાહે સંઘ ૨ વ૬માળા, જે વિવિધ વંલામિ શા ” ભાવાર્થ-“જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા, ભવિષ્યકાળમાં સિદ્ધ થશે અને વર્તમાનમાં (તીર્થ સ્થાપ્યું નથી એવી છદ્મસ્થ અવસ્થામાં) વતે છે, તે સર્વને મન વચન કાયાથી વંદન કરું છું.” અહીં પ્રશ્ન થાય કે જે દ્રવ્ય અરિહતે (કૃષ્ણજી વગેરે) નરક વગેરે ગતિમાં છે તેઓને ભાવ અરિહંતની જેમ વન્દન કેમ કરાય? તેનું સમાધાન એ છે કે–સ નામજિનને, સ્થાપનાજિનને અને (થનારા કે થઈ ગયેલા) સર્વ દ્રવ્યજિનેને તેઓની ભાવજિન અવસ્થાને હૃદયમાં ધારીને નમસ્કાર કરાગ્ય જ છે. એ રીતિએ દ્રવ્ય અરિહની વંદનારૂપ આ બીજો અધિકાર જાણ. પછી ઉભા થઈને પગથી જિનમુદ્રા અને હાથથી ગમુદ્રા કરીને સ્થાપનાજિનના વન્દન માટે “અતિ વેગા' સૂત્ર બેલડું. અહીં પહેલાં જેઓનું સ્વરૂપ વર્ણવ્યું, તે ભાવ અરિહતેની પ્રતિમા(મૂર્તિ)ને “અરિહંત ' જાણવાં. ૩૮. શ્રી ચિત્યoભાષાની ૬મી ગાથામાં બસે સત્તાણું અક્ષરે કહ્યા છે, પણ ત્યાં આ બાબાસા સાથે “જે જ મા ' બાપાના પાંત્રીસ અક્ષરે ભેગા ગણેલા છે, તેથી બન્ને બરાબર છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨–ગા૦ ૬૧ - આ ચિત્યને (પ્રતિમાને) અર્થ જણાવે છે કે “અંતઃકરણ એટલે ચિત્ત” તે ચિત્તને ભાવ કે તેનું કાર્ય તેને ચિત્ય કહેવાય છે(ચિત્ત શબ્દને શ્રી સિદ્ધહેમવ્યાકરણના “વીદવિયા જ વા” ૭-૬–સૂત્ર પ્રમાણે પ્રત્યય લાગવાથી “ચત્ય” શબ્દ બને છે.) અને તેનું બહુ વચનાન્ત રૂપ ચે” થાય છે. શ્રીઅરિહંતની પ્રતિમાઓ ચિત્તમાં સમાધિ (રૂપ ભાવને) ઉત્પન્ન કરનારી હોવાથી (સાધનામાં સાધ્યને ઉપચાર કરીને તેને પણ ચે કહેવામાં આવે છે. એ અરિહંતનાં ચેત્યને વન્દન વગેરે કરવા કાઉસ્સગ કરું છું એમ “ગતિમા પરમ લકર' એ પદનો અર્થ (સંબંધ) કહ્યો. “કાઉસ્સગ્ગીને અર્થ એમ છે કે જ્યાં સુધી જિનમુદ્રાવાળા મારા શરીરથી કાઉસગ્ગ કરું ત્યાં સુધી કાયાથી અમુક (જિનમુદ્રાદિ, આકાર, વચનથી મોન અને મનથી (કાઉસગ્નમાં ચિંતન કરાતા પાઠનું, તેના અર્થનું અને આલંબનનું ધ્યાન એ ત્રણે સિવાય બાકીની મન, વચન અને કાયાની સર્વ ક્રિયાઓને ત્યાગ કરું છું, એમ આ પાઠથી પ્રતિજ્ઞા કરી હવે કાઉસગ્ગનાં નિમિત્તો જણાવે છે. ‘વંછાવત્તથrv=વનક'=મન, વચન અને કાયાની પ્રશંસનીય પ્રવૃત્તિ રૂપ વન્દનને નિમિતે કાઉસ્સગ્ન કરું છું. (“કલ્યનું વિત્તના રૂપ “ગા પ્રયોગથી થયું છે, એમ દરેક પદોમાં સમજવું) “કાઉસ દ્વારા હારે વન્દન થાઓ !” એવી ભાવનાથી તે નિમિતે કાઉસ્સગ્ય કરું છું, માટે આ કાઉસ્સગથી હુને “વન્દનનો લાભ મળે! - તથા “દૂઝવસિપૂનત્તાત્ય' ગંધ-વાસ-પુપ વગેરેથી અર્ચા તે પૂજન, તે નિમિત્તે કાઉસગ્ન કરું છું તેમજ “નવરાત્તિથrvarપ્રત્ય'=શ્રેષ્ઠ વસ્ત્રો, આભરણે વગેરેની ભેટ તે સત્કાર, તે નિમિત્ત કાઉસ્સગ્ન કરું છું. અહીં શિષ્ય શંકા કરે છે કે-“પૂજન અને સત્કાર બન્ને દ્રવ્યપૂજારૂપ હોવાથી મુનિને તે ઉચિત નથી, અને શ્રાવકને તે સાક્ષાત્ તે તે દ્રવ્યથી પૂજન-સત્કાર કરી શકાતો હોવાથી કાઉસગ્ગ દ્વારા પૂજન-સત્કારની પ્રાર્થના તેને પણ નિષ્કલ છે,” તેનું સમાધાન શાસ્ત્રકાર જણાવે છે કે- સાધુને સ્વયં દ્રવ્યપૂજન કરવાને નિષેધ છે, બીજાઓ દ્વારા તે કરાવવાનું કે તેની અનુમોદના કરવાને નિષેધ નથી; કારણ કે- જેનું વર્ણન (પૃ. ૩૫૬ માં) કર્યું છે તે દ્રવ્યસ્તવના અધિકારમાં જણાવ્યા પ્રમાણે “જેઓ સંપૂર્ણ વિરતિને પામ્યા નથી, તેવા શ્રાવકેને સંસાર ઘટાડવા માટે આ દ્રસ્તર યોગ્ય છે, વગેરે,” અને પૃ. ૩૩૪ માં શ્રીજિનમંદિરના અધિકારમાં જણાવ્યું છે કે–“ભક્તિથી જે ઘાસનું પણ શ્રીજિનમંદિર બનાવે તથા એક પુષ્પ માત્રથી પણ શ્રીજિનપૂજા કરે, તેનાથી જે પુણ્ય બંધાય તેનું માપ કોણ કરી શકે ? ” વગેરે તથા– " जिनभवनं जिनबिम्बं, जिनपूजां जिनमतं च यः कुर्यात् । तस्य नरामरशिवसुख-फलानि करपल्लवस्थानि ॥१॥" ભાવાર્થ-“જે શ્રીજિનમંદિર કે જિનભૂતિ નવાં કરાવે, જિનપૂજા કરે અને જિનમતને આચરે, તેને મનુષ્યના, દેવનાં અને મોક્ષના સુખ હથેળીમાં છે.” ઈત્યાદિ ઉપદેશ શ્રાવકને દેવાને અધિકાર હોવાથી સાધુને કસ્તવ કરાવવાનો નિષેધ નથી શ્રીજિનેશ્વરની બીજાઓએ કરેલી પૂજા કે સત્કાર વગેરેનાં દર્શન કરે અને હર્ષથી અનુમોદના કરે તેને પણ નિષેધ નથી કહ્યું છે કે – ' Page #480 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–“અરિહંત ચેઈયાનું નાઅર્થ ”] કર૭ " सुबह अ वइररिसिणा, कारवणंपि य अणुद्वियमिमस्स । વાયગથેનું તા, થયા રેસના વ શા '' (ગ્ર પંથવસ્તુવા-૨૨૭) ભાવાર્થ-“સંભળાય છે કે–પૂર શ્રીવજર્ષિએ (વજસ્વામીએ) આ દ્રવ્યસ્તવ કરાવવાનું કાર્ય પિતે સ્વયં કર્યું છે, તથા પૂળ વાચક શ્રીઉમાસ્વાતિજી મહારાજના ગ્રંથમાં એ સંબંધમાં દેશના (ઉપદેશ) પણ છે.” ( શ્રીસ્વામિજી, બૌદ્ધ રાજાને પ્રતિબોધ કરવા માટે અને સંઘને પુષ્પપૂજા કરવામાં તે રાજાએ પાડેલે અંતરાય દૂર કરાવવા માટે આકાશગામિની લબ્ધિથી લાખે પુષ્પ લાવ્યા હતા, વગેરે હકીકત અનેક ગ્રંથોમાં મળે છે.) માટે સાધુને દ્રવ્યસ્તવ કરાવવા અને અનુમોદવાને અધિકાર છે. (સ્વયં કરવાને નિષેધ છે,) શ્રાવક પણ સ્વયં પૂજા-સત્કાર કરવાને અધિકારી હોવાથી પૂજા-સત્કાર કરે, છતાં તેમાં ભાવની વૃદ્ધિથી પૂજા–સત્કારનું અધિક ફળ મેળવવા કાઉસગ્ગ દ્વારા પૂજા–સત્કારની પ્રાર્થના કરે તે નિષ્ફળ નથી; અર્થાત્ સાધુને કાઉસ્સગ્નથી પૂજા-સત્કારની પ્રાર્થનાને નિષેધ નહિ હોવાથી અને શ્રાવકને તે કરવા છતાં પ્રાર્થના દ્વારા તેને વિશેષ લાભ મળતું હોવાથી નિષ્ફળ આરંભ નથી; માટે બન્નેને આ કાઉસગ્ગ કરવામાં દેષ નથી. - તથા “સખાસિયાv=માન પ્રત્યય ”=અહીં સ્તુતિ-સ્તવનાદિ કરવું તે સન્માન જાણવું. બીજા આચાર્યો કહે છે કે-માનસિક પ્રીતિ(બહુમાન)ને સન્માન કહેવાય, તે “સન્માન” ને નિમિત્તે કાઉસ્સગ્ન કરૂં છું. - હવે આ વન્દન-પૂજન-સત્કાર અને સન્માન પણ કયા હેતુથી કરવાનાં છે તે કહે છે-જોદિલ્હામવત્તિશાસ્તવિટામબન્યા'=અહીં ધિલાભ એટલે શ્રીઅરિહંત ભગવંતે કહેલા ધર્મની પ્રાપ્તિ, તેને માટે વન્દનાદિ કરવાં. આ બોધિલાભ પણ શા માટે ? તે જણાવે છે કે- નિતિ વરિયા=નિહાપ્રત્ય'=એટલે જન્માદિ કલેશે જે ઉપસગરૂપ છે તેને જ્યાં અભાવ તે મેક્ષ કે જે નિરૂપસર્ગ છે, એવા નિરૂપસર્ગ એટલે મોક્ષને માટે ધિલાભ જરૂરી છે. અહીં શિષ્ય શંકા કરે છે કે-સાધુ અને શ્રાવકને શ્રીજિનધર્મની પ્રાપ્તિરૂપ બધિલાભ તે છે જ, છતાં પ્રાર્થના કરવાનું શું કારણ? વળી બોધિલાભનું ફળ મોક્ષ પણ બોધિલાભ હોવાથી થવાનું જ છે, તે તેની પ્રાર્થના કરવાથી પણ શું ?” તેને ઉત્તર આપે છે કે–ધિલાભ છતાં કે કઠેર કર્મોના ઉદયથી તેને નાશ પણ સંભવે છે, માટે નાશ ન થાય અથવા નષ્ટ થયેલું તે પુનઃ પ્રાપ્ત થાય, તેમજ અન્ય જન્મમાં પણ ધિલાભ થાય તે ઉદ્દેશથી તેની પ્રાર્થના કરવી હિતકારી છે. એ મેક્ષના મૂળરૂપ બધિલાભ દ્વારા નિરૂપસર્ગની (મોક્ષની)ની પ્રાર્થના પણ વ્યાજબી જ છે, માટે અહીં ધિલાભ અને નિરૂપસર્ગની પ્રાપ્તિ નિમિત્તે વન્દનાદિ અને વન્દનાદિની પ્રાર્થના નિમિત્ત કાઉસ્સગ્ન કરવાનું કહ્યું તે બરાબર છે. આ કાઉસ્સગ કરવા છતાં પણ શ્રદ્ધા વગેરે ગુણો ન હોય તે ઈષ્ટ-પ્રયજન સિદ્ધ થતું નથી, માટે કહે છે કે-“હarg-મેાધિ-ધાણાપગપેars, રમf યામિ શsai' અહીં “વર્તમાન'=વૃદ્ધિ પામતી (છાયા-મેષ-વૃથા-wroથા-અનુક્ષr's) શ્રદ્ધા-બુદ્ધિધીરજ-ધારણ અને અનુપ્રેક્ષા વડે કાઉસગ્ન કરું છું, એમ સંબંધ સમજ. તેમાં “શ્રદ્ધા” એટલે મિથ્યાત્વમેહનીયકર્મને પશમ વગેરેથી આત્મામાં પ્રગટનારી “જળકાન્તમણી જળને નિર્મળ Page #481 -------------------------------------------------------------------------- ________________ = = . * * * *'' છે. . કે * * . . sr. ४२८ સં ભા૧-વિ -ગા૦ ૬૧ કરે તેમ” ચિત્તને નિર્મળ કરનારી રૂચિ, તેનાથી કાઉસ્સગ્ન કરું છું, નહિ કે બલાત્કારથી તથા ઉતમ શાસ્ત્રોને સમજવામાં કુશળ, પાપશાસ્ત્રોને છોડી દેનારી એવી જ્ઞાનાવરણીયકર્મનાં ક્ષયે પશમથી પ્રગટેલી બુદ્ધિ કે જે આત્માને ગુણવિશેષ છે, જેને “મેધાકહે છે, એ મેધાપૂર્વક, નહિ કે જડતાથી; અથવા મેધા વડે એટલે અસમંજસપણે (જેમ-તેમ) નહિ પણ વિધિ આદિ મર્યાદામાં રહીને, કાઉસગ્ન કરૂં છું; તથા મનની સમાધિરૂપ “ધીરજ” વડે કાઉસ્સગ કરું છું નહિ કે કોઈ પ્રકારના રાગ-દ્વેષથી આકુલપણે તથા “ધારણપૂર્વક એટલે–શ્રીઅરિહંતના ગુણેનું સ્મરણ કરવા દ્વારા કાઉસગ્ન કરું છું, નહિ કે શૂન્ય ચિત્તે; તથા “ અનુપ્રેક્ષા” વડે એટલે શ્રીઅરિહંતના ગુણેને વારંવાર ભાવનાપૂર્વક વિચારતે--નહિ કે જડતાથી કાઉસ્સગ કરું છું. વિદ્ધમાન એટલે વૃદ્ધિ પામતી, આ વિશેષણથી વૃધ્ધી પામતી શ્રદ્ધા, વૃદ્ધિ પામતી વૃતિ, વૃદ્ધિ પામતી ધારણા અને વૃદ્ધિ પામતી અનુપ્રેક્ષા વડે કાઉસ્સગ કરું છું એમ સમજવું. આ શ્રદ્ધાદિ પાંચેય, પૂર્વ પૂર્વથી ઉતર ઉતર પ્રગટ થતાં હોવાથી આ કમે કહ્યાં છે. શ્રદ્ધામાંથી મેધા, મેધામાંથી ધીરજ, ધીરજથી ધારણું અને ધારણુથી અનુપ્રેક્ષા થાય છે, વૃદ્ધિ પણ તેઓની એ જ ક્રમે થાય છે. શ્રદ્ધા વધે તે મેઘા વધે, મેઘા વધારે તે ધીરજ વધારે, ધીરજ વધારે તે ધારણ સારી અને ધારણુ સારી તેમ અનુપ્રેક્ષા સારી. એમ તેઓને પરસ્પર સંબંધ છે. આ શ્રદ્ધા વગેરે સાધન દ્વારા વન્દનાદિને માટે કાઉસ્સગ કરું છું –એમ આખા સૂત્રને વાકથાર્થ જાણુ. “કામિ પર એટલે કાઉસગ્ન કરું છું. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે–“સૂત્રની શરૂઆ તમાં જ “મિ પર'-કાઉસ્સગ્ન કરું છું એમ કહ્યું છે તે ફરી એ કહેવાની શી જરૂર છે ?” તેનું, સમાધાન જણાવે છે કે–તમારું કહેવું સત્ય છે, પણ શબ્દશાસ્ત્રના ન્યાયે જે ભવિ માં-થોડા કાળમાં કરવાનું હોય તેને “ હમણું કરૂં છું –એમ વર્તમાનરૂપે પણ બેલાય છે. ( સિદ્ધહેમવ્યાકરણમાં “સત્તાની જે સદા' (૬-ક ૨)–એ સૂત્રથી કહેવું છે કે વર્તમાનની સમીપમાં હોય તે વર્તમાનરૂપ પણ ગણાય છે. ) એ ન્યાયે શરૂઆતમાં “ કાઉસ્સગ્ન કરું છું' એમ કહ્યું તે હમણું જ કાઉસ્સગ કરીશ” એ અર્થમાં કહ્યું છે, અર્થાત્ થડા સમયમાં જ કાઉસ્સગ્નની તૈયારી જણાવવા માટે છે અને છેલ્લે “કાઉસ્સગ્ન કરું છું” એમ કહ્યું તે પૂર્વે માગેલી કાત્સ ની “આજ્ઞારૂપ ક્રિયાને અને ક્રિયાની સમાપ્તિને એ બને કાળ કથંચિદ એક હેવાથી' વર્તમાનમાં તેને પ્રારંભ કરવાનું જણાવવા માટે કહેલું છે ( અર્થાત પહેલાં પ્રતિજ્ઞારૂપે અને છેલ્લે કાર્યના પ્રારંભરૂપે કહ્યું –એમ સમજવું. શું કાઉસગમાં શરીરના સર્વવ્યાપારને ત્યાગ કરવાનું છે? ના, પૂર્વ રાજસ્થs* સૂત્રમાં કહી ગયા તે ધાસચચ્છવાસ, ખાંસી વગેરે આકસ્મિક કે આવશ્યક ક્રિયાઓ સિવાયના કાયવ્યાપારને ત્યાગ કરૂં છું-એમ જણાવવા માટે “સ0 ' વગેરે સુત્ર બોલીને તે પ્રમાણે કાઉસગ્ગ કરે. આ “અરિહંત ચેઈઆણ” અને “ઉનત્ય સસિમેણું' એ બેની મળી કુલ આઠ સંપદાઓ અને તેનાં આદિપ વગેરે આ પ્રમાણે છે " अरिहं वंदण सद्धा, अन्न सुहुम एव जा ताव । अड संपय तेआला, पय घण्णा दुसयतीसहिआ ॥१॥" Page #482 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩-દિનચર્યા– અરિહંત ઈઆણુક લોગસ્સ૦ ના અર્થ] ભાવાર્થ–“અરિહંત વંદણ-સદ્ધાએ--અર્થી--સુહમેહં એવમાઇ--જાવ અને તાવ, એ આઠ સંપદાઓનાં આઠ આદિ પદે છે, તેમાં તેંતાલીસ પદે, બસ ત્રીસ ૩૯ વર્ણો (સ્વરો છે.” સ્થાપનાજિનને વન્દના' નામને ચૈત્યવન્દનાને આ ત્રીજો અધિકાર જાણ. એ રીતિએ અરિહંત ચેઈઆણું વરૂપ “ચૈત્યસ્તવ' નામનું બીજું દંડકસૂત્રે કહ્યું. કાઉસ્સગ આઠ શ્વાસોચ્છ. વાસપ્રમાણુ કરે, તેમાં નવકાર જ ગણુ એ નિયમ નથી. અહીં ચૈત્યવદના કરનાર પિતે એક જ હોય તે અંતે “નમે અરિહંતાણું' કહી કાઉસ્સગ પારી મુખ્યતયા જે ભગવાનની સામે ચૈત્યવન્દના કરતો હોય તે ભગવંતની સ્તુતિ કહે અને ત્યવન્દના કરનારા ઘણું હેય, તે એક જણે કાઉસ્સગ્ગ પારી સ્તુતિ કહે, બાકીનાઓ કાઉસ્સગમુદ્રામાં જ સાંભળે અને પછી “નમો અરિહંતાણુ’ કહી કાઉસ્સગ્ન પારે. પછી આ અવસર્પિણી કાળમાં જ ભરતક્ષેત્રમાં થયેલા ચોવીસ તીર્થંકર-એક જ ક્ષેત્રમાં અને વર્તમાન અવસર્પિણીરૂપ એક જ કાળમાં થયેલા હોવાથી, બીજા કાળના કે બીજા ક્ષેત્રોના તીર્થકર કરતાં આસન્ન (નિકટના-વિશેષ) ઉપકારી હોવાથી તેની નીચેના “લેગસ્સ-ચતુવિંશતિ સ્તવ' દ્વારા સ્તુતિ કરે. “ રોજ ૩mોબરે, ધર્માતિસ્થા વિશે . (f) , રવીe fપ વહી શા” ભાવાર્થ-“ આ ગાથામાં “ તે વિશેષ્ય છે. તેની વ્યાખ્યા ઉપર નભેથુ સુંના અર્થમાં કહી. તેઓનું “જિત =કીર્તન કરીશ–નામ ઉચ્ચારપૂર્વક સ્તુતિ કરીશ. તેઓ રાજ્ય વગેરે અવસ્થાઓમાં દ્રવ્ય-અરિહંત કહેવાય છે માટે અહીં ભાવ અરિહંતની સ્તુતિ કરવા માટે વિશેપણ જણાવે છે કે–વરી' એટલે પ્રગટયું છે કેવળજ્ઞાન જેઓને એવા તેઓનું કીર્તન શરીશ. આ વિશેષણથી તેઓને કેવળજ્ઞાનરૂપ “જ્ઞાનાતિશય” જણાવ્યું, સંખ્યા કહે છે કે-“જાવી એટલે “ચોવીસને અને “વિ' શબ્દથી બીજાઓને પણ સ્તવીશ. તેઓનું વિશેષ વર્ણન કરતાં કહે છે કે- સ્ટોર ૩sોગ એટલે “જ્ઞાનરૂપ પ્રમાણ વડે જેનું અવલોકન થાય તે લેક,” અર્થાત્ ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યમય ૪ લોક, તેને પિતાના કેવળજ્ઞાનરૂપ દીપક વડે ઉદ્યોત-પ્રકાશ કરે, માટે અરિહતે લોકને ઉદાત કરનારા છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે “અરિહંતને કેવ ળજ્ઞાની કહેવાથી જ તેઓ લેકના પ્રકાશક છે એ સિદ્ધ થાય છે, તે લેકને ઉદ્યત કરનારા' એમ પુનઃ કહેવાનું શું કારણ?” તેનું સમાધાન જણાવે છે કે તમારે પ્રશ્ન ઠીક છે, છતાં જ્ઞાનાદ્વિતવાદીઓ એમ માને છે કે જગત્ માત્ર જ્ઞાનરૂપ છે, જ્ઞાન સિવાયનું કેઈ સત્ય તત્વ છે જ નહિ, જે દેખાય છે તે સઘળું ભ્રમણારૂપ છે, તેઓને પ્રકાશક અને પ્રકાશ્ય (પ્રકાશ કરવા યોગ્ય પદાર્થ) એ બે જૂદાં છે, જગત પ્રકાશ્ય છે અને જ્ઞાન પ્રકાશક છે, માટે “પ્રકાશ કરનાર અને પ્રકાશ કરવાની વસ્તુ બે જૂદા છે' –એમ જણાવવા માટે “લેકને પ્રકાશ કરનારા” એમ કહ્યું છે. વળી અરિહંતનું લોકપ્રકાશકપણું તેઓની સ્તુતિ કરનારાઓ (સેવક)ને સ્તુતિ માટે ઉપ ૧૯. ભાષ્યની ગાથા ૩૬ માં વર્ષે ૨૨૯ કહ્યા છે અને ગણુતાં પણ અરિહંત ચેઈન ૮૯ તથા અનW ઊસના ૧૪૦ મલી ૨૨૯ થાય છે. ૪૦. ઉપલક્ષણથી અલક પણ સમજ, કારણ કે કેવલી ભગવંત લોકલેકને પ્રકાશ કરનારા હોય છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ હ૦. [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ કારક પણ છે, અર્થાત લોકને પ્રકાશ કરવા દ્વારા ઉપકારક છે માટે તેઓ સ્તુતિને લાયક છે, કેઈ અનુપકારીની સ્તુતિ કરતું નથી. માટે તેઓનું ઉપકારકપણું જણાવવા કહે છે કે “ધમ્મતિસ્થા “ધર્મપ્રધાન તીર્થના કરનારાને ધર્મ શબ્દની વ્યાખ્યા પહેલાં જણાવી અને જેનાથી તરી શકાય તે “તીર્થ, ધર્મ પ્રધાન છે જેમાં એવું તીર્થ તે ધર્મતીર્થ. અહીં “ધર્મતીર્થ” કહેવાનું કારણ એ છે કે–નદીઓ વગેરે દ્રવ્યતીર્થોને પણ જેઓ તીર્થો માની તેમાં સ્નાનાદિ કરવાથી આત્મા નિર્મળ થાય” એમ કહે છે તેઓને, તેમજ શાક્યો વગેરેએ સ્થાપેલાં અધર્મપ્રધાન તીર્થોના પરિહાર થાય. ધર્મ એ જ સંસારસમુદ્રને તરવાનું પવિત્ર તીર્થ અને એવા ધર્મતીર્થને કરનારાઓ ધમતીયકર કહેવાય, કે જેઓએ દે, મનુષ્ય અને દાનની સભામાં પિતા પોતાની ભાષામાં સહુ કઈ સમજી શકે એવી (પાંત્રીશ ગુણવાળી) વાણી દ્વારા ધર્મ સમજાવી ધર્મતીર્થની સ્થાપના કરી છે. આ વિશેષણ દ્વારા તેઓને “પૂજાતિશય અને વચનાતિશય જણાવ્યું, હવે “અપાયાપરમાતિહાય” કહે છે કે નિ એટલે “જિનેને–રાગ દ્વેષ વગેરે શત્રુઓને જીતનારાઓને.” એમ પહેલી ગાથાને ભાવાર્થ એ થયો કે “લેકને ઉદ્યોત કરનારા, ધર્મતીર્થના કરનારા અને રાગ દ્વેષ વગેરે શત્રુઓને જીતનારા કેવળજ્ઞાની એવા ચોવીસ અરિહને હું સ્તવીશ.” હવે તે સ્તુતિ કરે છે કે “ સમાવિયં ૨ વરે, મામમિim) ૧ સુમર્દ જ ! પણમાં સુપIણં, જ ચંવારં વંરે રા” " सुविहिं च पुप्फदंत, सीअलसिज्जंसवासुपुज्जं च । विमलमणंतं च जिणं, धम्म संतिं च वंदामि ॥३॥" " कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुब्वयं नमिजिणं च । वंदामि रिट्टनेमि, पासं तह वद्धमाणं च ॥४॥" ભાવાર્થ–“જિન એવા શ્રીજીષભને અને અજિતને વાંદું છું તથા સંભવને, અભિન. કનને, સુમતિને, પદ્મપ્રભુને, સુપાર્શ્વને અને ચંદ્રપ્રભને વાંદું છું (૨) “પુષ્પદંત બીજું નામ છે જેમનું એવા સુવિધિને, અને શીતલને, શ્રેયાંસને વાસુપૂજયને તથા વિમલને, અનંતને અને ધર્મ. જિનને તથા શક્તિને વાંદું છું (૩). કુન્થને, અને અને મહિલાને તથા મુનિસુવ્રતને અને નમિ જિનને વાંદું છું, વળી અરિષ્ઠનેમિને, પાર્શ્વને તથા વદ્ધમાનને વાંદું છું (૪).” એમ ગાથાઓને અર્થ સુગમ છે, માત્ર દરેકનાં નામનો અર્થ વિભાગથી જણાવે છે. ૨-૩મ=આ પદને અર્થ ૪૧ સામાન્ય અને વિશેષથી એમ બે પ્રકારે છે, તેમાં સામાન્યથી “પરમ પદને જે “તિ =પ્રાપ્ત કરે તે અષભ” અને “તેનું પ્રાકૃત નિયમ પ્રમાણે (૩લ્લાવો હિ. ફૂ૦ ૮-૨-૨૨૨ સૂત્રથી) તો રૂપ બને છે. બીજી રીતિએ તેઓને “રાષભ”ની જેમ “શૂન્ય' પણ કહે છે તેનો અર્થ એ છે કે “પત્તિ તિ ગુમર' અર્થાત “દુઃખરૂપ અગ્નિથી બળેલા જગતને દેશનારૂપ પાણી વરસાવી શાન્ત કરે તે “વૃષભ” આ વૃષભ શબ્દને ઘૂમે વા વા (જિ. ર૦ ૮-૨-૨૨૨) સૂત્રથી ને બદલે ૩ કરવાથી “” શબ્દ બને છે, એ “રમ” પદને સામાન્ય અર્થ કહ્યો. વિશેષ અર્થ તે ભગવંતની સાથળમાં વૃષભનું લંછન હતું તથા શ્રીમરૂદેવા ૪૧. સામાન્ય એટલે સર્વને ઘટે અને વિશેષ એટલે તે તીર્થકર વ્યકિતમાં જ ધટે તે. Page #484 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩-દિનચર્યાં-ગલ્સ' સૂત્રના અર્થ ]. ૪૩ માતાએ ચૌદ વમાં પ્રથમ વૃષભ જે હતે, માટે ભગવંતનું નામ “વૃષભ” અથવા “રાષભ' છે. ૨-નિર=પરિષહે અને ઉપસર્ગો વગેરેથી જીતાયા નહિ માટે “વિત’ એ સામાન્ય અર્થ અને ભગવાન ગર્ભમાં હતા ત્યારે ગર્ભના પ્રભાવે માતા પાસા ખેલવામાં પિતાના પતિથી છતાયાં નહિ, માટે ભગવાનનું નામ “અજિત રાખ્યું, એ વિશેષ અર્થ જાણવે. - =જેમાં ત્રીશ અતિશય રૂ૫ ગુણે વિશેષતયા સંભવે તે “સા' અથવા જેઓની સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને “ફ =સુખ “મતિ =થાય તે “tra,” તેનું (“શો ? તિ –ર–ર૦ સૂત્રથી) પ્રાકૃત નિયમ પ્રમાણે “સંભવ થાય-એ સામાન્ય અર્થ, તથા ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે દેશમાં અધિક ધાન્ય (પાક)ને સંભવ થયો (પાકયું), માટે તેઓનું નામ “સંભવ રાખ્યું, એ વિશેષ અર્થ જાણવો. ઇ-ગમનન =જેઓનું ઈન્દ્ર વગેરે “અભિનંદન” (સ્તુતિ કરે તે “મિરન' એ સામાન્ય અર્થ, અને તેઓ ગર્ભમાં પધાર્યા ત્યારથી ઈન્દ્ર વારંવાર આવીને તેની માતાનું અભિનંદન (સ્તુતિ) કરવાથી, તેઓનું નામ અભિનંદન રાખ્યું, એ વિશેષ અર્થ જાણ. -જુમતિ=જેઓની “જુ એટલે સુંદર “મતિ-બુદ્ધિ’ હોય તે “હુમતિ એ સામાન્ય અર્થ અને જ્યારે ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને “જુ એટલે વિવાદમાં સુંદર નિશ્ચય કરાવનારી મતિ-બુદ્ધિ સૂઝી માટે તેઓનું નામ “સુમતિ' રાખ્યું, એ વિશેષ અર્થ જાણવે. હ-પwામ=નિર્મળતાની અપેક્ષાએ “પદ્મસમાન પ્રભા (કાન્તિ) જેઓની છે તે “go એ સામાન્ય અર્થ. તથા ભગવંતે ગર્ભમાં હતા ત્યારે માતાને પદ્મ (કમળ)ની શયામાં સુવાને થયેલો દેહદ દેવતાએ પૂર્યો માટે “પદ્ધ અને ભગવંતના દેહની પ્રભા (કાન્તિ) પદ્મકમળ સમાન (રાતી) હોવાથી “પદ્મપ્રભ” નામ રાખ્યું, એ વિશેષ અર્થ જાણવો. ૭-પુજાર્થ(સુંદર) છે પાર્થ (દેહનાં પડખાં) જેઓને તે પુછ્યું એ સામાન્ય અર્થ, અને ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતા પણ સુંદર પાશ્વ (પડખાં )વાળાં થયાં, માટે તેઓનું નામ “પાર્થ” રાખ્યું, એ વિશેષ અર્થ જાણ.૪ ૮. જનકમ=ચંદ્રના કિરણોની જેમ જેઓની પ્રભા શાન્ત લેસ્યાવાળી હોય તે “સ કરી એ સામાન્ય અર્થ, તથા માતાને ગર્ભના યોગે ચન્દ્રનું પાન કરવાને દેહદ થયે હતું તેથી, તેમજ ભગવાનના શરીરની પ્રભા ચન્દ્ર સમાન ઉજજવળ હતી તેથી “ચન્દ્રપ્રભ” નામ રાખ્યું, તે વિશેષ અર્થ જાણો, -સુવિધિનુ એટલે સુંદર અને વિધિ એટલે સર્વ વિષયમાં કુશળતા જેઓને હોય તે “હુવિધ એ સામાન્ય અર્થ, તથા ભગવાન ગર્ભમાં પધાર્યા ત્યારથી માતાને સુ(સુંદર) ૪૨. બે માતાઓ એક પુત્ર માટે લડતી રાજા પાસે ન્યાય માટે આવી. જ્યારે રાજા-મંત્રી વગેરે સાચી માતા કેશુ?, તેને ન્યાય આપી શક્યા નહિ, ત્યારે ભગવંતની માતાએ પુત્રના બે ભાગ કરી બનેને વહેચી આપવાના હકમ દ્વારા સાચી માતાની પરીક્ષા કરી. એ બુદ્ધિ ગર્ભના પ્રભાવથી સૂઝવાથી પુત્ર સાચી માતાને મળ્યો. ૪૩. બીજા મત પ્રમાણે પ્રભુના પિતાને પડખાંમાં કેઢ રેગ હતો ત્યારે, ગર્ભવતી ભગવંતની માતાએ હાથ ફેરવવાથી ગર્ભના પ્રભાવે પતિનાં પડખાં સંધર થયાં, માટે “સુપાર્શ્વ' નામ રાખ્યું. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૩ [ ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ વિધિ૪૪ ( સ` વિષયમાં કુશળતા) પ્રગટ થવાથી તેનુ નામ ‘સુવિધિ’ રાખ્યું, તથા લગવતને પુષ્પની કળીઓ જેવા સુંદર દાંત હાવાથી ખીજું નામ પુષ્પદંત' પણ થયું, એ વિશેષ અર્થ જાણવા. " ૧૦-શીત=સવ પ્રાણીશ્માના સંતાપને નાશ કરી શીતલતા કરનારા માટે શીત' એ સામાન્ય અ, અને ભગવત ગર્ભમાં હતા ત્યારે તેઓના પિતાને પહેલાંથી થયેલા પિત્તના દાહ કાઈ ઉપાચાથી શમતો ન હતા, તે ગર્ભાના પ્રભાવે માતાના હસ્તપથી શાન્ત થઇ ગયા, માટે પુત્રનુ નામ ‘શીતલ' રાખ્યું, એ વિશેષાર્થ જાણવા ( ૧૧-શ્રેયાંત્ત=સકલ જગત્ કરતાં પણ અતિ પ્રશ ંસનીય માટે શ્રેયાન્, અથવા ‘યક્’ એટલે કલ્યાણકારી‘બૅલ' એટલે ખભા જેઓને છે તે શ્રેય+અ સશ્રેયાંસ, એ સામાન્ય અ, અને ભગવત ગર્ભમાં હતા ત્યારે કાઇએ પહેલાં જેના ઉપભાગ કર્યા નહતા તે દેવાધિષ્ઠિત શ ચ્યાના માતાએ ઉપભોગ કરવાથી શ્રેય: ( કલ્યાણુ) થયું, માટે પુત્રનું નામ ‘શ્રેયાંસ' રાખ્યું, એ વિશેષા સમજવા. : * ', ૨. વાસુપૂ=વસ્તુ' જાતિના ધ્રુવને " ભગવત પૂજય દ્વાવાર્થી ‘ વસુપૂછ્યું ' અને વ્યાકરણના (પ્રશસ્ક્વિોડ-લિ॰ 'મૈં ૭-૨--૬૬ સૂત્રના) નિયમ પ્રમાણે ‘વાસ્તુપૂછ્યું' સામાન્ય અર્થ, તથા તેઓ ગર્ભમાં હતા ત્યારે વસુ એટલે સુવર્ણ દ્વારા-વાસવે (ઇન્તે) રાજકુલની પૂજા કરી તેથી ‘વાસુપૂજ્ય’ નામ રાખ્યુ, અથવા (વ્યાકરણના નિયમ પ્રમાણે (તસ્યેનું-૪૦ ટ્રે૦ ૬-૩--૨૬૦ સૂત્રના આર્ પ્રત્યયથી) વસુપૂયના પુત્ર માટે વાસુપૂજય કહેવાયા, એ વિશેષ અર્થ જાણવા. * ૨૩. વિમલ ‘વિ’ એટલે ગયેા છે, મલ (મેલ) જેના તે ‘વિમલ્ટ' અથવા વિમળ (નિર્મળ) જ્ઞાનાદિ ગુણા છે જેને તે વિમરુ' એ સામાન્ય અર્થ તથા ગાઁના પ્રભાવે લગવતની માતાની મતિ૬ તથા શરીર વિમળ (નિર્માળ) થયાં, માટે વિમલ' નામ રાખ્યું, એ વિશેષાર્થ જાણવા. ૧૪, અનન્ત=અનંત કર્મોના જેઓએ વિજય કર્યો તે ‘અનતનિત્વ અથવા મન તજ્ઞાનાદિ ગુણાથી જે જયવંતા તે ‘અનંતનિત્’ એ સામાન્ય અર્થ, અને ભગવત ગર્ભ માં હતા ત્યારે માતા ૪૪. માતાએ ગર્ભના મહિમાથી સુંદર વિધિપૂર્વક ધમ-આરાધન કરવાથી ‘વિવિધ' એવું નામ રાખ્યું. એમ પણ્ અન્યત્ર કહ્યું છે. ૪૫. ધર, ધ્રુવ, સેામ, અહ, અનિલ પ્રત્યૂષ અને પ્રભાસ-,એ આ પ્રકારના વસુ જાતિના દેવા છે. (શબ્દચિંતામણી) ૪૬. કાઈ અક “દિરમાં કાઈ એક પતિ-પત્ની સુતાં હતાં, ત્યારે એક ~તરી તે પુરૂષનુ સુદર રૂપ રૃખી, મેહથી પેાતાનુ રૂપ-તેની સ્ત્રી સમાન બનાવી બાજુમાં સુઇ ગઈ. સવારે તે બન્નેને પતિ માટે તકરાર થઇ. બન્નેનાં સરખાં રૂપ હેાવાથી પતિ સાચી પત્નીને ઓળખી શકયૈા નંદું, આખરે તે રાજસભામાં ન્યાય માટે ગયાં, પણ ત્યાં કાઈ ન્યાય આપી શકયું' નહિ, ત્યારે ભગવતની માતાએ ન્યાય આપ્યા કરે દૂર ઉભા રહી પેાતાના હાથથી પતિને સ્પર્શ કરે તે સાચી સ્ત્રી જાણવી. એ હુકમથી ન્યૂન્તરીએ દૈવી શક્તથી પોતાના હાથ લાંબે કરી પેલા પુરૂષને પ કરવાથી તેને બ્યતરી સમજી હાંકી મૂકી અને સાચી અને પતિ સાંપ્યા. ગર્ભના પ્રભાવથી આવી વિમળ બુદ્ધિ પ્રગટી માટે વિમળ ’ નામ રાખ્યુ. Page #486 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–“લોગસ્સ સૂત્રના અથS ] ૪૩૩ એ અનંતરની માળા સ્વપ્નમાં દેખી માટે અને અને ત્રણ ભવનમાં જયવંતા છે માટે વિત’ એમ અનંત+જિત્ એટલે “અનંતજિત એ વિશેષ અર્થ જાણુ. ભીમસેનને બદલે ભીમની માફક અહીં “અનંતજિતને બદલે “અનંત’ નામ સમજવું. -ધર્મ-દુર્ગતિમાં પડતા જેને ધારણ કરે (બચાવે) તે ધર્મ એ સામાન્ય, અને ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારથી માતા દાનાદિ ધર્મમાં ઉદ્યમી થયાં, માટે “ધર્મ” નામ રાખ્યું, એ વિશેષ અર્થ જાણ. ૨૬-જાતિ=ભગવંતને શાંતિનો વેગ હોવાથી અથવા પિતે શાન્તિરૂપ હોવાથી અને તે તે પ્રકારે શાન્તિ કરનારા હેવાથી “રાન્તિ' એ સામાન્ય અર્થ, અને ગર્ભના મહિમાથી દેશમાં મરકીના રોગની શાતિ થવાથી નામ “શાનિત' રાખ્યું, એ વિશેષ અર્થ. ૭– ="ગુ' એટલે પૃથ્વી તેમાં સ્થિત માટે “ફુલ્થ-એ નિર્યુક્તિથી (પદચ્છેદથી) “ન્યુને સામાન્ય અર્થ, તથા ગર્ભના મહિમાથી માતાએ સ્વપ્નમાં કુલ્થ રને રાશી (કુન્થની સમાન ઝીણાં રત્નને ઢગલે) દેખવાથી “કુન્થ” નામ રાખ્યું, એ વિશેષ અર્થ. १८-अर="सर्वोत्तमे महासत्त्व-कुले य उपजायते। तस्याभिवृद्धये वृद्ध-रखावर उदाहृतः ॥१॥ ' અર્થાત-“સર્વોત્તમ એવા મહા સાત્વિક કુળમાં તેની અભિવૃદ્ધિને માટે જે ઉત્પન્ન થાય તેને વૃદ્ધો “ગર કહે છે, એ સામાન્ય અર્થ તથા ગર્ભના મહિમાથી માતાએ સ્વપ્નમાં નેને અર (આજ) જેવાથી “અર” નામ રાખ્યું, એ વિશેષ અર્થ જાણો, ૨૨-ન્મgિ=પરિષહ વગેરે મલેને જીતનારા માટે “gિ' એમ પદચછેદથી એ સામાન્ય અર્થ, અને ગર્ભના મહિમાથી માતાને સુગંધીમાન (છ ઋતુનાં) માલ્ય (પુષ્પ)ની શય્યામાં સુવાને દેહદ થયો અને તે દેવે પૂર્યો, તેથી “મલિ” નામ રાખ્યું, એ વિશેષ અર્થ જાણ. ર૦-મુનિgવત જગતની ત્રિકાળ અવસ્થાને “મરે (જાણે) તિ મુનિ,’ (અહીં ધાતુ “ છતાં તેને વ્યાકરણના “મને ચારા વા' સિવ ૩પદ્ધિ સૂત્ર ૬-૨-૨ પ્રમાણે “” આવતાં ઉપાજ્ય ને ૩ થવાથી “મુનિ” શબ્દ બન્યો છે,) તથા “સુંદર વ્રતવાળા હોવાથી સુવ્રત,” એમ (મુનિસુવ્રતe“દુનિયુવત' એ સામાન્ય અર્થ, અને ગર્ભના પ્રભાવની માતા મુનિના જેવાં સુંદર વ્રતવાળાં થયાં માટે “મુનિસુવ્રત” નામ રાખ્યું, એ વિશેષ અર્થ જાણવો. ર-નમિ=પરિષહ-ઉપસર્ગોને નમાવવાથી (હરાવવાથી) નમિ, (અહીં પણ “રજૂ ધાતુને વ્યાકરણના મિતfમતચિ નમેતુ વા' fa૦ હૈ ૩r દ--૩ સૂત્રથી ઉપાજ્યમાં “સુ” આવવાથી, મિ’ બને) એ સામાન્ય અર્થ અને નગર ઉપર ચઢી આવેલા શત્રુઓ ગર્ભના પ્રભાવે નમી પડયા૪૯ માટે “નમિ” નામ રાખ્યું, એ વિશેષ અર્થ જાણો. રર-મિ=ચકની નેમિ (ફરતી વાડીની જેમ ધર્મરૂપ ચક્રની નેમિ (મર્યાદા)ને કરનારા ૪૭. ગર્ભના મહિમાથી માતાએ આકાશમાં “અનંત” એટલે અંત (ખેડા) વિનાનું અર્થાત્ મેટું ચક્ર દેખવાથી “અનંત” નામ રાખ્યું એમ પણ જણાવેલું છે. ૪૮. અન્યત્ર સ્વપ્નમાં માતાએ રત્નનો સૂપ (પાદુકા) અને આરે દેખવાથી “અર’ નામ કહ્યું છે. ૪૯. નગરને પર-રાજાઓએ કરેલે ઘેર નહિ ઉઠવાથી, પ્રભુની માતા કિલ્લા ઉપર ગયાં ત્યારે ગર્ભને પ્રભાવ સહન નહિ થવાથી શત્રુરાજાઓ પ્રભુની માતાને નમી પડ્યા, માટે “નમિ’ નામ રાખ્યું. ૫૫ Page #487 -------------------------------------------------------------------------- ________________ ४३४ [५० स० मा०१-वि० २-10 भाट 'नेमि' सामान्य अर्थ, म पनि प्रभावे भाता 'रिट'. रत्नाना भड। 'भि (२६)' જેવાથી “રિષ્ટનેમિ' તથા તેની પૂર્વે અપશ્ચિમ વગેરે શબ્દની જેમ નિષેધવાચક “અ” પલગાડી 'मरिष्टनाम' नाम रायु, मे विशेष अर्थ शुक.. २३-पार्श्वस लावाने 'पश्यति' भेट देणे तसा 'पाव' मेम नियुतिथी समान्य અર્થ અને ગર્ભના પ્રભાવે રાત્રિએ શયનમાં સૂતેલાં માતાએ અંધકારમાં પણ કાળા સપને દેખે, તે ગર્ભને મહિમા માનીને “પશ્યતિ” એટલે દેખે તે “પાશ્વ” એ નામ રાખ્યું, તથા વૈયાવચ્ચ કરનારા “પાર્શ્વ યક્ષના નાથ હેવાથી “પાર્શ્વનાથ અહીં પણ ભીમસેનને બદલે ભીમની જેમ પાર્શ્વનાથને બદલે “પાર્શ્વ એ વિશેષાર્થ જાણવો. २४-वर्द्धमान-34-थाय त्यार्थी ज्ञानाहि गुथी रमा वृद्धि पामे ते 'वर्द्धमान' मे સામાન્ય અર્થ, અને ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારથી તેઓના જ્ઞાનકુલમાં ધન, ધાન્ય વગેરે संपत्ति वृद्धि पाभवाथी-भाता पिता 'वर्द्धमान नाम राज्यु से विशेष अर्थ एवो. આ વિશેષ અર્થને જણાવનારી પૂ૦ શ્રી ભદ્રબાહુસ્વામિજીએ રચેલી ગાથા પ્રાચીન ગ્રન્થમાં આ પ્રમાણે છે– "ऊरूमूसहलंछण-मुसभं सुमिणमि तेण उसहजिणो । अक्खेसु जेण अजिया, जणणी अजिओ जिणो तम्हा ॥१॥ अभिसंभूआ सस्सत्ति, संभवो तेण वुच्चई भयवं । अभिनंदई अभिक्ख, सक्को अभिनंदणो तेणं ॥२॥ जणणी सव्वत्थ विणि-च्छएमु सुमइत्ति तेण सुमइजिणो । पउमसयणमि जणणीइ, डोहलो तेण पउमाभो ॥३॥ गन्भगए जं जणणी, जायसुपासा तओ सुपासजिणो । जणणीइ चंदपिअणंमि. डोहलो तेण चंदाभो ॥४॥ सबविहीसु अकुसला, गब्मगए जेण होइ सुविहिजिणो । पिउणो दाहोवसमो, गभगए सीयलो तेणं ।।५।। महरिहसिज्जारुहणम्मि, डोहलो तेण होइ सेज्जंसो। पूएइ वासवो जं, अभिक्खणं तेण वसुपुज्जो ॥६॥ विमलतणुबुद्धिजणणी, गब्भगए तेण होइ विमलजिणो। रयणविचित्तमणतं, दामं सुमिणे तओऽणतो ॥७॥ गब्भगए जं जणणी, जाय सुधम्मत्ति होइ धम्मजिणो । जाओ असिवोवसमो, गब्भगए तेण संतिजिणो ॥८॥ थूहं रयणविचित्तं, कुंथु सुमिणम्मि तेण कुंथुजिणो । सुमिणे अरं महरिहं, पासइ जणणी अरो तम्हा ॥९॥ वरसुरहिमल्लसुअणंमि, डोहलो तेण होइ मल्लिजिणो । जाया जणणी जं सुव्वइत्ति, मुणिसुचओ तम्हा ॥१०॥ पणया पच्चंतनिवा, दंसियमित्ते जिणंमि तेण नमी । रिट्ठरयणं च नेमि, उप्पयमाणं तओ नेमी ॥११॥ सप्पं सयणे जणणी, जं पासइ तमसि तेण पासजिणो बद्धइ नायकुलंति अ, तेण जिणो बद्धमाणो त्ति ॥१२॥ (आव०नि० १०८० तः १०९१) (આ ગાથાઓને ભાવાર્થ ઉપર કહેવાઈ ગયો છે માટે અહીં લખે નથી.) એ પ્રમાણે દેવીસ અરિહંતેનું નામ દ્વારા કીર્તન (સ્તવના) કરી હવે ચિત્તની શુદ્ધિ भाट प्रणिधान (प्रार्थना) ४२ छे. " एवं मए अभिथुआ, विहुअरयमला पहीणजरमरणा । ५०. २ि०४' २०६ अमरसवाय पाथी पूर्व २१२ राणी म२ि.४' में भगस नाम यु छ. Page #488 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - ૪૩૫ પ્ર. દિનચર્યા લેગસ્સ' સૂત્રના અર્થ ] चउवीसपि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥५॥" અર્થ–પુર્વ એટલે એ રીતિએ, ‘મ અથવા મારાથી, એમ સ્તુતિ કરનાર પિતાને જણાવે છે. “મિલ્લત'=અભિમુખપણે સ્તવેલા, અર્થાત નામ-ઉચારપૂર્વક મેં જેઓની સ્તુતિ કરી તે, (અરિહંતે મને પ્રસન્ન થાઓ-એમ ગાથાને સંબંધ જોડ.) તેઓનું વિશેષ વર્ણન કરતાં કહે છે કે “વિધૂતાનોમા ' એટલે “રજ' અને “મેલ' રૂપ કર્મોને જેઓએ દૂર કર્યા છે, અહીં બંધાતું કર્મ તે “રજ” અને પૂર્વે બાંધેલું તે “માલ” અથવા બંધમાં આવેલું કર્મ “રજ” અને નિકાચિત કર્મ “મલ જાણવું. અથવા ગમનાગમનાદિ ક્રિયા માત્રથી (વીતરાગ દશામાં) બંધાતું પકર્મ તે “રજે” અને કષાયના ઉદયથી (સરાગ અવસ્થામાં) બંધાતું કર્મ તે “મલ એમ જાણવું. એ “રજ” અને “મલરૂપ સર્વ કર્મોને નાશ કર્યો છે અને તેથી જ “પ્રક્ષીનામurr' =કમરૂપ કારણેના અભાવે જેઓનાં જરા, મરણ વગેરે દુઃખે નાશ પામ્યાં છે, એવા “ રાતિરપિં=શષભાદિ ચોવીસ અને અપિ શબ્દથી બીજા પણ, ‘નિનr' એટલે જિનેમાં “વર એટલે પ્રધાન શ્રીજિનેશ્વરો, અહીં શ્રતકેવલી આદિ જિનેમાં (તેઓ કેવલજ્ઞાની હોવાથી) વર= પ્રધાન છે. “તીર્થકર –તીર્થને સ્થાપનારા ( અર્થ પૂર્વે કો) “મમ=મારા ઉપર “પ્રતીનું=પ્રસન્ન થાઓ ! જો કે તેઓ વીતરાગ (રાગ-દ્વેષરહિત) હોવાથી કે સ્તુતિ કરે તેથી પ્રસન્ન થતા નથી અને નિંદા કરે તેથી તેષ કરતા નથી તે પણ સ્તુતિ કરનાર સ્તુતિનું અને નિન્દા કરનાર નિન્દાનું ફળ તે મેળવે જ છે, ચિંતામણીરત્ન, મંત્રો વગેરેમાં રાગ-દ્વેષ નહિ હોવા છતાં તેના આરાધક-વિરાધકને લાભ-હાનિ થાય છે, તેમ વીતરાગ માટે પણ સમજવું. પૂ. શ્રી હેમચંદ્રસૂન રીશ્વરજી પણ કહે છે કે "अप्रसन्नात् कथं प्राप्यं, फलमेतदसङ्गतम् । વિતામગ્રાહ્યઃ જિં ન, જ્યfપ વિજેતના શા” (વીતતોત્ર, ૨૨-૨) ભાવાર્થ–“જે પ્રસન્ન થાય નહિ તે કેમ ફળ આપે ? એ માન્યતા અસંગત છે, શું જડ પણ ચિંતામણી વગેરે ફળ આપતાં નથી ? આપે છે.” (તેમ વીતરાગ પણ આપે છે.) અહીં શિખ્ય પ્રન્ન કરે છે કે-જેઓ પ્રસન્ન થતા નથી, તેઓને પ્રસન્ન થાઓ એમ કહેવાથી શું? શાસ્ત્રકાર કહે છે-તમારૂં આ કથન વ્યાજબી નથી, કારણ કે–ભક્તિના અતિશયથી એમ કહેવામાં દેષ નથી. કહ્યું છે કે “ ક્ષીણ શા (દિને, ન હિ બસીન્તિ ન સ્તરોfપ થા ___ तत्स्वभावविशुद्धः, प्रयोजनं कर्मविगम इति ॥१॥" ભાવાર્થ-“રાગ-દ્વેષાદિ ફલેશ દૂર થયા છે જેઓના, તે વીતરાગ હેવાથી પ્રસન્ન થતા નથી છતાં તેઓની સ્તુતિ નિષ્ફળ પણ નથી, કારણ કે-રસ્તુતિ કરનારને ભાવની શુદ્ધિ થાય છે અને તેથી કર્મને નાશ થવા રૂપ પ્રજન સરે છે.” આખી ગાથાને સળંગ અર્થ “એ પ્રમાણે મેં નામોચ્ચારપૂર્વક સ્તુતિ કરેલા ચોવીસ અને ૫૧. દશમા ગુણસ્થાનક સુધી (કષાયને ઉદય હોવાથી) બંધાતા સાંપરાયિક બંધને “મલ' અને ઉપરનાં ગુણસ્થાનકેમાં માત્ર યોગેથી બંધાતા અસાંપરાયિક બંધને “રજસ્’ સમજવું. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ [ ૦ સ૦ ભાવ –વિ૦ ૨-ગા૦ ૬૧ બીજા પણ તીર્થંકરા, કે જેઓએ રજ અને મલરૂપ સર્વ કર્મના નાશ કર્યાં છે, તેથી જેાનાં જરા અને મરણ પણુ નાશ પામ્યાં છે તથા સામાન્ય જિનામાં શ્રેષ્ઠ જે—તી કરનારા છે; તેઓ મારા ઉપર પ્રસન્ન થાઓ.” એમ સમજવા, વળી પણ પ્રાર્થના કરે છે કે— વિત્તિય-વૈયિ-મહિયા, ને હૈં હોત ઉત્તમા સિદ્ધા । आरुग्गबोहिलाi, समाहिवरमुत्तमं दिंतु || ६ || 46 " અથ-રાતિતા’=નામ-ઉચ્ચારપૂર્વક કીર્તન કરાયેલા, ‘તિ’=મન-વચન-કાયાથી સમ્યગ્ રીતિએ સ્તુતિ કરાયેલા અને હિતા=પુષ્પો વગેરેથી પૂજાએલા, (કાઇ જગ્યાએ ‘મર્મા’ પાઠ છે, તેના અર્થ ‘મા’=‘મારાથી' એમ સમજવા, અર્થાત્ મેં કીન કરેલા અને પૂજેલા એમ સમજવું.) તેવા કાણુ ? ય તે જોજ્ય ઉત્તમ=જેએ સ લેાકમાં ( જીવામાં ) ક`મેલરૂપ કલંક ટળી જવાથી ઉત્તમ-શ્રેષ્ઠ છે, વળી ‘સિદ્ધા=સિદ્ધ થયાં છે સપ્રયાજના જેાનાં કૃતકૃત્ય થયેલા, આજ્ઞેય-વોધિામં’=‘આરાગ્યને’ અર્થાત્ માક્ષને અને મેાક્ષને માટે ધિલાભને’=શ્રીઅરિહંતે કહેલા ધની પ્રાપ્તિને ( આા-પ્રાપ્તિ કરાવા; એમ સંખ ધ જાણુવા ). પૌદ્ગલિક ઇચ્છારૂપ કાઇ નિયાણા વિના પ્રાપ્ત થયેલા ધમ નિશ્ચયથી મેાક્ષને આપે છે, માટે અહીં મેાક્ષને અર્થ આધિલાભની પ્રાર્થના કરે છે, ખેાધિલાભની પ્રાપ્તિ માટે ‘સમાધિવ=ચિત્તની પરમ સ્વસ્થતા રૂપ ભાવસમાધિ (આત્માની સમતા)ને' આપેા–એમ પ્રાર્થના કરે છે. સમાધિ પણ તરતમ ભાવે અનેક પ્રકારની હાય, માટે કહે છે કે—ઉત્તમ = સર્વાંત્કૃષ્ટ સમાધિને ‘તુ’=આપે. એમ પ્રસન્ન થતા નથી, છતાં ભક્તિથી તેમની આ રીતે પ્રાર્થના કરવામાં દેષ નથી. ક્યુ છે કે— 64 भासा असचमोसा, नवरं भतीइ भासिआ एसा । – नहु खीणपेज्जदोसा, दिंति समाहिं च वोहिं च ॥ १॥" (आव०नि० १०९५) ભાવા – ક્ષીણ રાગ-દ્વેષવાળા વીતરાગ સમાધિને કે બાધિને આપતા નથી, છતાં ભકિતથી પ્રાર્થના કરવી તે વચન ‘અસત્ય અમૃષા એટલે વ્યવહારભાષા રૂપ છે.” 22 ગાથાના સળંગ અ—“મેં કીર્તન કરેલા, સ્તુતિ કરેલા અને પૂજેલા શ્રીતીર્થંકરા, કે જેએ લાકમાં ઉત્તમ છે અને સિદ્ધ થયેલા છે, તેઓ મને આરેાગ્ય એટલે મેાક્ષ, મેાક્ષ માટે એધિલાભ અને માધિલાભને માટે ઉત્તમ ભાવસમાધિ આપે.' વળી કહે છે કે “ શ્વેતેમુ નિમ્મત્ઝયરા, આÕમુ ગયિં યાસથરા | सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसन्तु ॥७॥ " અર્થ -‘અંતેતુ'માં પ્રાકૃત ભાષાના શ્રી નિહૈમના પશ્ચમ્યાસ્તૃતીયા -' (૮-૩-૧૩૬) સૂત્રથી પંચમીના અંમાં સપ્તમી વિભકિત છે, માટે ‘ચન્દ્રેપુ’ને બદલે ‘ચન્દ્રસ્થા’=‘ચદ્રોથી’ અને ‘નિમતા’=અતિ નિળ-અર્થાત સકલ કમેલના નાશ થવાથી જેએ અનેક ચન્દ્રોની નિળ તાથી પણ અતિ નિમ ળ છે, ‘ચંદ’ એવા ખીજે પાઠ છે તેના અર્થ પણ એજ રીતે કરવા. તથા માÕિમ્યઃ ષિ પ્રજારાઃ=અનેક સૂર્યાં કરતાં જેઓ અધિક પ્રકાશ કરનારા છે, સૂર્ય તા અમુક સ્થલમાં જ પ્રકાશ કરે છે અને અરિહંત કેવળજ્ઞાન રૂપ સૂર્ય વડે લેાકાલેાકને સ રીતિએ પ્રકાશ કરે છે. કહ્યુ છે કે— Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૩s પ્રઃ ૩-દિનચર્યા–“લોગસ્સ સૂત્રના અથ] • चंदाइच्चगहाणं, पहा पयासेइ परिमिअं खित्तं । ચર્જિયનામ, ઢોવાય પથાર શા” (લાવનિ. ૧૯૦૨) ભાવાર્થ_“ચંદ્ર, સૂર્ય અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રમાં જ પ્રકાશ કરે છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ (રૂપ સૂર્ય) તે લોક તથા અલકને સર્વથા પ્રકાશ કરે છે.” તથા “તારવામr=જેઓ પરિષહ-ઉપસર્ગો વગેરેથી જરાય ક્ષેભ નહિ પામવાથી “સાગરવર=સર્વ સમુદ્રોમાં મેટે “સ્વયંભૂરમણ સમુદ્ર તેના જેવા ગંભીર=ગંભીર છે અને પિતા =કૃતકૃત્ય છે તેઓ, સિદ્ધિ મમ વિક7= “સિદ્ધિ'=પરમ પદમોક્ષ, “મમ=મને, “દિસ—=આપો, અર્થાત્ મને મેક્ષ આપે ! આ ગાથાને સળંગ અર્થ “જેઓ ચન્દ્રો કરતાં પણ અતિ નિર્મળ છે, સૂર્યો કરતાં અધિક પ્રકાશ કરનારા છે, સ્વયંભૂરમણ સમુદ્ર સમાન ગંભીર છે અને કૃતકૃત્ય થયા છે, તે (અરિહંતે) મને મોક્ષપદ આપ !” એમ થયે. આ લેગ, કે જેનાં “નામસ્તવ દંડક તથા “ચતુર્વિશતિસ્તવ દડુંક એવાં પણ નામ છે તેની સાત ગાથાનાં પદે વગેરે કહે છે. લહરીપમાળા, હું સંઘચ વUT કુસર જીવન नामजिणत्थयरूवो, चउत्थओ एस अहिगारो ॥१॥" ભાવાથ–“જેમાં અઠ્ઠાવીસ પદે, (એકેક પદની એકેક સંપદા હોવાથી) તેટલી જ (અઠ્ઠાવીસ) સંપદાઓ, અને બસો છપ્પન અક્ષરે છે, આ (ઉત્કૃષ્ટ ચિત્યવન્દનાને) નામજિનની સ્તવન રૂપ ચેાથે અધિકાર કહ્યો.” ચેાથે અધિકાર અને ત્રીજું દંડકસૂત્ર અહીં પૂર્ણ થયું. એ પ્રમાણે ચાવીસ જિનની સ્તવન કર્યા પછી સર્વ લોકનાં જિન બિઓને વન્દન વગેરે કરવા માટે “શ્વો ગરિમા મિરર થી આરંભીને અg વોરિણામ” સુધી પાઠ બોલો. તેમાં “અરિહંત ચેઈઆણ૦” અને “અન્નથી” સૂત્રને અર્થ પહેલાં કહેવાઈ ગ છે, માત્ર સર્વસ્ત્રો =ઉદ્ઘલક, અલેક અને તિછલેકરૂપ સર્વ લેકનાં જિનબિઓને વન્દનાદિ કરવા કાઉસ્સગ્ન કરું છું—એમ સંબંધ જાણવે. તેમાં અલેકમાં–ચમરેન્દ્ર વગેરે ભવનપતિ દેનાં ભવને માં, તિચ્છલકમાં દ્વીપ, પર્વતે તથા જ્યોતિષી ચન્દ્રો–સુનાં વિમાને વગેરેમાં અને ઉર્વકમાં-સૌધર્મ દેવલોક વગેરેના વિમાનમાં શાશ્વતાં અરિહંતનાં બિઓ છે જ. મંદિરનું મૂળ બિમ્બ સમાધિનું કારણ હોવાથી પહેલી મૂળનાયકજીની સ્તુતિ કહી, પછી સર્વ અરિહંતે ગુણથી સરખા છે, માટે સર્વલોકનાં ચિને આશ્રીને આ અધિકાર હોવાથી અહીં બીજી સ્તુતિ સર્વ તીર્થકરેની સાધારણ સ્તવનારૂપ કહેવી, કારણ કે-કાઉસ્સગ્ન અન્યને ઉદ્દેશીને અને સ્તુતિ અન્યને ઉદેશીને કરતાં અતિપ્રસંગ થાય તે ઉચિત નથી, માટે આઠ શ્વાસોચ્છવાસ. પ્રમાણુ કાઉસ્સગ કરી, પારીને સર્વજિનની સાધારણ સ્તુતિ કહેવી. અહીં “સર્વલોકના સ્થાપનાજિનની સ્તવના રૂપ” પાંચમે અધિકાર પૂર્ણ થયા. હવે જેનાથી તે અરિહંતનું અને તેઓએ કહેલા સર્વ ભવેનું ' સ્પષ્ટપણે જ્ઞાન થાય છે, તે દીપક સમાન સમ્યકૃતની સ્તવના માટે પહેલાં તેને કહેનારા તીર્થકરની સ્તુતિ કરે છે. " पुक्रवरवरदीवड्ढे, धायइसंडे अ जंबुदीवे अ। भरहेरवयविदेहे, धम्माइगरे नमसामि ॥१॥" Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ [ ધ સં. ભા. ૧-વિ. ૨-ગા. ૬૧ અથ-પૌત્ર િ='ભરત' નામનું અિત્રત’ નામનું અને વિદેહ શબ્દથી (ભીમથી ભીમસેનની જેમ) “મહાવિદેહ” નામનું ક્ષેત્ર –એ ત્રણને (સમાહારવંદ્વ સમાસથી) “ભરતરત્રતવિદેહ’ શબ્દ થયે છે. સમાન નામવાળાં તે ક્ષેત્રે અનેક હેવાથી પાંચ ભરતમાં, પાંચ અરવતમાં અને પાંચ મહા વિદેહમાં, “ધર્મા’=શ્રતધર્મની “ગાવવા–સુત્રરૂપે પ્રથમ દાન કરનારા (પ્રરૂપણ કરનારા તીર્થકરે)ને નમામિ =નમસ્કાર કરૂં છું-સ્તુતિ કરું છું, એમ સંબંધ જાણુ. તે ભરત વગેરે ક્ષેત્રો કયાં છે? તે કહે છે કે-ગુથારપાર્લે '= પુષ્કરે એટલે પદ્મકમળો દ્વારા તેની પ્રધાનતા હોવાથી જેનું નામ “પુષ્કરવર” છે તે (જમ્બુદ્વીપથી ગણતાં) ત્રીજા નંબરના દ્વીપને “માનુષેત્તર” નામના પર્વતની અંદરને અર્ધો ભાગ, તે “પુષ્કરવરદ્વિીપદ્ધ,” તેમાં બે ભરત, બે એરવ્રત, અને બે મહાવિદેહ ક્ષેત્રે છે, એમ પુષ્કરવરદીપાનાં છ ક્ષેત્રોમાં તથા ધાતકી નામનાં વૃક્ષોના ખંડે એટલે વનને ઉદ્દેશીને જેનું “ધાતકી ખંડ” નામ છે, તે (જમ્બુદ્વીપથી બીજા નંબરના) દ્વીપમાં પણ બે ભરત, બે અરવ્રત, અને બે મહાવિદેહ ક્ષેત્રે છે, એમ ધાતકીખંડનાં પણ કુલ છ ક્ષેત્રમાં અને જમ્મુ નામના વૃક્ષથી ઓળખાતે, અથવા જમ્બુનાં વૃક્ષે સવિશેષ હોવાથી “જમ્બુદ્વીપ' એવા નામવાળો (સર્વ દ્વીપના મધ્યમાં ગોળ થાળીની આકૃતિવાળો) દ્વીપ છે, તેમાં એક ભરત, એક અરવત અને એક મહાવિદેહક્ષેત્ર છે, તે ત્રણ ક્ષેત્રોમાં એ પ્રમાણે ત્રણેય દ્વીપનાં મળી પાંચ ભરત, પાંચ રદ્રત અને પાંચ મહાવિદેહ-એ પંદર ક્ષેત્રને કર્મભૂમિ કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રમાં “મર્તવ્રતવિદા કર્મભૂમડચક રેવન્યુત્તપુરમ્યા (મધ્ય–૨૨) અર્થાત-૫. ભરત, ૫. એત્રિત અને દેવકુઓ અને ઉત્તરકુરૂએ સિવાયનાં ૫. મહાવિદેહ” એ ૧૫ કર્મભૂમિઓ છે-એમ કહ્યું છે. અહીં પહેલાં પુષ્કરવર, પછી ધાતકી અને પછી જ—–એમ ઉત્ક્રમથી કહ્યું તે ક્ષેત્રોની વિશાળતાથી પ્રાધાન્ય બતાવવા માટે સમજવું. અર્થાત્ પુષ્કરવરદ્વીપનાં ક્ષેત્રે સર્વથી વિશાળ, તેથી ધાતકીખંડનાં ન્હાનાં અને જમ્બુદ્વીપનાં ભરતાદિ ક્ષેત્રો તેથી પણ ન્હાનાં છે, માટે ઉત્કમથી જણાવ્યાં છે, તથા ત્યાં ધર્મની આદિના કરનાર ” એમ કહીને જેએ વચનને “અપોરૂષય-અનાદિ” માને છે તેઓનું ખંડન કર્યું છે. કહ્યું છે કે શુળમવંતવિહા, વયur armોરથ રા' અર્થાત-દે વચનરૂપ છે છતાં તેને કહેનાર કોઈ પુરૂષ છે જ નહિ”—એમ કહેવું તે અત્યંત વિરૂદ્ધ છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-ભલે વેદવચને અપૌરુષેય ન હોય, તેને કઈ કહેનાર હોય, તે પણુ ભગવંતે તેની આદિના કર્તા છે એમ કેમ કહેવાય? કારણ કે-agદિવગ અr' અર્થાત– શ્રત (શાસ્ત્ર)વચન દ્વારા (શાસ્ત્રોના બળે) અરિહંતે થાય છે” એમ કહેલું હોવાથી શ્રતજ્ઞાન અરિહતેની પણ પહેલાનું-અનાદિ છે. આ પ્રશ્નનો ઉત્તર આપે છે કે એમ નથી, પરન્ત શ્રત અને તીર્થકરોને સંબંધ બીજ અને અંકુરાના જેવું છે. જેમ બીજથી અંકુર અને અંકુરાથી બીજ થાય છે, તેમ તીર્થકરોને પણ છેલલા ભવની પૂર્વના ભામાં કરેલા કૃતધર્મના અભ્યાસથી તીર્થકરપણું પ્રાપ્ત થાય છે અને છેલા ભવમાં તેઓ સર્વશ થઈને પ્રરૂપણરૂપે શ્રતધર્મની આદિ કરે છે. એ રીતિએ તેઓ શ્રુતધર્મની આદિ કરનારા છે, એ બરાબર છે. શિષ્ય ફરી પ્રશ્ન કરે છે કે–ભલે એમ હોય, છતાં “શ્રતધર્મના અભ્યાપૂર્વક જ સર્વજ્ઞપણું Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ પ્રઃ ૩-દિનચર્યા- પુફખરવરદી સૂવને અથ]. પ્રાપ્ત થાય એવો નિયમ નથી, એથી તે શ્રીમરૂદેવી માતા વગેરે શ્રતધર્મના અભ્યાસ વિના જ સર્વજ્ઞ થયાં છે, તેની સાથે વિરોધ આવે.” તેને ગ્રંથકાર ઉત્તર આપે છે કે-“શબ્દરૂપ શ્રતધર્મના અભ્યાસ દ્વારા જ સર્વજ્ઞ થાય” એ નિશ્ચય નથી, પણ “અર્થજ્ઞાનરૂપ ધૃતધર્મપૂર્વક જ સર્વશપણું પ્રગટે છે એ તે નિશ્ચય છે જ. આથી ઉપર્યુક્ત નિયમને બાધ થતું નથી, અને તેથી અરિહંતે શ્રુતજ્ઞાનના અભ્યાસપૂર્વક સર્વજ્ઞ થવા છતાં તીર્થકરના ભવમાં સર્વજ્ઞ થયા પછી શ્રતધર્મની આદિને કરે છે, એ બરાબર જ છે. પહેલી ગાથાને સળંગ અર્થ એ થયો કે-“પુષ્કરદ્વીપ, ધાતકીખંડ અને જમ્બુદ્વીપનાં મળીને પાંચ ભરત, પાંચ વરત, અને પાંચ મહાવિદેહ નામનાં પંદર કર્મભૂમિ ક્ષેત્રોમાં શ્રતધર્મની આદિના કરનારા ભગવંતેને હું નમસ્કાર કરું છું” શ્રતધમની આદિના કરનારાઓની સ્તુતિરૂપ ચૈત્યવન્દનાને આ છો અધિકાર કહ્યો. હવે કૃતધર્મની સ્તુતિ કરે છે કે " तमतिमिरपडलविद्धं-सणस्स सुरगणनरिंदमहिअस्स । सीमाधरस्स वंदे, पप्फोडियमोहजालस्स ॥२॥" અર્થ--તિમિ- વિશ્વેશ્વર' એમાં “તમ’=અજ્ઞાન, અને એ જ “તિમિર=અંધારૂં, અર્થાત અજ્ઞાન રૂપી અંધારૂં –એ એક અર્થ, બીજો અર્થ એ પણ છે કે–બદ્ધ, સ્પષ્ટ અને નિધત્તર જે જ્ઞાનાવરણયકર્મ તે “તમારું અને તે નિકાચિત “તિમિર,” સમજવું અથવા “તમ” અને તિમિર” રૂપ જ્ઞાનાવરણયકમનાં જે “દરું=સમૂહ, તે તમ-તિમિરના સમૂહને “વિશ્વેત ની=નાશ કરનારા એવા શ્રુતજ્ઞાનને હું વાંદું છું, એમ વાક્યને સંબંધ જાણે. ( અહીં “ઘ” ધાતુના વ્યાકરણના ઘાવિત્યા લિ. દૈત્ર ૬-૨-૯૨ સૂત્રથી “વિ ઉપસરપૂર્વક થએલા ‘વિવંત શબ્દને ષષ્ઠી વિભકિતને પ્રત્યય આવવાથી વિદવાના' રૂપ થયું છે.) વસ્તુતઃ જ્ઞાનનું કાર્ય અજ્ઞાન રૂપ અંધારાને અને “બદ્ધ' વગેરે કર્મોને નાશ કરવાનું છે જ, માટે શ્રુતજ્ઞાનનું આ વિશેષણ યથાર્થ છે. “પુછાળાનમતિ' આમાં “સુરગણું=ભવનપત્યાદિ ચારેય નિકાયના દેવોને સમૂહ અને “નરેન્દ્ર =ચક્રવતી, રાજાઓ વગેરે; એ દેના સમૂહ અને ચક્રવતી આદિ મનુષ્યથી “નતા =પૂજાએલા શ્રુતજ્ઞાનને, (હું વાંદું છું,) દેવો અને મનુષ્પો આગમને પૂજે છે-તેને મહિમા કરે છે, માટે આ વિશેષણ પણ યથાર્થ છે. “સમાધાર્ચ=મર્યા - ૫૨. બદ્ધ વિગેરેનું સ્વરૂ૫-જે કમ આત્માની સાથે, કોરા કપડા ઉપર લાગેલી રજની જેમ કે ખાલી દોરા માત્રથી બાંધેલી સોની જેમ માત્ર વળગેલું હોય તે બદ્ધ કહેવાય, તેને નાશ જ૯દી થઈ શકે છે. શાસ્ત્રમાં કોલ ઈરિયાપથિક બંધ આને કહેવાય છે. તે જ સોયો પાણી વગેરે લાગવાથી કાટથી ચૂંટી જાય તેમ કે ભીના કપડે લાગેલી રજની માફક લાગેલું કર્મ તે “પૃષ્ટ કહેવાય, પરસ્પર ચેટી ગયેલી સોયો, કે જેને ઘન વગેરેથી કૂટીને છૂટી કરવી પડે તેવો તીવ્ર કે તેલવાળા કપડા ઉપર લાગેલી રજ જે તીવ્ર કર્મબંધ તે નિધ-ત' કહેવાય તથા જે સોયોને અગ્નિથી તપાવીને તથા ઘનથી કૂટીને પણ એકાકાર થઈ જવાથી જુદી કરી શકાય નહિ તેના જેવો કેઅતિ ચીકટ વસ્તુથી તાંતણે તાંતણે લાગેલી રજ જેવો જે બંધ તે “નિકાચિત’ બંધ કહેવાય છે. તેમાં નિકાચિતને અન્ય પ્રકૃતિમાં સંક્રમ કે પિતામાં ઉદ્વર્તન કે અપવર્તન પણ થઈ શકતાં નથી. નિધનતને પર–પ્રકૃતિમાં સંક્રમ થતો નથી, પણ પિતાની ઉદ્દતના–અપવર્તના (વધારે-ઘટાડો) થઈ શકે છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ [ ધ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨-મા૦ ૬૧ દાને ધારણ કરનારા શ્રુતજ્ઞાનને (હું વાંદુ' છું. કાર્ય-અકા, ભક્ષ્ય-અભક્ષ્ય, હેય-ઉપાદેય, ધર્મ-અધમ વગેરે સ વ્યવહારાની વ્યવસ્થા શ્રુતજ્ઞાનમાં હાવાથી તે મર્યાદાઓના સંગ્રહરૂપ છે.) અહી’ (ર્તન દ્વિતીયા ત્તિ હૈં ૨-૨-૪૦, સૂત્રથી ક`ને) દ્વિતીયા વિભકિત થાય, છતાં પ્રાકૃત ભાષામાં (નિદ્વિતીયાવે: ધ્રુવ લિ॰ દૈ૦ ૮-૩-૨૪, સૂત્રથી) કાઇ પ્રસગે દ્વિતીયાદિસ્થાને ષષ્ઠી વિભકિત થતી હાવાથી તે શ્રુતને ‘વંદે' એટલે ‘વાંદુ' છુ”-એમ (ક્રિયા રૂપ) અર્થ જાણવા, અથવા સંબંધ અર્થે ષષ્ઠી વિભક્તિ માનીને (ઉપલજ્ઞણુથી) શ્રુતજ્ઞાનના મહિમાને વાંદું છું-એમ અથ કરવા, અગર તેા વરેના અ` ‘વન્દન કરુ છુ” એમ કરીને શ્રુતજ્ઞાનનું વન્દન કરૂં છું-એમ એ રીતે ષષ્ઠીના સંબંધ અર્થ કરવા. પ્રોહિતમોદજ્ઞાહસ્ય =સથા ફ઼ાડી તેાડી નાખી છે માહુની (મિથ્યાત્વ વગેરે) જાળ જેણે એવા શ્રુતજ્ઞાનને, (વાંદું છું.) સમ્યગ્ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતાં વિવેકીમાં અસદ્ રાગ-દ્વેષ વગેરે મૂઢતા ટકી શકતી નથી, નાશ પામે જ છે, માટે આ વિશેષણ પણ સાક છે. એમ આ બીજી ગાથાના સળંગ અથ એ થયા કે− અજ્ઞાનાદિ તમ–તિમિરના સમૂહના નાશ કરનારા, દેવેના સમૂહ તથા ચક્રવતી આદિથી પૂજાયેલા, ધર્મોધ વગેરે સ મર્યાદાઓના આધાર અને મેહની પજાળના સર્વથા નાશ કરનારા-એવા શ્રુતજ્ઞાનને હું વન્દન કરૂ છુ.” એ શ્રુતજ્ઞાનની સ્તુતિ કરીને વળી પણ શ્રુતજ્ઞાન પાતાની શક્તિથી જીવાના પ્રમાદના નાશ કરનાર છે—એમ બતાવવા તે પ્રમાણે શ્રુતજ્ઞાનની કરે છે— जाई जरामरण सोगपणासणस, कल्लाणपुक्खल विसालसुहाबहस्स । 46 ,, को देवदानवनरिंद गणच्चियस्स, धम्मस्स सारमुवलन्भ करे पमायं ॥३॥ અર્થ' કયા બુદ્ધિમાન, ‘ધર્મસ્થ’=શ્રુતધર્મના, ‘સારં’=સામર્થ્યને—મળને ‘જીવજમ્ય’= જાણીને (પામીને), તે શ્રુતજ્ઞાનમાં જણાવેલાં ધમ–માચરણામાં ‘માર્ં યંત્’=પ્રમાદને કરે! અર્થાત્ કાઇ ન કરે ! હવે તે શ્રુતધર્માં કેવા છે? તે જણાવે છે કે-“જ્ઞાતિ-ગરા-મળ-શો” =જન્મ-ઘરડપણુ–મરણ અને મનને શાક (કલેશેા), એ બધાયના ‘દ્રારાનચ’=મૂળમાંથી નાશ કરનારા છે, શ્રુતધર્મીમાં જણાવેલાં અનુષ્કાના કરવાથી જન્મ વગેરે દુઃખાના નાશ અવશ્ય થાય છે જ. એમ આ વિશેષથી ‘જ્ઞાનમાં સર્વાં અનર્થાના નાશ કરવાની તાકાત છે' એમ કહ્યું. વળી “વાળ-મુહ-વિશાહ-સુલાવણ્ય એમાં-‘’=આરાગ્યને ‘બળતિ’=મલાવે તે કલ્યાણુ (અર્થાત્ મેાક્ષ), ‘JS’=સમ્પૂર્ણ, તે પણ એક વગેરે નહિ, પણુ ‘વિજ્ઞાz’=વિસ્તારવાળું (સ પ્રકારનું), એવા સર્વ સંપૂર્ણ ‘સુવાવ’=સુખને (અર્થાત્ પૂર્ણ આર્ગ્યરૂપ સમ્પૂર્ણ-સ પ્રકારનાં સુખને) પ્રાપ્ત કરાવવાનુ જેનામાં સામર્થ્ય છે, એવા શ્રુતજ્ઞાનને, શ્રુતજ્ઞાનકથિત આચરણા કરવાથી તેવુ–મેાક્ષરૂપ સુખ પ્રાપ્ત થાય છે જ. એમ જ્ઞાનના મેક્ષ આપવાની તાકાતરૂપે ‘વિશિષ્ટ અર્થી (પ્રયાજન)ને સિદ્ધ કરાવવા રૂપ આ ગુણ જણાવ્યા. સેવાનવનરેન્દ્રજળવિતમ્ય' દેવાના, ૫૩. અહીં જ્ઞાનવરણીયકમ રૂપ (તમ-તિમિર) અંધારાના નાશ કરનાર, એમ કહેવા છતાં મેહની જાળને નાશ કરનાર એમ કહ્યું, તેનું તાત્પ એ છે કે અજ્ઞાન નાશ થાય અને વસ્તુને વસ્તુ રૂપે જાણી શકાય, છતાં જ્યાં સુધી તે પ્રત્યેના રાગદ્વેષ ટળે નહિ ત્યાં સુધી તે જ્ઞાન વાસ્તવિક નથી, જગતના શુભાશુભ ભાવેા પ્રત્યેના રાગ-દ્વેષના નાશ કરી સમભાવ કેળવનાર આત્માનું શુદ્ધ નાન તે જ સફળ હાવાથી વાસ્તવિક છે અથવા તેવા જ્ઞાનનું તે ફળ છે એમ સમજવું. Page #494 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩–દિનચર્યા– ૬ પુખ્ખરવરદી॰' સૂત્રના અર્થ ] ૪૪૧ દાનવાના અને રાજા–મહારાજાઓના સમૂહે જે શ્રુતજ્ઞાનની પૂજા કરી છે. (મીજી ગાથામાં કહેલા ‘સુગળનરેન્દ્રહિતસ્ય’ એ વિશેષણનું નિગમન જ આ વિશેષણમાં કર્યું' છે) એમ ત્રીજી ગાથાના સળંગ અથ એમ થયા કે જન્મ-જરા-મરણ-શાક વગેરે ઉપદ્રવાના નાશ કરનારૂ, કલ્યાણુ એટલે મેક્ષ રૂપ સમ્પૂર્ણ—સર્વ પ્રકારનાં સુખાને પ્રાપ્ત કરાવનારૂં, અનેક દેવા, દાનવા અને રાજા આથી પૂજાએલ, આવું શ્રુતજ્ઞાનનું સામર્થ્ય જાણીને કયા બુદ્ધિમાન પ્રમાદ કરે? અર્થાત્ કોઇ ન કરે.” હવે જ્ઞાનનુ એવુ અચિંત્ય સામર્થ્ય છે, માટે કહે છે કે“સિદ્ધ મૌ ! વચલો (ન)મો નિમર્ ની સયા સંગમે, देवनागसुवण्ण किन्नरगण सन्भूअभावच्चिए । " लोगो जत्थ पइडिओ जगमिणं तेलुकमच्चासुरं, म व सासओ विजयओ धम्मुत्तरं वटउ ||४|| ,, * . ' અર્થ-સિદ્ધે’=જિનમત ( વચન ) નિશ્ચયથી ફળને આપનાર અથવા સ` નયામાં વ્યાપક હાવાથી ‘સિદ્ધ ’ છે, તેમાં સર્વાં નયા સમાય છે, તથા કષ, છેદ અને તાપ " રૂપ ત્રણ કેાટિથી શુદ્ધ-પ્રસિદ્ધ હાવાથી પણ ‘સિદ્ધ' છે. આ વિશેષણ જિનમતનુ ( આગમતું ) છે, તેની સેવામાં ( તેમાં ), ‘મો’=( આશ્રતુપૂર્ણાંક આમત્રણ અર્થે છે, તેથી) હે ભવ્યા ! તમે જુએ તેા ખરા કે હું શુ કરૂં છું ? ‘પ્રયત’=આજ સુધી યથાશક્તિ (તેની સેવામાં) ઉદ્યમવાળા હું ‘નમો નિનમતે’= ‘જિનમતને નમસ્કાર કરૂં છું' એમ પ્રયત્નશીલ આત્મા બીજાઓની સાક્ષીએ ફરી જનમતને નમરકાર કરે છે. (' જિનમતે ’ માં પ્રાકૃત ભાષાના નિયમથી નમઃ ચેાગે ચતુથી ને ખદલે સપ્તમી વિભકિત છે, ) તાત્પર્યા - હે ભળ્યે ! જુએ, સિદ્ધ જિનમતની સેવામાં પ્રયત્નશીલ હું પુનઃ નમસ્કાર કરૂ છું.” વળી કહે છે કે-આ જિનમતને યાગે ‘ઇન્દ્ર લા સંયમૈ' હુંમેશાં સયમમાં વૃદ્ધિ થાય છે. કારણ (દશવૈકાલિક સૂત્રમાં ) જણાવ્યુ` છે કે-‘૧૪મ નાળું તો થા' અર્થાતપહેલું જ્ઞાન અને તેનાથી દયા ધર્મ ( સંયમ ) પ્રાપ્ત થાય છે. ’ સંયમધમાં કેવા છે ? સેવના सुपर्णकिन्नरगणैः सद्भूतभावार्चिते''– વૈમાનિક દેવાએ, ધરણેન્દ્ર વગેરે નાગદેવાએ, સુવર્ણ - કુમાર વગેરે ગરૂડદેવાએ, કિન્નર એટલે વ્યંતરદેવાએ અને ઉપલક્ષણથી જ્યેાતિષી આદિ સ દેવાએ, જે સંયમ ધર્મને સાચા ભાવપૂર્વક પૂજ્ગ્યા છે. ’ ( અહીં ‘સેવ’માં અનુસ્વાર છંદશાસ્ત્રના નિયમે માત્રામેળ માટે સમજવા.) સયમીઓને દેવતાએ૫૪ નમે છે, તથા સહાય કરે છે, માટે સંયમનું આ વિશેષણ સાÖક છે. જ્ઞાનથી એ સયમમાં વૃદ્ધિ થાય છે, માટે જ્ઞાનને નમસ્કાર કરૂ છું—એમ વાકયના સબંધ જોડવા. વળી જિનમત કેવા છે? “યત્ર હોજ પ્રતિષ્ઠિત જ્ઞવિવું ’=( ‘ જીજ્જતે નૈન ત્તિ સ્રોન્તઃ' એ વ્યુત્યત્તિથી) લેાક:જેમાં પ્રતિષ્ઠિત છે, અર્થાત્ ‘જ્ઞાનગુણ' શ્રુતજ્ઞાનને આધીન છે અને જગત્' જ્ઞેયપણે શ્રુતમાં રહેલું છે, તાત્પ એ થયે કે–જિનમતરૂપ આગમની સેવાથી આત્મામાં જે જ્ઞાનગુણુ પ્રગટે છે તેનાથી ઓળખાતું જગત પણ પર પર સ’બંધથી જૈનાગમમાં જ રહેલુ છે. કેટલાકા ‘મનુષ્યક્ષેત્રનેજ જગત' માને છે, તે અસ ૫૪. “તેવા વિ તં નમાતિ, જ્ઞસ્ત ધર્મો સયા મળે । ” અર્થાત્~~~‘જેમનુ મન અહિંસા, સૌંયમ અને તપ રૂપ ધમ†માં રકત છે તેને દેવતાઓ પણ નમે છે. ' ( શ્રી દશવૈકાલિક સૂત્રની પેઠેલી મંગલ ગાથા. ) " પહે י, Page #495 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ સં૦ ભાવ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ છે, માટે જગતનું વિશેષણ આપે છે કે શ્રોમg'-મનુષ્ય અને અસુરે (ઉપલક્ષણથી સર્વ જી) જેમાં રહેલા છે તે ઉર્ધ્વ, અધે અને તિચ્છી લેકરૂપ જગત ‘આધાર’ અને તેમાં રહેલા સર્વ જીવાજીવાદિ ભાવરૂપ જગત “આધેય” એમ આધાર-આધેય રૂપે સર્વ જગત જે નમતમાં પ્રતિષ્ઠિત છે, એ જેમતરૂપ આ “ઘ =કૃતધર્મ “શાશ્વત =કદી પણ નાશ ન થાય તેમ “વર્ધતાકૂકવૃદ્ધિને પામે તે પણ “ વિત થા=અન્ય મિથ્યાવાદિઓ(વાદ)ને પરાજય કરવા દ્વારા” અને જેમ “ચારિત્રધર્મની પ્રધાનતા (વિશેષતા) થાય (શ્રુતના આરાધકેમાં ચારિત્રગુણ વધે) તેમ “પદ્ધતા–વૃદ્ધિ પામે. અહીં બે વખત “વૃદ્ધિ થાઓ' કહેવામાં એ કારણે છે કે-મોક્ષની અભિલાષાવાળા એ હંમેશાં જ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ. આથી જ તીર્થકરના મકર્મનાં કારણરૂપ વિંશતિસ્થાનકનું વર્ણન કરતાં પણ કહ્યું છે કે “પુષ્યનાળg' અર્થાત અપૂર્વ (નવું-નવું) જ્ઞાન ગ્રહણ કરવાથી તીર્થંકરનામકર્મને બંધ થાય છે. આ ગાથાને સળંગ અર્થ એમ થયું કે “જે જિનમતમાં જ્ઞાનગુણ રહેલું છે, જેમાં આધાર-આધેય રૂપે ઉર્ધ્વ અધોતિર્થી (દેવ-મનુષ્ય) લેકરૂપ જગત રહેલું છે અને વૈમાનિક, નાગકુમાર, સુવર્ણકુમાર, વ્યંતર વગેરે સર્વ દેવોના સમૂહથી પૂજિત સંયમ (ચારિત્ર)ધર્મની જેનાથી હંમેશાં વૃદ્ધિ થાય છે, તે સિદ્ધિ (યથાર્થ) જિનમતને પ્રયત્નપૂર્વક સેવા હું, હે ભવ્ય ! પુન: નમસ્કાર કરું છું. આ જિનમતરૂપ કૃતધર્મ અન્ય મિથ્યાવાદિઓને વિજય કરવાપૂર્વક અને ચારિત્રધર્મની વૃદ્ધિ કરતે કદીય નાશ ન પામે તેમ વૃદ્ધિને પામે.” આ પ્રાર્થના વસ્તુતઃ એક્ષસુખના બીજરૂપ હેવાથી ક્ષુદ્ર અભિલાષારૂપ નથી. એમ પ્રાર્થના કરીને શ્રતધર્મને જ વન્દન-પૂજન-સત્કાર–સન્માન વગેરે કરવા માટે કાઉસગ્ગ કરતાં “અર7 અaકો નિ જા વં ” વગેરે “Not affમ' સુધીને પાઠ બોલ, એને અર્થ કહેવાઈ ગયો છે. અહીં માત્ર નહિ કહેલા “ગુરૂ માવો ને અર્થ જણાવે છે કે-ધ્રુતરા માવતર એમાં શ્રત એટલે પહેલા સામાયિક (અધ્યયન)થી માંડીને છેલા બિન્દુસાર નામના (દૃષ્ટિવાદના છેલા) અધ્યયન સુધીની અર્થાત દ્વાદશાંગીરૂપ સઘળા શ્રત–આગમની, અને શ્રત, યશ મહિમા વગેરે ‘ભગ’ યુક્ત હોવાથી અહીં પણ “ભગવાન” છે, એથી મૃતધર્મરૂપ ભગવંતની આરાધના માટે કાઉસ્સગ્ન કરું છું, એમ વાક્યર્થને સંબંધ છે. અહીં પણ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણે કાઉસગ્ન કરે અને પારીને ત્રીજી શ્રુતજ્ઞાનની સ્તુતિ કહેવી કહ્યું છે કે " सुअनाणत्थयरूवो, अहिगारो होइ एस सत्तमओ । इह पंच संपय सोलस, नवुत्तरा वण्ण दुन्निसया ॥१॥" ભાવાર્થ–“ પુકૂખરવરદી” સૂત્રથી (૨-૩-૪ ગાથાએથી) શ્રતજ્ઞાનની સ્તવના રૂપ ત્યવન્દનાને આ સાતમે અધિકાર કહ્યો. આ (પુખરવરદી રુપ) શ્રુતસ્તવ નામના ચોથા દંડકસૂત્રમાં ચાર ગાથાઓનાં કુલ સેળ પદે છે, તેટલી જ તે સંપદાઓ છે અને બનવપપ અક્ષરો છે.” આ ચેાથે દંડક પૂર્ણ થયો. હવે એ કૃતધર્મમાં જણાવેલાં અનુષ્ઠાનના પરંપર ફળરૂપ ૫૫. અહીં બસો નવ અને ભાષ્યમાં બસ સેલ અક્ષરો કહ્યા છે, તે ત્યાં “ ગુ માવો” એ સાત અક્ષરે ભેગા ગણીને કહ્યા છે, માટે બને બરાબર છે. ૫૬. અરિહંતથી મૃતધર્મ, મૃતધર્મથી ઉત્તરોત્તર અનુદાનનું સેવન અને તે દ્વારા સિદ્ધપણું થાય Page #496 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩-દિનચર્યા-સિદ્ધાણું બુદ્ધાણં સૂત્રના અર્થ ] સિદ્ધ-અવસ્થાને પામેલા સિને નમસ્કાર કરવા માટે કહે છે કે સિદ્ધાળ પુદ્રા, વાજા પરંપરા * लोअग्गमुवगयाणं, नमो सया सव्वसिद्धाणं ॥१॥" અર્થ-સિદ્ધ=સિદ્ધ થયેલા, અર્થાત્ જેમ રાંધેલા ભાતને ફરી રંધાવાનું નથી તેમ ગુણેથી સિદ્ધ થયા–પૂર્ણ થયા માટે તે તે વિષયમાં જેઓને કાંઈ કરવાનું બાકી નથી તે સિદ્ધોને નમસ્કાર થાઓ !—એમ વાકયાર્થ જોડ. સિદ્ધો પણ કર્મસિદ્ધ વગેરે અનેક પ્રકારના કહ્યા છે કે – “ ક્લે કિ વિકબા ચ, મને ગમે જ માને છે. અત્થરામિષા, તને ક્યા ય શા” (સાવ નિ ૧૨૭) ભાવાર્થ-કર્મસિદ્ધ, શિલ૫સિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, ગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, તપસિદ્ધ અને કર્મક્ષયસિદ્ધ-એમ અગીયાર પ્રકારના સિદ્ધો છે.” તેમાં કેઈ આચાર્યના ઉપદેશ વિના જ પ્રવર્તેલાં ભાર ઉપાડ–ખેતી કરવી-વેપાર કરો વગેરેને “કમ કહેવાય, તેમાં “સદ્ધગિરિસિદ્ધ ની જેમ જે પારંગત હોય તે ૧-કર્મસિદ્ધ. કઈ આચાર્યના ઉપદેશથી લેકમાં ચાલેલું સુતાર, લુહાર વગેરેની અનેક કળારૂપ “ શિલ્પ કહેવાય, તેમાં ‘કાસ સૂત્રધાર (સુતાર)ની જેમ પ્રવીણું હોય તે ૨-શિલ્મસિદ્ધ; જાપ-હેમ વગેરેથી ફળ આપે અથવા જેની અધિષ્ઠાયિકા દેવી હોય તે વિદ્યા, “આર્ય ખપટાચાર્યની જેમ જેણે તે સાધી હોય તે ૩-વિદ્યાસિદ્ધ, જાપ વગેરે કર્યા વિના જ, પાઠ માત્રથી ફળ આપે અથવા જેને અધિષ્ઠાયક દેવ હાય તે મંત્ર, “તંભઆર્કષકની જેમ જેણે તે સાથે હોય તે ૪–મંત્રસિદ્ધ અનેક ઔષધિ ભેગી કરીને બનાવેલા (લેપ, અંજન વગેરે) ગ, તે કરવામાં “આર્ય સમિતાચાર્યની જેમ સિદ્ધ હોય તે પ–ગસિદ્ધ આગમ એટલે દ્વાદશાંગી રૂપ પ્રવચન, તેમાં “શ્રીગૌતમસ્વામિજીની જેમ અસાધારણતયા સંપૂર્ણ અર્થોના બોધવાળા હોય તે ૬-આગમસિદ્ધ અર્થ એટલે ધન બીજાઓ કરતાં “મમ્મર્ણની જેમ જેને પુષ્કળ પ્રાપ્ત થયું હોય તે છ–અર્થસિદ્ધ જળમાર્ગો કે સ્થલમાગે “તુંડિકની જેમ જેની મુસાફરી નિર્વિઘપણે સંપૂર્ણ થતી હોય તે ૮-ચાત્રાસિદ્ધ કરવા ધારેલાં કાર્યોને “અભયકુમારની જેમ ધાર્યા પ્રમાણે સિદ્ધ કરે તે –અભિપ્રાયસિદ્ધ; “દઢપ્રહારી મહાત્મા’ની જેમ જેને સર્વોત્કૃષ્ટ તપ કરવાનું સામર્થ્ય પ્રગટયું હોય તે ૧૦-તપસિદ્ધ અને જ્ઞાનાવરણીય આદિ આઠેય કર્મોને મૂલમાંથી નાશ કરવા દ્વારા “શ્રીમરૂદેવા માતાની જેમ કર્મ હાયથી સિદ્ધ થાય તે ૧૧-કર્મક્ષયસિદ્ધ કહેવાય. તેમાંના પહેલા દશને છોડીને અગીયારમા કર્મક્ષયસિદ્ધને નમસ્કાર કરવાનો હોવાથી, કહે છે કે – “ =અજ્ઞાન રૂપ નિદ્રામાં ઉંઘેલા જગતમાં જેઓ બીજાના ઉપદેશ વિના જ સવયં જીવ, અજીવ વગેરે તાના જ્ઞાતા છે તે બુદ્ધોને, અર્થાત્ બુદ્ધ થઈને જેઓ સર્વ કર્મોને ક્ષય કરીને સિદ્ધ થયા તેઓને નમસ્કાર થાઓ !–એમ વાક્યાથે જોડ. હવે સિદ્ધો સિદ્ધપણુમાં સંસારને તથા નિર્વાણને છોડીને રહે છે, એમ માનનારા કેટલાક કહે છે કેછે, એમ અરિહંતના ફળ રૂપ સિદ્ધો છે એમ પણ કહ્યું છે. જુઓ વીતરાગસ્તોત્ર-પ્રકાશ ૧૭-બ્લે૫ તથા સ્વ મૂતાન સિવાન ” છતાં અપેક્ષાએ બન્ને સંગત જ છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં૦ ભાવ ૧-વિ. ૨-ગા૦ ૬૧ જ સંસારે ન નિર્વા, સ્થિત મ(ભુ)વનમૂત अचिन्त्यः सर्वलोकानां, चिंतारत्नाधिको महान् ॥१॥" ભાવાર્થ–“ત્રણ ભુવનની આબાદીને માટે જે નથી સંસારમાં સ્થિર, નથી નિર્વાણમાં સ્થિર, તે ચિંતામણું રત્નથી પણ અધિક, સર્વ લોકોને અચિંત્ય-મહાન છે.” તે મતનું ખંડન કરતાં કહે છે કે-“gr =સંસારના પારને પામેલા અથવા સર્વ પ્રજન સંપૂર્ણ થવાથી પ્રજનના અંતને પામેલા, માટે “પારગત થએલાને, (નમસ્કાર થાઓ). તેઓને પણ કેટલાક યદચ્છાવાદીઓ કહે છે કે – “કેઈ દરિદ્રને એકાએક રાજ્ય મળે તેમ જીવ પણ આકસ્મિક સિદ્ધ થાય છે, તેને કઈ ક્રમ નથી.” તેનું ખંડન કરવા કહે છે કે રંપરા =પરંપરાએ સિધ્ધ થયેલાઓને, આ પરંપરા ( કમ ) એટલે ચોદ ગુણસ્થાનકને ક્રમે આત્મવિકાસ, અથવા કથંચિત કર્મોનો ક્ષપશમ થવો વગેરે સામગ્રીને વેગે સમ્યગદર્શન, તેનાથી સમ્યગજ્ઞાન અને તેનાથી સમ્યફચારિત્ર–એમ ઉત્તરોત્તર ગુણપ્રાપ્તિ, એ ક્રમથી–પરંપરાથી સિદ્ધ થયેલાઓને આ સિદ્ધોને કેટલાકે સિદ્ધસ્થાનને બદલે અનિયત સ્થાને રહેલા માને છે. તેઓ કહે છે કે ચત્ર સાક્ષરતા, વિજ્ઞાનમતિeતે बाधा च सर्वथाऽस्येह, तदभावान्न जातुचिद् ॥१॥" ભાવાથ–“જ્યાં આત્માના (સંસાર કે અજ્ઞાનરૂપ) કલેશને નાશ થાય, ત્યાં તેનું વિજ્ઞાન સ્થિર રહે છે, કલેશને સર્વથા નાશ થવાથી સંસારમાં તેને કદાપિ લેશ પણ બાધા થતી નથી.” તેઓના આ મન્તવ્યને નિરાસ કરવા માટે કહે છે કે–ોવાઝgum =કાગ્ર” એટલે ચૌદ રાજપ્રમાણ લોકની ઉપરના અંતભાગે રહેલી “ઈશ્વતપ્રગભારા' નામની પૃથ્વી (સિદ્ધશિલા) તેની “=ઉપરનુક્ષેત્ર, સમીપે, અર્થાત બીજા કોઈ સ્થલે નહિ પણ સર્વ કર્મોને ક્ષય કરી “જો: = ત્યાં જઈને રહેલા સિદ્ધોને, (નમસ્કાર થાઓ) કહ્યું છે કે " जत्थ य एगो सिद्धो, तत्थ अणंता भवक्खयविमुक्का । wwામળાવાદું, વિતિ સુધી જુદું પત્તા ” (બાવનિયું.-૧૬૫) ભાવાથ–“જ્યાં સિદ્ધને એક આત્મા છે ત્યાં સંસારને ક્ષય થવાથી મુક્ત થયેલા બીજા પણ અનંતા સિદ્ધો પરસ્પર બાધા વિના અનંત સુખને અનુભવતા સુખપૂર્વક રહ્યા છે.” - અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે–“સર્વ કર્મો ક્ષીણ કરીને સિદ્ધ થયેલા છો કયા કારણે અહીંનું સ્થાન છેડીને ત્યાં જાય છે-કેના બળે જાય છે ?’ તેને ઉત્તર આપે છે કે-પૂર્વ પ્રયોગ વગેરે કારણેથી ત્યાં જાય છે. કહ્યું છે કે “ પૂર્વજો સિદ્ધપછવાવલંબમાવા | गतिपरिमाणाच्च तथा, सिद्धस्योद्भर्व गतिः सिद्धा ॥१॥" ભાવાર્થ-“૧ પૂર્વ પ્રયોગની સિદ્ધિથી=જેમ ધનુષ્યમાંથી છૂટેલું બાણ પૂર્વપ્રયોગથી સ્વયં આગળ જાય છે, તેમ જીવ કર્મથી છૂટતાં જ ઉર્ધ્વગતિ કરે છે, એરંડાની માળ (ફળી)માંથી છૂટતાં જ એરંડાના દાણું ઉંચે ઉછળે છે, તેમ જીવ કમ બંધનમાંથી છૂટતાં જ ઉર્ધ્વગમન કરે છે, Page #498 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩–દિનચર્યા--- સિદ્ધાણ' બુદ્ધાણં' સુત્રના અ ૪૪૫ ૩-અસંગથી=માટીથી ખરડાયેલી જળમાં ડૂબેલી તુંબડી માટી ધાવાઇ જતાં તુ ઉપર આવે છે, તેમ ક`મલ ધાવાતાં જ અસંગ મનવાથી જીવ ઉર્ધ્વગતિ કરે છે અને ૪-ગતિસ્વભાવથી, જીવના ઉર્ધ્વગમન સ્વભાવ હાવાથી ઉર્ધ્વગતિ કરે છે; એમ કક્ષય થતાં ચાર કારણેાથી તે જ સમયે 'ચે જાય છે. જીવ પુનઃ શિષ્યના-જીવ સિદ્ધક્ષેત્રથી આગળ–ઉ ંચે, નીચે, કે તિો કેમ જતા નથી ? એ પ્રશ્નના ઉત્તર આપે છે કે 19 " नाधो गौरवचिगमा - दसङ्गभावाच्च गच्छति विमुक्तः । लोकान्तादपि न परं, प्लवक इवोपग्रहाभावात् ॥ १॥ “ योगप्रयोगयोश्चा - Sभावात् तिर्यग् न तस्य गतिरस्ति । तस्मात्सिद्धस्यो, ह्यालोकान्ताद् गतिर्भवति ॥२॥ " ભાવા -૧-ગૌરવ-કમના ભાર-મેમો છૂટી જવાથી ૨નીચે જવાના કારણરૂપ મેમો -સંગ નહિ હાવાથી મુક્ત છત્ર નીચે જતા નથી, ૩-ઉપગ્રહ અભાવે=નાવડી સહાયતાના અભાવે પાણીથી આગળ જઈ શકતી નથી, તેમ મુકત જીવ પણ ગતિસહાયક ધર્માસ્તિકાય દ્રવ્યના ઉપર અલાકમાં અભાવ હાવાથી, ધર્માસ્તિકાય છે ત્યાં સુધી–લાકના અ'તે જઈને અટકી જાય છે, ઉપર જતા નથી અને ૪–તિય ગૂ ગમનમાં કારણભૂત યાગે કે તેને વ્યાપાર નહિ હેાવાથી' તિચ્છુ" ગમન પણ કરતા નથી; માટે સિદ્ધની ચૌદરાજલેાકના અંત સુધીજ ઉર્ધ્વગતિ જ થાય છે.” એમ લેાકના અગ્રભાગે રહેલા સિદ્ધોને નમસ્કાર થા. તથા “નમઃ સના સર્વસિદ્ધેશ્ય’= જેમનાં સાદ્ધયા સર્વથા સિદ્ધ થયાં છે તેઓને, અથવા ‘તીર્થસિદ્ધ' આદિ ભિન્ન ભિન્ન પ્રકારે જે સિદ્ધ થયેલા છે તે સર્વ સિદ્ધોને, હંમેશાં નમસ્કાર થાઓ ! કહ્યુ. છે કે- તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ; તી કરસિદ્ધ અને અતીર્થંકરસિદ્ધ સ્વયં બુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ અને મુદ્દાધિતસિદ્ધ; સ્ત્રીલિંગે સિદ્ધ, પુરૂષલિંગે સિદ્ધ અને નપુંસકલિંગે સિદ્ધ, સ્વલિંગે સિદ્ધ, અન્ય લિ ંગે સિદ્ધ અને ગૃહસ્થલિંગે સિદ્ધ; તથા એક સિદ્ધ અને અનેક સિદ્ધ’–એમ પંદર રીતે સિદ્ધ થાય છે. તેમાં ૧-ચતુર્વિધ શ્રમશુસ'ઘરૂપ તીથ ઉત્પન્ન થયા (સ્થપાયા) પછી સિદ્ધ થયા હોય તે ‘તીસિદ્ધ’ અને ૨—તીના વિચ્છેદ એટલે એ જિનના (તીના) વચ્ચેના આંતરામાં સાધુઓના વિચ્છેદ હાય ત્યારે જાતિસ્મરણાદિ જ્ઞાનના ચાગે મોક્ષમાર્ગ પામીને સિદ્ધ થયેલા, અથવા શ્રીમરૂદેવા માતાનો જેમ કેાઈ તી સ્થપાયા પહેલાં જ સિદ્ધ થયેલા હાય તે ‘અતીર્થસિદ્ધ' કહેવાય. ૩--તીર્થંકરપણું ભાગવીને સિદ્ધ થયેલા તીકરા ‘તીર્થંકરસિ' અને ૪–સામાન્ય કેવલી થઇને સિદ્ધ થયેલા સર્વ ‘અતી કરસિ' કહેવાય. પ–સ્વયં બાધ પામીને સિદ્ધ થયેલા ‘સ્વયંબુદ્ધસિદ્ધ,' તથા ૬-પ્રત્યેકબુદ્ધ થઈને સિદ્ધ થયેલા તે ‘પ્રત્યેકબુદ્ધસિદ્ધ,’ આ સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં બેધપ્રાપ્તિના પ્રકારમાં, ઉષધિમાં, શ્રુતજ્ઞાનમાં અને વેષમાં પરસ્પર ભિન્નતા હોય છે, સ્વયં બુદ્ધ કાઈ ખાદ્ય નિમિત્ત કે ઉપદેશ વિના જ એધ પામે છે અને કરકડુ ખળદની વૃદ્ધાવસ્થા દેખીને એધ પામ્યા તેમ” પ્રત્યેકબુદ્ધ વૈરાગ્યના ફાઈ બાહ્ય નિમિત્તથી એધ પામે છે. ઉપધિમાં–સ્વયંબુદ્ધોને પાત્ર વગેરે ખાર પ્રકારે અને પ્રત્યેક Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ [ ધ૦ સ૦ ભા૰ ?-વિ૦ ર્-ગા૦ ૬૧ યુદ્ધોને ત્રણ પ્રાવરણ (કપડા) સિવાય નવ પ્રકારે ઉધિ હોય છે. જ્ઞાનમાં સ્વયં બુદ્ધોને (પૂર્ણાંભવમાં) ભણેલ પૂર્વાનુ જ્ઞાન વમાનમાં હાય એવા નિયમ નથી, પ્રત્યેકબુદ્ધોને તે નિયમા હાય છે. સ્વયંયુદ્ધો સાધુવેષ પ્રાય: ગુરૂની સાનિધ્યમાં ગ્રહણ કરે છે, પ્રત્યેકબુદ્ધને નિયમા દેવતા સાધુવેષ આપે છે. એમ બન્નેમાં અંતર હાય છે. ૭–બુદ્ધ' એટલે જ્ઞાની આચાર્ય (વગેરેના ઉપદેશથી બેધ પામીને સિદ્ધ થયા તે—‘બુદ્ધાધિતસિદ્ધ' કહેવાય. એ દરેક પ્રકારોમાં જે સ્ત્રીલિંગે (સ્ત્રીપણાથી) સિદ્ધ થયા તે ૮-‘સ્ત્રીલિંગસિંહ,' પુરૂષલિ ંગે (પુરૂષપણે) સિદ્ધ થયા તે ૯-પુરૂષલિંગસિહ’ અને નપુંસકલિ ંગે (નપુ ંસકપણે) સિદ્ધ થયા તે ૧૦-‘નપુસકલિંગસિદ્ધ' કહેવાય છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે શું તીથંકરો પણ સ્ત્રીલિંગસિદ્ધ હાય છે ? ઉત્તર—હા, અવશ્ય હાય છે. સિદ્ધપ્રાભૂતમાં કહ્યું છે કે— " सव्वथोवा तित्थयरिसिद्धा, तित्थयरितित्थे नोतित्थघरसिद्धा असंखेज्जगुणा, तित्थयरितित्थे नो तित्थयरिसिद्धाओ असंखेज्जगुणाओ, तित्थयरतित्थे णोतित्थयर सिद्धा संखेज्जगुणा ॥ " ભાવા “ સથી થાડા તીર્થંકરી સિદ્ધે છે, તીર્થંકરીઓના તીર્થોમાં ( શાસનેામાં ) થએલા અતી કરસિઢ્ઢા અસંખ્યાતગુણા છે, તીર્થંકરીઓના તીમાં થએલા અતી કરી સિદ્ધે તેથી અસંખ્યાતગુણા છે અને તી કરાના તી માં થએલા અતી કરસિદ્ધો તેથી સંખ્યાતગુણા છે.” અર્થાત્—તી કરી થઇને પણ સ્ત્રી સિદ્ધ થાય છે અને તેના તીમાં સાસાન્ય કેવલીપણું—અતીકર અને અતીર્થંકરી પણ સિદ્ધ થાય છે, પરંતુ તે બન્નેમાં અતી કરી સિદ્ધેાનું “ પ્રમાણ વધારે (અસંખ્યાતગુણુ) હાય છે. હા, તીથંકરસિદ્ધો નપુ ંસકલિંગે હાતા જ નથી, (અર્થાત્ સ્ત્રી તીર્થંકર થાય છે પણ નપુસક તીથંકર થતા નથી.) વળી જે પ્રત્યેકબુદ્ધ સિદ્ધો થાય તે પુરૂષલિંગસિદ્ધો જ હાય છે, સ્રીએ કે નપુંસકો પ્રત્યેકબુદ્ધસિદ્ધ થતા નથી-એમ વિવેક જાણવા. તેમાં પણુ જે રજોહરણપ્રમુખ દ્રવ્યસાધુવેષ સ્વીકારીને સિદ્ધ થાય તે ૧૧-સ્ત્રલિંગે સિદ્ધ’ પરિવ્રાજક વગેરેના વેષમાં સિદ્ધ થયેલા તે ૧૨-અન્યલિંગે સિ' અને મરૂદેવા માતા વગેરેની જેમ ગૃહસ્થવેષમાં જ સિદ્ધ થયેલા તે ૧૩-ગૃહસ્થલિ ંગે સિધ્ધ' કહેવાય છે. તેમાં પણ એક સમયે એકલા જ (એક જ) સિદ્ધ થાય તે ૧૪-એક સિદ્ધુ' અને એક સમયમાં મેથી માંડીને એકસાઆઠ સુધી અનેક સાથે સિ' થાય તે અનેક સિદ્ધ કહેવાય. કહ્યુ` છે કે— “ વત્તીસા ગચાળા, સટ્ટી નાવસરી આ મોધા । વ્રુત્તીર્ અન્નવર્ણ, તુયિમત્તસર્ચ = ?શા ” (૧૦સાÌ૦-૧૦ ૪૭૮) ભાવા-એકથી માંડી ખત્રીસ પર્યંત સાથે સિધ્ધ થનારા ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી, તેત્રીસથી અડતાલીસ પર્યંત સાથે સિધ્ધ થનારા ઉત્કૃષ્ટથી સાત સમય સુધી, ઓગણપચાસથી સાઇઠની સ ંખ્યામાં સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી છ સમય સુધી; એકસઠથી મહાંતેર પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી, તહાંતરથી ચારાશી પયત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી, પંચાશીથી છન્નુ પર્યંત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી, સત્તા ણુથી એકસે. ને એ પતિ સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી એક સમય સુધી અને એકસે ત્રણથી એકસેા આઠ પત સાથે સિદ્ધ થનારા ઉત્કૃષ્ટથી એક સમય સુધી જ મેાક્ષમાં જાય છે, અર્થાત એકથી આઠ સમય પત નિર ંતર સિધ્ધ થાય તે એકી સાથે જઘન્ય એકથી માંડી . Page #500 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–“સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રના અર્થ ] ઉત્કૃષ્ટ બત્રીસ સુધી, સાત સમય સુધીમાં એકથી અડતાલીસ સુધી, છ સમય સુધીમાં એકથી સાઈઠ સુધી, પાંચ સમય સુધીમાં એકથી બહેતર સુધી, ચાર સમય સુધીમાં એકથી ચોરાશી સુધી, ત્રણ સમય સુધીમાં એકથી છ— સુધી, બે સમય સુધીમાં એકથી એકસે બે સુધી અને એક સમયમાં એકથી માંડી એકસાથે ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય, પછી નિયમાં અંતર ૫ડે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-“આ સિદ્ધના પંદર ભેદમાં પહેલા તિર્થસિદ્ધ અને બીજા અતીર્થસિદ્ધ એ બેમાં જ સર્વ સિદ્ધો આવી જાય છે, કારણ કે–તીર્થંકરસિદ્ધ વગેરે બધા તીર્થસિદ્ધ કે અતિર્થસિદ્ધ હોય જ તે બાકીના ભેદનું શું પ્રયોજન છે?” ઉત્તર-તમારૂં કથન સત્ય છે. બે ભેદમાં સર્વ સિદ્ધો આવી જાય છે, છતાં બે જ ભેદથી બાકીના ભેદનું જ્ઞાન થઈ શકે નહિ, માટે વિશેષ જ્ઞાન કરાવવાના હેતુથી બીજા ઉત્તરભેદે જણાવ્યા છે.” આ ગાથાને સળંગ અર્થ એમ થયે છે કે “સિદ્ધ થયેલા, બુદ્ધ થયેલા, સંસારના પારને પામેલા, પરંપરાએ સિદ્ધ થયેલા, લેજના અગ્રભાગે રહેલા–એવા સર્વ સિદ્ધોને સદા નમસ્કાર થાઓ!” સિદ્ધોની સ્તુતિ રૂપ ચિત્યવંદનાને આ આઠમે અધિકાર કહ્યો. એમ સામાન્યથી સર્વ સિદ્ધોની સ્તુતિ કરીને શ્રીવર્ધમાન પ્રભુ, કે જેઓ વર્તમાન શાસનના નાયક હોવાથી વિશેષ ઉપકારી છે, તેઓની સ્તુતિ કરે છે કે " जो देवाण वि देवो. जं देवा पंजली नमसंति । સં વવનદિ, સિરસા યંત્રે નવરારા” અર્થ— –જે મહાવીર “રેવાનામ=ભવનપતિ વગેરે સર્વ દેવેને પણ પૂજ્ય હોવાથી દેવના પણ લેવડ–દેવ છે, અને એથી જ “ જેવા કાઢવો નત્તિ =જેઓને દે (પણ) વિનયપૂર્વક બે હાથની અંજલિ કરીને નમસ્કાર કરે છે,” “રં દેવઃ હિત તે દેવના પણ દેવ શક્રેન્દ્ર વગેરેથી પૂજાએલા “નદા' =ભગવાન શ્રી મહાવીરને ‘વિરસા વ=મસ્તક નમાવીને વન્દન કરું છું. અહીં “મહાવીર” શબ્દનો અર્થ કરે છે કે-જે “વિશેષતયા (સર્વથા) કર્મોનું ઈણ” (નાશ) કરે તે (વિ = ) વીર, અથવા શિવ (મેક્ષ)માં વિશેષતયા-પાછા નહિ ફરવા રૂપે જાય તે (વિરૃર) વીર, એવા વીરેમાં પણ મહાન હવાથી “મહાવીર' એવું દેવોએ આપેલું નામ છે જેઓનું તેમને “મસ્તકથી વાંદું છું.” એમાં એ આશય છે કે-ઉત્તમ અંગ (મસ્તક) દ્વારા વન્દન કરનાર પિતાને વંદન કરવાને આદર” જણાવે છે. ગાથાને સળંગ અર્થ એ થયો કે “જે દેવના પણ દેવ છે, તેથી જેઓને સર્વ દે બે હાથથી અંજલિ જેડીને નમસ્કાર કરે છે, તે ઈન્દ્રો વગેરેથી પૂજાએલા ભગવાન શ્રીમહાવીરને હું મસ્તકવડે વાંદું છું.” એમ એક સ્તુતિ કરીને પુનઃ “તેઓની સ્તુતિનો મહિમા જણાવવારુપ અન્યને ઉપકાર કરવા માટે અને પિતાના ભાવની વૃદ્ધિ માટે શ્રી મહાવીરની સ્તુતિનું ફળ જણાવનારી બીજી સ્તુતિ કરે છે કે " ए(इ)को वि नमुक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स ।। ___ संसारसागराओ, तारेइ नरं व नारिं वा ॥३॥" અથ-“gs નમ :=બહુ નમસ્કારની વાત તો દૂર રહી, માત્ર એક જ વાર પણ દ્રવ્યથી “મસ્તકાદિ નમાવવા રૂપ શરીર સંકોચ” અને ભાવથી ‘મનની એકાગ્રતા (નમ્રતા) રૂપ (કષાય) સંકોચ–એમ દ્રવ્ય અને ભાવસંકોચ રૂપ એક નમસ્કાર પણ “નવરફ્યુમ=જિન Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ [ ધ સં૦ ભા૧-વિ. ર-ગાગ ૧ એટલે ઋતજિન, અવધિજિન વગેરે જિન કરતાં “વર =શ્રેષ્ટ હોવાથી સામાન્ય કેવલીઓ જિન વર કહેવાય, તેઓમાં પણ ભગવાન તે તીર્થકરનામકર્મના ઉદયથી ઉત્તમ છે, માટે “વૃષભ, એમ જિનવરમાં વૃષભસરખા, હવે અષભદેવાદિ સર્વ તીર્થકરો જિનવરોમાં વૃષભ સરખા તો છે માટે અહીં વિશેષનામ જણાવે છે કે વર્તમાના—વર્ધમાન સ્વામિને, અર્થાત્ સામાન્ય કેવલીઓમાં વૃષભ સરખા વદ્ધમાન સ્વામિન, આદર–પ્રયત્નપૂર્વક કરેલ એક પણ નમસ્કાર, એમ વાક્યર્થ સંબંધ જોડ, હવે એ નમસ્કાર શું કરે છે? તે કહે છે કે-“વાલાર્ તાતિ” અહીં તિયચ, મનુષ્ય, નાક અને દેવરૂપે જનું સંસરણ (પરિભ્રમણ) તે “સંસાર', આ સંસાર ભાવસ્થિતિ–કાયસ્થિતિ વડે અનેક અવસ્થાઓવાળ (અનંત) હેવાથી સમુદ્રની પિઠે તેને અંત દુર્લભ છે, માટે આ “સંસાર એ જ સાગર,” એવા સંસારસાગરથી તારે છે–પાર ઉતારે છે, કોને? ન થા ના વા–પુરુષને અથવા સ્ત્રીને, અહીં ધર્મમાં પુરુષની પ્રધાનતા જણાવવા પહેલાં “નર વા કહ્યું અને સ્ત્રીઓને પણ તે જ ભવમાં મોક્ષ થઈ શકે છે એમ જણાવવા પછી રારિ વા' પણ કહ્યું છે. દિગમ્બરમાં યાપનીય તંત્ર નામનો એક પક્ષ, કે જે સ્ત્રીને પણ મોક્ષ વગેરે માને છે તેમાં કહ્યું છે કે-“સ્ત્રી અજીવ નથી, અભવ્ય જ છે એમ પણ નથી, એને સમ્યગ દર્શન ન થાય તેમ પણ નથી, મનુષ્ય નથી એમ પણ નથી, અનાર્યપણે જ ઉત્પન્ન થયેલી છે એમ નથી, અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળી ( યુગલીની) જ છે એમ પણ નથી, અતિ દૂર બુદ્ધિવાળી છે એમ પણ નથી, સ્ત્રીને મેહને ઉપશમ થતું નથી એમ પણ નથી, અશુદ્ધ આચારવાળી જ છે એમ પણ નથી. અશુદ્ધ શરીરવાળી છે. (એને વારાષભનારા સંઘયણ નથી હતું એમ પણ નથી, (ધર્મ)વ્યવસાયથી-વ્યાપારથી રહિત નથી, અપૂર્વ કરણ (રૂપ સામર્થ્યગુણસ્થાનક)ની વિધિની (અપૂર્વકરણ ન જ હોય એમ) નથી, સર્વવિરતિરૂપ છઠ્ઠાથી ચૌદમાં સુધીનાં નવ, અથવા નવ એટલે નવાં નવાં ગુણસ્થાનકોથી રહિત જ હોય એમ પણ નથી. જ્ઞાનાદિ લબ્ધિઓ માટે સ્ત્રીઓ અગ્ય જ છે એમે ય નથી, તેમજ અકલ્યાણનું ભાજન અર્થાત મોક્ષને માટે અગ્ય છે એમ પણ નથી; તે સ્ત્રીએ ઉત્તમ ધર્મને-માલને ન જ સાધે એમ કેમ કહી શકાય? (અર્થાત સ્ત્રીઓમાં પણ મોક્ષની સાધનામાં જરૂરી ભાવ-ગુણે પ્રગટી શકે છે અને તેથી તેઓ તે જ ભવમાં મેક્ષે પણ જઈ શકે છે.) તાત્પર્ય એ છે કે-“સમ્યગદર્શનના બળે ઉત્તમ ભાવનાપૂર્વક ભગવંતને કરેલે એક પણ નમસ્કાર જીવમાં તેવા ઉત્તમ અધ્યવસાયને પ્રગટ કરે છે, કે જે અધ્યવસાયથી “ક્ષપકશ્રેણિને પામી જીવ સંસારસમુદ્રને પાર પામે છે.”એમ મોક્ષ પ્રાપ્તિના અધ્યવસાયમાં “નકારી કારણ રૂપ છે, તો પણ ઉપચારથી કારણને કાર્ય રૂપે માનીને નમસ્કારને જ સંસારથી પાર ઉતારનાર કહ્યો છે. અહીં એ પ્રશ્ન થાય કે–અમસ્કારથી જ મોક્ષ થાય માટે ચારિત્રનું કાંઈ ફળ નથી, તે એ પ્રશ્ન વ્યાજબી નથી, કારણ કે-નમસ્કાથી પ્રગટ થતા એક્ષપ્રાપક અધ્ય. વસાયો જ (નિશ્ચય) ચારિત્ર છે, વસ્તુતઃ નમસ્કારથી તેવા વિશિષ્ટ અધ્યવસાયે રૂપ ચારિત્રગુણ પ્રગટે છે અને તેથી સંસારસમુદ્રને નિસ્તાર થાય છે. ગાથાને સળંગ અર્થ એમ થયે કે–“જિનવમાં વૃષભ સરખા શ્રીવર્ધમાન પ્રભુને કરેલો એક નમસ્કાર પણ પુરૂષને અથવા સ્ત્રીને સંસારસમુદ્રથી તારે છે.” એમ ભગવાન શ્રીવર્તમાન સ્વામિની સ્તુતિ તથા તેનું ફળ જણાવનારી આ બીજી ગાથાથી શાસનપતિ ભગવાન શ્રી મહાવીરદેવની વન્દનારૂપ ચૈત્યવન્દનને નવ અધિકાર કહ્યો. Page #502 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–“સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રના અર્થ ] સિદા જુદા”ની પહેલી ત્રણ ગાથારૂપ આ ત્રણ સ્તુતિઓ શ્રીગણુધરકૃત હોવાથી નિયમા બેલાય છે, કેટલાક તે ઉપરાંત પણ બે ગાથાઓ બોલે છે. આશ્ચકચૂર્ણિ—કાઉસગ્ગ અધ્યયનમાં કહ્યું છે કે સેક્સ કહિ છાવ' ત્તિ અર્થાત્ “બાકીની પસ્વ-ઈચ્છા અનુસાર કહેવી. તે ગાથાઓ નીચે પ્રમાણે છે “ લવિંનતfસ વિતવા–ના–નિરીહિલા કક્ષા तं धम्मचक्कवादि, अरिद्वनेमि नमसामि ॥४॥" અથ–સ્પષ્ટ છે, માત્ર નિલગિ (વૈદિ')=“સર્વ વ્યાપારે (પ્રવૃત્તિઓ) ને મુક્તિમાં ત્યાગ-નિષેધ હોવાથી નૈધિકી એટલે મુકિત-મેક્ષ સમજ. ગાથાને સળંગ અર્થ એ પ્રમાણે છે કે- “ઉજજયંત (ગીરનાર) પર્વતના શિખરે (ઉપર) દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ (કલ્યાણક) જેમનાં થયાં છે, તે ધર્મચક્રવતી શ્રીઅરિઠનેમિ (નેમિનાથ) ભગવંતને હું નમસ્કાર કરૂં છું.” “શ્રીનેમિનાથ પ્રભુને નમસ્કાર” નામને ઉત્કૃષ્ટ ચિત્યવન્દનાને આ દશમે અધિકાર કહ્યો. તથા– વારિ-ગડ્ડ-રસ–ોય, વિશા નિખારા વાળીલંકા परमट्टनिद्विअट्ठा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥५॥" । અર્થ–“મgરિફિકgo (ાથીની સાથ–પરમાર્થરૂપે, અર્થાત્ કપના માત્ર નહિ પણ સત્યરૂપે જેઓને સર્વ પ્રજનેની નિષ્ઠા (સમાપ્તિ) થઈ છે, સર્વ કાર્યો જેઓનાં યથાર્થરૂપે પૂર્ણ થયાં છે એવા” બાકીને અર્થ સ્પષ્ટ છે. સળંગ અર્થ એમ થાય છે કે-“અષ્ટાપદ પર્વત ઉપર ભરત મહારાજાએ ભરાવેલા અને અનુકમે પૂર્વાદિ સન્મુખ સ્થાપન કરેલા ચાર, આઠ, દશ અને બે–એમ ચોવીસ જિનવરો, કે જેઓનાં સર્વ કાયે સર્વ રીતિએ પૂર્ણ થયાં છે અને તેથી જેઓ સિદ્ધ છે. તેઓ મારાથી વન્દન કરાયેલા અને સિદ્ધિ (મેક્ષ)ને આપે.” અષ્ટાપદ તીર્થની વન્દના રૂપ ચિત્યવન્દનાને આ અગીઆર અધિકાર કહ્યો. આ ગાથાના અનેક રીતિએ બીજા પણ અર્થે કહેલા છે, તે બીજા ગ્રથના આધારે, યદ્યપિ આ ગ્રંથમાં નથી કહ્યા, છતાં નીચે પ્રમાણે જાણવા. (૧) શ્રી અષ્ટાપદ ઉપર દક્ષિણમાં ચાર, પશ્ચિમમાં આઠ, ઉત્તરમાં દશ અને પૂર્વમાં બેએમ વીસને અથવા બીજી રીતિએ અષ્ટાપદ પર્વતની ઉપરની મેખલમાં ચાર, વચ્ચેની મેખલામાં આઠ અને નીચેની મેખલામાં દશ અને બે મળી ચાવીસ જિનેને વન્દના થાય છે. (૨) “ચત્તારિ="ત્યાગ કર્યો છે શત્રુઓને જેમણે” એવા આઠ, દશ અને બે મળી સમેત ૫૭. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે –“વત્ર યદજી મારે તન વ્યથા, થર જુના नियमतो भणनीयं तद् व्याख्यायते इत्यादि' (श्री संधाचार-भाष्यवृत्ति-गा० ३५) અર્થાત– જે ઈચ્છા હોય તે કહેવાનું છે તેની વ્યાખ્યા અમે અહીં કરતા નથી, જે અવશ્ય કહેવાનું હોય તેની જ વ્યાખ્યા કરીએ છીએ.” છતાં વાવવા વગેરે સ્તુતિઓની વ્યાખ્યા કરી જ છે, તેથી સિદ્ધ છે કે–એ અવશ્ય કહેવાયેગ્ય જ છે, વગેરે વિસ્તાર ત્યાંથી જોઈ લેવો. ચૈત્યવન્દન– મહાભાષ્યની ગા૦ ૭૭૨–૭૭૩–૭૭૪માં પણ આ સ્તુતિઓ કહેવાનું સમર્થન કરેલું છે, તે ત્યાંથી જોઈ લેવું. એ રીતિએ અનેક સ્થલેએ પૂર્વાચાર્યોએ બાકીની સ્તુતિઓનું વિધાન જણાવ્યું છે. હા ! જેઓ એને ન માને–ન બેલે તેઓને બલાત્કારે મનાવવી કે મિથ્યાત્વી કહેવા એ વ્યાજબી નથી. ૫૭ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૫૦ [ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨–ગા૦ ૬૧ શિખર ઉપર વીસ તીર્થંકર સિદ્ધિને પામ્યા છે. તેઓ મને સિદ્ધિ આપે. આ અર્થમાં “ચઉ-વ્વીસ” શબ્દમાંના ‘ચ અને હ’ બે અવ્યય જાણવા અને “વીસથી વીસની સંખ્યા-એવો અર્થ કરે (૩) ઉપર જણાવ્યા તે વીસને (ચત્તારિ એટલે) ચારે ભાગતાં પાંચ રહે અને તેમાં ૮+૧૦=૧૮ મેળવતાં ૨૩ તીર્થકર શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર પધાર્યા છે, તેઓને ‘દે’ એટલે દ્રવ્યથી–ભાવથી એમ બે પ્રકારે વન્દના થાય છે. (૪) વળી ૪૪૮=૩૨ તથા ૧૦૮૨=૨૦ એમ બત્રીસ અને વીસ મળીને શ્રીનંદીશ્વરદ્વીપનાં બાવન શાશ્વતાં જિનાલયને વન્દના થાય છે. A. (૫) અથવા ઉપર સમેતશિખરના વીસ ગણાવ્યા તે પ્રમાણે મહાવિદેહમાં વિચરતા ૨૦ વિહરમાનોને વન્દના થાય છે. " (૬) વળી “ચત્તારિનો ત્યાગ કર્યો છે રાગ-દ્વેષાદિ શત્રુઓનો જેઓએ એમ અર્થ કરતાં, ઉત્કૃષ્ટ કાળે પાંચ મહાવિદેહમાં વિચરતા ૮૪૧૦૪૨=૧૬૦ તીર્થકરેને વન્દના થાય છે. (૭) તથા દશમાં આઠ ઉમેરતાં અઢાર અને ચારે ગુણવાથી બહેતર થાય, તે ત્રણ કાળની ત્રણ વીસીઓના ૭૨ જિનેશ્વરેને વન્દના થાય છે. અહીં પણ “દોને અર્ઘ દ્રવ્ય-ભાવ બે પ્રકારની વન્દના-એમ કરે. (૮) વળી ચારમાં આઠ ઉમેરતાં બાર થાય અને તેને દશથી અને બેથી ગુણતાં ૨૪૦ થાય. એમ પાંચ ભરત અને પાંચ રિવતની મળી દશ વીસીઓના બસો ચાલીસને વન્દના થાય છે. (૯) તથા આઠ વર્ગ ૮૪૮=૧૪ અને દશને વર્ગ ૧૦×૧૦=૧૦૦, એ ૬૪+૧૦૦=૧૬૪ તથા ૪+૨=૬, એમ કુલ અઢી દ્વીપમાં એક સાથે વિચરતા ઉત્કૃષ્ટા એકસે ને સીત્તેર તીર્થ કરોને વન્દના થાય છે. (૧૦) વળી “ચાર એટલે અનુત્તર વિમાન–નવ ગ્રેવેયક—બાર કપ પન્ન અને તિષી–એ ચાર દેવલોક, “આઠ એટલે આઠ વ્યંતરો, દશ” એટલે દશ ભુવનપતિ દે અને “દો' એટલે અલેક તથા તિસ્થલેક રૂપ બે મનુષ્યક્ષેત્રે,-એ સર્વ સ્થાને રહેલી ત્રણેય લેકની શાશ્વતી તથા અશાશ્વતી સઘળી પ્રતિમાઓને વન્દના થાય છે, એમ આ ગાથાને ભિન્ન ભિન્ન અર્થ થાય છે. આ “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રને માટે કહ્યું છે કે – " संपय पयप्पभाणा, इह वीस बि(छि)हुत्तरं च वण्णसयं । पणिवायदंडगाइसु, पञ्चमओ दंडओ अ इमो ॥१॥" અથ–આ “સિતાજી સૂત્રમાં પાંચ ગાથાનાં વીસ પદો છે, તે જ વીસ સંપદાઓ છે અને એક ને બહાં (છે) તેર૮ અક્ષરે છે, પ્રણિપાતદંડક વગેરે પાંચ દંડકો પૈકીનું આ સિદ્ધસ્તવ નામનું પાંચમું દંડકસૂત્ર છે. એમ સિદ્ધાર્થ પુદ્રા કહીને (દેવવંદન કરવાથી) સંચિત કર્યું છે પુન્ય જેણે એ શ્રાવક “જ્યાં જેને અંગે જે ઉચિત હોય તે પ્રમાણે તે તે પ્રવૃત્તિ કરવી” એ ન્યાયે ઔચિત્ય જશું. વવા માટે આગળ કહે કે – ૫૮. “ આ એક ને બહેતર વર્ણો કહ્યા પણ એકસે ને છતર થાય છે, તેમાં ‘વૈયાવગરાણું” વગેરે બાવીસ મેળવતાં એકસો ને અદાણું ભાષામાં કહ્યા છે તે બરાબર છે.” Page #504 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩–દિનચર્યા–વૈયાવચ્ચગરાણ તથા જય વીયરાય'ના અર્થ ] ** " वेयावच्चगराणं संतिगराणं समदिट्ठिसमाहिगराणं करेमि काउस्सग्गं ॥ અથ‘વૈયાવૃત્યા=શ્રીજૈનશાસનની વૈયાવચ્ચ(રક્ષા)કરનારા ગૌમુખ યક્ષ-ચક્રેશ્વરી દેવી વગેરે યક્ષ-યક્ષિણીએ અને અપ્રતિચકા આદિ વિદ્યાદેવીએ વગેરે, કે જેઓ સલેાકમાં શાન્તિ શાળામ્” શાન્તિને કરનારા અને સભ્ય ખ્રિસમાધિજ્ઞાનાં=સમતિદૃષ્ટિ જીવાને સમાધિ (માં સહાય) કરનાર છે, (અહીં” સપ્તમી વિભકિતના અર્થમાં છઠ્ઠી છે માટે) તેઓને આશ્રીને ‘રોમિ જાયોl ’=‘કાઉસ્સગ્ગ કરૂ છું.? અહી ‘વળત્તિમ' વગેરે નિહ બેલવું, લાગલું જ ‘અન્નદ્દ’૦ કહેવું, કારણ કે-અવિરતિ હાવાથી દેવાને વન્દન-પૂજન વગેરે ઘટી શકતું નથી, એમ કરવાથી જ તેઓને ભાવવૃદ્ધિ થતી હાવાથી સ્મરણ કરનારને ઉપકારદશન (કૃતનપણુ) થાય છે. અસત્ય’ વગેરેની વ્યાખ્યા પૂર્વે કહી છે. માત્ર આઠે શ્વાસેાશ્ર્વાસ પ્રમાણુ કાઉસગ્ગ કરી, પારીને વૈયાવચ્ચ કરનારા દેવાની સ્તુતિ કહેવી. અહી' સમકિત દૃષ્ટિ દેવાના સ્મરણ રૂપ આ ચૈત્યવન્દનાનેા ખારમે અધિકાર પૂર્ણ થયેા. તે પછી પૂર્વે જણાવ્યા પ્રમાણે વિધિપૂર્વક (ઢીંચણા જમીન ઉપર સ્થાપીને અથવા ડાબે ઢીંચણુ ઉભા અને જમણેા ઢીંચણુ ભૂમિ ઉપર રહે તેમ) નીચે બેસીને પૂર્વની જેમ નોહ્યુ ન’ કહે અને પછી મુક્તાણુક્તિમુદ્રા પૂર્વક નીચે પ્રમાણે પ્રણિધાન (પ્રાર્થના) સૂત્ર કહે— जय वीराय ! जगगुरू !, होउ ममं तुहृप्पभावओ भयवं ! | भवनिव्वे मग्गाणु - सारिआ इट्ठफलसिद्धी ॥१॥ " लोग विरुद्धच्चाओ, गुरूजणपूआ परत्थकरणं च । सुहगुरुजोगो तन्त्रयण - सेवणा आभवमखंडा ||२|| " 66 64 ૪૫૧ અ-‘નવ ીતા ! જ્ઞત્તુરી !'=ડે વીતરાગ ! હું જગદ્ગુરૂ ! જયવંતા રહે ! એ પ્રમાણે ત્રિભુવનપતિ ભગવતને પેાતાની બુદ્ધિમાં-જ્ઞાનમાં લાવવા માટે આમંત્રણ કરેલું છે (અર્થાત્ તેએ વીતરાગ અને જગદ્ગુરૂ છે—એમ પોતે નિર્ણય કરે છે), ‘મવતુ મન=મને ( જે પ્રાર્થના કરૂ તે તે સફળ) થાએ, ‘સલ પ્રમાવાસ્’તમારા મહિમાથી (પ્રભાવથી), ‘માવર્’=ઙે ભગવત !, બીજી વખત આ સમેધનથી પ્રાર્થના કરનાર પેાતાના ભક્તિના અતિશય જણાવે છે. સળંગ અર્થ એ થય કેહવીતરાગ ! હે જગદ્ગુરૂ ! મને તમારા પ્રભાવથી ( હું પ્રાર્થાંના કરૂં તે તે ) પ્રાપ્ત થાઓ.’ એ પ્રાના જણાવે છે કે--મનિવૃત=સ’સારના ત્યાગ કરવાની ઇચ્છા (જન્મ-મરણથી કટાળેા) થાઓ!, વસ્તુતઃ જીવ સસારના દુ:ખાથી થાકતા નથી ત્યાં સુધી તેના મેાક્ષના ઉદ્યમ વાસ્તવિક થતા નથી, કારણ કે–સસારથી કંટાળ્યા નથી તેને સંસારનેા રાગ હોવાથી મેાક્ષ માટે ઉદ્યમ કરે તે પણ તે સાચા બનતા નથી, સ'સારથી છૂટવાની ભાવના વિના થતા મેાક્ષના ઉદ્યમ જડની ક્રિયા જેવા વિચાર (ઉદ્દેશ) શૂન્ય હાય છે. (માટે પ્રથમ આ માગણી વ્યાજખી છે.) તથા માંસુજ્ઞાતિŕ'=અસદાગ્રહ (દુરાગ્રહ)રૂપ ઉન્માને છેાડવાપૂર્ણાંક તત્ત્વ (સત્ય) માને અનુસરવા પણુ, તથા ‘કૂષ્ટસિદ્ધિ’=આ ભવનાં ઇષ્ટ-પ્રયાજનાની સિદ્ધિ, આ લેાકનાં ઈષ્ટ પ્રયેાજને સિદ્ધ થવાથી ચિત્તની સ્વસ્થતા થતાં મેાક્ષનાં કાર્યોંમાં જીવ પ્રગતિ કરી શકે છે. (એ ઉદ્દેશથી આ લેાકની ઇષ્ટસિદ્ધિની પ્રાર્થના અનુચિત નથી,) ‘ઢોવિન્દ્રસ્થાન' જે કાર્યો લેાકેામાં દુષ્ટ મનાતાં હાય તેના ત્યાગ. બીજા પંચાશકમાં કહ્યુ છે કે— Page #505 -------------------------------------------------------------------------- ________________ સ્પર [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા૦ ૬૧ " सनस्स चेव निंदा, विसेसओ तहय गुणसमिद्धाणं । __उजुधम्मकरणहसणं, रीढा जणपूयणिज्जाणं ॥१॥" “ વહુનવિહાં, રેસાવાવાઘ उव्वणभोगो अ तहा, दाणाइ वि पयडमन्ने उ ॥२॥" " साहुवसणंमि तोसो, सइ सामत्थंमि अपडिआरो य । નાગાર્ડે , ઢોવિકારું ગાડું રૂા” (ા ૮-૧-૦ ) ભાવાથ–“કેઈની પણ નિંદા કરવી તે લોકવિરૂદ્ધ છે, તેમાં પણ ગુણવાનોની નિંદા વિશેષતયા લેકવિરૂદ્ધ છે. સરળ (ભેળા) માણસની ધર્મકરણી(માં થતી ભૂલે)ની હાંસી કરવી, લાકમાં માનનીય–પૂજનીય હોય તેઓની હલકાઈ-અપમાન કરવું, (૧) જેના ઘણું વિરોધી (વૈરી) હોય તેની સોબત કરવી, દેશ-કાળ-કુલ વગેરેના આચારોનું ઉલ્લંઘન કરવું–અર્થાત્ તે તે વ્યવહારોથી વિરૂદ્ધ ચાલવું, દેશ-જાતિ-કુળને ન શોભે તેવો ઉદભટ વેષ, ભંગ કરવા વગેરે લોકવિરૂદ્ધ, છે, ઉપરાંત દાન-તપ વગેરે કરીને લોકમાં જાહેર કરવું (મેટાઈ દેખાડવી) તેને પણ અન્ય આચાર્યો લેકવિરૂદ્ધ કહે છે (૨)–તથા સાધુ–સજજને ઉપર સંકટ આવે તેમાં ખુશી થવું, સામ છતાં બચાવવા માટે ઉદ્યમ નહિ કર, એ વગેરે લેકવિરૂદ્ધ કાર્યોને મારે ત્યાગ થાઓ.” (૩) તથા–જુનપૂજાગુરુવર્ગની ઉચિત સેવારૂપ પૂજા, જે કે મુખ્યતયા ધર્માચાર્યને જ ગુરૂ કહેવાય છે, તે પણ અહીં માતા-પિતાદિ સર્વને ગુરૂ જાણવા, કહ્યું છે કે “ માતા પિતા જાણવા, તેવાં જ્ઞાત તથા હા ધમોંઘો , જુa: સતાં મતઃ II” (ચોવિહુ- ૨૨૦) ભાવાર્થ-“માતા પિતા અને વિદ્યાગુરૂ, ત્રણેયની જ્ઞાતિઓ એટલે સંબંધીઓ, ઉપરાંત વૃદ્ધો અને ધર્મોપદેશક-એ દરેકને પુરૂ ગુરૂ માને છે.” તથા બરાર્થi'= જીવનના સારભૂત પોપકારીપણું, કારણ કે તે ધર્મપુરૂષાર્થનું ચિન્હ છે. ઉપર્યુક્ત ગુણોની પ્રાપ્તિરૂપ લૌકિક ઉત્તમતાને પામેલે જીવ લેકોત્તર ધર્મમાં અધિકારી થાય છે, તેથી આગળ કહે છે કે-“શુમgો =પવિત્ર ચારિત્રવાળા ધર્માચાર્યને–ગુરૂને યોગ (નિશ્રા) તથા “તસૂચનસેવનr=ો ગુરૂની આજ્ઞાનું પાલન, સદગુરૂ કદાપિ અહિતકર આજ્ઞા કરે નહિ, માટે તેઓના વચનની સેવા, “જમવ=મેક્ષે ન જાઉં–સંસારમાં રહું ત્યાં સુધી, “મr =સંપૂર્ણ થાઓ. બને ગાથાને સળંગ અર્થ “હે વીતરાગ !, હે જગદ્ગુરૂ ! આપને જય હે ! હે ભગવંત ! મને, આપના પ્રભાવથી (૧) સંસારને કંટાળો, (૨) સત્ય માર્ગને સ્વીકાર, (૩) આ લેકનાં ઈષ્ટ પ્રજનેની સિદ્ધિ, (૪) કવિરૂદ્ધ પ્રવૃત્તિઓને ત્યાગ, (૫) ગુરૂવર્ગ=માતા-પિતાદિની પૂજા, (૬) પરોપકારીપણું, (૭) નિર્મળ ચારિત્રવંત ઉત્તમ ગુરુને વેગ અને (૮) જ્યાં સુધી મેક્ષમાં ન જાઉં ત્યાં સુધી સંપૂર્ણપણે તે ગુરુઓના વચન (આજ્ઞા)ની સેવા (પાલન) એટલું પ્રાપ્ત થાઓ.” આ પ્રાર્થના પ્રાયઃ ત્યાગની અભિલાષારૂપ હોવાથી નિયાણું નથી (મેક્ષના બીજપ હેવાથી ઉત્તમ છે) અને તે પણ અપ્રમત્તસંયત નામના સાતમા ગુણસ્થા Page #506 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-નિચર્યા–શ્રી જિનમદિરની આશાતના ] ૪૫૩ " નકની પ્રાપ્તિ પહેલાં જ કરવાની હાય છે, કારણ કે—સાતમા ગુણસ્થાનકથી જીવને · સંસાર કે મેાક્ષ' એકેયની અભિલાષા રહેતી નથી, શુભાશુભ સર્વ ભાવેશમાં નિરપેક્ષ હાય છે. આ શુભ પ્રાર્થનારૂપ જય વીયરાયની એ ગાથા સુધી ઉત્કૃષ્ટ ચૈત્યવન્દનાના પવિવિધ જાણવા. હવે શ્રીજિનમદિરને અંગે બાકીનાં કબ્યા મૂલ ગાથાથી કહે છે. मूळ - " आशातनापरिहारं, स्वशक्त्योचितचिन्तनम् । प्रत्याख्यानक्रियाऽभ्यर्णे, गुरोर्विनयपूर्वकम् ॥६२॥ * મૂલાથ'. શ્રીજિનમદિરાદિની આશાતનાએ વવી, પોતાની શકિત--સ ંપત્તિને અનુસાર જિનમંદિર વગેરેને અંગે કરવા ચેાગ્ય ઉચિત કાર્યાની ચિંતા ( સંભાળ ) કરવી અને વન્દનાદિ વિનય કરવાપૂર્વક ગુરુમહારાજ પાસે પચ્ચક્રૃખાણુ કરવુ. (એ વગેરે શ્રાવકના વિશેષ ધમ છે) ” ટીકાના ભાવા—‘બાય’=જ્ઞાનદિ ગુણાની પ્રાપ્તિ, તેની ‘શાસન'=નાશ કરે તે ગાય+ શાતના, તેમાંથી નિયુક્તિ (પન્નુચ્છેદ)ના ધેારણે ‘ય’ના લેાપ થવાથી ‘આશાતના' શબ્દ બને છે. જ્ઞાનાદિ ગુણાની નાશક આ અશાતનાઓના ત્યાગ કરવા તે શ્રાવકના વિશિષ્ટ ધર્મ છે. જો કે અહીં શ્રીજિનમંદિરના અધિકાર ચાલુ હાવાથી તેની માશાતનાઓ જણાવવી ઉચિત છે, છતાં પ્રસંગને પામી બીજી પણ આશાતનાઓ કહીએ છીએ. આશાતના જ્ઞાનની, દેવની અને ગુરૂ વગેરેની–એમ ત્રણેયની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂપે ત્રણ ત્રણ પ્રકારની છે. તેમાં પ્રથમ જ્ઞાનની આશાતનાઓ કહીએ છીએ. "6 જ્ઞાનની આશાતના-જ્ઞાનનાં ઉપકરણા-પુસ્તક, પાટી, સ્લેટ, કાગળ વગેરેને થુંક લાગે, તે વસ્તુએ પાસે હાય ત્યારે (અધેાવાત) અપાનવાયુ થાય અને ખેલવામાં એછા-વધુ :અક્ષરો એલાય, એ વગેરે જઘન્ય આશાતનાઓ છે, શાસ્ત્રવિરૂદ્ધ કાળે (નહિ ભણવાના કાળે ) ભણે, ગૃહસ્થ તે તે સૂત્રનાં ઉપધાન-તપ વિના (અને સાધુ તે તે સૂત્રને યાગાન્દ્વહન કર્યા વિના ) ભણે, ભ્રમણાદિના ચેગે ખાટે અ કરે, જ્ઞાનનાં ઉપકરણે! (સાધના )ને ભૂલથી પગ વગેરે લાગે કે નીચે પાડે, એ વગેરે મધ્યમ આશાતનાઓ છે અને થુકથી અક્ષરા ભુસે, પુસ્તક વગેરે ઉપર એસે-સુવે, પુસ્તકાદિ જ્ઞાનનાં સાધના પાસે છતાં ઝાડા-પેશાબ કરે, જ્ઞાન કે જ્ઞાનીની નિંદા કરે, ( ભણવામાં-ભણાવવામાં કે ભણાવનાર પ્રત્યે અણુગમા કરે,) તેઓ તરફ દ્વેષ રાખે, તેના ઉપઘાત ( નાશ ) કરે કે સમજવા છતાં ઉત્સૂત્ર એલે-એમ અનેક પ્રકારે જ્ઞાનની ઉત્કૃષ્ટ ( મેાટી ) આશાતના થાય છે. ( એને અનુસરતી બીજી પણ અનેક આશાતનાએ સ્વયં સમજી લેવી. ) દેવની અશાતના–શ્રીજિનપ્રતિમાને વાળા ચી, કળશ વગેરે અથડાવાથી, શ્વાસ લાગવાથી કે પહેરેલાં કપડાંના છેડા વગેરે લાગવાથી દેવની જઘન્ય આશાતના થાય છે; શરીર વગેરે અશુદ્ધ છતાં પૂજા કરવી, પ્રતિમા નીચે પાડી દેવાં, એ વગેરે મધ્યમ અને શ્રીજિનમૂર્તિને પગ, શ્લેષ્મ, 'ક, પરસેવા વગેરે લાગવાથી, મૂર્તિ ભાગવાથી કે અવહેલના કરવા વગેરેથી ઉત્કૃષ્ટ પ૯. પૃ ૩૫૭ માં ચૈત્યવન્દનાના પ્રકારામાં આવસ્યકચૂર્ણિ વગેરેના આધારે જે ઉત્કૃષ્ટ ચૈત્યવન્દના કહી છે તેને આ વિધિ છે-એમ સમજવું. મતાંતરે ચાર અને પાંચ નમ્રુત્યુણુંવાળી ઉત્કૃષ્ટ વન્દના કહી છે, તે વમાનમાં એ સ્તુતિજોઢા પૂર્વક કરાય છે તે સમજવી. ૬૦. અસ્વાધ્યાય પ્રકરણુ, આચારદીપ વગેરેમાંથી સ્વાધ્યાયને નિષિદ્ધકાળ જાણી લેવા. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ [ ૦ સં॰ ભા૦ ૧-૧૦ ર્-ગા૦ ૬૨ આશાતના થાય છેઃ અથવા સંખ્યાની અપેક્ષાએ શાસ્ત્રોક્ત જઘન્ય દશ, મધ્યમ ચાલીશ અને ઉત્કૃષ્ટ ચારાથી, એમ પણુ દેવની આશાતનાએ આ પ્રમાણે છે— ભાવાથ 66 " तम्बोल पाण भोअणु-वाणह थीभोग सुत्रण निट्टूवणं । मुत्तुच्चारं जूअं, वज्जे जिणमंदिरस्संतो ||१|| ” ( प्रवचनसारो०द्वार- ३७) શ્રી જિનમંદિરમાં ૧-તએલ ખાવુ, ૨-પાણી પીવુ, ૩-ભાજન કરવું, ૪પગરખાં પહેરવાં, પ–સ્રીસેવન કરવું, –શયન કરવુ, છ-થૂંકવુ` કે શ્લેષ્મ ફૂંકવુ', ૮-પેશામ કરવા, ૯-ઝાડા કરવા અને ૧૦-જુગાર ખેલવેા,એ દશ જઘન્ય અશાતનાએ અવશ્ય તજવી, ’1 મધ્યમ આશાતનાએ (સ...આધ પ્રકરણ-દેવાધિદેવાધિકારમાં) આ પ્રમાણે કહી છે— પુત્ર-પુરીનામં–વાળ, વાળા-મળ-સથળથિ-તવો । નિષ્ક્રીયળ જ ખૂબ, ખૂબાવોચ:-વિહા ।। “ પત્ત્તથીરાં વિદુ, પાયવસારળ-પહવ્વવિવાો । परिहासो मच्छरिआ, सीहा सण माइपरिभोगो ॥२॥ સતરીવિસૂલળ, છત્તા-ઽસ-રીક-મધળું = 1 धरणं जुवईहिं सवियार-हास खिड्डप्पसंगा य ॥३॥” “ પ્રથમુદ્દોસહિગળ-વત્થબિળયૂઞળાવિત્તીર્ । ,, 77 सो अणे यत्तं, सचित्तदविआण अविमुअणं || ४ || " " अचित्तदविअवस्स-गणं च तह णेगसाडिअत्तमवि । जिणदंसणे अणंजलि, जिर्णमि दिट्ठमि अ अपूआ (સંતિ ત્ર દ્ધિનિ . વૂમા, રૂતિપાયાન્તર) l अहवा अणिककुसुमाइ--पूअणं तह अणायरपत्रित्ती । जिणपडिणी अनिवारण, चेहअदव्त्रस्सुवेक्खणमो ||६|| 46 सह सामत्थि उवाणह, पुव्त्रं चिदणाइपढणं च । 33 ,, 66 ' जिण भवणाइठिआणं, चालीसासायणा एए ||७|| ” (गा० २४८ थी २५४) ભાવા-૧. પેશાબ કરવા, ૨. ઝાડા કરવા, ૩. સુરાપાન વગેરે પીણાં પીવાં, ૪. પાણી પીવું, ૫. ભેાજન કરવું, ૬. શયન કરવું, ૭. સ્રોસેવન કરવું, ૮. તખેાલ ખાવું, ૯. થૂક-શ્લેષ્મ ફૂંકવુ, ૧૦. જુગાર ખેલવા, ૧૧. શરીર-કપડાં વગેરેમાંથી જૂએ-માંકડ વગેરે વીણા, ૧૨. રાજકથાદિ વિકથાઓ (ખરાબ વાતેા) કરવી, ૧૩. પગ સાથે કહૅડ આંધીને કે પલાંઠી વાળીને બેસવું, ૧૪. લાંબા—પહેાળા પગ કરીને બેસવુ, ૧૫. પરસ્પર વિવાદ (કલહ) કરવા, ૧૬. મશ્કરી કરવી, ૧૭. મત્સર કરવા, ૧૮. મંદિરનાં સિંહાસન-પાટ-પાટલા આદિ પેાતાને માટે (અંગત કાર્ય માં) વાપરવાં, ૧૯. માથાના વાળ ઓળવા વગેરે શરીરની ઘેાભા કરવી, ૨૦. છત્ર (છત્રી) ધારણ કરવું, ૨૧. હાથમાં ખડ્રગ (શસ્ત્ર) રાખવુ, રર. માથે મુગટ પહેરી રાખવે, ર૩. પેાતાને ચામર વિ’ઝાવવાં, ૨૪. દેવાદારને મંદિરમાંથી પકડવા કે ત્યાં લાંઘવા બેસવું, ૨૫. યુવતી (સ્ત્રીઓ)એ સાથે Page #508 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પ્રહ ૩-દિનચર્યા-શ્રી જિનમન્દિરાદિની આશાતનાએ ] વિકારપૂર્વક હસવું બોલવું, ૨૬. ભાંડ જેવા હલકા મનુષ્યના જેવું ખરાબ વર્તન કરવું, ૨૭. સુખકેષ બાંધ્યા વિના પૂજન કરવું, ૨૮. મલિન શરીર-વસ્ત્ર વગેરેથી પૂજન કરવું, ૨૯. મનને પૂજામાં એકાગ્ર નહિ કરતાં ચંચળ કરવું, ૩૦. પુપ વગેરે સચિત્ત વસ્તુઓ શરીરે પહેરી રાખવી, ૩૧. પહેરેલાં અચિત્ત આભરણે વગેરે મંદિરે જતાં પહેલાં કે ત્યાં ગયા પછી કાઢી નાખવાં, ૩૨. ઉત્તરાસંગ સાંધાવાળું–ફાટેલું રાખવું કે મુદ્દલ રાખવું જ નહિ, ૩૩. શ્રીજિનપ્રતિમાનાં દર્શન થતાં બે હાથ જોડીને પ્રણામ કરે નહિ, ૩૪. શ્રીજિનેશ્વરનાં દર્શન કરવા છતાં પૂજા કરવી નહિ અથવા તે પૂજા કરવાની સંપત્તિ-સામગ્રીની અનુકૂળતાં છતાં પૂજા કરવી નહિ, ૩૫. ખરાબ પુષ્પ-ચંદન-કેસર વગેરેથી પૂજન કરવું, ૩૬. પૂજાદિ કાર્યો અનાદરપૂર્વક કરવાં, ૩૭. શ્રીજિનેશ્વરદેવના વિરોધીઓને (સામર્થ્ય) છતાં) નિંદાદિ કરતાં અટકાવવા નહિ, ૩૮. ચિત્યદ્રવ્યને નાશ થતો હોય તેમાં પિતાનું સામર્થ્ય અને અધિકાર છતાં ઉપેક્ષા કરવી, ૩૯. પગરખાં પહેરવાં, અને ૪૦. દ્રવ્ય-પૂજા બાકી છતાં પહેલાંથી ચિત્યવન્દનાદિ ભાવપૂજા કરવી. શ્રીજિનમંદિરાદિસ્થાનમાં એ કાર્યો કરવાથી એ ચાલીશ મધ્યમ આશાતનાઓ થાય છે.” ક, હે' ઝિર ૪િ જાકે યં" તો–મુજાસ્ટિ, નાશ્રી પંક્તિા પુતi° સે નહેર દિગં . મોત: વિવંતરા વિરમrr૯ સામi" , दंत१च्छी२२ नह२३ गल्ल२४ नासिअ२५ सिरो२६ सोत्त२७ च्छवीणं२८ मलं ॥१॥" छाणी५ कप्पड दालि३७ पप्पड ३८ वडीविस्सारणं नासणं४० । ૧ વિઘi૪૩ તેરિઝાવજ , अग्गिसेवण४५ रंधणं४६ परिखणं४७ निस्सिहिआभंजणं४८ ॥२॥" " छत्तो४८ वाणह५० सत्थ५१ चामर ५२ मणोऽयोगत्त५मल्भंगणं५४ , सच्चिताणमचाय५५ चायमजिए५६ दिट्ठीइनो अंजली५७ । साडेगुत्तरसंगभंग५८ मउडं५८ मोलि ९० सिरोसेहरं १ , हुड्डा१२ जिंडुहगेड्डिआइरमण ९३ जोहार६४ भंड कियं ६५ ॥३॥" “રેલા ઘio gi૮ વિવાપાં વાઢા પ૭િ૦ , पाऊ७१ पायपसारणं७२ पुडपुडी७३ पंकं७४ रजो७५ मेहुणं७६ । जूअं७७ जेमण७८ गुज्झ७८ विज८० वणिजं८१ सिजं८२ जलं८3 मज्जणं८४ , एमाईअमवज्जकज्जमुजुओ वज्जे जिणिंदालए ॥४॥" ( प्रव०सारो द्वार-३८) ભાવાર્થ–“૧. કફ-લેષ્મ વગેરે નાખવું, ૨. જુગાર વગેરે રમત રમવી, ૩. કલહ કરે, ૬૧. અન્ય ગ્રંથમાં ત્રીજીને પગરખાં પહેરવાં અને ઓગણચાલીસમી આશાતના છતી શકિતએ વાહનમાં બેસી મંદિરે જવું-એમ અર્થ કર્યો છે, પણ મૂળ ગાથાનો “” અને “ફવાળrદુ શબ્દ જોતાં અને આ અર્થ ઠીક જણાય છે. બહુત કહે તે પ્રમાણુ રાખો. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ સુક [ધ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ર્-ગા૦ કર ૪. ધનુષ્ય-ખાણ વગેરે કળાઓના પ્રયાસ કરવા, ૫. મુખમાંથી કાગળા ફેંકવા, ૬. તલ ખાવુ, ૭. ખાધેલું તએલ ઓગાળીને 'ફ્રેંકવું (ધૂંકવું), ૮. ગાળા દેવી (અસભ્ય ખેલવુ), હું કશુલિકા એટલે ઝાડા-પેશાખ કરવાં, ૧૦. હાથ-પગ વગેરે અંગે ધાવાં, ૧૧. કેશને સમારવા (આળવા), ૧૨. નખ ઉતારવા, ૧૩. રૂધિર (લાહી)ના છાંટા વગેરે પાડવા, ૧૪. સુખડી ( મીઠાઇ ) ખાવી, ૧૫, ગડગુમડ વગેરેની સડેલી ચામડી ફૂંકવી, ૧૬. ઔષધ વગેરેથી પિત્તની ઊલટી કરવી, ૧૭. વમન કરવું, ૧૮. પડી ગયેલા દાંત ફેકવા, ૧૯. શરીરની વિશ્રામણા ( દબાવવું વગેરે સેવા ) કરાવવી, ૨૦. ગાય, ભેંસ, ખકરાં, ઘેડા વગેરે પશુઓનું દમન કરવું, ૨૧. થી ૨૮–દાંત, આંખ, નખ, ગંડસ્થલ એટલે ગાલ, નાક, મસ્તક, કાન અને ચામડી-એમ આઠના મેલ નાખવા તે આઠ, ૨૯. મંત્ર ભુત વગેરેને કમરે કરવાના મંત્ર સાધવા અથવા રાયકાર્ડ્સ વગેરેની ગુપ્ત મંત્રણા કરવી, ૩૦. લગ્ન-વિવાહાદિ કાર્યાંના નિણૅય કરવા પંચજ્ઞાતિ કે મહાજન રૂપે ભેગા થઈ બેસવુ, ૩૧. પેાતાના વ્યાપાર વગેરેના લેખ-દસ્તાવેજ વગેરે કરવા, ૩૨. રાજ્યકાર્યાદિની વહેંચણી કરવી કે ભાગીદારાના ભાગ વહેંચવા, ૩૩. પેાતાના ધન વગેરેના ભંડાર મિંદરમાં કરવા ( રાખવાં ), ૩૪. પગ ઉપર પગ ચઢાવીને વગેરે અસભ્ય રીતિએ બેસવુ, ૩૫ થી ૩૯. છાણાં, વસ્રો, મગની દાળ વગેરે અનાજ, પાપડ અને વડી વવાં–એમ પાંચની પાંચ, ( અહી અર્થોપત્તિધી કેરાં, ચીભડાં વગેરે શાક, બીજી વસ્તુ કે લાકડાં વગેરે સુકવવાં-રાખવાં તે પણ આશાતના સમજવી ), ૪૦. રાજા કે લેણુદાર વગેરેના ભયથી ગભારા વગેરેમાં સતાઇ રહેવુ, ૪૧. પુત્ર કે શ્રી આદિના વિયેાગથી (Àાકથી ) રડવુ, ૪૨. શ્રીકથા વગેરે વિકધાએ કરવી, ૪૩. બાણુ કે શેરડીના કેાત્ર ( વગેરે ) ઘડવા અથવા ‘સ્વચ્છ’ એવા પણ પાઠ છે તેથી ખાણ વગેરે શસ્રો ઘડવાં, ૪૪. ગાય-બળદ વગેરે ખાંધવાં, રાખવાં, ૪૫. ઠંડીનેાગે અગ્નિથી તાપવું, ૪૬. અનાજ રાંધવું' ( રસેાઇ કરવી ), ૪૭. નાણાં-રત્ન-સાનુ વગેરેની પેાતાને સ્વાથે પરીક્ષા કરવી, કરાવવી. ૪૮. વિધિપૂર્વક ત્રણ નિસિહીનું પાલન નહિ કરવું, ૪૯. થી પર-છત્ર, પગરખાં, શસ્ર અને ચામર એ ચારને મંદિરમાં લઈ જવાં. ૫૩. પૂર્દિ કાર્યોમાં મનની એકાગ્રતા ન કરવી. ચંચળતા કરવી. ૫૪. શરીરે તેલ વગેરે ચાળવું, ૫૫. શરીર ઉપર ધારણ કરેલાં સચિત પુષ્પ વગેરેને પહેરી રાખવાં. ૫૬. હાર-વિટી વગેરે દરરાજ પહેરવાનાં ઘરેણાં ઉતારીને મંદિરે જવું (તેમ કરવાથી ‘ અહા ! આ ધમ ભીખારીઆના છે' એમ હલકા લેાકમાં ધર્મની અપભ્રજના થાય માટે આશાતના ), ૫૭. શ્રીજિનેશ્વરદેવનું દર્શન થતાં એ હાથ જોડીને પ્રણામ ન કરવા, ૫૮. એક સાડી ઉત્તરાસંગ ન રાખવું, ( અગર સાંધાવાળુ કે ફાટેલુ રાખવું), પ. માથે મુગટ પહેરી રાખવા, ૬૦. મૌલી એટલે માતી વગેરેના બનાવેલેા ‘પાઘ’ મસ્તકે પહેરી રાખવા, ૬૧. મસ્તકે પુષ્પના ખુંપ ( શેખર ) કરવા, ૬૨. હાડ-શરત ( શ્રીફળ ભાંગવા વગેરેની ) કરવી, ૬૩. દડા વગેરેની રમત રમવી, ૬૪. માતા-પિતાદિ સંબધીઓને ( પરસ્પર ભેટવું ) જીહાર કરવા, ૬૫. ખગલથી અવાજ કરવા, પુડપુડી વગાડવી, ઇત્યાદિ વિટભાંડ વગેરેની જેમ કુચેષ્ટા કરવી, ૬૬. બીજાના તિરસ્કાર થાય તેમ ખેલવું, ૬૭. લહેણુ લેવા માટે ત્યાં એસી લાંધવું કે દેવાદારને પકડવા, ૬૮. રણુ એટલે યુદ્ધ કરવું–મારામારી કરવી, ૬૯. માથાના વાળ વિખૂટા કરવા (મેળવા), ૭૦. પ`સ્તિકા એટલે એ ઢીચણુ સાથે કહૅડ ખાંધી ઓડી - Page #510 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૭-દિનચર્યા–શ્રી જિનમંદિરાદિની આશાતના ] ૪૫૭ ગણુથી જેમ લેાકસભામાં બેસે તેમ બેસવું ( અથવા પલાંઠી વાળી એસવું), ૭૧. પગે લાકડાની ચાખડીઓ ( પાવડીઆ ) પહેરવી, ૭૨. સ્વેચ્છાપૂર્વક પગ લાંમા–પહેાળા કરી એસવું, ૭૩. આનદની ખાતર પીપુડી ( સીટી ) ખજાવવી અથવા પગે પુડપુડી દેવરાવવી (પગચંપી વગેરે કરાવવુ), ૭૪. પાતાના શરીર-હાથ-પગ વગેરે ધાઇને કાદવ કરવા, ૭૫. પગ વગેરેને લાગેલી રજ (રેતી) સાફ્ કરવી, ૭૬. મૈથુન ( સ્રીસેવન ) કરવું, ૭૭. મસ્તક કે વજ્ર વગેરેમાંથી માંકડ-જૂ વગેરે વીવાં-મૂકવાં, ૭૮. ભાજન કરવું, ૭૯. પુરૂષલિંગને વિકારી ( સ્તબ્ધ ) કરવું ( અથવા ‘કુન્ત’ પાઠાન્તરથી ‘ દૃષ્ટિયુદ્ધ-વાગયુદ્ધ' વગેરે યુદ્ધ કરવું), ૮૦. વૈદ્યક એટલે દવા ઔષધ કરવું, ૮૧. વેપાર ( ખરીદ વકરે ) કરવા, ૮૨. શય્યા પાથરીને સુઇ રહેવુ, ૮૩. પીવા માટે પાણી રાખવું, પીવુ` કે દેહરાસરની પરનાળ વગેરેથી વષૅનુ પાણી ઝીલવું, અને ૮૪. સ્નાન કરવું ૬૨ આ ૮૪ અશાતના જિનમંદિરમાં વજ્ર વી. ', ચૈત્યવંદન બહુાષ્યમાં તા આ પ્રમાણે પાંચ જ આશાતનાઓ કહી છે— " जिणभवणंमि अवण्णा, पूयाई अणायरोर तहा भोगो' । दुपणिहाणं ४ अणुचिअ - वित्ती५ आसायणा पंच ॥१॥ " तत्थ अनन्नासायण, पल्हत्थिअ देवपिट्ठिदाणं च । પુરપુરી ગ વચવતાર, લુટ્ટાસળસેવ(૫) નિળોદ્દે(નો) રા.” “નાસિતાસિવેશો, ગદ્દા તદ્દા નૈમિ મિ જામિ 1 (6 19 . पूआइ कुणइ सुम्न, अणायरासायणा एसा ||३॥ “ મોળો તવોત્કાર્ફ, જીતો નિષિદ્દે ળાં । नाणाइआण आयस्स, सायणं तो तमिह वज्जे ॥४॥ “રામેળ ય જોયેળ ય, મોઢેળ ય વૃત્તિકા મળોવિતી । दुपणिहाणं भण्ण, जिणविसए तं न कायव्वं ॥ ५ ॥ ધરળ-૨૫–બળ-વિજ્જા, તિબિંધળ-રંધળારૂં વિિિા । નાલી-વિઘ્ન-ભિન્નાર, વૈશ્ ચયશુવિનિત દ્દા ” * ભાવાર્થ –“ શ્રીજિનમંદિરમાં ૧. અવજ્ઞા કરવી, ૨. પૂજા વગેરેમાં અનાદર કરવા, ૩. તમેલ આદિ વસ્તુઓના ભાગ કરવા, ખાવી, વાપરવી, ૪. મનમાં દુષ્ટ સંકલ્પ–દુર્ધ્યાન કરવું, તથા ૫. અનુચિત પ્રવૃત્તિ કરવી, એ શ્રીજિનમદિરની પાંચ આશાતનાઓ છે. તેમાં–પયસ્તિકા= એ પગ કહૅડ સાથે આધીને કે પલાંઠી વાળીને બેસવું, પ્રતિમાને પુઢ થાય તેમ બેસવુ, ઉભા રહેવુ, પીપુડી ( સીટી ) વગાડવી, પગ લાંબા-પહેાળા કરીને બેસવુ, તથા અસભ્યતાપૂર્વક એસવું, ઇત્યાદિ ‘ અવજ્ઞા ’ નામની પહેલી આશાતના છે; જેવાં-તેવાં કપડાં પહેરીને, જેમ ઇચ્છામાં આવે તેમ, જયારે ફાવે ત્યારે અને શૂન્ય ચિત્તે અનાદરપૂર્વક પૂજા વગેરે કરવાથી ખીજી ‘ અનાદર ’ નામની આશાતના થાય છે; તખેલ વગેરે વાપરવાથી અવશ્ય જ્ઞાનાદિ ગુણાની પ્રાપ્તિરૂપ ‘આય’ ૬૨. ત્રિવિધ આશાતનાઓમાં જધન્ય સખ્યામાં થાડી છતાં મેાટી છે અને તેના જ ભેદ-પ્રભેદ રૂપ ચાલીશ અને ચોરાશી છે. વસ્તુતઃ જધન્ય દશમાં સધળી અંતગત થઈ જાય છે. ૧૮ 46 Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ [ ધ॰ સ૦ ભા૦ ૧–વિ ૨-ગા૦ દર્ નું=લાભનું ‘શાતન’= નાશ થાય છે, માટે તે ‘ભાગ’ નામની ત્રીજી આશાતના કરવી નહિ; રાગ, દ્વેષ કે માહ (.અજ્ઞાન-મૂઢતા ) થી દૂષિત મનાવૃત્તિને દુપ્રણિધાન કહેવાય છે, માટે જિનેશ્વર પ્રત્યે તે મનના ‘ દુપ્રણિધાન’ રૂપ ચેાથી આશાતના વવી. વળી લહેણું લેવા માટે ત્યાં બેસી લંઘન (લાંઘણુ) કરવુ, યુદ્ધ (મારામારી-કલહ) કરવુ, શાદિ કારણે રડવુ, રાજકથાદિ વિકથા કરવી, ઘેાડા-ગાય વગેરે પશુઓને બાંધવાં ( રાખવાં ), રસાઇ કરવી, ગાલી દેવી, ઔષધ કરવાં, વેપાર કરવા, એ વગેરે ‘અનુચિત પ્રવૃત્તિ ’ નામની પાંચમી આશાતના છે એ પાંચેય આશાતના શ્રીજિનમંદિરમાં કરવી નહિં, ” આશાતનાઓના પરિહાર માટે વધારે શું કહેવું ? અત્યંત વિષયાસકત અને તદ્ન અવિરત દેવા પણ શ્રીજિનમંદિરાદિમાં આશાતનાઓને તજે છે. કહ્યું છે કે— “ ફેવરËમિ સેવા, વિત્તયવિજ્ઞવિમોહિ વિચાર્ । J કચ્છર્દિવિ સમ, દાનલિકા વિ નળંતિ।। ” (શ્રવ્રુત્િ‚૦ ૨૨૪ ) ભાવા—“વિષય રૂપી ઝેરથી મુઝાએલા પણ દેવા કદી શ્રીજિનમ`દિરમાં અપ્સરાઓ સાથે પણ હાસ્ય, ક્રીડા કે અનુચિત ભાષણ વગેરે પણ કરતા નથી.” આ જિનમંદિરની આશાતનાએ માત્ર ગૃહસ્થાને જ વવાની છે એમ નથી, પરંતુ સાધુથી થવાના સંભવ હોય તે તે સાધુઓએ પણ વવી જોઇએ. કહ્યું છે કે— 66 आसायणा उ भवभमण-कारणं इय विभावि जइणो । ,, मलमलिणु (ण) त्ति न जिण-मंदिरंमि निवसंति इइ समओ ॥१॥ " ( प्रव०सारो०४३७) ભાવા -“જિનેશ્વરની (કે મંદિરમાં થતી) આશાતનાએ સંસારભ્રમણુ કરાવનારી જાણીને સાધુએ પાતાનાં શરીર, વસ્ત્રાદિ મેલથી મલિન હાવાને કારણે જિનમ ંદિરમાં (ચૈત્યવાદિ પ્રયાજન પૂર્ણ થતાં વધુ) રહેતા નથી, એમ આગમમાં જણાવ્યું છે.” ગુરૂ તથા સ્થાપનાચાય ની આશાતનાઆ-ગુરૂની આશાતનાઓ પણ જઘન્યાદિ ભેદે ત્રણ પ્રકારની છે. તેમાં–ગુરૂને પગ વગેરેના સ્પર્શ થવાથી તેઓની જન્ય, શ્લેષ્મ કે થૂંક વગેરૅના લેશ (છાંટા) પણ લાગવા વગેરેથી મધ્યમ, અને ગુરૂઆજ્ઞા નહિ પાળવી, આજ્ઞાથી વિપરીત કરવું, કઠાર—અપમાનજનક શબ્દો કહેવા, વગેરેથી ઉત્કૃષ્ટ આશાતના થાય છે. સંખ્યાથી તે તેત્રીશ ગુરૂવન્દન અધિકારમાં કહેવાશે. સ્થાપનાચાય (ગુરૂ)ની આશાતના પણ ત્રણ પ્રકારની છે, તેમાં સ્થાપનાચાર્યજીને વારંવાર જ્યાં-ત્યાં ફેરવવાથી અને પગ વગેરેના સ્પર્શ કરવાથી જઘન્ય, જરીન ઉપર (નીચે) પાડવાથી અને અવજ્ઞા (અનાદર)થી જેમ-તેમ પધરાવવા વગેરેથી મધ્યમ, તથા ભાંગવાથી યા મીજી કાઈ રીતિએ પણ તેના નાશ કરવા વગેરેથી ઉત્કૃષ્ટ આશાતના થાય છે. આના ઉપલક્ષણથી જ્ઞાનનાં ઉપકરણાની જેમ દર્શનનાં ઉપકરણા અને ચારિત્રનાં ઉપકરણાની પણ આશાતના વવી જોઇએ. કહ્યું છે કે-આવા બાળાતિન' અર્થાત્ ‘સ્થાપનાચાયજીના અભાવે જ્ઞાન--દર્શન-ચારિત્રનાં ઉપકરણેાની પણ સ્થાપના સ્થાપી શકાય છે.’ માટે (એવા ઉત્તમ કાર્યÖમાં ઉપયોગી) આધા (ચરવળે!)—મુહપત્તિ-દાંડા-દાંડી વગેરે પણ જેનાથી જે જે વિષિ-અનુષ્ઠાના વગેરે જે Page #512 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–ગુરૂની ને સ્થાપનાચાર્યની આશાતનાએ ] ૪૫૯ જે ઉપયાગ કરવાના હાય તેના તે તે પ્રમાણે જ ઉપયાગ કરવા, ખીજા' કાર્યોમાં તેના ઉપયોગ કરવાથી આશાતના થાય છે; માટે એવી આશાતનાના પણ ત્યાગ કરવા. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે-અવિદ્વીપ નિર્બલનુત્તાિં વદ્દન ટૂંકુશ યા મુને સ્થ” તે અર્થાત્ “ અવિધિપૂર્વીક (એટલે જયાં ન વાપરવાનુ... હાય ત્યાં) નિવસન (ચાલપટ્ટો), ઉતરીય વસ્ર (કપડા વગેરે), રજોહરણ ( આધેા ), અથવા દંડા વાપરવાથી ‘ ચતુર્થ ’ પ્રાયશ્ચિત્ત લાગે છે. ” આથી શ્રાવકેાએ પણ ચરવળા, મુહપત્તિ વગેરે ઉપકરણેાના વિધિપૂર્વક ઉપયેગ કરવા અને પછી પણ જયાં-ત્યાં નહિ મૂકતાં નિયત સ્થાને સ ંભાળીને મૂકવાં, કારણ કે-(ધમ સાધના પણ સાધ્યના ઉપચારથી ધમ રૂપ કહ્યાં છે, તેની અવજ્ઞાથી) ધ ની અવજ્ઞા રૂપ દોષ (આશાતના) લાગે છે. એ આશાતનાઓમાં ઉત્સૂત્રભાષણુ, અરિહંત-ગુરૂ આદિની અવજ્ઞા, વગેરે માટી આશાતનાએ છે. તેનાથી જીવના અનંતસંસાર થાય છે, અન`તકાળ સ’સારમાં જન્મ-મરણાદિ કરવાં પડે છે.” કહ્યુ છે કે“ રઘુત્તમાતાળ, મોહિળાતો ગળતસંસારો । પાળચત્ વિ ધીરા, મુતં તા ન મછંતિ શા तित्थयरपत्रयणसुअं, आयरिअं गणहरं महड्ढीअं । 17 'r तथा આસાવતો નહુલો, બળતસંસારિકો હોર્ ।!! ” ( વવેશપલ, ગા૦ ૪૨૨) ભાવા ઉત્સૂત્રપ્રરૂપકાને બાધિ ( સમક્તિ)નેા નાશ અને અનંતસંસાર ભ્રમણ થાય છે, માટે ધીર પુરૂષો પ્રાણાન્તે પણ ઉત્સૂત્ર વચન મેાલતા નથી. (૧)” તથા “ તી કર, પ્રવચન ( સંધ) શ્રુત ( આગમ ), આચાય, ગણધર અને મહદ્ધિક (એટલે જ્ઞાનાદિ ગુણેાથી મેટા), એમની વારવાર આશાતના કરનારા અનતસંસારી થાય છે. (ર) ” એ રીતિએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણુદ્રવ્ય અને ગુરૂદ્રવ્યના કે તેઓનાં વસ્ત્રો, પાત્રા વગેરેના નાશ કરવાથી તથા સામર્થ્ય અને તેની રક્ષા કરવાની પેાતાની જવાખદારી-અધિકાર છતાં) નાશ થવામાં ઉપેક્ષા કરવાથી મહા આશાતના થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે— ૮ ચૈજ્ઞધ્વનિળાસે, શિષાત્ વથયળસ ઉડ્ડાદે । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥१॥" (संबोधम० देवाधि० ૦૫૦ ૨૦૧) ભાષા....દેવદ્રવ્યના નાશ, મુનિનાં ઘાત, તથા શાસનની અપભ્રાજના કરવાથી અને સાધ્વીના ચતુર્થ વ્રતને તેાડવાથી બાધિ( સમક્તિ) પ્રાપ્તિના મૂળમાં અંગારા મૂકાય છે ( અનંતકાળ સુધી પુનઃ પ્રાપ્ત થતું નથી. અર્થાપત્તિએ જ્ઞાનદ્રવ્યાદિ ધાર્મિક દ્રવ્યાનેા નાશ, સાધ્વીને ઘાત અને સાધુના ચાથા વ્રતના ભંગ કરવાથી પણ એમજ સમજવું. ) તેમાં દેવદ્રવ્યનુ' ભક્ષણ કરવું કે ખીજી રીતિએ તેના નાશ થતા જાણવા છતાં ઉપેક્ષા કરવી, વગેરે ચૈત્યદ્રષ્યના નાશ કરવા ખરાબર સમજવુ. દનશુદ્ધિ પ્રકરણ વગેરે ગ્રંથામાં પણ કહ્યુ છે કે “ વડ્ગાં સાદા-પણં ચ નો કુદર મોહિગમરેંગો । धम्मं च सोन याण, अहवाबद्धाउओ नरए ॥१॥" (संबो०प्र० देवाधि०गा० १०७) ભાવા—“ જે મૂઢમતિવાળા દેવદ્રવ્ય કે સાધારણુદ્રવ્યનું દોહન કરે છે ( તેનાથી કમાય છે) અથવા તેને દ્રોહ ( નાશ વગેરે) કરે છે, તે ધર્મને જાણતા નથી (અર્થાત્ બુદ્ધિભ્રષ્ટ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦. | [ ધ સં. ભા. ૧-વિ૦ ૨-ગાય દુર થાય છે), અથવા તે. નરકનું આયુષ્ય બાંધીને અવશ્ય નરકમાં ઉપજે છે.” તેમાં ચૈત્ય(દેવ)દ્રવ્ય તે પ્રસિદ્ધ છે અને સાધારણ દ્રવ્ય તેને કહેવાય છે કે જે મંદિરને, પુસ્તકાદિને (ઉપાશ્રયને) કે આપત્તિવાળા શ્રાવકને ઉદ્ધાર વગેરે કરવા માટે ઋદ્ધિવાળા શ્રાવકે તરફથી એકઠું થયેલું હોય. એ બે પ્રકારનાં દ્રવ્યોને જે નાશ કરે અથવા તેનાથી પિતે વ્યાજ ઉપજાવે કે વ્યાપાર કરીને તેને નફે પોતે ખાય, તે મેહ મૂઢ મતિવાળે જીવ ધર્મ ન જાણે (અર્થાત્ ધર્મવિમુખ થાય) કે નરકનું આયુષ્ય બાંધીને નરકમાં જાય. સાધુને અંગે પણ કહ્યું છે કે " चेईअदव्वविणासे, तदव्वविणासणे दुविहभेए । साहू उविक्खमाणो, अर्णतसंसारिओ भणिओ॥१॥" (संबोधन देवाधि०गा०१०६) આ ગાથાને અર્થ તેની ટીકામાં આ પ્રમાણે છે-“એક ચિત્યદ્રવ્ય એટલે સેનું, રૂપું, નાણું વગેરે અને બીજું તદ્રવ્ય એટલે બે પ્રકારનું જિનમંદિરનું દ્રવ્ય, “એક નવું ખરીદ કરેલું અને બીજું જુનું ઉતરેલું” મંદિરનું લાકડું, પત્થર, ઈટ વગેરે. અથવા બીજી રીતિએ એમ પણ અર્થ થાય છે કે- એક થાંભા, કુંભિએ વગેરે મૂળદ્રવ્ય અને બીજું છત વગેરે ઉપ૨નું એટલે ઉત્તરદ્રવ્ય” એમ બે પ્રકારે, એ બંને પ્રકારના દેવદ્રવ્યનો નાશ થવા છતાં, એમ અર્થ સમજવો. બીજી રીતિએ પણ અર્થ થાય છે કે-એક સ્વપક્ષ એટલે સાધર્મિક (શ્રાવકાદિ) વર્ગ અને પરપક્ષ એટલે વિધર્મિક લેક, એમ બે પક્ષ દ્વારા ઉપર જણાવ્યું તે દરેક પ્રકારનું દેવદ્રવ્ય (અર્થાત્ ધન કે મંદિરની ચીજો) નાશ થતું હોય, ત્યારે શ્રાવક તે શું, પણ સર્વસાવદ્ય ત્યાગ કરનારા સાધુ પણ ઉપેક્ષા કરે, ઉપદેશ વગેરે દ્વારા તેને રોકે નહિ (રક્ષા કરે નહિ), તે તેને અનંતસંસારી કહ્યો છે.” પ્રશ્ન-પાપ વ્યાપારને મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાને ત્યાગ કરનાર સાધુને દેવદ્રવ્યની રક્ષા કરવાનો અધિકાર વ્યાજબી કેમ ગણાય? ઉત્તર–તમારા કહેવા પ્રમાણે સાધુને રાજા વગેરેની પાસેથી આદેશ (આજ્ઞા) કરીને ઘર, ગામ વગેરે નવું ભેગું કરવાથી દોષ ભલે લાગે ! પણ કઈ યથાભદ્રિક (સરલ પરિણામી ધર્મરૂચિવાળા) વગેરે મનુષ્યએ પહેલાં આપેલું હોય કે બીજી રીતિએ એકઠું થયેલું હોય તેવું દેવદ્રવ્ય નાશ પામતું હોય ત્યારે રક્ષા કરનારા સાધુને તેનાં પચ્ચક્ખાણમાં કઈ હરકત-હાનિ થતી નથી; ઊલટું જિનાજ્ઞાના પાલનથી ધમનું પોષણ થાય છે. આને અંગે કહ્યું છે કે “ રોપ-વેફગા, સિત્તળેિ જ મળવા लग्गंतस्स उ जईणो, तिगरणसोहि कहं नु भवे ? ॥१॥" મwા વિમાસા, જો દારુ સર્ષ વિશે ! ___ तस्स न होइ विसोही, अह कोई हरिज्ज एआइं ॥२॥" " तत्थ करंतु उवेह, सा. जा भणिआ उ तिगरणविसोही। सा य न होइ अभत्ती, तस्स य तम्हा निवारिज्जा ॥३॥" " सव्वत्थामेण तहिं, संघेण य होइ लग्गिअव्वं तु । सचरित्तचरित्तीण य, सव्वेहिं होइ कजं तु ॥४॥” (पञ्चकल्पभाष्य.) Page #514 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્ચા- ધ્રુવદ્રવ્યૂ અ ંગેનુ શ્રાવકનું કતવ્ય ] ૪૧ ભાવા — શિષ્ય પ્રશ્ન કરે છે કે-ચૈત્યાનાં ક્ષેત્રા-સુવર્ણ –ગામે પશુઓ ( પત્થરા ) વગેરેની સંભાળમાં પડેલા સાધુને (સંયમમાં) મન, વચન અને કાયાની શુદ્ધિ કેમ રહે ? ઉત્તરમાં કહે છે કે—આમાં એકાંત નથી, સ્વયં એ વસ્તુઓની માગણી કરે તે સાધુને ( સંયમની ) ત્રિકરણ શુદ્ધિ ન રહે, પણુ કાઇ એનું હરણ કરતુ. હેાય ત્યારે પણ · તે વિષયમાં ઉપેક્ષા કરવી એ ત્રિકરણ શુદ્ધિ છે’–એમ જેએ કહે છે તે ( વસ્તુતઃ ) ત્રિકરણ શુદ્ધિ નથી પણ દેવની અભિકત છે; માટે દેવદ્રવ્યનું હરણ કે દુર્વ્યય કરનારને અટકાવવા જોઇએ. સાધુ હાય કે ગૃહસ્થ, સર્વ કાઇનું દેવદ્રવ્યના નાશ થતા અટકાવવા તે કર્તવ્ય છે; માટે સર્વ ઉપાયા ( બળ ) પૂર્વક તે વિષયમાં શ્રીસદે નાશ થનેા અટકાવવા પ્રયત્ન કરવા જોઈએ.'' કહ્યું પણ છે કે— arrai गिण्हित्तु, भुंजए जो उ देइ साहूणं । ' सो आणाअणवत्थं, पावह लिंतो वि दिंतो वि ॥ १ ॥ " ( व्यवहारभाष्य ) ભાવાર્થ – દેવદ્રવ્યને ગ્રહણ કરીને સ્વયં ભક્ષણ કરે ( આજીવિકા ચલાવે) અને સાધુએને (તેનાથી આહારાદિ ) આપે, તે લેનાર દેનાર અનેને જિનાજ્ઞાના ભગ થાય છે તથા અનવસ્થા ( તે દે।ષની પરંપરા રૂપ ) દોષના તેએા ભાગી બને છે; અર્થાત્ ‘ જિનાજ્ઞાભંગ અને અનવસ્થા' એ એ દ્વેષા તેઓને લાગે છે. ” ( માટે સાધુ પણુ દેવદ્રવ્યની રક્ષા કરવામાં જવાબદાર છે.) દેવદ્રવ્યનું ભક્ષણ ( નાશ ), અને રક્ષણ તથા વૃદ્ધિ કરવાનું અનુક્રમે ફળ કહ્યુ છે કેजिणपवयणवुट्ठिकरं, पमावगं नाणदंसणगुणाणं । भक्तो जिणदव्वं, अनंतसंसारिओ होइ || १ || ” (श्रा०दि० कृ०गा० १४२ ) << ભાવાર્થ – દેવદ્રવ્ય હાય તે ચૈત્ય બનાવવાં, ભરાવવાં, તેને સંભાળવાં, મહાપૂજા કે સત્કાર વગેરે કાર્યો કરવાં, ઇત્યાદિ ખની શકે, ત્યાં પ્રાયઃ સાધુઓનું પણુ આગમન થવાથી તેઓનાં વ્યાખ્યાનશ્રવણ વગેરે દ્વારા શ્રીજૈનશાસનની વૃદ્ધિ (ઉન્નતિ) થાય, અને તેથી જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણાની પ્રભાવના પણ થાય. આવા ઉપકારી પશુ દેવદ્રવ્યનું ભક્ષણ ( નાશ ) કર નારી અનતસ સારી થાય છે. ” £6 जिणपत्रयणवुढिकरं, पभावगं नाणदंसणगुणाणं । 11 रक्खतो जिणदव्वं, परित्तसंसारिओ होइ ||१|| (શ્રા॰વિત્ઝ॰, ૧૦ ૨૪૨) ભાવા“ ઉપર કહ્યા પ્રમાણે શ્રીજિનશાસનની ઉન્નતિ અને જ્ઞાનાદિ ગુણ્ણાની પ્રભાવના કરનારા દેવદ્રવ્યની રક્ષા કરનારા અલ્પસંસારી થાય છે. ( થાડા ભવામાં મેક્ષે જાય છે. ) ” जिणपत्रयणवुढिकरं, पभावगं नाणंसणगुणाणं । ' (6 ' ન(યુ)દંતો નિર્Ä, તિથયાં રૂ નીવો શા” (ભાવિTM, ૫૦ ૨૪૪) ભાવા—“ તે શ્રી જિનશાસનની વૃદ્ધિ અને જ્ઞાન-દનાદિ ગુણ્ણાની પ્રભાવના કરનારા દેવદ્રવ્યની સારી રીતિએ રક્ષા તથા ન્યાયપૂર્વક વૃદ્ધિને કરનારા જીવ તીથંકરપણાને પામે છે. ” દેવદ્રવ્યની વૃદ્ધિ પણ કૈકુબ્યાપાર વિના સન્ધ્યવહાર વગેરેથી જ કરવી, તેનું કારણ કહ્યું છે કે— - ૬૩. શ્રાવકના સર્વે વ્યવહારની શુદ્ધિનું મૂળ · ન્યાયાપાર્જિત દ્રવ્ય ' છે, તેમ ધમ વ્યવહારની શુદ્ધિતુ મૂળ પશુ ઉચિત ઉપાયોથી એકઠું થયેલુ. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય વગેરે છે. સાધુપણાની રક્ષા અને વૃદ્ધિમાં નિર્દોષ ܕ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ 46 जिणवर आणारहिअं, वद्धारंता वि वि जिणदव्वं । ,, बुडुंति भवससुद्दे, मूढा मोहेण अन्नाणी ||१|| ” ( संबोधप्र० देवाधि०गा० १०२ ) ભાવાથ. કેટલાક માહથી મૂઢ અજ્ઞાની જીવા જિન આજ્ઞાવિરૂદ્ધ ( અન્યાય, અનીતિ વગેરે અવ્યવહારૂ માગે ) દેવદ્રવ્યને વધારવા છતાં પણ સંસારસમુદ્રમાં ખૂડે છે. ” કેટલાક શાસ્ત્રકારોનું થન તેા એમ છે કે -‘ અન્યધમી આને દેવદ્રવ્ય ધીરી, બદલે વધુ કિ ંમતનું ઘરેણું ( થાપણુ )લઇને પણ વધારે વ્યાજ લઈ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી તે પણ વ્યાજબી નથી, ’ કારણ કે–સમ્યક્ત્વ( સતિ )ની ટીકા વગેરેમાં સકાશ શ્રાવકની કથામાં તેવા નિષેધ છે. [ધ સ॰ ભા॰ ૧વિ ર-ગા॰ કર તથા (તીમાળા વગેરે) માળા પહેરવા વગેરેમાં પણ જે ( ઉછામણીથી ) ખેલવામાં આવે તે દેવદ્રવ્ય ગણાય, માટે તુ આપી દેવું જોઇએ, વિલએ આપવાથી દેવદ્રવ્યના ઉપભોગ કર્યો ગણાય અને તેથી ઉપર કહ્યા તે દોષો લાગે, જેઓની તત્કાલ આપવાની શક્તિ નહાય તેમણે સંઘ સમક્ષ પખવાડીયુ –મહિના વગે૨ે સ્પષ્ટ મુદ્દત નક્કી કરીને તે મુદ્દત પહેલાં આપી દેવું. મુદ્દત પ્રમાણે નહિ આપવાથી પણ દેવદ્રવ્યને ઉપભોગ કરવાના ઉપર કહ્યા તે દ્વેષે। લાગે છે. એટલુજ નહિ, દેવ માટેનાં વાજીંત્રો પણ ગુરૂની કે સંઘની આગળ નહિ વગાડવાં, કેટલાક આચાર્યાં એમ માને છે કે-ખાસ કારણે સવિશેષ ભાડું આપીને વપરાય. કહ્યું છે કે “ મુર્છા વિળા નિળાળ, હવગરનું સમર્ઇત્તસાદું | નો વાવાદ્દ મૂઢો, નિયંણે સૌ વ ઝુદ્દિો ા’ ભાવા—જે મૂઢ જિનેશ્વરાનાં ચામર-છત્ર-કળશ વગેરેને મૂલ્ય ( ભાડું-નકરા ) આપ્યા વિના પેાતાના કાર્યોમાં વાપરે છે, તે દુ:ખી થાય છે. ” મૂલ્ય ( નકરા ) આપીને પણ પાતાને નામે વાપરતાં, કેઇ વસ્તુ કદાચ ભાંગી—તૂટી જાય તેા પેાતાના દ્રવ્યથી તે નવું મનાવરાવીને (અગર સારૂં સમરાવીને) પાછુ' સોંપવું. વળી પેાતાના દીપક માત્ર દેવદર્શન પૂરતા જ શ્રીજિનમંદિરમાં લાવ્યા હોય તે તે મ ંદિરમાં લાવવા છતાં દેવના દીપક ગણાતા નથી, પૂજાને ઉદ્દેશીને દેવ આગળ મૂકયા હાય તા તે દેવ દીપક મનાય છે, કારણ કે આ વિષયમાં પરિણામની પ્રધાનતા છે. (દેવને અર્પણ કરેલુ દેવનુ કહેવાય' ) એ દેવદ્રવ્યને અંગે ઉચિતાનુચિતપણું જણાવ્યુ, તેમ જ્ઞાનદ્રવ્યને અ ંગે પણ સમજી લેવું. જ્ઞાન માટે સાધુઓને આપેલા કાગળ, પાનાં વગેરે પણ શ્રાવકે પેાતાના ઉપયાગમાં વાપરવાં નહિ, તેમજ સાધુ-સાધ્વીનાં મુહપત્તિ વગેરે પણ શ્રાવકે વાપરવાં વ્યાજબી નથી. [ ઉપા॰ કહ્યું છે કે“ વ્રુત્તિકાસળાસું, મળે છળનામુ મુહનાદ્ । जभोगि अपुण, वत्थाइसु देवदव्व व्व ॥ १ ॥ " ( श्राद्धजीतकल्प) ભાવાથ-“ એવા છે કે-ગુરૂનાં (સાધુ-સાધ્વીનાં) મુદ્ઘપત્તિ, આસન વગેરેના પરભાગ કરવાથી આહારની જેમ ધર્મની રક્ષા અને વૃદ્ધિમાં પણ નિર્દોષ દ્રવ્ય જ લાભપ્રદ છે. અજ્ઞાનભાવથી, અધિક પડતા પાપભયથી કે પરિગ્રહસનાથી જે જે ધાર્મિક દ્રવ્યો અનુચિત માગે ભેગાં થાય છેતે વસ્તુતઃ ગુણાનાં વિકાસક મનતાં નથી. માટે શાસ્રવચનેાની સમજપૂર્વક લાભ વગેરેને છેડીને, ઉચિત ઉપાયાથી ધાર્મિ ક દ્રવ્યેનુ રક્ષણ અને વૃદ્ધિ કરનારાઓને તીથ''કરનામકમ' ઉપાર્જન થાય- એમ સમજવું. Page #516 -------------------------------------------------------------------------- ________________ E - પ્ર દિનચર્યા લેગસ્સ’ સૂત્રના અર્થ ] ૪૬૩ (વાપરવાથી) “ ભિનમાસ પ્રાયશ્ચિત આવે, તથા તેઓનાં આહાર-પાણી અને આદિ શબ્દથી વસ્ત્ર વગેરે વાપરવાથી તથા “વિક્રમાદિત્ય રાજાની જેમ કેઈએ સાધુની નિશ્રાવાળાં ( સાધુને માટે નિશ્ચિત) કરેલાં સુવર્ણ વગેરે વાપરવાથી, અનુક્રમે ગુરૂ-લઘુ વગેરે નીચે પ્રમાણે પ્રાયશ્ચિત આવે છે, જળ વાપરવાથી “છ–લઘુ,’ અન્ન-આહાર વાપરવાથી “ચતુર્ગર, વસ્ત્ર વગેરે વાપરવાથી છ–લઘુ અને સુવર્ણાદિ વાપરવાથી “છ–ગુરૂ વગેરે, આથી નક્કી થયું કે-ગુરૂદ્રવ્ય બે પ્રકારનું છે-“એક તેઓને વાપરવાનાં વસ્ત્ર-પાત્ર-આહાર–પાણી વગેરે ભેગદ્રવ્ય અને બીજું તેઓની પૂજાદિ પ્રસંગોએ ગૃહસ્થ ભેટ કરેલું હોવાથી શ્રાવકે પાસે એકઠું થયેલું સેનામહેર વગેરે.” (અહીં ભિન્ન માસ, ચતુર્લઘુ-ગુરૂ, છ લઘુ-ગુરૂ” ઈત્યાદિ પ્રાયશ્ચિતના સાંકેતિક-પારિભાષિક શબ્દ છે.) એથી નિશ્ચિત થયું કે એ બંને પ્રકારનું પણ ગુરૂદ્રવ્ય શ્રાવકે વાપરવું નહિ. ] સાધારણદ્રવ્ય પણ જે શ્રીસંઘે વાપરવા આપેલું હોય તે જ શ્રાવકને પિતાને અર્થે વાપરી શકાય, માટે શ્રાવકે મુખ્યતયા પિતાના ધનને સાધારણ ખાતામાં જ અર્પણ કરવું એ ઉત્તમ છે, કારણ કે- સાધારણ ખાતે અર્પણ કરેલું સર્વ ધર્મકાર્યોમાં ઉપયેગી બને છે. શ્રાવકે ધર્મમાગે વાપરવા માટે નકકી કરેલું ધન પણ જુદું જ વાપરવું, પિતાને અંગે કરાતા ભજન, દાન વગેરે કાર્યોમાં ભેગું વાપરવું નહિ, તેમ કરવાથી સ્પષ્ટ રીતિએ ધાર્મિક દ્રવ્ય ભગવ્યાને દેષ લાગે જ છે. આથી જેઓ તીર્થયાત્રાદિમાં ભેજન–ગાડાભાડા (રેલ્વખર્ચે ) વગેરેમાં થતા પિતાના અંગેના ખર્ચને ધર્માદામાં વાપરવા માટે નક્કી કરેલા દ્રવ્યમાંથી કાઢે છે (વાપરે છે), તે મૂઢ આત્માઓની ગતિ સમજાતી નથી, અર્થાત્ દુગતિ જ થાય. ઉદ્યાપન (ઉજમણું) વગેરે પણ જે કઈ પોતાના નામથી મેટા આડંબરથી કરે, તે લોકે તેની પ્રશંસા-અનુમોદના કરે અને તેમાં દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે સાધારણુદ્રવ્યની અનેક વસ્તુઓ વપરાતાં તેનું ભાડું (નકરે) વ્યાજબી રીતિએ આપે નહિ અથવા અલ્પ માત્ર આપે, તે તે તે ખાતાની ધાર્મિક વસ્તુઓને ઉપયોગ કરીને પિતાની પ્રશંસા વધારવાથી તેને સ્પષ્ટ દેષ લાગે. ( માટે પૂર્ણ–વ્યાજબી નકરે આપો અને પોતાની પ્રશંસાને ઉદ્દેશ નહિ રાખતાં શ્રીનશાસનની પ્રભાવનાને જ ઉદેશ રાખવો.) બીજા કેઈએ ધાર્મિક કાર્યોમાં ખર્ચવા માટે સેંપેલું ધન પણ વાપરતી વેળાએ વહિવટકર્તા આદિ કાર્ય કરનારે તેના માલિકના નામની જાહેરાત પૂર્વક વાપરવું જોઈએ અને જે સામુદાયિક (ટીપથી–ખરડાથી) ભેગું થયેલું હોય તે તેને તેમ જાહેર કરીને વાપરવું જોઈએ, નહિ તે વહિવટકર્તાને પુણ્યને બદલે તે ધનની ચેારીને દોષ લાગે છે. એ રીતિએ અંત સમયે પિતા વગેરે સંબંધોઓની પાછળ જે ધર્માદા (ખર્ચવાનું) કહેવાય છે, તેને પણ મરનાર સાવધાન હોય તેવી અવસ્થામાં ગુરૂ આદિ સંઘની સાક્ષીએ એમ જાહેર કરવું કે–તમારે નિમિત્તે આટલા ( અમુક) દિવસે-મહિનાઓમાં આટલું ( અમુક) ધન વગેરે ધર્મમાગે વાપરીશું તેની તમે અનુમોદના કરો, વગેરે બીમારને સંભળાવવું અને તેના અવસાન બાદ કહ્યા પ્રમાણે સર્વ લેકે જાણે તેમ તેને જલદી મરનારના નામથી જ વાપરવું. અમારિદ્રવ્ય (જીવદયા-ખેડાંઢાર-પક્ષીઓના દાણું વગેરેનું) તે દેવના ઉપગમાં પણ વાપરવું નહિ, (કારણ કે તેમ કરવાથી તે જીવને ચારા-પાણીને અંતરાય થાય અને તેથી અંત Page #517 -------------------------------------------------------------------------- ________________ -- - -- --- - ૪૬૪ [ ધ૮ સં૦ ભા. ૧-વિ૦ ગા ૬૨ રાયકર્મને બંધ તથા તે જેને બચાવી ન શકાય તેથી હિંસાને રોષ પણ લાગે.) એમ સર્વ ધર્મકાર્યોમાં આશાતના ટાળવા માટે વિવેકીઓએ વિવેક રાખવો જોઈએ. (વસ્તુતઃ નિષ્પક્ષપાતપણે–મધ્યસ્થપણે વર્તવાથી જ લાભ છે, કારણ કે-રાગ-દ્વેષાદિ કે લેભ-મૂછ–અજ્ઞાનપક્ષપાત આદિથી કરાતી સારી પ્રવૃત્તિ પણ અનુચિત છે, દરેક પ્રવૃત્તિમાં આ રહસ્ય સમજવું) એ પ્રમાણે “આશાતનાના પરિહાર રૂપ મૂલ બાસઠમી ગાથાનું પ્રથમ પાદ વર્ણવ્યું’. હવે “પોતાની શક્તિ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરવી’–એ બીજા પાદનું વર્ણન કરે છે. આ માણસ પિતાની સંપત્તિ, શક્તિ કે યોગ્યતા પ્રમાણે કાર્યો કરે છે તે કાર્યો તેમાં આદરપાત્ર બને છે અને શક્તિથી વિશેષ કે ઓછા પ્રમાણમાં કરે છે તે તે શોભાસ્પદ તેમજ પિતાને કે પરને લાભકર્તા થતાં નથી, માટે અહીં જણાવે છે કે–ચત્ય સંબંધી કાર્યો પિોતાની શક્તિને અનુસારે કરવાં, જેવાં કે મંદિરને પ્રદેશ સાફ રાખ, અર્થાત્ મંદિરની આજુબાજુને કે ઉપરને ભાગ ભીંતે, છત, શિખરો, કમાને, પરસાળ, બહારના મંડપ વગેરે સાફ કરવાં, તથા મંદિરની ભૂમિ (નીરોનું તળીયું) વગેરે પ્રમાર્જન કરવું (સાફ કરવું); પૂજા માટેની સામગ્રી વસાવવી; શ્રીજિનપ્રતિમાઓ તથા પરિક વગેરેને નિર્મળ બનાવવાં, અર્થાત-ઓપ-ઊટકણું કરાવવા વગેરેથી વિશેષ નિમળ કરવાં; સુંદર ૬૪ અંગરચના, દીવાની રોશની વગેરેથી શોભા કરવી; અક્ષત, નૈવેદ્ય વગેરે રક્ષણ કરવા ગ્ય વસ્તુને સાચવવી, ચંદન, કેસર, ધૂપ, ઘી વગેરે ઉત્તમ જાતિની વસ્તુઓને સંગ્રહ કરે, દેવદ્રવ્યાદિની ઉઘરાણીમાં ઉદ્યમ રાખવે, દેવદ્રવ્ય વ્યવસ્થિત સ્થલે મૂકવું; તેની આવક-જાવક તેમજ ઉપજ- ખર્ચને હિસાબ સ્પષ્ટ રાખવે, અર્થાત નામું ચોક્ખું રાખવું, જ્યારે તેને જ્યાં ઉપયોગ કરે જરૂરી હોય ત્યારે ત્યારે ત્યાં તેને ઉપયેગ વિવેકથી કરે; પૂજારી વગેરે નેકરે (ઉત્તમ સ્વભાવના, સારા પગારથી સંતોષ પામે તેમ) રાખવા વગેરે દરેક કાર્યોની ચિંતા કરવી: અર્થાત શક્તિ પ્રમાણે તે કાર્યો કરવાં એ ગૃહસ્થને (શ્રાવકને) વિશેષ ધર્મ છે. અહીં તાત્પર્ય એ છે કે-ઉપર જણાવ્યાં તે પૈકી ધન પરિવાર, કરો વગેરે દ્વારા કરી શકાય તેવાં તે તે કાર્યો કરવા-કરાવવા રૂપ શ્રી જિનમંદિરની ચિંતા (સંભાળ) કરવી તે ધનાઢોને સહેલી છે, અને સામાન્ય શ્રાવકોને પિતાની જાતમહેનતથી કે કુટુંબના માણસેથી થઈ શકે તેવાં કાર્યો રૂપ સેવા-સંભાળ કરવી સહેલી છે, ધન કે નેકરે આદિથી કરવા જેવી સંભાળ તેઓને દુષ્કર છે. માટે જેનું જે કાર્યમાં જેટલું સામર્થ્ય હેય, તેણે તે તે કાર્યો પિતાના સામર્થ્યને છૂપાવ્યા સિવાય શકિતને અનુસાર વિશેષ પ્રમાણમાં કરવાં. તેમાં પણ સ્વ૯૫ (થોડા જ ) સમયમાં થઈ શકે તેવાં કાર્યો બીજ નિસિહ કહ્યા પહેલાં જ કરવાં અને વિશેષ વખત લાગે તેવાં કાર્યો પિતાની અનુકુળતા મુજબ યથાસમયે પાછળથી પણ કરવામાં વાંધો નથી. વસ્તુતઃ ગૃહસ્થપણુની આ જ સાચી કમાણી (સાર) છે. કહ્યું છે કે – તે ના = વિના, તે સામુ જ જોઢા ૬૪. અંગરચના તથા દીપકની રેશનીને અંગે મોહપ્તા માટે અનુચિત વસ્તુઓ વાપરવાને વ્યવહાર હાનિકર છે. ભગવંતની આજ્ઞાને ભંગ કરીને કરાતા કેઈ પણ કાર્યમાં લાભને બદલે હાનિ થાય છે. વસ્તુતત્ત્વ સમજવા છતાં, જિનાજ્ઞાની વિરુદ્ધ કાર્ય ત્યારે જ થાય છે જ્યારે ભક્તિને બદલે મોહનું જોર, વધુ હોય ! મોહના પરિણામ જિન-આજ્ઞાનો છેદ અને ભક્તિના પરિણામ તેનું પાલન કરાવનારા છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-હિનચર્યા-ધાર્મિક દ્રવ્યમા વિવેક જિનમંદિરનું ઔચિત્ય] ૪૫. सा बुद्धी पोरिसं तं च, देवकज्जेण जं वए॥१॥" ભાવાર્થ–“તે જ જ્ઞાન છે, તે જ વિજ્ઞાન છે, તે જ કળા-કૌશલ્ય છે, તેજ બુદ્ધિ તથા તે જ પુરૂષાર્થ (બળ) છે, કે જે પરમ તારક શ્રીજિનેશ્વરદેવના કાર્યોમાં વપરાય.” પ્રાચીન શ્રીજિનમંદિરોને ઉદ્ધાર કરવામાં તે ઘણું જ ફળ જણાવ્યું છે. કહ્યું છે કે " अप्पा उद्धरिओ चिअ, उद्धरिओ तह य तेहि निअवंसो। अन्ने अ भव्वसत्ता, अणुमोअंता उ जिणभवणं ॥१॥" " खवि नीआगो, उच्चागोरं च बंधिसं तेहिं । कुगइपहो निविओ, सुगइपहो अज्जिओ तेण (य तहा) ॥२॥" " इहलोगंमि सुकित्ती, सुपुरिसमग्गो अ देसिओ होइ । अन्नेसिं भव्वाणं, जिणभवणं उदरंतेणं ॥३॥" “सिझंति केई तेणेव, भवेण सिद्ध(इंद)त्तणं च पार्विति । इंदसमा केइ पुणो, सुरसुक्खं अणुभवेऊणं ॥४॥" (શા૦િ , ગા૨૦૨ થી ૨૦%) ભાવાર્થ-“જેઓએ શ્રીજિનમંદિરને ઉદ્ધાર કર્યો. તેમણે વસ્તુતઃ તે પિતાના આત્માને, પિતાના વંશને, અને તેની અનુમોદના કરતા બીજા ભવ્ય આત્માઓને પણ ઉદ્ધાર કર્યો સમજ. તેઓએ શ્રીજિનમંદિરના જિર્ણોદ્ધારથી નિર્ગોત્ર ખપાવીને ઉચ્ચગેત્રને બંધ કર્યો અને દુર્ગતિને માર્ગ પૂરે કરીને સદ્ગતિને માર્ગ પ્રાપ્ત કર્યો. શ્રીજિનમંદિરને જિર્ણોદ્ધાર કરનારની આ લેકમાં નિર્મળ કીતિ વધે છે અને તેઓએ બીજા ભવ્ય આત્માઓને પુરૂષને માર્ગ બતાવ્યા છે. (એટલે કે–પૂર્વકાળે “શ્રીઅષ્ટાપદ વગેરે તીર્થોને ઉદ્ધાર કરાવનારા શ્રીસગર ચક્રવતીના પુત્ર વગેરેએ તીર્થોદ્ધાર-જિર્ણોદ્ધાર કરનારા પ્રાચીન સત્પરૂષનો માર્ગ બીજ ભવ્ય આત્માઓને બતાવ્યું છે. તાત્પર્ય કે–બીજા આત્માઓ તેમને જિર્ણોદ્ધાર કરાવેલે જોઈને પિતે પણ કરે છે.) શ્રીજિનમંદિરને જિર્ણોદ્ધાર કરાવનાર કઈ પુણ્યાત્મા તે જ ભાવમાં સર્વકને તેડી સિદ્ધિગતિમાં જાય છે, કે સ્વર્ગના ઈન્દ્ર બને છે, તે કઈ ઈન્દ્ર સમાન અદ્ધિવાળા (સામાનિક દેવ) થઈને દેવસુખોને ભેગવીને (મનુષ્યપણે ઉત્તમ કુલમાં જન્મ પામીને) સિદ્ધિગતિને પામે છે.” એ પ્રમાણે ધર્મશાળા (પૌષધશાળા-ઉપાશ્રય), ગુરુ અને જ્ઞાન વગેરેનાં કાર્યોની ચિન્તામાં પણ શકિતને અનુસાર ઉદ્યમ રાખવો, શક્તિ પ્રમાણે તે કાર્યો સંભાળવાં; કારણ કે–દેવ-ગુરૂ-જ્ઞાન વગેરેની ચિન્તા (સંભાળ–સેવા) કરવાને ધર્મ શ્રાવકને જ છે, બીજાને નથી. માટે શ્રાવકોએ જ તે ચિત્તા (સંભાળ) કરવાની હોય છે. આ મૂલ ગાથાના “ઉચિત પ્રવૃત્તિ અંશનું વર્ણન કર્યું. હવે “વિનયપૂર્વક ગુરૂની પાસે પચ્ચક્ખાણ કરવું તે કહે છે. ઉપર મુજબ શ્રીજિનપૂજા વગેરે કર્યા પછી, જે સાધુ મુનિરાજ દેવદર્શન કે સ્નાત્ર મહાત્સવાદિના દર્શન માટે શ્રીજિનમંદિરે આવેલા હોય અને ધર્મોપદેશ આપવા ત્યાં રોકાયેલા હોય, તે ત્યાં (જિનમંદિર), નહિ તે તેઓ જ્યાં હોય તે ઉપાશ્રય-ધર્મશાળાદિ સ્થાને જઈને, ત્યાં પણ શ્રીજિનમંદિરની જેમ “ત્રણ વાર નિસિહી, પાંચ અભિગમ વગેરે યથાયોગ્ય વિધિપૂર્વક પ્રવેશ પર Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૬ર [ધ સં॰ ભા॰ ?-વિ ર્ગા દુર કરીને ગુરૂ એટલે ધર્માચાર્ય (વગેરે સાધુ)ની સમીપમાં જઇ વિનયપૂર્વક–વન્દનાદિ કરીને ધ દેશના સાંભળવા પહેલાં કે પછી પચ્ચક્રૃખાણ લેવું (કરવું). અહીં ‘સમીપમાં’ એટલે સાડ઼ ત્રણ હાથ દૂર–તેના અવગ્રહું (મર્યાદા)ની બહાર, અને ‘વિનયપૂર્વક’ એટલે આની પછી કહીશું તે વન્દેન વગેરે (વિધિ) વિનય' કરીને, પછી દેવસાક્ષીએ કર્યું... હાય તે અથવા તેથી વધારે (માટુ) પચ્ચક્ખાણ પુનઃ ગુરૂની સાક્ષીએ કરવું–એમ સમજવુ. આત્મસાક્ષીએ, દેવસાક્ષીએ અને ગુરૂસાક્ષીએ-પચ્ચકૢખાણ કરવાનું હાવાથી ગુરૂ પાસે પણ તે અવશ્ય કરવું જોઇએ. કહ્યુ છે કે“ કલ્યાણ્યાનું ચવાસીત્તત્, જ્યોતિ ગુરુસાન્નિમ્ । 17 विशेषेणाथ गृह्णाति, धर्मोऽसौ गुरुसाक्षिकम् ॥१॥ ભાવા—“ પહેલાં જે કર્યું" હાય તે અગર તેથી વિશેષ પચ્ચકૢખાણુ ગુરૂમહારાજની સાક્ષી એ ગ્રહણુ કરવું, કારણ કે–ગુરૂસાક્ષીએ ધર્મ કરવાના છે,” ગુરૂસાક્ષીએ કરવાથી પચ્ચક્ખાણના પરિણામ (અધ્યવસાયા)માં દૃઢતા થાય છે, ક્રુવિલો છુ ષો અર્થાત્ ‘ગુરૂસાક્ષીએ ધર્મ કરવા’–એ શ્રીજિન આજ્ઞાનુ પાલન થાય છે, ગુરૂમહારાજના મુખનાં વચન સાંભળવાથી પ્રગટ થતા શુભ આશયથી ક્ષયાપશમ અધિક થાય છે તથા તે ક્ષયાપશમથો તે તે ગુણા (પચ્ચક્ખાણાદિ)ની અધિક પ્રાપ્તિ થાય છે; એમ ઉત્તરાત્તર ઘણા લાભ થાય છે. શ્રાવકપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે “સંતંમિ વિ રિળામે, શુક્ષ્મજીવવજ્ઞળમિ જ્ઞ ચુળો । 77 તા બાળાગળ, અમરવલોવસમ-વૃદ્ધી લા "L ભાવાર્થ- પરિણામ હૈાવા છતાં, ગુરૂની સાક્ષીએ તે તે ધમ (પચ્ચકૢખાણાદ્રિ) કરવાથી તેના પરિણામમાં દૃઢતા થાય છે, શ્રીજિનાજ્ઞાનું પાલન થાય છે તથા તેથી કર્મોના ક્ષયેાપશ્ચમ થાય છે અને એ જ્ઞાપશમથી તે તે ધની (પરિણામેાની) વૃદ્ધિ થાય છે.” માટે પચ્ચક્રૂખાણુની જેમ બીજા પણ નિયમે ગુરૂના યોગ હાય તા ગુરૂસાક્ષીએ કરવા. ॥ ઇતિ ચૈત્યવન્દન અધિકાર ॥ Page #520 -------------------------------------------------------------------------- ________________ ગુરુવન્દન અધિકાર પ્રત્યાખ્યાન વિનયપૂર્વક કરવું–એમ કહ્યું, વિનય ગુરુને વન્દન વગેરે કરવાથી થાય છે. માટે હવે ગુરુવન્દનનું સ્વરૂપ કહે છેગુરૂવન્દનના ત્રણ પ્રકારે છે. ફેટાવદન, (છભ) ભવન્દન અને દ્વાદશાવવન્દન, કહ્યું છે કે " गुरुवंदणमह तिविहं, तं फिट्टा १ छोभ २ बारसावत्तं ३। सिरनमणाइसु पढम, पुण्णखमासमणदुगि बीअं॥१॥" " तइअं तु छंदणदुगे, तत्थ मिहो आइमं सयलसंधे । વીરં તુ હંસ ય, પટ્ટિા ૨ સફેડ્યું તુ શા” (વજનમાધ્યમૂજી ) ભાવાથ–“ગુરૂવન્દન ત્રણ પ્રકારે થાય છે. એક ફિટ્ટાવન્દન, બીજુ છો (થે) ભવન્દન અને ત્રીજું દ્વાદશાવત્તવન્દન. તેમાનું પહેલું મસ્તક વગેરે નમાવવાથી, બીજું (પાંચેય અંગથી) પૂર્ણ બે ખમાસમણ દેવાથી અને ત્રીજું બે વંદન (વાંદણું) દેવાથી થાય છે. તેમાં પણ પહેલું સકલ શ્રીસંઘને પરસ્પર, બીજું સાધુ-સાધ્વીઓને અને ત્રીજું પદ (આચાર્ય–ઉપાધ્યાય-ગણ-પ્રવ ર્તક-સ્થવિર વગેરે પદવીર)ને કરાય છે. (એમાં એટલું વિશેષ છે કે-ફિટ્ટાવન્દન, સાધુએ સર્વ સાધુઓને, સાધ્વીએ સર્વ સાધુઓ તથા સાધ્વીઓને, શ્રાવકે સર્વ સાધુ-સાધ્વી તથા શ્રાવકશ્રાવિકાઓને અને શ્રાવિકાએ પણ તે ચારેયને કરવાનું છે. છેલભવન્દન, સાધુએ વડિલ સાધુને, સાધ્વીએ સર્વ સાધુઓને તથા વડિલ સાવીને, શ્રાવકે સર્વ સાધુઓને અને શ્રાવિકાએ સર્વ સાધુએને, સાધ્વીઓને કરવાનું છે. દ્વાદશાવવન્દન તે સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો તથા શ્રાવિકાઓ, સર્વેએ માત્ર પદસ્થાને જ કરવાનું છે, તે પણ અપદસ્થ સાધુઓએ સર્વ પદોને તથા પદસ્થાએ વડિલ પદસ્થાને કરવાનું છે. ૫) જેમણે પ્રતિક્રમણ ગુરૂની પાસે ન કર્યું હોય તેમણે વિધિપૂર્વક બૃહદ (દ્વાદશાવત્ત) વન્દન કરવું જોઈએ. તેને વિધિ ગુરૂવંદનમૂળ ભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે રૂરિયા-મજુસ્સો , વિદ્ય-કુત્તિ-વેલા-ઢોઘં .. -યામા-વંગ, સંવ-વ છોમ-જુસંગો શ” “ ફરિયા-ચિંતા-પુત્તિ, વંજ-રિ-વૈદ્રા-હોચી વંજ-વીમા-કોમ-વિવપુરસો-સુન્નાગો Irશા (જા. ૨૮-) ભાવાર્થ-“આ ગાથાને ભાવાર્થ ત્યાં કહે છે કે-પહેલાં ઈરિયાવહિ પડિકકમ્સિ (પૃ. ૩૪૯ જણાવ્યા પ્રમાણે) “કુસુમિણ દુસુમિણને કાઉસગ્ગ એકસે કે એકસો આઠ શ્વાસોશ્વાસપ્રમાણ કરો ૬૫. આ દ્વાદશાવત્તવન્દન આજકાલ તો શ્રાવક-શ્રાવિકાઓને પૌષધમાં રાઈ-મુહપતિ (લઘુ પ્રતિક્રમણ) રૂપે તથા ચતુર્વિધ શ્રીસંઘમાં ચોમાસી–સંવત્સરીના ખામણાં રૂપે પ્રવૃતિમાં જોવામાં આવે છે. સાધુ-સાધ્વીઓમાં પણ તે ખાસ નહિવત જોવાય છે. દરરોજ પદસ્થાને પણ બહુધા ભવન્દન કરવાની ચાલુ પ્રકૃતિ પ્રમાદમૂલક છે. વિધિ પણ આનાથી વર્તમાનમાં ટૂકે જોવાય છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ ન ક ર . -- - [ ધ સં. ભા. ૧-વિ. ૨-ગાદુર પછી જગચિંતામણથી જય વીયરાય.” સુધી ચિત્યવન્દન કરવું; પછી આદેશ માગી રાઈ–મુહપત્તિ પડિલેહવી અને બે વાંદણું દેવાં; પછી “ચ્છા વિઠ્ઠ મવન ના મારોઉં?” એમ આદેશ માગી “ક જે રાગ વગેરે કહી “વવવવવ વ વગેરે કહી રાઈ આલેચના કરવી; (આ આલોચના અહીં લઘુ પ્રતિકમણુરૂપ છે) પછી બે વાંદણાં દેવાં રાઈ અભુઠ્ઠિઓથી ગુરુને ખમાવવા, ફરી બે વાંદણ દેવાં; પછી પચ્ચખાણને આદેશ માગી પચ્ચક્ખાણ કરવું, પછી ચાર ખમાસમણપૂર્વક “માવાન વગેરે ભવંદન કરવું; અને છેવટે સઝાયના બે આદેશો માગી સ્વાધ્યાયધ્યાન કરવું (સઝાય કરવી); અહીં દરેક આદેશ માગતાં પહેલાં ખમાસમણ અને આદેશ મળ્યા પછી વગેરે વિધિ યથાયોગ્ય સમજી લે; આ દ્વાદશાવ વન્દનરૂપ લઘુ રાઈપ્રતિક્રમણ જાણવું. (૧) સાંજે પણ ખમાસમણપૂર્વક ઈરિયાવહિ૦ પ્રતિક્રમણ કરી, ખમા દઈ આદેશ માગી ચૈત્યવન્દન કરવું, પછી ખમા દઈ આદેશ માગીને દેવસિ–મુહપત્તિ પડિલેહવી, ઉપર બે વાંદણ દેવાં; પછી રિવરવા વગેરે પચ્ચક્ખાણ કરવું; ફરી બે વાંદણું દઈ, છા, સંદિર મા રેવસિવ ગો?’ એમ આદેશ માગી, લો એ હેલો '–ાવ્યરત વિ’ કહી, દેવસિક આચના કરવી (આ આલેચનારૂપ દેવસિક લઘુમતિક્રમણ જાણવું); પછી બે વાંદણ દઈ, આદેશ માગી, દેવસિઅ અભુઠ્ઠિઓથી ગુરૂને ખમાવવા પછી ચાર ખમાસમણપૂર્વક મકવા શું વગેરે ચાર છોભવન્દન કરવા આદેશ માગીને ચાર લેગ સને દેવસિક પ્રાયશ્ચિતને કાઉસ્સગ્ન કરે અને છેવટે સઝાયના બે આદેશે માગી સઝાય કહેવી, સાંજનું પ્રતિક્રમણ માંડલીમાં નહિ કરનારે પ્રતિક્રમણ કર્યા પહેલાં આ વિધિ કર." અહીં પણ દરેક આદેશ પહેલાં “ખમાસમણું અને પછી “ઈચ્છ” વગેરે બોલવાનું સ્વયમેવ સમજી લેવું. આ દ્વાદશાવવન્દનમાં કે એક અઠ્ઠાણું સ્થાને (કરણીય) આ પ્રમાણે કહ્યાં છે " मुहणंतयदेहाव-स्सएसु पणवीस हुंति पत्ते। छट्ठाणछगुरुवयणा, छच्च गुणा हुंति नायव्वा ॥१॥" " अहिगारिणो य पंच य, इयरे पंचेव पंच आहरणा । __एगोऽवग्गह पंचा-भिहाण पंचेच पडिसेहा ॥२॥" “ગાનાથપતિત્તી, તો વીર રજદૃા. छद्दोसा अडनउअं-ठाणसयं वंदणे होइ ॥३॥" (प्र०सागा०९३ थी ९५) ભાવાર્થ-“પચીસ મુહપત્તિનાં સ્થાને, પચીસ શરીરનાં સ્થાને, પચીસ આવશ્યક (કર્ણ), શિષ્ય ગુરૂને પૂછવાના છ પ્રશ્નો, ગુરૂએ આપવાના છ ઉત્તર, ગુરૂવન્દનથી થતા છ ગુણે, વન્દન કરાવવામાં અધિકારી પાંચ વન્દનીય, અનધિકારી પાંચ અવન્દનીય, ગુરૂવન્દનનાં પાંચ ઉદાહરણે, એક અવગ્રહ, ગુરૂવન્દનનાં પાંચ નામે, વન્દન કયી વખતે ન કરવું તે પાંચ નિષેધ, ગુરની તેત્રીસ ૬૬. ભાષ્યમાં ૪૯૨ કહ્યાં છે, તેમાં આ ૧૮૮ ઉપરાંત ૨૨૬ અક્ષરે, ૫૮ પદે, ચાર વંદનદાતા, ચાર વંદન નહિ કરનારા, વંદનના અનિષેધરૂ૫ ચાર સ્થાને, સવાર-સાંજ બે વિધિ, એક સ્થાપના, અવગ્રહ એકને બદલે બે, એમ ૨૨૬.૫૮+૪+૪+૪+૨+૧+૧=૩૦૦ વધારે ગણું અહીં કહેલા વન્દન દેનારના છ દેશે ત્યાં ગણ્યા નથી, તે ઓછા કરતાં ૨૯૪ સ્થાનો ત્યાં વધારે કહ્યાં છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩–દિનચર્યા-ગુરૂવન્દનમાં મુહુપત્તિ પડિલેહુવાના વિધિ ] ૪૯ આશાતનાઓ, ગુરૂવન્દનના ખત્રીસ દાષા, વન્દેનનાં આઠ કારણેા અને વન્દનના છ દાષા; એમ કુલ ૧૯૮ વિષયા અનુક્રમે કહીશું.” તેમાં પ્રથમ મુહપત્તિનાં ૨૫ સ્થાનો નીચે પ્રમાણે છે— दिपिडिलेह एगा, पप्फोडा तिन्नि तिन्नि अंतरिआ । અવવોડા વોલા, નવ નવ મુદ્દપત્તિ વળવીસા 46 ॥ ” ભાવાર્થ- એક ટિપડિલેહણા, ત્રણ ત્રણ મળીને છ પ્રસ્ફાટક અને ત્રણ ત્રણને આંતરે નવ અફ઼ાડા તથા નવ ખાડા મળી પચીસ સ્થાના મુહુપત્તિનાં છે.” ( કમુહપત્તિનું પડિલેહણુ બેઠા બેઠા એ ઢીંચણ ઉભા રાખીને તેની વચ્ચે એ હાથ રાખીને ઉત્કટ (અદ્ધર) આસને કરવુ; તેમાં પહેલાં ષ્ટિ પડિલેહણા’=પેાતાની દૃષ્ટિ સામે મુહપત્તિ કીનારીવાળા એ છેડાથી બે હાથે તર્જની અને અંગુઠાથી પહેાળી પકડીને દૃષ્ટિથી જોવી; જીવ આદિ હાય તા જયાથી યોગ્ય સ્થલે મૂકવું; તે પછી જમણા હાથવાળું પાસુ ડાબા હાથ ઉપર ફેરવવું, અર્થાત્ ડાખા હાથવાળા છેડા જમણા અને જમણા હાથવાળા છેડા ડાખા હાથે પકડીને પુનઃ ખીજું પાસુ દૃષ્ટિથી તપાસવું; એમ બે પાસાં દૃષ્ટિથી તપાસવાં તે દૃષ્ટિપડિલેહણા કહેવાય છે. તે પછી ‘છ પ્રસ્ફોટક’=(પાડા) કરવા (આને ‘પુરિમ' પણ કહ્યા છે,) દૃષ્ટિડિલેહણામાં એ હાથે પહેાળી પકડેલી મુહપત્તિના ડાબા હાથે પકડેલા છેડા ત્રણ વાર નચાવવાઉંચા-નીચા હલાવવા, તે પહેલા ત્રણ પ્રસ્ફોટક અને ફરીથી મુહપત્તિનું પાસું ફેરવીને દૃષ્ટિથી જોઈને જમણા હાથવાળા છેડા પૂર્વની જેમ ત્રણ વાર નચાવવા, તે બીજા ત્રણ પ્રસ્ફાટક, એમ છ પ્રસ્ફટિક જાણુવા. પ્રવચનસારાદ્ધારમાં માત્ર સામાન્યથી ‘પ્રસ્ફાટન કરવા' એમ કહ્યું છે, ‘ડાખા— જમણા હાથવાળા છેડા’ ઇત્યાદિ કહ્યું નથી. ભાષ્યમાં આને ‘ઉર્ધ્વ પ્રસ્ફાટક' કહ્યા છે. હવે નવ અક્ ખાડા’ અને ‘નવ પછેૢાડા'=પ્રસ્ફોટક પછી મુહપત્તિને ડાબા કાંડા ઉપર લાવી, બે પડ થાય તેમ વચ્ચેથી કીનારીવાળેા ભાગ જમણા હાથે અને ખીજી બાજુના કીનારી વિનાના ભાગ ડાબા હાથે પકડવા; એમ બે પડ કરીને બે હાથે એવી પકડવી કે દૃષ્ટિ સામે આવે; પછી મુહપત્તિના ગડીવાળા ભાગ જમણા હાથની ચાર આંગળીનાં ત્રણ આંતરાંમાં અંગુઠાની સહાયથી ત્રણ ભાગે ભરાવી (દબાવી) ખાકીના ભાગ નીચે લટકતા રહે તેમ પકડવી; આને વધૂટક' કહેવાય છે; એમ ત્રણુ વધૂટક કરવાં (પ્રવચનસારીદ્વારમાં એ વટક કહ્યાં છે.); પછી એ જમણા હાથે પકડેલી ધૂટકવાળી મુહપત્તિ વડે એ ઢીંચણુ વચ્ચે સવળા લાંબા કરેલા ડાબા હાથ ઉપર હાથને અડકે નહિ તેમ ત્રણ વાર નચાવવા પૂર્વક મુહપત્તિને હથેલીથી ઉપર કાણી સુધી લાવવી, તે પહેલા ‘ત્રણ અ`ાડા' કહેવાય છે; પછી કાણી તરફથી હાથને ત્રણ વાર સ્પર્શ કરવાપૂર્વક મુહપત્તિને હથેલી તરફ નીચે લાવવી તેને ‘ત્રણ પ¥ાડા' કહેવાય છે; પુનઃ પહેલાંની જેમ હથેલીથી અંદરના ભાગમાં કાણી સુધી લઈ જતાં ખીજા ત્રણ કૂખાડા અને ત્યાંથી બહાર હથેલી તરફ લઈ જતાં ખીજા ત્રણ પ′ખાડા થાય છે; પુનઃ ત્રીજી વાર કાણી તરફ્ લઇ જતાં ત્રીજા ત્રણુ અકૂખાડા અને કેાણીથી હથેલી તરફ લઈ જતાં ત્રીજા ત્રણ પાડા થાય છે; એમ અક્ખાડા પછી પરૃખાડા અને પકૃખાડા પછી અકૂખાડા એકબીજાને આંતરે થાય છે. માત્ર ભેદ ૬૭. આ વિવેચન ગ્રંથમાં નથી, છતાં અહી જરૂરી જાણીને લખ્યું છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ [ ધ૦ સ′૦ ભા૦ ૧-વિ૦ ર્-ગા૦ કર એ છે કે-શરૂઆત અખાડાથી થાય છે અને અક્ખાડામાં મુહપત્તિ હાથને સ્પર્શે નહિ તેમ અદ્ધર નચાવીને હથેલીથી કાણી તરફ લઇ જવાય છે. તેથી ઊલટુ પકૃખાડા ત્રણ છેલ્લા થાય છે તથા તેમાં મુહપત્તિના હાથને સ્પર્શ થાય તેમ પ્રમા વાપૂર્વક કાણી તરફથી હથેલી તરફ લઈ જવાય છે, માટે પક્ષેાડાને ભાષ્યમાં પ્રમાના પણ કહેલી છે). અહીં મુહપત્તિની વિશિષ્ટતા હાવાથી એ પચીસ મુહપત્તિનાં સ્થાન કહેવાય છે. એ સ્થાનામાં મનની સ્થિરતા માટે ચિંતવવાના ‘મુહપત્તિના ૨૫ માલ' નીચે પ્રમાણે છે— “ મુત્તસ્થતત્તવિકી, હંસળમોતિનું જ રાપતિનં ૪ । देवाईतत्ततिंग, तहय अदेवाइतत्ततिगं ||१|| , " नाणाइतिगं तह त - व्विराहणा तिन्नि गुत्चिदंडतिगं । इअ मुहणंत गपडिले - हणाइ कमसो विचितिजा ॥२॥ ,, ભાવાર્થ- ટ્ટિપડિલેહણા કરતાં • સૂત્ર-અર્થતત્ત્વ કરી સહ્યું!' એમ ચિતવું તે એક; પહેલા ત્રણ ઉર્ધ્વ પ્રસ્ફોટક કરતાં ‘દર્શનમેત્રિક = સમકિતમેહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વમેાહનીય પરિહર્!' એ ત્રણ; બીજા પ્રસ્ફટિકમાં ‘રાગત્રિક' એટલે કામરાગ-સ્નેહરાગદૃષ્ટિરાગ પરિહર્!' એ ત્રણ; પછી પહેલા ત્રણુ અકૂખાડામાં • દેવાદિત્રિક' એટલે ૮ ‘ સુદેવ, સુગુરૂ અને સુધર્મ આદરૂં !' એ ત્રણ; પહેલા ત્રણ પક્ષેાડામાં ‘અદેવાદિ ત્રિક’ એટલે ‘ કુદેવ, કુગુરૂ અને કુધર્મ રિહર્ં !' એ ત્રણુ; બીજા ત્રણ પાડામાં ‘તેની વિરાધના' એટલે ‘ વિરાધના, દનવિરાધના અને ચારિત્રવિરાધના પરિહરૂં!' એ ત્રણ; ત્રીજા ત્રણુ અક્ખાડામાં ‘ત્રણ ગુપ્તિ’ એટલે ‘મનેાગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ આદર્ં!' એ ત્રણ; અને ત્રીજા ત્રણ પરૂખાડામાં ‘ત્રણ દંડ’ એટલે ‘મનેાદડ, વચનદંડ અને કાયદડ પરિહરૂં !' એ ત્રણ; એમ કુલ પચીસ સ્થાને પચીસ ખેલ ચિતવવા; ગુરૂવન્દ્વનનાં ૧૬ દ્વારા પૈકી મુહપત્તિનાં પચીસ સ્થાનનારૂપ આ પહેલું દ્વાર કહ્યું. હવે ‘દેહનાં પચીસ સ્થાનકા’ રૂપ બીજું દ્વાર કહેવાય છે. " पायाहिणेण तिअ तिअ, बाहुसु सीसे मुहे अ हिअए अ । જ્ઞાન पिट्ठी हुंति चउरो, छ पाए देहपणवीसा ||१|| " . ભાવા —“ પ્રદક્ષિણાના ક્રમે ‘ એ ભુજાઓ, મસ્તક, મુખ અને હૃદય ' એ પાંચ સ્થાનામાં ત્રણ ત્રણ મળી પત્તર, પીઠે ચાર અને પગેામાં છ- એમ દેહપડિલેહણાનાં પચીસ સ્થાનકે છે. પ્રવચનસારાદ્વાર ગાથા ૯૭ ની ટીકામાં કહ્યુ છે કે-શરીરપડિલેહણાનાં એ પચોસ સ્થાના પુરૂષને આશ્રીને જાણવાં. સ્ત્રીઓને તેા ઢાંકવા ચેાગ્ય અંગેા કપડાથી ઢાંકી રાખવાનાં હાવાથી - એ હાથ, એક મુખ અને એ પગ' એ પાંચનાં ત્રણ ત્રણ મળી પ’દર સ્થાના જ છે. ‘ મસ્તકનાં ત્રણ, હૃદયનાં ત્રણ અને ખભાનાં ચાર ' એમ દશ સ્થાનેા તેને એછાં જાણવાં. ( આ પચીસ સ્થાનાન વિધિ આ ૬ પ્રમાણે છે. મુહપત્તિનાં પચીસ સ્થાનામાં છેલ્લા ત્રણ પરૂખાડા કર્યા પછી, જમણા હાથમાં ધૂટક કરેલી મુહપત્તિ વડે જ પહેલાં ડાબી હથેળીના ( પાછળના ) મધ્ય ભાગ, ( તથા ખાજુના) જમણા અને ડાબેા ભાગ, એ ત્રણને અનુક્રમે પ્રમાવાથી વામભૂજાની ૬૮. આ વિધિ વન્દેનસૂત્રની વ્યાખ્યામાં કહેવાશે, છતાં અહી જરૂરી માનીને લખ્યું છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ - - - - - ------ -- -- પ્ર૦ ૩-દિનચર્યા–“ગુરૂવન્દનમાં મુહપત્તિ પડિલેહવાન વિધિ ] ૪૭૧ ત્રણ પ્રમાર્જીન (પડિલેહણ), પછી જમણા હાથની જેમ ડાબા હાથમાં મુહપત્તિને વધૂટક કરીને તેનાથી જમણી હથેળીને (પાછળને) મધ્ય, જમણે અને ડાબે એમ ત્રણ ભાગને પ્રમાર્જવા રૂપ જમણી ભુજાની ત્રણ પ્રમાર્જના, તે પછી વધૂટક બેલી નાખીને, બે પડવાળી મુહપત્તિને બે હાથથી બે છેડે પકડીને મસ્તક (લલાટ)ને મધ્ય, જમણું અને ડાબા ભાગને પ્રમાજવાથી મસ્તકની ત્રણ પ્રમાર્જનાઓ, પછી એ જ ક્રમે મુખ (હઠ પાસે)ના મધ્ય, જમણું અને ડાબા ભાગને પ્રમાર્જતાં મુખની ત્રણ પ્રમાજનાઓ, અને એ જ ક્રમે હૃદયના મધ્ય, જમણ અને ડાબા ભાગને પ્રમાર્જતાં હૃદયની ત્રણ પ્રમાર્જનાઓ થાય છે. એમ પાંચ ત્રિકની પંદર પ્રમાર્જનાઓ કર્યા પછી મુહપત્તિને વધૂટકથી જમણે હાથમાં પકડીને, જમણે ખભે પાછળના વાંસાના ભાગ સહિત પડિલેહવાથી એક જમણા ખભાની; એ જ પ્રમાણે ડાબા હાથમાં મુહપત્તિને પકડીને ડાબે ખભે પાછળના ભાગ સહિત પ્રમાજવાથી બીજી ડાબા ખભાની; પછી તે જ ડાબા હાથમાં પકડેલી મેહપત્તિથી જમણ કક્ષા (બગલની નીચે )ના પાછળના ભાગને પડિલેહવાથી ત્રીજી જમણી કક્ષાની અને જમણા હાથમાં મુહપત્તિ પકડીને ડાબી કક્ષાને ભાગ પડિલેહવાથી ચાથી ડાબી કક્ષાની, એમ બે બે પીઠની મળી ચાર પ્રમાર્જનાઓ ગણાય છે. પછી સાધુએ આઘાથી અને શ્રાવકે ચરવળાથી પહેલાં જમણા પગના (ઢીંચણથી નીચેના) મધ્ય, જમણ અને ડાબા ભાગેને પ્રમાજવાથી ત્રણ જમણુ પગની, અને તે જ રીતિએ ડાબા પગને મધ્ય, જમણે અને ડાબે ભાગ પ્રમાર્જતાં ત્રણ ડાબા પગની પ્રમાજનાઓ થાય છે; એમ કુલ અંગની પચીસ પ્રમાર્જનાઓ કરાય છે. (પ્રવચનસારોદ્ધારની ટીકામાં પગની પ્રમાર્જનાઓ પણ મુહપત્તિથી કરવાની કહી છે, પણ આજકાલ તેમ કરાતું નથી; સર્વત્ર એવા–ચરવળાથી કરવાને વ્યવહાર જોવામાં આવે છે.) પહેલાં જણાવ્યા પ્રમાણે પચીસમાં સ્ત્રીઓને પંદર અને સાધ્વીને મસ્તક ખુલ્લું રાખવાનું વિધાન હોવાથી મસ્તકની ત્રણ ગણતાં અઢાર પ્રમાર્જનાઓ થઈ શકે છે, એમ શ્રીજ્ઞાનવિમલસૂરિકૃત ભાષના ટબામાં જણાવ્યું છે; ભાષ્યની અવચૂરી કે પ્રવચનસારદ્વારમાં એ સ્પષ્ટીકરણ નથી. આમાં પણ ચિંતવવાના પચીસ બેલ આ પ્રમાણે છે– “ દા વગર, મય–સોમ-છા જ નિના भुअजुअलं पेहतो, सीसे अपसत्थलेसतिगं ॥१॥" “ गारवतिगं च वयणे, उरि सल्लतिगं कसायचउ पिढे । पयजुगि छज्जीववहं, तणुपेहाए वि जाणमिणं ॥२॥" ભાવાર્થ–“અનુક્રમે ડાબી હથેળીની પાછળ પ્રમાર્જના વખતે “હાસ્ય, રતિ, અરતિ પારહરૂં!” એ ત્રણ જમણુની પ્રાર્થનામાં ‘ભય, શેક, દુર્ગચ્છા પરિહરૂ!” એ ત્રણ; એમ હાસ્યાદિષકના ત્યાગનું ચિંતવન કરવું. મસ્તકે પ્રમાર્જના કરતાં “કૃષ્ણલેશ્યા, નીલલેસ્યા, કાપતલેશ્યા પરિહરૂં!' એ ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓના ત્યાગનું ચિંતવન, અને મુખને પ્રમાર્જતાં “રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ પરિહરૂં!” એ ત્રણ બેલનું ચિંતન કરવું. પછી પીઠની (તથા કક્ષાની મળી) ચાર પ્રમાર્જનામાં અનુક્રમે “ક્રોધ, માન, માયા, લોભ પરિહરૂં!' એમ ચિંતવવું અને બે પગેની પ્રમાનામાં “પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાયની રક્ષા કરૂં!' તથા Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ર–ગા૦ ૬૨ વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણું કરૂં!”—એમ ચિંતન કરવું. આ પચીસ બેલે અંગના કહેવાય છે, અહીં અંગની મુખ્યતા ગણી તેને અંગપડિલેહણું અને અંગના બેલે કહ્યા છે. (આ મુહપત્તિ પડિલેહણાને વિધિ ગુરૂગમથી જાણીને તે પ્રમાણે કરવા ઉદ્યમ કરે, પડિલેહણું સામાન્ય અનુષ્ઠાન નથી, તેમાં ચિંતન કરવાના પચાસ બેલેનું સ્વરૂપ ખ્યાલમાં લેતાં સ્પષ્ટ જણાય તેવું છે કે એ આત્મશુદ્ધિનું પરમ કારણ છે.) શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – " जइवि पडिलेहणाए, हेऊ जिअरक्वणं जिणाया य । તવિ રૂપં માન-નિઝં(જં) તત્યે મુળી વિંતિ શ” ભાવાર્થ-“જે કે પડિલેહણના કારણે સામાન્ય રીતિએ તે જીવરક્ષા અને જિનાજ્ઞાનું પાલન છે, તે પણ તે મન રૂપી માંકડાને વશ કરવા માટે છે–એમ શ્રી જિનેશ્વરદેવે કહે છે.” માટે જ રાત્રિના સમયે પણ મુહપત્તિ પડિલેહવાનું વ્યાજબી જ છે. આ પચીસ અંગપડિલેહણાનું બીજું દ્વાર કહ્યું. હવે “પચીસ આવશ્યક રૂપ ત્રીજું દ્વાર કહે છે-- સુબોળ બાગાયું, શિવાજો(H) વારસાવવું ! , પરં શનિવામાં શા” (બાવનિ.-૨૨૦૨) ભાવાર્થ–“કૃતિકર્મ=ગુરૂ વન્દનમાં “બે અવનમન, એક યથાજાત, બાર આવર્તી, ચાર મસ્તક, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ અને એક નિષ્કમણુ”—એમ પચીસ આવશ્યક છે.” તેમાં થનાર =પિતાની વન્દન કરવાની ઈચ્છા પ્રગટ રૂપે જણાવવા માટે “છામિ યમતમને! વંરિક કાળઝાદ નિરારિબાપ”=હે શ્રેમાશ્રમણ ! હું મારી શક્તિપૂર્વક નિષ્પા૫પણે આપને વન્દન કરવાને ઈચ્છું છું.”—એમ કહેતી વખતે “મસ્તક સાથે કટિથી ઉપરના ભાગનું શરીર પણ કાંઈક નમાવવું” તે “અવનત', બે વન્દનમાં બે વાર કરવાથી બે જાણવાં. કથાકાત'="જન્મની જેમ.” એને ભાવાર્થ એ છે કે-જન્મ બે પ્રકારે ગણાય છે. એક માતાની કુક્ષિથી નીકળવું તે મનુષ્યરૂપે પહેલે અને સંસારની માયા રૂપી સ્ત્રીની કુક્ષિથી નીકળીને સાધુ બનવું તે દીક્ષારૂપે બીજે, તે બને વાતે જેવી હોય તેવી આકૃતિઓ ગુરૂવન્દન વખતે પણ કરવી, અર્થાત્ જન્મ વખતે બે હાથ મસ્તકે લાગેલા હોય છે, તેમ વન્દન કરતાં પણ બે હાથ મસ્તકે લગાડવારૂપ કરસંપુટ–અંજલિ કરવી અને દીક્ષા લેતાં એલપદો-ઓઘો અને મુહપત્તિ” ત્રણ જ ઉપકારણે હોય છે તેમ વન્દનમાં પણ તે ત્રણ જ રાખવાં. આને “યથા જાત” કહેવાય છે. આ હેતુથી રજોહરણદિને પણ કઈ કઈ શાસ્ત્રમાં “યથાજાત' નામથી ઓળખાવ્યાં છે. કહ્યું છે કે “ પંર ગદાવાવા, રોપ તવ જયદ.. doorગ-નિ-નિરિકર-કુબરું તદ ર પુરુષો શા ” ભાવાથ–“પાંચ (ઉપકરણો) “યથા જાત છે. એક ચિલપટ્ટો (કટિવએ), બીજું જેહરણ (એ), ત્રીજું–ચાથું ઉનનું અને સુતરાઉ બે નિષદ્યા (આજકાલ ઓઘા ઉપર વિંટાતાં સુતરાઉ નિશથિયું અને ઊનનું એઘારીયું) અને પાંચમી મુખવસ્ત્રિકા.” ૬૯. આ આવશ્યક સ્પષ્ટ સમજાય તે માટે મૂળ ગ્રંથ કરતાં કઈક વિસ્તૃત લખ્યાં છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૩ બ૦ ૩-દિનચર્યા–ગુરૂવન્દનને વિધિ : રપ આવશ્યકે ] એમ ચલપટ્ટો, રજોહરણ અને મુહપત્તિ એ ત્રણ “યથાજાત છે. અહીં જન્મની જેમ “યથા જાત” થઈને કરવાનું માટે વન્દનને પણ “યથા જાત” કહેવાય, એમ (મસ્તકે હાથની અંજલિ તથા ત્રણ ઉપકરણે સિવાય ત્યાગ તે) બે વન્દનનું ભેગું “એક યથા જાત” જાણવું. ગુરૂવન્દન કરતાં, ગુરૂના ચરણોમાં તથા પિતાના મસ્તકે હાથે સ્પર્શવારૂપ ચેષ્ટા કરવા, તેને “આવ” કહેવાય છે. તે “અદો કા અને સત્તા છે! નવા ' પદે લતી વખતે કરાય છે. તેમાં પહેલાં ત્રણ બબ્બે અક્ષરોનાં છે, માટે તેને પહેલો અક્ષર બેલતાં બે હથેલીઓ ઉંધી કરીને દશેય આંગળીથી સંપૂર્ણ ગુરૂના ચરણે (એઘા ઉપર કે ચરવળા–મુડપત્તિ ઉપર) અને બીજો અક્ષર બોલતાં બે હથેલીઓ સાથે દશેય આંગળી સવળી (મુખ સન્મુખ) કરીને લલાટે સ્પર્શ કરવો, એમ “ગોર એ બે અક્ષરોના ઉચ્ચારનું એક, “+” એ બે અક્ષરે બેલતાં પણ એ જ પ્રમાણે બે હથેલીઓ-આંગળીઓ સહિત ગુરૂચરણે અને મસ્તકે લગાડવાથી બીજું, અને “ ' એ બે અક્ષરો બોલતાં પણ તે જ પ્રમાણે કરતાં ત્રીજું આવર્ત થાય. આ ત્રણેય આવર્તે પછી “પાઠ બોલતાં ગુરૂચરણે (એવા ઉપર) મસ્તકને લગાડવું લલાટથી સ્પર્શ કરો. પછી “જ્ઞાને એ ત્રણ પૈકી પહેલે અક્ષર બોલતાં પૂર્વની જેમ હથેલીઓ ગુરૂચરણે ( એવા ઉપર) સ્પર્શવી, પછી તુર્ત જ સવળી કરી લલાટ તરફ લઈ જતાં બીજો અક્ષર બોલતાં વચ્ચે જ સહજ અટકાવવી અને ત્રીજો અક્ષર બેલતી વખતે લલાટે પવી; એમ આ ત્રણ અક્ષરનું ચોથું આવર્ત થાય છે. પાંચમા આવર્તમાં “aaf” એ ત્રણ અક્ષરોના ઉચ્ચાર વખતે, અને છઠ્ઠા આવર્તમાં “બં=ને !” એ ત્રણ અક્ષરે ઉચ્ચારતાં પણ એ જ રીતે કરવું. આ થું, પાંચમું અને છડું–આવત ત્રણ ત્રણ અક્ષરોના ઉચ્ચારવાળું છે. તેથી તે ત્રણ આવર્તામાં એટલું વિશેષ છે કે–ત્રણમાંને વચ્ચે અક્ષર બોલતાં લલાટ તરફ લઈ જવાતી હથેલીઓને સવળી હૃદય આગળ-વચ્ચે જ સહજ અટકા વવી. એક વન્દનમાં છે અને બંનેનાં મળી કુલ આ બાર આવર્તી થાય છે. ( છઠ્ઠા આવર્ત પછી, વામિ માસનો પાઠ બેલતાં પણ “સંજાણની જેમ મસ્તક ગુરૂચરણ (ઘા) ઉપર લગાડવું) પછી “ રક્ષર =ચાર શિર' અર્થાત્ બે બે વખત મસ્તક નમાવવારૂપ શિષ્ય અને ગુરૂની ક્રિયા” તેમાં જ્ઞાતિ નામો રેસિવ વકીમ પાઠ બેલતાં શિષ્ય ગુરૂચરણે સંપૂર્ણ મસ્તક નમાવે તે એક “શિષ્યનું શિર, તથા વન્દનસૂત્રના અર્થમાં કહીશું તે ગુરૂના ઉત્તર પૈકી “ગનવિ લાઈન તુજ બોલતાં ગુરૂ પણ શિષ્યને કાંઈક મસ્તક નમાવે તે એક “ગુરૂનું શિર,' એમ ગુરૂ-શિષ્યનાં મળી એક વન્દનનાં બે અને બે વન્દનનાં “ચાર શિર૦ જાણવાં. ત્રિગુપ્ત ગુરૂવન્દનમાં મન, વચન અને કાયાની એકાગ્રતા' રૂપ ત્રણ ગુપ્તિ. અર્થાત વન્દન કરતાં મનની એકાગ્રતા, વચનથી વન્દનસૂત્રના પાઠને અખલિત–શુદ્ધ ઉચ્ચાર, અને કાયાથી અવનત-યથા જાત-આવર્ત-શિર્ષ વગેરેનું સંપૂર્ણ આચરણ એમ મન, વચન અને કાયાને વન્દન સિવાયના અન્ય વ્યાપારમાંથી રોકવાં તે “ત્રણ ગુપ્ત' સમજવાં. “ કુર=ગુરૂના આસનથી ચારેય દિશામાં સાડા ત્રણ હાથ સુધીની જગ્યાને “ગુરૂને અવ ૭૦. કેટલાક આચાર્યોના મતે “સંઘર્ષ અને “ત્તમ રહમાલમ દેવમં બે પાઠે બોલતાં એક વન્દનમાં બે વખત શિષ્ય પિતાનું મસ્તક ગુરૂચરણે લગાડે, તે બે વન્દનનાં ચાર જાણવાં. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૪ [ ધ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ કર ગ્રહ' કહેવાય છે, શિષ્ય એ અવગ્રહની બહાર-દૂર રહીને વિનય કરવાના કહ્યો છે અને શારીરિક સેવા, વન્દન વગેરે કરવા આજ્ઞા માગીને અવગ્રહમાં પેસવાનું કહ્યું છે. એ નિયમ પ્રમાણે ઉપર જણાવ્યાં તે આવર્તી (કરતાં ગુરૂચરણેામાં મસ્તકના સ્પ) માટે અવગ્રહમાં જવું જરૂરી છે, માટે અનુજ્ઞાળ મે નિશä’=મને મિત (સાડા ત્રણ હાથપ્રમાણ) અવગ્રહમાં પ્રવેશની આજ્ઞા આપા !' એમ રજા માગી, ‘નિસીદ્દી’ કહીને પ્રવેશ કરે અને ત્યાં અહા, કાય વગેરેથી કરવાનાં છ આવર્તો પૂણુ થતાં ‘આસ્તિત્રાપ' પાઠ મેલતાં બહાર નીકળે. એમ આવર્તો માટે ગુરૂના અવગ્રહમાં એ વન્દનામાં બે વખત પેસવું તે ‘એ પ્રવેશ' જાણવા. ‘વ નિમળ' અવગ્રહમાંથી બહાર નીકળવું તે ‘નિષ્ક્રમણ' કહેવાય છે. પહેલા વન્દેનનાં છ આવર્તો પૂર્ણ કરી આસ્લિમ’ પાઠ ખેલતાં અવગ્રહની બહાર નીકળે તે એક નિષ્ક્રમણ જાણુ. ખીજા વન્દેનમાં નીકળવાનુ નહિ હોવાથી ‘બાવલ્લિકાર્’ પાઠ પણ ખેલાતા નથી, સમ્પૂર્ણ વન્દન સુધી અવગ્રહમાં જ રહેવાનુ છે, માટે પ્રવેશ એ અને નિષ્ક્રમણ એક જ કહ્યુ છે. જો કે ખીજી વન્દન પૂર્ણ થયા પછી ખહાર નીકળવાનું હોવા છતાં તે નિષ્ક્રમણ' વન્દનને માટે નહિ હાવાથી વન્દન—આવશ્યકમાં ગણાતુ નથી. એમ એ અવનત, એક યથાજાત, ખાર આવતા, ચાર શિષ, ત્રણ ગુપ્ત, એ પ્રવેશ અને એક નિષ્ક્રમણ મળી ‘પચીસ આવશ્યક' નામનું ગુરૂવન્દનનું ત્રીજું દ્વાર કહ્યું. હવે શિષ્યે ગુરૂને પ્રશ્નો પૂછવા રૂપ છ સ્થાનકા કહે છે. 46 इच्छा य अणुन्नवणा, अव्वाबाहं च जत्त जवणा य । वराहखामणा विअ, वंदणदायस्स छट्टाणा ॥ १ ॥ 99 (1॰મારો૦-૧૨ ) ભાવાથ “ઈચ્છા, અનુજ્ઞા, અવ્યાખાધા, સયમયાત્રા, સમાધિ તથા અપરાધની ક્ષમા માગવી–એ છને અંગે તે તે પાઠથી શિષ્ય પ્રશ્ન કરે, તે શિષ્યનાં છ સ્થાનરૂપ ગુરૂવંદનનુ ચેાથું દ્વાર સમજવુ.” એ પ્રશ્નોના ગુરૂ ઉત્તર આપે તે ‘છ ગુરૂવચને’ આ પ્રમાણે છે– छंदेणऽणुजाणामि, तहत्ति तुर्भपि वट्टए एवं । 66 अहम खामि तुमं, आलावा बंदणरिहस्स ॥ १ ॥ " (નવસારો૦-૨૦૨) ભાવા – ૧-જેવી ઇચ્છા, ૨-અનુજ્ઞા આપુ' છુ, ૩-તેમ જ છે, ૪-તને પણ વતે છે ?, ૫–એ જ પ્રમાણે છે અને ૬-હું પણ તમાને ખમાવું છું, એમ ગુરૂના ઉત્તરા જાણવા. શિષ્યગુરૂના આ પ્રશ્નો અને ઉત્તરાનુ વિશેષ સ્વરૂપ ચાલુ અધિકારમાં જ આગળ વન્દેનસૂત્રની વ્યાખ્યામાં તે તે સ્થાને કહેવાશે. હવે ગુરૂવન્દન કરવાથી થતા ‘છ ગુણા’ કહે છે. “ विणयोवयार माणस्स -भंजणा पूअणा गुरुजणस्स । तित्राण य आणा, सुअधम्माराहणाऽकिरिआ ॥ १ ॥ " (પ્રવ॰સારી-૨૦૦) LC ભાવા — ૧-વિનયાપચાર, ર–માનના ભંગ, ૩-ગુરુની પૂજા, ૪-જિનાજ્ઞાનું પાલન, ૫- શ્રુતધર્માંની આરાધના અને ૬-અંતે મેાક્ષ, એ ‘છ ગુણા ગુરુવન્દનથી થાય છે.” તેમાં એક વિનયે પચાર=વિનય એ જ ઉપચાર' તે રૂપ ભિકતિવશેષ, અર્થાત્ ગુરુવંદનથી વિનયરૂપ ભકિત થાય છે, બીજો પેાતાનુ અભિમાન નાશ પામે છે, ત્રીજો અભિમાન રહિત આત્માએ વિનીતભાવે વન્દન કરવાથી ‘ગુરુજનાની સુંદર પૂજા (સેવા)' થાય છે, ચાથા ધર્મનું મૂળ Page #528 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–ગુરૂવન્દનમાં આચાર્યાદિ પાંચ વદનીયનું સ્વરૂપ ] ૪૩૫ વિનય છે માટે મેક્ષાથીએ વિનય કરવો એ શ્રીજિનેશ્વરની આજ્ઞાનું પાલન થાય છે, પાંચમે જ્ઞાનીને વન્દન કરવાથી જ્ઞાનની પૂજારૂપ શ્રુતજ્ઞાનની પારાધનાને લાભ થાય છે તથા છઠ્ઠો અનુક્રમે કેવલજ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત કરી છેડા કાળમાં જ સર્વ ક્રિયાના નાશ રૂપ “અક્રિયા એટલે મોક્ષ થાય છે. એ ગુરુવન્દનથી થતા છ ગુણેનું છટકું દ્વાર કહ્યું. હવે સાતમું કહે છે કે “ વારિક કવન્સાઇ, પવિત્તિ થેરે તહેવ રાgિ yufé જિર્મ, સાયન્ચે નિરાઇ શ"(ાવસાર ર૦–૨૨) ભાવાર્થ–“આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક –એ પાંચને કર્મની નિરા કરવા માટે વદન કરવું.” આચાર્ય વગેરેનું સ્વરૂપ (આવનિર્યુક્તિમાં) ટૂંકાણમાં કહ્યું છે કે વંવિહંગાથા, વારમા ત પમાડંતા . વાયા રંસંતા, ગારિયા તે યુવંતિ ” " बारसंगो जिणक्खाओ सज्झाओ कहिओ बुहेहिं । - तं उवइसंति तम्हा, उज्झाया तेण वुच्चंति ॥१००१॥" “ તવલંનમણું, વો કોન તત્ય તં વા (દુ) નિ, સાત્તિો પવી ૩ ૨૦૦૪ો” “ શિખા grો, પરિવાવારિ ત્યેલું जो जत्थ सीयइ जई, संतबलो तं थिरं कुणइ ॥१२०७॥" ભાવાર્થ–“જ્ઞાનાચાર, દર્શનચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર,-એ પાંચ આચારેનું પાલન કરનારા, અન્ય જીને એ પાંચ આચારોના ઉપદેશ વડે પ્રકાશ કરનારા અને પડિલેહણાદિ ક્રિયાઓ દ્વારા એ આચારોનું પાલન કરીને દેખાડનારા હોવાથી “આચાર્ય કહેવાય છે, (આચાયંના ૩૬ ગુણે ૩૬ પ્રકારે શાસ્ત્રમાં કહ્યા છે તે પણ સંબોધ પ્રકરણદિથી જાણવા) શ્રીજિનેશ્વરે અર્થથી કહેલાં અને ગણધર ભગવંતરૂપ બુદ્ધોએ (જ્ઞાનીઓએ) સૂત્રરૂપે રચેલાં શ્રીબાર અંગો. કે જે સ્વાધ્યાય કહેવાય છે, તેને ઉપદેશ (પઠન-પાઠન) કરનારા-કરાવનારા ‘ઉપાધ્યાય કહેવાય છે. ‘તપ, સંયમ વગેરેની આરાધનામાં અર્થાત્ જે આત્મા જે આરાધનાને માટે યોગ્ય હોય, તે આત્માને તે તે આરાધનામાં પ્રવર્તાવે () અને જે આરાધનામાં જે અયોગ્ય (અશકત) હિય તેને તેમાંથી રેકે, એમ ગણની (સાધુ સમુદાયની) સંભાળ કરનારાને “પ્રવર્તક ” કહ્યા છે. પ્રવર્તકે આરાધનામાં જોડેલા જે સાધુઓ છતી શક્તિએ પણ તેમાં પ્રમાદ કરે, તેઓને તે આરાધનામાં પુનઃ સ્થિર કરનારા (જોડનારા) 9“સ્થવિરે” કહેવાય છે. (૪)” અહીં વન્દનીયમાં “ગણાવછેદકીને ગણ્યા નથી, તો પણ ચાર્યાદિની જેમ ગચછને ઉપકારક હોવાથી તેઓને પણ વન્દનીયમાં ગણવા. આવ૦ નિયુક્તમાં કહ્યું છે કે ૭૧. સ્થવિરના ત્રણ પ્રકારે છે. સમવાયાંગ નામના ચોથા અંગ સુધીના સુત્ર–અર્થને, જાણનારા જ્ઞાનસ્થવિર દીક્ષા પર્યાય વીસ વર્ષના કે તેથી વધુ હોય તેઓ “પર્યાયસ્થવિર અને જન્મથી સી-તેર કે વધુ વર્ષની ઉંમરવાળા હોય તેઓ “વયસ્થવિર’ કહેવાય છે, Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ [ ૧૦ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા૦ ૬ર " उद्धावणा पहावण, खित्तोवहिमग्गणासु अविसाई । सुत्तत्थतदुभयविऊ, गणवच्छो एरिसो होइ ॥१॥" (गा०११९५ वृत्ति) ભાવાર્થ-“સૂત્ર, અર્થ અને તંદુભય (સૂત્રાર્થ –એ ત્રણેય પ્રકારે શ્રતના જાણુ-ગીતાર્થ, સર્વ ગણુને (સાધુસમુદાયને) માટે ક્ષેત્ર (વસતિ), ઉપાધિ (વઆદિ), તથા આહાર આદિ સંયમમાં ઉપગી સર્વ સામગ્રી મેળવવા માટે સતત વિહાર કરનારા (ફરનારા) અને વારંવાર પરિશ્રમ કરવા છતાં જરાય વિષાદને (નિરૂત્સાહને) નહિ કરનારા, એવા ગણાવચછેદક કહેવાય છે. (આની ટીકામાં ગણવછેદકને સ્થવિરની સાથે ગણ્યા છે, અને ભાષ્યની અવસૂરીમાં રત્નાધિકને જ ગણુવચ્છેદક કહ્યા છે.) એ આચાર્ય વગેરે પર્યાયથી ન્યૂન હોય તો પણ વન્દનીય છે. પાંચમા ચારિત્ર પર્યાયથી જે અધિક હોય (મોટા હોય) તે બધા રત્નાધિક કહેવાય, એવા રત્નાધિકને પણ સાધુએ વન્દન કરવું. (શ્રાવકને તે સર્વ સાધુ વદનીય છે.) આવશ્યકચૂર્ણ માં અન્ય આચાર્યોના મતે એમ પણ કહ્યું છે કે-“અને જુન મતિ-અન્ની લિ નો તાવો સાથणिओ सो वंदेअव्वो, रायणिओ नाम जो नाण-दसण-चरण-साहणेसु सुट्ठ पयओ त्ति ॥" ઉત્તર અર્થ૦) અર્થ-“ બીજા પણ જે તથાવિધ રત્નાધિક હોય તેમને વન્દન કરવું. રત્નાધિક એટલે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાધનામાં સુંદર પ્રયત્નવાન હય.” (તાપર્ય કે-તે ન્હાના હેય તે પણ વન્દન કરવું) એ “પાંચ વન્દનીય રૂપર ગુરૂવંદનનું સાતમું દ્વાર કહ્યું. હવે આઠમા દ્વારથી પાંચ “અવનીયનું સ્વરૂપ કહે છે. “ viણ ગોગો, ફોફ તહેવ સંસા . ___ अहछंदो वि अ एए, अवंदणिज्जा जिणमयंमि ॥१॥"(संवोधन गुर्वधिलगा०८) ભાવાર્થ-“પાસન્ધ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને યથાઈદ-એ પાંચ પ્રકારના સાધુને જૈન આગમમાં અવન્દનીય કહ્યા છે.” તેમાં પાસસ્થાનું સ્વરૂપ આ પ્રમાણે છે-જ્ઞાનાદિ ગુણોની પાસે ( બાજુમાં) રહે (અર્થાત્ જેનામાં વાસ્તવિક જ્ઞાનાદિ ગુણ ન હોય) તે “પાર્થરથ, અથવા મિથ્યાત્વ વગેરે કર્મબંધનાં કારણરૂપ “રા' (બંધ)માં રહે (૨મે) તે “રારા' આ બન્નેને ‘પાસન્થ” કહેવાય છે. “ સો વાર વિહો, સવે રેસે જ દોર નાથવો. ___ सव्वंमि नाणदंसण-चरणाणं जो उ पासम्मि ॥१॥" “ તેમ જ સભ્યો, સિનામિહાપંë રા. नीयं च अग्गपिंडं, भुंजइ निकारणे चेव ॥२॥" " कुलनिस्साए विहरइ, ठवणकुलाणि य अकारणे विसइ । संखडिपलोयणाए, गच्छइ तह संथपं कुणइ ॥३॥" (संबोधपगुर्वधि०गा०९तः११) ભાવાર્થ-બતે પાસë બે પ્રકારે છે, એક સર્વથા પાસ અને બીજે દેશથી પાસ. તેમાં જ્ઞાનાદિ ગુણેની પાસે રહે ( જેનામાં એ ગુણે ન હેાય –માત્ર વેષધારી હોય તે “સર્વ પાસë અને જે નિષ્કારણે શય્યાતરને પિંડ, અભ્યાહુતપિંડ (સામે લાવેલાં આહારદિ), રાજપિંડ, નિત્યપિંડ કે અગ્રપિંડને વાપરે; અમુક કુલેની (ઘરની) નિશ્રાએ Page #530 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩–દિનચર્યા–ગુરૂવન્દનમાં પાંચ અવનીયનું સ્વરૂપ ] ૪૭૭ ( આધારે ) જીવે, સ્થાપનાકુળામાં નિષ્કારણુ વહારે, સ`ખડી (જમણવાર ) શેાધતા રહે અને પૂર્વ પશ્ચાત્ય સ્તવ ( ગૃહસ્થાની પ્રશ ંસા) કરે, તે ‘દેશપાસત્થા’ જાણવા. અહીં સાધુ જે મકાનમાં રાત્રે ઉંઘે કે પ્રતિક્રમણ કરે, તેના માલિકના પિડ શય્યાતરપિંડ કહેવાય, ગૃહસ્થે સામે આવેલા આહારાદિ અભ્યાહ્તપિંડ કહેવાય. અમાત્ય-મંત્રી-શેઠ-સેનાપતિ વગેરે સપ્તાંગ રાજ્યવાળા રાજાના પિંડ તે રાજપિંડ કહેવાય, હમેશાં એક જ પ્રકારના અમુક જ આહારાદિ તે નિત્યપિંડ અને તૈયાર થયેલા આહારાદિ ઉપરના ( તર-તાને ) પ્રથમ પિંડ તે અપિંડ કહે. વાય. વળી · અમુક ઘાને ( ગૃહસ્થાને ) મેં ધમી ખનાવ્યાં છે, માટે તે મારાં ભકત છે’એમ માનીને તેના જ ઘરાને પિંડ લેવા તે કુલનિશ્રા અને પાક સાધુ આવે તેને માટે કે આચાયાંદિ ગચ્છપતિ વગેરેને માટે નિશ્ચિત કરેલાં (દરાજ જેને ત્યાં સ સાધુ ન જાય પણ કારણે જ જાય ) તે સ્થાપિત કુલ કહેવાય, વળી સામુદાયિક જમણુને સંખડી કહેવાય તેવા જમણુવારની શેાધ કરતા કે, ગૃહસ્થની આહાર લેતાં પહેલાં કે પછીથી પ્રશંસા કરીને આહાર લે, તે સંસ્તવપિંડ કહેવાય : ઇત્યાદિ પિંડને વાપરનાર સાધુને ‘દેશપાસથેા ’ ૦૨ : જાણવા. 6 હવે ‘એસન્ન ’ નુ સ્વરૂપ કહે છે. પ્રમાદને લીધે મેાક્ષમાર્ગમાં થાકેલાની જેમ ક્રિયામાં નિરૂત્સાહી (ક્રિયાદરિદ્રી) હાય તે આસન કહેવાય છે. તેનું સ્વરૂપ સમેધ પ્રકરણમાં કહ્યુ` છે કેગોસનો વિ તુવિદ્દો, સબ્વે તેણે ય તત્વ સiમિ । ૩૪(બ)વદ્ધપીઠનો, વિચામોરે આ નાયો ||” आवस्सयसज्झाए, पडिलेहणज्झाणभिक्खअभत्तट्टे | મળે નિયમો, ટાળે નિશીયળ (બે અ) સુગરૃમરા ૮. ગાવસયાાડું, ન તરફ ગડ્યા વિદ્દીળાિરૂં । . गुरुवयणबलाइ तहा, भणिओ देसावसन्नो ति || ३ || ” ( गुर्वधि ० १२ त० १४ ) ભાવા —“ એસન્ના ’ પણ સર્વ–એસન્ના અને દેશ–આસન્ના એમ એ પ્રકારે છે. તેમાં જે ‘અવધપી જR=સાધુ • ચામાસામાં શયનાદિ માટે એક સળંગ પાટીયા ( પાટ) ઉપર અને તેવુ' ન મળે તેા અનેક પાટીયાંને પણુ વાંસડા—દેદરડા સાથે ખાંધીને તેના ઉપર શયનાદિ કરે તથા દર પખવાડીયે તેને છાડીને-પ્રમાને પુનઃ બાંધે, ’–એવી જિન આજ્ઞા છે, તેને ન પાળે, પખવાડીચે પણ પડિલેહણ ન કરે, અગર જે વારંવારઘણી વખત શયન વગેરે માટે સથારાને પાથરેલા જ રાખે અથવા સંથારો પાથર્યા વિના જ સુઈ રહે, તે દરેક ‘અલખદ્ધપીઠલક ’ કહેવાય : કઇ જગ્યાએ ‘ઘણવદ’ પાઠ છે, ત્યાં એમ સમજવું કે–ચામાસા સિવાયના શેષ-ઋતુખદ્ધ કાળમાં વિના કારણે પાટ-પાટલાદિને ઉપયોગ કરે તે‘ ઋતુબદ્ધ પીઠલક' કહેવાય. ગૃહસ્થે વહેારાવવા માટે મૂકી રાખેલા હાય તે ‘ સ્થાપનાપિંડ,’ સાધુને વહેારાવવાના ઉદ્દેશે વહેલી કે મેાડી 66 ૭૨. આ પાસસ્થા વગેરેનું સ્વરૂપ આ ગ્રંથમાં નથી, છતાં પ્રવચનસારાહારની શ્રૃતિને આધારે કાંઈક લખ્યું છે. પાસસ્થાને કેટલાકા એકાંત ચારિત્રરહિત માને છે તે યુકત નથી. જો તેમ હાય તા સર્વોપાસથે। અને દેશપાસથે! એમ ભેદ જ મ ઘટે? નિશીથસૂણિની સાક્ષી આપીને શ્રી પ્રવચનસારાહારની ટીકામાં પારથને સથા ચારિત્ર વિનાના નહિ પણ મલિન ચારિત્રવાળા કહ્યો છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ [ પ૦ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગાદુર રસોઈ બનાવે કે સાધુના આગમનને ઉદ્દેશીને લગ્નાદિ વહેલા-મોડા કરે છે એમ માને કે સાધુ આવે ત્યારે કરીએ તે ભકિતને લાભ મળે), એમ વહેલ-મેડે બનાવેલે પિંડ “પાભૂતકાપિંડ' જાણ, આ સ્થાપના કે પ્રાકૃતિકા દેષવાળા પિંડેને ગ્રહણ કરનારો “સ્થાપિતકભેગી” કહેવાય; જે આ અવબદ્ધપીઠફલક તથા સ્થાપિતકભેગી હોય તે “સર્વથા અવસગ્ન ” જાણ. જે પ્રતિક્રમણાદિ “આવશ્યક ક્રિયા, રહેવાનું ધર્મશાળાદિ મકાન તે “શય્યા” વાચનામૃછાદિક સ્વાધ્યાય,” તથા વસ્ત્ર-પાત્ર વગેરેનું “પડિલેહણ” ધર્મધ્યાનાદિ “ધ્યાન, આહાર–પાણી લાવવાં તે “ ભિક્ષા,” ભજન કે માંડલિનાં કાર્યો સાચવવાં તે “ભક્તાર્થ' બહારથી ઉપાશ્રયમાં આવવું તે “આગમન,” બહાર જવું તે “નિર્ગમન,” કાઉસગ્નાદિ માટે ઉભા રહેવું તે “સ્થાન, બેસવું તે “નિષદન,” તથા શયન કરવું તે “ત્વવર્તન” એ આવશ્યક વગેરે સાધુના આચારે સર્વથા પાળે નહિ (કરે નહિ) અથવા ન્યૂનાધિક પાળે, એટલે કે- જ્યાં જે વખતે તે ન કરવાનાં હોય ત્યાં તે વખતે કરે, જેમ-તેમ કરે તથા ગુરુના કહેવા છતાં ન કરે, કરે તે ગુરૂને કઠોર શબ્દથી પ્રતિકાર કરીને કરે (વગેરે વિસ્તૃત વિવેચન પ્રવચનસારોદ્ધાર વગેરેમાંથી જેવું); એ રીતિએ આવશ્યકાદિ સાધુસામાચારીમાં જે દરિદ્ર-કંગાલ હોય તેને દેશ એસને કહ્યો છે. (૩) ” - હવે “કુશીલનું સ્વરૂપ કહે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રને ઘાત કરનારા દુષ્ટ આચાર (શીલ)વાળા કુશીલ કહેવાય છે. તેના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ-એમ ત્રણ પ્રકારે નીચે પ્રમાણે કહ્યા છે " कालविणयाइरहिओ, नाणकुसीलो असणे इणमो। निस्संकिआइविजुओ, चरणकुसीलो इमो होइ ॥१॥" “જોઇપૂજે, સગપસિને નિમિત્તમાનવી | હિસાવરવળ, કાળીવ વિનમંતા રા” (સંતોષનગુધિષ–૨૨) ભાવાર્થ-“કાલ, વિનય વગેરે જ્ઞાનાના આઠ આચારોને વિરાધક તે જ્ઞાનકુશિલ અને નિઃશંકિત, નિષ્કાંક્ષિત વગેરે દર્શનના આઠ આચારોથી જે રહિત તે દર્શનકુશીલ જાણવે. ત્રીજા ચારિત્રકુશીલનું લક્ષણ આ પ્રમાણે છે-કૌતુક, ભૂતિકર્મ, પ્રાપ્રશ્ન, નિમિત્ત, આજીવક, કકકુરૂ કાદિ લક્ષણ, વિદ્યા તથા મંત્ર વગેરેના બળથી આજીવિકાને (આહારદિને) મેળવનારો ચારિત્રકુશીલ કહેવાય છે. તેમાં લેકમાં પિતાની ખ્યાતિ–માન મેળવવા કે સ્ત્રી વગેરે બીજાઓને પુત્ર આદિની પ્રાપ્તિ કરાવવા માટે જાહેરમાં વિવિધ ઔષધિઓ મેળવીને (તેનાં) પાણું આપે, સ્નાન કરાવે કે મૂળીયાં વગેરે બાંધવા, તે “કૌતુક સમજવાં, અથવા તે મુખમાં ગેળીઓ નાખીને કાન કે નાકમાંથી કાઢવી, મુખમાંથી અગ્નિ કાઢ વગેરે આશ્ચ ઉપજાવવાં તે, “કૌતુક સમજવાં; તાવ વગેરે બીમારીવાળાની આજુબાજુ ચારેય દિશામાં મંત્રેલી રક્ષા ( ભમ) નાખવી, તે “ભૂતિકર્મ કહેવાય; બીજાએ પૂછવાથી કે વિના પૂછયે તેના મનમાં રહેલા ભાવેને “સ્વપ્નમાં આરાધેલી કઈ વિદ્યાના કહેવાથી કે કર્ણપિશાચિકા કે મંત્રથી અભિષેક કરેલી ઘંટડી વગેરેથી જાણીને” બીજાને કહેવા, તે નિમિત્ત કહેવાય; નિમિત્તશાસ્ત્રના બળે ભૂત, ભાવિ અને વર્તમાન ભાવને કહેવા, તે નિમિત્ત કહેવાય; આજીવક એટલે જાતિ, કુલ, તપ, શ્રત, શીલ્પ, કર્મ અને ગણુએ Page #532 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩-દિનચર્યા–ગુરૂવન્દનમાં પાંચ અવંદનીયનું સ્વરૂ૫] ૪૭૮ સાત વડે દાતાર (ગૃહસ્થ)ની સાથે પિતાની સમાનતા બતાવીને દાતારને પિતાના તરફ આદર વધારીને આહારાદિ મેળવે, તે “આજીવક” કહેવાય. જેમ કે કઈ સાધુ બ્રાહ્મણને કહે કે-હું પણ બ્રાહ્મણ છું, તેથી તેને સાધુ ઉપર પ્રીતિ થાય અને આહારાદિ વસ્તુઓ વહરાવે, એમ જાતિની સમાનતાથી આજીવિકા ચલાવનારે “જાતિ–આજીવક' વગેરે સ્વયં સમજવું. શઠતાથી બીજાઓને ઠગવા તેને “કકકુરૂકા” કહેવાય છે. અન્ય આચાર્યો તે, પ્રસુતિ આદિ રેગમાં ખારપાતન કરાવવું કે પોતાના શરીરે લેધક વગેરેનું ઉદ્દવર્તન કરવું તેને “કક અને સ્નાન કરવું કે સ્ત્રીપુરૂષાદિનાં લક્ષણે કહેવાં તે “કુરૂકા” એમ જુદે જુદે અર્થ કરે છે, જેની અધિષ્ઠાતા દેવી હોય તે “વિદ્યા” અને જેને અધિષ્ઠાતા દેવ હોય તે “મંત્ર” અગર સાધના કરવી પડે તે “વિદ્યા” અને સાધ્યા વિના જ પાઠ (ઉચ્ચાર) માત્રથી સિદ્ધ થાય તે “મંત્ર” જાણ, સામુદ્રિક શાસ્ત્રોક્ત સ્ત્રી-પુરૂષની રેખાઓ-મસ-તલ વગેરે લક્ષણે જોઈ ભૂત-ભાવિ ભાવેને કહેવા તે “લક્ષણ” સ્ત્રી-પુરૂષને પરસ્પર દ્વેષ કરાવે કે દ્વેષ હોય તે મેળ કરાવ, અથવા ગર્ભધારણ કરાવે કે નાશ કરાવે તે “મૂલકમતથા ચૂર્ણ—ગના પ્રયોગ, શરીરશોભા ઈત્યાદિ કૌતુક સમજવું. ચારિત્રને મલિન કરનારા આ કાર્યોને કરનાર સાધુ ચરણકુશીલ જાણવો. હવે “સંસકત’નું સ્વરૂપ કહે છે-સંવેગી-અસંવેગી જે જે સાધુઓ મળે તેની તેની સાથે તે બને (તેના જેવો વર્તાવ કરે) તે “સંસક્ત” જાણ કહ્યું છે કે " पासत्थाईएमुं, संविग्गेसुं च जत्थ मिलई उ । तहिं तारिसओ होई, पिअधम्मो अहव इयरो अ॥११८॥" " सो दुविअप्पो भणिओ, जिणेहिं जिअरागदोसमोहिं । uો ય સંવિત્રિો, સંઝિદ્દિો તાગ ૨૨મા” (માતા). ભાવાથ–“ઉપર કહ્યું તે પાસસ્થાદિની કે સંવિની જેની સાથે મળે ત્યાં ત્યાં તે પ્રિયધમી અથવા અપ્રિયમી થાય તે સંસક્ત, તેના “સંકલિક” અને “અસંકલિષ્ટ' એમ બે ભેદે રાગ-દ્વેષ અને મહાદિને જીતનારા શ્રીજિનેશ્વરોએ કહ્યા છે.” 1 ઉપર કહ્યું તેમ ગુણ અને દોષથી મિશ્ર થઈ જાય તે સંસક્ત કહેવાય. જેમ ગાયના ખાણના ટોપલામાં ખળ, કપાસ વગેરે એઠું–જુઠું અને ચેકનું બધું ભેગું હોય, તેમ સંસકતમાં અહિંસાવ્રતાદિ મૂલગુણે અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણે સાથે ઘણું દોષ પણ હોય, માટે તે સંસકત. તેમાં “પ્રાણાતિપાત, અસત્ય” આદિ પાંચ આશ્ર (પાપ)માં પ્રવૃત્તિ કરનારે તથા ત્રાદ્ધિ આદિ ત્રણ ગારોમાં આસકત, સ્ત્રી પ્રતિસેવી અને ગૃહસ્થનાં ધન-ધાન્ય–ઠેર તેમજ માણસોની સંભાળ રાખનારે ઈત્યાદિ દેજવાળે તે “સંકિલષ્ટ” સંસકન, અને ઉપર કહ્યું તેમ જેની સાથે ભળે-તેના જેવો થઈ જાય તે “અસંકિલન્ટ” સંસકત જાણ “સંકિલન્ટ-સંસક્ત” ધર્મરહિત અને “અસંકિલષ્ટ-સંસકત” ધર્મપ્રિય હોય, એમ સંસકતનું સ્વરૂપ કહ્યું. હવે “યથાઈદનું સ્વરૂપ કહે છે. ગુરુઆજ્ઞા કે આગમની મર્યાદા વિના સર્વ કાર્યોમાં પિતાના અભિપ્રાય પ્રમાણે-જેમ ફાવે તેમ વર્તન કરે, તે “યથા છંદ” જાણ કહ્યું છે કે “કહ્યુત્તમyવÉ, સવિદ માણવા ! Page #533 -------------------------------------------------------------------------- ________________ [ ૦ સં૦ ભા૦ ૧-નવ૦ ૨-ગા૦ કર વત્તિ વત્તેર્ (શીવત્તી), તિને ૨ (તિતિો ય) ફળમો બઢાને શ” (પ્રવસો) ભાવા - ઉત્સૂત્ર, જિનેશ્વરાએ નહિ કહેલુ, પેાતાની બુદ્ધિથી કપેલુ અને આગમને નહિ અનુસરતું ( વિરૂદ્ધ ) આચરણ કરનારા, એવા જે વિરૂદ્ધ ઉપદેશ કરનારા, ગૃહસ્થાનાં કામેા કરનારા-કરાવનારે, તથા તેની પ્રશંસા કરનારા અને વારંવાર ગુસ્સે થનારા; તેને યથાછ ંદ જાણવા. યશ્વાછંદ સાધુ, સૂત્ર વિરૂદ્ધ જિનેશ્વરાએ નહિ કહેલું,—પેાતાની ઈચ્છા પ્રમાણે આચરનારા તથા તેવા ઉપદેશ કરનારી હાવાથી સિદ્ધાંતને અનુસરતા નથી, ગૃહસ્થનાં સાવદ્ય કાર્યો કરવા, કરાવવા અને અનુમેાઢવાવાળા હાય છે, કાઇ સાધુના સ્વપ પણ અપરાધમાં વારંવાર ગુસ્સા કરે છે, પાતે માનેલાં સામાન્ય આલંબનાનાં બ્હાને અયશઆરામી બને છે, વિઈએ વગેરેના લાલુપી હાય છે અને રસગારવ વગેરે ત્રણ ગારવાથી યુકત હાય છે. કહ્યું છે કેपासत्थाइ बंदमाणस्स, नेव कित्ती न निज्जरा होइ । 46 જિમ મેન, કુળદ્ સદ્ન્મજં ચ ॥॥ '' ( શ્રાવ॰નિ૦ ૦ ૨૨૦૮) ભાવા—“ પાસસ્થા વગેરેને વન્દન કરવાથી કીતિ વધતી નથી, કનિર્જરા થતી નથી, માત્ર કાયકષ્ટ થાય છે અને વિશેષમાં અશુભ કર્મોના બંધ થાય છે, ” વધારે શું? તેના સારા સાધુઓને ય વાંદવા યાગ્ય નથી, આવ૦ નિયુક્તમાં કહ્યું છે કેअट्ठाणे पडिआ, चंपगमाला न कीरई सीसे । 66 ૪૮૦ વાસસ્થાડાળેનુ, નટમાળા તદ્દ બપુજ્ઞ ।।???શા ” पक्कणकुले वसंतो, सउणीपारो वि गरहिओ होइ । » अगरहिआ सुविहि, मज्जि वसंता कुसीलाणं ॥ १११२ ॥ ભાવા - અશુચિમાં પડેલી ચંપાના પુષ્પોની માળા પણ મસ્તકે ધારણ કરવા લાયક નથી. તેમ પાસસ્થાદિના સંસર્ગ કરનારા ઉત્તમ સાધુએ પણ પૂજવાલાયક નથી. ચાંડાલાદિ હલકાં કુળવાળાની સેામતથી ચૌદ વિદ્યાના પારગામી પણ નિંદાપાત્ર બને છે, તેમ પાત્યાદિ દુરાચારીઓના સેાખતી સારા સાધુએ પણ નિાપાત્ર બને છે. ” (આ વિષયમાં આવશ્યકનિર્યું કિત---વન્દન અધ્યયનમાં વિસ્તૃત પ્રશ્નાત્તરી છે. શાસનને નુકશાન વગેરે થાય તેવા વિશિષ્ટ કારણ સિવાય પાસસ્થા વગેરેને વન્દન કરાય નહિ. હા, કોઈ વિશિષ્ટ કારણે માત્ર બાહ્ય દેખાવ માટે દ્રવ્યવન્દન કરવાના નિષેધ નથી, પણ સુસાધુ માનીને ભાવપૂર્વક કનિરાદિના ઉદ્દેશે વન્દન ન કરાય, તેવા કેાઇ વિશિષ્ટ કારણે તે દેખાવ પુરતુ વન્દન ન કરવાથી શાસનને નુકસાન થાય, વગેરે સ્યાદ્વાદને સમજીને “ કારણે નિષ્કપટી હવુ, સુણા સતાજી; એ આણા છે તત, ગુણવતાજી.” એ પૂર્વ ઉપા॰ મહારાજના વચનને અનુસરવામાં હિત છે. ૪) એ ગુરુવન્તનનું પાંચ અવન્દનીયરુપ આઠમું દ્વાર કહ્યું, હવે નવમું દ્વાર કહે છે. EK 44 ૭૩. શ્રી આવશ્યકનિર્યુક્તિની ચર્ચાના ભાવાર્થ એ છે કે–જ્ઞાન, દર્શીન અને ચારિત્ર વગેરેને કારણે કાઈ વાર પાસસ્થા વગેરેને પણ વન્દન કરવું, તેઓ ચારિત્રથી મલિન છે, છતાં સંથા દર્શન (સમક્તિ)થી ભ્રષ્ટ જ છે, એમ નથી. વળી ‘પ્રભુને કહેલા સાધુવેષ ધારણ કરનારા હોય તે સાધુ જ છે, માટે આપણે તે પૂજ્ય છે’–એમ કહીને કારણુ વિતા પશુ વન્દન કરવું અનુચિત છે. તે વેષને વન્દન Page #534 -------------------------------------------------------------------------- ________________ પ્ર૩-દિનચર્યા–ગુરૂવન્દનમાં પાંચ અવનનીય : પાંચ ઉદાહરણ ] ૪૮૧ પાંચ પ્રકારનાં વન્દનમાં દ્રવ્ય અને ભાવ વન્દનના ભેદને સમજાવવા માટે પાંચ ઉદાહરણ કહ્યાં છે. તેમાં ૧-ગુરુના ગુણેની સ્તુતિ કરવી તે સત્કારવન્દન, ૨-દ્રવ્યથી રજોહરણદિને ધારણ કરવાં-ભાવથી જ્ઞાનાદિ ગુણેને ધારણ કરવા તે ચિતિ (સંચયરૂ૫) વન્દન,૭-વાંદણુનાં આવ વગેરે સાચવી વિધિથી વન્દન કરવું તે આવતવન્દન, ૪–મસ્તક નમાવવું વગેરે નમસ્કારવન્દન, અને પ-વિનય કરે તે વિનયવન્દન કહેવાય છે. ગુરુવન્દનભાગ્યમાં અને શ્રીઆવશ્યકનિર્યુક્તિ વગેરેમાં આ પાંચેય વન્દનોનાં અનુક્રમે “વન્દનકર્મ, ચિતિકમ, કૃતિકમ, પૂજનકર્મ અને વિનયકર્મ-એવાં નામો આપ્યા છે, તેનું દ્રવ્ય અને ભાવથી સ્વરૂપ સમજાવવા અનુક્રમે ૧-શિતલાચાર્યનું, ૨-ફુલકાચાર્યનું, ૩-કૃષ્ણજી અને વીરકનું, ૪-બે રાજસેવકેનું, અને ૫કરવામાં આવે, તે જમાલી વગેરે નિદ્દાને પણ વન્દન કરવાને પ્રસંગ આવે. અહીં એ પ્રશ્ન થાય છે કે-“અપરિચિત સાધુના આચાર-વિચાર જાણ્યા ન હોય તેને વજન કરવું કે નહિ? વળી સાધુઓના ભાવને કોણ જાણી શકે? સાધુ જેવી પ્રવૃતિ કરનારા છતાં વિનયનની જેમ અભવ્યો પણ હોય અને બહારથી શિથિલ દેખાતાં છતાં સાધુતાના રાગી-ઉતમ પણ હેય.” એનું સમાધાન એ છે કે –“ પૂર્વ જોયેલા કે નહિ જાણેલા અપરિચિત સાધુને પણ પ્રથમ સત્કાર-સન્માન કરવાનો નિષેધ નથી, સત્કાર કરનારને વિનયગણ જેને કદાચ તે સાધુને શિથિલતામાંથી સન્મા આવી જવાનો સંભવ છે. ગુરૂવન્દનાદિ વિશિષ્ટ વ્યવહાર તે તેની ઉતમતાને જાણ્યા પછી જ કરવો.. પરિચિત સાધુ માટે છે, જે તે ઉઘતવિહારી હેય તે અભુત્થાન–વન્દન વગેરે સઘળે વ્યવહાર કરે અને શિથિલવિહારી હોય તો સકારાદિ પણ ન કરવું. કઈ ગાઢ કારણે, તેમના પર્યાય-બ્રહ્મચર્ય—સમાજમાં તેમનું મહત્ત્વ–પીઠબળક્ષેત્રબળ-કાળબળ કે તેમના આગમબળને વિચાર કરીને, ગુરલાઘવતા(લાભહાનિ)ને વિચાર કરતાં જેમ ઓછું નુકશાન અને વધુ લાભ થાય તેમ સત્કાર, સન્માન કે વદન પણ કરવું.” કોઈ પ્રશ્ન કરે કે“તીર્થકરની પ્રતિમા નિગુણી છે, છતાં તેમાં ગુણોને આરોપ કરીને પૂજન કરાય છે, તેમ ગુરૂને પણ ગુણવાન માનીને વન્દનાદિ કરે એમાં શું વાંધો ?” તેના સમાધાનમાં જણાવવાનું કે-“તે પ્રશ્ન વ્યાજબી નથી, કારણ કે- તીર્થકરની મૂર્તિમાં ગુણરોપણ કરીને પૂજવા છતાં અવગુણનું પોષણ થતું નથી, શિથિલાચારીમાં અવગુણ હોય છે તેથી તેનું વિણ થાય છે, તેથી તેને તથા વન્દનાદિ કરનારને દુર્ણ હનું પોષણ કરવા-કરાવવા રૂપ અહિત થાય છે. હા, અપરિચિત પાસત્યાદિને પણ નિષ્પક્ષપાતપણે ચકાસી જવા છતાંય છદ્મસ્થપણાને લીધે તેમનાં દૂષણ જાણવા-જોવામાં ન આવે, અને તેથી સુસાધુ માનીને ઉપાસના કરે તે કરનારને લાભ થાય, પણ દૂષણે જાણવા જેવા “છતાં ઉપાસના કરે તે ભલે ભાવ રાદ્ધ હોય, પણ બંનેનું અહિત થાય જ છે; માટે જ” અભવ્ય ગુરૂએથી પણ, તેઓને અજાણપણાથી શુદ્ધ માનીને ઉપાસના કરનારાઓ તરી ગયાનાં અને જાણ થતાં જ પિતાના ઉપકારી હેય-ગુરૂ હાય-શિષ્ય હાયસ્વજનસંબંધી હોય કે ગચ્છના આચાર્ય હોય, તેવાને પણ ત્યજી દીધાનાં દૃષ્ટાન્ત શાસ્ત્રમાં મળે છે. ” અહીં એમ પ્રશ્ન થાય કે-“ જે અવનનીય પાસત્ય વગેરે છે તેઓનું જીવન તો સમાજ ઉપર જ છે, જે તેને છોડી દેવામાં આવે તે તે બીચારાનું શું થાય ? આંગણે આવેલા ભિખારીને પણ નિરાકા નહિ કરવાને શ્રાવકને આચાર છે, તે અનુકંપબુદ્ધિથી પાસસ્થાદિની સેવા કરવામાં શું છે ?” એનું સમાધાન એમ સમજવું કે-“ એવા કપાત્રને તે અનુકંપાના પાત્ર પણ નથી માન્યા. ભિખારીને ટુકડે આપવાથી તે જૈનશાસનને નુકશાન થતું નથી, પણ ઊલટી જેનોની ઉદારતા, દયા વગેરે ગુણેની પ્રસિદ્ધિ થાય છે; જ્યારે પાસત્યાદિને સહાય કરવાથી તેઓ દ્વારા સાધુતાની–શાસનની અપકીતિ થાય છે, તેઓનાં માયા-કપટ વગેરે દૂષણે પોષાય ૬. Page #535 -------------------------------------------------------------------------- ________________ જ ૪૮૨ [[ ધ સં૦ ભા૧-વિ૦ ૨-ગા૦ દર શાખ તથા પાલકનું એમ પાંચ દષ્ટાન્ત શાસ્ત્રોમાં કહેલાં છે. કહ્યું છે કે હ મારે ઘંટા-ચારોળss નમન-વિજf . સારું-હુ-શબ્દ-સેવા-ચ-૩૯હરના શા” ભાવાર્થ-૧૧-વન્દન, ૨-રજેહરણ આદિ સંગ્રહ, ૩–આવર્ત (વાંદણું), ૪-નમસ્કાર અને પ–વિનય,-એ પાંચ પ્રકારનાં “દ્રવ્ય અને ભાવ” વન્દનેમાં અનુક્રમે ૧-શીતલ, ૨-ક્ષુલ્લક, ૩-કૃષ્ણ, ૪–સેવક અને પ–પાલકનાં ૭૪ ઉદાહરણે જાણવાં.” એ ગુરૂવન્દનમાં પાંચ ઉદાહરણરૂપ નવમું દ્વાર કહી “ગુરૂ અવગ્રહનું દસમું કહે છે. ગુરૂ મહારાજના આસનની ચારે બાજુ સાડાત્રણ હાથ સુધીની જગ્યાને “ગુરૂને અવગ્રહ કહેવાય છે, તેનું સ્વરૂપ ચાલુ અધિકારમાં જ આગળ વન્દનસૂત્રના અર્થોમાં કહેવાશે. છે, એમ ઘણું નુકશાન છે. ૫. ઉપા. મહારાજ કહે છે કે- “દેપ કુપાત્રે પાત્રમતિ એ, નહિ અનુકંપા માન રે ભવિકા” અર્થાત-કુપાત્રમાં પાત્રતાની બુદ્ધિ કરવી તે અનુકંપા નથી, પણુ તેના દુર્ગણને પિપણુ કરવા રૂપ દોષ છે. અનુકંપાદાન દયાપાત્રને માટે છે, બાકી અવગુણીની ભિક્ષા તો “પૌરષશ્રી' કહી છે, આપનારને પણ નુકશાન કરે છે, માટે સર્વત્ર શાસ્ત્રકથિત વચનમાં વિવેકને આદર કરવો. ૭૪. ૧, શીતલાચાય—આ નામના એક જૈનાચાર્ય હતા, તેમની બહેનના ચાર પુત્રોએ અન્ય ગુરૂ પાસે દીક્ષા લીધી હતી. એક વખત તેઓ (પિતાના મામા ) શીતલાચાર્યને વન્દન કરવા માટે નીકળ્યા, માર્ગમાં વિલંબ થવાથી શીતલાચાર્ય હતા ત્યાં ન પહોંચી શકવાથી રાત્રિએ ગામની બહાર એક સ્થાનમાં રહ્યા અને પિતાના આગમનના સમાચાર શ્રી શીતલાચાર્યને પહોંચાડયા. શીતલાચાર્ય ખૂશી થયા અને સવારે “હમણાં આવશે-હમણાં આવશે' એમ રાહ જોવા લાગ્યા. અહીં તે ચારેય મુનિઓને તે રાત્રિમાં ગુરૂવન્દન કરવાની નિર્મળ ભાવનારૂપ શુભ ધ્યાનને વેગે કેવલજ્ઞાન થયું, તેથી વન્દન કરવા ગયા નહિ. આખરે રાહ જોતા શીતલાચાર્ય, અભિમાનથી “તેઓ આવ્યા નહિ માટે હું તેમની સામે જાઉં'-એમ વિચારીને તેમની પાસે ગયા, છતાં કેવલી હોવાથી તેઓએ સત્કાર કર્યો નહિ. આથી શિતલાચાર્યો ગુસ્સે થઈને પિતે મોટા છતાં તેઓને વન્દન કર્યું, ત્યારે (કેવલી) મુનિઓએ કહ્યું કે-એ તે દ્રવ્યવન્દન કર્યું, હવે ભાવવન્દન કરે!' આચાર્યો પૂછયું–કેમ જાણ્યું ?' મુનિઓ બેલા-“જ્ઞાનથી.' આચાર્યો પૂછયું-' કયા જ્ઞાનથી?' કેવલી બોલ્યા- અપ્રતિપતિ (કેવલ) જ્ઞાનથી.’ આથી આચાર્યો, અરે, અરે ! મેં કેવલીની આશાતના કરી”—એમ પશ્ચાતાપ કરીને ખમાવ્યા અને ફરીથી ભાવપૂર્વક તે ચારેયને વન્દન કર્યું. અહીં તે શતલાચાર્યનું પહેલી વારનું “વ્યવન્દન' અને બીજી વારનું ભાવવન્દન’ જાણવું. ૨ ફુલાચાય–ગુણસુંદર નામના એક આચાર્યો નાની ઉમ્મરના એક ક્ષુલ્લક સાધુને આચાર્ય પદવી આપી, સાધુઓને-સંધને તેઓની આજ્ઞામાં સોંપી પિતે કાલધર્મ પામ્યા. સર્વ સંઘ એ ક્ષુલ્લકાચાર્યની આજ્ઞામાં વર્તવા લાગે અને એ નવા આચાર્ય પણ ગીતાર્થો પાસે અભ્યાસ કરવા લાગ્યા. કર્મના જોરે એ તેને ચારિત્ર છવાની ઈચ્છા થઈ. તેથી સ્થડિલને હાને ચાલ્યા અને સાથે સાધુને અમુક સ્થાને રેકી પતે આગળ વધ્યા ત્યાં માર્ગમાં એક ખીજડીના વૃક્ષની ચારેય બાજુ પીઠિકા (એટલી) બાંધેલી જોઈ અને લોકોને તે વૃક્ષની પૂજા કરતા જોયા, તેથી તેમણે વિચાર્યું કે અહીં ઉત્તમ હોવા છતાં આ કંટાળ વૃક્ષને લેકે પૂજે છે, તેમાં તેની ચારેય બાજુ બાંધેલી પીઠ કારણું છે, નિર્ણય કરવા માટે લેકેને પૂછવાથી પણ તે જ જવાબ મળ્યો. આથી પિતે વિચાર્યું કે-જ્ઞાનાદિ Page #536 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-નિચર્ચા-ગુરૂવંદનમાં અવગ્રહુ તથા નામેા] ૪૮૩ હવે ‘પાંચ નામેા’ કહે છે. ઉપર ઉદાહરણેની સાથે વન્દનનાં પાંચ નામેા અર્થ સાથે કહી ગયા તે અથી એક જ (ગુરૂવંદનરૂપ) છે, છતાં પર્યાયથી જુદાં જાણવાં. કહ્યુ છે કેયંળ-વિજ્ઞ—શિમાં, ગૂગાહમાં ૨ વિળયામાં ૨ 64 वंदura एए, नामाइँ हवंति पंचेव ॥ १ ॥ " ( प्रव०सारो०, गा० ११७) ભાવાથ– વંદન, ચિતિક કૃતિક-પૂજાકમ અને વિનયક, એ ગુરૂવદનનાં પાંચ ગુણથી ભરેલા અન્ય ઉત્તમ સાધુએ ઉતમ વૃક્ષ જેવા છે અને હુ" નિર્ગુણુ ખીજડા જેવા છું, છતાં મને સ પૂજે છે તેનું કારણ મને ગુરૂ મહારાજે આ રજોહરણ આદિ વેષ અને આચાય પદ્મ અપણુ કર્યુ છે તે છે, માટે મારે તે છેડવુ જોઇએ નહિ. એવા વિચાર કરીને–તે તુ પાછા આવીને ગચ્છને સંભાળવા લાગ્યા, અને ગીતાર્થી પાસે પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધ થયા. એ ક્ષુલ્લકાચાયને પહેલાં રજોહરણાદિના સ’ચય ‘દ્રવ્યથી (ચિતિ) સ`ચય' જાણવા અને પ્રાયશ્રિત લીધા પછીને ભાવથી (ચિતિ) સંચય’ જાણવા. એ ‘ચિતિ’ઉપકરણાના સંચય રૂ૫ ‘ચિતિવન્દનના’ દ્રવ્ય અને ભાવ પ્રકારામાં ક્ષુલ્લકા ચાનું દૃષ્ટાન્ત સમજવુ. તાત્પર્ય કે-સાધુની જેમ સાધુના વેષ પણ પૂજનિક છે. ક્ષુલ્લકાચાયૅ પહેલાં તેનું મહત્ત્વ નહિ સમજતાં બહુમાન વિના ધારણ કર્યાં હતા, માટે તે દ્રવ્યચિતિવન્દન’ અને પાછળથી તેનું બહુમાન સમજીને ભાવપૂર્વક ધારણ કર્યો માટે તે ભાવતિવ-દન’ સમજવું. ૩. કૃષ્ણ અને થીરક-શ્રીકૃષ્ણ વાસુદેવને પરમ ભકત અને જમાઈ ‘વીરક’ નામે એક શાળવી એકદા કૃષ્ણજીની સાથે શ્રીનેમિનાથ ભગવાનને વન્દન કરવા ગયા. ત્યાં કૃષ્ણુજીએ સર્વ સાધુઓને દ્વાદશાવત વન્દન કર્યું. તેમની સાથે બીજા રાજાએ વગેરે હતા તે થાડાકને વન્દન કરતાં જ થાકવાથી એસી ગયા, પણ વીરક શાળવીએ કૃષ્ણની સાથે ભાવ વિના પણ સતે વન્દન કયુ". છેલ્લે થાકેલા કૃષ્ણજીએ કહ્યું–ત્રણુસા સાઠ સંગ્રામમાં પણ મને આવા શ્રમ લાગ્યા ન હતા.' ત્યારે પ્રભુએ કહ્યું-કૃષ્ણ ! તે' વન્દન કરવાથી ક્ષાયિક સમતિ પ્રાપ્ત કર્યું,તીર્થંકરનામકમ ઉપાન કર્યું અને સાતમી નારકનું આયુષ્ય ત્રીજી નારકનું કર્યું.' આ વન્દનમાં કૃષ્ણજીનુ ‘ભાવ-આવ’ વન્દન અને કૃષ્ણજીની પ્રસન્નતા માટે વીરા શાળવીએ કરેલી વન્દના દ્રવ્ય-આવ વન્દન જાણવું. અર્થાત્ ભાવકૃતિકમમાં કૃષ્ણજીનુ અને દ્રવ્યકૃતિકમ માં વીરા શાળવીનું દૃષ્ટાન્ત જાણુત્રુ.... ૪. એ રાજસેવકા–નજીકના કાઈ ગામમાં રહેતા રાજના એ સેવાને પોતાની જમીનની સીમાને અંગે પરસ્પર વિવાદ થવાથી ન્યાય મેળવવા માટે તે રાજદરબારમાં જવા નીકયા. ગામમાંથી નીકળતાં એક સાધુ સામા મળ્યા, એક વિચાયુ કે—આ મુનિના દર્શનથી મારૂં કામ સિદ્ધ થશે, તેથી તેણે સાધુને પ્રદક્ષિણાપૂર્વક ભાવથી વન્દના કરી, ખીજાએ માત્ર પહેલાના અનુકરણ માટે કરી. દરબારમાં ભાવથી વન્દના કરનારના પક્ષમાં ન્યાય મળ્યા અને બીજાનેા પરાભવ થયો. અહી પહેલા સેવકના વિનય ‘ભાવવિનયકમ ' વન્દન અને ખીજાના વિનય દ્રવ્યવિનયમ' વન્દન જાણવું. ૫. શાસ્ત્ર અને પાલક-દ્વારિકામાં કૃષ્ણજીને શાસ્ત્ર, પાલક વગેરે પુત્રા હતા. એકદા શ્રીનેમિનાથ પ્રભુ ઉદ્યાનમાં પધાર્યા ત્યારે કૃષ્ણજીએ તેઓને કહ્યું કે-જે સવારે પ્રભુને પહેલાં વદન કરશે તેને મારે ધાડે। આપીશ.' તે પછી શામ્બકુમારે સવારમાં શય્યામાંથી ઉઠીને ત્યાં જ રહ્યાં રહ્યાં વન્દના કરી અને પાલકે વહેલા ઉઠીને અશ્વના લાભથી ઘેાડા ઉપર બેસીને ભગવાનની પાસે જઈ વન્દના કરી. પાલક અભવ્ય હતા અને તેની વન્દના ધેાડાના લાભથી ભાવ વિનાની હતી. સવારે કૃષ્ણજીએ પુછતાં, ભગવાને કહ્યું કે—પાલકે અહી' આવી દ્રવ્યવન્દના અને શામ્બકુમારે ત્યાં રહ્યાં રહ્યાં ભાવવન્દના કરી છે. આથી કૃષ્ણુજીએ શામ્બકુમારને અશ્વરત્ન આપ્યું. અહીં શામ્ભકુમારને ભાવનમસ્કાર અને પાલકના દ્રવ્યનમરકાર જાણવા. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ [ સં ભા૧-વિ૦ ૨-ગા૦ ૬ર પર્યાય નામે છે.” એ “નામનું” અગીયારમું દ્વાર જાણવું. હવે કેવા પ્રસંગે વંદન ન કરવું, તે પાંચ નિષેધસ્થાનેરૂપ બારમું દ્વાર કહે છે-૧-જ્યારે ગુરૂ વ્યાખ્યાન, વાચના કે પડિલેહણુ વગેરે કાર્યોમાં રોકાયેલા કે કોઈ શાસનના મહત્વના કાર્યને અંગે વાતચીત વગેરે કરવામાં વ્યગ્ર ચિત્તવાળા હોય ત્યારે, ૨-અવળું મુખ કરી બેઠેલા-સન્મુખ ન હોય ત્યારે, ૩-ક્રોધ, નિદ્રા વગેરે પ્રમાદને વશ હાય ૪–આહાર કરતા કે કરવાની તૈયારીમાં હોય તથા પ–સ્થડિલ, માત્રુ વગેરે નિહાર કરતા કે કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે,-એમ પાંચ પ્રસંગે વંદન કરવું નહિ. કહ્યું છે કે – “वक्खित्त-पराहुत्ते, पमत्त मा कयाइ वंदिज्जा। __ आहारं च करिते, निहारं वा जइ करेइ ॥१॥" (आव०नि०,गा०११९८) ભાવાર્થ—“વ્યાક્ષિપ્ત (વ્યગ્ર) ચિત્તવાળા, પરાવૃત્ત, અન પ્રમત્ત હેય કે જ્યારે આહાર અથવા નિહાર કરતા હોય ત્યારે કદાપિ વંદન કરવું નહિ.” ગુરૂવંદનનું બારમું દ્વાર કહ્યું, તેરમું દ્વાર ગુરુની તેત્રીશ આશાતનાઓનું છે, તે વંદનસૂત્રની વ્યાખ્યા સાથે કહેવાશે, વંદનના બત્રીસ જેનું ચૌદમું દ્વાર કહે છે. “ વાદિષ્ય ર થઇં, વિદ્ધ પંહિ ! टोलगइ अंकुसं चेव, तहा कच्छभरिंगिअं॥१२०७॥" " मच्छुव्वत्तं मणसा, पउढें तहय वेइआबद्धं । મા રેવ મયંત, મિત્ત બાવારી ૨૦૮” “ર્ષિ વહિવે જેવ, દું તનયમેવ જા सढं च होलियं चेव, तहा विपलिउंचियं ॥१२०९॥" * વિમવિ જ તા, હિંગ ર રમઝi ગાછિદ્રમાણિતું, કાં ઉત્તરશૂ૪િ ૨૨૨” " मूकं च ढड्ढरं चेव, चुडलिअं च अपच्छिमं । વરસો , ફિવા નg () ૨૨૯શા જાવ.નિ.) ભાવાર્થ “બત્રીસ દેનું વર્ણન ગ્રંથકાર પોતે જ આ ગાથાઓના અર્થરૂપે જણાવે છે કે– ૧. અનાવૃતદેષ–સંભ્રમ રહિત ( ? )” અર્થાત આદર વિના ઉત્સુક ચિત્તે વન્દન કરવું (તે અનાદત દેષ, એમ દરેકમાં સમજવું) ૨. સ્તબ્ધદષ-આઠ મદને વશ થઈ માન્યપણે વન્દન કરવું. અહીં ૧-મનથી અભિમાની અને શરીરથી અક્કડ, ૨-મનથી અભિમાની અને શરીરથી નમેલે, ૩–મનથી નમેલો છતાં (રોગાદિ કારણે) શરીરથી અક્કડ અને ૪-મન તથા શરીર બનેથી નમ્ર.-એમ ચાર ભાંગા થાય. (તેમાં પહેલા બે દુષ્ટ અને ત્રીજે–ચે નિર્દોષ છે.) ૩. પવિદ્ધદષ-વચ્ચે જ અધુરી ક્રિયાઓ વન્દન પડતું મૂકી ચાલ્યા જવું કે મજુરની જેમ અધુરૂં વન્દન કરવું. ૪. પરિપિંડિતદોષ–ભેગું વન્દન કરવું, જેમકે-ઘણુ સાધુઓ એક સ્થાને હોય તે બધાને ભેગું એક વન્દન કરવું, અથવા તે હાથ-પગ વગેરે બરાબર નહિ રાખતાં પગ Page #538 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–ગુરૂવન્દનમાં ૩ર દેશ ] ૪૮૫ ભેગા કરી, બે હાથ પેટ ઉપર ભેગા રાખી વન્દન કરવું, કે સૂત્રના ઉચ્ચારમાં અક્ષરને, પદને અને સંપદાઓને યથાસ્થાને અટક્યા વિના જ અસ્પષ્ટ ભેગો ઉચ્ચાર કરે વગેરે, ૫. લગતિદોષ-તીડની જેમ આગળ-પાછળ કુદતાં કૂદતાંઠેકડા મારતાં વન્દન કરવું. ૬ અંકુશદાષઉભા રહેલા, સુતેલા કે અન્ય કાર્યો કરતા ગુરૂને એ વગેરે ઉપકરણે, ચલપટ્ટો, વસ્ત્ર કે હાથ પકડીને, હાથીને ખેંચે તેમ અવજ્ઞાપૂર્વક ખેંચીને વન્દન માટે આસને બેસાડીને વન્દન કરવું, પૂજ્ય ગુરુઓને એમ ખેંચવા તે અવિનય હોવાથી અગ્ય છે-એ એક અર્થ, બીજો અર્થ– પિતાના ઘા કે ચરવાળાને બે હાથથી અંકુશની જેમ પકડીને વંદન કરવું અને ત્રીજો અર્થ– અંકુશના પ્રહારથી પીડાતા હાથીની જેમ વંદન કરતાં પિતાનું મસ્તક ઉંચું નીચું કરવું. એ ત્રણ પ્રકારે અંકુશષ જાણ ૭. કચ્છપરિગિતષ-ઉભા ઉભા “તિસરથાણ ગાવાથrg” વગેરે કે બેઠા બેઠા “મો વાર વગેરે પાઠ બેલતાં વિના કારણે કાચબાની જેમ આગળ કે પાછળ ખસ્યા કરવું. અર્થાત્ વિના કારણે વંદન કરતાં આગળ-પાછળ ખસવું. ૮. મ દ્વર્તનદોષ-માછલું પાણીમાં એક દમ નીચે જાય, એક દમે ઉપર આવે અને એક દમે પાસું ફેરવી નાખે તેમ વંદન કરતાં ઉછળીને ઉભે થાય, પડતાની જેમ બેસી જાય અને એકને વંદન કરી ખસ્યા વિના જ “માછલાની જેમ પાસું ફેરવીને બીજા સાધુને વંદન કરે, વગેરે. ૯. મન પ્રદૃષ્ટદોષ-ગુરુ, વન્દન કરનારને કે તેના કોઈ સંબંધી વગેરેને ઠપકો આપે કે કઠોર શબ્દો કહે, તેથી તેઓ પ્રત્યે મનમાં પ્રષિ રાખીને વંદન કરવું, અથવા “વંદનીય સાધુ પિતાનાથી ગુણમાં હીન હોય તે હું એ ગુણહીનને કેમ વાંદું? અથવા આવા ગુણહીન પણ વંદન કરાવે છે વગેરે અસૂયાપૂર્વક વંદન કરવું. ૧૦ વેદિકાબદ્ધદેષ-વંદનનાં આવર્ત દેતાં બે હાથને બે ઢીંચણની વચ્ચે રાખવાને બદલે ૧-એ હાથ બે ઢીંચણ ઉપર રાખે, ૨–એ ઢીંચણની નીચે રાખે, ૩–બે હાથ ખોળામાં રાખે, ૪-બે ઢીંચણની (બહાર) પડખે બે હાથ રાખે કે પ–બે હાથ વચ્ચે એક ઢીંચણને રાખીને વંદન કરે,–એમ પાંચ પ્રકારે વેદિકાબદ્ધદેષ થાય. ૧૧. ભયદેષ‘વંદન નહિ કરું તો સંઘમાંથી, સમુદાયમાંથી, ગચ્છમાંથી કે આ ક્ષેત્રમાંથી દૂર કરશે--બહાર કરશે” વગેરે ભયથી વંદન કરવું. ૧૨, ભજતદેાષ-“વન્દનાદિ સેવા કરું છું તેથી ગુરુ પણ મારી સેવા કરે છે અથવા “અત્યારે સેવા કરવાથી, મારી સેવાથી દબાયેલા ગુરૂ પણ ભવિષ્યમાં મારી સેવા કરશે–એમ થાપણું મૂકવાની જેમ વંદન કરવું. ૧૩. મૈત્રીદેષ-આ આચાર્યાદિની સાથે મારે મિત્રી છે માટે, અગર વંદન કરૂં તો મિત્રી થાય –એમ સમજી વંદન કરવું. ૧૪, ગૌરવ દોષ-હું “ગુરુવંદન વગેરે વિધિમાં કુશળ છું—એમ બીજાઓને જણાવવા માટે વિધિપૂર્વક આવત વગેરે સાચવીને “પોતેજ વિધિ સાચવે છે એવા અભિમાનથી વંદન કરવું. ૧૫. કરણદોષ-જ્ઞાનાદિ સિવાય વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુઓ મેળવવા માટે વંદન કરવું, અગર ‘હું જ્ઞાન વગેરે ગુણેથી લેકમાં પૂજાઉં'—એવા આશયથી જ્ઞાનાદિ ગુણ મેળવવા વંદન કરવું, અથવા “વંદનથી વશ થયેલા ગુરુ મારૂં કહ્યું કરે” માટે વશ કરવા વંદન કરૂં, એવા દુષ્ટ આશયથી વંદન કરવું. ૧૬. તેનષ-સ્તન એટલે ચાર કે વંદન કરતાં દેખશે તે મને હલકે માનશે-હું હાને દેખાઈશ”—એવા ભયથી ચોરની જેમ બીજાઓની આડમાં છૂપાઈને કઈ દેખે-કોઈ ન દેખે તેમ જહદી વંદન કરવું. ૧૭. પ્રત્યનીકષ-પહેલાં કહ્યું તેમ ગુરુ વ્યગ્ર ચિત્તવાળા, અવળા બેઠેલા, Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ [ ૦ સં૰ ભા૦ ૧-વિ∞ ર–ગા॰ દુર પ્રમાદવશ હાય કે આહાર-નિહાર કરતા કે કરવાની ઇચ્છાવાળા હોય ત્યારે નિષેધ છતાં વđન કરવું. ૧૮. રૂદ્ર્ષ્ટદાષ-ગુરુ રાષાયમાન હાય કે પેાતાને કોઈ કારણે ક્રોધ થયેા હાય, તે વખતે ક્રોધયુક્ત વંદન કરવું. (અહીં ક્રોધની મુખ્યતા માનીને આ દોષને સત્તરમા દોષથી જુદો કહ્યો છે.) ૧૯. તજ નાદોષ-‘તમે ન વાંદવાથી ગુસ્સા નથી કરતા વાંદવાથી પ્રસન્ન નથી થતા, અર્થાત્ તમા વંદન કરનાર નહિ કરનારના ભેદને ઓળખતા જ નથી'-એમ એલીને ત ના કરવાપૂર્વક, અથવા ‘ઘણા લેાકેાની હાજરીમાં મને વંદન કરાવે છે, પણ એકલા હશે ત્યારે ખબર પાડીશ’–એવી બુદ્ધિથી કે તજની આંગળીથી કે મસ્તકથી અપમાન કરવાપૂર્વક વંદન કરવુ, ૨૦ શર્દાષ-ગુરુને કે લેાકેાને આ ભક્ત છે’–એમ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે માયાથી વંદન કરવું અથવા કપટથી માંદગી વગેરેનું બહાનુ કાઢી જેમ-તેમ વંદન કરવુ. ૨૧. હીલિતદાષ-અરે, ગુરુ ! હું વાચકજી! તમાને વાંઢવાથી શુ ફળ મળશે ?' વગેરે કહીં અવજ્ઞાપૂર્ણાંક વંદન કરવું. ૨૨. વિપરિ કુચિતદાષ-અ. વંદન કરી વચ્ચે દેશકયાદ્રિ ત્રિકથા કરવી. ૨૩. દૃષ્ટાદૃષ્ટદાષ-ઘણાઓની સાથે વંદન કરતાં બીજાની આડથી ગુરુ દેખી ન શકે ત્યારે કે અંધારૂ હાય ત્યારે વંદન નહિ કરવું–એસી જવું અને ગુરુ દેખે ત્યારે વંદન કરવા માંડવું. (સ્તનર્દેષમાં ‘લેાકેા દેખે' તેમ અને અહીં' ‘ગુરુ દેખે-ન દેખે’ તેમ–એ ભેદ સમજવા.) ૨૪. શૃગદાષ પહેલાં જણુાળ્યુ તેમ વદનમાં ‘અો જાય’ વગેરે ખેાલીને આવર્તો કરતાં બે હુયેલી લલાટના મધ્ય ભાગે લગાડવી જોઇએ તે લગાડે નહિ કે લલાટની આજુમાં જમણી-ડાખી તરફ લગાડે. ૨૫. કરદાષ-કર એટલે રાજાતિના કર–દાણુ, તેની પેઠે ‘અરિહંતે કહેલા આ વંદનરૂપી કર પણ અવશ્ય ચૂકાવવા જોઇએ’– એમ માનીને વંદન કરવુ. મુક્તદોષ-દીક્ષા લેવાથી રાજા વગેરેના લૌકિક કરામાંથી તા છૂટયા, પણ આ વંદનરૂપી કરમાંથી છૂટાય તેમ નથી, અર્થાત્ કયારે છૂટીએ –એમ માની વન કરવું. ૨૭. આશ્લિષ્ટાનાશ્લિષ્ટદાષ-મત્તે જાયં વગેરે મેલીને બાર આવર્ત કરવાનાં કહ્યાં છે તે એ હથેલીથી નીચે રજોહરણને અને ઉપર લલાટને સ્પર્શીવાથી થાય છે, આની ચતુગી થાય છે. ૧–રજોહરણ અને લલાટ અને સ્થલે હથેલીઓના સ્પર્શ કરે, ૨. રોહરણને સ્પર્શે લલાટને ન સ્પર્શે, ૩. લલાટને સ્પર્શે –રજોહરણને ન સ્પર્શે, અને ૪. બન્નેને ન સ્પર્શે, એમાં પહેલા ભાંગા નિર્દોષ છે, ખાકીના ત્રણ ભાંગાથી આ દોષ લાગે. ન્યૂનદોષ-વદનસૂત્રના અક્ષરાના પૂર્ણ ઉચ્ચાર ન કરવા, અથવા બે અવનત વગેરે પૂર્વે કહેલાં પચીસ આવશ્યક ન કરવાં-અધુરાં કરવાં. ૨૯. ઉત્તરચૂડાદાષ-વદન પૂર્ણ કર્યા પછી મેોટા અવાજે “મસ્થળ યંમિ' એમ ફરીથી શિખા ચઢાવવાની જેમ વધારે માલવું. ૩૦ મૂકદાષ-મુગાની જેમ વન્દેનસૂત્રના અક્ષરા, આલાવા વગેરે મનમાં જ વિચારવા-પ્રગટ ખેલવા નહિ (અથવા અવ્યક્ત-ન સમજાય તેમ ગણગણુ ખેલવા) ૩૧. હફ્તરદાષ-સૂત્રના ઉચ્ચાર મેોટા અવાજથી કરવા, અર્થાત્ અસભ્ય રીતે ઘાંટા પાડીને સૂત્ર બેાલવું. ૩ર. ચુડલિદેષ-ચુડલ=સળગાવેલું... ઉખાડીયુ, જેમ બાળક ઉંબાડીયાને છેડેથી પકડીને ભમાવે તેમ એઘાને છેડેથી પકડીને ભમાવતા વંદન કરવું, અથવા હાથ લાંખા કરીને હું વંદન કરૂં છું.”—–એમ ખેલતાં વંદન કરવુ, બધા સાધુની સામે હાથ ભમાવીને સહુને વાંદુ. છું' એમ ખેલવું. આ બત્રીસ ઢાષાને ટાળીને વિધિપૂર્વક શુદ્ધ ગુરુવંદન કરવુ. કહ્યુ છે કે— Page #540 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–ગુરૂવન્દનનાં આઠ કારણે ] ૪૮૭ " किइकम्म पि कुणतो, न होइ किइकम्मनिज्जराभागी। बत्तीसामन्त्रयरं, साहू ठाणं विराईतो ॥१२०५॥" “ જીવોસપરિશુદ્ધ, fagi = વડંકા ગુof I તો પાવરૂ નિવાળ, જિન વિમાનવા વા ?૨૧ળી'' (બાવનિ૦િ ) ભાવાર્થ-“ગુરુવંદન કરવા છતાં પણ જે સાધુ બત્રીશમાંના એક પણ દેષથી વિરાધે છે, તે ગુરૂવંદનના કર્મનિર્જરારૂપ ફળને પામતો નથી. જે બત્રીશ દેષરહિત–શુદ્ધ વિધિપૂર્વક ગુરુવંદન કરે છે તે અલ્પકાળમાં મોક્ષને કે વૈમાનિક દેવપણને પામે છે.” ગુરૂવંદનનું આ ચૌદમું દ્વાર કહ્યું. હવે પંદરમા દ્વારમાં આઠ કારણે કહે છે. પરિશમો સાજુ, કિસાવરપાદુ ! શાસ્ત્રોથળાસંવરણે, ઉત્તમ જ વંધાવે ”(વનિ, ભ૦ ૨૨૦૦) ભાવાર્થ_“શાસ્ત્રમાં સર્વ અનુષ્ઠાનો સાધુઓને ઉદેશીને કહેલાં છે, તેમાંથી જેટલાં જે રીતિએ ઘટતાં હોય તેટલાં તે રીતિએ શ્રાવકને પણ કરવાનાં છે, એવી શાસ્ત્રની મર્યાદા હોવાથી અહીં વંદનનાં આઠ કારણો મુખ્યતયા સાધુને ઉદ્દેશીને કહ્યાં છે–એમ સમજવું. તેમાં ૧–પ્રતિક્રમણમાં સવારે તથા સાંજે ચાર ચાર વખત બે બે વંદન દેવાય છે તેનું અહીં એક જ પ્રતિક્રમણ” કારણું ગયું છે, એટલે કે-એક ગુરુવંદન પ્રતિકમણનું ૨–વાચના વગેરે સ્વાધ્યાયમાં દેવાતાં ત્રણેય ગુરુવંદનને ભેગાં ગણીને એક સ્વાધ્યાયનું, તેમાં એવો વિધિ છે કે–સાધુ (ગની ક્રિયામાં) એક સઝાય પરઠવતાં; બીજું પ્રવેદન (પયગું) કરતાં, તેમાં વંદન દઈને જે સૂત્રાદિને ઉદ્દેશ કે સમુદેશ કર્યો હોય તે ભણે, આ ઉદ્દેશ-સમુદેશનાં વંદને પ્રવેદનના વન્દનમાં જ ગણ્યાં છે, એમ ભણતાં (સ્વાધ્યાય કરતાં) સૂર્યોદયથી પિણે પ્રહર (પાદનપેરિસી) જેટલે સમય જાય ત્યારે જે તે ભણવાનું (બાકી) ન હોય તો તે જ વખતે વન્દન કરીને અને ભણવાનું બાકી હોય તે વંદન કર્યા વિના જ પાત્રો પડિલેહે અને બાકીનું પછી ભાણે, ત્રીજું કાળ વખતે વન્દન કરીને કાળનું પ્રતિક્રમણ કરે (કાળ પડિક્ટમે), (એમ પૂર્વકાલિન સાધુ સમાચારીને ક્રમ હતો. વર્તમાનમાં તે માત્ર ગોઠડન કરતાં ૧. સઝાય પરઠવતાં, ૨. પ્રવેદન કરતાં અને ૩. કાળા પ્રતિક્રમતાંગની ક્રિયામાં જ અપાય છે.) એ સ્વાધ્યાયને કારણે દેવાતાં ૩ વંદનનું બીજું કારણ “સ્વા ધ્યાય” જાણવું, એમ પ્રતિકમણનાં ચાર અને સ્વાધ્યાયનાં ત્રણ મળીને સાત વંદન સવારે દેવાય છે, અનુજ્ઞાનાં વંદન આમાં જ અંતર્ગત જાણવાં. સવાર પ્રમાણે સાંજે પણ એ સાત વંદન દેવાય છે, દરરોજ દેવાનાં હોવાથી ઉપવાસી કે ભેજનવાળા સાધુને આ ચૌદ “પ્રવવંદન” છે, ભેજન કરનારને (ચૌદ ઉપરાંત) આગળ કહીંશું તે પચ્ચકખાણનાં વધારે છે. કહ્યું છે કે – " चत्तारि पडिक्कमणे, किइकम्मा हुंति तिनि सज्झाए । પુત્રણે ગવર, શિરૂભા વોટ્સ વિ શા ” (ાવનિ, ૨૨૦) ભાવાર્થ-“ચાર વંદનો પડિકકમણમાં અને ત્રણ સ્વાધ્યાયમાં થાય છે, એ મધ્યાહન પહે લાંના સાત અને મધ્યાહન પછીનાં એ જ સાત મળીને ચોદ વંદન (દરરોજ-ધવ) થાય છે.” Page #541 -------------------------------------------------------------------------- ________________ [ધ સ॰ ભા॰ ?–વિ૦ ર્-ગા॰ ૬ર એ વંદનનું ખીજું કારણ સ્વાધ્યાય' કહ્યો. ૩-સાધુને યોગેન્દ્વહનમાં એક દિવસ નીવિગઇ અને આજે દિવસે આખિલ કરવાના સામાન્ય વ્યવહાર છતાં આયખિલની વારીમાં કારણવશાત્ નિષિગઈ કરવી પડે તેા તે પાળી પાલટવાના વિધિમાં કરાતા કાઉસગ્ગ અહીં કારણુ સમજવા, અર્થાત્ તે કાઉસ્સગ્ગ કરવા માટે કરે તે વન્દનનું ત્રીજું કારણ કાઉસ્સગ્ગ છે. ૪–ગુરૂના વિનચનું ઉલ્લંઘન, અર્થાત્ ગુરુની આજ્ઞા વગેરેનું ઉલ્લંઘન કરવારૂપ અપરાધ ખમાવવા માટે પહેલાં વન્દેન દઈ પછી ક્ષમાપના કરવી, તે ચેાથું ‘અપરાધ’ નામનું કારણ સમજવુ'. પĀખી ખામણાંનાં વદન વગેરે આ ‘અપરાધ” કારણમાં જ ગણાય છે, પ–કાઇ અન્ય ક્ષેત્રમાંથી વિહાર કરીને આવેલા સાધુએ મેટા હોય તેને વંદન કરે, તે ‘પ્રાŚક' નામનું કારણ જાણવું. એમાં વિધિ કહ્યો છે કેसंभोt अण्णसंभो - इआय दुविहा हवंति पाहुणया । મમી પ્રાયવિં, બાપુચ્છિતા ૩ ચંદ્રંતિ | ' “ ચરે પુળ ગાયરિત્ર, મંવિત્તા સંવિનાવિક તત્ત્વ | 66 પચ્છા વંયંત્તિ નર, યમોદ્દા બવ (ન) ચંતાવે રા re ભાવા—“ આવનાર સાધુઓમાં એક સાંભોગિક ( સમાન સામાચારીવાળા ) અને બીજા અસાંભાગિક (ભિન્ન સામાચારીવાળા) હોય. તેમાં જે સમાન સામાચારીવાળા હાય તા પેાતાના આચાર્ય ને પૂછીને તેને વંદન કરે, અને ભિન્ન સામાચારીવાળા હાય તે પહેલાં પેાતાના આચાર્ય ને વંદન કરીને—તેઓના આદેશ મેળવીને વંદન કરે, જો આવનારા ચેગ્ય ડાય તે આચાર્ય આદેશ આપે, નહિ તેા નિષેધ કરે.” C એમ પાંચમુ કારણુ ‘ પ્રાણૅ ક—પરાણા ’ સમજવુ. ૬—સયમમાં કાઈ · અતિક્રમાદિ ’ દોષ લાગે તે તેની આલેચના કરતાં ( પ્રાયશ્ચિત્ત લેતાં ) વંદન કરવાનું વિધાન છે, તે છઠ્ઠું’ કારણ ‘આલેાયણા' જાણવું, ( આવનિયુ॰ વૃત્તિમાં વિહાર કરીને આવે ત્યારે વિહારની આલેાચના માટે ગુરુને વદન કરે તેને આમાં અત॰ત ગણ્યું છે. ) છ-ભેાજન કર્યા પછી વધુ છૂટા રાખેલા આગારાના ત્યાગ રૂપ લિમિ તિવિયા-ચોવિદા' આદિ વિશેષ પચ્ચક્ખાણ કરે ત્યારે અથવા પચ્ચક્ખાણ એકાસણાદિનું કર્યું હોય તે ઉપવાસાદિનું કરે ત્યારે, એમ પુનઃ પચ્ચક્ખાણુ માટે કરાતા ગુરૂવન્દનનું સાતમું ‘સવર' નામનું કારણ જાણવું, અને ૮-ઉત્તમા એટલે અનશન, અર્થાત્ અંતકાળે સલેખના કરવા માટે કરાતા વંદનને ઉત્તમા–વંદન કહેવાય છે, એ ગુરુવંદનનું' આઠમું કારણ ‘ ઉત્તમા` ' જાણવું. વદનનાં આઠ કારણેાનું આ પદરમું દ્વાર કહ્યું. હવે છેલા–સાલમા દ્વારમાં ગુરૂવન્દન નહિ કરવાથી થતા દાષા કહે છે. " माणो अविणय खिंसा, नीआगोयं अबोहि भवबुड्ढी । 55 ܕ અનમતે છંદોસા, વં અહન-ગમિનું ૫૫ ’ ભાવા - ગુરૂને નહિ નમવાથી ૧-અભિમાન, ૨-અવિનય, ૩-શાસનની અપભ્રાજના (નિંદા), ૪–નીચ ગે!ત્રના બંધ, ૫-એધિ (સમકિતપ્રાપ્તિ)ની દુર્લભતા, અને ૬-સંસારની વૃદ્ધિ, એમ છ દોષા થાય છે. એમ ગુરુવન્દેનનાં કુલ ૧૯૮ સ્થાનાા જાણવાં ' એ (પૃ॰ ૪૬૮માં ) ગુરૂવંદનની દ્વારગાધામાં જણાવેલાં સાલ દ્વારાથી એક સે। અઠ્ઠણુ સ્થાના Page #542 -------------------------------------------------------------------------- ________________ & પ્ર૦ ૩-દિનચર્યા-ગુરૂવન્દન સૂત્રની વ્યાખ્યા ] (કારણીય) જણાવ્યાં. હવે ગુરૂવંદનસૂત્ર (વાંદણાં)ની વ્યાખ્યા કહે છે. મોટું ( દ્વાદશાવત્ત) વન્દન કરવાની ઈચ્છાવાળે સાધુ પહેલાં લધુવન્દન (ખમાસમણ) દઈ૭૫ સંડાસા પ્રમાઈને બેઠાં બેઠાં જ પૂર્વે જણાવ્યા પ્રમાણે પચીસ બેલથી મુહપત્તિ અને પચીસ બોલથી શરીર પડિલેહે, તે પછી પરમ વિનયપૂર્વક મન, વચન અને કાયાથી શુદ્ધ થઈને, ગુરૂના આસનથી દેહપ્રમાણ સાડાત્રણ હાથ ભૂમિરૂપ અવગ્રહની બહાર ઉભે રહીને, ડેરી ચઢાવેલા ધનુષ્યની જેમ વાંકું “કેડ ઉપરથી અર્ધ શરીર મસ્તક સાથે નમાવીને (કાંઈક નીરો નમીને); હાથમાં એ-મુહપત્તિ લઈ વન્દન કરવા માટે આ પ્રમાણે બેલે– “છામ તમારા વૈવિ, સાવન્નિ, નિતીબિપ, અનાજુનિકoré, નિલાિ अहो काय-काय-संफासं, खमणिज्जो मे ! किलामो, अप्पकिलंताणं बहुसुमेण भे ! दिवसो वइ तो? जत्ता मे ! जणि जं च मे ! खामेमि खमासमणो देवसिअं घइकम, आवस्सिआए पडि. कमामि खमासमणाणं, देवसिआए आसायणाए तित्तीसन्नयराए अंकिंचि मिच्छाए मणदुकडाए वय दुक्कडाए कायदुक्कडाए कोहाए माणाए मायाए लोभाए सव्वकालिआए सब्वमिच्छोवयाराए सम्वधम्माइक्कमणाए, आसायणाय. जो मे अइयारो कओ तस्स खमासमणो परिकमामि निंदामि કિમિ અથાઈ વોસિરામિ છે?” અર્થ-છામિ “હું ઈચ્છા કરૂં છું.' આથી કેઈના બલાત્કારથી નહિ પણ મારી ઈચ્છાથી વંદન કરૂં છું”—એમ જણાવ્યું, “નાસમજ (નામ)=ાન ધાતુને આ પ્રયોગથી “આર. પ્રત્યય આવીને વ્યાકરણના નિયમ પ્રમાણે સ્ત્રીલિંગે “ક શબ્દ થાય, તેને “સહન કરવું” એવો અર્થ થાય છે, તથા “અનુ' ધાતુને ન્યાવિદ્યારિ બાદૃ એ નિયમથી “પ્રત્યય આવતાં “અમr' બને, તેને સંસારનાં કષ્ટોથી જે થાકે-ખેદ પામે છે, અથવા તે તપ કરે તે અમr' એ અર્થ થાય છે. એ બન્ને શબ્દો મળીને “ક્ષમાપ્રધાનઃ અમr =સમાનાર' થયું છે, અર્થાત્ ક્ષમાપૂર્વક જે તપ કરે તે “ક્ષમાશ્રમણ.” સંબંધન અર્થે રો પ્રત્યય આવવાથી એનું પ્રાકૃત “માસમાં એવું રૂપ થયું છે. અહીં “ક્ષમ' શબ્દથી ક્ષમા સાથે માર્દવ ( લઘુતા) આર્જવ ( સરલતા) વગેરે ગુણે પણ લેવા. તાત્પર્ય કે-ક્ષમા વગેરે ગુણેથી પ્રધાન શ્રમણ (યતિ–સાધુ) તે “ક્ષમાશ્રમ” આ વિશેષણથી તેઓ આવા ગુણેને યેગે સાચા વજનીય (વન્દનને યોગ્ય) છે, એમ સૂચન કર્યું. અને પદોને સમસ્ત અર્થ “હે ક્ષમાશ્રમણ ! હું ઈચ્છું ” થયે. હવે શું ઈચ્છું છું? તે જણાવે છે “વિડ ( )=આપને નમસ્કાર કરવાને, કેવી રીતિએ ? તે કહે છે કે-જ્ઞાનિક રિશિપ' (થાપનીયા-વિજય =આમાં નૈવિજે, ૫. જમણું ડાબા. બે પગેને કેડથી નીચે સુધી તથા આગળને મધ્ય ભાગ–એમ આગળની ત્રણ, એ જ પ્રમાણે પાછળની ત્રણ અને અવગ્રહમાં પ્રવેશ કરતાં ત્રણ વાર જમીનની એમનવ પ્રમાજેના જમણા હાથની નીચેની કાણથી ઉપરને સંપૂર્ણ હાથ છેક લલાટ સુધી, એ જ પ્રમાણે ડાબા હાથ લલાટથી નીચેની કેણી સુધી–એમ હાથની બે મળી અગીઆર પ્રમાર્જના; સાધુને ઢીંચણ ઉપર મુહપત્તિ મૂતાં ત્રણ ઢીંચણની અને એધિા ઉપર ગુરુચરણની ધારણ કરી ત્રણ વખત ઓધાની–એમ કુલ સત્તર પ્રમાજના થાય છે. ગૃહસ્થને, ઢીંચણને બદલે કટાસણું કે ચરવાળા ઉપર મુહપાત્ત સ્થાપન કરતાં ત્રણ અને અવગ્રહની બહાર નીકળતાં ત્રણ, એમ સત્તર પ્રમાજના કહી છે. આ વિષયમાં જુદા જુદા ઉલ્લેખ મળે છે, માટે બહુ શ્રુતે કહે તે પ્રમાણે કરવું. Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ 6 . [ધ સં॰ ભા॰ -વિ॰ ર્ગા૦ ૬૧ વિશેષ્ય અને વપનીયા વિશેષણ છે. નૈવૈધિત્ત્વ=પ્રાણાતિપાતાદિ પાપે જેમાં નથી એવી કાયા વડે અને થાપનીથયા’=કિત સમન્વિત-સશકત કાયા વડે–એમ સમગ્ર વાકયના અથ એ થયો કે- હું ક્ષમાદ્દિગુણયુકત શ્રમણ ! વંદન કરતાં હિંસાદિ-પાપક્રિયા ન થાય તેમ મારી સશક્ત કાયા ( સારા, શરીર ) વડે હું વન્દન કરવા ઈચ્છું છું.” અહીં સુધી પહેલી સંપદા વિસામેા અને વન્દન કરનારના છ પ્રશ્નો-સ્થાના (પૃ.૪૭૪માં કહ્યાં તે) પૈકી શિષ્યે પોતાની ઇચ્છાનું નિવેદન કરવારૂપ ' આ પહેલું સ્થાન જાવુ. શિષ્યે એ પ્રમાણે કહ્યા પછી ગુરુ ખીજા કાર્ટીમાં વ્યગ્રતા વગેરે ' હરકતવાળા હાય તે પ્રતીક્ષવ’અર્થાત્ ‘હમણાં નહિ-ઘેાડી વાર પછી એમ નિષેધ કરે. નિષેધનું કારણ જણાવવા ચેાગ્ય હાય તા જણાવે, નહિ તા માત્ર નિષેધ કરે-એમ આવશ્યક ચૂર્ણિકારના મત કહ્યો. આવ શ્યક ટીકાકારના મત તે એવા છે કે-ગુરૂ ‘ત્રિવિષેન' કહે, અર્થાત્ ગુરૂ ‘મન વચન અને કાયાથી વન્દન કરવાને નિષેધ કરૂ છુ” કહે, એમ કારણે ગુરૂ નિષેધ કરે તે શિષ્ય સક્ષેપથી કિટ્ટા વન્દેન કરે. પણ વ્યગ્રતાદિ કારણુ ન હાય તા વન્દન કરવાની અનુજ્ઞા-રજા આપવા માટે ગુરૂ ‘ઇન્ટેન’=‘મિત્રાચેન' અર્થાત્ ‘વન્દન કરી તે મ્હને પણ અભિપ્રેત છે—ખુશીથી ઇચ્છા પ્રમાણે કરા’–એમ કહે. ગુરૂના છ ઉત્તરા (પૃ.૪૭૪માં) જણાવ્યા તેમાંના આ પહેલા ઉત્તર જાણવે. < પછી વન્દન કરનાર ત્યાં જ ( સાડા ત્રણ હાથ દૂર ) ઉભા રહીને ‘અનુજ્ઞાનદ્દ મૈં ભિવય (અનુજ્ઞાનીત મે મિતાવTM:) અર્થાત્ મે’=મને ‘મિત’=સાડા ત્રણ હાથ પ્રમાણુ, ‘ઞવપ્રŕ'= આપની જગ્યામાં પ્રવેશ કરવાની, અનુજ્ઞાનીત=અનુમતિ આપે ! ગુરૂની ચારેય દિશાઓમાં શરી પ્રમાણુ જમીનને અવગ્રહ કહેવાય છે, તેમાં તેઓની અનુમતિ વિના જવાય નહિ, કહ્યુ છે કે“ બાપ્પમાળમિત્તો, પત્તિ રોફ ઉદ્દો મુળો । '' erroणायस्स सया, न कप्पए तत्थ पविसेउं ॥ १ ॥ ભાવા - ચારેય દિશામાં આત્મ (શરીર) પ્રમાણુ મિત્ત (માપવાળી) ભૂમિને ગુરૂના અવગ્રહ કહેવાય છે. અનુમતિ મેળવ્યા વિના કદાપિ તેમાં પ્રવેશ કરવા કલ્પે નહિ. "" · એમાં પેસવાની રજા માગવી તે શિષ્યનું ખીજું (પ્રશ્ન) સ્થાન જાણવું. જવાખમાં ગુરુ કહે‘અનુજ્ઞાળામિ= હું અનુમતિ આપું છું.' ગુરુના આ ખીન્ને ઉત્તર જાણવા. પછી શિષ્ય જમીનને પ્રમાજ તા ‘નિીદિ’ કહેવાપૂર્વક અવગ્રહમાં પ્રવેશ કરે (ગુરૂની નજીક જાય). નિસ્રીહિના અર્થ ‘સર્વ અશુભ (પાપ) વ્યાપારના ત્યાગ કરવાપૂર્વક પ્રવેશ કરૂ છું, એમ જાણવા. પછી સંડાસાની પ્રમાના પૂર્ણાંક નીચે બેસી ગુરૂનાં ચરણા પાસે જમીન ઉપર મેઘા મૂકીને તેમાં ગુરૂના ચરણાની સ્થાપના (કલ્પના) કરે; પછી ડાબા હાથે પડેલી મુહપત્તિ વડે ડાખા કાનથી જમણા કાન સુધી લલાટને તથા સંપૂર્ણ ડાખા ઢીંચણને ત્રણ ત્રણ વાર પ્રમાજીને સુહપત્તિને ડાખા દ્વી'ચણુ ઉપર સ્થાપે; પછી ‘અને’ પદના ‘'કારને ઉચ્ચારતાં એ હુથેલીએ સહિત દશેય આંગળીઓ વડે આધાને સ્પર્શ કરીને ‘તે’ ખેાલતાં એ રીતે જ લલાટને સ્પર્શ કરે; પછી, ‘જા’ પદના જા' ખેલતાં પુનઃ એ રીતીએ મેઘાને સ્પર્શી કરીને વં' ખેલતાં લલાટને સ્પર્શ કરે અને ‘જાય’પદના ‘જા’ઉચ્ચાર કરતાં ત્રીજી વાર આઘાને સ્પશીને ‘’ ઉચ્ચારતાં લલાટને સ્પર્શ કરે; પછી સંજાલ ખેલતાં Page #544 -------------------------------------------------------------------------- ________________ ન.. - - - - -- - --- - - - - પ્ર૦ ૩-દિનચર્યા-યુરૂવન્દન સૂત્રના અર્થ] ૪૦ બે હાથ અને મસ્તકથી એઘાને સ્પર્શ કરે; પછી ગુરૂના મુખ સામે દષ્ટિ રાખીને બે હાથથી મસ્તકે અંજલી કરીને “ક્ષમળી ને વિટામથી આરંભીને “વિ વાતો સુધી પાઠ બેલે એ પદોને અર્થ આ પ્રમાણે છે અને સાથે (ગધોરાર્થ)=ગુરુની અધેકાયને, અર્થાત્ આપનાં ચરણેને, “જ' (જન)=બે હાથ અને મસ્તકરૂપ મારી કાયા વડે, રંજાર (સંપર્ક)=સ્પર્શ કરૂં છું (“કરૂં છું” એ અધ્યાહારથી લેવું), અર્થાત્ “આપના ચરણેને હું બે હાથ અને મસ્તક વડે પ્રણામ કરું છું,’ આ પ્રણામની અનુમતિને સંબંધ “મને આજ્ઞા આપો” એમ પહેલાં માગેલી અનુમતિ સાથે સમજવો, કારણ કે- અનુમતિ વિના ગુરૂને સ્પર્શ કરવાને પણ અધિકાર નથી; પછી “લમણિ (ક્ષત્તરા)=ક્ષમા કરવા યોગ્ય છે, “જે' (મતિ)=હે ભગવંત! આપને (તમારે), "(મારા સ્પર્શથી આપના શરીરે થતી) બાધા, અર્થાત “હે ભગવંત ! મારા સ્પર્શથી આપના શરીરે જે કલેશ (બધા) થાય તે આપે ક્ષમા કરવા યોગ્ય છે” તથા “અશ્વરિંતdf (અહાન્ટાત્તાના )=અપ માત્ર ગ્લાનિ-પીડાવાળા આપને, “કુમે (વાન)= બહુ સુખપૂર્વક, “જે (મા) હે ભગવંત! આપને, “વિવર રકતો' (વિવર તિકાત્તા)= દિવસ પૂર્ણ થયે ? સળંગ અર્થ– હે ભગવંત! અ૮૫ માત્ર બાધા (બાધારહિત શરીર)વાળા આપને સુખપૂર્વક દિવસ પૂર્ણ થયે?” અહીં “દિવસ” શબ્દથી “રાત્રિ, પક્ષ, ચતુર્માસ અને સંવત્સર” પણ સમજી લેવા. શિષ્યના પ્રશ્નનું આ ત્રીજું સ્થાન જાણવું. એમ બે હાથ જોડીને ઉત્તર સાંભળવા ઈચ્છતા શિષ્યને ગુરૂ જવાબ આપે કે–તત્તિ=તેમજ, અર્થાત્ “તું પૂછે છે તેમ મારો દિવસ સુખપૂર્વક પૂર્ણ થયેલ છે. (ગુરૂને આ ત્રીજે ઉત્તર જાણવો.) આ પ્રશ્નમાં ગુરૂના શરીરની સુખશાતિને અંગે પૂછયું, હવે તપ-નિયમ સંબંધી કુશળતા પૂછે છે. “વત્તા માં “અનુદાત્ત” સ્વરથી “'કારનો ઉચ્ચાર કરતાં બે હથેલીઓ સહિત દશેય આંગળીઓથી ઘાને સ્પર્શ કરે, પછી સવળી કરી લલાટે લઈ જતાં મધ્યમાં (હૃદય સામે) આવે ત્યારે “ના” ને “સ્વરિત” સ્વર વડે ઉચ્ચારો અને દૃષ્ટિ ગુરૂની સંમુખ રાખી હથેલીઓથી લલાટને સ્પર્શતાં “ઉદાત્ત સ્વરથી “જે બેલ. અહીં ‘ના’ (ાત્રા) યાત્રા, “ (માતા)= હે ભગવંત! આપને, અર્થાત્ ! આપની ક્ષાયિક, ક્ષાયોપથમિક કે ઔપશમિક ભાવવાળી સંયમ, તપ અને નિયમરૂપ યાત્રા વધતી છે ? અર્થાત્ સંયમ, તપ અને નિયમમાં વિશેષ શુદ્ધિ છે? શિષ્યના પ્રશ્ન રૂપ આ ચેથું સ્થાન જાણવું. તેને ગુરૂ પણ ઉત્તર આપે કે- તુ િવદ્દા?' (તવાપિ વર્તરે ?) જ્જારે પણ તેમ છે ? અર્થાત્ મારી તો સંયમયાત્રા નિર્વિધ્ર અને વિશુદ્ધ છે, તારે પણ તેવી વધતી છે? ગુરૂને એ થે ઉત્તર જાણ. તે પછી વશ કરવા લાયક “મન અને ઈન્દ્રિયેને અંગે” કુશળ પૂછવા “જિક = ' બેલે, તેમાં “અનુદાત્ત સ્વરે પ્રથમ ‘ક’કારને ઉચ્ચારતાં પૂર્વની જેમ બે હથેલીઓથી ઘાને સ્પશે, પછી સવળી કરી લલાટ તરફ લઈ જતાં વચ્ચે અટકીને “સ્વરિત” સ્વરે “જકારને ઉચ્ચારે અને લલાટે લગાડતાં “ઉદાત્ત” સ્વરથી “જિ” બેલે. એટલું બોલવા છતાં પ્રશ્ન અધુરો હેવાથી જવાબની રાહ જોયા વિના જ પુનઃ “અનુદાત્ત સ્વરથી જ બોલતાં બે હથેલીઓથી પહેલાંની જેમ ઓઘાને સ્પશે, ત્યાંથી પાછી લલાટ તરફ લઈ જતાં મધ્યમાં અટકાવીને “સ્વરિત સ્વરે “”ને ઉચ્ચારે અને લલાટે લગાડતાં “ઉદાત્ત સ્વરે “મે' બેલે, પછી જવાબની રાહ જેતે તેમજ Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ [ ધ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ર્–ગા૦ કર મેસી રહે. અહી” ‘જ્ઞપ્તિ ત્ત્ત” (યાપનીથ)=કાબૂમાં રાખવા લાયક આપની ઇન્દ્રિયા અને મન, ઉપશમ વગેરેના બળથી અખાધિત છે ? તથા ‘વ’એટલે વળી અને ‘મે' (મવતાં)=આપનું, અર્થાત્– ‘વળી હું ભગવ’ત! ઉપશમન કરવા લાયક આપની ઇન્દ્રિયા અને મનના ઉપશમ વગેરે દ્વારા આપનું શરીર અખાધિત છે? તાત્પર્ય કે-આપના શરીરે ઇન્દ્રિયાક્રિકની ખાષા તેા નથી ને ?” (અહી` ‘શરીર' અધ્યાહારથી સમજવુ'.) એમ ભક્તિપૂર્વક પૂછવાથી શિષ્યે ગુરૂના વિનય કર્યો ગણાય છે. શિષ્યનું ગુરૂને નિરામાધતા પૂછવા રૂપ આ પાંચમું સ્થાન જાણવું. તેના જવાબ ગુરૂ આપે કે ‘વ’=‘હા ! એમ જ છે.’ ઇન્દ્રિયાક્રિકથી હું અબાધિત છું. ગુરૂના આ પાંચમા ઉત્તર જાણવા. પછી શિષ્ય આધા ઉપર બે હાથ અને મસ્તક લગાડીને અપરાધાને ખમાવવા માટે સામમિ માલમળો! રવત્તિયં થમ' (ક્ષમયામિ ક્ષમાત્રમળ ! વૈશિઃ વ્યતિક્ર્મ)–હું ક્ષમા શ્રમણ ! હું દિવસમાં થયેલા વ્યતિક્રમે ( અપરાધા )ને ખમાવું છું.' અર્થાત્ ‘ ક્ષમાર્ગુિણયુકત શ્રમણુ ! દિવસે અવશ્ય કરવા ચેાગ્ય અનુષ્ઠાનામાં થયેલી વિરાધનારૂપ મારા અપરાધાને ખમાવુ છુ–ક્ષમા માગુ છુ” એમ કહે. અપરાધ ખમાવવારૂપે શિષ્યનું આ છઠ્ઠું સ્થાન જાણુવુ. ગુરૂ જવાખમાં કહે છે કે-ત્રાવ ણામમિ’( અપિ ક્ષમયામિ )= હું પણ ખમાવુ છું. પ્રમાદને વશ મ્હારાથી આખા દિવસમાં તમેાને હિતશિક્ષા આપવા વગેરેમાં પણ અવિધિ આદિ જે અપરાધા થયા હાય તેને હું' પણ ખમાવું છું.' એ છઢૂંઢું ગુરૂનું વચન જાણુવું. એમ શિષ્ય પ્રણામ પૂર્વક ખમાવીને પાછળની જમીન પ્રમાતા અવગ્રહમાંથી મહાર નીકળતાં પ્રવત્તિ કહી હિમાનિથી આરભીને ો ને મજ્જત્તે મો' સુધી ખેલે, આ પાઠ અપરાધાના ( અતિચારાના) નિવેદનરૂપ હાવાથી ‘આલેચના’ નામના પહેલા પ્રાયશ્ચિત્તને સૂચવનાર છે, અર્થાત્ એ પાઠથી પોતાના અતિચારાના નિવેદનરૂપ ‘આલાચના' નામનુ (દોષાને જણાવવારૂપ) પહેલું પ્રાયશ્ચિત થાય છે. પછીના તત્ત ક્ષમાલમનો પદામ વગે૨ે પાઠ ‘પ્રતિક્રમણ’ નામના પ્રાયશ્ચિતના સૂચક છે, તે ‘ફરી હું એવા દોષો નહિં કરૂં અને આત્માની શુદ્ધિ કરીશ'–એવી બુદ્ધિથી ખેલે. અર્થાત્ પુનઃ એવી ભૂલા નહિ કરવાના નિર્ણયપૂર્વક કરેલી ભૂલેાના ગુરૂની સન્મુખ મિચ્છામિ દુક્કડ દઈને પ્રતિક્રમણ નામનું બીજું પ્રાયશ્ચિત કરે તે પાઠેના અર્થ આ પ્રમાણે છે-‘વસ્તિત્રાપ’ (આવદ્યા)=‘ચરણસિત્તરી-કરણસિત્તેરી રૂપ અવશ્ય કતવ્યમાં અયોગ્ય વર્તન થયુ` હાય તેનુ’‘પત્તિ મામિ’ (પ્રતિમામિ)=પ્રતિક્રમણ કરું છું, તેનાથી પાછા ક્રૂ' છુ. એ રીતિએ સામાન્યથી કહીને વિશેષથી કહે છે—ક્ષમાસમાળ વલિમાપ આસાવળાવ' (ક્ષમાશ્રમાળાનાં વૈલિયા ઞાશાત્તનયા)=ક્ષમાશ્રમણ પ્રતિ ( ગુરૂપ્રત્યે ) માખા દિવસમાં કરેલી, જ્ઞાનાદિ લાલાના નાશ કરનારી પ્રવૃત્તિઓ રૂપ ‘અશાતનાએથી થયેલા અપરા ધાનું હું પ્રતિક્રમણુ કરૂ છુ”- એમ સર્વ વાકયેામાં સમધ જોડવા. હવે ‘ કઇ કેટલી અશાતના વડે ?’ તે જણાવે છે. ‘સિરીલાયર' (ગિરામ્યતથા)= તેત્રીશ પૈકી કાઇ પણ એક-એ-ત્રણ કે તેથી અધિક જે જેટલી થઇ હોય તે કરેક આશાતના રૂપ અપરાધને, અહીં આખા દિવસમાં અનેક આશાતનાઓના સંભવ હાવાથી ‘એ-એ વગેરે સઘળી ’ એમ કહ્યું છે. આશાતનાઓ નીચે પ્રમાણે છે. (૧) ‘ગુરૂની આગળ ચાલવાથી’—નિષ્કારણુ ગુરૂની આગળ ચાલવાથી શિષ્યને વિનયને ભગ Page #546 -------------------------------------------------------------------------- ________________ પણ નાના નાના નાના ગામડાના કાકા - - - - - પ્ર૦ ૩-દિનચર્યા-ગુરૂવંદન સૂત્રને અર્થ: ૩૩ આશાતનાઓ ] ૪૯૩ થવારૂપ આશાતના થાય છે, માર્ગ દેખાડવા કે કોઈ વૃદ્ધ, અંધ વગેરેને સહાય માટે આગળ ચાલવામાં દેષ નથી, (૨) “ગુરૂની સાથે જ જમણું કે ડાબા પડખે ચાલવાથી અને (૩) “ગુરૂની પાછળ ચાલવાથી, પાછળ પણ બહુ નજીકમાં તેઓની લગોલગ ચાલવાથી નિઃશ્વાસ, છીંક, ગ્લેમ વગેરે લાગવાને સંભવ હોવાથી આશાતના કહી છે. ચાલવાની જેમ (૪) નિષ્કારણ આગળ, (૫) બરાબર બાજુમાં, અને (૬) પાછળ બહુ નજીકમાં “ઉભા રહેવાથી પણ ત્રણ આશાતનાઓ થાય. એ જ રીતિએ નિષ્કારણ (9) ગુરુની આગળ, (૮) બરાબર બાજુમાં જ, તથા ૯) બહુ નજીક પાછળના ભાગમાં બેસવાથી પણ ત્રણ આશાતનાઓ થાય. (૧૦) ગુરૂની-આચાર્યની સાથે થંડિલ ગયેલે સાધુ ગુરૂની પહેલાં દેહશુદ્ધિ વગેરે આચમન કરે તે “આચમન” નામની, (૧૧) કેઈ ગૃહસ્થાદિની સાથે ગુરુને વાત કરવાની હોય કે કોઈને બોલાવવાનું હોય, તેને પોતે જ ગુરુની પહેલાં બોલાવે કે વાત કરે તે પૂર્વાલાપન” નામની, (૧૨) આચાર્યની સાથે બહાર ગયેલે કે ત્યાંથી પાછા આવેલે શિષ્ય ગુરૂની પહેલાં જ “ગમનાગમન આલેચે તે “ગમનાગમન આલોચના” નામની, (૧૩) ભિક્ષા (ગોચરી)ની આલોચના–પહેલાં જ કેઈ અન્ય સાધુની સમક્ષ કરીને પછી ગુરૂસમક્ષ કરવાથી, (૧૪) એ જ પ્રમાણે પહેલાં જ અન્ય સાધુને દેખાડી પછી ગુરૂને ભિક્ષા દેખાડવાથી, (૧૫) ભિક્ષામાંથી ગુરૂને પૂછ્યા વિના જ ન્હાના સાધુઓને તેઓની ઇચ્છાનુસાર માગે તેટલું ઘણું આપવાથી, (૧૬) પહેલાં કોઈ ન્હાના સાધુને આહારાદિ નિમંત્રણ કરી પછી ગુરૂને નિમંત્રણ કરવાથી, (૧૭) ભિક્ષામાંથી આચાર્ય(ગુરૂ)ને કંઈક માત્ર આપીને ઉત્તમ વર્ણગંધ–રસ સ્પર્શવાળાં સ્નિગ્ધ (ધણ વિગઈવાળા) તથા મધુર-મનને ગમે તેવાં આહાર કે શાક વગેરે પિતે વાપરવાથી, (૧૮) રાત્રિએ ગુરૂ પૂછે કે- હે સાધુઓ ! કે જાગે છે ? ત્યારે જાગવા છતાં જવાબ નહિ આપવાથી, એમ (૧૯) દિવસે કે અન્ય સમયે પણ ગુરૂએ પૂછવા છતાં જવાબ નહિ આપવાથી, (૨૦) ગુરૂ બોલાવે ત્યારે જ્યાં બેઠે કે સુતા હોય ત્યાંથી જ ઉત્તર આપવાથી, અર્થાત્ ગુરૂ બોલાવે ત્યારે આસન કે શયનથી ઉઠીને પાસે જઈને “મરથur “વામિ કહીને તેઓ કહેતે સાંભળવું જોઈએ તે પ્રમાણે નહિ કરવાથી, (૨૧) ગુરૂ બેલાવે ત્યારે “ઘgT ચંનિ' કહી પાસે જવું જોઈએ, તેને બદલે “શું છે ? શું કહો છો ?” વગેરે ઉત્તર આપવાથી, (૨૨) ગુરૂની સામે ‘તું–તારૂં” વગેરે અપમાનજનક “તુંકાર' બોલવાથી, (૨૩) કે પ્લાન (માંદા-બાલ-વૃદ્ધ) વગેરેની વિયાવચ્ચ માટે અમુક કામ કર”—એમ ગુરુ કહે, ત્યારે જવાબમાં ‘તમે કેમ કરતા નથી ? મને કેમ કહો છે?”—એમ બેલે, ગુરુ કહે કે તું આળસુ છે, ત્યારે કહે કે તમે આળસુ છે;” એમ ગુરુ કહે તેવું જ શિષ્ય ગુરૂને સ્વામું સંભળાવે તે “તજજાતવચન” નામની, (૨૪) ગુરૂની આગળ ઘણું, કઠોર (કરડાં) વચનથી કે મોટા અવાજે બેલવાથી, (૨૫) ગુરૂ વ્યાખ્યાન કરે ત્યારે આ હકીકત આમ છે -ઈત્યાદિ વચ્ચે બોલવાથી, (૨૬) ગુરૂ ધર્મકથા (વ્યાખ્યાન) કરતા હોય તેમાં “આ અર્થ તમેને સ્મરણમાં નથી, ભૂલી ગયા છો, કહે છે તે અર્થ બરાબર નથી-ઇત્યાદિ બલવાથી, (૨૭) ગુરૂ ધર્મ સંભળાવતા હોય ત્યારે તેમના પ્રત્યે પૂજ્ય ભાવ નહિ હોવાથી ચિત્તમાં પ્રસન્ન નહિ થવું, ગુરૂના વચનની અનુમોદના નહિ કરવી અને આપે સુંદર સમજાવ્યું—એમ પ્રસંશા નહિ કરવી તે “ઉપહતમનરત્વ' નામની, (૨૮) ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે ભિક્ષા લેવા જવાનો સમય છે, સૂત્ર ભણવાનો અવસર છે, ભજન Page #547 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - માતા નાના નાના-નાનાં - - - - [ ધ સં. ભા. ૧-વિ૦ ૨૦ગા. ૬૨ કરવાનો સમય થઈ ગયો છે” વગેરે કહીને સભાને તોડવાથી, (૨૯) ગુરુ ધર્મકથા કરે ત્યારે શિષ્ય “એ વાત હું તમને કહીશ—એમ શ્રોતાઓને કહી કથાને તેડી નાખવાથી, “કથા છેદન” નામની આશાતના, (૩૦) ગુરૂનું વ્યાખ્યાન સમાપ્ત થતાં–સભા ઉઠયા પહેલાં જ શિષ્ય પિતાની ચતુરાઈ વગેરે જણાવવા વિશેષ જાણતા હોય તેમ ધર્મકથા કરવાથી; (૩૧) ગુરૂની સામે શિષ્ય ગુરૂથી ઉંચા કે સરખા આસને બેસવાથી, (૩૨) ગુરૂનાં શા-સંથારો-કપડાં વગેરેને પગ લગાડવાથી, તેમની રજા વિના હાથ પણ લગાડવાથી અને તેની ક્ષમા નહિ માગવાથી, કહ્યું છે કે – “ સંપત્તા , તા ૩ાિવિ ! ઉમે ગત્તરાઉં મે, રન્ન ન પુરિ મ (હરાવૈ - ૨-૩૦ ૨-૨૮) ભાવાર્થ-“ગુરૂને તથા તેઓનાં કપડાં વગેરે વસ્તુઓને શરીરથી સ્પર્શ થઈ જાય કે તેમની રજા સિવાય સ્પર્શ કરે, તો “મારા અપરાધને ક્ષમા કરે–એમ કહીને શિષ્ય ક્ષમા માગવી અને ફરીથી આવી ભૂલ નહિ કરૂ –એમ કહેવું તથા (૩૩) ગુરૂની શયા–સંથાર–આસન વગેરે ઉપર ઉભા રહેવાથી, બેસવાથી અને શયન કરવાથી (અર્થોપત્તિએ તેઓનાં વસ્ત્ર-યાત્રાદિ કઈ પણ વસ્તુને વાપરવાથી) આશાતના થાય છે. આ તેત્રીશ આશાતનાઓને જણવનારી ગાથાઓ શાસ્ત્રમાં નીચે પ્રમાણે છે. "पुरओ-पक्खासन्ने, गमणं ३ ठाणं ६ निसीअणं ९ ति नव । सेहे पुव्वं आयमई १०, आलबइ ११ य तहय आलोए १२ ॥१॥" " असणाइअमालोएइ १३, पडिदंसह १४ देइ १५ उवनिमंतेइ १६ । દસ સદા નિતાર ગુરુપુર ૨૭ શ” " राओ गुरुस्स वयओ, तुसिणि सुणिरो वि १८ सेसकाले वि १९ । तत्थगओ वा पांडसुणइ २०, बेइ किं ति व २१ तुमं ति गुरू २२ ॥३॥" " तज्जाए पडिहणइ २३, बेइ बहुं २४ तह कहतरे वयइ । एवमिमं ति अ२५ न सरसि २६, नो सुमणे २७ भिंदईपरिसं २८॥४॥" " छिदइ कह २९ तहाणु-द्विआइ परिसाइ कहइ सविसेसं ३० । गुरुपुरओ वि निसीअइ, ठाइ समुच्चासणे ३१ सेहो ॥५॥" " संघट्टई पाएणं, सिज्जासंथारयं गुरुस्स तहा ३२। तत्थेव ठाइ निसीअइ, सुजइ व ३३ सेहोत्ति तेत्तीसं ॥६॥" (આ ગાથાઓને ભાવાર્થ ઉપર ૩૩ આશાતનાઓના વર્ણનમાં કહ્યો તે પ્રમાણે સમજ.) ગુરૂની આ આશાતનાઓ સાધુની જેમ યથાસંભવ (જેને જે જે થવાનો સંભવ હોય તે) શ્રાવકને પણ લાગે માટે શ્રાવકોએ પણ સમજીને વર્જવી. (આ આશાતનાઓ પૈકી એક, બે કે સઘળી આશાતનાથી થયેલા અપરાધનું પ્રતિક્રમણ કરું છું-એમ સંબંધ સમજ) હવે એ આશાતનાઓ સંબંધી જ કાંઈક વિશેષથી કહે છે–વંવિત્તિ નિછાપ (ચન્દ્ર વિન નિષr)=જે કઈ ખરાબ-જુઠાં, જેવાં–તેવાં નિમિત્ત લઈને “મિથ્યા ખેટ ભાવ (અસદભાવ)કરવા Page #548 -------------------------------------------------------------------------- ________________ ' પ્ર૦ ૩-દિનર્ચા–ગુરૂવન્દનમાં ૩૩ આશાતના ] ૫ આશાતનાથી મહુવા વાયુકાઇ ફુલાઈ’ (નોકુતિયા-વાડુ તથા રાવપુરા) =દુષ્ટ મનથી પ્રષિ વગેરે દ્વારા, દુષ્ટ વચનથી અસભ્ય-કઠેર વગેરે બોલવા દ્વારા અને દુષ્ટ કાયાથી=નજીકમાં (પાસે) ચાલવું, બેસવું વગેરે દુષ્ટ કાયિક પ્રવૃત્તિ દ્વારા થયેલી આશાતનાઓથી તેમાં પણ “ોદ્દા મા Trg માથrg સ્ત્રોમrs' (#ો ઘેન-માન-માયા-રોમન) = ક્રોધસહિત-માનસહિત-માયાસહિત કે લોભસહિત” એમ ચાર કષાયથી કરેલી,તાત્પર્ય કે–ક્રોધાદિ કષાયોને વશ જે કોઈ વિનયભંગ વગેરે થવારૂપ” આશાતનાઓથી, એ દિવસે કરેલી આશાતનાઓને કહીને પખવાડીયું. ચતમસ કે વર્ષમાં કરેલી તથા આ ભવમાં કે અન્ય ભામાં કરેલી, કરાતી કે થનારી–ભૂત ભવિષ્ય અને વર્તમાનકાળની સઘળી આશાતનાઓને માટે કહે છે કે–“દવજદિનrs (ar જિજશr)= સર્વ (ત્રણેય) કાળની અશાતનાઓથી, તેમાં ભવિષ્યકાળની આશાતના કેવી રીતિએ થાય? તે કહે છે કે–આવતી કાલે અથવા અમુક વખતે હું ગુરુ પ્રત્યે અમુક અમુક અનિષ્ટ વર્તન કરીશ—ઇત્યાદિ વિચારવું તે ભવિષ્યકાળની આશાતના, એ પ્રમાણે ભવાનરે તેઓને વધ વગેરે કરવાનું નિયાણું કરવું ઈત્યાદિ અન્ય જન્મની પણ આશાતના થઈ શકે, એમ ત્રણેય કાળની આશાતનાઓથી, તેમાં પણ “ઘમ છોr ( રવિવાર)=સર્વ દંભ-કપટ-માયા ભરેલી બેટી પ્રવૃત્તિ (મિથ્યા કાર્યો) કરવારૂપ આશાતનાથી તથા “નવયમ્ભારામurg” (સર્વપ તિમિળr)=આઠ પ્રવચનમાતાના પાલનનાં અથવા સામાન્ય સંયમની આરાધનાનાં કાર્યો રૂપ સર્વ ધર્માનુષ્ઠાનમાં અતિક્રમણ (ઉલંઘન) અર્થાત્ વિરાધના રૂપ આશાતનાથી “રાષણTણ ગો રે અgબરે વો? (કારાતના જ મથાતિડવા તર)–એ આશાતનાઓથી મેં જે કઈ અતિચાર (અપરાધ) કર્યો હોય, ‘તર માસમો વિરામમ” (ત્રવ્ય ક્ષમામા ! પ્રતિમાન)=હે ક્ષમાશમણ ! તેનું તમારી સાક્ષિાએ પ્રતિક્રમણ કરૂં છું અર્થાત ફરીથી નહિ કરવાના નિશ્ચયથી એ અપરાધેથી મારા આત્માને પાછો હઠાવું છું, તથા નિરખિ રામ ક્વા વોલિrfમ (નામ-નર્દે-ગામાને શૂન્દુજામિ)-અપરાધોરૂપ તે દુષ્ટ કાર્ય કરનારા મારા ભૂતકાલિન આત્માની (પર્યાયની, સંસારથી વિરકત થયેલા મારા પ્રશાન્ત ચિત્ત (વર્તમાનકાલિન શુદ્ધ અધ્યવસાય) વડે નિન્દા કરે છું, દુષ્ટ કાર્ય કરનારા મારા તે આત્માની આપની સાક્ષીએ ગહ કરું છું અને મારા તે હષ્ટ આત્માને તેની અનુમોદના નહિ કરવારૂપે તળું છું–વોસિરાવું છું, (અર્થાત્ અગ્ય કર્યું છે.એમ હું કબૂલ કરું છું.) એમ ગુરુવન્દન સૂત્ર બોલીને પહેલું વન્દન પૂર્ણ કરીને, પુનઃ અવગ્રહ ની બહાર જ અર્ધ શરીરને નમાવીને, બીજું વન્દન કરવા માટે “છામિ ટ્યૂમરિમળ થી શરૂ કરીને “રિષિ સુધી સંપૂર્ણ પાઠ બેલે, એટલું વિશેષ છે કે–બીજા વન્દનમાં “સિરા છોડીને બાકીને સૂત્રપાઠ અવગ્રહથી બહાર નીકળ્યા વિના જ બોલે વન્દનના વિધિને જણાવનારી ગાથાઓ આગમમાં આ પ્રમાણે છે " आयारस्स उ मूलं, विणओ सो गुणवओ अ पडिवत्तो । सा य विहिवंदणाओ, विही इमो बारसावत्ते ॥ १॥ होउमहाजाओ बहि, संडासं पमज्ज उक्कुडुअठाणो । पडिलेडिअ मुहपोत्ती, पमज्जिओवरिमदेहद्धो ॥ २ ॥ उडेउं परिसंठिअ-कुष्परधिअपट्टगो नमियकाओ । રિવિદિશપછી, ઘરથgછા કદ્દ ન હો કે રે વાસંશ્મિરી, કૃત Page #549 -------------------------------------------------------------------------- ________________ [ધ સં૦ ભા૧-વિ. ૨-ગ स्थजुत्तरयहरणो । अवणिय जहुत्तदोसं, गुरुसमुई भणइ पयडमिण ॥ ४॥ इच्छामि खमासमणो, इच्चाई जा निसीहिआएत्ति । छंदेणंति निमुणे, गुरुवयणं उग्गहं जाए ॥५॥ अणु. जाणह मे मिउग्गह-मणुजाणामित्ति भासिए गुरुणा । उग्गहखेत्तं पविसइ, पमज्ज संडासए निसिए ॥ ६॥ संदसं रयहरणं, पमज्ज भूमीइ संठवेऊणं । सीसफुसणेण होही, कज्जति तओ पढममेव ॥ ७॥ वामकरगहियपोत्तीइ, एगइसेण वामकण्णाओ । आरंभिऊण निडालं, पमज्ज जा दाहिणो कण्णो ॥ ८॥ अविच्छिन्नं वामय-जाणु निसीऊण तत्थ मुहपोतिं । रयहरणमज्झदेसंमि, ठावए पुज्जपायजुगं ॥ ९॥ सुपसारियबाहुजुओ, ऊरुयजुयलंतरं अफुसमाणो । जमलद्विअग्गपाणी, अकरमुच्चारयं फुसद ॥ १० ॥ अब्भंतर परियट्टिअ, करयलमुवणी सीसफुसणंतं । तो करजुअलं निज्जा, होकारोच्चारसमकालं ॥ ११ ॥ पुण हिट्ठामुहकरयल, काकारसमं छिविज्ज रयहरणं । यं सद्देणं समय, पुणो वि सीसं तहच्चेव ॥ १२ ॥ काकारसमु. धारण-समय रयहरणमालिहेऊणं । यत्ति अ सद्देण सम, पुणो वि सिसं तहा चेव ॥ १३ ॥ संफासं ति भणतो, सीसेणं पणमिऊण रयहरणे । उन्नामिअमुद्धजली, अव्वाबाई तओ पुच्छे ॥ १४ ॥ खमणिज्जो भे किलामो, अप्पकिलताण बहुसुभेणं भे। दिण पक्वो वरिसो वा, वइकंतो इय तओ तुसिणी ॥ १५ ॥ गुरुणा तहत्ति भणिए, जत्ता जवणीय पुच्छियव्वा य । परिसंठिएण इणमो, सराण जोएण कायव्वं ॥ १६ ॥ तत्थ य परिभासेमो (मा), मदमइविणेयगाहणहाए । नि-उच्च-मज्झिमाओ, सरजुत्तीओ विणेयव्या ॥ १७॥ निओ तत्थ-णुदत्तो, स्यहरणे उच्चओ उदत्तो अ । सीसे णिसणीओ, तदंतरालंमि सरिओ य ॥ १८ ॥ अणुदत्तो अजकारो, ता सरिओ होइ भे उदत्तसरो । पुणरवि जवणीसद्दा, अणुदत्चाई मुणेअन्चा ॥१९॥ जं अणुदत्तो अ पुणो, च स्सरिओ मे उदत्तसरणामो। एवं रयहरणाइस, तिसु ठाणेसुं सरा णेया ।।२०। पढमं आवत्ततिगं, वण्णदुगेण तु रइभ्रमणुकमसो। बीयावत्ताण तिगं, तिहिं तिहिं वण्णेहिं निप्फनं ॥ २१॥ रयहरणंमि जकारं, त्ताकारं करजुएण मज्झमि । मेकारं सीसंमि य, काउं गुरूणो वयं सुणसु ॥ २२ ॥ तुब्भपि वह त्ति य, गुरुणा भणियंमि सेसआवत्ता । दुणिवि काउं तुसिणी, जा गुरुणा भणिअमेवं ति ॥ २३ ॥ अह सीसो रयहरणे, कयंजलि भणइ सविणयं सिरसा। खामेमि खमासमणो, देवसिआईबइकमणं ॥ २४ ॥ अहमपि खामेवि तुमे, गुरुणा अणुणाए खामणे सीसो । निक्वमइ उग्गहाओ, आवसिआए भणेऊण ॥२५॥ ओयणदेहो अवराह-खामणं सचमुच्चरेऊण । निदिअ-गरहिअ-वोसट्ट-सव्वदासो पडिकतो ॥२६॥" खामित्ता विणएणं, तिगुत्तो तेण पुणरवि तहेव । उग्गहजायण-पविसण, दुओणयं दोपवेसं च ॥ २७॥ पढमे छच्चावत्ता, बीअपवेसंमि हुंति छच्चेव । ते अ 'अहो' इच्चाई, असंकरेणं पउत्तव्या ॥२८॥ पढमपवेसे सिरना-मणं दुहा बीअए अ तह चेव । तेणे अ चउमीरं तं, भणियमिणमेग निक्खमणं ॥ २९ ॥ एवमहाजाएगं, तिगुत्तिसहियं च इंति चत्तारि । सेसेसु Page #550 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–ગુરૂવન્દન સુત્રના અર્થને સાક્ષીપાઠ ] ૪૯૭ રિણું, વીસાવરના હુતિ રૂ. ” ભાવાથ–“આચારનું મૂળ વિનય છે, વિનય ગુણની પ્રતિપત્તિરૂપ છે, પ્રતિપત્તિ (સેવા) વિધિથી-ગુરૂને વાંદવાથી થાય છે અને તે દ્વાદશાવર્તગુરૂવન્દનને વિધિ આ પ્રમાણે છે-(૧) વન્દન કરનાર “યથા જાત” થઈને, અવગ્રહની બહાર સંડાસાને પ્રમાઈને, ઉત્કટિકાસને બેઠેલા મુહપત્તિ પડિલેહીને, ઉપરનું અધું શરીર પ્રમાઈને, (૨) ઉભે થઈ કહેડ ઉપર કેણીઓથી લપટ્ટાને (પહેલાં કદરાને વ્યવહાર ન હતું, માટે) પકડીને શરીર નમાવીને, યુકિતપૂર્વક પાછળ ભાગ જેમ ધર્મની નિંદા ન થાય તેમ ઢાંકીને, (૩) ડાબા હાથની આંગળીઓમાં મુહપત્તિને તથા બે હથેલીઓમાં રજોહરણને પકડીને વન્દનના ૩૨ દેને ટાળીને ગુરૂની સામે આ પાઠ ઉચ્ચારે–બોલે, (૪) “ઈચ્છામિ ખમાસમણેથી નિસીહીએ” સુધી બેલીને, ગુરૂને “છળ ઉત્તર સાંભળીને, અવગ્રહની યાચના માટે, (૫) “મણુકાદ એ મિલાદું બોલે ગુરૂ “મgrrrઉમ' કહે ત્યારે અવગ્રહભૂમિમાં પ્રવેશ કરી, સંડાસા પ્રમાઈને (ઉત્કટિક) બેસે, (૬) પછી રજોહરણને દસીઓ સહિત પ્રમાજને “મસ્તકને સ્પર્શ કરવાને માટે ઉપયોગી થશે’ એમ સમજીને જમીન ઉપર સ્થાપે, પછી પ્રથમ (૭) ડાબા હાથે પકડેલી મુહપત્તિની એક બાજુ વડે ડાબા કાનથી આરંભીને જમણું કાન સુધી લલાટને પ્રમાજે, (૮) અને સંકેચેલા ડાબા ઢીંચણના ઉપરના ભાગને પ્રમાજીને ત્યાં મુહપત્તિ મૂકે તથા ઘાના મધ્યભાગે ગુરૂના ચરણયુગલની સ્થાપના (ધારણુ) કરે, (૯) પછી બે સાથળના મધ્ય ભાગોને સ્પર્શ ન થાય તેમ લાંબા ભેગા કરેલા બે હાથના છેડા (હથેલીઓથી કારને ઉચ્ચાર કરતાં (ઘાને સ્પશે, (૧૦) પછી બે હથેલીઓને ઉપર (મુખ તરફ) ફેરવીને લલાટે સ્પર્શ કરવા માટે ઊંચે લઈ જઈને “કારને ઉચ્ચારતાં બે હથેલીઓથી લલાટને સ્પશે, (૧૧) ફરી હાથને અધમુખ (અવળા) કરીને “'કાર બેલતાં રજોહરણને અને ૪ ના ઉચ્ચાર સાથે ફરી પહેલાંની જેમ લલાટને સ્પર્શ કરે, (૧૨) વળી “r”ના ઉચ્ચાર વખતે ત્રીજી વાર ઓઘાને સ્પશી કાર બોલતાં ફરી તે જ રીતિએ લલાટે સ્પર્શ કરે, (૧૩) રાણી પદ બેલતાં રજોહરણને બે હાથ અને મસ્તકથી પ્રણામ કરીને મસ્તક ઉંચુ કરી બે હાથ જોડી અવ્યાબાધા (સુખશાતા પૂછવા માટે, (૧૪) “મેજિકનો જે વિદ્યાનો મઢિતા વસુમેળ છે વિ (અથવા પક્ષ કે વર્ષ) વાત એમ બોલે અને પછી મોન કરે. (૧૫) જ્યારે ગુરૂ તત્તિ' જવાબ આપે ત્યારે પુનઃ સંમયયાત્રા અને ચાપનિકા પૂછે, તે વખતે પણ પૂર્વની જેમ બીજી વખતનાં ત્રણ આવ તથા સ્વરેને યોગ કરે, (૧૬) મંદ બુદ્ધિવાળા શિષ્યને અનુગ્રહ કરવા તે સ્વરોગ માટે પરિભાષા એમ કહી છે કે તે ને અવાજ અનુક્રમે જઘન્ય ઉત્કૃષ્ટ અને મધ્યમ રીતે કરે. (૧૭) તેમાં “જઘન્ય એટલે અનુદાત્ત સ્વરે રજોહરણ ઉપર, ઉત્કૃષ્ટ એટલે ઉદાત્ત સ્વરે લલાટે અને “મધ્યમ એટલે સ્વરિત સ્વરે બેની વચ્ચે કરે, (૧૮) અનુદાત્ત સ્વરે નકાર, સ્વરિત અવાજે “' અને ઉદાત્ત સ્વરથી “એ” બોલ, પુનઃ “s--' એ ત્રણ પણ એ જ પ્રમાણે અનુદાન વગેરે સ્વરથી બોલવા, (૧૯) અને ત્રીજી વાર “ અનુદાત્તથી, જ સ્વરિતથી, અને “ને ઉદાત્ત સ્વરથી બેલવે, એમ રજોહરણ ઉપર, મધ્યમાં અને લલાટે બોલવાના એ સ્વરે જાણવા, (૨૦) પ્રથમનાં ત્રણ આવ, અનુક્રમે બે બેનાં અને પછીનાં ત્રણ, ત્રણ Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૮ [ ±૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨ગા કર ત્રણ અક્ષરાનાં છે. (૨૧) એમ આવતાનું સ્વરૂપ જણાવીને ત્રીજી વખતનાં ત્રણ આવર્તના વિધિ કહે છે કે—બે હાથથી રજોહરણ ઉપર 'કાર, મધ્યમમાં ત્તાકાર અને લલાટે ભેંકાર કહીને ગુરુનુ વચન સાંભળે, (૨૨) ગુરૂ તુષિ વદ એમ ખોલે ત્યારે ખાકીનાં બે આવાં સાથે કરીને ગુરૂ ન ખોલે ત્યાં સુધી મૌન રહે અને (૨૩) ગુરૂએ ‘ત્ન' કહ્યા પછી શિષ્ય રજોહરણ ઉપર હાથની અજલી અને મસ્તક લગાડીને વિનયપૂર્વક ‘જ્ઞાનૈમિ ઘુમાત્તમળો તૈલિય વમં ? ’વગેરે ખેલે, (૨૪) પછી ગુરૂ વિ લાÊમિ તુન્ને એલીને ખામણાંની અનુજ્ઞા (સંમતિ) જણાવે, ત્યારે શિષ્ય ‘વસ્તિત્રાજુ' કહીને અવગ્રહમાંથી નીકળે. (૨૫) પછી નમાવેલા શરીરપૂર્વક સ અપરાધાનાં ખામણાં કરીને સઢાષાની નિંદા, ગાઁ અને પરિહાર કરે (વેસિ રાવે)–એ રીતિએ પ્રતિક્રમણ’ પ્રાયશ્ચિત કરે. (૨૬) એમ વિનયપૂર્વક ત્રણ ગુપ્તિએ ગુપ્ત થઇને પહેલી વખત ખમાવીને તે જ પ્રમાણે ખીજી વખત વંદન કરે (ખમાવે), તેમાં પણ અવગ્રહની યાચના–પ્રવેશ વગેરે સઘળુ પૂર્વની જેમ કરે. એ વન્દનમાં થઈને એ અવનત અને એ પ્રવેશ થાય છે, (૨૭) (એકવન્દનમાં) પહેલા અને ખીજા પ્રવેશમાં છ છ આવર્તી થાય છે, તે લો’ વગેરે અક્ષરાને જુદા જુદાં મેલીને કરવાનાં હાય છે. (૨૮) પ્રથમ પ્રવેશ (વન્દન)માં એ અને ખીજામાં પણ એ જ પ્રમાણે એ શિરનમન થાય છે તેથી ‘ચાર શિર’ કહ્યાં છે અને એક નિષ્ક્રમણુ કહ્યુ છે, (૨૯) તથા એક યથાજાત અને ત્રણ ગુપ્ત, એ ચારને મેળવતાં પચીસ આવસ્યા થાય છે. (૩૦)” અહી' જો કે દ્વાદશાવત્તવન્દન સાધુ કરે એમ જણાવ્યું છે, શ્રાવકનું નામ નથી, તા પણ સાધુને કરવાનું હાવાથી શ્રાવકે પણ કરવુ જોઇએ, એમ સમજી લેવું; કારણ કે-ઘણી શ્રાવકની ક્રિયાઓ સાધુક્રિયાને અનુસારે જ કહેલી છે. સંભળાય છે કે-શ્રીકૃષ્ણ વાસુદેવે અઢાર હજાર સાધુઓને દ્વાદશાવત્તવન્દન કર્યું" હતું. એમ વન્દન કરીને અવગ્રહમાંથી બહાર નીકળ્યા વિના જ (દેવસિક વગેરે) અતિચારાની આલેાચના કરવાની ઇચ્છાવાળા શિષ્ય, શરીરને આગળથી કાંઇક નમાવીને, આ પ્રમાણે કહે— .છાજારેન સંશ્વિદમવન ! તૈત્તિર્ણ આહોમિ (ૐ) ? ” અહીં ‘ર્ચ્છાપે સંવિદ' =આપની ઈચ્છાનુસારે આજ્ઞા આપા, વૃત્તિત્રં =દિવસમાં થયેલા અતિચારાને, (‘અતિચારાને’ એ ઉપલક્ષણથી સમજવું.) આ ‘દૈવસિક’ શબ્દના ઉપલક્ષણથી તે તે પ્રસ ંગે રાત્રિના, પક્ષના (પમ્મુવાડીઆના ) વગેરે અતિચારાને પણ સમજી લેવા. ‘આહોમિ’ માં ‘ત્ર=મર્યાદા (વિધિ ) પૂર્ણાંક અથવા સર્વ પ્રકારે અને ‘હોમિ’–પ્રગટ કરૂ' છું ( આપને સંભળાવું છું). 6 દિવસ વગેરેની આલેચનામાં કાળની મર્યાદા આ પ્રમાણે છે—દિવસના મધ્યભાગ (મધ્યાહન).. થી રાત્રિના મધ્ય ભાગ (અર્ધરાત્રિ) સુધી · જૈસિક 'ની અને રાત્રિના મધ્યભાગથી દિવસના મધ્યભાગ સુધી ‘ રાત્રિક' અતિચારની આલેચના (દેવિસરાઈ પડિક્કમાં) થઇ શકે છે અને * ૭૬. શ્રી સેનપ્રશ્ન-ઉલ્લાસ ૩, પ્રશ્ન ૧૧૬ માં શ્રી શુભવિજયજી ગણીએ પૂછેલા આ પ્રશ્નનું સમાધાન કર્યું" છે કે‘કૃષ્ણજીએ એક હજાર વગેરે પરિવારવાળા શ્રીથાવચ્ચા પુત્ર' વગેરે અગ્રેસરાને દ્વાદશાવત્ત વદતા કર્યાં, તેથી તેએાના અનુયાયી બધા પરિવારને પણ કર્યો. જ ગણાય, અને મનથી તા અઢાર હજારને પણુ વાંદ્યા–એમ સમજવું. એમ ન માનીએ તો તેટલા સમય ન પહાંચે,—વગેરે. Page #552 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા દેવસિમ મોવું? વગેરે સૂત્રોના અથ] પાક્ષિક, ચતુર્માસિક તથા સાંવત્સરિક આલેચના ( પડિક્કમાં ) તે તે તે પખવાડીયુ, ચતુર્માસ કે વર્ષને અંતે થઇ શકે છે. એમ શિષ્ય આલેચના માટે આજ્ઞા માગ્યા પછી, ગુરૂ ‘ગજોમદ=મલેાચના કરા’-એમ કહે, ત્યારે તેના સ્વીકાર કરતા શિષ્ય જૂનું આજોમિ' કહે, તેમાં ‘=આપની અનુમતિને સ્વીકારૂ છું અને ‘આહોમિ ’= આલેચવાના સ્વીકારને ક્રિયા દ્વારા પ્રગટ કરુ છુ” એમ ‘ગુરૂની ક્ષાજ્ઞા મેળવવી વગેરે' પ્રાથમિક વિધિ કરીને, શિષ્ય સાક્ષાત્ આલેચના માટે આ પાઠ લે, ,, " जो मे देवसिओ अइआरो कओ, काइओ वाइओ माणसिओ, उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो दुज्झाओ दुव्विर्चितिओ अणायारो अणिच्छिअन्नो असावगपाउग्गो, नाणे, दंसणे, चવિપત્તિ, મુથુ, સામારૂપ, તિરૢ નુત્તીળ, ચ ૢ સાયાળ, પશ્ચમનુવયાળ, તિખ્ખું ગુયાળ, उन्हं सिक्खावयाणं, वारसविहस्स सावगधम्मस जं खंडिअं जं विराहिअं तस्स मिच्छामि दुक्कडं ॥। " આની વ્યાખ્યા આ પ્રમાણે છે–ોમૈ=મે' જે કાઇ, ધ્રુત્તિઓ બાì દિવસના કાર્યોંમાં (વિધિનું ઉલ્લંઘન—ભગ વગેરે કરવા રૂપ) અતિચાર ‘ઓ’=કર્યાં હોય, અતિચાર સાધનભેદે અનેક પ્રકારે થાય, તેથી કહે છે કે--જાને વાળે માળત્તિઓ=શરીર દ્વારા–વચન દ્વારા અને મન દ્વારા (અર્થાત્ કાયાથી દૂષિત પ્રવૃત્તિ, વચનથી દૂષિત ઉચ્ચાર અને મનથી દુર્ધ્યાન કરતાં) થયેલા અતિચાર, પણ ‘રવ્રુત્તો’=સૂત્રથી-આગમનનું ઉલ્લંઘન કરવાથી થયેલા, જન્મો’ઉન્માર્ગોથી થયેલા, અહીં કર્માંના ક્ષયાપશમથી આત્મામાં પ્રગટેલા વિશિષ્ટ પરિણામરૂપ ‘ક્ષાયેાપમિક ભાવ' તે મા, તેનુ ઉલ્લધન એ જ ‘ઉન્માર્ગ,' અર્થાત્ ‘ક્ષાયેાપમિક ભાવ છેાડીને મેાહનીયાદિ કર્મોના ઉદયથી પ્રગટેલા દુષ્પરિણામ રૂપ ‘ઓદાયિક ભાવને (ઉદયને)વશ થવાથી થયેલા, તથા બનો' તેમાં ‘કલ્પ’=ન્યાય—વિધિ–આચાર વગેરે, અર્થાત્ સંયમના પાલન રૂપ ચરણ-કરણના વ્યાપાર તે કલ્પ અને તેથી વિપરીત તે અલ્પ, તાત્પર્ય કે–સયમનાં કાર્યોને તથા સ્વરૂપે નહિ કરવાથી થયેલા, અને બાળો=સામાન્યથી નહિ કરવા યેાગ્ય કરવાથી થયેલા, (અતિચાર.) આ ‘ઉસૂત્ર' વગેરે પ્રશ્નારા કાર્ય કારણ રૂપે પરસ્પર સંબંધવાળા છે. જેમકે-ઉસૂત્રથી જ ઉન્મો, ઉન્મા થી જ અકલ્પ્ય અને અકલ્પ્યથી જ અકરણીય થાય. ઉપર જણાવેલા ત્રણ પૈકી કાયિક અને વાચિક અતિચારાનુ વિશેષ સ્વરૂપ જણાવવા ‘ઉત્સૂત્રંથી–ઉમા થી’ વગેરે કહ્યુ', હવે માનસિકને અંગે વિશેષ કહે છે— ‘દુષ્ણાઓ'=એકાગ્ર ચિત્તે દુષ્ટ ધ્યાન કરવાથી થયેલા આત્ત ધ્યાન રૌદ્રધ્યાન રૂપ અતિચાર તથા ‘3વિચિત્તિઓ’ચંચલ ચિત્તથી દુષ્ટ ચિંતન કરવા રૂપ, કહ્યું છે કે-ન વિભાવવાળ, તં ટ્રાન્ ને હું સત્યં તિ।' અર્થાત્ મનના જે સ્થિર અધ્યવસાય તેને ધ્યાન' અને ચંચળ અધ્યવસાય તેને ‘ચિત્ત’કહેવાય છે. અહીં પણ ધ્યાન અને ચિત્તમાં સ્થિર અને ચંચળ ચિત્ત રૂપ ભેદ સમજવેા, એ માનસિક અતિચારનું વિશેષ સ્વરૂપ કહ્યુ`. હવે કાયિકાદિ ત્રણેયની અનાચરણીયતા વગેરે કહે છે કેએમ તે અતિચાર આચરવા લાયક નથી. માટે જ ગાયત્તે'=અનાચરણીય છે, અનાચરણીય છે માટે જ • નિષિદ્ધમળ્યો ' = આચરણીય તેા નથી, મનથી ઇચ્છવા યાગ્ય પણ નથી, અને ઇચ્છવા ચેાગ્ય નથી માટે જ ‘અલાવાનો’=સમકિત પ્રાપ્ત કર્યુ" હોય, ત્રતા અંગીકાર કર્યો. Page #553 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ [ ધ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગાટ દૂર હાય તથા હમેશાં સાધુઓની પાસેથી સાધુઓના તથા ગૃહસ્થના આચાર(કર્ણ) ને સાંભળો હોય તે “શ્રાવક તેને “અપ્રાગ્ય="અઘટિત છે. એમ અતિચારનું સ્વરૂપ કહીને, હવે તેને “વિષય” જણાવવા માટે કહે છે કે–નાળ-સંતો-વંરિરાજજો જ્ઞાનવિષયમાં, દર્શનવિષયમાં અને “સ્કૂલ પાપવ્યાપારને ત્યાગ કરવા રૂપ ચારિત્ર અને સૂક્ષ્મ પાપ વ્યાપારને ત્યાગ નહિ કરવા રૂ૫ અચારિત્ર' એ ચારિત્ર-અચારિત્રમાં, અર્થાત્ દેશવિરતિમાં લાગેલા અતિચારનું (મિથ્યાદુકૃત વગેરે સમજવું) - હવે તે જ્ઞાનાદિ વિષયક અતિચારોને પણ જુદા જુદા જણાવે છે–પુv=થત સંબંધી મતિજ્ઞાનાદિ પાંચેય જ્ઞાનેને અંગે ઉસૂત્રપ્રરૂપણું કરવાથી કે “કાળે સ્વાધ્યાય કરે વગેરે જ્ઞાનાચારના આઠ આચારને નહિ પાળવાથી લાગેલા, તથા “સામgg=સામાયિકમાં લાગેલા, અહીં સામાયિકથી “સમ્યક્ત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિક’ જાણવાં, તેમાં “શંકા-કાંક્ષા” વગેરે સમ્યકત્વ સામાયિકના અતિચારો જાણવા : દેશવિરતિ સામાયિકના અતિચારો માટે કહે છે કે"તિ કુત્તીf==ણ ગુપ્તિમાં જે ખંડના (વિરાધના) કરી હય, અહીં “મન-વચન અને કાયાના ગેને ગેપવવારૂપ ત્રણ ગુપ્તિને અંગે શ્રદ્ધા નહિ કરવાથી તથા [ ઉપર વિપરીત પ્રરૂપણ કરવાથી કરેલી ખંડના અને વિરાધનારૂપ અતિચાર, તથા “વાણીયા = ક્રોધ-માન-માયા અને લોભ એ ચાર જે (અપ્રશસ્ત) કષાયે કરવાનો નિષેધ છે તે કરવાથી, કષાયેના સ્વરૂપમાં શ્રદ્ધા નહિ કરવાથી કે તે કષાયેને અંગે ] વિપરીત પ્રરૂપણું કરવાથી અતિચાર, તથા “પugમyari-તિ જુઠ્ઠા -૩r faણાયા=શ્રાવકનાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતે, જેનું સ્વરૂપ વ્રતમાં કહેવાઈ ગયું, તેમાં લાગેલા અતિચારો, એ અણુવ્રતાદિ વારવિણ તારામા જે ઘંદિä જ વિચ તલ્સ મિચ્છામિ દુક્કી =બાર પ્રકારના શ્રાવકધર્મમાં જે ખંડના એટલે દેશથી (અ૫) ભંગ કર્યો અને વિરાધના એટલે મેટે ભંગ કર્યો હોય, તે જ્ઞાનાદિ વિષયમાં લાગેલા દિવસ સંબંધી અતિચારે તથા ત્રણ ગુપ્તિ-ચાર કષાય અને બાર પ્રકારના શ્રાવકધર્મમાં જે ખંડના-વિરાધના રૂપે થયા હોય તે દરેક અતિચારોરૂપ મારૂં સર્વ પાપ મિથ્યા થાઓ, એ રીતિએ હું તે પાપનું પ્રતિક્રમણ કરું છું (પાપથી પાછો ફરું છું) અર્થાત તે દુષ્કર્તવ્ય છે, તેથી મારે તે અકરણીય છે. એમ કબુલ કરું છું. . પછી પણ અધું અંગ નમાવીને ઉત્તરોત્તર વધતા સંવેગવાળો શિષ્ય માયા–અભિમાન–મદ વગેરે દૂષણને ત્યાગ કરીને સર્વ અતિચારોની વિશેષ શુદ્ધિ કરવા આ સૂત્રપાઠ બેલે–વૃત્તવિ વિશ ટુદ્ધિતિશ કુમારિક સુશિદિર રૂછાતા સંવિદ !'=(અહિં સર્વ પદેમાં ષષ્ઠી વિભ ક્તિનો લેપ થયેલો છે.) અર્થ આ પ્રમાણે છે- વર્તાવિ =દિવસ સંબંધી સર્વ અણુવ્રત વગેરેમાં અકરણીય કરવાથી કે કરણીયને નહિ કરવા વગેરેથી થયેલા અતિચારોનું, કેવા અતિચારનું? તુતિ આર્તા–રૌદ્રધ્યાન રૂ૫ દુષ્ટ ચિંતવન કરવાથી થયેલાનું, એ માનસિક કહ્યા, તુમતિ=ખરાબ–પાપવચને બોલવાથી થયેલા અતિચારનું, એ વચન સંબંધી કહ્યા, અને િિટ્ર=નિષેધ કરેલી દેડવું-કૂદવું વગેરે કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી થયેલા અતિચારોનું, એ કાયિક કહ્યા. આ અતિચારોનું પ્રતિક્રમણ કરવા કહેવું કે-જૂછાળ રિસદ (મવર=(હે. ભગવંત ! મારા બલાત્કારથી નહિ પણ) આપની ઈચ્છાથી મને પ્રતિક્રમણ માટે દોષથી પાછા હઠવા માટે અનુમતિ આપો” એમ કહીને મૌનપણે ગુરુની સન્મુખ જેતો અટકે, ત્યારે Page #554 -------------------------------------------------------------------------- ________________ પ્રઃ ૩-દિનચર્યા-અભુટિઓ. સૂત્રના અર્થ) ૫૧ ગુરૂ વિમ'="પતિક્રમણ કરો” કહે, આ ગુરૂવચનના સ્વીકાર માટે શિષ્ય ઈ =" આપની આજ્ઞા પ્રમાણ છે, કહી તરસ છિામિ દુક્કન એ સર્વે અતિચારરૂપ) મારૂં તે પાપ મિથ્યા ચાઓ, એ અતિરોની હું જુગુપસા કરૂં છું –એમ કહે. પછી (“ન્દ્રિતુ' સૂત્ર પણ અતિચારોના વિસ્તારપૂર્વક પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત માટે અહીં કહેવું. તેના અર્થ પછી કહીશું) વન્દિતુ કહીને ગુરુને અંગે દિવસમાં થયેલા અપરાધને ખમાવવા બે વાંદણું આપવાં. તેમાં બીજું વંદન દીધા પછી અવગ્રહમાં જ ઉપરનું અધું અંગ નમાવવાપૂર્વક શિષ્ય પોતાના અપરાધોને ખમાવવા માટે– ' ઝાકળ વિસા (માવ!)=( હે ભગવન!) બલાત્કારે નહિ, આપની ઈચ્છા હોય તે મને આદેશ આપે ! શાનો આદેશ? “અશુદ્ધિોદું ગહિંમતવિક મિ તેમાં પ્રભુ હું અભ્યથિત ( આપને ખામણું કરવાની તૈયારીવાળા ) છું. અન્ય સર્વ ઈછાઓ છેડી ને ખામણ કરવા તત્પર છું. શાનાં ખામણું? “કર્ષિતરિત-દિવસભરમાં સંભવિત અતિચારેની “મનિ=હું હમણાં ક્ષમાપ્રાર્થના કરું છું. એમાં “અતિચાર” શબ્દ અધ્યાહારથી લે. એ એ એક વ્યાખ્યા કહી, અન્ય આચાર્યો આ સ્થલે પાઠાંતર કહે છે કે–“રૂછામિ નાસમજે ! મુદિગનિ નિતર લેવા મેડમિતિ અહીં “છાનિં=ખમાવવા ઈચ્છું છું, મારજો ! અમુદિગમ હે ક્ષમાશ્રમણ ! ઈચ્છું છું, એટલું જ નહિ, “અભુઠ્ઠિઓમિ ”=ખમાવવા તત્પર છું, એમ કહીને મૌનપણે આદેશની રાહ જુએ, ગુરૂ કહે કે “દુઃખમા,” ત્યારે સુગુરુના વચનને બહુ માનથી સ્વીકારતે કહે. “પુષ્ઠ રોમેનિ=આદેશને સ્વીકાર કરું છું અને મારા અપરાધને ખમાવું છું. આ ખમાવવાની ક્રિયાને પ્રારંભ જણાવ્યા–એમ સમજવું. (બને વ્યાખ્યાઓ જુદા જુદા પાઠથી છે.) એમ સ્વાપરાધ ખમાવવાની અનુમતિ ગુરુ પાસેથી મેળવીને વિધિપૂર્વક બે હાથ, બે ઢીંચણ અને મસ્તક જમીને લગાડીને મુહપત્તિને મુખે રાખીને આ પાઠ બોલે "ज किंचि अपत्ति परपत्तिअं, भत्ते पाणे विणए वेयावच्चे, आलावे संलावे उच्चासणे समासणे, अंतरभासाए, उवरिभासाए जं किंचि मज्झ विणयपरिहीणं, सुहुमं वा वायरं वा, तुष्भे जाणह अहं न याणामि, तस्स मिच्छा मि दुक्कडं ॥” । અર્થ–“ક્રિનિં=જે કોઈ સામાન્ય કે વિશેષ સર્વ ‘ત્તિ=(પ્રાકૃતના “આ પ્રગથી) અલ્પ અપ્રીતિરૂપ અને “ ર” એટલે વિશેષ અપ્રીતિરૂપ, અથવા કેઈ બીજાને નિમિત્તે, તથા (ઉપલક્ષણથી) મારા નિમિત્તે પણ, આપના પ્રત્યે મારો કે મારા પ્રત્યે આપને, જે કઈ અપરાધ-દેષ થયે હોય તે મિથ્યા થાઓ !” એમ છેલલા પદ સાથે સંબંધ જડે. હવે તે દોષો ને ભેદથી કહે છે કે- “મ--વિનg-થાવજો–ભજનમાં, પાણીમાં, ‘ઉભા થવું વગેરે વિનયમાં તથા “ઓષધપચ્ય (અનુકૂળતા) વગેરે સહાય કરવા રૂપ” વેયાવચ્ચમાં, તાત્પર્ય કે આહાર–પાણીમાં કે વિનય-વૈયાવચમાં, વળી “મા -સં =એક વાર બોલવારુપ આલાપમાં અને પરસ્પર વાતમાં-વધારે બોલવારૂપ સંલાપમાં, તથા કારણે તમારો=આપના આસનથી ઉંચા આસનને અને આપના આસનની બરાબર આસનને ઉપગ કરવામાં, વળી “વંતભાહાઇ-કવભિાત' ગુરુ વાત કરે તેમાં વચ્ચે બોલવારૂપ અંતભષાથી એને ગુરુની કરેલી વાત ઉપર વિશેષ બલવારુપ પરિભાષાથી, એમ તે તે કાર્યોમાં કે વિંચિ' એટલે જે કાંઈ સામાન્ય Page #555 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ [ ધ સં૦ ભા૦ ૧-વિ૨-ગાટ ૨ અથવા વિશેષરૂપમાં–સમસ્તપણે “માવિવીિ –મારાથી વિનયહીન-આપની શિક્ષાથી વિપરીત થયું હોય, તે પણ દુરં વા વાયાં '=અપ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય તેવું સૂક્ષમ કે વિશેષ પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય તેવું બાદર, અહીં બનેની સાથે “વા’ શબ્દો છે તે સૂક્ષમ-ભાદર બનેનું “ મિચ્છામિ દુરના વિષયમાં સમાનપણું જણાવવા માટે છે, અર્થાત મિથ્યાદુકૃત્યથી શુદ્ધિ થઈ શકે તેવા સૂક્ષમ અને બાદર-અવિનયાદિથી થયેલા અપરાધે કે જેને તમે કાદ મર્દ જ શનિ '=ઉચિતાનુચિત સર્વ ભાવને સમજવામાં આપ સમર્થ હોવાથી જે આપના જાણવામાં હોય અને હું મૂઢ હવાથી ન જાણતો હોઉં, તથા મેં ગુપ્તપણે કરવાથી આપ ન જાણતા હે અને સ્વયં કરેલા હોવાથી હું જાણતો હોઉં, વળી આપ પણ બીજાના (મારા) કરેલા વગેરે કારણે ન જાણતા છે અને હું પણ વિસ્મૃતિ આદિને યોગે ન જાણતો હોઉં તથા આપની પ્રત્યક્ષ કરેલા હોવાથી આપ અને હું બને જાણતા હોઈએ, એમ ચારેય ભાંગે કરેલા અપરાધે, ‘તરત’ (અહીં સપ્તમીના અર્થમાં ષષ્ઠી વિભકિત હોવાથી તેમાં, અર્થાત અપ્રીતિવિષયક અને વિનયરહિત (અવિનયવિષયક) થયેલા તે તે અપરાધેમાં “ મિચ્છામિ દુક્રમારું પાપ મિથ્યા થાઓ! આ મિચ્છામિ દુક્કડં” દુષ્ટ આચરણને પશ્ચાતાપ અથવા દેશોની કબૂલાત (સ્વીકાર) કરવારૂપ પ્રતિકમણુ અર્થને કહેનારું જેને પારિભાષિક) વાકય છે, તેને “દઉં છું” એમ અધ્યાહારે સમજવું. અથવા રસ મિષ્ઠા તુષાર એ પાઠથી અર્થ એ કર કે-“સહ્ય વિભકિતના ફેરફારથી) અપ્રીતિવિષયક અને વિનયરહિતપણુના તે મારા અપરાધો, “મને, “મિચ્છ-મેક્ષમાર્ગની સાધનામાં વિરોધ કરનારા અને સુવાનું પાપપ છે, એમ પિતાના દોષની કબૂલાતરુપે “પ્રતિકમણ એટલે અપરાધની ક્ષમાપના જાણવી. એમ ગુના અપરાધેની ક્ષમાપના કરીને બીજી વખત “વાંદણ દે, (પૃ. ૪૮૭ માં) વન્દનનાં કારણે કહી ગયા, તેમાં આલોચના અને ક્ષમાપના માટે વન્દનનું વિધાન હોવાથી, વંદન પછી દેવસિઅં આલેઉ’ અને ‘અભુઠ્ઠિઓ” સૂત્રની વ્યાખ્યા કરી, નહિ તો તેને અવસર પ્રતિક્રમણ આવશ્યકમાં આવે છે. આ પ્રમાણે દ્વાદશાવર્તાવન્દનને વિધિ કહ્યો. જે ગુરૂને વ્યગ્ર ચિત્ત વગેરે કારણથી દ્વાદશાવર્ત વન્દન થાય તેમ ન હોય તે ભવન્દનથી” (બે ખમાસમણુથી) પણ વજન કરવું. ગુરૂવન્દનનું કર્મનિરરૂપ મોટું ફળ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-“ચંvજ મરે ! કા કિં કરિના? વા ગફુલકારી નિવિચંધાવા सिढिलबंधणबद्धाओ करेइ, चिरकाठिइआओ अप्पाकालठिइआओ करेइ, तिब्वाणुभावाओ मंदाणुभावाओ करेइ, बहुपएसगाओ अप्पपएसगाभो करेइ, अणाइअं अणवदग्गं संसारकंतारं नो परिअट्टा ” અર્થા-“શ્રીગૌતમસ્વામિજી ભગવાનને પૂછે છે કે ભગવદ્ ! ગુરૂવદનથી જીવ શું (ફળ) પામે? ઉત્તરમાં–હે ગૌતમ! (પ્રકૃતિથી) આઠેય કમં પ્રકૃતિઓ-જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો ગાઢ બંધનથી બાંધ્યાં હોય તે ઢીલાં બંધનવાળાં, (સ્થિતિથી) દીર્ઘસ્થિતિવાળાં બાંધેલાં હોય તે અલ્પ સ્થિતિ વાળા (અ૫ સ્થિતિ–મુદતવાળાં), (રસથી) તીવ્ર રસવાળાં બાંધેલાં (અશુભ કર્મોને મંદ રસવાળાં અને ઘણુ પ્રદેશવાળાં બાંધ્યાં હોય તેને થોડા (અલ૫) પ્રદેશવાળાં કરે છે, (અને તેથી) અનાદિ અનંત સંસારરૂપી અટવીમાં તે (લાંબે કાળ) પરિભ્રમણ કરતું નથી.” Page #556 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩–દિનચર્યા–ગુરૂવન્દનનું ફળ ] ૫૦૩ " બીજા પ્રશ્નમાં પણ કહ્યુ છે કે-વળ મંતે! લડીને વિષે અગ્નિદ્? ગોયમાં ! öવળ નીખાगोअं कम्मं खवेइ, उच्चागोअं कम्मं निबंध, सोहग्गं व अप्पडिहथं आणाफलं निवत्तेइति ॥ ' અર્થાત્—“ પ્રશ્ન હે ભગવંત ! ગુરુવન્દનથી જીવ શું ફળ પ્રાપ્ત કરે ? ઉત્તર-હે ગૌતમ ! ગુરૂ વન્દનથી જીવ નીચ ગાત્ર કર્માં ખપાવે છે, ઉચ્ચ ગાત્રકના ખંધ કરે છે અને અપ્રતિહત આજ્ઞાવાળુ' એટલે જેની આજ્ઞા કાઇ ઉલ્લંઘી શકે નહિ તેવા ફળવાળું ‘સૌભાગ્ય’–નામકમ પણ બાંધે છે.” ઇતિ ગુરૂવન્દન અધિકાર Page #557 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખાણ અધિકાર એમ મોટા દ્રારંશાવવદન વડે ગુરૂવદન કરીને તેઓશ્રીના મુખે પિતાની શક્તિને અનુસારે પચ્ચકખાણ કરે. (એ ગૃહસ્થને વિશેષ ધર્મ જાણ.) અહીં પ્રસંગનુસાર પચ્ચક્ખાણુનું સ્વરૂપ જણાવવા માટે (૧) પ્રત્યાખ્યાને, (૨) ભાંગા, (૩) આગારો, (૪) સૂત્રપાઠ, (૫) અર્થો, (૬) છ શુદ્ધિ, અને (૭) ફળ,-એ સાત દ્વારેથી તેનું વર્ણન ટૂંકમાં કાંઈક કહે છે. તેમાં–૧. પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ)ને અર્થ કહે છે કે- ૧રવાળા=પ્રાથr શબ્દમાં “પ્રતિ અને ' બે ઉપસર્ગો અને “ઘr=કથન કરવું, એ ધાતુ છે અને તેને “અને પ્રત્યય આવતાં તિગ++ અને મળીને કાવ્યાન' શબ્દ થયો છે. તેને સામાન્ય અર્થ એ થાય છે કે–“અમુક મર્યાદામાં (અવિરતિથી) પ્રતિકૂળપણે કથન કરવું (પ્રતિજ્ઞા કરવી) તે પ્રત્યાખ્યાન, અથવા “મન-વચન-કાયાથી (આત્માના) અનિષ્ટને કાંઈક નિષેધ જેમાં કરાય” તે પ્રત્યાખ્યાન. બન્ને વ્યાખ્યાઓમાં ક્રિયા અને ક્રિયાવાનને કથંચિઃ ભેદ હોવાથી “પ્રત્યાખ્યાનની ક્રિયાને જ પ્રત્યાખ્યાન” કહ્યું. અથવા જેના સદ્ભાવમાં (ભેગાદિકન) નિષેધ કરાય, ભેગો ન ભેગવી શકાય તે “પ્રત્યાખ્યાન. (એમ વ્યાકરણના નિયમ પ્રમાણે અનેક રીતિએ “પ્રત્યાખ્યાન' એ સંસ્કૃત શબ્દ બને અને તેને “પચ્ચક્ખાણુ” એ પ્રાકૃત શબ્દ બને છે, કે જેને હાલમાં પ્રસિદ્ધ શબ્દરૂપે વિશેષ વ્યવહાર થાય છે. (તાત્પર્યાર્થ એ કે-“આત્માને અહિત કરનારા કાર્યોને જેમાં અમુક મર્યાદાપૂર્વક વચન વગેરે દ્વારા ત્યાગ કરાય તેનું નામ પચ્ચકખાણ.”). તે પચ્ચક્ખાણ બે પ્રકારનું છે–એક મૂલગુણરૂપ, બીજું ઉત્તરગુણરૂપ, તે પ્રત્યેકના પણ બબ્બે ભેદે છે–એક દેશથી, બીજું સર્વથી. તેમાં સાધુઓને પાંચ મહાવ્રતના સ્વીકારરૂપ મૂલગુણનું પશ્ચકખાણ સર્વથી અને શ્રાવકને પાંચ અણુવ્રતના સ્વીકારરૂપ મૂળગુણનું પચ્ચકખાણું દેશથી હોય છે, એ મૂળગુણ પચ્ચખાણુના સર્વથી અને દેશથી એમ બે પ્રકારો જાણવા. ઉત્તરગુણરૂપ પચ્ચક્ખાણ સાધુને સર્વથી હેય છે, તેના અનેક ભેદે છે. જેમકે " पिंडस्स जा विसोही, समिईओ भावणा तवो दुविहो। पडिमा अभिग्गहा वि अ, उत्तरगुणमो विआणाहि ॥१॥" ભાવાથ—“પિંડની વિશુદ્ધિ એટલે આહાર–પાણી–વસ્ત્ર-પૌત્રાદિ વસ્તુઓ બેંતાલીશ ષ ૨હિત નિર્દોષ પ્રહણ કરવી, ઈસમિતિ આદિ સમિતિઓનું પાલન કરવું, અનિત્યાદિ બોર–સળ કે મહાવ્રતની પચીસ ભાવનાઓ ભાવવી, બાહ્ય-અત્યંતર બે પ્રકારે તપ કરે, સાધુની બાર પ્રતિમાઓ (અભિગ્રહવિશેષ) પાળવી અને દ્રવ્ય-ક્ષેત્રાદિ વિવિધ અવિશ્રેહા ધારણ કરવા; એ સર્વ સાધુના ઉત્તરગુણે જાણવા” શ્રાવકને દેશથી સાત શિક્ષાત્રને (ત્રણ ગુણત્રો તથા ચાર શિક્ષાત્ર ) રુપ ઉત્તરગુણોનું પચ્ચકખાણ સમજવું. તેમાં મૂલગુણોનાં સર્વ અને દેશ પ્રત્યાખ્યાને “હિંસા વગેરે (પાંચ પાપ) ના ત્યાગરૂપ છે અને સાધુઓને પિંડવિશુદ્ધિ વગેરે તથા શ્રાવકને દિશિપરિમાણનત વગેરે ઉત્તરગુણોનાં પ્રત્યા Page #558 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩-દિનચર્યા–પચ્ચકખાણના પ્રકારે ] ૫૦૫ ખ્યાને કહ્યાં છે, તે “તેના પ્રતિપક્ષી ભાવના ત્યાગરૂપ” છે. (જેમકે–પિંડવિશુદ્ધિ એટલે પિંડની અશુદ્ધિને ત્યાગ, સમિતિ એટલે અસમિતિને ત્યાગ વગેરે.) એમ આવશ્યકસૂત્રની તથા યોગશાસ્ત્રની ટીકાઓમાં કહ્યું છે. ગૃહસ્થ તથા સાધુ, જેને જે યોગ્ય હોય તે બન્નેને ઉપયોગી ઉત્તરગુણનાં સર્વથી પચ્ચફખાણે “અનાગત' વગેરે દશ (આવ નિકિત અધ્યયન ૬માં) આ પ્રમાણે કહાં છે– “ TIMયમફત, શહિદિ નિબંદિ જેવા सागारमणगारं, परिमाणकडं निरवसेसं ॥१॥" , “ સંગ જેવા , પશ્ચાતાપ તુ રસવિહું દોડ્ડા सयमेवाणुपालणया, दाणुवएसे जह समाधि ॥२॥' (गा० १५६४-६५) ભાવાર્થ-“(૧) અનાગત, (૨) અતિક્રાન્ત, (૩) કેટિસહિત, (૪) નિયંત્રિત, (૫) આગારસહિત, (૭) પરિમાણકૃત, (૯) નિરવશેષ, (૯) સાંકેતિક, અને (૧૦) અદ્ધા –એ દશ પચ્ચકખા નું સ્વયં પાલન કરવું, પણ બીજાને આહાર આપવાનું કે તે ઉપદેશ દેવાને નિષેધ નથી, અર્થાત્ આહાર કે ઉપદેશ આપવો અપાવવામાં સમાધિ અનુસારે (વધુ લાભ થાય તેમ) વર્તવું.” તેમાં પર્યુષણ વગેરે પર્વોમાં કરવાને તપ “વૈયાવચ્ચ કે બીજા કારણેથી તે દિવસોમાં ન થઈ શકે તે પહેલાં કરી લે તે ૧-અનાગત, પર્વદિવસમાં કરવાને તપ ભાવના છતાં તેવાં કેઈ કારણેથી ન કરી શકાય, તે કારણે નિવૃત્ત થયે પાછળથી કરે તે ૨-અતિક્રાન્ત, એક પચ્ચક્ખાણ પૂર્ણ થતાં સાથે જ બીજું પચ્ચક્ખાણ કરવું–એમ બે પચ્ચકખાણુના છેલ્લે પહેલે બે છેડા ભેગા કરવા તે ૩-કેટિસહિત, તેમાં પણ છઠ્ઠની સાથે છઠ્ઠ, અઠ્ઠમની સાથે અઠ્ઠમ, આયંબીલની સાથે આયંબીલ, નીવીની સાથે નિવિ, એકાસણુની સાથે એકાસણું(વગેરે)જોડવું તે‘સમકેટિસહિત” અને ઉપવાસ ઉપર આયંબીલ વગેરે પૂર્વ પચ્ચકખાણથી ઉત્તર પચ્ચકખાણ અન્ય પ્રકારનું કરવું તે વિષમકેટિસહિતી જાણવું. અમુક મહિનામાં કે અમુક દિવસમાં અમુક “અદૃમ વગેરે કેઈ નિશ્ચિત પચ્ચખાણ “ગી કે નિગી કેઈ હાલતમાં પણ કરવું જ એ (નિરપવાદ) નિર્ણય, તે ૪-નિયંત્રિત આ પચ્ચકખાણ ચૌદ પૂર્વધરાનો તથા જિનકલ્પને વિચ્છેદ થવાની સાથે જ વિચ્છેદ થયું છે (કારણ કે તેવા વિશિષ્ટ ભાવિકાળના–સંઘયણ કે આયુષ્ય વગેરેના જ્ઞાન વિના, આ પચ્ચક્ખાણ કરવાથી તેને ભંગ થવાને પ્રસંગ આવે.) જેમાં “મહત્તરાગાર વગેરે આગારો (અપવાદ) રાખવામાં આવે તે પ–સાગાર, અને જેમાં આગારે રાખવામાં ન આવે તે ૮-અનાગાર (નિરાકાર) પચ્ચકખાણુ, અહીં છદ્મસ્થને આવશ્યક હેવાથી “અનાભોગ અને સહસાકાર બે આગારે તે અનાગારમાં પણ હોય જ, માટે તે સિવાયના “મહત્તરાગાર વગેરે આગાર વિનાનું નિરાગાર જાણવું. જેમાં દત્તી, કવલ (કેળીયા), ઘર કે દ્રવ્યની “અમુક-આટલી સંખ્યાનું પ્રમાણ વધુ નહિ વાપરવાનો નિયમ) કરવામાં આવે તે ૭૫રિણુમકૃત,(અહીં હાથ કે પાત્રમાંથી એક સાથે કે એક ધારાથી જેટલે આહાર વગેરે પીરસવામાં આવે તે દત્તી જાણવી. તેનું પ્રમાણુ કરવું, ૭૭, એ પચ્ચકખાણું પ્રથમ સંધાણુવાળા જીને પ્રાણાન્ત સંકટ કે ભિક્ષાના સર્વથા અભાવમાં હોય છે. હાલમાં તેવા સંઘયણને અભાવ હોવાથી સાગાર પચ્ચખાણ જ થઈ શકે છે. Page #559 -------------------------------------------------------------------------- ________________ - - - ૫૬. [ ધ૦ સં૦ ભાવ ૧-વિ૦ ગા૦ ૬૨ સુખે સુખે મુખમાં મૂકી શકાય-ચાવી શકાય તેટલા આહારને એક કવલ કહેવાય, પુરૂષને એવા બત્રીશ અને સ્ત્રીને અઠ્ઠાવીસ કવલ પ્રમાણે આહાર મનાય છે. તેમાં ન્યૂન સંખ્યા ધારવી તે કવલપ્રમાણુ, અમુક ઘરા સિવાયનાં આહારાદિ ન લેવાં તે ઘરમાણુ અને અમુક વસ્તુઓ સિવાયને ત્યાગ કરે તે દ્રવ્યપ્રમાણુ સમજવું). ચારેય પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરે તે ૮-નિરવશેષ%, અંગુઠો–સૂઠિગાંઠ વગેરે ચિહેવાળું -સંકેત, જેમકે–ગૃહસ્થ પિરિસી વગેરે પશ્ચFખાણ કરીને કાર્યપ્રસંગે બજારમાં, ક્ષેત્રમાં, બહાર જાય કે ઘેર રહે મિતુ કરેલા પચ્ચખાણના સમયે કોઈ કારણે ભેજન લઈ શકાય તેમ ન હોવાથી પચ્ચકખાણ પછીને ભજન પહેલાંને કાળ અવિરતિમાં ન જાય તે માટે સંકેત કરે કે-“અંગુઠા છોડું નહિ,” “વાળેલી મુઠિ મૂકું નહિ” કે “ગાંઠ છોડું નહિ,” અગર “ઘરમાં પ્રવેશ કરૂં નહિ” કે “મારા પરસેવાના બિંદુઓ સુકાય નહિ ” વા “અમુક સંખ્યામાં શ્વાસે છવાસ પુરા થાય નહિ. ” અથવા “પાણી મૂકવાની આ માંચી, ઘડી વગેરે ઉપર લાગેલા પાણીના છાંટાં સુકાય નહિ.' કિંવા જ્યાં સુધી “સળગતે આ દીપક બૂઝાય નહિ (એમ કઈ પણ સંકેત કરે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી મારે પચખાણ પારવું નહિ, વગેરે તે તે નામનાં સંકેત પચ્ચકખાણે જાણવાં. કહ્યું છે કે “ચંદ્ર---કાસ-વિવા-જોવા __एवं संकेअ भणि, धीरेहिं अनंतनाणीहिं ॥१॥" (आव०निर्यु १५७८) ભાવા–૧. અંગુઠે, ૨. મુઠ્ઠી, ૩. ગ્રન્થી, ૪. ઘર, ૫. પરસેવે, ૬. શ્વાસોચ્છવાસ, ૭. બિન્દુઓ, અને ૮. જ્યોતિ (દીપકને પ્રકાશ), એ (વગેરે) ચિહનેને (સંકેતને અનંતજ્ઞાની ધીર શ્રીજિનેશ્વરીએ સંકેત પચ્ચખાણ કહ્યું છે. એમ “સંકેત આઠ પ્રકારનું છે. તથા કાળ (સમય)ની મર્યાદાવાળું ૧૦મું. “હા” પખખાણ દશ પ્રકારનું છે. કહ્યું છે કે “નવરરિસીપ, પુમિત્તેજકાળ માં आयंबिलअभचठे, चरिमे अ अभिग्गहे विगई ॥२०२॥" (प्रव०सारो०) ભાવાર્થ ૧-નવકારસહિત (નમુક્કારસહિ), ૨-પૌરૂષી, ૩-પુરિમાદ્ધ, એકાસણું, ૫એકલડાઈ, –આયંબિલ, ૭-ઉપવાસ, ૮-દિવસચરિમ કે ભવચરિમ, ૯-અભિવ્ય, અને ૧૦વિકૃતિ (વિગ)નું–એમ કાળપચ્ચકખાણ દશ પ્રકારે છે.” પ્રશ્ન-એકાસણાદિમાં કાળનું નિયમન નથી છતાં કાળપચ્ચકખાણ કેમ કહ્યાં? ઉત્તર-જે કે એકાસણાદિમાં કાળનિયમન નથી, છતાં તે દરેક પ્રાયઃ કાળચ્ચકખાણ (નરુકારસહિ-પરિસી વગેરે)ની સાથે જ કરાય છે, માટે તેને કાળ પચ્ચકખાણ કહ્યાં છે. પચ્ચ ૭૮. આ પખાણ વિશેષતઃ મરણ સમયે સંલેખના માટે કરવાનું હોય છે. ૭૯. એ સંત પચ્ચખાણ એક અથવા ત્રણ નવકાર ગણુને પારી શકાય અને ભજનાદિ કરીને પુનઃ કરી શકાય, આહાર–પાણી લેવા સિવાયના સઘળા સમયમાં વિરતિ થાય છે. એકાસણાદિ વિનાને છૂટા પચફખાસ્થવાળો ૫ણ સંકેત પચ્ચક્ખાણ કરી શકે છે. દરરોજ એકાસણું કરવા છતાં સંકેત પફખાણ કરનારને મહિનામાં લગભગ એગણત્રીસ ઉપવાસનું ફળ મળે છે. મારે હમેશાં ઉપયોગી છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - પ્ર૦ ૩દિનચર્યા-પચ્ચખાણમાં ભાંગા તેમજ ઉચ્ચારસ્થાને ]. ૫૦૭ ફખાણ પચાશકમાં ગાથા ત્રીજીની ટીકામાં કહ્યું છે કે- એકાસણું, આયંબિલ વગેરે. જો કે પરિ. માણકૃત છે, તે પણ અદ્ધાપચક્ખાણ સહિત કરાતાં હોવાથી તેને અદ્ધાપચ્ચક્ખાણમાં ગણાય છે.” ઉત્તરગુણનાં સર્વથી આ દશ પચ્ચકખાણે જાણવાં, તેમાંના સંકેત અને અદ્ધા–એ બે એકલાં પ્રતિદિન ઉપયોગી છે-અને બાકીનાં યથાસમય કરી શકાય છે. એ પ્રકારનું પહેલું દ્વાર કહ્યું. ૨-પચ્ચકખાણુના ભાંગા-મન, વચન અને કાયા એ ત્રણ વેગે તથા કરવું, કરાવવું અને અનમેદવું, એ ત્રણ કરના ચગે એકસંગી' વગેરે ભાંગાએ ત્રણ કાળને આશ્રીને કુલ એકસે સુડતાલીસ થાય (જુઓ પૃ ૧૬૪ માં) તેની સમજપૂર્વક કરેલું પચ્ચકખાણ "सीयाल मंगसयं, पच्चक्खाणंमि अस्स उवलद्धं । सो खलु पच्चक्खाणे, कुसलो सेसा असला उ॥१३३८|| "(प्रव०सारो०) ભાવાર્થ – પચ્ચકખાણના એક સો સુડતાલીશ ભાંગાના અર્થને-રહસ્યને જે સમજે (જાણે) છે, તે પચ્ચકખાણ (પ્રાપ્ત) કરવામાં કુશલ (ગ્યો કહ્યો છે, બાકીના અકુશલ છે. ” અથવા બીજી રીતિએ એમ પણ કહ્યું છે કે વાયા – હાતિયાં મા ! શાળાનાળપufઉં, નિના કુંતિ નાચવા રા"(૦થાનિ.) ભાવાથ–“પચ્ચકખાણ કરનાર અને કરાવનાર એ બન્નેના જાણકાર અને નહિ જાણકારના વેગે થતા ચાર ભાંગી જાણવા છે.” તે આ પ્રમાણે-જેણે પહેલાં ઉચિત કાળે સ્વયં પચ્ચકખાણ કર્યું હોય, તે પચ્ચકખાણના સ્વરૂપને જાણકાર (પચ્ચકખાણ કરનાર) “પચ્ચકખાણના અર્થને જાણનારા ગુરુ પાસે વિનયપૂર્વક, ઉપયોગની એકાગ્રતાથી, તેઓ જે પાઠ બોલે તે તેમની સાથે પોતે પણ ધીમેથી બેલ” પચ્ચખાણ કરે, તે પોતે અને પચ્ચખાણ કરાવનાર ગુરુ બને જાણકાર હેવાથી પહેલે ભાગ થયે. આ સર્વથા શુદ્ધ છે. પચ્ચકખાણ કરનાર ગુરૂ જાણકાર હેય અને કરનાર અજ્ઞ હોય તે બીજે ભાંગે. આ ભાંગામાં પચ્ચક્ખાણ કરનારને કરાવનાર સંક્ષેપમાં પચ્ચક્ખાણનું સ્વરૂપ સમજાવીને કરાવે તે શુદ્ધ છે, નહિ તે અશુદ્ધ છે. જેમાં પચ્ચકખાણ કરનાર જાણકાર અને કરાવનાર અજ્ઞાની હોય, તે ત્રીજો ભાંગે. જેમ કે– પચ્ચકખાણને જાણકાર પોતે તથાવિધ જ્ઞાની ગુર્નાદિને એગ ન હોય તે પણ, પૂર્વાવસ્થાના ગુરુના સંસારી કાકા વગેરે જે સાધુ પચ્ચખાણના જાણ ન હોય તેમની પણ પાસે વિનયની ખાતર બહુમાનપૂર્વક પચ્ચકખાણ કરે છે, આ ભાંગ પચ્ચઉખાણુ કરનાર જાણકાર હોવાથી શુદ્ધ છે. અને અજાણ અજાણુની પાસે પચ્ચક્ખાણ કરે, (પચ્ચકૂખાણ કરનાર-કરાવનાર બને અજ્ઞ હાય) તે ચેાથો ભાંગો સર્વથા અશુદ્ધ છે. એમ પચ્ચકખાણુના આ ચાર ભાંગા પણ સમજવા. અહીં પચ્ચખાણ કરનારને કે કરાવનારને પચ્ચક્ખાણુનું સ્વરુપ, તેના પાઠનાં ઉચ્ચારસ્થાને, પચ્ચકખાણના ભાંગા, આગા, પચ્ચકખાણની શુદ્ધિ, પચ્ચખાણને ૮૦. સમજાવવામાં ન આવે, છતાં કુલાચારે પચ્ચખાણુનું સ્વરૂપ સામાન્ય રીતિએ પચ્ચક્ખાણ કરનારની સમજમાં હેય, તે પણ વિરોધ જેવું નથી. તદ્દન સમજ વગરને હેય તેને સમજાવ્યા વિના કરાવાય નહિ, - Page #561 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં૦ ભા૧-વિ. ૨-ગાટ દૂર સૂત્રપાઠ, તેને અર્થ, પચ્ચકખાણનું ફળ અને તે તે પચ્ચખાણમાં શું કલ્પ?, શું ન કલ્પે ? ઈત્યાદિ જ્ઞાન હોય તે જ જાણકાર ગણાય. (માટે હવે તેનું વર્ણન કરે છે,) પરચકખાણનું સ્વરૂપ – તેના પ્રકારો પૂર્વક પ્રારંભમાં જ કહ્યું. પચ્ચકખાણુનાં ઉચ્ચારસ્થાને પાંચ છે, પહેલા સ્થાનમાં નમુક્કારસહિ આદિ પાંચ કાળપચ્ચખાણે તથા “અંગુઠસહિ” આદિ આઠ સંકેત પચ્ચકખાણે આવે છે આ નમુક્કારસહિ આદિ કે અંગુઠસહિ આદિ પહેલા ઉચ્ચારસ્થાનનાં પચ્ચકખાણેમાં પ્રાયઃ ચારે પ્રકારના આહારને ત્યાગ હોય છે. બીજા ઉચ્ચાસ્થાનમાં વિગઈ, નિર્વિગઈ અને આયંબિલનાં પચ્ચખાણે આવે છે, તેમાં વિગઈનું પચ્ચખાણું ભક્ષ્ય છ વિગઈઓ પૈકી એકેયને ત્યાગ ન કર્યો હોય, તે પણ પ્રાયઃ અભક્ષ્ય ચાર મહાવિગઈઓના ત્યાગથી પણ સર્વને કરી શકાય છે. ત્રીજા ઉચ્ચારસ્થાનમાં એકાસણું-બેસણું– એકલઠાણું (વગેરે) પચ્ચકખાણે તિવિહાર કે ચેવિહારપૂર્વક અપાય છે, એટલે કે એકાસણું વગેરે કર્યા પછી પાછુ સિવાય ત્રણને કે પાછું સાથે ચારેય આહારને ત્યાગ કરવાપૂર્વક પણ થઈ શકે છે. ચોથા ઉચ્ચારસ્થાનમાં “પાર વગેરે પાઠથી સચિત્ત પાણુને ત્યાગ કરવારૂપ પચ્ચખાશું આવે છે અને પાંચમાં ઉચ્ચારસ્થાનમાં (પૃ. ૨૨૭ માં કહ્યા પ્રમાણે) પહેલેથી નિશ્ચિત કરેલા “સચિત્ત દ્રવ્ય વગેરેના સંક્ષેપ રૂપ ચૌદ નિયમને અંગે દેસાવગાસિક વ્રતનું પચ્ચખાણ અપાય છે. આ પાંચ ઉચ્ચારસ્થાને, ભજન કરવાનું હોય તેવા પચ્ચકખાણનાં જાણવાં, ઉપવાસ કે ષષ્ટભકત વગેરે તપ કરનારને તે ચાર હોય છે. તેમાં પહેલા સ્થાનમાં અભક્તાર્થ (ઉપવાસના પાઠને ઉચ્ચાર, બીજા સ્થાનમાં (તિવિહાર ઉપવાસવાળાને) પાણહાર (સાથે પિરિસી આદિ)ના પાઠને ઉચ્ચાર, ત્રીજા સ્થાનમાં સચિત્ત પાણીના ત્યાગ રૂપ “gira વગેરેને ઉચ્ચાર અને ચોથા સ્થાનમાં દેસાવગાસિક ત્રત(ચૌદ નિયમ)ના પચ્ચકખાણને ઉચ્ચાર આવે છે. કહ્યું છે કે " पढमे ठाणे तेरस, बीए तिनि उ तिगा य तइयंमि । पाणस्स चउत्थंमि, देसवगासाइ पंचमए ॥१॥" (पभाष्यमूलगा०६) ભાવાર્થ-“પહેલા ઉચ્ચારસ્થાનમાં તેર, બીજામાં ત્રણે, ત્રીજામાં ત્રણ, ચેથામાં પાણસનું એક અને પાંચમામા દેસાવગાસિક વગેરેનું,-એમ (પાંચ સ્થાનમાં ર૧) પચ્ચકખાણ કરાય છે.” એમાં ઉપવાસ, આયંબિલ, નિર્વિગ વગેરે પચ્ચખાણે પ્રાયઃ ત્રિવિધાહારના કે ચતુવિધાહારના ત્યાગથી (ભજન પછી તિવિહાર કે ચઉવિહારથી થાય છે) અને અપવાદે (વિશિષ્ટ 'કારણે) નિર્વિગઈ વગેરે તથા પૌરૂષી વગેરે દુવિહારથી પણ થાય છે, નમુક્કારસહિનું પચ્ચખાણ તે વિહાર જ (ચારેય આહારના ત્યાગથી જ) થાય એ સંપ્રદાય-પરંપરા છે. કહ્યું છે કે “ હા તુ નો, ત્તિ , મુળા સેતુ-તિ-હા !” ૮૧. પચ્ચખાણુભાષ્યની ગા. ૮ માં તે ઉપવાસના પચ્ચકખાણમાં પણ સાંજના પાણહાર (વિ- હાર)ના પચ્ચકખાણુ સાથે પાંચ ઊચ્ચારસ્થાને કહ્યાં છે. ૮૨. પહેલા સ્થાનમાં નમુ, પિરિસી, સાદ્ધપરિ૦ પુરિમાદ્ધ અને અપાર્ધએ પાંચ “અદ્ધા તથા આઠ “સંકેત મળી તેર, બીજામાં વિગઈ–નિર્વિગઈ અને આયંબિલ મળી ત્રણ, ત્રીજામાં બેઅણું-એકાસણું અને એકલઠાણું એ ત્રણ, ચોથામાં એક પાણક્સ અને પાંચમામા એક દેસાવગાસિકાદિ. Page #562 -------------------------------------------------------------------------- ________________ - - - - પ૦ ૩-દિનચર્યા-પચ્ચકખાણમાં દુવિ-તિવિ -ચઉવિહાર વિભાગ] ૫૦ ભાવાર્થ-“(સાધુ-શ્રાવક બનેને) નમુક્કારસહિનું અને મુનિઓને તે રાત્રિનાં (દિવસચરિમ વગેરે) પચ્ચકખાણે પણ ચારેય આહારના ત્યાગથી જ થાય છે, બાકીનાં-દુવિહાર, તિ-િ હાર કે ચઉવિહારપૂર્વક કરી શકાય છે. (દુવિહાર અતિ ગાઢ કારણે જ થાય એમ પ્રત્યાખ્યાન પંચાશકની ગા. ૩૫માં કહ્યું છે, તેથી મુનિને કઈ ગાઢ કારણે થઈ શકે એમ સંભવિત છે, મુખ્યવૃજ્યા તે સાધુને વિતહિાર-વિહારથી જ પચ્ચક્ખાણ કહેલાં છે. શ્રાદ્ધવિધિમાં તે સાધુને, “ભવચરિમ અને ઉપવાસમાં તિવિહાર, ચઉવિહાર તથા નમુક્કારસહિ અને રાત્રિનાં પચ્ચ ખાણ સિવાયનાં પચ્ચખાણેમાં દુવિ તિવિટ અને ચઉવિત્ર કરવાનું કહ્યું છે.)” વળી કહ્યું છે કે " साहणं रयणीए, नवकारसहिए य चउविहाहारं। भवचरिमं उववासो, अंबिल तिहचउचिहाहारं ॥१॥" " सेसा पञ्चक्खाणा, दुहतिहचउहा वि हंति आहारे । इअ पञ्चक्खाणेसुं, आहारविगप्पणा नेया ॥२॥" (श्राद्धविधि वृत्ति) ભાવાથ–સાધુને રાત્રિનું તથા નમુકકારસહિનું પચ્ચકખાણ વિહાર તથા ભવચરિમ એટલે છેલ્લું અનશન, ઉપવાસ અને આંબિલ એ પશ્ચકખાણ તિવિહાર કે ચોવિહાર કરવાનાં છે (૧) બાકીનાં પચ્ચખાણે દુવિ, તિવિ૦ અને ચેવિટ કરી શકાય છે. એમ પચ્ચકખાણામાં આહારને અંગે વિહાર-તિવિહાર વગેરે વિષે જાણવા (૨).” દેવસૂરિવિરચિત યતિદિનચર્યામાં તે આઠ સંકેત પચ્ચખાણે પણ ચવિહાર જણાવ્યાં છે કે " संकेअपच्चक्खाणं, साहूणं रयणिभत्तवेरमणं । તદ નવજારહિ, નિમેળ રવિહાદા શા ... ( ૧૦) ભાવાર્થ-“સંકેત પચ્ચખાણે, સાધુઓને રાત્રિએ આહાર ત્યાગનું પચ્ચખાણ તથા નમુકારસહિનું પચ્ચક્ખાણ, એ નિયમા ચારે ય આહારના ત્યાગપૂર્વક કરવાં.” (પચ્ચકખાણ ભાષ્યની ગાઢ ૧૨ માં જણાવ્યા પ્રમાણે શ્રાવકને પિરિસી–પુરિમાદ્ધ–એકાસણું વગેરે પશ્ચકખાણે તથા રાત્રિનાં પચ્ચખાણે દુવિ –તિવિવેચી નાં પણ હોય છે અને આયંબિલ-નિવિ–ઉપવાસ તથા ભવચરિમ પચ્ચખાણે તિવિહાર-ચઉવિહાર હોય છે. શ્રાદ્ધવિધિની ટીકામાં (પૃ. ૪૬ માં) કહ્યું છે કે-“પ્રાતઃ કાળે ૪ ૩ વાતાવામા+નિવૅસિનિ પ્રા રિચસુધાહાનિ, અપવાનું નિર્વિતિરિ ધ્યાધિ વિમા સ્થાન” અર્થાત– “સવારનાં અને સાંજનાં તથા ઉપવાસ, આયંબિલ અને નિર્વિકૃતિક પચ્ચખાણે પ્રાયઃ તિવિ-ચઉવિહારથી, અને અપવાદથી તે નિર્વિકૃતિ વગેરે તથા પિરિસી વગેરે દુવિહારથી પણ થાય છે. પરતુ (આજકાલ) દુવિહાર કરવાને વ્યવહાર નથી. પિરિશ્રી આદિ પચ્ચકખાણોમાં પણ વિ. -તિવિ૦ કરવાને કે બેસણુ, એકાસન, નિધિમાં દુવિહાર કરવાને પણ વ્યવહાર જણાતું નથી.) નિવિ, આયંબિલ વગેરે પચ્ચકખાણેમાં કચ્છ-અકખ્ય પદાર્થોને વિભાગ (વિવેક) પિતપિતાની સામાચારીથી જાણ અને પચ્ચકખાણના ભેદ તથા ભાંગા વગેરેની વ્યાખ્યા તે કહેવાનું ચાલુ હોવાથી વિસ્તારથી સયું. એ પચ્ચખાણ અધિકારમાં ભાંગાનું બીજું દ્વાર કહ્યું. ૩. પચ્ચકખાણુના આગા-પચ્ચખાણ આગારે (છૂટ) સહિત કરવું જોઈએ, કારણ કે Page #563 -------------------------------------------------------------------------- ________________ ૧૦ [ધ૦ સ૦ ભા૦ ૧-વિક ર–ગા૦ કર (વત્ત માનમાં તથાવિધ આયુષ્યનું, સ ંઘયણુ ખળનુ કે ભવિષ્યનુ વગેરે જ્ઞાનના અભાવે) આગા ન રાખ્યા હાય તા (તેવા વિષમ પ્રસ ંગે) ભંગ થાય અને ભંગ થવાથી દોષ લાગે. કહ્યું છે કે4 વર્મન ગુોસો, ચેવલ્સ નિ પાછળા મુળરી ૩ । गुरुलाघवं च णेयं, धम्मंमि अओ अ आगारा ॥१॥" (प्र०सारो०, गा०२१६) ભાવાથ વ્રતના ભંગથી માટે દોષ લાગે છે, થાડા (ન્હાના) પણ પચ્ચક્ખાણુનુ પાલન ગુણકારી છે, એમ ધર્મમાં લાભ-હાનિને સમજવી. માટે જ આગારો કહ્યા છે.” પચ્ચક્ખાણના ભંગ ન થાય એ માટે કરાતી મર્યાદાને આકાર-આગાર કહે છે. તેવા આગાર નમુકકારસહિ આદિ પચ્ચકખાણામાં જેમાં જેટલા રાખવાના છે તે કહે છે..“તો ચૈત્ર નમોરે, બાપા અન્ન રિસીવ ૩ । 79 सत्तेव उ पुरिमड्ढे, एगासणगंमि अट्ठेव ॥ १५९९ ॥ ‘૮ સેનટ્ટાન્ન ૩, ગબ્રેવ ય વિટમિ બાળા | મંથન માણે. આ બાળે મિ ચત્તાર ૬૦૦ના ” “પુત્ર ય વડો મિન્ગહિ, નિીપ લટ્ટુ નવ ય બાપા | अप्पाउरणे पंच थ, हवंति सेसेसु चचारि ॥१६०१॥" (आव०निर्युक्ति) ભાવાથ - નમુકકારસિંહ પચ્ચક્ખાણુમાં એ, પેરિસીમાં છ, પુરિમા માં સાત, અને એકાસણાના પચ્ચકખાણુમાં આઠ આગારા હોય છે (૧). એકલઠાણામાં સાત, આયંબિલમાં આઠ, ઉપવાસમાં પાંચ જ, પાણુસ્સના પચ્ચક્ખાણુમાં છે અને (દિવસ તથા ભવ)ચિરમપચ્ચકુષાણુમાં ચાર આગારા હોય છે (ર) અભિગ્રહ પચ્ચક્ખાણામાં પાંચ કે ચાર તથા નિવિકૃતિમાં આઠ અથવા નવ આગારે છે, તેમાં અપ્રાવરણના અભિગ્રહમાં પાંચ, ખાકીમાં ચાર હાય છે. (૩)” નિવિકૃતિમાં આઠ અથવા નવ આગારા કેવી રીતિએ હાય છે ? તે જણાવે છે કે“નવળીગોગાહિમ, બિિસિગવળવુડે સેવ । નવ આગરા વૃત્તિ, સેસવા(વા)ળતુ લગ્નુવ ॥૨૬૦૨||''(વ॰નિ) ભાવા કઠિન માખણ, અવગાહિમ (તળેલુ) અને કઠિન હીં, માંસ તથા ગેાળ; એ વસ્તુઓ કઠિન (તેની ખરડ ખીજી વસ્તુઓને ખાસ ન લાગે તેવી) હાવાથી એ વિગના ત્યાગમાં નવ અને બીજી પ્રવાહી વિગઇના ત્યાગમાં (‘ઉખિત્ત વિવેગ ' વિના) આઠ આગારે છે.” અભિગ્રહ પચ્ચક્ખાણમાં ‘અપ્રાવરણુ’ એટલે ચાલપટ્ટો પણ નહિ પહેરવા; એવા સવ વસ્ત્રોના ત્યાગમાં ‘ચાલપટ્ટાગાર' સાથે પાંચ અને ખાકીના અભિગ્રહામાં ચાર આગારા કહ્યા છે. આ આગારાનું વિવરણુ તે તે પચ્ચક્ખાણુનાં સૂત્ર (આલાવા)ની વ્યાખ્યા સાથે કરીશું, એ કયા પચ્ચકૃખાણામાં કેટલા આગારા હાય ? તેનું ત્રીજું દ્વાર કહ્યું. ૪. પચ્ચક્ખાણુના સૂત્રપાઠ અને ૫. તેના અ-એ એ દ્વારા સાથે કહેવાય છે. उगए सूरे नमुक्कारसहिअं पच्चक्रखाह, चउव्विपि आहारं असणं-पाणं खाइमं - साइमं, ૮૩. પૂર્વકાળે સાધુઓને માટે એ પચ્ચક્ખાણુ હતું, આજકાલ વ્યવહારમાં નથી. Page #564 -------------------------------------------------------------------------- ________________ પ્ર. વનદિનચર્યા-પચ્ચકખાણને સૂવાથે ] ૫૧૧ अमत्यणाभोगेणं सहसागारेणं वोसिरइ॥ અર્થ-“(ત્તેિ પૂર્વે સૂર્યોદયથી માંડીને, મહારાજ શ્રીપંચપરમેષ્ઠિ મહામંત્ર નમસ્કાર સહિત અને (સર્વ ધાતુઓને “કરવું” અર્થ વ્યાપક હોવાથી અહીં “બાળતિ= પચ્ચખાણ કરે છે, અર્થાત્ “સૂર્યોદયથી માંડીને નમસ્કાર સહિત પચ્ચકખાણ કરે છે. એમાં અત્યાતિ –પદ ચિફખાણ કરાવનાર ગુરુએ અનુવાદ રૂપે બેસવાનું છે, તેના સ્વીકારરૂપે પશ્ચકખાણ કરનાર– ઉરમિ -ત્યાચ્છામિ હું પ્રતિજ્ઞા કરૂં છું એમ બેલે. એમ “સ્થતિમાં પણ ગુરૂ અનુવાદરૂપે “વોલિવ- સ્કૃતિ=જ્યાગ કરે છે એમ બેલે [ ઉપાટ ‘ત્યારે તેના સ્વીકારરૂપે ત્યાં પણ શિષ્ય નિમિતરૂir=હું વિસર્જન ( ત્યાગ) કરું છું એમ બેલે. હવે શાનું પશ્ચકખાણ કરે છે? તે કહે છે કે-“ધિષિ કાણા–એકાદિ “અશન વગેરે જ નહિ પણ “અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ એ ચારેય પ્રકારના આહારને (ખાદ્ય-પેય સર્વ વસ્તુએને) ત્યાગ કરું છું, એમ વાક્યને સંબંધ જેડ. ] આ “નમુક્કારસહિત પચ્ચકખાશે ચારેય આહારના ત્યાગથી જ કરાય છે તે ઉપર જણાવ્યું જ છે, કારણ કે-તે રાત્રિએ કરેલા ચઉરિવહાર પચ્ચખાણના અંતે-છેડે-કાંઠે પહોંચીને તરી જવા બરાબર છે, અને સૂર્યોદયથી એક મુહર્ત (અડતાલીશ મીનીટ) ગયા પછી જ શ્રી નવકારમંત્રના ઉચારપૂર્વક પારવાથી પૂર્ણ થાય છે. શિષ્ય પૂછે છે કે-“ આ પચ્ચકખાણના પાઠમાં કાળનું પ્રમાણ કહ્યું નથી (માત્ર નવકાર ગણવાનું વિધાન છે) છતાં સંકેત પચ્ચખાણુ નહિ કહેતાં કાળ પશ્ચકખાણમાં ગણવાનું કારણ શું ?” ગુરુ સમાધાન કરે છે કે-“પ્રશ્ન અગ્ય છે, કારણ કે– નમુકકાર સાથે “સહિત” પાઠ છે, તે મુહર્ત પ્રમાણુ કાળનું વિશેષણ છે. વિશેષણ વિશેષ્યનું બેધક હવાથી “સહિત' શબ્દથી “મુહર્ત જેટલો કાળ એ અર્થ નીકળે છે.” અહીં શંકા કરે છે કે-પાઠમાં મૂહુત શબ્દ નથી, છતાં વિશેષ્ય શી રીતિએ બન્યું?” તેને જવાબ આપે છે કેશાસ્ત્રમાં આને કાળપચ્ચક્ખાણમાં ગણેલું છે અને પ્રહર વગેરે કાળપ્રમાણુવાળાં પિરિસી આદિ પશ્ચ ખાણે તે આગળ જુદાં કહેવાનાં છે, માટે તેથી પહેલું (ન્હાનું) “મુહુર્ત પ્રમાણુનું જ કાળપચ્ચખાણું બાકી ગણાય, માટે “નમૂકકારસહિત” પચ્ચકખાણમાં મુહૂર્ત પ્રમાણુ કાળ છે–એમ સમજવું’ પુનઃ પ્રશ્ન કરે છે કે–પિરિસી વગેરેથી પહેલાંનું એક મુહૂર્ત જ પ્રમાણ માનવાનું કારણ શું? બેત્રણ મુહૂર્ત કેમ નહિ ? ( “એક મહત્ત' એ ઉં(લેખ છે નહિ, તેથી બે કે ત્રણ મુહૂ” અર્થ કરીએ તે પણ તે પિરિસીથી એછે છે જ, તે “એક મૂહૂર્ત ” એજ નિર્ણય કેમ ?) તેનું સમાધાન આપે છે કે-“લાંબા કાળનાં પચ્ચખાણેને વધુ કાળ હોવાથી વિશેષ આગારે (છૂટે) રાખવાની આવશ્યકતા છે, “નમુકકારસહિત પચ્ચખાણમાં જે માત્ર બે જ અને પિરિસી વગેરેમાં છ આગારો કહ્યા છે તે ‘નમુક્કારસહિત” માં આગારે બે હોવાથી કાળ પણ અ૫ જ હવે જોઈએ, એ અલ્પકાળ ઓછામાં ઓછો “એક મુહૂર્ત પ્રમાણુ જ ઘટી શકે, માટે આ પચ્ચખ્ખાણ એક મુહૂર્ત પ્રમાણુનું છે–એમ સમજવું. તે મુહર્ત પ્રમાણ પણ નમસ્કારમંત્રની સાથે છે, માટે સૂર્યોદયથી “એક મુહર્તપૂર્ણ થવા છતાં, જ્યાં સુધી નમસ્કારમંત્રનો : ઉચ્ચાર ન કરે ત્યાં સુધી પચ્ચકખાણ પૂર્ણ થાય નહિ, તેમ મુહૂર્ત પૂર્ણ થવા પહેલાં નમસ્કારમંત્ર Page #565 -------------------------------------------------------------------------- ________________ પર ૦ સ॰ ભા૦ ૧-વિ૦ ૬-ગા૦ કર ગણે તેા પણ કાળ અપૂર્ણ હાવાથી પૂર્ણ થાય નહિ. એથી એ સિદ્ધ થયું કે- નમુક્કારસહિત પચ્ચક્ખાણ સૂર્યોદયથી એ ઘડી કાળપ્રમાણુનું-નમસ્કારમંત્રના ઉચ્ચાર સહિત' છે. '= ઉપર જે ચાર પ્રકારના આહારના ત્યાગ કહ્યો, તે ચારે પ્રકારને નામપૂર્વક કહે છે-“ક્ષરાનંપાર્ન મિ-સ્વામિ' તેમાં ‘અશન કરાય’-પેટ ભરીને ખવાય તે ‘રાન’(આ શબ્દ ભાજન કરવું ધાતુને કૃદંતના ‘અન' પ્રત્યય લાગવાથી થયા છે. ) પીવામાં આવે તે પાન' (આ પશુ ‘પા’=પીવુ ધાતુથી એ જ રીતિએ અન્યેા છે ). ' ખવાય તે સ્વામિ' (એ ભક્ષણ કરવા વાચક ભાવ” ધાતુને ફ્રેમ પ્રત્યય આવવાથી થયા છે.) અને સ્વાદ કરાય તે ‘સ્વામિ’( એ શબ્દ ‘વર્’=આસ્વાદન કરવુ. ધાતુથી એ જ પ્રમાણે થયા છે. ) અથવા ‘યાતિમ-સ્વામિ ' ને બદલે ‘છત્ત-સ્વાર્થ' શબ્દો પણ બને છે. અશન વગેરે ચાર પ્રકારના આહારના પરસ્પર વિભાગ શ્રાદ્ધવિધિની ટીકામાં આ પ્રમાણે કહ્યો છે. ફ્રાન=શાલી ( ડાંગર-શાળના ચાખા) વગેરે, સતુ ( સેકેલા કે કાચા અનાજના લાટ–આટા ) વગેરે, પેયા (રાખડી) વગેરે, માઇક (લાડુ) વગેર, ક્ષીર (દૂધ) વગેરે, સૂરણુ વગેરે વનસ્પતિ, દરેક જાતનાં શાક, મ`ડક રોટલા-રોટલી-પૂરી-પૂડા વગેરે, અશન કહેવાય. કહ્યું છે કે— “બસÎ જોગળ-સત્તુળ,-પ્રુવલયારાદ્ વજ્ઞવિદ્દી ન । શીવાર્દ મૂળાડું, માપમિડ઼ે આ વિન્ગેયં ” (મ॰kì૦, ૨૦૭) ( આ ગાથાની ટીકામાં-આાદન’=સર્વ જાતિના ચેાખા—ત દુલ (તાંદળા) ઘઉં વગેરે, ‘સતુસાથવા’=મગ-ચણા-જીવાર વગેરેને સેકીને બનાવેલા લાટ, ‘મગ’=મગ વગેરે સર્વ જાતિનાં કંઠાળ (દ્વિદળ), ‘જગારી’=રાખડી વગેરે, ખાદ્ય વિધિ’=લાડુ-સુખડી ( સર્વ જાતિનાં મિષ્ટાન્ન)—àખર– લાપસી-સીશ-ખાટ વગેરે, ખીરાદિ દૂધ અને તેનાં બનેલાં ખીર-દૂધપાક-ખાસુદી વગેરે, દહીંશિખંડ વગેરે તથા ઘી-છાશ-તીમન રસદાર વસ્તુઓ વગેરે, ‘સૂરા=િસૂરજી, આદુ વગેરે સ જાતિનાં વનસ્પતિનાં શાક, અને ‘મંડક વગેરે’ એટલે રાટલા-રોટલી-ઠાઠડી-કુલેર-પૂડા-પાળી વગેરે સઘળું ‘અશન'માં ગણાય છે-એમ અર્થ કર્યો છે. ) ૨–વાન=કાંજી, જય વગેરેનાં ધાવણુ, દારૂ ભાંગ વગેરે પીણાં, સર્વ જાતિનાં કુવા-વરસાદ વગેરેનાં પાણી, કાકડી (ચીભડા) વગેરે òાની અંદરનાં પાણી વગેરે. કહ્યું છે કેવાળ સૌવીરનો નાદ્ પિત્ત મુરાદ્ધ ચેવ । आउकाओ सव्वो, कक्कडगजलाइअं च तहा ॥ "" ( મસાì૦,૨૦૮ ) ( આની ટીકામાં—સાવીર’=કાંજી તથા જવનું ધાવણ અને આદિ શબ્દથી ઘઉં-સાડી વગેરે ચાખા-તાંદળા-કદ્રવા વગેરે અનાજનાં ધાવણ કહ્યાં છે, તથા ‘ચિત્ર’=જુદી જુદી જાતિનાં દારૂ વગેરે પીણાં તથા આસ્રવે વગેરે અને સર્વ જાતિનાં સરોવર-નદી-કુવા-વાવડી-વરસાદ વગેરેનાં પાણી તથા ચીભડાં-ખજૂર-દ્રાક્ષ--આંબલી વગેરેનાં ધેાણે! કે તે તે કળાનાં અંદરનાં નાળિયેર વગેરેનાં પાણી અને શેરડીના રસ, ઈત્યાદિ દરેક પાનમાં ગણવાં, એમ કહ્યુ છે.) ફ્લામિ ( આાi )=સેકેલાં ધાન્ય, ગેશળપાપડી ( યતિદિનચર્યોંમાં તા ‘ગાળ અને તલપાપડી’ કહેલું છે ). ખજૂર, નાળિયેર,દ્રાક્ષા, કાકડી, આમ્ર (કેરી) અને પનસ વગેરે સઘળાં ફળો, કહ્યુ` છે કે Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પ્ર૩-દિનચર્યા-પચ્ચકખાણમાં અશનાદિનું સ્વરૂપ ] “ મોહં હંતા વગૂજ-નાઝિર-રણારૂં . વાહિ-વંજ- પસારૂ, ઘવિર્દ શામ ને ” ( સા., ૨૦૧). (આની ટીકામાં–“ભક્તષ=સેકેલા ચણ ઘઉં વગેરે સર્વ જાતિનાં અનાજ, દંત્યાદિ =ગુંદર –ચાળીખાંડ-શેરડી-સાકર વગેરે, અથવા “દત્તાદિ =ગોળથી સંસ્કાર કરેલું “દત્ત પચની (કોઈ દેશમાં વપરાતી વસ્તુ સંભવે છે.) તથા ખ –શ્રીફળ-દ્રાક્ષા–અખોડ–બદામ વગેરે મેવો અને કાકડી આમ–પનસ તથા કેળાં વગેરે સર્વ જાતિનાં ખાવાલાયક ફળો (કુટ)- એમ “ખાદિમ” અનેક પ્રકારનું જાણવું—એવો અર્થ કહે છે.) -સ્વામિ (રજા) –દાતણ-તંબેળ-તુલસી-પિંડાળુ-અર્જક (જીરું ) મધુપીપળી વગેરે સ્વાદિમ ગણાય છે. કહ્યું છે કે સંતવ તંત્રોઇ, નિરં તુટણી કાર્ડ મદૂપિકિ સુંઠા, વળાદા સાફ થ્રો ” (દસારો ૨૨૦ ) (આની ટીકામાં-દાતણ, તાબૂલ તથા નાગરવેલ વગેરેનાં પાન, સોપારી, જાયફળ વગેરે, તથા ‘ચિત્ર એટલે ચિત્રક, તુલસીનાં પાન, “કુહેડગ' એટલે પિંડાળુ અને આદિ શબ્દથી જીરૂં-હરિતા (હલદર) વગેરે, મધુપીમ્પલી=સુંઠ તથા આદિ શબ્દથી ગેળ-મરચાં-અજમો-હરડે-બેડાં-આમલાં -આમલી-કડુ વગેરે–એમ અનેક પ્રકારે સ્વાદિમ કહ્યાં છે.” આ ગાથાના “નેવાધા' શબ્દથી શ્રાદ્ધવિધિની ટીકામાં કહ્યું છે કે સુંઠ, હરડે, મધુપીપળી, મરીચ (કાળા-ધોળાં મરી કે મરચાં) જીરું-અજમે-જાયફળ-જાવંત્રી-કસેલક ( કસેલ)-કાશેખદીરવટી (ખેરસાર)-જેઠીમધ-તમાલપત્ર-એલચી-લવિંગ-કઠી ( વિડંગ (વાવડીંગ)-બીડલવણ–અજક (ચિત્રો)–અજમે, કુલિંજણ (કાકડાશિંગ)–પીપળીમૂળ (ગંઠોડા)-ચીણાબાવા-કચૂરક (થડકચૂરો)-મેથ-કંટાસેલીઓ-કપૂર( બરાસ)-સંચળ-હરડાં–બેડાં-કુંભઠ (કુમટીયા ) તથા બાવળ-ધાવડી-ખેર અને ખીજડો ” એ વૃક્ષોની છાલ અને પાંદડાં વળી સોપારી-હિંગુલાષ્ટક(હિંગાષ્ટક) હિંગેત્રેવીસું-( હિંગ વગેરે ૨૩ વસ્તુઓનું ચૂર્ણ ) પંચકૂળ (પીપર–પીપળીમૂળ–ચવક–ચિત્રક અને સુંઠનું ચૂર્ણ)-જવાસાનું મૂળ તથા બાવચી–તુલસી અને કપૂરી(દારૂહલદી)ની છાલકંદ વગેરે, એ બધાં સ્વાદિમ જાણવાં. જીરાને ભાષ્ય તથા પ્રવચનસારદ્વારમાં સ્વાદિમ કહ્યું છે અને બહતુકલપની ટીકામાં ખાદિમ કહ્યું છે. અજમે પણ ખાદિમ છે–એમ કઈ કઈ કહે છે. દરેક સ્વાદિમ તથા એલચી-કપૂર વગેરેનાં પાણી દુવિહાર પમ્પકખાણમાં ક૯પે છે. વળી વેસણ (?), વિરહાલી (વરીઆળી), સવા, કેઠવડી (કેઠીમડાં), આમળાંની ગાંઠ(?), આંબાગાળી (કેરીની ગોટલી), કઉચલી (કોવચ ?) અને ચૂર્ણપત્ર (વનસ્પતિવિશેષ) ઇત્યાદિ ખાદિમ હોવાથી દુવિહા૨માં વપરાતાં નથી અને તિવિહારમાં તે પાણી જ ક૯પે છે. જો કે શાસ્ત્રોમાં વધ-ગોળ-સાકરખાંડ વગેરેને સ્વાદિમ કહ્યાં છે, તે પણ તે દુવિહારમાં વપરાતાં નથી અને દ્રાક્ષનું-સાકરનું વગેરે પાણી તથા છાશ વગેરેને પાન (પાણી)માં ગણાવ્યાં છે, તો પણ તે તિવિહારમ વપરાતાં નથી. કહ્યું છે કે – “ ફરવાવાળાડુંગ, વાળ તત્ સારાં ગુગં. Page #567 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - ૫૪ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા૦ દર पढिअं सुअंमि तहवि हु, तित्तीजणगं ति नायरिअं ॥१॥" ભાવાર્થ–“ સૂત્રમાં દ્રાક્ષાનું પાણી વગેરેને પાણીમાં તથા ગોળ વગેરેને સ્વાદિમમાં ગણાવ્યાં છે, તે પણ તે તૃપ્તિજનક હોવાથી (અનુક્રમે તિવિહાર અને દુવિહારમાં) વાપરવાની આચરણ નથી.” પ્રસંગનુસાર અણહારી વસ્તુઓ જણાવીએ છીએ. તેમાં લીમડાનાં (લિંબોળી-પાનછાલ-મૂળ અને ફૂલ મહાર) પાંચેય અંગો, ગળે, કડુ-કરીઆતું, અતિવિષની કળી, ચીડ (તેલી આ દેવદારનું લાકડું), સૂકડી (સુખડ), રાખ (દરેક ભમે). હળદર, રોહિણી (સંહિણી નામની ઔષધિ), વજ, ઉપલેટ, ત્રિફલાં ( હરડે, બહેડાં અને આમળાં, ત્રણેયનું સરખે ભાગે કરેલું ચૂર્ણ), તથા અન્ય આચાર્યોના મતે બાવળની છાલ પણ અણુહારી છે, તે ઉપરાંત ધમાસે, નાહી, આસંધી (આસન), રિંગણી (ભેંયરિંગણી તથા ઉભોરિંગણી), એળિયે, ગુગળ, હરડે દળ, વણિી (!), તથા બોરડી-થેર-કેરડાનાં મૂળિયાં, પંઆડ; મછડ, બોળ (હીરાબેન), બીઓ (કમરકસનું લાકડું), કુંઆર, ચિત્રક(નાં મૂળિયાં) અને કુદરૂ (ધૂપમાં નાખવામાં આવે છે તે), વગેરે વસ્તુઓ, કે જેને સ્વાદ અનિષ્ટ (ખરાબ) હોય તેવી વસ્તુઓ ચોવિહાર પચ્ચકખાણમાં પણ રેગાદિ આપત્તિ ૮૪પ્રસંગે આણાહારી તરીકે ક૯પે છે. ૮૪. અણુહારી વસ્તુ પણ પાણી સાથે લેવાથી કે તેને સ્વાદ મુખમાં હોય ત્યાં સુધી પાણી વાપરવાથી આહારી ગણાય છે, ખાસ આપત્તિ સિવાય સહજ કારણે વાપરવી ઉચિત નથી. અણાહારી વસ્તુ પણ અભ્યાસને વેગે વારંવાર લેવાથી પચ્ચકખાણ ભાંગે છે. આ સિવાય પણ અન્ય ગ્રંથમાં અગર, અફીણ, આકડાનું પંચાંગ, અંબર, ઈન્દ્રવરણાનું મૂળ, કરેણની જડ, કરતુરી, કા, ખેરસાર, ખેરનું મૂળ તથા છાલ, ગૌમૂત્ર, ચીડ, ચુને, જરદે, જવખાર, ઝેરી ગોટલી, ટંકણખાર, ડાભડાનું મૂળ, તગર, તમાકુ, થેરના મૂળ, દાડમની છાલ, નિર્મળા, પાનની જડ, ફટકડી, બુચકણ, બેડાની છાલ, બોરડીની છાલ, મલયાગરૂ, મરેઠી, વખ, વડગુંદા, સુરોખાર, સાકખાર, હીમજ, હરડાની છાલ, હીરાળ, વગેરેને અણહારીમાં ગણેલાં છે. કેટલાકે તો કેસર, ખારે, ચોપચીની, ઝેરી કેપ, વગેરેને પણુ અણુહારી કહે છે, પરંતુ તેને અણહારી તરીકે ઉપયોગ કરવો વ્યાજબી જણાતું નથી. અહીં પ્રસંગોપાત તપસ્વિના ઉપકારાર્થે અણહારી વસ્તુઓના કેટલાક ગુણ વૈદ્યોના અભિપ્રાયે કહીએ છીએ. (૧) અગર-તૃષા અને મૂચ્છને દૂર કરનાર, શીતળ તથા વાઈ-અપસ્મારમાં ગુણકારક. (૨) અકીય-સાહી. પીડપશાક ઉંઘ લાવનાર તથા પરસે વાળનાર. (૩) અકણ સાથે કેસ શાન્ત કરનાર. (૪) આસંધ (ઘેડા આસન)–ગ્રાહી, દમ–ઉધરસમાં લાભકારક અને પૌષ્ટિક. (૫) એળીએ-રેચક, ઋતુ લાવનાર તથા વરનાશક(૬) આકડાનું પંચાંગ-વાતહર, કફન, વામક અને પરસેવો લાવનાર. (૭) અંબર-વાયુહર, તરસ, મુંઝવણ તથા પગની રોડ શાન્ત કરનાર અને પૌષ્ટિક (2) અતિવિષની કળી-જ્વરદન, કટુ, પૌષ્ટિક અને ગ્રાહી. (૯) ઈન્દ્રવરણાનું મૂળ-રેચક, અજીર્ણ, આમદોષ અને પિત્તનાશક. (૧૦) ઉપલેટનું લાકડું-વાતહર, તૃષા-ઊલટીશામક તથા ઉષ્ણ. (૧૧) કરેણની જડ-જવરદન તથા મસ્તકળને શાન્ત કરનાર. (૧૨) કરીઆતુ-જવરદન, સારક અને અરૂચિ મટાડનાર. (૧૩) કસ્તુરી-અંગનું ખેંચાણ–આંચકી-વાયુ-તૃષા-ઊલટી તથા શેષનો નાશ કરનાર. (૧૪) ક–સારક, પાચક અને વરદન. ૪(૧૫) કુંઆર–અપચે મટાડનાર, રેચક, ગુલ્મન, પિત્તનાશક અને બરોલને શમાવનાર, ૪(૧૬) કેસર-કઠોગ-મસ્તકશૂળ અને ઊટીને મટાડનાર, શીતળ, સ્તંભક અને Page #568 -------------------------------------------------------------------------- ________________ પ્રઃ ૩-દિનચર્યા-પચ્ચક્ખાણમાં અણાહારી વસ્તુઓ ] ૫૫ એ રીતિએ નકકારસહિ પચ્ચકખાણમાં ત્યાગ કરાતા “અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ –એ ચારેય પ્રકારના આહારનું સ્વરૂપ કહ્યું. હવે પચ્ચકખાણુનો ભંગ થવાના ભયથી આગારે (છૂટે) રાખવામાં આવે, તેનું સ્વરૂપ કહે છે–અરજમો, સલા (અહીં ત્રીજી વિભક્તિ પંચમીના અર્થમાં છે.) તેમાં “અન્યત્ર=સિવાય-વિના, જેમકે દ્રોણ-ભીષ્મથી અન્યત્ર એટલે દ્રોણ-ભીષ્મ સિવાયના સર્વ દ્ધાઓ પરા મુખ થયા. તાત્પર્ય કે-“અનાભોગ” અને “સહસાકાર” એ બે કારણે સિવાય પચ્ચખાણું ભાગે, એ બે કારણોમાં પચ્ચકખાણ અખંડિત રહે. તેમાં “અનાગ =અત્યંત વિસ્મરણ (પચ્ચઉખાણ કે ત્યાગ કરેલી વસ્તુઓનું વિસ્મરણ થઈ જવું) અને “સડસાકાર”—ઉતાવળે પૌષ્ટિક. (૧૭) કુદરૂ–ઊષ્ણ, કફન, રક્ત—અતિસારશામક, જવરદન અને દલ. (૧૮) કા–દાંતમાંથી નીકળતા લેહીને અટકાવનાર, સ્તંભન અને શીતળ. (૧૯) કેરડાનાં મૂળ-રૂચિકારક, શૂળદન અને વાતહર (૨૦) ખારે–પેટને દુઃખાવો શમાવનાર. (૨૧) ખેરસાર-કફદન, દાંતને હિતકારી તથા ખાંસી મટાડનાર. (૨૨) ખેરના ઝાડનાં મૂળ તથા છાલ-રક્તશોધક. (૨૩) ગુગળ-વાતદન તથા સોજો ઉતારનાર(૨૪) ગળે-જ્વરન, શીતળ, પિત્તશામક, મૂત્રલ, તૃષા–દાહ તથા શ્રમનાશક, (૨૫) ગૌમૂત્ર-મૂત્રલ, સારક, મળાવરોધ તથા પેટના રોગને મટાડનાર, રેચક તથા ચામડીને હિતકારી. (૨૬) ચિત્રકનાં મૂળ -- ઊષ્ણ, પેટના દર્દને શમાવનાર, દીપન, પાચક અને વાતહર. (૨૭) ચીમેડ-વાતહર, પૌષ્ટિક અને નેત્રને હિતકારી. (૨૮) ચીડ (તેલીઆ દેવદારનું કાષ્ટ)-મૂત્રશેધક, મળાવરોધ–આફર–હેડકી અને મૂચ્છ મટાડનાર, વાયુહર, દીપન અને પાચક. (૨૯) ચુને-શીળસ અને અજીર્ણમાં હિતકર. (૩૦)ચેપચીનીતૃષાહર, મુંઝવણ હરનાર, પૌષ્ટિક અને વાતે પશામક. (૩૧) જરદે (તમાકુનો ભૂકે)- કફન, વાતાનુમન અને વાતહર. (૩૨) જવખાર-મૂત્રલ, ઉષ્ણ, દીપન અને પાચન. (૩૩) ઝેરી ગેટલી-જ્વરદન અને તૃષા ઉપશામક. (૩૪) ઝેરીકોપરુંપૌષ્ટિક, જવરદન, અપચ-ઝાડા અને ચૂંકને મટાડનાર. (૩૫) ટંકણખાર-મૂત્રલ, ઋતુ લાવનાર તથ વેણુ લાવનાર, (૩૬) ડાભનું મૂળ-બસ્તીમૂળ-ઊલ્ટી અને વાયુ હરનાર, રક્તસ્તંભક અને તૃપ્તિકારક. (૩૭) તગર-ઊટીશામક. (૩૮) તમાકુ (કેઈમેળવણુ વિનાની ખાવાની કે સુંઘવાની સ્નાયુની શિથિલતા અને હીસ્ટ્રીયા શમાવનાર તથા બંધાયેલા દાંત છેડનાર. (૩૯) ત્રિફળાં-સારક, પિત્તશામક અને દાહ-તૃષા તથા મુંઝવણને શમાવનાર. (૪૦) થોરનું મૂળ-ઉંધ દૂર કરનાર અને ગુલમશોધક. (૪૧) દાડમની છાલ-ખાંસી, કફ અને પિત્તને શમાવનાર તથા ગ્રાહી. (૪૨) ઘમાસે-મૂત્રલ અને ઊલટી, ખાંસી, તાવ, દાહ તથા હેડકીને રોકનાર, (૪૩) નિર્મળી–મૂત્રલ, શળ અને ગોળાને શમાવનાર તથા રૂચિકર. (૪૪) નઈકંદ-વમન કરનાર, સર્પનું ઝેર ઉતારનાર અને સખ્ત. (૪૫) પાનની જડ-વાતહર, ઉષ્ણ, રૂચિકારક અને મળ મટાડનાર. (૪૬) પું ડનાં બીજ-જવરનાશક અને ચામડીના રોગ મટાડનાર. (૪૭) ફટકડી–ગ્રાહી અને રક્તશોધક. (૪૮) બુચકણ–(મુચકણુ-પીસ્તાનાં ફૂલ) -પિત્તની ઊલટી મટાડનાર, વાયુથી થતે માથાનો દુઃખાવો શમાવનાર અને તૃષાશામક. (૪૯) બેડાની છાલ-ખાંસી અને કફનાશક તથા શીતળ. (૫૦) બોરડીની છાલ-શ્રમનાશક, શોષનાશક, શામક અને ગ્રાહી. (૫૧) બેરડીનું મૂળ-જવરન અને કફ, પિત્તનાશક, (૫૨) બાવળની છાલ-રક્ત, અતિસારઅને ખાંસી મટાડનાર. (૫૩) બીઓ (કમરકસનું લાકડું)-રક્તપિત્તનાશક, રકતસ્તંભક અને ગ્રાહી. (૫૪) બેળ (એળીયાની જાત)-સારક, આર્તવ અને રક્ત શોધક. (૫૫) રિંગણું (ભયરીંગણું)-જવરબ્ધ, પડખાનું ચૂળ-દમ-ખાંસી અને હૃદયરોગોને નાશ કરનાર. (૫૬) મલયાગરૂ-તૃષાદાહ તથા જવરનાશક, સ્વાદુ અને રક્તપિત્તનાશક. (૫૭) મજીઠ–શળ–અર્શ રક્ત અતિસાર અને પિત્ત Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ [ધ સં૦ ભા. ૧-૦૦ ગા૦ ૬ર શરૂ થએલી પ્રવૃત્તિને રેકી ન શકાય, આકસ્મિક-અણચિંત્યું થઈ જાય, (જેમકે-છાશ બના વતાં છાંટે ઉડી મુખમાં પડી જાય, ચાલ્યા જતાં વરસાદનું બિંદુ મુખમાં પડે વગેરે.) એ રીતિએ “વિસ્મૃતિથી કે સહસત્કારે વિપરીત વર્તન થાય તે પણ પચ્ચક્ખાણ ન ભાગે”-એમ અર્થ સમજવો. (અહીં ધ્યાનમાં રાખવું કે-ત્યાગ કરેલી વસ્તુ વિસ્મૃતિથી મુખમાં નંખાઈ જાય કે પચ્ચખાણ ભૂલી જવાથી વહેલું ખવાઈ જાય, તે પણ મુખમાં નાખ્યા પછી ગળામાં ઉતારતાં પહેલાં ખ્યાલ આવે તે જ અવસરે બાકી રહેલી વસ્તુ ચાવ્યા વિના જ મુખમાંથી કાઢી નાખવી; કારણ કે ખ્યાલ આવ્યા પછી પણ વાપરે તે પચ્ચક્ખાણને ભંગ થાય છે. બીજી વાત આગારો રાખવાથી, ભૂલ થવા થવા છતાં પચ્ચખાણ અખંડિત રહે છે, તે પણ પચ્ચકખાણની શુદ્ધિને આદર અખંડ રહે, પરિણામ નિર્વસ ન થાય, એ હેતુથી યોગ્ય ગુરુ પાસે થયેલી ભૂલનું યથાસ્થિત નિવેદન કરીને પ્રાયશ્ચિત લેવું.) અહીં “અન્ન” શબ્દ “અનાગ સાથે જોડાચેલે છે, તે પણ તેનો સંબંધ દરેક આગા સાથે જાણો. (નમુક્કારસહિમાં આ બે જ આગારે છે, પરંતુ તેની સાથે કરાતા મુદિસહિત-સંકેત પચ્ચખાણુના ચાર આગર પૈકી બે તે નમુક્કારસહિમાં આવી જાય છે, બાકીના “મદુત્તા અને સલ્વરમાહિત્તિના બે અર્થ આગળ કહેવાશે. અર્થાત નમુક્કારસહિની સાથે મુઠી હિનું પચ્ચખાણ કરાવાતું હોવાથી એને બદલે ચાર આગાર થાય છે.) એ નમુકકારસહિને અર્થ કહ્યો. હવે પારિસી પચ્ચક્ખાણને કહે છે. __ "पोरुसिं पच्चक्खाइ, उग्गए सूरे चउबिहंपि आहारं, असणं पाणं खाइमं साइमं, अन्नस्थणाभोगेणं सहसागारेण-पच्छन्नकालेणं दिसामोहेणं साहुवयणेणं सबसवाहिवत्तियागारेणं વોસિરા ” અર્થ—“પુરૂષના શરીર જેટલી છાયાને તથા તે સમયને પણ પૌરૂષી કહેવાય. જેમ કેકર્ક સંક્રાન્તિમાં દિવસના પહેલા અથવા છેલલા ભાગમાં મનુષ્યની ઉંચાઈ જેટલે લા શરીરને પડછાયે (સૂર્યની છાયા) પડે તેને અને તેટલી છાયા જે સમયે પડે તે સમયને પણ શામક. (૫૮) મરેઠી-ગળાનો સોજો હોં આવવું અને ઉધરસ મટાડનાર. (૫૯) રાખ (સર્વ જાતની)-દાંત સાફ કરવા માટે. (૬૦) રેહની છાલ-વાતહર, પૌષ્ટિક અને શોધક. (૬૧) લીમડાનું પંચાંગ-પૌષ્ટિક, પિત્તશામક, જવરન, ઊલટી શમાવનાર, શીતળ, તૃષાહર અને મુંઝવણુનાશક, (૬૨) વખ–પેટને દખાવો તથા આફરો મટાડનાર, ભેદક અને વાતહર, x(૬૩) વડગુદાં-ગ્રાહી, અતિસાર અને કોલેરામાં ઉપયોગી. (૬૪) વજ-ગ્રાહી, ગળાનો શેષ-કફ અને મળાવરોધ દૂર કરનાર. (૬૫) સુરેખા-મૂ Qદલ અને શીતળ. (૬૬) સાજીખાર-વાયુહર, દીપન અને પાચન. (૬૭) સુખડ–શીતળ અને પિત્તશામક. (૬૮) હળદર-અપચો મટાડનાર, કફન અને પૌષ્ટિક. (૬૯) હીમજ-તૃષા અને મુંઝવણ દૂર કરનાર તથા રેચક. (૭૦) હરડેની છાલ-આયુ:વર્ધક, સારક, શોધક અને રસાયણ. (૭૧) હીરાબોળ રક્તાતિસારનાશક, કફન, ઊષ્ણ અને આર્તવ. રોગના યથાયોગ્ય નિદાન પછી આવશ્યકતાનુસાર આ અણુહારી ચીજોના ઉપયોગથી બે લાભ થાય છે. એક અભક્ષ્ય ઔષધથી બચી શકાય છે અને બીજો તપશ્ચર્યા કે અંગીકાર કરેલા વ્રત-નિય દિનું પાલન કરી શકાય છે. નિશાનીવાળી વસ્તુઓનો ઉપયોગ કરતાં પહેલાં ગીતાર્થે ગુરૂની અનુમતિ મેળવવી જરૂરી છે. આ નાંધ ‘જૈન સત્ય પ્રકાશ-વર્ષ ૧૧-અંક ૧'માંથી લીધી છે. Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩-નિચર્યા-પચ્ચક્ખાણમાં આગાતું સ્વરૂપ) ૫૧૭ ‘પૌરૂષી’ (પ્રહર) કહેવાય. એ રીતિએ કે-પુરૂષ સૂર્યની સામે ઊભા રહે ત્યારે તેના પડછાયા જેટલેા ક્રૂર પડે, ત્યાં પડછાયાના છેડે ઉત્તર-દક્ષિણુ લાંખી રેખા-લીટી ઢારી પોતે ઊભા હાય ત્યાંથી એ રેખાનુ અંતર માપતાં શરીરની ઉંચાઇ ખરાબર થાય, તા ‘પૌરૂષી–પ્રહર’ જેટલા સમય સવારે સૂર્યોદય પછી પસાર થયા કે સાંજે સૂર્યાસ્તમાં બાકી રહ્યો-એમ સમજવુ. આ રીતિએ દરરોજ પેરિસીનુ માપ સમજવું, અથવા દક્ષિણાયનના ( ક સંક્રાતિના ) પહેલે દિવસે પુરૂષ જમણા કાન ઉપર સૂર્યના પ્રકાશ આવે તેમ ઉભા રહી ઢીંચણુના ( પગના તળીયાથી ઢી ંચણુ સુધીના) પડછાચા માપે, તે એ પગલાં થાય, ત્યારે પેરિસીને સમય સમજવા કહ્યું છે કે“ ગાઢે માટે ટુવચા, પોતે માસે ચડયા । જિજ્ઞાસૌજી માણેમ, તિયા ઢોર્ પોરિન્ત ૫ (ગોવ૰નિયું, ૨૮૪) ભાવાથ અષાઢ મહિનામાં એ, પાષમાં ચાર અને ચૈત્ર તથા સામાં ત્રણ ત્રણ પગલાં પડછાયા પડે ત્યારે પેરિસીના સમય થાય. ,, બાકીના મહિનાએ કે દિવસેામાં એ માપ કાઢવા અંગુલના વધારા ઘટાડા કહે છે કેअङ्गुलं सत्तरत्तेणं, पक्खेणं तु दुअङ्गुलं । 46 બહુપ હાયવ્ થા વિ, મામેળ ચતુરું ારા ''( ગોપનિ૰ ૨૮૧ ) ભાવા —“સાત દિવસે એક, પખવાડીયે એ અને મહિને વધે ત્યારે ચાર આંગળ, એ પગલામાં ( અષાઢ મહિનાથી ) ક્રમશઃ વધારવાં, એ રીતે પેષ મહિના પછી ઘટાડવાં. ( અર્થાત્ દર મહિને ચાર આંગળ વધારતાં ત્રણ મહિને (બાર અંશુલ) એક પગલુ વધે, એથી આસેામાં ત્રણ અને પાષમાં ચાર પગલાં થાય, તે પછી ઘટતાં ચૈત્રમાં ત્રણ અને અષાઢમાં બે પગલાં થાય. ) ” આગળ આવતા લાધ્રુવથળેળ’ આગારને અંગે ‘યાદોનપારસી’ કાળના પણુ પચ્ચક્ખાણુમાં સબંધ છે, તે જાણવા ઉપર કહી તે પેરિસીની છાયામાં અંશુલ વધારવા માટે કહ્યુ` છે કેजिट्ठामूले आसाढ - सावणे छहिं अंगुलेहिं पडिलेहा । 46 अहिं बीअत अंमि, तइए दस अट्ठहिं चउत्थे || १ || ” ( यतिदिनचर्या ०४८) ભાવાથ—“જેઠની શરૂઆતથી અષાઢ અને શ્રાવણ મહિના સુધી છ-છ ગુલ, પછીના ત્રણ મહિનામાં આઠ આઠે અંગુલ, પછીના ત્રણમાં દસ દસ આંગળ તે પછીના ત્રણમાં આઠ આઠ અંગુલ પેરિસીના માપમાં વધારવા; અર્થાત્ તે તે મહિનાના તે તે દિવસેામાં બતાવેલા પારસીના સારના માપમાં તેટલા તેટલા અંશુલ વધારે પડછાયા હાય ત્યારે ત્યારે (સૂર્યોદય પછી પાણેા પ્રહર ગયેા સમજીને તે વેળાએ ) પાદાનપેરિસીનુ પડિલેહણ કરવું. ” હવે પેરિસીના સમાન જ ( તેટલા તે જ આગારાવાળા ) સાદ્ધ પેરિસી પચ્ચક્ખાણુને સમય ( સૂર્યોદયથી .ઢાઢ પ્રહર) જણાવવા માટે છાયાનું પ્રમાણ કહે છે “પોતે તબુદ્ધાયાત્, નવદં પર્ણદં તુ રિશી સત્તા । તાવેલા હાળી, નાવામાટે યા તિમિરા ” ભાવાર્થ- પાષ મહિનામાં શરીરના પડછાયા નવ પગલાં પ્રમાણ થાય ત્યારે સાદ્ધપેરિસીના સમય થાય, પછી દરેક મહિને એકેક પગલું આછું કરતાં અષાઢમાં ત્રણ પગલાં થાય . Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ [ ધ સ॰ ભા૦ ૧-વિ૦ ૨-ગા॰ કર ત્યારે સાદ્ધ પેરિસીના સમય થાય ( અને પછીના દર મહિને એક પગલું વધારતાં માશી માં આઠ પગલાં પડછાયા થાય ત્યારે સાદ્ધ પારિસીના સમય થાય ) ” જે પુરીમારૢ પચ્ચક્ખાણ આગળ કહેવાશે, તેનુ માપ પ્રસંગોપાત અહીજ કહેછે-‘પોસે વિસ્થિછાયા, વારસŻનુજીપમાળ પુમિદ્રે ! ,, मासि दुअंगुलहाणी, आसाढे निट्ठि सव्वे ||१|| ભાવાર્થ- પોષ મહિનામાં શરીરના પડછાયા ઘટીને જ્યારે વેંત (બાર અગુલ) થાય. ત્યારે પુરિમા` પચ્ચ¥ખાણુના સમય જાણવા. પછીના દર મહિને એ બે આંગળ આછા કરતાં અષાઢમાં પડછાયા જ્યારે ખીલકુલ ન પડે ત્યારે (અને પછી દર મહિને બે બે આંગળ વધારતાં, માગશી માં દશ આંગળ પડછાયા પડે ત્યારે) પુરિમાદ્ધના સમય જાણવા. ” આ પારિસી, પાદાનપેારિસી, સાદ્ધ પારિસી તથા પુરિમાદ્ધના સમયને ખતાવનાર સ્વશરીરછાયાનું પ્રમાણ નીચેનુ કાષ્ટક (કાઠા) જોવાથી સહેલાઇથી સમજાશે. મહિના ૧ અષાઢ ૨ શ્રાવણ ૩ ભાદ્રપદ ૪ આસા ૫ કાતિ ક ૬ મા શીષ ૭ પૌષ ૮ માધ ૯ ફાલ્ગુન ૧૦ચૈત્ર ૧૧વૈશાખ ૧૨ચૈક પારિસી સાદ્ધ પારિસી પુરિમાન પગલાં-અગુલ પારિસી-વધારાએ કદર પગલાં–અંશુલ | પગલા-અ ગુલ પાદાનપારસી ૨ + ર + ૨ + ૩ + ૩ + 3 + ૪ + ૩ + + + ૩ ૩ ૨ ગ્ . ૪ ૮ . ' ४ O + ८ + ४ ૨-૦ + ૬ અંગુલ=૨–૬ ૨-૪ + ૬ 39 ૨૦૮ + ૮ ,, =૩-૪ ૩-૦ + ૮ ૩-૪ + ૮ ,, =3-2 "" ,, ૩-૮ + ૧૦ =૪– ૪-૦ + ૧૦,, =૪–૧૦ ૩૮ + ૧૦ =૪૬ ૩-૪ + ૮ =૪-૦ ,, =૩-૮ ,, =૩-૪ ,, =૨-૧૦ ૪ ,, ,, ૫ ૩૦ + ૮ ૨૮ + ૮ ૨૦૪ + ૬ =૨-૧૦ =૪-૦ ૩ ૪ ૫ ૐ ७ ૮ ' ७ . O • ૧ p ૨ ૪ ' ૧૦ ૧૨ ૧૦ ' હવે પચ્ચકૢખાણુના પાઠમાં ખાકી રહેલા પદોના અર્થ કહે છે. ઉપર જણાવેલા પેરિસીના સમય સુધી અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ-એ ચારે ય પ્રકારના આહારના હું વોલિમિ= ત્યાગ કરૂ છુ’–એમ છેલ્લા પટ્ટની સાથે વાકયના સંબંધ જોડવા. આ પચ્ચક્ખાણુના છ આગારામાં પહેલા એનુ વર્ણન કહેવાઈ ગયુ છે, બાકીના પ્રચ્છન્નાજ- સાયુવચન-વિજ્ઞામોદ તથા સર્વલમા નિમિત્ત' એ આગારા પૂર્ણાંક પચકૂખાણુ કરૂ છું; એમ પાડે છે. તેમાં ૪ २ પ્રચ્છન્નાહાત્' એટલે કાલ અદૃશ્ય રહેવાથી, અર્થાત્ વાદળ, રજ કે પર્વત વગેરેની આડથી સૂર્ય દ્વેખી શકાય નહિ ત્યારે પડછાયાના અભાવે પચ્ચક્રૃખાણુના સમય થઇ ગયા, એવા અનુમાનથી ચિંદ આહાર વપરાય, તે અધુરા સમયે (ભૂલથી) વાપરવા છતાં આ આગારથી પચ્ચકૂખાણુ ભાંગે નહિ; પણુ ભેાજન કરતાં વચ્ચે સ્વયં વા બીજાના કહેવાથી સમય પૂર્ણ થયે નથી એમ સમજાય તેા તેવી જ રીતિએ બેસી રહેવું, સમય પૂર્ણ થયે બાકીનું ભજન કરવું. સમય Page #572 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - પ્ર૦ ૩દિનર્ચા-પચ્ચખાણમાં આગરાનું સ્વરૂપ ]. ૫૧૦ પૂર્ણ થયે નથી, એ જાણ્યા પછી પણ વાપરે તે પચ્ચખાણને ભંગ થાય ૮૫ જ. વિમોર્ એટલે દિશાને ભ્રમ થવાથી, ભ્રમથી પૂર્વને પશ્ચિમ દિશા સમજે ત્યારે અપૂર્ણ સમયે પણ ભજન કરવાને પ્રસંગ આવે, એવા પ્રસંગે આ આગારથી પચ્ચખાણને ભંગ થાય નહિ: હા, ભેજન કરતાં જ (કેઈ નિમિત્તે) એ ભ્રમ ટળી જાય, અધુરા સમયને ખ્યાલ આવે, તે બેસી રહેવું, સમય થયેથી વાપરવું, બેદરકારીથી ભજન કરે તે પચ્ચકખાણ ભાગે તથા– સાધુવન' એટલે સાધુને શબ્દ સાંભળવાથી, તાત્પર્ય કે–સાધુઓ સૂર્યોદયથી પિણે પ્રહર જાય ત્યારે પાદેન પેરિસીને સમય જણાવવા બોલે છે કે દુgિai:ોલિ' અર્થાત્ પિરિસીને સમય થયો.” તે સાંભળીને કેઈ “પિરિસી પચ્ચકખાણને સમય પૂરો થયો” એમ માની આહાર-પાણે વાપરે તે તેને આ આગારથી પચાણ ન ભાગે, જે ભજન કરતાં કરતાં સ્વયં કે બીજાના કહેવાથી “એ તો પાનપરિસીને સમય( પિણે પ્રહર) પૂર્ણ થવાનું વચન હતું એમ જાણે તો બાકીનું ભજન સમય પૂર્ણ થયા પછી વાપરે, નહિ તે પચ્ચખાણુ ભાંગે. તથા “સર્વસાયિકથાકાર એટલે પિરિસી (આદિ) પચ્ચખાણ કર્યા પછી કેઈ દુઃસહ ળ વગેરે આકસ્મિક પીડા ઉત્પન્ન થાય અને તેથી પચ્ચક્ખાણુના સમય સુધી ધેય રાખી શકે નહિ, આર્તધ્યાન-રૌદ્રધ્યાન થવાનો પ્રસંગ આવે, એમ આત્માને અસમાધિ થાય, તે આ આગારથી પૂર્ણ સમય પહેલાં પણ ઔષધ-પથ્યાદિ વાપરતાં પચ્ચકખાણને ભંગ ન થાય ૮૬ અથવા કઈ વૈદ્ય વગેરે પરિસી પચ્ચકખાણુવાળા હોય, તેઓને જ્યારે કેઈ રોગીને થયેલી આસમાધિને શાન્ત કરવા જવાની જરૂર પડેથી રોગી આદિની સમાધિના કારણે પૂર્ણ સમય પહેલાં પણ પચ્ચક્ખાણુ પારીને તે ત્યાં જાય તો પચ્ચક્ખાણ ભાગે નહિ. તેમાં જે ભજન કરતાં દર્દીને શાન્તિ થઈ અથવા તેનું મરણ થયું એમ જાણે તે તુર્ત ભજન બંધ રાખી બેસી રહે, સમય પૂર્ણ થયા પછી વાપરે, નહિ તે પચ્ચકખાણને ભંગ થાય. એ પિરિસીના આગારોના અર્થો જાણવા. “સદ્ધપરિણી' આ પચ્ચક્ખાણના આગારે, પાઠ વગેરે પિરિસીની બરાબર હેવાથી અર્થ પિરિસીની જેમ જાણવો. માત્ર “સ પક્ષના ને બદલે સોહિ garદ બોલવું. હવે “પૂર્વી અથવા કુરિક નું સ્વરૂપ કહે છે. આ પચ્ચકખાણને પાઠ “પૂરે ૩/૪ पुरिमड्ढं पच्चक्खाइ, चउबिहंपिआहारं, असणं-पाणं-खाइम-साइम, अन्नत्थणाभोगेणं सहसागारेणं पच्छन्नकालेणं दिसामोहेणं साहुवयणेणं महत्तरागारेणं सव्यसमाहिवत्तिआगारेणं वोसिरह" એમાં “pfમ+ એટલે દિવસના પ્રથમના અર્ધભાગ–બે પ્રહરને “કુરાદ્ધ કે પુર્વ કહેવાય છે, તેને માગધી ભાષામાં “ g ઢ શબ્દ બને છે, ત્યાં સુધીનું હું પચ્ચકખાણ કરું છું—એમ અર્થને સંબંધ જાણ. આ પચ્ચખાણમાં “મા ” સિવાયના છ આગાના ૮૫. જો કે વર્તમાનમાં ઘડીઆળાનો ઉપયોગ થાય છે, તથાપિ તે નિશ્ચિત સમયવાળાં જ હોયએમ એકાન્ત નથી, જેવામાં પણ કલાક જેવી ભૂલને સંભવ છે. માટે આ આગાર સાર્થક છે જ, ૮૬. પચ્ચખાણું યા તપ સમાધિ માટે કરવાનું છે, છતાં પચ્ચખાણના નિમિત્તે જ અસમાધિ અને વધુ કર્મબંધ થવાનો પ્રસંગ આવે છે તેમાંથી બચવા માટે આગારો છે, એને અર્થ એ નથી કે-સહજ નિમિત્તે પણ સમય કહેલું વાપરવું. પચ્ચખાણ કરતાં ય તેની શ્રદ્ધા સાચે લાભ કરે છે, માટે જ સવશાલી જીવો પ્રાણના ભોગે પણ પચ્ચક્ખાણનું પાલન કરે છે. સર્વ શકિત કેળવીને પણ પચ્ચકખાણનું નિરપવાદ પાલન કરવામાં જ આરાધના છે. આગાર તો અતિ સંકટન પ્રસંગ માટે છે. Page #573 -------------------------------------------------------------------------- ________________ પહ [ ૦ સંભા॰ ૧-વિ૦ ર્ા કર તથા ‘અશન—પાન' વગેરેના અર્થો પહેલાં કહી આવ્યા. ‘મત્તાન્તરે” માં ‘મહત્તરના અર્થ માટુ” થાય છે, તાત્પર્ય કે-અંગીકાર કરેલા પચ્ચકખાણુથી જે કનિરા થવાની હાય તેથીય માટી (ઘણી) નિરારૂપ મોટા લાભનું કોઈ કારણ આવે, તે પૂર્ણ સમય પહેલાં પણ વાપરવાથી પચ્ચક્ખાણુ ભાંગે નિહ, જેમ કે કાઇ સાધુ વગેરેની બીમારી, સંકટ, ચૈત્ય-મ ંદિર-સંઘ વગેરેનુ માઢુ કા, વગેરે આકસ્મિક પ્રસંગે તે ખીજા મનુષ્યથી થઇ શકે તેમ ન હાય, ત્યારે આ ‘મહત્તરાગાર’થી પચ્ચકખાણુ વહેલુ પણ પારી શકાય. તેવા કારણેા વિના પચ્ચક્ખાણુનુ પાલન કરવુ,' એવા ભાવ છે. આ આગાર નમુક્કારસંહ, પેરિસી વગેરેમાં નથી, તેનું કારણ કે—તે પચ્ચ કખાણાને સમય ટુંકા છે, આ પચ્ચકખાણમાં સમય લાંખે છે. હવે ‘સળ' નુ વર્ણન કરે છે. આ પચ્ચકખાણમાં આગારે આઠે અને પાઠ આ પ્રમાણે છે“ જ્ઞાનળ પચવાર, ૨વિત્તિ (તિવિવિ વા) માદાર, અસળ-પાળ-વાડ્મ લાઝ્મ, અન્નથળાभोगेणं सहस्सागारेर्ण सागारिआगारेणं आउंटणपसारणेणं गुरुअब्भुट्ठाणेणं पारिट्ठावणि आगारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेण वोसिरइ "" અહીં’ ‘સળં’ના સંસ્કૃત પર્યાય ‘વારાન’ ના ‘જ્યારાન” એમ પદચ્છેદ કરતાં એક વાર ભેાજન કરવું' એવા અથવા બીજી રીતિએ ‘જ્ઞાન” પર્યાય કરી તેના+આવન એમ પદચ્છેદ કરતાં એક આસને લેાજન કરવું–એવા અર્થ થાય છે; અર્થાત્ એક વાર, અથવા એક આસને-કે જેમાં બેસવાના (ગુદાના) ભાગ આસન ઉપરથી ખસે નહિ તેમ એક જ આસને ભાજન કરવુ, તે બન્ને ‘એગાસણ ' જાણવું, તે પચ્ચખાણ કરૂં છું એવા વાકયના સબંધ જોડવા. એના આઠ આગારામાં પહેલા એ અને છેલ્લા એ આગારોનુ વર્ણન કહી ગયા, વચ્ચેના ચાર આગારોનું સ્વરૂપ આ પ્રમાણે છે— * સાયનિરેન' એનું સંસ્કૃત રૂપ જ્ઞાના+િારેળ' થાય છે. અહીં અગાર' એટલે ઘર અને ‘સાગારિક’ એટલે ઘરવાળે ગૃહસ્થ, એમ સમજવું, ગૃહસ્થ સબંધી છૂટના આગાર તે ‘સાગારિકાકાર’ છે. હકીકત એમ છે કે-ગૃહસ્થના દેખતાં ભેજન કરવું તે સાધુઆચાર નથી, તેમ કરવાથી ધર્મની અપભ્રાજનાના સંભવ છે, કહ્યું છે કે૮ છાયચાવતોઽવ, સંગત્રો તુષ્ટ, ધુળ ચોદિ आहारे नीहारे, दुर्गुछिए पिंडगहणे य || १ || "" ( બોયનિયુક્ત્તિ-૪૪૨) ભાવાર્થ—“ છકાય જવાની દયા પાળવા છતાં પણ સાધુ આહાર કે નિહાર (ઝાડા-પેશાબ) વગેરે ગૃહસ્થના દેખતાં કરે (તે શાસનની અપભ્રાજનાથી) અને જો આહાર આદિને અયેાગ્ય સ્થા નેથી વહારે તે! ( મિથ્યાત્વ અ ંધાવાથી ) તેને એાધિ દુ॰ભ થાય છે. ’ માટે સાધુના આચાર છે કે–તે જ્યાં ભાજન કરતા હોય ત્યાં ગૃહસ્થ આવે અને તે તરત પાછા જવાના હાય તે તેટલી વાર રાહ જુએ, પણ તે વધુ રાકાવાના હાય તા તેટલા સમય એસી રહેવાથી સ્વાધ્યાય વગેરે આરાધનામાં ખલેલ પહેાંચે, માટે ત્યાંથી ખીજે સ્થાને જઈને ભાજન કરે; તે પ્રસ ંગે આ આગારથી સાધુને એકાસણુ પચ્ચકખાણના ભંગ થાય નહિ. આ હકીકત સાધુને અંગે કહી, ગૃહસ્થ તે ગૃહસ્થના દેખતાં ભાજન કરે તેના નિષેધ નથી, પરન્તુ કાઇ એવા મનુષ્ય આવે, કે જેની દૃષ્ટિથી ખેારાક પચે નહિ (નજર લાગે), તેવા Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩-દિનચર્યા-પચ્ચક્ખાણમાં આગારાતું સ્વરૂપ ] પરા પ્રસંગે આ આગારથી ગૃહસ્થને પણ ઉડીને બીજે સ્થાને બેસી ભાજન કરતાં પચ્ચક્ખાણ ભાંગે નહિ; એમ આ આગારથી ગૃહસ્થને પણ છૂટ રખાય છે. તથા < “આઉટળપલાળેળ” માં ‘મારુંઢળના સંસ્કૃત પર્યાય ‘આ ન' અને છે, તેના અર્થ પગ વગેરે સ કાચવા ’ એવા તથા ‘પલાળ’સંસ્કૃત ‘પ્રસા’ થાય, તેના અથ ટૂંકા કરેલા પગ વગેરેને પહેાળા કરવા ’ એવા થાય છે. અર્થાત્ કાઇ અસહિષ્ણુ-નબળા શરીરવાળા ભાજન કરે ત્યાં સુધી પગ—પલાંઠી સ્થિર ન રાખી શકે, સ કાચું કે પહેાળા કરે, તેમાં આસનથી ચાડું ક ખસી જવાય તે પણુ આ આગારથી તેનુ પચ્ચક્ખાણુ ભાગે નહિ, એમ અથ છે. તથા ‘જીહશમુકાળન’ આનુ સંસ્કૃત રૂપ અન્નત્યુસ્થાનમ્' થાય, એના અ-ભાજન કરતાં પણ વિનય કરવા ચેાગ્ય શ્રીઆચાર્ય ભગવંત કે કાઇ નવા (પરાણા) સાધુ આવે, ત્યારે વિનય માટે આસનથી ઉડવા છતાં આ આગારથી પચ્ચકખાણના ભંગ ન થાય; વિનય અવશ્ય કરણીય હાવાથી ભાજન કરતાં વચ્ચે ઉઠવા છતાં પચ્ચકખાણુ અખંડ રહે તથા ‘કિાવળિયાવાળ’ નું સંસ્કૃત ‘ષ્ઠિાના આરેન' થાય છે, આ આગાર સાધુના જ છે, અહીં સર્વથા ત્યાગ કરવુ ‘ાિપન' કહેવાય, તેનું પ્રયાજન અર્થાંમાં જ્' પ્રત્યય આવવાથી ‘ષ્ઠિાપત્તિ' થાય, અર્થાત્ સાધુને કાઇ વાર અન્ન (આહાર) વધી જવાથી કે કોઈ કારણે નિરૂપયેગી બનવાથી ત્યાગ કરવાના પ્રસગ આવે ત્યારે તે આહારના જેણે પચ્ચક્ખાણુથી ત્યાગ કરેલા હાય તેને વાપરવા છતાં પંચકૂખાણુ ભાંગે નહિ. આહારને પરઠવવામાં ઘણા દોષાના સંભવ છે, અને સિદ્ધાંતમાં કહેલા વિધિ પ્રમાણે વાપરવામાં ગુણા છે; માટે વધેલા આહાર ગુરુની આજ્ઞાથી ( તેના ત્યાગ કરનારને ) વાપરવા છતાં પચ્ચરૂખાણુ ભાંગે નહિ કહ્યું છે કેहि विभुतं उद्धरिअं जं भवे असणमाई । 66 " તે જુહાજીન્નાય, જળદ્ યંવિટાળ | ” (ગા॰નિ॰, ૦૨૬૨૨) ભાવાથવિધિપૂર્વક ( લાલુપતા–મૂર્છા વિના બેતાલીશ દોષહિત ) મેળવેલુ’ અને તેમાંથી (મડલીમાં બેસીને સિદ્ધભક્ષિત' વગેરે સાધુના ભાજનના) વિધિ મુજબ વાપરતાં વધી પડયું હાય, તેવું અશન વગેરે ગુરુઆજ્ઞાથી આખિલ-ઉપવાસ વગેરે તપવાળા પણ વાપરી શકે.” શ્રાવકને તેના ગૃહસ્થ આચાર પ્રમાણે પરવવાના કે વધેલુ વાપરી જવાના પ્રસંગ આવે નહિ, માટે તેને આ આગાર નિરર્થક છતાં સૂત્રપાઠને અખંડ રાખવા માટે શ્રાવકને પણ આ આગાર ઉચ્ચાર પૂરતા કહ્યો છે. એ પછી વોલિફ’-ચુસ્તુ તિ' અર્થાત્ ‘એ આગારેાપૂર્વક એક જ આસને એક જ વાર આહાર કરવા સિવાય બીજા આસન અને આહારના ત્યાગ કરૂ છું.' હવે ‘સ્થાન'નું વર્ણન કરે છે—ચાલુ ભાષામાં એને ‘એકલઠાણુ' કહે છે. આ પચ્ચકૂખાણુના આગારા સાત છે અને પાઠ એકાસણુના પચ્ચક્ખાણુ પ્રમાણે જ છે. માત્ર ‘વાનગ ઉજ્વલા'ને બદલે ‘કાળું નવલા' અને ‘શ્રšટળપલાળે વિના ખાકીના સાત આગારા સમજવા. આમાં ‘એકસ્થાન’ એટલે શરીરનાં અંગે જેમ રાખ્યાં હાય તેમ એક જ રીતિએ રાખીને જમવું, જે અંગેાપાગા ભાજનની શરૂઆતમાં જેવી રીતિએ ( પલાંઠી વાળીને ) રાખ્યાં # સિંહ જે ખાવા માંડે તે એક વસ્તુ પૂર્ણ કરી ખીજીને ખાય તેમ સાધુ એક પટ્ટા પુરો વાપરીને ખીજો વાપરે. વચ્ચે વચ્ચે ખીજી વસ્તુને યાગ ન મેળવે તે સિંહ ભક્ષિત' જાણવું. દ " Page #575 -------------------------------------------------------------------------- ________________ પર [ ૦ સ૦ ભા૰૧-વિ ર્-ગા૦ કર હાય, તેને ભાજન કરતાં સુધી તેમજ રાખે, માત્ર એક હાથ અને મુખને હલાવ્યા સિવાય ભાજન અશકય છે, તેથી તે એને હલાવવાના નિષેધ નથી. અહી’ ‘આડંટળપલાળે આગારને છેડવાનુ વિધાન કર્યું. તે એકલઠાણું અને એકાસણુ-એ એમાં ભેદ સમજાવવા માટે છે, જે તેમ ન હોય તેા બન્ને એકરૂપ થઇ જાય. એ ‘એકલઠાણા'નું સ્વરૂપ કહ્યું. હવે ‘આગ્રામાō'નું સ્વરૂપ કહે છે. આને આયંબિલ' કહે છે. તેના આગારા આઠ અને સૂત્રપાઠ આ પ્રમાણે છે-“ બાવિક પચવવાર, પ્રમામોનો સદલારેનું સેવાઢેળ गिद्दत्थसंसणं उक्वित्तविवेगेणं पारिठ्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाद्दिवत्ति आगारेण વોસિર્” તેમાં ‘કવિનું સંસ્કૃત આવામામ્યું” થાય છે, તેમાં ‘કાચામ’એટલે ‘અવશ્રામણુ’ (આસામણુ) અને ‘S' એટલે પાંચ રસા પૈકી ચાથા (ખાટા) રસ.' તાત્પર્ય કે—એવી નિરસ અને વિસ વસ્તુઓ પ્રાયઃ સાધન તરીકે જે ભાજનમાં ડાય તેવા ભાત-અડદ-સાથવા વગેરેથી નિર્વાહ કરવા તેને જૈત પરિભાષામાં આયખિલ' કહેવાય છે, તેમાં સ્વાદિષ્ટ, વિકારક કે પૌષ્ટિક વસ્તુઓ સિવાયનું' લખુ–સુકુ ભોજન જમવાનુ હાય છે. તેનુ` ‘પ્રત્યાહ્યાતિ’એટલે ‘પચ્ચક્ખાણુ કરૂ છું~એમ વાકયસંબંધ સમજવા. એના આઠ આગારામાંના પહેલાંના એ અને છેલ્લા ત્રણ–એમ પાંચનું વર્ણન પહેલાં કહ્યુ છે, બાકીના ‘એવાજેવેન-નિર્દેથયું ઢેળ અને વિશ્વસવિલેને એ ત્રણમાંના— ‘હવા હેવેળ’તું સાંસ્કૃત હત્ત્વપજ્ઞ' થાય, તેના અથ લેપ-અલેપથી’ એવા થાય છે. અર્થાત્ આયંબિલ પચ્ચક્રૃખાણુમાં ન ક૨ે તેવી વસ્તુઓ, વિગઇ, શાક વગેરેથી ભાજન કરવાનું પાત્ર ખણ્ડાય તે લેપ અને એ અકલ્પ્ય વસ્તુથી ખરડાયેલા વાસણને માત્ર હાથ વગેરેથી જેવું—તેવુ, પૂર્ણ સાફ ન કરવું તે અલેપ, આવા ખરડાયેલા કે હાથ વગેરેથી સામાન્ય સાફ કરેલા ભાજન દ્વારા (અજાણપણે) વિગઇ આદિના અંશ વાપરવામાં આવે, તે પણ આ આગારથી પચ્ચક્ખાણ ન ભાંગે. ‘નિત્યસંલટેન’ન સંસ્કૃત રૂપ ‘નૃસ્થતંત્કૃષ્ટાત્' થાય, એને અર્થ આહાર આપનારા ગૃહસ્થનુ કડછી વગેરે ભાજન વિગઇ વગેરે અકલ્પનીય વસ્તુથી ખરડાયેલુ હાય અને તેનાથી તે પીરસે કે સાધુને વહેારાવે, તે તે અકલ્પ્ય અંશથી મિશ્ર આહાર ખાવા છતાં, તે અકદ્રષ્ય અશના સ્વાદ ખાસ સ્પષ્ટ ન સમજાય તે તે વપરાવા છતાં આ આગારથી પચ્ચક્ખાણુ ભાગે નહિ. ‘વિશ્ર્વત્તવિવોન’નું સસ્કૃત રૂપ ક્ષિવિવેત્તન' થાય છે. તેના અર્થ-સુકા રોટલા-ભાત વગેરે કેરી વસ્તુ ઉપર, આયંબિલમાં ન ક૨ે તેવી અપ્રવાહી વિગઈ (કઠિન ગાળ-પકવાન) વગેરે જે પૂરેપૂરી ઉપાડી શકાય તેવી વસ્તુ મૂકી હાય, તેને વિવેક' એટલે ઉપાડી લીધા પછી તે રાટલા, ભાત, વગેરે આયંબિલમાં વાપરવા છતાં, આ આગારથી પચ્ચકખાણુ ભાંગે નહિ. અર્થાત્ કલ્પ્ય વસ્તુ સાથે અકલ્પ્ય વસ્તુના કાંઇક સ્પર્શી રહી જવા છતાં પચ્ચક્ખાણુ ન ભાગે, સંપૂર્ણ ઉપાડી ન શકાય તેવી નરમ વિગઇ વગેરે જેના ઉપર રહી હાય, તેવા ભાત વગેરે ખાવાથી તા પચ્ચકખાણના ભંગ જ થાય. એ પ્રમાણે આગારો રાખીને ખાકી ‘વોશિ' એટલે ‘આય ખિલમાં ન ક૨ે તેવા ચારેય પ્રકારના આહારના ત્યાગ' કરે છે. બાકીનાં પદ્માના અર્થ પૂર્વ પ્રમાણે. હવે ‘અમTMાર્થ-૩પવાસ'ના પચ્ચક્રૃખાણુનું સ્વરૂપ કહે છે. તેના પાંચ આગારા અને સૂત્રપાઠ આ પ્રમાણે છે—“ સૂરે ૩૫ મત્તનું વસ્ત્ર, ચżિવિહાર, અલળ વાળું સામ Page #576 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા-પચ્ચક્ખાણમાં આગાનું સ્વરૂ૫] પર૩ साइम, अन्नत्थणाभोगेणं सहसागारेणं पारिठावणिआगारेण महत्तरागारेण सव्वसमाहिवत्तिઅ df વોહિ” તેમાં– “જૂર નું સંસ્કૃત રૂપ “ ૩ થાય, “સૂર્યોદયથી આરંભીને એ તેને અર્થ છે, માટે નક્કી થયું કે–અમુક ભેજન કર્યા પછી દિવસના બાકીના સમયને ઉપવાસ કરી શકાય નહિ, “અમાઈનું સંસ્કૃત રૂપ “અમર્થ થાય છે તેને અર્થભેજન કરવાનું પ્રયોજન જેમાં નથી અથવા જે પચ્ચકખાણમાં ભેજનનું પ્રયોજન ન રહે તે અભક્તાર્થ, ભાષામાં એને “ઉપ વાસ” કહે છે. આના આગાને અર્થે પૂર્વ પ્રમાણે સમજ. માત્ર “પરિવળિયા આગારમાં અહીં એટલું વિશેષ છે કે–તિવિહાર ઉપવાસ કર્યો હોય તો તેમાં પાણું પીવાની છૂટ હોવાથી વધેલે આહાર ગુરૂની આજ્ઞાથી વાપરીને ઉપર પાણે વાપરી શકે, પણ ઉપવાસ ચઉવિહાર કર્યો હોય તે પાણી અને આહાર બને વધ્યાં હોય તે જ વાપરી શકે, એટલે આહાર વધ્યું હોય તે તેનાથી વાપરી શકાય નહિ. “વર્િ એટલે “ભજનના પ્રયોજનને અને તેને અંગે જરૂરી અશનાદિ આહારને તજું છું.” હવે “નવ” એટલે પાણીનું પચ્ચકખાણ કહે છે. તેમાં પોરિસી-પુરિમડૂઢ-એકાસણું-એકલઠાણ-આયંબિલ તથા ઉપવાસના પચ્ચકખાણમાં ઉત્સર્ગ માગે ચેવિહાર (ભજન પહેલાં અને પછી ચારેય આહારને ત્યાગ )કર વ્યાજબી છે, તિવિહાર પચ્ચક્ખાણ કરે (પાણી છૂટું રાખે) તે પાણીના છ આગાર રાખવાના કહ્યા છે. તે આ પ્રમાણે-“પાત્ર જેવા યા અવાજે वा अच्छेण वा बहलेण वा ससित्थेण वा असित्थेण वा वोसिरइ" પરિસી વગેરેના આગારોમાં કહેવાતો “મન્નત પાઠ આ આગારોની સાથે પણ સમજવો અને તૃતીયા વિભક્તિ પાંચમીના અર્થમાં સમજવી, તેથી “વાળ વાનું સંસ્કૃત “ઘાતા થાય, તેને અર્થ ઓસામણ કે ખજૂર વગેરેનાં પાણી કે જેનાથી ભાજન વગેરે ખરડાય, તેવાં પાન “પાણી સિવાયના ત્રિવિધ આહારને ત્યાગ કરું છું, અર્થાત્ તેવાં લેપકૃત પાણી ઉપવાસમાં કે ભજન સિવાયના સમયે એકાસણુ વગેરેમાં વાપરવા છતાં પચ્ચકખાણ ન ભાગે-એમ અર્થ જાણ. આ દરેક આગાની સાથે “વા અવ્યય છે, તે લેપકૃત-અલેપકૃત વગેરે સર્વ પાણી “ પ ' એટલે પાણીના પચ્ચકખાણમાં અવર્જનીય (કલ્પનીય) રૂપે સમાન છે, એમ સૂચવવા માટે સમજવો. એ જ પ્રમાણે બારેક વા'નું સંસ્કૃત રૂપ “પતા થાય. તેને અર્થ— જેનાથી ભાજન વગેરે ન ખરડાય તેવાં નીતરેલાં સેવીર (છાશની આશ) વગેરે પાણી સિવાય, અર્થાત્ આ આગારથી આવાં “અલેપકૃત” પાણી વાપરવાથી પચ્ચકખાણ ન ભાગે. તથા ‘ વા' ૮૭. પૂર્વ મુનિઓને આહારની જેમ પાણ પણ વાસી રાખવાને વ્યવહાર ન હતો, માટે જણાવ્યું છે કે–પાણી પણ વધ્યું હોય તે જ વિહાર ઉપવાસવાળાને આહાર–પાણી અને ગુરુ આજ્ઞાથી વાપરી શકાય, એકલે આહાર વાપરવાથી અજીર્ણ વગેરે થવાનો સંભવ હોવાથી વાપરે નહિ. ૮૮. શુદ્ધ પાણીના અભાવે લેપકૃત પાણી સકારણ વાપરવા માટે આ આગારે છે. તે પણ ખજુર વગેરેનાં પાણું કે એ સામણ-છાશની આશ વગેરે જે વાપરવાની છૂટ આગારમાં છે, તે તદ્દન નીતરેલાં–જેમાં અનાજના દાણું-ખજૂર વગેરેનું દળ કે છાશ વગેરેનો ભાગ ન હોય, જેમાં તેને સ્વાદ ન આવે–તેવાં જ પાણી વપરાય-એમ સમજવું વત્તમાનમાં આ આગા રાખવા છતાં પણ તેવાં પાણી વાપરવાને વ્યવહાર નથી. ખાસ કારણે મુનિને કપ્ય પાણીના અભાવે વપરાય. Page #577 -------------------------------------------------------------------------- ________________ પર૪ [ધ સ॰ ભા॰ ૧–વિ ર–ગા૦ ૬૨ એનુ’ ‘અચ્છાદ્ વા’ એવું સ ંસ્કૃતરૂપ થાય તેના અથ ઉકાળેલા નિળ શુદ્ધ ૯(સિવાયનું પાણી ત્યાગ), અર્થાત્ આ આગારથી પાણીની છૂટ રખાય છે. તથા ‘વદ્દઢેળ વા’નુ... સંસ્કૃત વઘજાદા' થાય, તલ તદુલ (કાચા ચાખા) વગેરેના ધાવણુને ‘બહુલજળ’ અથવા ગડુલજળ' કહેવાય છે આ આગારથી તેવા પાણીની છૂટ રખાય છે. વળી ‘સિન્થેન વા’ એનુ સંસ્કૃત ‘ક્ષત્તિસ્થાūા થાય, અહીં ‘લિજ્જ’ એટલે ધાન્યના દાણા-કણીયા, તેવા કણીયાવાળું એસામાણુ વગેરે પાણી ‘લિન્થ' કહે વાયતે સિવાયના પાણીના ત્યાગ, અર્થાત્ આ આગારથી અનાજના કાઇ કણ રહી ગયા હાય, તેવું પણુ પાણી વાપરવાથી પચ્ચક્રૃખાણ ભાગતું નથી. ‘અસિત્થળ વા’ એનુ’ સ’સ્કૃત ‘લિયાના’ થાય. જે આસા મણુ–ધાવણુ વગેરેનાં પાણીમાં દાણા (અનાજના કણીયા) ન હોય, તેમ સ્કુલ રજકણા પણ ન હાય, તેવું બહુ નીતરેલુ` કે કપડાં વગેરેથી ગાળેલુ પાણી સિવ' કહેવાય, તે સિવાયના પાણીના ત્યાગ, અર્થાત્ તેવું પાણી પીવાની આ આગારથી છૂટ રહે છે. (નિલ પાણીને માટે ‘અઝેળ’ આગાર હાવાથી અહી શુદ્ધ નહિ પણ દાણા કે મેાટા રજકણેા વિનાનું ધાવણુ વગેરેનુ બહુ નીતરેલું પાણી—એમ અર્થે સંભવે છે.) એ પ્રમાણે ‘પાણીના’ પચ્ચકખાણુના છ આગારાનું સ્વરૂપ જાણવું. હવે ‘ઘરમમ્ (રિમં)નું સ્વરૂપ કહેવાય છે. અહીં' ‘ચરમ’ એટલે અંતિમ, અર્થાત્ છેલ્લા ભાગ. એના ૧–દિવસનેા ૨-ભવ–(આયુષ્ય)ના છેલ્લા ભાગ-એમ બે અર્થ થાય છે અને તે બન્નેને પશુ ચરમ (ચિરમ) પચ્ચક્ખાણ કહેવાય છે. તેમાં ‘મમમ્ એટલે યાવજ્રજીવ સુધીનું પચ્ચફ્ખાણ સમજવું. એ બન્નેના આગારા ચાર ચાર છે અને પાઠ આ પ્રમાણે છે– “વિવસતિમ अथवा भवचरिमं पञ्चक्खाइ, चउव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाद्दिवत्तिआगारेणं' वोसिरइ' " પ્રશ્ન-‘એકાસણુ’ વગેરે પચ્ચકૂખાણા ખીજા સૂર્વાંઢય સુધીનાં હાવાથી—આ ‘વિવલમિ’ની જરૂર રહેતી નથી, માટે દિવસરિમાં નિષ્ફલ છે. ઉત્તર-પ્રશ્ન તેા વ્યાજબી છે, પણ એકાસણુ’ વગેરે પચ્ચક્ખાણામાં આગારા (આઠ–સાત) વગેરે વધારે ડાય છે અને ‘દિવસરિમ’માં તે ચાર જ કહ્યા છે, માટે વધુ અપવાદા(ટા)ને સક્ષેપ થવાથી આ પચ્ચક્રૃખાણુ પણ સલ છે. વળી સાધુઆને રાત્રિભોજનના ત્રિવિધ ત્રિવિધે જાવજ્જીવ ત્યાગ હાવાથી તેને એકાસણુ વગેરે પચ્ચ ક્રૂખાણા દિવસ પૂરતાં જ અને ગૃહસ્થને એકાસણુ વગેરે બીજા દિવસના સૂર્યોંદય સુધીનાં હાય છે, ૮૯, તપમાં ત્રણ ઉકાળાથી ઉકળેલું શુદ્ધ પાણી વપરાય, એટલે ગૃહસ્થને તેા બાકીના પાંચ આગારે નિલપ્રાયઃ છે. નહિ ઉકાળેલું (કાચુ') પાણી ૠણું ચિત્ત અને થ ુ અચિત્ત એમ મિશ્ર, ઉકાળતાં એક ઉકાળા (ઉભરા)વાળુ ધણું અચિત્ત-થાડુ' સચિત્ત, ખીજા ઉકાળાથી ઘણું ચિત્ત અને વચ્ચેના અલ્પ ભાગ સચિત્ત અને ત્રીજા ઊકાળાથી જ સપૂર્ણ અચિત્ત થાય છે તેથી ત્રણ કાળાવાળું પૂ અચિત્ત પાણી ત્રઙ્ગ' નિલ કહ્યું છે. અજ્ઞાનવશ ત્રણ ઉકાળા વિનાનુ અધુરૂં ઉકાળેલુ પાણી સાધુ-સાધ્વીને વહેારાવવામાં કે વાપરવામાં દોષ લાગે છે, પચ્ચક્ખાણ ભાગે છે. ક્ળેાનાં નીતરેલાં અચિત્ત પાણી કે ફળ વગેરેના ધાવણુનાં નીતરેલાં અચિત્ત થયેલાં પાણી પણ આ આગારથી વપરાય છે. ૯૦. ભાષ્યની ગાથામાં “જ્ઞપ્તિસ્થ’ તે ‘હવૈશ્મિ' પાણી કહ્યું છે. તેનું તાત્પ એ છે કે—લેટનું નીતરેલું કે લાટ(કણક)વાળા હાથ વગેરેનુ ધાવણ કે જેમાં લેટ વગેરેના રજકણા હોય તે બધાં ‘Fવિસ્થ ' કહેવાય છે. Page #578 -------------------------------------------------------------------------- ________________ પ્રઃ ૩-દિનચર્યા–પચ્ચક્ખાણમાં વિગઈઓનાં નિવિઆતાં ] પાપ કારણ કે-દિવસ શબ્દનો અર્થ દિવસ થાય છે તેમ અહેરાવ (રાત્રિસહિત દિવસ) પણ થાય છે. તેમાં જે સાધુ વા ગૃહસ્થને રાત્રિભેજનને ત્યાગ હોય, તેઓને પણ આ પચ્ચખાણથી પુનઃ રાત્રિભજનના ત્યાગનું સ્મરણ થતું હોવાથી સફલ જ છે, “મરવર્િ પચ્ચક્ખાણુમાં એટલું વિશેષ છે કે-) જ્યારે એમ સમજાય કે- “મહત્તર અને સર્વસમાધિ પ્રત્યય” આગારની જરૂર નથી, ત્યારે “અનાભોગ અને સહસાત્કાર” એ બે આગાથી પણ આ પચ્ચકખાણ થાય. ઉપયોગ શૂન્યતાથી કે સહસા આંગળી વગેરે મુખમાં નાખવાને સંભવ હોવાથી એ બે આગારે તે જરૂરી છે જ. એથી જ “મહત્તર અને સર્વસમાધિ પ્રત્યય” આગાર ન રાખે, તે પૂર્વે કહ્યા પ્રમાણે એને “અનાગાર” પચ્ચખાણ પણ કહેવાય છે. હવે “મિ પચ્ચખાણનું સ્વરૂપ કહે છે. વિવિધ અભિગ્રહો દંડ પ્રમાર્જન કરવું વગેરે અનેક રીતિએ કરી શકાય છે. તેવા “કઈ પણ અભિગ્રહ (નિયમ)વાળું “અભિગ્રહ પચખાણું કહેવાય છે, તેમાં ચાર આગારે છે, પાઠ આ પ્રમાણે છે-“ અમિmહું ઘણજાર સન્નીUામોને રાજી મત્તા નવરાવિત્તિમા વો”િ આમાં કેઈ કાવરણ (વસ્ત્રો)ને ત્યાગરુપ અભિગ્રહ પચ્ચક્ખાણ કરે, ત્યારે “ોઢvટ્ટા' એ પાંચમે આગાર પણ કહ્યો છે, અર્થાત્ કારણે ચેલપટ્ટો પહેરવા માટે આ આગાર છે. એ અભિગ્રહ સ્વરૂપ જાણવું. હવે વિતિ (વિગઈ)ના પચ્ચખાણમાં આઠ અથવા નવ આગારો છે, પાઠ આ પ્રમાણે છે “विगईओ पच्चक्खाइ, अन्नत्थणाभोगेणं सहसागारेणं लेवालेवेणं गिहत्थसंसट्टेणं उक्तिसविवेगेण पडुच्चमक्खिएणं पारिठावणियागारेणं महत्तरागारेण सव्वसमाहिवत्तिआगारेणं वोसिरह" અહીં વિકારમાં કારણભૂત તે “વિકૃતિ' (વિગઈ), તેના દશ પ્રકારે છે. કહ્યું છે કે “ વીરં જાવીયું, તા તેને માં મદ વ તા, કાદિમાં રવિવો ” (પંજવતુ-ર૭૨) ભાવાથ–“૧-દૂધ, ૨-દહીં, ૩-માખણ, ૪-ઘી, તેલ, ૬-ગેળ, ૭-દારૂ, ૮-મધ, હ-માંસ અને ૧૦–અવગાહિમ એટલે તળેલું (પકવાન્ન),-એમ વિગઈએ દશ છે, તેમાં– ૧. દૂધ-ગાય, ભેંસ, ઉંટડી, બકરી અને ઘેટીનું દૂધ, તે દૂધ વિગઈના પાંચ પ્રકારે છે. ૯૨ઉંટડીના દૂધનું દહીં વગેરે થતું નથી માટે ઉંટડી સિવાયનાં ૨, દહીં, ૩. માખણ અને ૪. ઘી,-એ ત્રણ વિગઈઓના ચાર ચાર પ્રકારે છે. ૫, તેલ-તલ-અળશી-લટ્ટ (કુસુંબીનું ઘાસ) તથા સર્ષવ (સરિસવ)–એ ચારનાં તેલ, તે તેલ વિગઈના ચાર પ્રકારે છે. બાકીનાં (દીવેલ–ડોળીયું– કોપરેલ-મગફળી-કપાસીઓ વગેરેનાં) તેલે તેલ વિગઈ નહિ પણ લેપકૃત ગણાય છે. ૬. ગળશેરડીના રસને ઉકાળવાથી બનેલ એક દ્રવ (નરમ-પ્રવાહી) અને બીજો કઠિન, એમ ગોળ વિગઈના બે ભેદ છે. ૭.મધ-આ વિગઈના પણ બે પ્રકારે છે; એક મહુડાં-તાડી વગેરેના ૯. દશવૈકાલિક સૂત્રમાં જણાવ્યા પ્રમાણે મત્તે; અવારકા' એટલે ઠંડીના સમયે ઉત્તમ મુનિઓ વિશેષ કર્મનિર્જરા અર્થે ઠંડીને સહન કરવા માટે વસ્ત્રત્યાગને અભિપ્રહ કરે. તે વેળાએ જે કે ગૃહસ્થ આવે તે ચલપટ્ટો પહેરવો આવશ્યક હેવાથી આ આગાર રાખવાને હેય છે. ૯૨. ઉંટડીના દૂધને પિંડનિર્યુક્તિમાં અપેક્ષાએ અન્યોક્તિથી અભક્ષ્ય જણાવેલ છે, Page #579 -------------------------------------------------------------------------- ________________ [ધ સં ભા. ૧-વિ૦ ૨-૦ દર રસમાંથી બનાવેલ દારૂ કાષ્ટજન્ય અને બીજે લેટને કહેવડાવીને બનાવેલે પિષ્ટજન્ય. ૮. મધમધ ત્રણ પ્રકારે છે એક માખીઓનું, બીજું કુતીયાં (કુંતા નામના ઉડતા) છાનું અને ત્રીજું ભમરા (ભમરીઓ) વગેરે બનાવેલું. ૯ માંસ-૧. જળચર (માછલાં વગેરે)નું, ૨–સ્થલચર (બકરાં વગેરે)નું અને ૩-ખેચર (પક્ષીઓ)નું-એમ માંસ વિગઈના ત્રણ પ્રકારે છે અથવા ચામ લેહી અને માંસ એમ પણ ત્રણ પ્રકારો છે. ૧૦. અવગાહિમ-ઘી અથવા તેલમાં ડૂબાડૂબ તળેલા ‘પકવાન્ત’ને “અવગાહિમ” કહેવાય છે. (સિદ્ધહેમના “માઘવ, ૬-૪-૨૧ સૂત્રથી “નવને ભાવ અર્થમાં “ન' પ્રત્યય આવવાથી “અવન” શબ્દ બને છે.) એનું સ્વરૂપ એવું છે કે તાવડી વગેરેમાં ઘી કે તેલ ભરીને, તેમાં “ચલાચલ એટલે સંપૂર્ણ નહિ પણ ઘી કે તેલને અમુક ભાગ ખૂલે રહે તેમ પૂરી–ખાજાં વગેરે એક વાર તળે, તેમાં નવું ઘી કે તેલ પૂર્યા વિના જ ફરી બીજે અને ત્રીજો ઘાણ પણ તળે, એમ ત્રણેય ઘાણનાં ખાજાં–પૂરી વગેરેને પકવાન વિગઈ કહેવાય, તે પછી ચોથા ઘાણથી માંડીને તળેલું પકવાન વિગઈનું નિવિઆનું ગણાય. એવું નિવિઆતું ગોહન નહિ?] કરનાર સાધુને નિવિમાં (પકવાન વિગઈના ત્યાગમાં) પણ કરે છે. અથવા બીજી રીતિએ એક જ પુડલા વગેરેથી સઘળું તેલ કે ઘી ઢંકાય, અર્થાત તાવડીમાંના ધી–તેલમાં તળવાની એક જ વસ્તુ ચારેય બાજુ પહોંચી વળે એમ તળેલી પહેલી વખતની વસ્તુ પણ પકવાન વિગઈ કહેવાય તે પછીના બીજા વગેરે ઘાણામાં તળેલું પકવાન વિગઈનું નિવિઆનું કહેવાય. એવું નિવિઆનું નિવિમાં પણ કલ્પ છે, અર્થાત્ તે પકવાન વિગઈમાં નહિ પણ લેપકૃત દ્રવ્યમાં ગણાય છે, એવી વૃદ્ધ-સામાચારી (પરંપરા) છે. બાકીની વિગઈઓમાં પણ વિકૃતિગત (નિવિયાતાં) પ્રવચન સારદ્વારમાં આ પ્રમાણે કહેલાં છે. દૂધનાં પાંચ નિવિઆતાં– " अह पेया १, दुद्धट्टी २, दुद्धवलेही ३, य दुद्धसाडी य ४ । पंच य विगइगयाई, दुद्धंमी खीरसहियाई ५॥१॥" “ વિણgબંમિ દુધે, સુદી અવનીના સિાહતદ તંદુ-ગુur ૨ સિરિઝવહી રા.” (To ૨૨૭-૨૨૮) વ્યાખ્યા-દૂધનાં નિવિઆતામાં પહેલું-ડા ચોખા નાખીને દૂધ ઉકાળવામાં આવે તે ૧૯૪પયા (દૂધપાક), બીજુ-ખટાઈ (કાંજી વગેરે) સાથે ઉકાળેલું દૂધ “દૂગ્ધાટી (બીજા આચાર્યો આને "બહલિકા (બળી) કહે છે.) ત્રીજું–ચાખાના લોટ સાથે ઉકાળેલું દૂધ ૯૬અવલેહિકા' ૯. મૂળ છાપેલા ગ્રંથમાં “ અ વિના' પાઠ છે, પણ છપાએલી યતિદિનચર્યા ગા. ૧૯ ની વૃત્તિમાં પૃ૨૦માં “ લાઈફ' પાઠ છે તે શુદ્ધ જણાય છે, માટે અમે અહીં () નિશાન કર્યું છે. ૯૪. પિયાને શ્રી પ્રવચનસારોદ્ધારમાં “કાં' કહી છે. તેમાં ચોખા અલ્પ હેવાથી ઉકાળીને જાડી બનાવી શકાય છે, કે જે દૂધપાકના નામે ઓળખાય છે. ૫. પ્રાયઃ વ્રતમાં વીઆએલી ભેંસ વગેરેના દૂધની જે બળી બનાવવામાં આવે છે તે સમજાય છે. ૯૬. વર્તમાનમાં ઉપધાનાદિ પ્રસંગમાં લેટ-ઘી સાથે દૂધને ઉકાળી નિવિઆનું બનાવાય છે તે સંભવે છે. આમાં સ્વાદ બગડવાના ભયે જે દુધના પ્રમાણની અપેક્ષાએ અ૯૫ માત્ર લોટ નાખી ઉકાલું હેય, તે તે નિવિઆતા તરીકે વાપરવું ઉચિત જણાતું નથી. Page #580 -------------------------------------------------------------------------- ________________ -- ર૦ ૩-દિનચર્યા–પચ્ચખાણમાં વિગઈઓનાં નિવિઆતા ] પર૭ ચોથું–કા નાખીને ઉકાળેલું દૂધ ૯૯૭પયાશાટી અને પાંચમું-વધુ પ્રમાણમાં ચોખા નાખીને રાંધેલું (ઉકાળેલું) દૂધ ૯૮ખીર' કહેવાય છે. એ દૂધ વિગઈનાં પાંચ “વિકૃતિગત' એટલે જેમાંથી • વિકાર નીકળી ગયા છે તે નિવિકૃતિક (વિવિઆતા) કહેવાય છે. દહીંનાં પાંચ નિવિઆતાં “ દિg વિકાઉચાહું, ઘોf–ો-સિ—િમો लवणकणसहियमहियं,' संगरिगाइम्मि अप्पडिए ॥१॥” (गा० २२९) વ્યાખ્યા-દહીં વિગઈનાં નિવિઆતમાં-પહેલું-વસ્ત્રથી ગાળેલા દહીં (ઘોળ) સાથેનાં વડાં, અર્થાત્ દહીં કપડાથી ગાળીને તેમાં તૈયાર કરી નાખેલાં વડાં તે “દહીંવડા” કે દહીંને ઘળ નાખીને વડા બનાવે તે “ઘાલવડા” બીજુ-દહીંનો (પાણી કાઢયા સિવાય) માત્ર વસ્ત્રથી છણેલો “ઘળ” ત્રીજું-હાથથી કપડામાં સાકર વગેરે સાથે છણેલું (ગાળેલુ) દહીં તે “શિખરી? (ભાષામાં શ્રીખંડ), ચેાથું-દહીંમાં રાંધેલે ભાત વગેરે નાખીને બનાવેલ કરો અને પાંચહાથથી ભાગેલા (મંથન કરેલા) દહીંમાં મીઠું (નિમક) વગેરે મસાલે નાખી બનાવેલ “રાજિકાખાટ’ (ભાષામાં રાયતું), આ રાયતું, સાંગરી વગેરે બીજી વસ્તુઓ નાખ્યા પછી તે નિવિઆનું થાય જ છે, પણ તે ન નાખી હોય તે પણ નિવિઆનું જાણવું. એ દહીંનાં વિવિઆતાં કહ્યાં. ઘી વિગઈનાં પાંચ વિવિઆત ઘણા વીિ, પોદિ કરિ ત િ િ નિબંગ-વિલા–ના જ વિચારું શા(જા૨૩૦) વ્યાખ્યા-પહેલું–આમળાં વગેરે ઔષધિઓ નાખીને પકાવેલું “પફવવૃત, બીજું–ઘી ઉકાળતાં ઉપર તરી આવે-જામેલે-ધીને મેલ, “ધીની કીકી,” ત્રીજું-ઔષધિ વગેરે નાખીને ઉકાળેલા ઘી ઉપર જામેલી ઘીની તર “પવોષધિતરી, ચોથું-પક્વાન્નાદિ તન્યા પછીનું વધેલુંબળેલું ઘી તે “નિર્ભજન,” અને પાંચમું-દહીંની તરમાં લેટ નાખીને બનાવેલી કુલેર તે વિસ્ય. દન” કહેવાય છે. એ ધી વિગઈનાં પાંચ વિવિઆતાં જાણવાં. બૃહકલ્પ અને પચવસ્તુની વૃત્તિમાં તે “અડધા બળેલા ઘીમાં ભાત નાખીને બનાવાતા ખેરાક વિશેષને “વિચંદન” કહેલું છે. તેલ વિગઈનાં પાંચ વિવિઆતાં “ તિરસ્ટમઠી તિસ્ત્રીતિ તોrશ્વરિ . ૯૭. હાલમાં બનતી બાસુદી પયઃશાદી સંભવે છે, પણ તે દ્રાક્ષાદિ અન્ય પદાર્થો નાખ્યા વિના બનેલી નિવિઆતામાં ગણવી કે કેમ? તે વિચારણીય છે; કારણ કે-પચ્ચકખાણ ભાષ્યની ૨૭ મી ગાથામાંરવા વિરૂ, વિવાર્થ gો તે સં અર્થાત-અન્ય દ્રવ્યથી હણાયેલી વિગઈને અને વિગઈથી હણાયેલા દ્રવ્યને નિવિઆનું કહેવાય છે–એમ કહેલું છે. બાસુદી બીજા દ્રવ્યના મેલવણ વિના બને છે જો કે તેમાં ઉપરથી ચારોળી વગેરે નાખે છે, પરંતુ તેથી દૂધનો વિકાર ટળવો શક્ય નથી. ૯૮. ખીરમાં ચોખા વધુ હોવાથી તેને ઉકાળી જાડું બનાવી શકાતું નથી. બહુ ઉકાળવાથી ચોખા સાથે પીડ થઈ જાય, માટે ઘણા ચોખાથી ઉકાળેલી દૂધપાક કરતાં પાતળી તે ખીર કહેવાય. ખીરમાં રાંધેલા ચેખા નાખે છે, અને દૂધપાકમાં કાચા ચોખા રંધાય છે–એ ભેદ છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ [ધ સં૦ ભાવ ૧-વિ૦ ૨—ગા૦ કર ( ૧૧૦ ૨૨૨ ) ** હવાવ્યનાં, ત્તિ" તિમિ ચૈત્ર ।।।। વ્યાખ્યા-પહેલુ –તેલની મળી’ તેલના પાત્રમાં નીચે જામેલેા માટી સહિત તેલના ભાગ, બીજી’-‘તિલકુટ્ટી’ એટલે તિલવટી પ્રસિદ્ધ છે, ત્રીજી—તેલમાં પકવાન્ત વગેરે તળ્યા બાદ વધેલુ ‘અળેલું તેલ,’ચેાથુ-તેલમાં ઉકાળેલી (પકાવેલી) ઔષધિ ઉપર જામેલી ‘ તેલની તર, ’અને પાંચમું–લાખ વગેરે વસ્તુઓમાં પકાવેલ (લક્ષપાક તેલ વગેરે) ‘પનેલ’–એ તેલનાં નિવિતાં છે. ગાળ વિગઠનાં પાંચ નિવિઆતાં ૫૧૮ ‘“ બઢ઼લો વુક્ષો,' ગુરુવાગિયર ૨ સારા સુંદા / પાથનુરને ગુરુવિન-વિનયારૂં તુ વંચેવ ।। (૫૦ ૨૨૨) એની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે. પહેલું-અડધા ઉકાળેલા શેરડીના રસ' બીજી ખાટા પુડલા વગેરેની સાથે ખાવા માટે ગોળનું પાણી કરવામાં આવે છે તે ‘શુલપાણી (ગળમાણુ),’ ત્રીજી –દરેક જાતની ‘સાકર,’ ચેાથુ દરેક જાતની ‘ખાંડ,’ અને પાંચમુ’–ગોળના ‘ઉકાળેલા રસ’ જે ખાજા વગેરે ઉપર ચઢાવાય છે તે (ગોળની ચાસણી)-એમ ગોળ વિગઇનાં પાંચ નિવિઆતાં જાણવાં પકવાન્ન વિગઇનાં પાંચ નિવિઆતાં 66 एगं एगस्सुवरिं, तिहोवरि बीयगं च जं पक्कं । તુર્વ્યા તેન વિય, તદ્ન ગુરુળિયામિડ઼ે ॥૨૨॥ ’ ચણË લઢેળ વિદ્ધા, જળમિત્રા પંચમં તુ ખૂબજિયા । તુધ્વનિયતાવિયાપ, પરિવા રીય મિહિથ્થું ॥૨૪॥ 99 વ્યાખ્યા-પહેલુ તાવડીમાં નાખેલુ ઘી અથવા તેલ એક પુડલા વગેરેથી ઢંકાઈ જાય તેમ તળેલા પહેલા ઘાણુ પછીના બીજો ૧૦॰પુડલા કે પુરીઓ વગેરે પકવાન્નનુ નિવિઆતુ થાય તે, બીજી-ન્હાની (એક-બે નહિ પણ વધારે) પુરીઓ વગેરેના ત્રણ ઘાણુ તળ્યા પછી નવું ઘી-તેલ નાખ્યા સિવાય તેમાં જ રચાયા ઘાથી તળવામાં આવે તે, ત્રીજી ગોળના પાયા (રસ) કરી તેમાં ધાણી નાખીને બનાવેલી ‘ગોળધાણી’ કે તેવા લાડુ વગેરે, ચાથું-પકવાન્નાદિ તળ્યા પછી તે શ્રી—તેલથી ખરડાએલા વાસણ (તાવડી)માં પાણી તથા લેટ નાખીને બનાવેલી ૧૦૧‘લપનશ્રી’ લેાકેામાં ‘લRsિગડુ” કહેવાય છે તે (લાવસી), અનેં પાંચમુ-તવી-તાવડી વગેરેમાં ૯૯. તલ તથા કઠિન ગેાળ ભેગાં ખાંડીને કે ધાણામાં પીલીને એકરસ બનાવેલ હોય તેને તિલકુટ્ટી કહેવાય છે, આ સિવાય તલને પહેલાં ખાંડીને ઉપરથી ગાળ ભેળવેલી એક ‘તલસાણી' બને છે અને આખા તલમાં કાચે ગાળ ભેળવેલી બીછ તલસાંકળી બને છે. એ એમાં ગાળ અને તલ એકરસ બનતાં નથી, ગાળ કાચા રહે છે, માટે નિવિઞતું ગણાતુ' નથી. ગાળને પાયા ( રસ ) કરી ચુલા ઉપર જ તલ નાખીને ‘તલપાપડી' બનાવેલી હોય તેને નિવિઞતું ગણવાના વૃદ્ધ વ્યવહાર છે. ૧૦૦. પહેલી વાર તળાય તે પકવાન્ત વિગઈ અને બીજી વારથી નિવિઞતું, તેમજ નાની પુરીએથી તળતાં પહેલા બીજા-ત્રીજા ઘાણુનુ તલેલુ' પકવાન્ન વિગઈ અને પછીનુ નિવિાતુ –એમ સમજવુ`. અહી' પકવાનને અર્થ ‘લાડુ’ વગેરે જે પાંચ પકવાન્ન કહેવાય છે તે જ નહિ, પણ જે કાઈ તળાય તે ભજીયાં પુરી-માલપુડા-પાપડી વગેરે સઘળી ચીજો પકવાન્નરુપ સમજવી. ܕܕ ૧૦૧. લપનશ્રીના ઉપલક્ષણથી સીરે, ભાટ--લાવસી વગેરે સધળુ' નિવિઆતું જાણવુ', પણ તેમાં જો ઉપરથી ધી વગેરે નાંખ્યુ હોય તો તે નિવિઆતામાં ગણાય નહિ. Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩-દિનચર્યા-પચ્ચક્ખાણમાં વિગ અને નિવિતાં ] પર૯ ઘી-તેલના પાતાથી મનાવાતાં પાતિકાં' (પાતઇઆં) વગેરે; એ પકવાન્ત વિગઇનાં પાંચ નિવિતાં જાણવાં. છ વિગઈનાં કુલ ત્રીસ નિવિતાં જાણવાં. આ દેશમાં દારૂ, માંસ, મધ અને માખણુએ ચાર (મહા) વિગઈ અભક્ષ્ય કહી છે (કારણ કે—તે મહા અનનુ કારણ છે) અને દૂધ, દહીં, ઘી, તેલ, ગાળ તથા પકવાન્ન-એ છ વિગઈ ભક્ષ્ય કહેલી છે. તે ભક્ષ્ય વિગઇએ પૈકી એક-એ વગેરેના કે છએ વિગઇના ત્યાગ કરવા તે ‘નિવિ‘ગઇ’ (નિવિના) પચ્ચક્ખાણુને ‘વિગઇ પચ્ચક્ખાણુ' ભેગું જ ગણ્યુ છે. ,, , વિગઇ-નિવિ ગઇ પચ્ચક્ખાણુના આગારા પહેલાં કહ્યા પ્રમાણે જ છે. માત્ર નિત્યસંર્દ્કેળ'નું સંસ્કૃત વૃચસંદૃષ્ટાત્' થાય, તેના અર્થ એમ છે કે—ગૃહસ્થે પેાતાના માટે દૂધ સાથે ભાત ભેળવ્યા હાય, તે દૂધ-ભાતને નીચે ડૂબાડીને ઉપર ચાર આંગળ ચઢે ત્યાં સુધી દૂધ વિગઇ’ નહિ પણ ‘સ ́સૃષ્ટ દ્રવ્ય' કહેવાય અને ઉપર ચાર આંગળથી વધારે તરતુ હાય તે દૂધ (વધારે હાવાથી) વિગઇ ગણાય બીજી વિગઇએનાં પશુ ‘સંસૃષ્ટ' દ્રવ્યેા’ શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યાં છે— સ્ત્રી હિંત્રિબવાળ, ચત્તરિ ઞ અંજાર સંસકું ! फाणिअतिल्लघयाणं, अंगुलमेगं तु संसङ्कं ॥२२२॥ महुपुग्गलरसयाणं, अद्धंगुलयं तु होइ संसई । પુરુષો જનનળી, ગદ્દામજળ તુ સંસટ્ટે ॥૨૨॥ (મન- સારોદ્વાર) વ્યાખ્યા—દૂધ, દહીં અને મદ્ય (દારૂ)માં ભળેલી (મેળવેલી) વસ્તુ ઉપર તે દૂધ, દહીં" કે મદ્ય ચાર આંગળ સુધી તરતાં હાય તે ‘સંસૃષ્ટ દ્રવ્ય' કહેવાય, વિગઈ ન કહેવાય, ચાર અંશુલથી વધારે તરતાં હાય તેા તે દૂધ દહીં કે મદ્ય વિગઇમાં ગણાય. વળી ‘ફાતિ’એટલે પ્રવાહી ગાળ. ભાત-રાટલી વગેરે વસ્તુઓ ઉપર ભેળવેલા તે પ્રવાહી ગોળ, તેલ કે ઘી એક આંગળ સુધી તરતાં રહે તે સંસષ્ટ દ્રવ્ય’ અને વધારે તરતાં હાય તા તે તે વિગઇ મનાય છે. મેળવેલી વસ્તુ ઉપર મદ્ય અને પુદ્ગલ (માંસના રસ) અડધા અંશુલ સુધી તરે તે ‘સ'સૃષ્ટ દ્રવ્ય' અને તે ઉપરાંત તરે ત્યારે વિગઈ ગણાય છે, તથા ચૂરા કરેલા કિઠન ગોળ, માંસ કે માખણુથી મિશ્રિત કરેલી ચીજોમાં તે ગોળ, માંસ કે માખણની પેસીઓ સંખ્યામાં ઘણી છતાં દરેક આર્દ્રઆમલક' જેવડી ન્હાની હાય ત્યાં સુધી ‘સસૃષ્ટ દ્રવ્ય’ અને તેથી મોટી એક જ હાય તા પણ વિગઈ ગણાય છે. અહીં ‘આદ્ર આમલક’ જેવડા એટલે પીલુના ઝાડનામહેાર (ફૂલ) જેવડા ન્હાના કકડા જાણવા. આ સસૃષ્ટ દ્રવ્યા વાપરવા છતાં પચ્ચક્રૃખાણુ ન ભાગે એવી વિવસંતદે આગારથી છૂટ રહે છે. ' ‘યિસવિવેજ્ઞેળ” સંસ્કૃત ‘ક્ષિવિવેાત્ થાય, અથ—જેય આયંબિલના અર્થમાં કહ્યું તેમ ઉપાડી લેવાય તેવી કઠિન વિગઇના ત્યાગ હાય અને ઉપાડવા છતાં ખાવાની વસ્તુમાં તેના કણુ રહી જાય, છતાં તે દ્રવ્ય વાપરવાથી પચ્ચક્ખાણુ ન ભાગે—એમ જાણવા. આ આગાર ઉપાડી શકાય તેવી કઠિન વિગઇઓને આશ્રીને છે—એ પહેલાં જણાવ્યું છે. તથા— ‘પુષ્ચમલિપળતુ સંસ્કૃત ‘પ્રતીષ શ્રંક્ષિતાત્' થાય, તેના અર્થ-‘પ્રતીસ્ત્ય’ એટલે સવ થા લુખાં રાટલા-રોટલી વગેરેને ‘ઉદ્દેશીને’ કાંઇક સુવાળાં રાખવા માટે ક્ષિત' એટલે ચાપડેલું, ૬૭ Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ [ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૨ અર્થાત્ ઘી વગેરે એવું અ૫ લગાડેલું હોય કે તેને સ્વાદ ન આવે તે “કીત્સાહિત કહેવાય. ચેપડવા છતાં નહિ પડવા સરખું હેઈ, તેવી ત્યાગ કરેલી વિગઈ કદાચ વપરાય તે પણ આ આગારથી પચ્ચખાણ ભાગે નહિ. આમાં વિધિ એ છે કે–જેમાં આંગળીથી તેલ કે ઘી આદિ લગાડયું (ટુયું) હોય, તેવા રોટલા-રેટલી વગેરે તે વિગઈને ત્યાગ છતાં ક૯પી શકે, પરંતુ ધારાબદ્ધ=ધારથી નાખ્યું હોય, તે યદિ તે અ૮૫ હોય તથાપિ કરી શકે નહિ. એ વિગઈના (અને ઉપલક્ષણથી નિર્વિગઈના) આગાર કહ્યા. તે પ્રમાણે છૂટ રાખીને એટલે ત્યાગ કરે છે. અહીં કઠિન ગોળ વગેરે જે મૂકેલી ઉપાડી શકાય તેવી વિગઈઓના ત્યાગમાં નવ અને દૂધ વગેરે પ્રવાહી વિગઈઓના ત્યાગમાં આઠ આગારે જાણવા. પ્રશ્ન-“આ આગાર સર્વ વિગઈઓના ત્યાગરુપ નિવિના પચ્ચકખાણમાં કહ્યા, તે જેમાં વિગઈ. એનું પ્રમાણ એટલે અમુકનો ત્યાગ કરીને બાકીની વિગઈએ છૂટી રાખી હોય તેવા પચ્ચકખાણમાં આગારે કયા સમજવા?? ઉત્તર-નિર્વિગઈની સાથે ઉપલક્ષણથી પરિમિત વિગઈનું પચ્ચકખાણ પણ આવી જવાથી તે જ આગારો સમજી લેવા, એટલે કે-જે આગારે નિર્વિગઈના કહ્યા તે જ વિગઈ પચ્ચક્ખાણના પણ છે.” વળી પચ્ચખાણનાં સૂત્રમાં એકાસણું, પિરિસી અને પુરિમનાં પચ્ચકખાણ કહ્યાં છે, તે પણ અપ્રમત્તપણાની વૃદ્ધિનું કારણ હોવાથી એકાસણાની સાથે બેઆસણાનું, પિરિસીની સાથે સાદ્ધ પિરિસીનું અને પુરિમાદ્ધની સાથે અપાદ્ધ (અવ)નું—એમ તે તે પચ્ચકખાણ સાથે ગણવામાં દેષ નથી. આગારે પણ તેમાં આસન વગેરેની સમાનતા હોવાથી એકાસણુના બેસણામાં, પિરિસીના સાદ્ધપરિસીમાં અને પુરિમાદ્ધને અપામાં સમજવા, કારણ કે–જેમ ચઉવિહારના જે છે તે જ દુવહાર-તિવિહારના છે તેમ બેસણું આદિમાં પણ એકાસણા આદિના જ આગારો વ્યાજબી છે. પ્રશ્ન-વિચાર કરતાં બે આસણું વગેરે અભિગ્રહ રૂપે સમજાય છે, તે તેમાં અભિગ્રહ પચ્ચકખાણુથી વધારે આગારો શા માટે ?” ઉતર-બેસણું વગેરેનું પણ એકાસણું વગેરેની જેમ જ ગ્રહણ-પાલન (રક્ષણ) કરવાનું હોવાથી તેની એકાસણું વગેરેની સાથે સમાનતા છે, માટે તેમાં એકાસણદિની જેટલાજ આગારે વ્યાજબી છે. બીજા આચાર્યોનું મન્તવ્ય એમ છે કે–આ બેસણુ વગેરેને પચ્ચક્ખાણે માનતાં પચ્ચકખાની કહેલી મૂલ સંખ્યા તૂટી જાય છે, માટે પચ્ચકખાણે તો “એકાસણું' વગેરે દશ જ બરાબર છે, પરંતુ એકાસણું વગેરે કરવામાં અશક્ત આત્મા પોતાની ભાવના ( સહનશક્તિ) પ્રમાણે પેરિસી વગેરે (લઘુ) પચ્ચખાણ કરે અને વધુ લાભ મેળવવા માટે તે ઉપરાંત ગંઠિસહિત વગેરે પચ્ચકખાણ કરે તે વ્યાજબી છે, કારણ કે ગંઠિસહિત (વગેરે) પચ્ચકખાણું હંમેશાં અપ્રમત્તપણામાં નિમિત્તભૂત હેવાથી મહા ફલદાયી છે. (શ્રીદેવસૂરિકૃત યતિદિનચર્યામાં) કહ્યું છે કે જો નિષમત્તા, કિં વંયંતિ દિવસ सग्गापवग्गसुक्खं, तेहिं निबद्धं सगंठिम्मि ॥१॥" " भणिऊण नमुकारं, निचं विस्सरणवजिआ धना । छोडंति गठिसहिअं. गंठिं सह कम्मगंठिहिं ॥२॥" Page #584 -------------------------------------------------------------------------- ________________ પ્રઃ ૩-દિનર્ચા-પચ્ચખાણનું ફળ અને તેની શુદ્ધિ ] ૫૩? " इइ कुणई अन्भासं, अब्भासं सिवपुरस्स जइ महसि(इ)। માણાસરિયું gu, રતિ વર્ષ સમયડૂ રૂમા” (T૦ ૧૬ થી ૧૮) ભાવાર્થ–“જે અપ્રમત્ત આત્માઓ હંમેશાં ગંઠિસહિત પચ્ચકખાણની ગાંઠ બાંધે છે, તેઓ સ્વર્ગ અને મોક્ષનું સુખ પિતાની ગાંઠે બાંધે છે એમ સમજવું (૧) વળી વિમરણ ન થવા દેતાં તે ધન્ય પુરૂષ શ્રીનમસ્કારમંત્રનું સ્મરણ કરીને ગંઠિસહિતની ગાંઠ છોડવા સાથે કર્મની ગાંઠ છેડે છે, (૨) માટે તેઓ ગંઠિસહિત) અભ્યાસ કરે છે કે (જેએ) શિવપુરના અભ્યાસને ઈરછે છે, ગીતાર્થો આ ગંઠિસહિતનું ફળ અનશનના જેટલું કહે છે (૩)” જેઓ રાત્રે ચેવિહારનું પચ્ચકખાણ કરે અને દિવસે એક સ્થાને બેસીને તાબૂલ વગેરે વાપર્યા પછી મુખશુદ્ધિ વગેરે કરીને વિધિપૂર્વક ગઠિસહિત પચ્ચક્ખાણુને કરે અને દિવસમાં એક જ વાર ભજન કરે તેઓને એક મહિનામાં ચોવિહારા ૨૯ ઉપવાસનું ફલ મળે છે અને બે વાર ભજન કરે છે તેઓને વિહારા ૨૮ ઉપવાસનું ફળ મળે છે, એમ વૃદ્ધપુરૂષે (ગીતાર્થે) કહે છે. કારણ કે-એક વાર ભેજન તથા તંબેલ-જળ વગેરે વાપરવામાં દરરોજ બે ઘડી સમય લાગવાને સંભવ હોવાથી, ત્રીસ દિવસની સાઈઠ ઘડી રૂપ એક દિવસ સિવાય ઓગણત્રીસ દિવસે જેટલું અનશની રહેવાય છે. વધારે વાર ભેજનાદિ કરનારને દરરોજ ચાર ઘડીને સંભવ હોવાથી, મહીનાના ભેજનમાં (૩૦૮૪=૧૨૦ ઘડીના) બે દિવસ જાય, બાકીના અઠવીસ દિવસ જેટલે ચારે આહારને ત્યાગ થાય છે. શ્રી પદ્મચરિત્રમાં પણ કહ્યું છે કે " भुंजइ अणंतरेणं, दुन्नि उ वेलाउ जो निओगेणं । __सो पावइ उववासं, अट्ठावीसं तु मासेणं ॥१॥" " इकंपि अह मुहुत्तं, परिवज्जइ जो चउविहाहारं। मासेणं तस्स जायइ, उववासफलं तु परलोए ॥२॥" " दसवरिससहस्साऊं, मुंजइ जो अण्णदेवयाभत्तो । पलिओवमकोडी पुण, होइ ठिई जिणवरतवेणं । “ પૂર્વ મુદુરપુટ્ટી, ૩વવારે છઠ્ઠમા ગો ગુરૂ નાથાબં, ત પ તારિણં મળä છો ?' ભાવાર્થ-“વચ્ચે કઈ દિવસ છોડયા વિના સળંગ એક મહિનો દરરોજ બે વખત ભજન કરે તે મહિનામાં અઠ્ઠાવીસ ઉપવાસ તેના ફળ)ને પામે છે (૧). દરરોજ એક મુહુર્ત પ્રમાણ પણ ચવિહારનું પચ્ચક્ખાણ એક મહિના સુધી કરે તેને પરલોકમાં એક ઉપવાસ જેટલું ફળ મળે છે (૨). અન્ય દેવને ભક્ત (જેનેતર) જે (તપથી) દશ હજાર વર્ષોનું (દેવનું) આયુષ્ય ભેગવે તે શ્રીજિનેશ્વર ભગવાને કહેલે તેટલો તપ કરવાથી એક ક્રોડ પાપમનું આયુષ્ય ભેગવે છે (૩). એ પ્રમાણે એકેક મુહુર્તની વૃદ્ધિથી એકેક ઉપવાસનું ફળ વધારે ગણતાં, દરરોજ ચાર ઘડી વિહાર કરનારને એક મહિને છઠ્ઠનું અને છ ઘડી ચેવિહાર કરનારને એક મહિને અને મનું ફળ મળે છે. એમ એકેક મુહુર્ત વિહાર વધુ કરનારને એકેક ઉપવાસનું ફળ વધે છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ Enayanendanamanchuda i - २ પર [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા૦ ૬૨ એમ શક્તિ અનુસાર જે જેટલું વધારે કરે તેને તેટલું વધારે ફળ મળે એમ કહ્યું છે (૪).” આ કથનથી ગઠિસહિત પચ્ચખાણનું ઉપર જે ફળ કહ્યું તે વ્યાજબી (ઘટિત) છે, એમ વિચારવું. પચ્ચક્ખાણમાં “સૂત્રપાઠ તથા અર્થનુ” આ ચેાથું તથા પાંચમું દ્વાર પૂર્ણ થયું. ૬. પચ્ચકખાણની શુદ્ધિ-હવે છઠ્ઠા દ્વારમાં પચ્ચકખાણની છે શુદ્ધિ કહે છે. “सा पुण सद्दहणा जाण-णा य विणय अणुभासणा चेव । अणुपालणाविसोही, भावविसोही भवे छट्ठा ॥१॥ (आव०नि०-१५८६) तथा-" पच्चक्खाणं सव्वण्णु-देसि जं जहिं जहा काले। तं जो सदहई नरो, तं जाणसु सद्दहणसुद्धं ॥१॥" " पच्चक्खाणं जाणइ, कप्पे जं जंमि होइ कायव्वं । मूलगुणे उत्तरगुणे, तं जाणसु जाणणासुद्धं ॥२॥" " किइकम्मस्स विसुद्धिं, पउंजई जो अहीणमइरित्तं । मणवयणकायगुत्तो, तं जाणसु विणयओ सुद्धं ॥३॥" " अणुभासह गुरुवयणं, अक्खरपयवंजणेहिं परिसुद्धं । पंजलिउडो (अ)भिमुहो, तं जाणऽणुभासणासुद्धं ॥४॥" " कंतारे दुभिक्खे, आर्यके वा महासमुप्पन्ने । -जं पालिअं न भग्गं, तं जाणसु पालणासुद्धं ॥५॥" " रागेण व दोसेण व, परिमाणे व न दूसिअंजं तु । तं खलु पच्चक्खाणं, भावविसुद्धं मुणेयव्वं ॥६॥" (आव० भा०-२४६ थी २५१) यद्वा-" फासि (१) पालिअं (२) चेव, सोहिअं (३) तीरिअं (४) तहा। किहिअ(५) माराहि (६) चेव, एरिसंमि जइअव्वं ॥१॥" " उचिए काले विहिणा, पत्तं जं फासि तयं भणिों। तह पालिअं च असई, सम्म उवओगपडिअरिअं ॥२॥" "गुरुदत्तसेसभोअण-सेवणाए अ सोहिअं [जाण । पुण्णे वि थेवकाला-वत्थाणा तीरिअं होई ॥३॥" " भोअणकाले अमुगं, पञ्चक्खाणंति सरइ किट्टिअयं । आराहिअं] पयारेहि, सम्ममेएहिं पडिअरि॥४॥"(प्रव० सारो०२१२ थी २१५) । ભાવાર્થ-સહણ, જાણપણું, વિનય, અનુભાષણ, અનુપાલણું અને ભાવશુદ્ધિ-એમ છે भरनी शुद्धि ही छ (१). તેમાં જે પચ્ચક્ખાણ જ્યારે-જેવી રીતિએ–જે વિષયમાં (જેને અંગે) સર્વાએ કરવાનું કહ્યું છે, તે પચ્ચકખાણને ત્યારે તે રીતિએ-શ્રદ્ધાપૂર્વક જે મનુષ્ય માને, તેનું પચ્ચખાણ ૧ . Page #586 -------------------------------------------------------------------------- ________________ ર૦ ૩-દિનચર્યા-પચ્ચકખાણમાં છ શુદ્ધિ અને ફળ] ૫૩૩ સહણ શુદ્ધિવાળું' (શ્રદ્ધાશુદ્ધ), (૧) મૂલ કે ઉત્તરગુણમાં જે કપમાં જે પચ્ચક્ખાણ કરણીય હોય તેનું જેને જ્ઞાન હોય, તેનું પચ્ચક્ખાણ ૨- જાણુણશુદ્ધ” (જ્ઞાનશુદ્ધ), (૨), મન, વચન અને કાયપ્તિવાળો આત્મા પચ્ચકખાણ કરતી વેળાએ, કૃતિકર્મ (ગુરૂવન્દન)ના વિધિમાં જૂનાધિકતા કર્યા વિના ગુરૂવન્દન૫ વિનય સાચવે, તેનું પચ્ચક્ખાણ ૩-વિનયશુદ્ધ' (૩). (પચ્ચફખાણ કરતાં) ગુરૂ સન્મુખ બે હાથ જોડીને ઉભે રહેલે આત્મા, ગુરૂ પાઠ બોલે તેની સાથે પિતે પણ તેના અક્ષરે, પદે તથા વ્યંજને ધીમે ધીમે બેલે, તેનું પચ્ચખાણ ૪-અનુભાષણશુદ્ધ” (૪). અટવીમાં, દુષ્કાળમાં (આહાર ન મળે ત્યારે ) કે એકાએક મહા વ્યાધિ ઉત્પન્ન થાય ત્યારે મરછુન્ત પ્રસંગે પણ પચ્ચકખાણને નહિ ભાગતાં પાલન કરે તેનું પપાલનાશુદ્ધ' (૫) તથા રાગથી કે દ્વેષથી પ્રમાણમાં (સમય, વસ્તુ વગેરેમાં ન્યૂનાધિકતા ન કરવાથી ) જેના પચ્ચકખાણને દોષ ન લાગ્યું હોય, તેનું ૬-ભાવવિશુદ્ધ જાણવું (૬),” અથવા (૧) ફાસિત, (૨) પાલિત, (૩) શેધિત, (૪) તીરિત, (૫) કીર્તિત અને (૬) આરાધિત –એમ પણ છે શુદ્ધિ કહેલી છે. એવા શુદ્ધ પચ્ચકખાણ માટે ઉદ્યમ કરે. એ છ શુદ્ધિમાં પણ ૧–પચ્ચકખાણ કરવાના કાળે વિધિપૂર્વક જે પચ્ચકખાણ (પ્રાપ્ત) કરવું તે “સ્પેશિત (ફાસિત) કહેવાય, ૨-કરેલા પચ્ચકખાણુનું વારંવાર સ્મરણ કરીને પાલન કરવું તે “પાલિત’ કહેવાય, ૩પિતે લાવેલા (પિતાને અંગેના) આહારમાંથી ગુરૂ આદિને (ભક્તિ નિમિત્તે) આપીને વધે તેટલું જ વાપરીને નિર્વાહ કરે તે શેધિત’ કહેવાય, ૪-પચ્ચખાણને સમય પૂર્ણ થવા ઉપરાન્ત શેડે સમય વધારે ગયા પછી પારવું તે “તીરિત” કહેવાય, પ–ભજન સમયે ભૂલ ન થાય માટે પચ્ચખાણને પુનઃ યાદ કરીને પછી વાપરવાથી “કીર્તિત” કહેવાય અને (૬) એ પાંચેય શુદ્ધિપૂર્વક પચ્ચખાણનું પાલન કરવું તે “આરાધિત’ કહેવાય છે. એ સ્પર્શનાદિ શુદ્ધિવાળું પચ્ચખાણ ઉત્તમ ફળ આપે છે. પચ્ચકખાણની શુદ્ધિ નામનું આ છઠું દ્વાર કહ્યું. હવે તેના ફળનું દ્વાર કહેવાય છે. ૭. પચ્ચખાણનું ફળ-પચ્ચકખાણુનું ફળ અનંતર અને પરંપર એમ બે પ્રકારે કહ્યું છે " पञ्चक्खाणंमि कए, आसवदाराई हुंति पिहिआई । ___ आसवदारप्पिहणे, तण्हावुच्छेअणं होई ॥१५९४॥" " तण्हावुच्छेएण य, अउलोवसमो भवे मणुस्साणं । ___ अउलोवसमेण पुणो, पच्चक्खाणं हवइ सुद्धं ॥१५९५॥" " तत्तो चरित्तधम्मो, कम्मविवेगो अपुचकरणं च । તો વરુના, સાસણોવો તો મરણો ૨૧દ્દા (વાવ) નિશિ) ભાવાર્થ–પચ્ચક્ખાણથી કર્મ આવવાનાં દ્વાર ( નિમિત્તે ) બંધ થાય છે, તેથી તૃણનો છેદ થાય છે (૧) તૃષ્ણા છેદથી મનુષ્યને અતુલ ઉપશમ પ્રગટે છે, તેથી તેનું પચ્ચખાણ શુદ્ધ થાય છે (૨) શુદ્ધ પચ્ચકખાણથી ચારિત્રધર્મ નિશ્ચયથી પ્રગટે છે, તેનાથી જુનાં કર્મોને વિવેક (નિર્જર) થાય છે, તેનાથી અપૂર્વકરણ ગુણ પ્રગટે છે, તેનાથી કેવલજ્ઞાન થાય છે અને કેવલ૧૦૨. અપૂર્વકરણ એટલે આમાં ગુણસ્થાનકે કરાતી, પહેલાં નહિ કરેલી પાંચ કર્મધાતક ક્રિયાઓ-અધ્યવસાયે. Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ [ ધ સ૦ ભા૦ ૧–વિ ૨-ગા॰ કર જ્ઞાનથી શાશ્વત સુખના સ્થાનરૂપ મેક્ષ (આત્માની ક` રૂપ ખેડીમાંથી મુકિત) થાય છે (૩).” અહી' ગુરૂવન્દનના તથા પચ્ચખાણુના વિધિ સમાપ્ત થયા. પચ્ચક્ખાણુની જેમ બીજા ન્હાના પશુ નિયમે વન્દનપૂર્ણાંક ગુરૂની પાસે જ ગ્રહણ કરવા અને એવા નિયમેામાં પણ અનાભાગસહેસાત્કાર વગેરે ચાર આગારે રાખવા, કે જેથી વિસ્મૃતિ વગેરેને ચેાગે ત્યાગ કરેલી વસ્તુ ભાગવાય છતાં લીધેલા નિયમભાગે નહિ, અતિચાર લાગે ( તેની આલેચનાથી શુદ્ધ થઈ શકાય ). આગારો રાખવા છતાં, ત્યાગ કરેલી વસ્તુના અ ંશ માત્ર પણ ખ્યાલપૂર્વક ભાગવે, તે પચ્ચક્ખાણ અવશ્ય ભાગે. છતાં કદાપિ દુષ્ટ કર્મોદયની પરવશતાથી જાણી-સમજીને નિયમ ભાગે, તેા પશુ ધર્મોથી આત્માએ તેનું પાલન આગળ ચાલુ રાખવુ તે જ કલ્યાણુના માર્ગ છે. ( ‘એક વખત નિયમ ભાગ્યા માટે હવે શું ?—એમ સમજીને નિયમ છેડી દેવાથી આત્માનુ અધઃપતન થાય છે, માટે કોઇ વાર નિયમ ભાગે તેા પણ તેને છાડી દેવા નહિ, તેનું પાલન ચાલુ રાખવું. ) વળી પંચમી, ચતુર્દશી વગેરે તિથિની આરાધના માટે તપ અંગીકાર કર્યાં (ઉચ્ચા) હાય કે કરતા હાય, તેમાં પણ તપ કરવાના દિવસે બીજી તિથિના ભ્રમ વગેરે થવાથી જો ચિત્ત પાણી, તામ્બુલ કે કાંઇક ભાજન પણ ખવાઈ જાય, તા પણ તપના દિવસ છે—એમ જાણવામાં આવતાં તુર્ત મુખમાં નાખેલી તે ચીજ ગળી નહિ જતાં મુખમાંથી કાઢી નાખીને-અચિત્ત (શુદ્ધ) પાણીથી સુખશુદ્ધિ કરીને બાકીના સમય તપમાં ગાળવા ( પછી ખાવું-પીવું નહિ ). જો તે દિવસે પૂર્ણ ભાજન કરી લીધા પછી જાણવામાં આવે, તેા ખીજે જ દિવસે ભૂલના દંડ તરીકે તે તપ કરી લેવા અને તે પૂરું થયા પછી બીજો તેટલા તપ વધારે કરવા. એમ કરવાથી તપના ભંગ ન થાય પણ અતિચાર જ લાગે. ‘આજે તપ કરવાની તિથિ છે’એમ જાણ્યા પછી તા એક દાણા માત્ર પણ ગળે-ખાય, તે તેને નિયમના અવશ્ય ભંગ થાય. વળી દિવસના કે કલ્પ્સઅકલ્પ્ય વસ્તુના સંશય હાવા છતાં, કલ્પ્ય વસ્તુ વાપરે તા પણ તપના ભંગ જ થાય. ( કારણ કે- સંશય છતાં વાપરે તેને વ્રતભંગના ભય નહિ હાવાથી, કલ્પ્ય વપરાય તે પણ ભાંગ જ ગણાય.) જો આગાઢ (સખ્ત) માંદગીને લીધે કે ભૂત વગેરેના વળગાડ અથવા એવા બીજા દોષોથી, જીવના પરવશપણાથી (બેભાનપણામાં), તથા ‘સદશ’ વગેરે આકસ્મિક સ`કટને લીધે કે અસમાધિથી, એવાં કારણેાથી ચાલુ તપ કરવાના દિવસે તે તપ ન કરી શકાય, તેા પણ ચાથા ‘સવ્વસમાવિત્તિયારે આગારથી નિયમ ભાગે નહિ કે ચાલુ તપ જાય નહિ, વગેરે વિવેક શ્રીશ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહેલા છે તેને અનુસાર સમજવા. ॥ ઇતિ પચ્ચક્ખાણ અધિકાર ॥ Page #588 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણ પછીનુ શ્રાવકનુ કર્તવ્ય 46 મુજ- ધર્મોપદેશત્રવા—માનાિિનમન્ત્રગણ્ । તત્વા યથોષિતે સ્થાને, ધર્થમનનું તથા ૫૬।। h મૂલા -“ તે પછી ધર્મોપદેશ સાંભળવા, ગુરુને આહાર-પાણી વગેરે વહેારાવવા માટે વિનતી કરવી અને યથાયાગ્ય સ્થાને જઇને ધ સચવાય તેમ ધન ઉપાર્જન કરવું, ” " ટીકાના ભાવાર્થ “શ્રુતધર્મ-ચારિત્રધર્મ નુ શ્રવણુ જેમ ગૃહસ્થના વિશેષ ધ છે તેમ આહાર, પાણી વગેરે માટે નિમ ંત્રણ કરવું” તે પણ ગૃહસ્થના વિશેષ ધર્મ છે, એમ આગળ પણ સમજવું', શ્રવણ કરે તે શ્રાવક’ એ વ્યાખ્યા વસ્તુતઃ ધર્મ શ્રવણ કરવાથી જ સાક બને છે, માટે શ્રાવકે ધમ શ્રવણુ કરવું જોઇએ. એના વિધિ શ્રાદ્ધનિકૃત્યમાં આ પ્રમાણે કહ્યો છે“ નાક્ષત્તે નાતૂમિ, નેય કચાતળે વિ । 16 19 સમાસનું ૨ વૅન્નિા, નિદિના ધર્ળીમને શા” न पक्खओ न पुरओ, नेव किच्चाण पिट्टओ । न य ऊरुं समासज, चिट्ठजा गुरूणंतिए ||२|| નેત્ર સ્થિત્રં વુન્ના, વવવવિડં ચ સંજ્ઞÇ Ì પાર્ પસર યાત્રિ, નચિકે ઝુĒતિક્ ॥શા ” “નિાવિદાય-બ્રિäિ મુત્તેËિ પદ્મજિક હૂં 1 મત્તિવદુમાળપુત્રં, વણત્તેËિ મુળયન્ત્ર ।।'' (પ્રસ્તાવ ૨, ૧૦ ૮૬ થી ૮૨) ભાવાર્થ –“ શ્વાસેાચ્છવાસ વગેરે લાગવાથી આશાતના થાય માટે ગુરુની અતિ નજીક ન એસે, સ`ભળાય નહિ માટે અતિ દૂર ન બેસે, વિનયના જાણુ શ્રોતા ગુરુથી ઉંચા આસને ન એસે, તેમ સરખા આસને પણ ન એસે-જમીન ઉપર બેસે, અવિનયનુ` કારણ હાવાથી નજીકમાં પડખે ન એસે કે બીજા વન્દનાદિ કરનારાઓને વ્યાઘાત થાય તેમ નજીકમાં સામે પણ ન બેસે, ગુરૂને વારવાર પાછળ જોવુ પડે માટે પાછળ પણ ન બેસે, તથા તેની આશાતના-અવિનય થાય તેમ સાથળ ઉપર પેાતાના પગ રાખીને અર્થાત્ પગ ઉપર પગ ચઢાવીને પણ તેમની નજીકમાં ન બેસે, વળી પલાંઠી વાળીને ન બેસે, એ ભુજાએથી પગ માંધીને ન બેસે કે પગ પહેાળા લાંબા કરીને પણ ન બેસે. એમ વિધિપૂર્વક બેઠેલા શ્રાવક નિદ્રા-વિકથાના ત્યાગ કરીને એ હાથથી મસ્તકે અંજલિ કરીને એ કાન વડે ગુરુના વચનામૃતનું પાન કરે. એ રીતિએ ભક્તિ-બહુમાનપૂર્વક ઉપયાગથી ધર્મનુ શ્રવણ કરવુ જોઇએ. ” ઇત્યાદિ આગમમાં કહેલા વિધિ પ્રમાણે ગુરૂની આશાતના વવા માટે ‘ સાડા ત્રણ હાથ અવગ્રહની બહાર' દુર ત્રસ વગેરે જીવા રહિત નિરવદ્ય જગ્યાએ બેસીને ધમ સાંભળવા. ધનું શ્રવણ કરવાથી ‘ અજ્ઞાનના નાશ, તત્ત્વાના સમ્યગ્ મેધ, એથી સશયનેા નાશ, ધર્માંમાં દૃઢતા, જુગાર વગેરે વ્યસના રૂપી અધમના ત્યાગ, ધમ રૂપી સન્માની પ્રાપ્તિ, કષાયે Page #589 -------------------------------------------------------------------------- ________________ - - પ્ર૦ ૩-દિનચર્યા–ધર્મશ્રવણનું ફળ : ગુરુ પ્રત્યેનું કર્તાવ્ય ] ૫૩૬ વગેરે દેને ઉપશમ (શાન્તિ), વિનયાદિ ગુણોની પ્રાપ્તિ માટે પ્રયત્ન, કુસંગને પરિવાર, સુસંગની પ્રાપ્તિ, સંસાર પ્રત્યે નિર્વેદ (કંટાળે), સમ્યક્ શ્રાવકધર્મ કે સાધુધર્મને સ્વીકાર તથા તે ધર્મની સર્વ પ્રકારે એકાગ્રપણે આરાધના” વગેરે અનેક પ્રગટ લાભ થાય છે. (એમ મેટા લાભનું કારણ હોવાથી ધર્મોપદેશ સાંભળ, એ શ્રાવકનું વિશિષ્ટ કર્તવ્ય છે.) ધર્મોપદેશ શ્રવણ કર્યા પછીનું શ્રાવકનું કર્તવ્ય જણાવવા કહે છે કે “રાનાવિનિમત્ર એટલે (પ્રસંગને અનુસાર) ગુરૂ મહારાજને પગમાં પડીને (નમ્ર બનીને) તેઓને દાન દેવા વિનંતિ કરે કે “હે ભગવન ! આપની ઈચ્છાનુસાર મારી ઉપર કૃપા કરીને “નિર્દોષ અને ચારિત્રધર્મમાં કપે તેવાં આહાર-પાણી-ખાદિમ-સ્વાદિમ-વસ્ત્ર-પાત્ર-કંબલ રજેહરણ તથા જરૂર પૂરતાં ગ્રહણ કરીને પાછાં સેંપી શકાય તેવાં પ્રાતિહારિક–પાટ-પાટલાપાટીયું–શયા-સંથારા કે (એક ચીજનું બનેલું) ઔષધ અને (અનેક ચીજોથી બનેલું) ભેષજ” ઈત્યાદિ ગ્રહણ કરવા કૃપા કરો !” એમ સઘળી વસ્તુઓની નામપૂર્વક વિનતિ કરીને, ગુરૂને જે વસ્તુ ઉપચાગી હોય તેનું ભક્તિપૂર્વક દાન કરવું; ઉપલક્ષણથી તેઓનું બીજું પણ જે કાંઈ સંયમ માટે કરણીય હોય તેની પણ યાચના કરીને તે કરવું. શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે પર્વ ૨ , કુછ સેસ વિથી થળે ર મ ાઉં, તો અoi રે 1શા” (તાવ ૨-૦ ૮૪ ) ભાવાર્થ-“ ગુરૂની સાક્ષીએ પચ્ચકખાણ કરીને, ગુરૂનું અન્ય જે કાર્ય કરવા યોગ્ય હોય તે પૂછે અને ગુરૂ જે કામ ભળાવે તે મનમાં ધારણ કરીને (ખ્યાલ રાખીને) બરાબર કરે; પછી બીજા પણ સાધુ–સાધવીનું યથૌચિત્ય સાચવીને “શ્રાવકાદિને પણ વાંદુ છું–વાંદુ છું” કહે ” અહીં “પૂછે એમ કહ્યું છે, તેથી ગુરૂને પૂછે કે- હે ભગવન્! આપને ચારિત્રધર્મનું પાલન શરીરની સુખાકારીપૂર્વક થાય છે?” “આપને સંયમયાત્રા સુખપૂર્વક થાય છે?, રાત્રિ સુખપૂર્વક પૂર્ણ થઈ?, આપ શરીરથી નિરાબાધ-સુખી છે ?, આપને કોઈ વ્યાધિ તે નથી ને, કોઈ ઔષધ વગેરેની જરૂર તે નથી ને ?, અગર કાંઈ પથ્ય વગેરે વસ્તુની જરૂર છે?” ઈત્યાદિ સઘળી પૃચ્છા કરે. એમ ગુરૂને પૂછવાથી કર્મોની ઘણું નિર્જરા થાય છે, કહ્યું છે કે માનવંતાનમં-સt mહિgછળ ના ! चिरसंचिअंपि कम्म, खणेण विश्लत्तणमुवेइ ॥१॥" (उप० माला-गा० १६६) ભાવાર્થ_“ગુરૂની સામે જવાથી વન્દન-નમસ્કાર કરવાથી અને સુખશાતા કે જરૂરીઆત વગેરેને અંગે પૂછવાથી લાંબા કાળથી બાંધેલાં કર્મો પણ ક્ષણમાં તૂટી જાય છે. ” જો કે વંદન વખતે સામાન્ય રૂપે “જી હુજા, કુતરાજનાથ' ઇત્યાદિ પાઠથી સુખશાતાદિ પુછાય છે, તે પણ ધમશ્રવણ પછી ગુરૂની સ્થિતિ જાણવા માટે કે તેઓની અગવડે ટાળવા માટે પુનઃ વિશેષ પૂછવું અને નિમંત્રણ કરવું તે યુક્તિસંગત જ છે. વર્તમાનકાળે શ્રાવકે આવું નિમંત્રણ કરે છે, પણ તે દ્વાદશાવર્નવદન પછી કરે છે; જેઓ પ્રતિક્રમણ ગુરુ સાથે કરે છે તેઓ સૂર્યોદય પછી ઉપાશ્રયાદિથી જાય ત્યારે કરે છે, અને જેઓએ ગુરૂ પાસે પ્રતિક્રમણ કે બ્રહવન્દન પણ ન કર્યું હોય, તેઓ વન્દન-વ્યાખ્યાનાદિના અવસરે એ પ્રમાણે Page #590 -------------------------------------------------------------------------- ________________ પ્ર૯ ૩-દિનચર્યા–પાસત્યાદિને વંદન કરવામાં વિવેક, ] ૫૩૭ પૃચ્છા કરે છે. પછી વિધિપૂર્વક સાધુ-સાધ્વી આદિ શ્રીસંઘને વન્દન કરે, એ માટે શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે પાદુકુળનાફળ, એક જ પરિવા समणोवासगमाईणं, वंदे वंदे ति जंपई ॥१॥” (प्रस्ताव २-गा० ८५) આની ટીકામાં જણાવ્યું છે કે “જેમ સાધુ–સાવીને વાંદે તેમ “આદિ' શબ્દથી એસત્રાને (શિથિલને) પણ યથાચિત વન્દન, ભવન્દન કે નમસ્કાર વગેરે કરીને, પછી શ્રાવક વગેરેને પણ “હું વાંદું-છું-વાંદું છું” એમ કહી વન્દન કરે.” ઉપર જણાવ્યું તે ઓસના વગેરેને વન્દનને પ્રસંગ એમ આવે કે–પહેલાં કહ્યું તેમ જ જિનમંદિર અમુક અમુકનાં પરિગ્રહીત હોય તેવાં “નિશ્રાકૃત ચૈત્યમાં પણ એસન્નેને આવવાને સંભવ હોવાથી તેઓને વાંદવાને પ્રસંગ આવે. આથી સાધુ-સાધ્વી વગેરેને યાચિત (જેને જે યોગ્ય હોય તેવું બહ૬ ) વન્દન, થોભવન્દન કે વચનથી નમસ્કાર માત્ર વગેરે કરીને ”—એમ સમજવું. એસજોને પણ કારણે નમસ્કારાદિ કરવાનું સાધુને ઉદેશીને સૂત્રમાં પૂર્વ મહર્ષિઓએ જણાવ્યું છે કેप्रश्न-'जइ लिंगमप्पमाणं, न नजई निच्छएण को भावो। કૂળ સમઢિ, જિં જાય તુ સમvi? ૨ા (બાવન) ભાવાર્થ-જે દ્રવ્યલિંગ (સાધુ) અપ્રમાણિક એટલે વન્દનમાં કારણભૂત ન માનીએ, તે છદ્મસ્થ જીવે, " કોને સાધુતાના ભાવ છે (ભાવસાધુ છે?) અને કેને નથી ?' તે યથાર્થ રીતિએ તે જાણી શકે નહિ, અસંયમીઓ પણ લબ્ધિ (ઈષ્ટ વસ્તુને મેળવવા) વગેરે કારણે સુચમીની જેમ વર્તે છે અને (કુવૃષ્ટિન્યાય) કારણ પડયે સંયમીઓ પણ (બહારથી) અસંયમી જે વર્તાવ કરે છે, એમ બાહ્ય વેષ જે પ્રમાણભૂત ન મનાય અને અંદરના ભાવને જાણવાની શક્તિ ન હોય, ત્યારે સાધુએ બીજા સાધુવેષવાળાઓને જોઈને શું કરવું ? समाधान-" अपुव्वं दट्टणं, अन्मुट्ठाणं तु होइ कायव्वं । સમિ લિટ્ટા, વાર્દિ ના કેવળ ૨૨ષા” (બાવનિ) ભાવાર્થ“અપૂર્વ એટલે અજાણ્યા સાધુને જોઈને “અભ્યસ્થાન' એટલે સન્મુખ ભાવે ઉભા થવું, તેઓના હાથમાંથી દંડ (દંડ) લે, વગેરે ઉચિત તે કરવું; કારણ કે શ્રીકાલિકાચાર્યજી પિતાના પ્રશિષ્ય પાસે અજાણ્યા બનીને આવ્યા હતા, તેમ કઈ વિદ્યાદિના અતિશયવાળા આચાર્ય વગેરે (ગ્યતા જાણીને) પોતાની વિદ્યાદિ આપવા આવ્યા હોય તેને અજાણ્યા માનીને વિનય ન કરે તે અવિનીત સમજીને તેઓ પિતાની વિદ્યા વગેરે આપે નહિ, માટે અજાણ્યાને પણ ઉચિત વિનય કર જોઈએ. જાણીતા આવે તે તે બે પ્રકારના હોય, એક ઉદ્યાવિહારી (નિર્દૂષણ ચારિત્રવંત) અને બીજા શતલવિહારી (શિથિલાચારી), તેમાં પહેલાં પરિચય થયો હોય તેવા ઉધતવિહારી પધારે, તો તેમનું “બહુમતપણું” વગેરે જેવા ગુણે હેાય તેવું તેઓનું અદ્ભુત્થાન-વન્દન વગેરે યથાયોગ્ય કરવું. પૂર્વપરિચિત છતાં, “શિથિલાચારી હોય, તેમને ઉત્સ ( ૧૦૩. ગ્રંથકારશ્રીના સમયે ભાવમાં આ વિધિ પ્રચલિત હતું, આજકાલ આ પ્રમાણે કરનારા શ્રાવકે કોઈ વિરલ દેખાય છે. માટે આમાથી શ્રાવકોએ આવો હિતકારી વિધિ અવશ્ય અનુસરવો જોઈએ, Page #591 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - ૫૩૮ [ ધ સં- ભા. ૧-વિ રગાહ ૬૩ ર્ગથી તે અભ્યસ્થાન વંદનાદિ કાંઈ કરવું નહિ; કારણે જે વિધિ કરવાનું છે તે કહે છે “ મુકુના સંપાદન -સેવ(કલિ)વાપભાવિહી) लिंगावसेसमित्ते, जं कीरइ तं प्रणो(तारिस) वोच्छं।" (बृहत्कल्प भा०४५४४) ભાવાર્થ-“સંયમની (કણો રૂપી ધુંસરી જેઓએ છોડી દીધી છે, શાસનની અપભ્રાજ નાને ભય છેડીને પ્રગટ રીતિએ જે મૂલગુણ–ઉત્તરગુણ રૂપ ચારિત્રમાં દૂષણે સેવે છે અને તેથી જ મહાવ્રત વગેરે મૂલગુણે કે પિંડેવિશુદ્ધિ આદિ ઉત્તરગુણે જેઓમાં રહ્યા નથી, એવા માત્ર ખાદ્યવેષધારીને વન્દન કરવું–ન કરવું વગેરે શું કરવું ? તે કહીએ છીએ.” ઉપર “પ્રગટપણે” એમ કહેવાથી એ નક્કી થયું કે–કારણે–ભવિષ્યના વિશેષ લાભ માટે વર્તમાનમાં દેશને સેવનારા તે વન્દનીય છે જ. બહકલ્પભાષ્યમાં પાસસ્થાઓના વન્દનીય-અવન્દનીયપણાના વિચાર પ્રસંગે કહ્યું પણ છે કે " संकिन्नवराहपदे, अणाणुतावी अ होइ अवर । કશુપતિસેવા, સાર્દવાિ વો શા (g૦૦મણ કક૨૪) ભાવાર્થ–“જે ઊત્તરગુણેમાં ઘણાં દૂષણે સેવવાથી સંકીર્ણ ચારિત્રવાળે થયે હોય, અર્થાત્ જેના ઉત્તરગુણેમાં ઘણું દૂષણે લાગ્યાં હોય, વળી જેને તેને પશ્ચાતાપ ન થતો હોય, એવો નિષ્કારણ ઉત્તરગુણને વિરાધક વજર્ય સમજો, અર્થાત્ તેને વન્દન ન કરવું.” આથી નકકી થયું કે-મૂલગુણથી દુષ્ટ તો નિયમા ચારિત્રરહિત છે અને તેથી સ્પષ્ટ અવન્ડનીય જ છે. તેને અંગે તે વન્દનને વિચાર પણ કરવાનું નથી, વિચાર ઉત્તરગુણથી દુષિતને માટે કરવાનું છે, એટલે ઉત્તરગુણમાં દૂષિત હોય અને તે પણ વિશિષ્ટ કારણ વિના જ નિકારણ દોષ સેવતા હોય તેને તે વર્જ. (વન્દન કરવું નહિ) પુનઃશિષ્ય પ્રશ્ન કરે છે કે–એ રીતિએ તે અર્થપત્તિએ એમ સિદ્ધ થયું કે-‘ઉત્તરગુણમાં સકારણ દેષ સેવનાર વન્દનીય જ છે, એ શું બરાબર છે?' તેને જવાબ ગુરૂ આપે છે કે-“કેવલ સકારણ ઉત્તરગુણદૂષિત જ નહિ પણ સકારણ મૂલગુણદૂષિત પણ વન્દનીય છે.” “શા માટે ?’–એમ જે પૂછતા હે તે સાંભળે? “ હિદાદિ વિહૂહ), વાવાળા ૩ વધરે ૩ો. कडजोगि जं निसेवइ, आइनिअंच सो पुजो ॥"(वृ०क०भा०-४५२५) ભાવાર્થ—“ શાસ્ત્રરહસ્યના જાણું પ્રાવચનિકના અને ગચ્છના ઉપકાર માટે જે ગીતાર્થ (ગચ્છાધિપતિ) આવશ્યક કારણે સંયમનાં જઘન્ય સ્થાનમાં વર્તતો-(અપવાદમાગે) શૈથિલ્યને સેવતા હોય તે પણ તે ગીતાઈ–વધુ લાભની ખાતર અપવાદ સેવનારો હોવાથી પ્રથમ પંક્તિના સાધુ (પુલાક)ની જેમ પૂજ્ય સમજ, કારણ પુલાકને માટે કહ્યું છે કે નમાજે વિશevi (ગ), ચણો દેવ વણમા . अप्पेण बहुं इच्छइ, विसुद्धआलंबणो समणो ॥"(वृ०क०मा०४५२६) ભાવાર્થ-“(શાસન આદિ કારણે) ચક્રવર્તીના સૈન્યને ચૂરે કરવા છતાં પણ, સંયમદિને અભ્યાસી પુલાક નિર્ઝન્થ લેશ પણ દેષને પામતો નથી, કારણ કે-જ્ઞાનાદિ ગુણોની રક્ષા વગેરે શુદ્ધ કારણથી અલ્પ વિરાધના કરવા છતાં સંયમને ઘણું લાભ ઈ છે.” દષ્ટાંત કહે છે કે Page #592 -------------------------------------------------------------------------- ________________ મ” ૩-નિચર્યા–પાસથાક્રિને કારણે વન ન કરવામાં ઢાષા] तुच्छमवलंबमाणो, पडइ निरालंबणो अ दुग्गंमि । સારું-નિરાજને, અવિદ્યુતો સેિવન્તે। " (x૦૪૦મા૦-૧૩) ભાવાથ “ કાઈ ખાડા વગેરેને ઓળગતા માણુસ નિળ આલ બનને પકડે કે બીસ્કુલ પકડે જ નહિ, તા તે ખાડા-કૂવા વગેરેમાં પડે ( અને મજબૂત આલંબન પકડનારા પડે નહિ,) તેમ અહીં પણ જે માત્ર મન:કલ્પિત સામાન્ય કારણે કે વિના કારણે ‘મૂળગુણા-ત્રતાદિક કે ઉત્ત રગુણા–પિ'વિશુદ્ધિ આદિ'માં દૂષા સેવે છે તે સંસારૂરૂપી ખાડામાં પડે છે. ( તીર્થની રક્ષા નાનાદિ ગુણેાની પ્રાપ્તિ, અધ્યયન વગેરે વિશિષ્ટ કારણે કૃષ્ણા સેવવા છતાં સંસારમાં રખડતા નથી.) એ કારણે તથા વિના કારણે સેવાતા દાષામાં ઢષ્ટાન્ત સમજવું.” આથી જ કહ્યુ છે કેदंसणनाणचरितं -- तवविणयं जत्थ जत्तिअं जाणे । નિળપન્નસ મીર, પૂર્વ 46 * તૢિ માથે(ä) || ” ( ૪૦૪૦મા૦-૪૧૨) ભાવાર્થ-“ દન (સમિતિ), જ્ઞાન ( આચારાંગાદિ શ્રત ), ચારિત્ર ( મૂલ-ઉત્તરગુણા ), અનશનાદિ તપ અને અભ્યુત્થાનાદિ વિનય, ઇત્યાદિ શ્રીજિનેશ્વરદેવના કહેલા ભાવા, ‘પાર્શ્વ સ્થ’ વગેરે સાધુઓમાં પણુ, જેગ્મામાં જેટલા ડાય તેટલા પ્રમાણમાં પૂજવા અર્થાત્ તેએાના તે ગુણાને વન્દ્રાદિ કરવુ. "7 66 પ૯ એમ વિવેક સમજવા. વિશેષ પ્રશ્નોત્તરથી સર્યું. ઉપરની ‘મુત્યુ ગાથામાં પરિચિત પાસસ્થાને ( બાહ્ય વેષધારીને ) અંગે શું કરવું ?–એમ કહેલ છે, તે અધુરા પ્રસંગ હવે કહીએ છીએ. ચરણુ-કરણથી ( સાધુના મૂલ સી-તેર ગુણ્ણા અને ઉત્તર સી-તેર ગુણાથી) ભ્રષ્ટ, જે માત્ર સાધુવેષ ધારી ભાવચારિત્રથી ભ્રષ્ટ હોય, તેને અંગે સત્કારણે કરવા ચેાગ્ય કહીશું. એટલે કે કારણ વિના અભ્યુત્થાનાદિ ન જ કરવુ, એમ કહેવાઇ જ ગયું હવે કારણે શુ કરવું? તે કહીએ છીએवायाइ नमुकारो, हत्थुस्सेहो य सीसनमणं च । ** 1) संपुच्छणाऽच्छणं छोभ--बंदणं वंदणं वा वि ॥ " ( वृ०क० भा० ४५४५ ) ભાવા - તે પાપ સ્થાદિ સાધુ સ્થ`ડેલ ભૂમિ આદિ કોઇ સ્થલે મળે, તે · આપને કેમ છે ?' ‘ વન્દન કરૂં છું' વગેરે વચન વ્યવહાર કરવા; તે ઉગ્ર સ્વભાવવાળા હાય તેા બે હાથે અંજલિ પણુ કરવી; વધુ મહિમાવાળા કે વધારે ઉગ્ર હાય તા મસ્તક પણુ નમાવવું; અને તેથી પણ ઘણા પ્રતિષ્ઠાવંત હોય તેા પ્રસંગાનુસાર ખાહ્ય ભક્તિભાવ દેખાડવા, કુશળ સમાચાર પૂછવા, અમુક સમય બહુમાનપૂર્વક પાસે ઉભા રહેવું, વગેરે માર્ગમાં મળે ત્યારે ઉચિત કરવું : વિશેષ કારણે તે તેઓના સ્થાને (આશ્રયે) પણ જવું તથા ઉપર પ્રમાણે ઉચિત જાળવવા ઉપરાંત થાભવંદન કે જરૂરી હાય તા સમ્પૂર્ણ વન્દન પણ કરવું. ” કયાં કારણેાએ એમ કરવું ? તે કારણેા કહે છે કે“ કિાય(વા)--શિસિં, ઘેલ્લું ારું ૨ ગાગમ નવા | કારળનાર નાણુ, નારિ; નસ દ્ન નોમાં (જાયન્ત્ર) | (g૦૦મા૦-(સ્૦) ભાવા – પર્યાય (બ્રહ્મચર્યાદિ ચારિત્ર ) દીર્ઘકાલિન હાય, ( અથવા શિષ્યાદિ પરિવાર ઘણા હાય ), વિનયવાળા સાધુઓના સમૂહ ( પદા ) જેઓને પ્રતિબદ્ધ (આજ્ઞાવતી) હાય, તેમનું વ્યક્તિત્વ ( પુરૂષાથ ) જાણીને, અર્થાત્ કુલ-ગણ—સંધ વગેરેના ( હિતકારી ) કાર્યો તેઓને આધિન Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ ૦ સ૰ ભાવ ૧-વિ૦ ૨-ગા૦ ૬૩ ( એમના સહકાર વિના દુઃશકય ) હાય તે વગેરે વિચારીને, ઉપરાંત ક્ષેત્રો ( સાધુને વિચરવાનાં કે રહેવાનાં ગામ-નગર–ઉપાશ્રય વગેરે ) તેઓને આધિન હોય, તેઓમાં દુકાલાદિ ( વિષમ ) કાળમા નિર્વાહ કરવાના ( ખીજાઓને સંભાળવાના ) ગુણુ હૈાય, · સૂત્ર-અર્થ અને તદ્રુભય રૂપ આગમરહસ્યના તે જ્ઞાતા હાય, ( ખીજા પાસેથી એ જ્ઞાન મળવુ દુઃશક્ય હાય ), વગેરે કારણે અલ્યુત્યાનાદિ વિનય-વન્દન વગેરે જેને જેટલા પ્રમાણમાં જે કરવું જરૂરી હાય તેને તેટલું તે કરવુ. " ઉપર કહ્યાં તે કારણે પણ શિથિલાચારી માનીને વિનયાદિ ન કરે તેને કહે છે કેएआइँ अकुव्वतो, जहारिहं अरिदेसिए मग्गे । (6 . મવદ્ પવચનમત્તી, ગમત્તિમંતાડ્યા વોસા । ''(૪૦૦૦-૪૪૧ ) ભાવાથ-“ એમ અરિહંતે કહેલા માર્ગે ચાલવા છતાં કષાયને વશ થઈ શાસ્ત્ર વચન મુજબ જે પાસત્યાદિને યથાયેગ્ય વંદનાદિ ન કરે, તેણે શાસનની ભક્તિ કરી ગણાતી નથી, પણ જિનાજ્ઞા વિરૂદ્ધ કરવાથી અક્તિ, સ્વાહાની, વગેરે દોષા થાય છે. ” તથાउपन्नकारणंमि, किइकम्मं जो न कुज दुविहं पि । 64 पासत्थाईआणं, उग्धाया तस्स चत्तारि ॥" ( बृ०क० भा०-- ४५४० ) "" ભાવાથ ઉપર કહ્યાં તેવાં કારણેામાં પણ, જે પાસસ્થા વગેરેના અભ્યુત્થાન-વન્દેન રૂપ’ એ પ્રકારે વિનય નથી કરતા, તેને ‘ચતુ, પ્રાયશ્ચિત લાગે છે વગેરે. વિશેષ પ્રશ્નોત્તરથી સર્યું. હવે ચાલુ વિષયમાં બાકી રહેલે ચતુર્વિધ શ્રીસાને વન્દનના વિધિ' કહે છે કે-(એમ સાધુ-સાધ્વી-અવસન વગેરેને વન્દન કરીને) શ્રાવક-શ્રાવિકાઓને પણ હું વન્દન કરૂં છું-વન્દન કરૂં છું' એમ કહી સર્વ શ્રાવક-શ્રાવિકાઆને પણ વન્દન કરે. " કારણવશાત્ ત્યાં નિશ્રાકૃત મદિરમાં ગુરૂ ન આવ્યા હાય, ા સ્વશક્તિ પ્રમાણે સારા આડંબરપૂર્વક તેના ઉપાશ્રયે જઇને વન્દનાદિ સઘળા વિધિ કરે, શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કેअह धम्मदेसणत्थं च, तत्थ सूरी न आगओ । 66 પુન્નુત્તળ વિદ્ાોળ, વસહીદ્ ગચ્છજ્ તો ।। ” (૬૦ ૨૦ ૧૪૬) ભાવાથ—“ જો ધમ દેશના માટે આચાર્ય ત્યાં (જિનમ ંદિરે ) ન આવ્યા હોય, તે પૂર્વે કહેલા વિધિ પ્રમાણે તેઓની વસતિએ (ઉપાશ્રયે ) જાય. , હવે તે પછી શ્રાવકે શું કરવું ? તે જણાવે છે મૂળ ગાથા ૬૩ના ‘તથા' શબ્દ શ્રાવકના બીજે વિશેષ ધર્મ બતાવે છે માટે તે પછી શ્રાવક (હાટ વગેરે ) યથાયેાગ્ય સ્થાને જઈને ધમ થી અવિરૂદ્ધ અર્થાત્ પોતે સ્વીકારેલા વ્રત-અભિગ્રહ વગેરેને કે ન્યાય—નીતિ વગેરે વ્યવહારશુદ્ધિને બાધા ન પહોંચે તેમ ધન ઉપાર્જન કરે, તે શ્રાવકના વિશેષ ધર્મ જાણવા. * . અહીં યથાયાગ્ય સ્થાને એટલે જો રાજા હોય તે રાજસભામાં, મંત્રી હાય તેા ન્યાય મંદિર ( કચેરી )માં અને વ્યાપારી હોય તે દુકાને, એમ પેાતાને ઘટિત સ્થાને જઇને એમ સમજવું. કારણ કે–શ્રી જિનમ ંદિરમાં (નિષ્કારણ) ઘણેા વખત રહેવાથી દાષા લાગે છે, ચૈત્યમાં વધુ રાકાવા માંટે સાધુને ઉદ્દેશીને નિષેધ કરતાં કહ્યુ` છે કે 41 जवि न आहाकम्मं, भत्तिकयं तहवि वज्जयंते हिं । Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩-દિનચર્યા–શ્રી જિનમદિરમાં ક્યાં સુધી રહેવાય ! ] भी खलु होइ कया, जिणाण लोए विदिद्वंतु ॥१॥ कासवओ, वयणं अट्ठपुडसुद्धपोत्तीए । पत्थवमुवास खलु वित्तिनिमित्तं भयाई वा ||२॥ ( અયદામાષ્ય. ) ભાવાર્થ --“ જો કે શ્રી જિનમંદિર આધાક્રમમાં (સાધુને માટે બનાવેલું) નથી, ભક્તિ માટે બંધાવેલુ હાય છે, તે પશુ (તેમાં વસવાટ) વજ્ર વાથી નિશ્ચે જિનેશ્વરાની ભક્તિ કરી ગણાય છે. લેાકમાં પણ દૃષ્ટાંત છે કે-(૧). હજામ પણ આજીવિકા માટે કે ભયથી રાજાની સેવા (મુંડન વગેરે) કરતાં આઠ પડ કરીને શુદ્ધ વસ્ત્રથી મુખને આંધે છે, તેમ અહીં તીર્થંકરાની પ્રતિમા રાજાની જેમ જાણવી; તેની ભક્તિ માટે સાધુઓએ જિનમંદિરમાં જવાનુ છે, માટે ત્યાં (વધુ ) રોકાવાના અધિકાર નથી (૨). ” કારણુ પણ ત્યાં જણાવ્યુ છે કે- “ સુમિનયપત્તિ(મ)સાવી, તગુરપેક્ષ શિલા । दुहा वाउवो चेव, तेण इंति न चेहए || १ || 97 ( વ્યવવામાન્ય. ) ભાવાથ-“ ( સાધુનું શરીર, વસ્ત્રાદિ મલમલન હાવાથી ) દુગંધ ઉછળતી હાય, સ્નાન પણ કરેલુ હાય નહિ તથા શ્વાસેાચ્છવાસ અને અપાનવાયુ એમ એ રીતિએ વાયુના સંચાર પણુ ચાલુ ડેાય, તેથી ( જિનેશ્વરની આશાતના ટાળવા માટે ) સાધુ ચૈત્યમાં રહેતા નથી. ” તથા“તિનિ યા તૂરૂં નાવ, શુદ્બો તિસિજોદ્ધા । तव तत्थ अण्णा, कारणेण परेण वि ॥१॥" ( व्यवहार भाष्य ) 44 CC ભાવાથ - દેવવંદનમાં ત્રણશ્લાકરૂપે ત્રણ સ્તુતિએ કહેવાય છે, તે કહે ત્યાં સુધી સાધુને જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા છે, વિશિષ્ટ કારણે તે તે ઉપરાંત પણ છૂટ છે. ,, (કયી ત્રણ વસ્તુએ ?–‘સિદ્દાળ વુદ્દાનં’ની આદિ ત્રણ આથાએ, એક ‘સિદ્ધાણં વુદ્દાનં॰' બીછ ‘જ્ઞો દેવા વિ॰ ’ અને ત્રીજી ‘જો વિ નમુધારો ’-એ ત્રણ ( મૂળ ગાથાઓ છે ). પછીની ચાથી-પાંચમી ગાથાઓ અને ‘તૈયાવચાળે ’વગેરે શાસનદેવતાની ચાથી સ્તુતિ સુધીના વિધિ ગીતાર્થીની આચરણાથી વધારેલેા છે, કારણ કે—‘ ગીતાર્થીએ આચરેલા વિધિને પણુ મૂલ ગણધરભગવંતના કથનની જેમ સર્વે મેાક્ષાર્થી ઓએ આચરવા જોઈએ ’–એવું શ્રીજિનવચન છે.) ઉપરની એ ગાથાઓના તાત્પર્યા એ છે કે[ ઉપા॰ સાધુએ જિનમંદિરમાં રહે નહિ, અથવા ચૈત્ય( દેવ )વન્દનના છેલા નમેત્યુ ણું વગેરે પછી પ્રાથના રૂપે ખેલાતી ત્રણ સ્તુતિ, કે જે છ આવશ્યક પૂર્ણ થયા પછી મંગલને માટે ખેલાતી ( નમેાસ્તુ॰ કે વિશાલલેાચન૦ વગેરે ) ત્રણ સ્તુતિઓની જેમ પ્રાથના રૂપે ખેલાય છે, ત્યાં સુધી જિનમ ંદિરની અનુજ્ઞા છે, પછી સાધુ નિષ્કારણુ મંદિરમાં રહે નહિ એમ સમજવુ. જો ‘સિÆાળ વ્રુદ્ધાળું ’ વગેરે ત્રણ ગાથાઓ માનીએ તે દેવવન્દનની ક્રિયા અધુરી રહે, આગમમાં કહેલા-ચંદ્ર મસરૂ ત્તિ' આની ટીકામાં જણા યું છે કે-તે પ્રતિમાઓને “ ચૈત્યવન્દન વગેરે પ્રસિદ્ધ વિધિપૂર્વક ‘વન્દન ’કરે, પછી પ્રણિધાન ( પ્રાર્થના ) વગેરે દ્વારા ‘નમસ્કાર ’ કરે. ’” અર્થાત્ આ પ્રાનાનુ વિધાન હેાવાથી, ત્રણ સ્તુતિ અહીં પ્રાર્થનારૂપ સમજવી. આથી પ્રણિધાન સૂત્રની ત્રણ સ્તુતિ માનવી કે‘સિદ્ધાળું યુદ્દાનં ’ ની ? તે વિષયમાં દુરાગ્રહને છોડીને આગમ-અર્થાનું રહસ્ય પૂર્વાપર વચના માધક ન થાય તેમ 6 ܕ ૫૪૧ ܕܪ Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ [ ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ર્ગા૦ ૬૩ વિચારવુ, એમ ચૈત્યવન્દનભાષ્યની ‘ સંઘાચાર ' નામની ટીકામાં જણાવ્યુ` છે. તાત્પર્ય કે-‘જય વીયરાય॰' વગેરે ત્રણ સ્તુતિએ કહે) ત્યાં સુધી સાધુને જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા છે. અને ‘ધર્માંપદેશ સાંભળવા આવેલા ભવ્ય જીવાને ઉપકાર કરવા ' વગેરે કારણે તે પછી વધારે પણુ ત્યાં રહેવાની અનુજ્ઞા છે. શ્રી તીર્થંકરા ગણધા વગેરેએ સાધુઓને વિના કારણે વધુ સમય શકાતાં જિનઆશાતના વગેરેના સંભવ હાવાથી, મદિરમાં વધુ રહેવાની આજ્ઞા કરી નથી. આથી નક્કી થયું કે સાધુઓ જો જિનેશ્વરની આશાતનાથી ખચે તા શ્રાવકે તે વિશેષપણે આશાતનાથી ખચવુ જોઇએ. અર્થાત્ વિના કારણે શ્રાવકે પણ વધુ સમય મદિરમાં રહેવુ જોઈએ નહિં, માટે ‘જિનમ ંદિરેથી યથાયેાગ્ય સ્થાને જઈને' એમ કહ્યુ તે યુક્તિસંગત જ છે. પ્રસગે પાત આ વિવેક જણાવીને હવે ચાલુ અધિકારનુ વર્ણન કરે છે કે ધર્મને ખાધ ન આવે તેમ ધન મેળવવુ 'એમ કહ્યું તેમાં ‘ધન મેળવવુ’એ વચન અનુવાદરૂપ છે કારણ કે તે તા ઉપદેશ વિના પણ સહુ કાઈ કરે છે જ. માત્ર ધર્મને આધા ન આવે તેમ' એ અંશ વિધાન રૂપે છે. કારણુ ધર્મની રક્ષા જીવને સ્વયંસિદ્ધ હાતી નથી, પ્રેરણાની–ઉપદેશની અપેક્ષા રાખે છે. જેમાં પ્રેરણાની જરૂર હૈાય તે વિષયમાં જ ઉપદેશ કરવા સાક છે. ‘ગૃહસ્થે ધન મેળવવુ જોઈએ ’ ‘ભૂખ્યાએ ભાજન કરવું જોઇએ ’–એવી પ્રેરણાએ વસ્તુતઃ નિરથ ક છે, કારણ કે–તે તા અનાદિકાળથી આહારાદિ' ચાર સંજ્ઞાઓને યેાગે સ જીવાને સદા સ્વયંસિદ્ધ છે જ ( બાળકને પણ સ્તનપાન શીખવવું પડતું નથી ); માટે જેને અભ્યાસ નથી તે પારલૌકિક હિતમાં જ, મેાહ રૂપ અંધકારથી જેએનાં જ્ઞાન નેત્રા મીચાઈ ગયાં છે તેવા જીવાને શાસ્ત્ર એક દીવ્ય ચક્ષુ રૂપ હોવાથી તેના ઉપદેશ સાર્થક છે, અર્થાત્ તે વિષયમાં જ ઉપદેશ વ્યાજખી છે. એમ હુવે પછી પણુ, જીવને જે જે વિષય સ્વયંસિદ્ધ નથી તે તે વિષયમાં જ ઉપદેશ સફલ છે—એમ સ્વયં સમજવું. બીજી વાત, જ્ઞાની ઉપદેશકે એ વચનથી પણ પાપવ્યાપારને અનુમાઢવા ચેગ્ય નથી. કહ્યું છે કે-64 सावज्जणवजाणं, वयणाणं जो ण जाणइ विसेसं । वुत्तुंपि तस्स न खमं, किमंग पुण देसणं काउं ॥ १ ॥ " ભાવા - જે સાવદ્ય-નિરવદ્ય ( પાપ કે નિષ્પાપ) વચનાના ભેદને પણ જાણુતા નથી તેને ખેલવું પણ યાગ્ય નથી ત્યાં ઉદ્દેશ માટે તાં પૂછ્યું જ શું ? ' ,, હવે તે ‘ ધર્મ ખાધા ’ કેવી રીતિએ તજવી? તે કહે છે કે-જો રાજા હાય તા તેણે ‘દરિદ્રી અને ધનવાનમાં, લેાકમાન્ય તથા અમાન્યમાં ( સામાન્યમાં ) અને ઉત્તમ કે અધમ મનુષ્યમાં’ મધ્યસ્થ ખનીને (નિષ્પક્ષપાતપણે ) ન્યાય તેાળવા, રાજકમ ચારી હાય તા તેણે મ ંત્રીશ્વર શ્રી અભયકુમાર વગેરેની જેમ રાજા અને પ્રજા બન્નેનાં હિત સધાય તેમ વર્તવું અને વ્યાપારી હોય તે તેણે વ્યવહારશુદ્ધિ જાળવવી, દેશિવરૂદ્ધરાજવિરૂદ્ધ વગેરે નિષિદ્ધ કાર્યોના ત્યાગ કરવા અને ચિત કાર્યાં કરીને આજીવિકા મેળવવી, તે જ ધર્મથી અવિરૂદ્ધ છે, શ્રાવકને મ ંગે કહ્યુ` છે કે-વવદારમુદ્ધિટેના વિરુદ્ધષાયવિદ્રોહૈિં। ताकुण अत्थचितं, निव्वाहिंतो निअं धम्मं ॥७॥ " ( श्राद्धविधि मूल ) Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ પ્ર૯ ૩-દિનચર્યા–વ્યવહારશુદ્ધિ: દેવું રાખવાથી નુકસાન ] ભાવાર્થ-વ્યવહારશુદ્ધિ સાચવીને, દેશાદિવિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરીને ઉચિત કાર્યોથી પિતાના ધર્મનું પાલન (રક્ષા) થાય, તેમ (શ્રાવક) અર્થચિંતા કરે.” આજીવિકા સાત પ્રકારે મેળવાય છે. ૧–વેપારથી, ૨-વિદ્યાથી, ૩–ખેતીથી, ૪-શિલ્પકળાથી પ-પશુપાલનથી, ઇસેવાથી અને ૭ ભિક્ષાથી. તેમાં વ્યાપારીઓ વ્યાપારથી, વૈદ્ય (વિદ્યાવાળા) લેકે વિદ્યાથી, કુટુંબી (કણબી) વગેરે ખેડુતો ખેતીથી, ગોવાળ (ભરવાડ) વગેરે પશુપાલનથી, ચિતારા વગેરે કળાકારે શિલ્પકળાથી, સેવકવર્ગ સેવાથી અને ભિખારીઓ ભિક્ષાવૃત્તિથી આજી. વિકા મેળવી શકે છે. તેમાં વ્યાપારીઓને ધનને હિતકર ઉપાય વ્યાપાર જ છે. કહેવાય છે કે " महुमहणस्स य वच्छे, न चेव कमलायरे सिरी वसइ । किंतु पुरिसाण ववसाय-सायरे तीरे सुहडाणं ॥१॥" ખાવાથ–“લક્ષમી વાસુદેવના વૃક્ષસ્થલે નથી રહેતી અને સરોવરમાં પણ નથી રહેતી, પરંતુ તે ઉદ્યમી પુરૂષોના વ્યવસાય સમુદ્રમાં રહે છે અર્થાત્ તેઓ વ્યવસાયથી લક્ષ્મી મેળવે છે અને સુભટેને તે બાણના અગ્રભાગમાં રહે છે (અર્થાત્ તેઓ યુદ્ધથી લમી મેળવે છે.).” વેપાર પણ, એક-પિતાના સહાયક (પીઠબળ), બીજું –નીવી ( મુડી રોકવાનું) બળ અને ત્રીજું–પિતાના શુભ ભાગ્યનો ઉદયકાળ, વગેરેને અનુરૂપ કરે તે જ લક્ષ્મી મળે છે, નહિ તે એકદમ નુકસાન વગેરે પણ થવું સંભવિત છે. વેપારમાં શુદ્ધિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ” ભેદથી ચાર પ્રકારે છે. તેમાં– ૧. દ્રવ્યશુદ્ધિ-પંદર કર્માદા વગેરે ઘણો પા પારંભ કરે પડે તેવી ચીજોને વેપાર સર્વથા તજ, જેમાં પાપારંભ સ્વ૬૫ હેય તેવી ચીજોને વેપાર કરવો. છતાં દુષ્કાળ વગેરે પ્રસંગે તેવા અપારંભવાળા વેપારથી જીવન નિર્વાહ ન થાય-ઘણુ પાપવાળાં કઠોર કર્મો કરવાં પડે, તે પણ તે અનિછાથી પિતાની નિંદાપૂર્વક-ડરતો કરે. નિર્વસ પરિણામથી ન કરે. કહ્યું છે કે “ વાર તિવારમેં, નિવૃત 1 (5) શુurદ નિરામનળ, ત્યારે સવનીકું દૂષો (વત્ર ૫૦ ) ભાવાર્થ “સર્વ જીવો પ્રત્યે દયાળુ શ્રાવક, તીવ્ર (મહા) આરંભેને ત્યાગ કરે અને જે નિર્વાહ ન થાય તે નિરૂપાયે ઈછા વિના (આત્મનિંદા કરત) પાપકાર્યમાં પ્રવર્તે તથા આરંભ-સમારંભને ત્યાગ કરનારાઓની સ્તુતિ કરે ( ગુણ ગાય),” વળી વિચારે કે– " धन्ना य महामुणिणो, मणसा वि करंति जे न परपीडं । મારપાપરિયા, સુગંતિ તિજોપિરિબુદ્ધ II ” . ભાવાર્થ-“તે મહામુનિઓને ધન્ય છે, કે જેઓ બીજા ને મનથી પણ પીડા કરતા નથી, આરંભવાળા પાપકાર્યોથી વિરામ પામેલ છે અને આહાર વગેરે સંયમને ઉપયોગી ચીજો પણ ત્રણ કેટીથી શુદ્ધ મળે તે જ વાપરે છે. ” ૧૦૪. સાધુએ– સ્વયં હનન=સછવનું નિઈવ કરવું નહિ, “પાચન=નિજીવને પણ પકાવવું નહિ “કયણ'=ખરીદ કરવું નહિ, બીજા દ્વારા હનન, પાચન કે કથણ કરાવવું નહિ; અને સાધુને ઉદ્દેશીને. બીજાએ હનન, પાચન કે કયણ કર્યું હોય તે લેવું નહિ-એ ત્રણ કેટીથી શુદ્ધ જાવું. Page #597 -------------------------------------------------------------------------- ________________ - - --- - - - ( [ ધ સંવ ભાવ ૧-વિત્ર ૨-ગાહ ૬૩ એમ ઘણા આરંભવાળી વસ્તુઓના વેપારથી આજીવિકા મેળવે નહિ, તથા નજરે જોઈ ન હોય કે પરીક્ષા કરી ન હોય તેવી ચીજો ખરીદ કરે નહિ, સામુદાયિક-ઘણા માલિકની હોય અથવા જેના માલિક વિષે શંકા હોય, તેવી ચીજ પિતે એકલો ખરીદે નહિ, ઘણું વેપારીઓના સાથમાં (સહીઆરી) ખરીદ કરે, કારણ કે–ખરીદ કર્યા પછી આપત્તિ આવે તે ઘણુઓની સહાય હેવાથી ધર્મબાધા ન થાય, ચોરી-ઠગાઈ વગેરેને આપ આવે નહિ ઇત્યાદિ ૨. ક્ષેત્રશુદ્ધિ-વેપાર ત્યાં કરે કે જ્યાં સ્વપરરાજ્યનો ભય ન હોય, માંદગી (સામુદાયક રાગ) ન હોય, બીજાં પણ સંકટે વગેરે ઉપદ્ર ન હય, જ્યાં (જિનમંદિર, ગુરુને યોગ કે ઉત્તમ સાધમિકે વગેરે) ધર્મ સામગ્રી હોય; અન્ય સ્થળે ઘણે લાભ થાય તે પણ વેપાર કર નહિ (કારણ કે–તેથી કદાચિત્ સર્વ ધન, પ્રાણ, કે ધર્મને પણ નાશ થાય.) ૩. કાળશુદ્ધિ-(પર્યુષણાની તથા ચિત્ર-આ મહિનાની) ત્રણ અઠ્ઠાઈઓ તથા પર્વતિથિઓમાં વ્યાપાર સર્વથા બંધ રાખવે; તથા વર્ષાદિ ઋતુમાં જેને જેને વેપાર કરવામાં વિશેષ જીવહિંસાદિ થાય, તે તે વાતમાં તે તે વસ્તુઓને વેપાર નહિ કરે. ૪. ભાવશુદ્ધિ-આના અનેક પ્રકારે છે. જેમ કે–ત્રીઓ વગેરે જેએ ઘાતક શઆદિ રાખનારા ( ફૂર) હેય, તેઓ સાથે સ્વલ્પ પણ લેવડદેવડ હિતાવહ નથી, નટ-વિટ (ભાડ) વગેરે હલકા આચારવાળા (નીચા) માણસો સાથે ઉધાર વેપાર કરે નહિ. વ્યાજે પણ જે આપવું તે વધુ કિંમતનાં ઘરેણાં (બદલે) લઈને આપવું. નહિ તે વસૂલ કરતાં કલેશ–વૈર–ધર્મહાનિ વગેરે અનેક અનર્થો ઉપજે. આજીવિકાને નિર્વાહ ન થતાં ઉધાર વેપાર કર પડે, તે પણ સત્યવાદીઓની સાથે જ કરે. વ્યાજ પણ દેશ-કાળને વિચારીને “એક-બે-ત્રણ–ચાર-પાંચ ટકા” વગેરે ઉચિત લેવું, જેથી સમજુ—શાણા માણસોમાં નિંદા ન થાય, બીજાનાં નાણાં વ્યાજે લીધાં હોય તે મુદત પૂર્ણ થયા પહેલાં ભરી દેવાં, કદાચ ( કમલેગે લાભ ન થાય અને ) મુદત પ્રમાણે આપવાની સગવડ ન હોય, તે પણ લેણદારને અસંતોષ ન થાય તેમ ધીમે ધીમે પણ આપવાને યત્ન રાખવે, નહિ તે વિશ્વાસભંગ થવાથી વ્યવહાર તૂટવાને પ્રસંગ આવે; માટે દેવું આપવામાં વિલંબ ન કરે, કહ્યું છે કે પામે છે, અન્ય ધનામે शत्रुधातेऽग्निरोगे च, कालक्षेपं न कारयेत् ॥१॥" ભાવાર્થ-“ધમ કરવામાં, દેવું આપવામાં, કન્યાને પરણાવવામાં આવતું ધન લેવામાં, શg(તા)ને નાશ કરવામાં, દાવાનલાદિ ઉપદ્રવમાં અને ગાદિ હટાવવામાં વિલંબ નહિ કરે.” અધુરું દેવું ભવાન્તરે લેણદારને ત્યાં ચાકર–પાડા-બળદ-ઉંટ તથા ગધેડા વગેરેને અવતાર પામીને પણ પૂર્ણ કરવાનું (શાસ્ત્રોમાં મળતાં ઉદાહરણે પ્રમાણે) સંભવિત હેવાથી દેવું ચૂકવતાં નિર્વાહ કર મુશ્કેલ હોય તે પણ તુર્ત લેણદારની નેકરી–ચાકરી વગેરે કરીને પણ પૂર્ણ કરવું. દેવાદારનું આ કર્તવ્ય છે, તેમ લેણદારનું પણ, કર્તવ્ય છે, કે દેવાદાર સર્વથા દેવું આપવા અશક્ત હોય, તે માગવું નહિ, કારણ કે-માગવા છતાં તે આપી શકે નહિ; એથી બનેને આત. ધ્યાન-કલેશ અને તેથી પાપકમીને વધારે જ થાય, માટે આશ્વાસન આપવું. કે-જ્યારે સગવડ થાય Page #598 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩-દિનચર્યા વ્યવહારશુદ્ધિમાં અનીતિને ત્યાગ ] ત્યારે આપજે, છતાં ન આપી શકે તે મ્હારું લેણું હું ધર્મસ્થાને કરૂં છું.'(અર્થાત્ ધર્મવ્યય તરીકે ગણું છું.) એમ કહીને છેડી દેવું. પણ પિતાને લેણદાર તરીકે સંબંધ લાંબો કાળ રાખવે નહિ, કારણ કે અકસ્માત્ આયુ ક્ષય થતાં ભવાન્તરમાં પરસ્પર બન્નેને (એ હક્ક-મૂછથી) વૈરવૃદ્ધિ વગેરેના પ્રસંગે આવે. બીજું–વેપારમાં ધીરેલું પણ ધન જે પાછું ન આવે, તો ધમી આત્માએ તેને ધર્મવ્યય તરીકે છેડી દેવું. આ કારણે શક્ય હોય ત્યાં સુધી સાધમીઓ સાથે વેપાર કરવો ઉચિત છે, કે જેથી લેણું કદાચ રહી જાય તો પણ ધમમાગે ઉપયોગી બને. વળી બીજ ધનિકને મત્સર પણ ન કરવો, કારણ કે-સંપત્તિ મળવો એ જે કર્મા બીન છે, તે વ્યર્થ ઉભય ભવમાં દુઃખદાયી મત્સર કરવાથી શું લાભ? અનાજ, ઔષધિ (ગંધીઆણું ) કે વસ્ત્ર વગેરેને વેપાર કરનારાએ પણ દુષ્કાળની ઈચ્છા, રોગચાળ થવાની કલ્પના, કે વસ્ત્રાદિ વસ્તુઓ ખૂટી પડે તે સારૂં” વગેરે જગતને દુઃખદાયક બનાવોની ઈચછા ન કરવી, દેવયોગે દુષ્કાળ પડે, રોગની વૃદ્ધિ (રેગચાળ) થાય કે વસ્ત્રો વગેરે વસ્તુઓ ઓછી થવાથી મેંઘી થાય, ત્યારે પણ તે તે (ચીજોના ભાવ વધી જવાથી કે વેપારી પાસે થોડી હોવાથી તેને તે આપી શકાય નહિ, એથી તેના અર્થ સહુને દુઃખનું કારણ થાય માટે તેવી મેંઘી કે અછતવાળી) વસ્તુ એના વેપારની ઈચ્છા પણ ન કરવી, દૈવગે દુષ્કાળ, રોગચાળ કે વસ્તુઓની ઓછાશ વગેરે થઈ જાય ત્યારે પણ “ઠીક થયું ભારે લાભ થશે” વગેરે અનુમોદના પણ ન કરવી, કારણ કેતેથી પણ મનની મલિનતા આદિ દોષે જ થાય છે, કહ્યું છે કે " उचि मुत्तूग कलं, दवाइकमागयं च उक्करिसं । निवडिअमवि जाणतो, परस्स संतं न गिव्हिा ॥१॥" ભાવાર્થ“ઉચિત” (સેંકડે ચાર-પાંચ ટકા વગેરે (પ્રમાણે પત) વ્યાજ, અથવા “એને ચર્િ દ્વિજુi વિસં” એ કથનથી “મૂલ કરતાં ધન બમણું થાય કે ધાન્ય ત્રણ ગણું થાય” તેવું વ્યાજ (લેવું ૦૪નહિ) વળી ‘દ્રવ્યાદિમાગત ઉત્કર્ષ” એટલે ગણિમ (ગણને અપાય તેવાં -સોપારી જાયફળાદિ), ધરિમ (લીને અપાય તેવાં કુંકુમાદિ), મેય (માપીને અપાય તેચિપ્પાદિ) અને પારિછેદ્ય (પરીક્ષા કરીને અપાય તે–સોનું, ઝવેરાત, વસ્ત્રાદિ), એ ચાર પ્રકારનાં તથા તેના અવાક્તર ભેદે રૂપ અનેક પ્રકારનાં દ્રવ્યો( વસ્તુઓ)ને કેઈ કાળે, કઈ સ્થલે કે કોઈ પ્રસંગે (ક્રમથી એટલે) અછત વગેરે કારણથી (ઉત્કર્ષ એટલે) ભાવ વધી ગયે હય, તે વધેલા ભાવથી ( લાંચ રૂશ્વત વગેરે દ્વારા) વધારે ભાવ લે નહિ, અછત વગેરે કારણે ભાવ વધી જવાથી સોપારી આદિ વસ્તુઓમાં બમણે વગેરે નફે (લાભ) ઘતે હોય, ત્યારે પણ તે શુદ્ધ આશયથી લે, એવું ન વિચારવું કે–વસ્તુઓની અછત થઈ તે સારું થયું.” વળી કેઈની ખેવાએલી ચીજ પણ, “અમુકની છે” એમ જાણવા છતાં લેવી નહિ.” વ્યાજ વગેરેમાં કે ખરીદ-વેચાણમાં દેશ-કાળને ઉચિત જ નફો લે, સજન નિંદા ૧૦૪. એ વચન કેઈ દુષ્કાળાદિ આપત્તિના પ્રસંગે અથવા “બાર વર્ષે બમણું’ એ અર્થમાં સંભવે છે. સામાન્ય પ્રસંગે તેટલું લેવાથી કરતા' વધે. તેથી સજજનોમાં શોભા હણ ચિત સમજીને કોંસનું લખાણ કરેલું છે. Page #599 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં. ભા. ૧-વિ૦ ૨-ગા૦ ૬૩ કરે તે ઘણે લે નહિ.” ઇત્યાદિ પ્રથમ પંચાશકની ટીકામાં કહ્યા પ્રમાણે સમજવું. તથા તેલ-માપાં ખોટાં રાખવાં નહિ કે તળવામાં ન્યૂનાધિય કરવું નહિ; સારા-હલકા રસ (ઘી, તેલ વગેરે) કે સારી-નરસી વસ્તુઓ ભેળ-સંભેળ કરવી નહિ; ઉપરાંત “અનુચિત વ્યાજ લેવું, લાંચ આપવી–લેવી; બેટે કર (ટેક્ષ) લે; બેટાં કે ઘસાએલાં નાણું વગેરે સારામાં આપવાં; વેચાણ-ખરીદને ખોટાં ઠરાવવાં; બીજાના ગ્રાહકોને ભરમાવવા; બીજી (સારી) વાનગી (નમુને) બતાવીને બદલે બીજી (ખરાબ) વસ્તુ આપવી; અંધારામાં (દીવા વગેરેના પ્રકા શથી ગ્રાહકો) ઠગાય તેમ વસ્ત્ર વગેરેને વેપાર કર, અષી (શાહી–અક્ષરો-લીપિ) બદલવા,” ઈત્યાદિ બીજાઓને ઠગવાનું કાર્ય સર્વથા ન કરવું. કહ્યું છે કે “ विधाय मायां विविधैरूपायैः, परस्य ये वञ्चनमाचरन्ति । ते वञ्चयन्ति त्रिदिवापवर्ग-सुखान्यहो ! मोहविजम्भितानि ॥१॥" - ભાવા–“જેઓ અનેક પ્રકારે કપટ કરીને બીજાઓને ઠગવાનું કામ કરે છે, તેઓ ખરેખર, પિતાના આત્માને સ્વર્ગ કે મેક્ષના સુખથી ઠગે છે. અહા ! મેહ વિલાસ કે છે?” તથા સ્વામી, મિત્ર, વિશ્વાસુ, દેવ, ગુરૂ, વૃદ્ધ, બાળ વગેરેને દ્રોહ કરે કે કોઈની થાપણ એળવવી, વગેરે ઘેર પાપવાળાં કાર્યો તે હત્યા કરવા બરાબર હોવાથી સર્વથા વર્જવાં. પાપ બે પ્રકારનું છે–એક ગુપ્ત અને બીજું પ્રગટ. ગુપ્તના પણ બે પ્રકારો છે–એક ન્હાનું અને બીજું મેટું. ખોટાં તોલમાપ વગેરે ગુપ્ત પાપ ન્હાનું છે અને વિશ્વાસઘાત વગેરે ગુપ્ત પાપ મોટું છે. પ્રગટ પાપના પણ બે પ્રકારે છે–એક કુલાચારથી કરેલું બીજું નિર્લજજતાથી કરેલું તેમાં ગૃહસ્થ આરંભાદિ કરે અને સ્કેચ છો હિંસા વગેરે કરે તે કુલાચારથી કરેલું પ્રગટ પાપ અને સાધુવેષમાં રહીને સાધુએ હિંસા વગેરે કરવી તે નિર્લજજતાથી કરેલું પ્રગટ પાપ છે. નિર્લજજતાદિકથી કરાતાં પ્રગટ પાપ શાસનની અપભ્રાજના વગેરેમાં નિમિત્ત હોવાથી અનંત સંસારભ્રમણાદિનાં પણું કારણ બને છે અને કુલાચારથી કરેલા પ્રગટ પાપથી કમબંધ છેડો થાય છે. વળી ગુપ્ત કરાતું પાપ તે અસત્યરૂપ હોવાથી તેનાથી કમબંધ ઘણે આકરો થાય છે, કારણ કે-અસત્ય એ મેટામાં મેટું પાપ છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે “ एकात्राऽसत्यजं पापं, पापं निःशेषमन्यतः તુવિકૃત- રાવારિરિક શ” (૫૦ ૨–ો. પછી) ભાવાર્થ–“એક તરફ અસત્યનું પાપ અને બીજી તરફ સર્વ પાપ-એમ તેલ કરતાં પહેલું (અસત્યનું) પાપ વધી જાય છે.” વળી જેની સાથે પ્રીતિ હોય તે (સંબંધીઓ વગેરે)ની સાથે તે લેવડ-દેવડને વ્યવહાર વગેરે કદાપિ કરવું નહિ, થાપણ તે સાક્ષી વિના મિત્રને ઘેર પણ મૂકવી નહિ, મિત્ર વગેરેની મારફત બીજાને ધન મેકલાવવું ઇત્યાદિ પણ ગ્ય નથી, કારણ કે-“અવિશ્વાસ ધન રળવામાં મૂળ (સાધન) છે અને બીજાને વિશ્વાસ કરે તે ધન ગુમાવવાનું મૂળ કારણ છે.” ‘જેમ-તેમ સોગન ખાવા ” વગેરે પણ કરવું નહિ, તેમાં પણ દેવ ગુર્વાદિના સેગન તો સર્વથા વર્જવા. અને બીજાની લેવડદેવડમાં સાક્ષી બનવાના સંકટમાં પણ કદાપિ ઉતરવું નહિ. સામુદાયિક ખરીદ કે વેચાણ કરતાં અથવા વેપારમાં વિના ટળે અને ઈચ્છિત લાભ વગેરે Page #600 -------------------------------------------------------------------------- ________________ કે રી , - - - - - - - - - - - ૫૭ પ્રહ ૩-દિનચર્યા-વ્યવહારશુદ્ધિમાં દ્ધિના પ્રકાર : ખર્ચમાં વિવેક ] ઈષ્ટ સિદ્ધિ માટે પ્રારંભમાં શ્રીનમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું, શ્રીગૌતમસ્વામીજી આદિનું નામ જપવું તથા તે વેપાર કે નફામાંથી કઈ (અમુક લાભ કે) વસ્તુ દેવ-ગુરૂની સેવામાં વાપરવી, ઈત્યાદિ કરવા જેવું છે, કારણ કે–દરેક કાર્યોની સિદ્ધિમાં ધર્મનું જ પ્રધાનપણું છે. ધન મેળવવા ઉદ્યમ કરનારે “સાત ક્ષેત્રમાં વાપરીશ” વગેરે ધર્મના મોટા મનેર ૧૦પ કરવા અને ધન મળે ત્યારે તેને યથાશય સફલ પણ કરવા. કહ્યું છે કે "ववसायफलं विहवो, विहवस्स फलं सुपत्तविणिओगो। तयभावे ववसाओ, विहवो वि अ दुग्गइनिमित्तं ॥१॥" ભાવાર્થ-“વ્યાપારનું ફલ વૈભવ અને વૈભવનું ફલ સુપાત્રદાન છે, તે દાન વિના વ્યાપાર અને વૈભવ બને ય દુર્ગતિનાં કારણ બને છે.” એમ વ્યવહાર શુદ્ધિથી મેળવેલી કૃદ્ધિ ધર્મકાર્યમાં વાપરવાથી ધર્મદ્ધિ બને છે, નહિ તે તે ભેગઋદ્ધિ કે પાપઝદ્ધિ બને છે. કહ્યું છે કે મિટ્ટી મોનિકી, વિધી ફુગ નિદા મ ી સા મારુ ધગ્નિદી, કા ખિન્ન ધર્મજમું શા” " सा भोगिडूढी, गिज्जइ, सरीरभोगंमि जीइ उवओगो । जा दाणभोगरहिआ, सा पाविड्ढी अणत्थफला ॥२॥" ભાવાર્થ_“ધર્મદ્ધિ, ભેગઋદ્ધિ, અને પાપદ્ધિ-એમ ત્રાદ્ધિના ત્રણ પ્રકારે છે. તેમાં જે ધર્મકાર્યમાં વપરાય તેને “ધર્મદ્ધિ ” જે શરીર અને ભેગમાં વપરાય તેને “ભેગઋદ્ધિ' અને દાનમાં કે ભોગમાં–એકેયમાં ન વપરાય તેને અનર્થ કરનારી “પાપદ્ધિ” જાણવી.” માટે કરવા યોગ્ય “દેવપૂજા, દાન’ વગેરે દૈનિક કાર્યોમાં કે “સંઘપૂજા,” “સાધર્મિક ભક્તિ' વગેરે વાર્ષિક કાર્યોમાં ખચીને લક્ષ્મીને પુપયોગી બનાવવી. પ્રસંગે (વિશેષ) પુણ્યનું કામ પણ તેને શોભાસ્પદ છે કે જે દરરોજ (સાધારણ) પુણ્યકાર્યો કરતા હોય. કમાણીની ઈચ્છા પણ ભાગ્યાનુસારે જ કરવી, નહિ તે આધ્યાન વધે અને નિષ્કારણ કર્મબંધ થાય. ( લાભ તે પુરૂષાર્થ સાથે પ્રારબ્ધ પ્રમાણે જ થાય છે.) ખર્ચ પણ કમાણીને અનુસાર કરે. કારણ કહ્યું છે કે " पादमायानिधिं कुर्यात् , पादं वित्ताय कल्पयेत् । ધામોનો હિં, હું માપ શ” ભાવાર્થ—“ કમાણીના ચોથા ભાગને સંગ્રહ કરે, ચોથો ભાગ વ્યાપારમાં રે, ચેથે ભાગ ધર્મ અને ભેગ-ઉપભેગમાં ખર્ચ અને ચેાથે ભાગ પિતાના આશ્રિતને અંગે ખર્ચ (આપ).” કેઈ એમ પણ કહે છે કે “ ગાઢ નિયુત વર્ષે સમધિ તતા. शेषेण शेषं कुर्वीत, यत्नतः तुच्छमैहिकम् ॥१॥" ભાવાર્થ–“કમાણુને અડધે કે તેથી વધારે ભાગ ધર્મમાં ખર્ચ અને બાકીનાથી આ ૧૦૫. ધર્મ માટે ધન કમાવાને નિષેધ છે, ધન મેળવવા માટે ધર્મની સહાય ઈવી અનુચિત નથી. Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ લાકનાં ભેાગ વગેરે સઘળાં તુચ્છ કાર્યો (જયાથી ) કરકસરથી કરવાં. ” અહીં કેટલાકે વિવેક કરે છે કે-ઉપર કહેલા ચાર ભાગેા સામાન્ય વૈભવવાળાને અને મે ભાગ શ્રીમંતને અંગે સમજવા, અહી' ન્યાયેાપાત ધન, અને ‘ સુપાત્રમાં વ્યય ’ એ એના ચાર ભાંગા થાય, તેમાં ન્યાયેપાર્જીત ધનના સુપાત્રમાં વ્યય, એ પહેલા ભાંગેા શાલીભદ્ર શેઠની જેમ પુણ્યાનુબ’ધી પુણ્યનું અને ન્યાયેાપાર્જીત દ્રવ્યના જે-તે પાત્રમાં વ્યય, એ ખીન્ને ભાંગેા લાખ બ્રાહ્મણાને જમાડનારા બ્રાહ્મણની જેમ પાપાનુબંધી પુણ્યનું કારણ છે; અન્યાયથી મેળવેલા ધનનેા સુપાત્રમાં વ્યય, એ ત્રીજો ભાંગા રાજા વગેરે માટા આર્ભ કરનારાઓમાં ઘટે અને અન્યાયેાપાત ધનના કુપાત્રમાં વ્યય, એ ચેાથેા ભાંગે વિવેકીએ તજવા યેાગ્ય છે; માટે ધન મેળવવામાં ન્યાય સાચવવે એ ગૃહસ્થના ધર્મ છે. વ્યાપારશુદ્ધિથી જ 66 [ ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ર્-ગાઢ ૬૩ ધમ નાં પણ સઘળાં કાર્યો સલ થાય છે. શ્રી શ્રાદ્ધદિનનૃત્યમાં કહ્યું છે કે— ववहारसुद्धी धम्मस्स, मूलं सव्वन्नू भासए । વવદારળ તુ મુદ્દેળ, બથમુદ્રી તો મને શા ’ “ મુદ્દેનું ચૈવ અસ્થળ, બાહારો શેફ સુદ્ધનો आहारेणं तु सुद्धेणं, देहसुद्धी जओ भवे ॥२॥ ', 46 “ મુઢેળ ચેવ વહેળ, ધમ્મત્તુળો ગ નાયડું । * ન કુળદ્ વિજ્ન્મ તુ, તું તું કે સજ્જ મવે ॥૨॥ ’ अण्णा अफलं होइ, जं जं किच्चं तु सो करे । વવદ્યાસુદ્ધિોિ, ધર્માં વિસાવદ્ નો [૪] ' “ ધર્મવિä ળતાળ, અપ્પળો ચ વરસ ય | વોહી પરમા દોડ્, ફળ મુત્તે વિમસિગૅખા ” .. तम्हा सव्त्रपयत्तेणं, तं तं कुज्जा वियखणो । 99 जेण धम्मस्स खिंसं तु, न करे अबुहो जणो ॥ ६ ॥ " ( गा० १५९थी १६४) ભાવા—સત્ત ભગવત વ્યવહારશુદ્ધિને ધર્માંનું મૂળ કહ્યુ છે, કાણુ કે-શુદ્ધ વ્યવહારધી ધનશુદ્ધિ થાય છે, શુદ્ધ ધનથી આહારશુદ્ધિ થાય છે, શુદ્ધ આહારથી દેહશુદ્ધિ થાય છે, દેહશુદ્ધિથી જીવ ધર્માંની ચાગ્યતા પામે છે અને જે જે કાર્યો કરે તે તે સફલ થાય છે. ચેાગ્યતા વિનાના જીવ જે જે કરે તે તે અફલ થાય છે; વળી વ્યવહાર શુદ્ધિ ( નીતિ ) વિનાનેા જીવ ધની નિંદા કરાવે છે, આ ધનિંદા કરનારને અને સાંભળનારને, દરેકને એધિ ( સમકિત ) અતિ દુર્લભ થાય છે—એવું આગમ વચન છે; માટે વિચક્ષણ પુરૂષે સર્વ પ્રયત્નપૂર્વક તેવાં કાર્યો કરવાં, કે જેથી અબુધ (અજ્ઞાની) લેાક ધર્માંની નિંદા ન કરે.” માટે શ્રાવકે વ્યવહારશુદ્ધિ સારી સાચવવી જોઇએ. એ વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ કહ્યું. હવે વ્યાપારમાં ‘દેશાદિ ( દેશ-કાળ-રાજા–લાક અને ધર્મ) વિરૂદ્ધ વર્તવું નહિ એ કહીએ Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૬-દિનચર્ચા-વ્યવહારશુદ્ધિમાં દેશાદિ વિરૂદ્ધના ત્યાગ ] છીએ. હિતાપદેશમાળામાં કહ્યું છે કે " देसस्स य कालस्स य, निवस्स लोगस्स तह य धम्मस । वज्जं तो पडिकूलं, धम्मं सम्मं च लहइ नरो ॥१॥ ભાવાથ-“દેશ-કાળ રાજા–લેાક તથા ધમથી ઊલટાં-પ્રતિકૂળ કાર્યોને જનારા મનુષ્ય ધર્મોને અને સુખને પામે છે.” તેમાં—— ૧, દેશિવરૂદ્ધ-જે દેશમાં જે કાર્યાના શિષ્ટ ( શાણા-પ્રતિષ્ઠિત) મનુષ્યાએ અકરણીય માન્યાં હાય, તે કાર્યાં તે દેશની અપેક્ષાએ વિરૂદ્ધ ગણાય, જેમ કે—સૌવીર દેશમાં ખેતીના ધંધા વગેરે, અથવા જાતિ-કુલ વગેરેની અપેક્ષાએ જે જે કાર્યાં અનુચિત હાય તે દેશિવરૂદ્ધ જાણવાં. જેમ કેબ્રાહ્મણે દારૂ પીવા' વગેરે કાર્યો દેશિવરૂદ્ધ જાણવાં. ૨. કાળવિરૂદ્ધ-શીયાળામાં હિમાલય પર્વતની પાસે (વિશેષ ઠંડી હાય ત્યાં), ઉષ્ણુગ્ઝતુમાં મારવાડ તરફ અને વર્ષાઋતુમાં પશ્ચિમ કે દક્ષિણના છેલ્લા પ્રદેશમાં સમુદ્રની નજીકના ભાગ તરફ જવું, અથવા સૂર્યાસ્ત પછી (રાત્રિએ) મેોટા જંગલ તરફ જવુ, વગેરે (તે તે ઋતુમાં કે તે તે દિવસાદિ સમયમાં અઘટિત કાર્યો હાનિકારક હાવાથી ) કાળવિરૂદ્ધ જાણવાં. વળી ફાગણ મહિના પછી તલ પીલવા, પીલાવવા કે તેના વેપાર કરવા, વર્ષાઋતુમાં ભાજીનાં શાક વગેરે ગ્રહણ કરવાં કરાવવાં ઇત્યાદિ પણ કાળવિરૂદ્ધ જાણવું. ૩. રાજવિરૂદ્ધ-રાજમાન્ય પુરૂષના અનાદર કરવા (માન નહિ આપવું ), રાજાના અમાન્ય (દ્રોહી) મનુષ્યાની સેાખત કરવી, લેાભવશે વૈરી રાજાના રાજ્યમાં જવું, ત્યાંથી આવેલા સાથે વ્યાપાર વગેરે કરવું, કમાણીમાંથી રાજાને આપવા યેાગ્ય ભાગ નહિ આપવા કે દાણુ વગેરે ભરવાં નહિ, ઇત્યાદિ ( રાજાને અસદ્ભાવ થાય કે તે શિક્ષા, ઈંડ વગેરે કરે તે સ) રાજવિરૂદ્ધ જાણવાં. ૪. લાકવિરૂદ્ધ કોઇની પણ નિંદા લેાકવિરૂદ્ધ છે તેમાંય જ્ઞાનાદિ ગુણાથી ભૂષિત ધર્માંચાય વગેરે ગુણવાનાની નિંદા તેા વિશેષ લેાકવિરૂદ્ધ છે. અને આત્મશ્લાઘા પણ લેવિરૂદ્ધ છે. · કહ્યું છે કે— ૫૪૯ " परपरिभवपरिवादा-दात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचैर्गोत्रं प्रतिभव -मनेकभवकोटिदुर्मोचम् ॥१॥ 13 ભાવા—“ ખીજાના પરાભવ માટે તેની નિંદા કરવાથી તથા પેાતાની પ્રશંસા કરવાથી ‘નીચ ગાત્ર’કમ બંધાય છે, કે જેના યાગે પ્રતિ ભવમાં જીવને હલકાં કુલ, જાતિ વગેરેમાં જન્મ લેવા પડે છે અને ક્રોડા ભવા સુધી ભોગવવા છતાં પણ તેનાથી છૂટવું મુશ્કેલ બને છે.” તથા સરલ–ભાળાજનાની હાંસી-મશ્કરી કરવી, ગુણવાના ઉપર મત્સર ( ઈર્ષ્યા-તેજોદ્વેષ ) કરવા, ઉપકારીના ઉપકારને ભૂલી ઊલટા અપકાર કરવા, ઘણા લેાકેા જેની વિરૂદ્ધ હાય તેની સાબત કરવી, લાકામાં માનનીય-પૂજનીય હાય તેના અનાદર કે અવજ્ઞા કરવી, ધી અથવા સ્વજન—સંબંધીને સંકટ આવે ત્યારે સાષ માનવે–સારૂ' માનવું, તેમનાં સંકટને ટાળવાની શકિત છતાં સહાય ન કરવી, પાતે જ્યાં રહેતા હાય તે દેશ, ગામ કે કુલ વગેરેના આચારા પાળવા નહિ, એથી ઊલટુ વંન કરવું, સંપત્તિ–ઉમ્મર કે અવસ્થાને ન છાજે તેવા અતિ ઉત્કૃ Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨-ગા૦ ૬૩ ભટ વેવ પહેરો આહાર-વિહાર વગેરે કરવાં, કે કૃપણુતાથી અતિ મલિન વેષ કે હલકાં આહારાદિ કરવાં, ઈત્યાદિ લોકવિરૂદ્ધ ગણાય છે. લેકવિરૂદ્ધ વર્તનથી આ ભવમાં પણ અપયશ વગેરે થાય છે. વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિજીએ કહ્યું છે કે “ ગ્રોવ વાધાર, સર્વેvi ઘર્મ (ત્રહ્મ)વારિળ ! तस्माल्लोकविरुद्धं, धर्मविरुद्धं च संत्याज्यम् ॥ (प्रशमरति--१३१) ભાવાર્થ –“સર્વ ધસીઓને (બ્રહ્મચારીઓને) લેક એટલે શુદ્ધ લોકિક વ્યવહાર અથવા તે વ્યવહારોને પાળનાર જનસમૂહ આધાભૂરત છે, માટે લેકવિરૂદ્ધ તથા ધર્મવિરૂદ્ધ વ્યવહાર (કાર્યો)ને ત્યાગ અવશ્ય કર જોઈએ.” કારણ કેલેકવિરૂદ્ધને ત્યાગ કરનારા ઉપર મનુષ્યને અનુરાગ થાય છે અને તેથી તે પિતાના ધર્મનું નિર્વિઘ પાલન કરી શકે વગેરે અનેક લાભ થાય છે. કહ્યું છે કે “ TણાË વિદતો, ત્રણ લાસ વો દોર जणवल्लहत्तणं पुण, नरस्स सम्मत्ततरुवीअं ॥१॥" ભાવાર્થ–“આ કવિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરનાર મનુષ્ય સર્વ જનને પ્રિય થાય છે અને • સર્વજનપ્રિયત્ન” ગુણ મનુષ્યને સમ્યકત્વની પ્રાપ્તિ માટે બીજ રૂપ કહ્યો છે. ૫. ધર્મવિરૂદ્ધ-ધર્મથી ઊલટાં મિથ્યાત્વ વધે તેવાં કાર્યો કરવાં, તથા ગાય-બળદ-ભેંસ વગેરે મૂક પ્રાણીઓને નિર્દયપણે મારવાં, સખ્ત બાંધવાં, વગેરે દૂર આચરણ કરવું, જૂ વગેરે જીને (વાળ વગેરે જીવવાની સામગ્રી સાથે જયણાથી મૂકવાને બદલે) જ્યાં-ત્યાં નિરાધાર મૂકી દેવા, માંકડ વગેરેને તડકે નાખવા, માથાને (લીખ, જૂ વગેરે મરે તેમ) બારીક કાંસકી-દાંતીયાથી એળવું, માથાની લીખે ફેડવી, ઉષ્ણકાળમાં ત્રણ વાર અને બાકીના કાળમાં બે વાર જાડા કપડાના મોટા ગળણથી સંખારો સચવાય તેવી રીતિએ પાણી ગાળવામાં તથા અનાજ-ઈધણું -(છાણ-કોલસાહિ) શાક-પાન-ફળ વગેરેમાં ઉપજેલા જીની જયણું કરવામાં અનાદર કરો, નહિ ભાંગેલી (અખંડ) સેપારી-ખારેક–વાલેળ કે ફળ વગેરે (જોયા વિના આખાં ને આખાં) મુખમાં નાખવાં જીવ હોય તે દેખાય તેમ પ્યાલા વગેરેથી નહિ પીતાં ધર્મવિરૂદ્ધ નાળચાથી કે ધારથી પાણી વગેરે પીવું. રાંધવામાં–ખાંડવામાં–દળવામાં–ઘસવા( ચૂરવા)માં (તે તે પદાર્થોને જેવા વગેરેમાં), તથા મળ-મૂત્ર-શ્લેષ્મ કે ઉલટી વગેરે ફેંકવામાં અને પાન (તંબોળ)ને ગાળ-ફૂંક નાખવા વગેરેમાં સમ્યગ (જમીન જેઈને નાખવાં વગેરે ) જયણ નહિ કરવી, ધર્મનાં કાર્યોમાં અનાદર કર, દેવ (એટલે મંદિર-મૂર્તિ-દેવદ્રવ્યાદિ)-ગુ કેરૂ સાધર્મિક પ્રત્યે દ્વેષ કરે, વગેરે કાયે (જીવહિંસાદિ પાપનાં કારણ હોવાથી) ધર્મવિરૂદ્ધ જાણવાં. તદુપરાંત દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય કે સાધારણદ્રવ્યને ઉપભેગ કર, ધર્મરહિત મનુષ્યની સેબત કરવી, ધમી જનેની હાંસી કરવી, તીવ્ર ક્રોધાદિ કષા કરવા, ઘણાં પાપ થાય તેવી વસ્તુઓ લેવી–વેચવી, કર્માદાન જેવાંઘણુ પાપઆરંભનાં કાર્યો કરવાં, તથા કેટવાળ (પિોલીસ–જદારી) વગેરે પૂરતાવાળી નોકરી કરવી, વગેરે કાર્યો ધર્મવિરૂદ્ધ સમજવાં. ઉપરનાં દેશવિરૂદ્ધાદિ કાર્યો પણ ધમ કરે તે ધર્મનિદાને સંભવ છે, માટે તે પણ “ધર્મવિરૂદ્ર” કાર્યો કહેવાય છે. (માટે ધર્માથીએ તેને ત્યાગ કરવો.) Page #604 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–વ્યવહારશુદ્ધિમાં નવ પ્રકારનું ઔચિત્ય ] ૫૫૧ આ દેશવિરૂદ્ધ” વગેરે પાંચ પ્રકારનાં કાર્યોને શ્રાવકે ત્યાગ કરે, તે “દેશાદિવિરૂદ્ધના ત્યાગ” રૂપ શ્રાવકને વિશેષ ધર્મ સમજ. વળી ઉચિત આચરણ-એટલે ઉચિત પ્રવૃત્તિ કરવી તે શ્રાવકનો વિશેષ ધર્મ છે. “પિતાનું ઔચિત્ય, માતાનું ઔચિત્ય” વગેરે ઔચિત્યના નવ પ્રકારે કહ્યા છે. આ ઔચિત્ય-આચરણથી પણ નેહવૃદ્ધિ, યશકીર્તિ વગેરે ઘણું લાભ થાય છે. હિતેપદેશમાળાની ગાથાઓમાં કહ્યું છે કે સામને મgs, Tamતિ રદ વિäિા. तं सुणह निविअप्पं, उचिआचरणस्स माहप्पं ॥१॥" તં કુળ ઉજz-મફ-સોગણુ પાણિ-કવચ-ચોકું ! गुरुजण-नायर-परतित्थिएसु पुरिसेण कायव्वं ॥२॥" ભાવાર્થ_“મનુષ્યપણું સર્વમાં સરખું હોવા છતાં, જે માણસો આ જગતમાં કીર્તિને મેળવે છે, તે તેના ઉચિત આચરણને મહિમા છે એમ નિશ્ચયથી સમજે. (૧) ઉત્તમ પુરૂષે તે ઓચિત્ય, ૧-પિતા, –માતા, ૩-ભાઈ, ૪-પત્ની, પપુત્ર-પુત્ર્યાદિ, ૬-સ્વજન, ૭-ગુરુજને (વડીલે), ૮-નગરજનો અને ૯-અન્યધર્મીઓ, એ નવનું કરવું જોઈએ.” તેમાં– ૧. પિતા પ્રત્યે ઔચિત્ય-મન, વચન અને કાયાથી, ત્રણ પ્રકારે થાય છે, તે ક્રમશઃ કહે છે " पिउणो तणुसुस्सूसं, विणएणं किंकरुव्य कुणइ सयं ।। वयणं पि से पडिच्छइ, वयणाओ अपडिअं चेव ॥३॥" ભાવાર્થ-“પિતાના શરીરની સેવા ચાકરની પેઠે વિનયપૂર્વક સ્વયં કરવી અને તેમનું વચન મુખમાંથી નીકળતાં જ-પડયા પહેલાં ઝીલવું.” તેમાં પિતાના પગ દેવા-શરીર દબાવવું-ઉભા કરવા-નીચે બેસાડવા વગેરે તથા તે તે દેશમાં -કાળમાં તેમના શરીર (ધાતુઓ )ને અનુકુળ આવે તેવાં ભેજન, પથારી (પલંગાદિ), વસ્ત્રો અને વિલેપ વગેરે ભેગસામગ્રી મેળવી આપવારુપ શરીરસેવા કરવી, તે પણ બીજાના દબાણથી કે તેઓ પ્રત્યે અનાદરથી નહિ પણ પૂજ્યભાવપૂર્વક વિનયથી કરવી, અને તે પણ નોકર કે ચાકર દ્વારા ન કરાવતાં સ્વયં કરવી. તેનું કારણ છે કે “ પિતુઃ પુર નિષort , ય શોમાં ઢમરે સુતા ઉન્નસિંહાસનથી, શોના સાતઃ? શા” ભાવા–પિતાના પિતા (વગેરે ગુરૂઓ)ની સામે (સેવકભાવે) નીચે બેઠેલા પુત્ર જે શેભા પામે છે તેને શતાંશ (કડા જેટલી) પણ ઉંચા સિંહાસને બેઠેલાને કયાંથી મળે? ન મળે. માટે પિતાની સેવા સ્વયં કરવી. આ કાય–ઔચિત્ય જાણવું. વળી પિતાના મુખમાંથી નીકતે બોલ “પડતાં પહેલાં ઝીલે” અર્થાત્ “ આપે કહ્યું તે પ્રમાણ”—એમ કહી આદરપૂર્વક તુર્ત સ્વીકારે -શિરોમાન્ય કરે, “સાંભળ્યાં છતાં ન સાંભળ્યું કરવું, માથું ધૂણવવું (નિષેધ કરવો), સ્વીકારવા છતાં યોગ્ય સમયે તે ન કરવું, અડધું કર્યું-ન કર્યું એમ રખડતું મૂકવું” વગેરે અનાદર ન કરે. (આ વચન-ઔચિત્ય જાણવું.) તથા Page #605 -------------------------------------------------------------------------- ________________ - ૫૫૨ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ર–ગા૬૩ " चित्तं पि हु अणुअत्तइ, सव्वपयत्तेण सन्चकन्जेसुं । उवजीवइ बुद्धिगुणे, निअसम्भावं पयासेइ ॥१॥" ભાવાર્થ... દરેક કાર્યોમાં મનથી પણ સર્વથા પિતાની ઈચ્છાને અનુસરે (ઉલટ વિચાર પણ ન કરે ), બુદ્ધિના આઠ ગુણેને આશ્રય કરે અને પિતાની આગળ પિતાના હૃદયના ભાવ (પૂજ્યભાવે) પ્રગટ જણાવે ” અર્થાત “અમુક કાર્ય અમુક રીતિએ કરવું (કે ન કરવું) વ્યાજબી છે વગેરે પિતાની બુદ્ધિથી નિશ્ચિત સમજવા છતાં તે જ કરે કે જે પિતાને સંમત હોય. સકલ વ્યવહારમાં તેઓની હિતશિક્ષાની ઈચ્છા રાખે, તેઓ જે સલાહ આપે તે સાંભળે, ઇત્યાદિ “સુશ્રષા-શ્રવણ' વગેરે બુદ્ધિના આઠ ગુણોને અભ્યાસ કરે, કે જેથી ઘણા અનુભવવાળા પિતા વગેરે (વડીલે) અતિ પ્રસન્ન થઈને પોતાના અનુભવ પ્રમાણે તે તે કાર્યોના રહસ્ય(મર્મ)ને અવશ્ય જણાવે. વળી તેઓને હૃદયની વાત–વિચારો સ્પષ્ટ જણાવે. જેમ કે " आपुच्छिउं पयट्टइ, करणिज्जेसुं निसेहिओ ठाइ । ___ खलिए खरं पि भणिओ, विणीअयं न हु विलंघेइ ॥१॥" " सविसेसं परिपूरइ, धम्माणुगए मणोरहे तस्स । एमाइ उचिअकरणं, पिउणो जणणीइ वि तहेव ॥२॥" ભાવાર્થ–“કરવા યોગ્ય દરેક કાર્યો તેમની આજ્ઞા મેળવીને કરે, અમુક કાર્યોને તે નિષેધ કરે તે તે ન કરે, ભૂલ થતાં કડક ઠપકે આપે તે પણ વિનયનું ઉલંઘન ન કરે (મનમાં માઠું ન લગાડે-ઉપકાર માને.)(૧).પિતાના મનમાં થતા ધાર્મિક મનોરથોને પ્રયત્નપૂર્વક પૂર્ણ (સફલ). કરે, ઈત્યાદિ પિતાને અંગે ઉચિત આચરણ જાણવું. માતા પ્રત્યે પણ તે જ પ્રકારે જાણવું (૨).” અભયકુમારે પિતા શ્રેણિક રાજા અને માતા ચલણના મનેરને પૂર્યા હતા, તેમ ઉત્તમ પૂત્રે માતા-પિતાના આ લેકના બીજા મારાને પણ પૂર્ણ કરવા. અને ધર્મના મનોરથ, જેવા કે–સુદેવની પૂજા, ગુરૂની સેવા, ધર્મશ્રવણ, વિરતિ (વ્રત વગેરે)ને સ્વીકાર, છ આવશ્યકે (પ્રતિ ક્રમણ) કરવાં, સાત ક્ષેત્રોમાં ધન ખર્ચવું, તીર્થયાત્રાઓ કરવી, દીન-અનાથ વગેરેનો ઉદ્ધાર કરે, ઈત્યાદિ તેમના ધર્મ મનેરને તે ઘણું આદરપૂર્વક પૂર્ણ કરે. આમ કરવું તે આ જન્મના ગુરૂ સમાન માતા-પિતાને અંગે સુપુત્રનું કર્તવ્ય જ છે. શ્રીઅરિહંતદેવને ધર્મમાં જોડવા (સહાય કરવા) સિવાય મહા ઉપકારી એવાં માતા-પિતાના ઉપકારને બદલો વાળવાને બીજે કઈ જ ઉપાય નથી. સ્થાનાલ્ગસૂત્રમાં કહ્યું છે કે – "तिण्हं दुप्पडिआरं समणाउसो! तंजहा अम्मापिउणो, भट्टिस्स, धम्मायरिअस्स, इञ्चाइ n" (૩૫૦ ૨, ૩૦ , રૂ૨૨) અર્થાત્ “હે શ્રમણ !, હે આયુષ્માન્ ! ત્રણના ઉપકારને બદલે વાળ દુઃશકય છે. એક માતા-પિતાને, બીજે સ્વામી ( આજીવિકા દેનાર )નો અને ત્રીજે ધર્માચાર્યને,” તેમાં–૧-દરરોજ પ્રભાતકાળે જે પુરૂષ માતા-પિતાને “શત પાક-સહસ્ત્રપાક તેલ” ચાળીને સુગંધીમાન દ્રવ્યથી તેનું ઉદ્દવર્તન કરીને, પછી “સુગંધી, ઉષ્ણ તથા ઠંડુ” એમ ત્રણ પ્રકારનાં પાણીથી સ્નાન કરાવીને, સર્વ અલંકાર પહેરાવીને, મનપસંદ પાત્રોમાં ઉત્તમ રસોઈ સહિત અઢાર જાતિનાં શાકનું ભોજન કરાવે અને જાવજજીવ ખાંધે ઉપાડીને ફેરવે તે પણ માતા-પિતા Page #606 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩દિનચર્યા–વ્યવહારશુદ્ધિમાં નવ પ્રકારનું ચિત્ય ] ૫૫૩ ના ઉપકારને બદલે વળતે નથી, કિ માતા-પિતાને કેવલિભાષિત વચને સમજાવીને, તેના ભેદ-પ્રભેદનું જ્ઞાન કરાવીને તે ધર્મમાં જેડે તે જ પૂર્ણ બદલ વળે છે. ૨-કઈ ધનવાન કેઈ દરિદ્ધીને સહાય કરી ધનવાન બનાવે, પછી તે ધનવાન બનેલો દરિદ્રી, પિતાના ઉપકારીને કદાચ તે દરિદ્રી બને તે પહેલાં કે પછી પિતાનું સર્વ ધન વગેરે આપી દે, તે પણ બદલ વળતો નથી, માત્ર તેને કેવલિકથિત ધર્મ સમજાવીને તેમાં જોડે તે જ વળે છે. તથા ૩–તથાવિધ કોઈ ધર્માચાર્ય પાસેથી એક પણ ઉત્તમ ધાર્મિક વચન પામી કે જીર આયુષ્ય પૂર્ણ થયે દેવ ધાય. પછી તે ધર્માચાર્યને દુષ્કાળના દુઃખથી પીડાતા હોય તે સુકાળવાળા પ્રદેશમાં પહોંચાડે છે કે અટવીમાં ભૂલા પડયા હોય તો પાર ઉતારે કે તેઓની કોઈ મહા દીર્ઘકાલીન રોગ-આતંક દૂર કરી તેમને નિરોગી બનાવે, તે પણ તેઓના ઉપકારને બદલે વળે નહિ; સિવાય કે કઈ દુષ્કર્મના ઉદયે તેઓ ધર્મવિમુખ થયા હોય ત્યારે ફરીથી તેઓને શ્રીજિનકથિત ધર્મ સમજાવીને ધર્મમાં જે , અર્થાત તે જ તેઓના ઉપકારને બદલે વળે.” ૨. માતાને અંગેનું ઔચિત્ય–માતાનું ઔચિત્ય પણ પિતાને અંગે કહ્યું તે સઘળું કરવું, ઉપરાંત વિશેષ કહ્યું છે કે " नवरं से सविसेसं, पयडइ भावाणुवित्तिमप्पडिमं । इत्थीसहावसुलहं, पराभवं वहइ न हु जेणं ॥१॥" ભાવાર્થ–“પિતા કરતાં પણ માતા પ્રત્યે અધિક્તયા આદર–સભાવ પૂર્વક વર્તન કરવું, કારણ કે– સ્વભાવથી જ તે પરાભવ સહન કરી શકતી નથી. પિતાથી માતા વિશેષ પૂજ્ય હેવાથી તેનું વિશેષ ઔચિત્ય અયુક્ત નથી. કહ્યું પણ છે કે– " उपाध्यायाद्दशाचार्य, आचार्याणां शतं पिता। सहस्रं तु पितुर्माता, गौरवेणातिरिच्यते ॥१॥" ભાવાર્થ–“ઉપાધ્યાય (ભણાવનાર ગુરૂ) કરતાં આચાર્યનું (કલાચાર્યનું) શરુણું, આચાર્યથી પિતાનું સો ગણું અને પિતાથી માતાનું હજારગણું ગૌરવ-મહત્વ છે.” ભાઈઓને અંગેનું ઔચિત્ય–તે માટે કહ્યું છે કે " उचिों एवं पि सहो--अरंमि जं निभइ अप्पसममेकं । जिटुं व कणिटुं पि हु, बहुमन्नइ सव्वकज्जेसुं॥१॥" " दंसइ न पुढोभावं, सम्भावं कहइ पुच्छइ अ तस्स । ववहारंमि पयट्टइ, न निगूहइ थेवमवि दविणं ॥२॥" " अविणीअं अणुअत्तइ, मित्तेहिंतो रहो उवालभइ । सयणजणाओ सिक्ख, दावइ अन्नावरसेणं ॥३॥" " हिअए ससिणेहो विहु, पयडई कुविरं व तस्स अप्पाणं । . पडिवन्नविणयमग्गं, आलबइ अच्छम्मपिम्मपरो॥४॥" “ તપvળgઉં, સમવિહી હો વાનસભા Page #607 -------------------------------------------------------------------------- ________________ - - ૪ ૫૫૪ [ ધ સં. ભા. ૧-વ૨-ગા. ૨૩ सावकमि उ इत्तो, सविसेसं कुणइ सव्वं पि ॥५॥" ભાવાથ–“ભાઈઓને અંગેનું ઔચિત્ય એ છે કે ભાઈઓને પિતાની બરાબર સમજવા મેટા ભાઈને પિતાતુલ્ય સમજવા, ન્હાના ભાઈઓનું પણ સર્વ કાર્યોમાં બહુમાન કરવું. તેમાંથી જુદા રાખ નહિ, હૃદયની વાત સાફ કહેવી, અને તેઓના હૃદયની વાતે પૂછવી; સક્રવ્યવહારમાં-વેપારમાં જેડવા, અસવ્યવહારમાં જોડવા નહિ; દ્રોહબુદ્ધિએ થોડું પણું ધન વગેરે તેઓથી છૂપાવવું નહિ સંકટ પ્રસંગે ઘરને નિભાવ કરવા માટે તેનાથી ગુપ્ત સંગ્રહ કરે પડે છે તે પણ કરે જ. કુસંગત' વગેરેથી અવિનીત-અસદાચારી થતા ભાઈ પ્રત્યે શું કરવું? તે કહે છે કે-“ભાઈ અવિનીત થાય છે તેને ધીમે ધીમે સમજાવ, સન્માર્ગે ચઢાવ, જરૂર પડે તે મિત્રોની પાસે એકાન્તમાં તેને ઠપકે દેવરાવ, સ્વજને દ્વારા (પ્રગટ રીતે તેને ઉદ્દેશીને નહિ પણ) બીજાના વ્યપદેશથી હિતશિક્ષા અપાવવી, હૃદયમાં સ્નેહ રાખવા છતાં પણ કારણે બહારથી તેના પ્રત્યે ક્રોધ કર્યો હોય તેવું આચરણ દેખાડવું ( ગુસ્સો દેખાડ) અને એમ કરતાં જે તે વિનયમાગે આવી જાય તે નિશ્ચલ પ્રેમપૂર્વક તેને બોલાવે (સંભાળ), એ ઉપાયો કરવા છતાં તે વિનીત ન જ બને, તે “એની એવી પ્રકૃતિ (સ્વભાવ) છે”—એમ માની ઉપેક્ષા કરવી. (પણ દબાણ દુરાગ્રહ, દ્વેષ કે દુષ્ણન ન કરવું. ) વળી વિનીત કે અવિનીત ભાઈનાં સ્ત્રી-પુત્રાદિ પ્રત્યે તે પિતાનાં સ્ત્રી-પુત્ર વગેરેની જેમ ચીજ-વસ્તુ આપવામાં કે સન્માનવામાં સમદષ્ટિ રાખવી (ભેદ ન રાખ) અને સાવકી (ઓરમાન) માતાના પુત્રનું તે સગા ભાઈ કરતાં પણ વિશેષપણે સર્વ ઔચિત્ય જાળવવું; કારણ કે-ઓરમાન સાથે હું પણ અંતર રાખવાથી તે જાહેર થતાં જ તેનું ચિત્ત તુટે અને લોકમાં અપવાદ (નિન્દા) થાય, ઈત્યાદિ ભાઈને અંગે ઓચિત્ય જાણવું.” એજ પ્રમાણે બીજા પિતાતુલ્ય, માતાતુલ્ય કે ભાઈતુલ્ય ગણાતાં સ્ત્રી-પુરૂષ પ્રત્યે પણ યથાગ્ય ઔચિત્ય આચરવું. કહ્યું છે કે " जनकचोपकर्ता च, यस्तु विधाप्रयच्छकः । વન રાખવા, તે પિતા મૃતક શા" “તજ્ઞા પત્ની પુરી પત્ની, પત્ની માતા તથૈવ વા स्वमाता चोपमाता च, पश्चता मातरः स्मृताः ॥२॥" સહક સહાધ્યાયી, મિત્ર ના કપડા मार्गे वाक्यसखा यस्तु, पञ्चैते भ्रातरः स्मृताः ॥३॥" ભાવાર્થ-“૧-જન્મદાતા પિતા, ૨-ઉપકારી,૩–વિદ્યાદાતા, ૪-અન્નદાતા, અને પ-પ્રાણદાતા, એ પાંચ પિતાઓ કહ્યા છે ( અર્થાત્ બાકીના ચાર પણ પિતા સમાન છે. ) ૧–રાજાની પત્ની, ૨–ગુરુપત્ની, ૩-સાસુ, ૪-પિતાની જન્મદાત્રી અને પ–ઓરમાન માતા, એ પાંચ માતાઓ કહી છે ( અર્થાત્ બીજી ચારને પણ માતા સમાન ગણવી), ૧-એક જ માતાને પુત્ર ભાઈ( સહેદર), ૨-સહાધ્યાયી ( સાથે ભણનાર), ૩-મિત્ર, ૪-રોગમાં સહાય કરનાર તથા પ-મુસાફરીમાં દેશટનમાં) સાથે વાત કરનાર (સહાયક)-એ પાંચ ભાઈઓ કહ્યા છે. (અર્થાત્ બાકીના સહાધ્યાયી વગેરેને પણ સગા ભાઈ સમાન ગણું તે તે વ્યકિતઓનું પણ યથાયોગ્ય ઓચિત્ય સાચવવું)” . Page #608 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩-દિનચર્યા–વ્યવહારશુદ્ધિમાં નવ પ્રકારનુ ઔચિત્ય મ ભાઈઓનું કર્તવ્ય છે કે તેઓએ ‘ધર્મ કાર્ય માં પ્રમાદી થતા પેાતાના ભાઈઓને તે તે ધર્મકાર્ય યાદ કરાવવું ' ( અધર્માંથી રોકવા, ધર્મમાં પ્રેરણા કરવી, પુનઃ પુનઃ ધર્મીમાં જોડવા. ) વગેરે સારી રીતિએ કરવુ. કારણ કે– , " भवगिहमज्यंमि पमाय - जलणजलिअंमि मोहनिद्दाए । उदुवइ जो सुअंतं, सो तस्स जणो परमबंधू ॥१॥ ભાવાર્થ-“ પ્રમાદ રૂપ અગ્નિથી ખળતા સ'સારરૂપ મનુષ્ય જાગૃત કરે છે, તે તેના પરમ ( સાચા ) ખં મિત્રને અંગે—પશુ ભાઇની જેમ ઔચિત્ય કરવુ. ૪. પત્નીને અંગેનુ ઔચિત્ય— ઘરમાં મેનિદ્રાથી ઊઘેલા આત્માને છે. ” હવે પત્નીને અંગે કહે છે 66 इअ भाइगय उचि, पणइणीविसयं पि किंपि जंपेमो । सप्पणयवयणसम्माण - णेण तं अभिमुहं कुणइ ॥ १ ॥ " सुस्सुसाइ पयट्टर, वत्था भरणा समुचिअं देइ | નાવિછળયાર્ડી, નળસમરેલુ યારેઢુ ।।રા ” “હંમદ ળિયાર, કુતીહાસવિસંગમવોટ્ freeज्जेसु निओअह, न विओअइ अप्पणा सद्धिं ॥३॥ 99 ભાવાથ- એ ભાઈને અંગે ઔચિત્ય કહ્યું, હવે પત્નીને અંગે પણ કાંઇક કહીએ છીએ. પતિએ પત્નીને પ્રેમપૂર્વક એલાવવી, ( અવસરેાચિત ) સન્માન કરવુ', વગેરે પાતાની તરફ તેના આદરભાવ વધે તેમ વર્તવું; તેને ( વડીલેા આદિની ) થાયાગ્ય સેવામાં જોડવી; વસ્ત્ર-આભરાદિ જે જેટલુ ઉચિત હાય તે તેટલું જ આપવું, ઘણા મનુષ્યા એકઠા થતા હાય તેવાં નાટક -પ્રેક્ષણ વગેરે સ્થાને જતાં રાકવી; રાત્રે ઘેરથી બહાર જતાં શકવી અને કુશીલ કે પાખડીઓની સામત કરવા ન દેવી, ઘરનાં કાર્યોમાં ( સતત્) જોડવી અને પેાતાથી જુદી ન પાડવી. ” અહીં ‘રાત્રિએ રાજમાગે કે કાઇના ઘેર જવા વગેરેથી રાકે’-એમ કહ્યું એમાં વિશેષ એ છે કેધમ કાર્ય-પ્રતિક્રમણાદિ આવશ્યક કાર્યો માટે તા મા-હેન વગેરે સુશીલ સ્ત્રીઓની સાથે જવાની રજા આપવી (રાકવી નહિ)' અને ‘વિયેાગ ન થવા દેવા –એમ કહ્યુ તેનું કારણ એ છે કેપ્રેમ પ્રાયઃ પરસ્પર મીલનથી—દનથી ટકે છે.' કહ્યુ` છે કે— 44 19 * અવજોગણ બાજા–ધોળ પુષિતોળ વાપોળ । અંતે વધુમાળલ્સ, નિમ્મર નાચત્ વિમ્મૂ ॥॥ * કાળે તું મળળ વિટ્ટ ગળા નંતેનું માળેળડવમાળે ( પામેળ )ય, વૈવિદ્દ શિાત્ તેમં રા ” ભાવાથ-“ જોવાથી ( મળવાથી ), મેલાવવાથી, શુષ્ણેાની પ્રસંશા કરવાથી, ઉચિત વસ્તુ આપવાથી અને તેની ઇચ્છાને અનુસરવાથી પ્રેમ નિશ્ચલ થાય છે; એથી ઊલટું નહિ મળવાથી, વારંવાર મળવાથી ( અતિ પરિચયથી ), મળવા છતાં નહિ. મેાલાવવાથી, ( પેાતાની) માટાઇ Page #609 -------------------------------------------------------------------------- ________________ – ૫૫૬ [ ધ૦ સં૦ ભા૦ ૧-વિ૦ --ગા ૬૩ દાખવવાથી અને અપમાન કરવાથી (પદેશ જવું વગેરે વિયેગથી), એમ પાંચ કારણેથા પ્રેમ તટે છે.” વળી– " अवमाणं न पयासइ, खलिए सिक्खेइ कुविअमणुणेइ । धणहाणिवुढिघरमंत-बइअरं पयडइन तीसे ॥१॥" " सुकुलुग्गयाहिं परिणय-वयाहिं निच्छम्मधम्मनिरयाहि । सयणरमणीहि पीई, पाउणइ समाणधम्माहिं ॥२॥" " रोगाइसु नोविक्खइ, सुसहाओ होइ धम्मकज्जेसुं । एमाइ पणइणीगयं, उचियं पाएण पुरिसस्स ॥३॥" ભાવાર્થપિતાનું કેઈએ અપમાન કર્યું હોય તે સ્ત્રીને નિષ્કારણ જણાવવું નહિ. જે ભૂલ કરે તે તેને એકાન્તમાં શિખામણ આપવી (શિક્ષા કરવી) અને કોપ કરે તે મનાવી લેવી. તદુપરાંત ધનની હાનિ-વૃદ્ધિની (વ્યાપારાદિમાં થયેલી લાભ-હાનિની) કે ઘરની ગુપ્ત હકીકત સ્ત્રીને જણવવી નહિ” તાત્પર્ય કે વિના કારણે તેને અપમાન જણાવવું નહિ. (તેથી પતિને નિ:સત્વ માનીને તે પણ અપમાન કરતાં શીખી જાય,) ઘેડી પણ ભૂલ થયે તેને સખ્ત શિક્ષા કરવી (કેમ કે- ફરીથી તેવી ભૂલ ન કરે) અને રીસાય તે તુર્ત મનાવી લેવી, નહિ તે જાતિ સાહસિક હોવાથી એકદમ કુવે પડવું વગેરે અનર્થ કરે, ધનહાનિની વાત પણ ન કરવી, કારણ કે-તુચ્છ સ્વભાવને વેગે લોકમાં તે જાહેર કરે. ધનલાભની વાત પણ કહેવી, તેથી તે અમર્યાદિત ખર્ચ કરે. આ કારણથી જ ઘર(ની બધી બાબતો)માં સ્ત્રીને પ્રધાનતા (મુખ્યતા) આપવી નહિ. વળી સારા કુલની, પરિણુત વયવાળી (પ્રૌઢ), નિર્ટપણે ધર્મના આચારોમાં રાગ ધરનારી અને સમાન ધર્મવાળી સ્વજન-કુટુંબીઓની સ્ત્રીઓ સાથે તેની પ્રીતિ કરાવવી, રાગ વગેરે આપત્તિ સમયે ઉપેક્ષા નહિ કરવી (ઔષધાદિ કરવું); ધર્મકાર્યોમાં તેને સારી રીતિએ સહાયક થવું. ઈત્યાદિ પુરૂષનું પિતાની સ્ત્રી પ્રત્યેનું પ્રાયઃ ઉચિત વર્તન જાણવું પ. પુત્ર (અપત્ય) ને અંગે પિતાનું ઔચિત્યને માટે કહ્યું છે કે " पुत्तं पइ पुण उचिअं, पिउणो लालेइ बालभावंमि।। उम्मीलिअबुद्धिगुणं, कलासु कुसलं कुणइ कमसो ॥१॥" " गुरुदेवधम्मसुहिसयण-परिचयं कारवेइ निच्चपि । ઉત્તમોર્દિ સર્ષ, નિત્તમા યાદ રા” " गिण्हावेइ अ पाणिं, समाणकुलजम्मरूवकन्नाणं । गिहभारंमि निजुंजइ, पहुत्तणं विअरइ कमेणं ॥३॥" " पच्चक्खं न पसंसइ, वसणोवहयाण कहइ दुरवत्थं । आयं वयमवसेसं च, सोहए सयमिमाहितो॥४॥" “ નહિમં, સંતરમાવાયા પુરા इश्चाइ अवच्चगयं, उचिरं पिउणो मुणेअव्वं ॥५॥" Page #610 -------------------------------------------------------------------------- ________________ પ્રહ ૩-દિનચર્યા-વ્યવહારશુદ્ધિમાં નવ પ્રકારનું ઔચિત્ય ] ૫૫૭ ભાવાર્થ...“પુત્રને અંગે ઔચિત્ય એ છે કે બાલ્યકાળમાં પિતા તેનું લાલન-પાલન કરે અને જ્યારે શુશ્રષાદિ બુદ્ધિના ગુણે ખીલે ત્યારે તેને દરેક કળાઓને ક્રમશઃ અભ્યાસ કરાવી કુશળ બનાવે (૧). દેવ-ગુરૂ-ધમ_મિત્ર અને સ્વજનોને હંમેશાં પરિચય કરાવે તથા ઉત્તમ (શિષ્ટ) પુરૂષોની સાથે મૈત્રી કરાવે (૨). (યોગ્ય ઉમ્મરે) સમાન ઉમ્મર, સમાન કુલ, અને સમાન રૂપવાળી (ભિન્ન શેત્રની) કન્યાઓ સાથે પરણું, અનુક્રમે ઘરને ભાર સોંપે–વ્યવહારમાં જોડે તેમજ ઉત્તરોત્તર ઘરનું પ્રભુત્વ પણ સેપે (ઘરને અધિકારી બનાવે) (૩). તેના ગુણની તેની હાજરીમાં પ્રશંસા ન કરે, કારણ કે પિતાએ પુત્રની પ્રશંસા કરવી એગ્ય નથી, પિતાને નિર્વાહ વગેરે ન થતાં કેઈ સંગમાં કરવી પડે, તે પણ તેની સમક્ષ તે ન કરે, તેમ કરવાથી તેના ગુણે વધતા અટકે અને અભિમાન, અવિનય વગેરે દેશે પ્રગટે.” કહ્યું પણ છે કે પ્રત્યક્ષે ગુરવ સ્તુત્યાર વરોલે મિત્ર-પાવા कर्मान्ते दासभृत्याश्च, नैव पुत्रा मृताः स्त्रियः॥१॥" ભાવાર્થ-“ગુરૂજનની સ્તુતિ તેઓની સમક્ષ કરવી, મિત્ર અને ભાઈઓની (સ્વજનોની) પ્રશંસા પરાક્ષમાં કરવી, નેકર-ચાકરે વગેરેને સેપેલું કાર્ય પૂર્ણ કરે ત્યારે તેમની પ્રશંસા કરવી, સ્ત્રીની પ્રશંસા તેના મરણું પછી કરવી અને પુત્રની પ્રશંસા કદાપિ ન કરવી.” વળી પુત્રની આગળ જુગાર, ચોરી વગેરે વ્યસને સેવનારા મનુષ્યને તેનાથી થતી નિર્ધ નતા-તિરસ્કાર-રાજદંડ તર્જના-તાડના” વગેરે દુષ્ટ અવસ્થાઓનું વર્ણન કરવું, કે જેથી તેઓ વ્યસની ન થાય. તે ઉપરાંત આવક-જાવકને (કમાણી–ખર્ચને) તથા બચતને સઘળો હિસાબ પુત્રો પાસેથી માગતા રહેવું, જેથી પિતાને મેલે (પ્રભુત્વ) જળવાઈ રહે અને પુત્રો સ્વછંદી ન થાય (૪). રાજસભા દેખાડવી (ત્યાં જતા-આવતા કરવા) અને બીજા બીજા દેશોનું સ્વરૂપ પણ તેઓને જણાવવું (સમજાવવું) એ વગેરે પુત્રને અંગે પિતાનું ઉચિત કર્તવ્ય જાણવું (૫).” હવે૬. સ્વજનોને અંગે ઔચિત્ય-તે માટે કહ્યું છે કે " सयणेसु समुचिअमिणं, जं ते निअगेहवुढिकज्जेसुं। सम्माणिज्ज सया वि हु, करिज्ज हाणीस वि समीवे ॥१॥" " सयमवि तेसिं वसणू-सवेसु होअव्वमंतिमि सया । ' खीणविहवाण रोगा-उराण कायध्वमुद्धरणं ॥२॥" દ્વારા વિદિમયં ન, ફિ જુના ન સુવા तदमित्तेहि मित्ति, न करिज्ज करिज्ज मित्तेहिं ॥शा" " तयभावे तग्गेहे, न वइज्ज चइज्ज अत्थसंबंधं । गुरु देवधम्मकज्जेस, एगचित्तेहिं होयव्वं ॥४॥" સાવાથ–“પિતા, માતા કે પત્નીને પક્ષવાળા (પિતરાઈઓ, મોસાળીયા કે સાસરીયાં) મનુષ્યને સ્વજને કહેવાય છે. તેઓનું ઔચિત્ય-જ્યારે પિતાને ઘરે વૃદ્ધિ કાર્યો એટલે પુત્રજન્મ (લગ્ન) વગેરે પ્રસંગો આવે ત્યારે તેઓને નિમંત્રણ કરવું, સત્કાર-સન્માન કરવું અને Page #611 -------------------------------------------------------------------------- ________________ ** - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ૫૫૮ [ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨–ગાહ ૬૩ હાનિપ્રસંગમાં (દરિદ્રતાદિ સંકટમાં) પણ તેઓને હંમેશાં પાસે રાખવા (સહાયક બનાવવા.) (૧). પિતે પણ તેઓના દરેક સંકટ પ્રસંગે કે સારા પ્રસંગે તેઓને ત્યાં જવું (સહાયક થવું), અને હરિદ્રતા કે રોગી અવસ્થામાં પીડાતા હોય ત્યારે પિતાની શક્તિ પ્રમાણે તેઓનો ઉદ્ધાર કર (૨). પીઠ પાછળ તેઓની નિંદા કરવી નહિ કે તેઓની સાથે હાસ્ય- વિદ ખાતર પણ શુષ્ક કલહ કર નહિ, તેઓના વિરોધી(વૈરી)એને મિત્ર કરવા નહિ, ઉલટમાં તેના મિત્ર સાથે મૈત્રી કરવી (૩). ગેરહાજરીમાં તેઓના ઘેર જવું નહિ, તેઓની સાથે વ્યાપાર (લેવડદેવડ)ને સંબંધ તો બાંધવે જ નહિ અને દેવ, ગુરૂ કે ધર્મ સંબંધી કાર્યો તેની સાથે એકમત થઈને કરવાં (૪).” એ પ્રમાણે સ્વજનેને અંગે ઔચિત્ય કહ્યું. હવેધર્માચાર્ય અંગેનું ઔચિત્ય-ધર્માચાર્યના ઔચિત્ય માટે કહ્યું છે કે " एमाई सयणोचिअ-मह धम्मायरिअसमुचिरं भणिमो। __भत्तिबहुमाणपुव्वं, तेसि तिसंझंपि पणिवाओ ॥१॥" " तइंसिअनीईए, आवस्सयपमुहकिच्चकरणं च । धम्मोवएससवणं, तदंतिए सुद्धसद्धाए ॥२॥" " आएसं बहुमन्नइ, इमेसि मणसावि कुणइ नावन्न । रुभइ अवन्नवाय, थुइवायं पयडइ सयावि ॥३॥" " न हवइ छिद्दप्पेही, सुहिव्व अणुअत्तए सुह दुहेसुं । __ पडिणीअपच्चवायं, सव्वपयत्तेण वारेइ ॥४॥" " खलिअमि चोइओ गुरु-जणेण मन्नइ तहत्ति सव्वंपि । चोएइ गुरुजणं पिहु, पमाय खलिएसु एगते ॥५॥" " कुणइ विणओवयारं, भत्तीए समयसमुचिअं सव्वं । गाढं गुणाणुरायं, निम्मायं वहइ हिअयंमि ॥६॥" " भावोवयारमेसि, देसंतरिओ वि सुमरइ सयावि।। इअ एवमाइ गुरुजण-समुचिअम्रचिअंमणेअव्वं ॥७॥" ભાવાર્થ-“ઈત્યાદિ સ્વજન પ્રત્યેનું ઔચિત્ય કહ્યું. હવે ધર્માચાર્ય સંબંધી કહીએ છીએ. ધમાચાર્યને ત્રણેય કાળ ભક્તિ-બહુમાનપૂર્વક વન્દન કરવું, તેમણે બતાવેલી નીતિ (વિધિ) પ્રમાણે આવશ્યક (પ્રતિક્રમણ) આદિ કવ્યકર્મો કરવાં અને શુદ્ધ શ્રદ્ધાપૂર્વક તેમના મુખે દરરોજ ધમનું શ્રવણ કરવું, તેમની આજ્ઞા પ્રેમપૂર્વક માન્ય કરવી, મનથી પણ અવજ્ઞા કરવી નહિ, તેમને અવર્ણવાદ બોલનારને અટકાવવા તથા તેમની હંમેશાં પ્રગટ રીતિએ પ્રશંસા-તુતિ કરવી, તેમનાં છિદ્રો જેવાં નહિ. સુખ-દુઃખમાં મિત્રની જેમ વર્તાવ કર, ધર્માચાર્ય ઉપર થતા પ્રત્યનિકે (શત્રુઓ)ના ઉપદ્રવને સર્વ પ્રયત્નપૂર્વક અટકાવવા, ભૂલ થતાં તેઓ સુધારે (ઠપકો આપે) તે સર્વે નંત્તિ કરવું ( સ્વીકારવું) અને ગુરૂની પણ કઈ પ્રમાદ કે ભૂલ થતી હોય તે એકાન્તમાં તેમને “હે ભગવન્ ! સચ્ચારિત્રપાત્ર-પૂજ્ય એવા આપને આમ કરવું તે શું ઉચિત Page #612 -------------------------------------------------------------------------- ________________ પ્ર૩-દિનર્ચા-વ્યવહારશુદ્ધિમાં નવ પ્રકારનું ઔચિત્ય] છે? અર્થાત્ આપને આમ કરવું ન ભે” (એમ વિનયપૂર્વક પ્રેરણું કરવી,) ધર્મગુરૂ આવે ત્યારે તેમની સન્મુખ જવું, મકાનમાં આવે ત્યારે ઉભા થવું, આસન આપવું, પગ દાબવા, વગેરે કરવું તથા શુદ્ધ (નિર્દોષ) વસ્ત્ર-પાત્ર–આહાર–પાણી વગેરે સંયમમાં ઉપયોગી સર્વ સાધનસામગ્રી તેમને આપવી. ઈત્યાદિ પૂર્ણ ભક્તિથી સર્વ પ્રકારને તે તે સમયને ઉચિત વિનોપચાર કરો. નિષ્કપટભાવે તેમના ગુણોને ચિત્તમાં અતિ ગાઢ અનુરાગ (પ્રેમ) રાખે. વળી તેમણે સમ્યવદાન–વૉોચ્ચારણ વગેરે જે જે ભાવ-ઉપકાર કર્યા હોય તેનું, તેઓ અન્ય સ્થાન(દેશ) માં વિચરતા હોય તો પણ, હંમેશાં સ્મરણ કરવું. આ બધું ધર્મગુરૂઓને આશ્રીને ઉચિત વર્તન કરવું તે ધર્માચાર્ય પ્રત્યેનું આચિત્ય કહેવાય છે.” હવે૮. નગરજનેને અંગે ઔચિત્ય તે માટે કહ્યું છે કે " जत्थ सयं निवसिज्जइ, नयरे तत्थेव जे किर वसंति । ससमाणवित्तिणो ते, नायरया नाम वुच्चंति ॥१॥" " समुचिअमिणमो तेसिं, जमेगचित्तेहिं समसुहदुहेहिं । वसणूसवतुल्लगमा--गमेहिं निच्चपि होअव्वं ॥२॥" "कायचं कज्जे विहु, न इकमिकेण दंसणं पहुणो । फज्जो न मंतभेओ, पेसुन्न परिहरेअव्वं ॥३॥" " समुवट्ठिए विवाए, तुलासमाणेहिं चेव होयव्यं । कारणसाविक्खेहिं, विहुणेअव्यो न नयमग्गो ॥४॥" " बलिएहिं दुबलजणो, सुंक कराईहिं नाभिभविअन्यो। थेवावराहदोसे वि, दंड भूमि न नेअव्वो ॥५॥" " कारणिएहि च समं, कायचो ता न अत्थसंबंधो। किं पुण पहुणा सद्धि, अप्पहिअं अहिलसंतेहिं ॥६॥" " एवं परुप्परं नाय-राण पाएण समुचिआचरणं । परतिथिआण समुचिअ--मह कि पि भगामि लेसेणं ॥७॥" ભાવાર્થ-પિતે રહેતો હોય તે નગરાદિમાં રહેનારા સમાન ધંધાવાળા એટલે વ્યાપારાદિથી આજીવિકા ચલાવનારા મનુષ્ય “નાગરિક' કહેવાય છે (૧). તેઓનું પરસ્પર ઓચિત્ય એ છે કે પરસ્પર એકચિત્ત( સં૫)વાળા રહેવું, સુખન્દુખમાં સમાન થવું (બીજાના સુખમાં સુખી અને દુખમાં દુઃખી થવું) અને એકબીજાનો સંકટ કે ઉત્સવમાં સદાય તુલ્ય સંકટ કે હર્ષવાળા થવું. (અર્થાત્ બીજાને લાભમાં ખૂશી અને ટામાં નારાજ થવું.) (૨). ગમે તેવું કાર્ય પડે પણ એકલાએ રાજા પાસે (દરબારમાં) ન જવું, (તેથી બીજાઓને અવિશ્વાસ થાય.) વિશ્વાસથી કોઈએ કહેલી વાત બીજા કોઈને કહેવી નહિ, કેઈની ચાડી ખાવી (એલવી) નહિ (૩). કંઈ પ્રસંગે પરસ્પર વિવાદ થાય તો પણ તુલા (ત્રાજવા)ની જેમ (મધ્યસ્થી રહેવું (પક્ષપાત કરે નહિ) અને સ્વજન-સંબંધી-જ્ઞાતિજન વગેરેના સંબંધથી કે લાંચ, ઉપકાર કે રાશિ Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ [ ધ સં૦ ભા૦ વિ૦ ૨–ગા૦ ૬૩ યતા વગેરેથી પણ કદાપિ ન્યાયમાર્ગ છેડે નહિ (બીજાને અન્યાય કરે નહિ.) (૪). બળવાને (પિતાના ધન, સત્તા કે પીઠબળના જોરે) નિર્બળ મનુને દાણું, કર વગેરેથી દુઃખી (હેરાન) કરવા નહિ અને કેઈને સામાન્ય (ડો) અપરાધ થાય તેટલા માત્રથી દંડભૂમિ (કચેરી)માં ઘસડ નહિ કારણ કે–અધિક દાણથી, કરથી કે રાજદંડથી પરાભવ પામેલા મનુ વિરૂદ્ધ થઈને સંપ તેડી નાખે છે, સંપ તે યોગ્ય નથી, સંપથી જ એકબીજાનું ભલું થાય છે, માટે કેને પરાભવ થાય તેવું કરવું નહિ અને એક બીજાને સંપ નહિ, કારણ કે-સર્વ નગરવાસીઓનું સંપથી જ કલ્યાણ છે (૫). વળી પિતાનું હિત ઈછનારાએ કાણિકે (રાજ્યકર્મચારીઓ) ની સાથે પણ ધનની લેવડદેવડ કરવી હિતકર નથી તે રાજાની સાથે તે ધનની લેવડદેવડ કરાય જ કેમ? અર્થાત્ કરવી નહિ (૬). એ નગરજનનું પ્રાયઃ પરસ્પર ઔચિત્ય કહ્યું. હવે અન્યધમઓનું ઔચિત્ય ટૂંકમાં કહીશું (૭). ૯. અન્યધમીએાને અંગે ચિત્ય–તે માટે કહ્યું છે કે " एएसि तिथिआणं, भिक्खट्टमुवडिआण नियगेहे । ___ कायव्वमुचिअकिच्चं, विसेसओ रायमहिआणं ॥१॥" " जइवि मणमि न भत्ती, न पक्खवाओ अ तग्गयगुणेसुं । ___ उचिअं गिहागएमुं, तहवि हु धम्मो गिहीण इमो॥२॥" " गेहागयाणमुचिअं, वसणावडिआण तह समुद्धरणं । दुहिआण दया एसो, सम्वेसिं सम्मओ धम्मो ॥३॥" ભાવાર્થ-અધમીઓના ગુરુ (સાધુ) ભિક્ષાદિને માટે ઘેર આવે ત્યારે તેમને યથાયોગ્ય દાન દેવું, વગેરે તેઓનું ઔચિત્ય કરવું. તેમાંય જે રાજાને પૂજ્ય હોય તેઓનું તે સવિશેષ ઓચિત્ય કરવું. જો કે (સમક્તિવંતના) ચિત્તમાં તેઓ તરફ ભકિતભાવ કે તેમના ગુણેને પક્ષપાત ન હોય છતાં ગૃહસ્થને એ આચાર છે કે–પિતાના ઘેર આવેલાનું ઓચિત્ય સાચવવું ઘેર આવેલાનું ઔચિત્ય કરવું, સંકટમાં પડેલાને સહાય કરવી, તથા દુઃખીઓ પ્રત્યે દયા કરવી?—એ સર્વ ધર્મવાળાઓને માન્ય ધર્મ છે.” માટે ડાહ્યાઓએ ઘેર આવેલાને સન્માનભર્યા વચનોથી બોલાવવા, બેસવા માટે કહેવું, જે માટે આવ્યા હોય તે પૂછવું, શકય હોય તે કાર્ય કરી આપવું, વગેરે ઔચિત્ય કરવું,” કહ્યું પણ છે કે " सव्वत्थ उचिअकरणं, गुणाणुराओ रई अजिणवयणे । अगुणेसु अ मज्झत्थं, समधिद्विस्स लिंगाई ॥१॥" ( सुदंसणाचरिअं) । ભાવાર્થ–“સર્વનું ઔચિત્ય કરવું, બીજાના ગુણેમાં અનુરાગ કરે, જિનવચનમાં પ્રીતિ કરવી તથા અવગુણીઓ પ્રત્યે ઉપેક્ષા કરવી, એ સમક્તિદષ્ટિનાં લક્ષણ છે.” વળી કહ્યું છે કે " मुंचंति न मज्जाय, जलनिहिणो नाऽचला विहु चलंति । न कयावि उत्तमनरा, उचिआचरणं विलङ्घन्ति ॥१॥" " तेणं चित्र जगगुरुणो, विस्थयरा विहु गहत्थवासंमि । Page #614 -------------------------------------------------------------------------- ________________ પ્રઃ ૩–દિનચર્યા–મધ્યાહનનુ કન્ય ] अम्मापिऊणमुचिअं, अन्भुडाणाई कुव्वंति ||२|| " ભાવા -- સમુદ્રો કદાપિ મર્યાદા મૂકતા નથી અને પતા ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરૂષા કાપ ઉચિત આચારાને ઉલ્લંઘતા નથી. એ કારણથી જ ત્રણ જગતના ગુરૂ શ્રી તીર્થંકરદેવા પણ ગૃહસ્થપણે માતા-પિતાનું‘ આવે ત્યારે ઉભા થવુ” વગેરે ઔચિત્ય સાચવે છે.’' પદ્મ વ્યવહારશુદ્ધિ માટે ગૃહસ્થને આચરવા ચાગ્ય નવ પ્રકારનું ઔચિત્ય કહ્યું, એ રીતિએ ધન મેળવવામાં વ્યવહારશુદ્ધિ-ઔચિત્ય વગેરે સાચવવું તે ગૃહસ્થના વિશેષ ધર્મ છે. વ્યવહારશુદ્ધિનું વર્ણન કરીને, હવે તે પછીનાં ખીજા [ ઉપા॰' મધ્યાહ્ન આદિ સમયે કરવા ચેાગ્ય, ] કત્ત ચૈારૂપ ગૃહસ્થના વિશેષ ધર્મનું વર્ણન કરે છે. मूळ - " मध्याहनेऽर्चा च सत्पात्रदानपूर्वं तु भोजनम् । संवरणकृतिस्तद्ज्ञैः सार्द्धं शास्त्रार्थचिन्तनम् ॥६४॥ " , ' મૂલા -. મધ્યાહ્નકાળે જિનપૂજા કરીને સુપાત્રે દાનદેવાપૂર્વક ભાજન કરે અને પુનઃ ભાજન પછીનું પચ્ચક્ખાણુ કરીને તે તે શાસના જ્ઞાતાઓની સાથે શાસ્ત્રાર્થાન વિચારે. ’ ટીકાના ભાવાર્થ- પહેલાં કહેલા જિનપૂજાના વિધિ પ્રમાણે મધ્યાહનકાળે તે ઉત્તમ શાલી (ચાખા) વગેરેથી બનેલી રસાઈનું (નૈવેદ્યનું) ભેટ કરવુ ' ઇત્યાદિ વિશેષતા પૂર્ણાંક શ્રાવક બીજી વાર પૂજા ' એટલે ( શ્રાવકના અધિકાર હૈાવાથી ) જિનપૂજા કરે, તે ગૃહસ્થના વિશેષ ધમ છે-એમ અહીંં તથા આગળ પણ નાકયના સંબંધ જોડવાઃ તથા ‘સુપાત્રે’ એટલે સાધુમુનિરાજ આદિ સત્પાત્રને દાન દઇને ( વહેરાવીને ) પછી જ ભાજન કરે . સારાંશ કે-ગૃહસ્થનુ ભાજન સુપાત્રદાન પૂર્વકનું જ હોય. અહીં પણ ‘ભાજન કરે’ એ કથન અનુવાદરૂપે અને ‘દાન દઈને’ એ વિધેય રૂપે છે. (અર્થાત્ ભાજન કરતાં પહેલા ‘દાન દેવુ જોઇએ’ એમ જણાવવા માટે છે). મધ્યાહ્નકાલિન જિનપૂજા, ભેાજન, ‘મધ્યાનાકાળે જ કરવુ,' એવા એકાન્ત નથી, તીવ્ર ક્ષુધાવાળાને તે ભૂખ લાગે તે ભાજનકાળ’ એમ લેાકઢિ હોવાથી, મધ્યાદ્ન પહેલાં પશુ જિનપૂજા કરીને પચ્ચક્ખાણ પૂર્ણ થાય ત્યારે ભોજન કરવામાં દ્વેષ નથી. દાન ઢેવામાં એવા વિધિ છે ફ્રે– સુપાત્રદાનના વિધિ-ભોજનના સમય થાય ત્યારે સાધુ-મુનિરાજને નિમંત્રણ કરીને તેમને સાથે લઈને ઘેર આવે, અગર સ્વયં ઘર પાસે આવતા મુનિરાજને દેખીને ‘તેમની સન્મુખ જવું,' વગેરે વિનય કરે; કારણ કે-દાન દેવામાં ‘પ્રતિપત્તિ’ ( સેવા રૂપ વિનયાપચાર ) કરવા તે શ્રાવકાને આચાર છે. ને પ્રતિપત્તિ ( સેવા-વિનય) માટે યેગશાસ્ત્રમાં કહ્યું છે કે“પુસ્થાન તદ્દાજો–મિયાન ૨ તાગમે | शिरस्यञ्जलिसंश्लेषः, स्वयमासनढौकनम् ॥१॥ “ બાસનામિપ્રો મનસ્યા, વના પથુજલનમ્ । तद्यानेऽनुगमति, प्रतिपत्तिरियं गुरोः ॥ २ ॥ ,, ,, (૫૦૨,-જો-૨૨૫-(૨૬) _k ભાવાથ– ગુરૂને જોતાં જ ઉભા થવું, આવે ત્યારે સન્મુખ જવું, બે હાથ જોડીને મસ્તકે અંજલિ કરવી, જાતે આસન આપીને બેસવા માટે વિન ંતિ કરવી; તેઓ બેસે તે પછી પોતે બેસવું ( ઊભા રહે તેા ઊભા રહેવું), વન્દન કરવું; શરીરસેવા કરવી અને જાય ત્યારે પાછળ -૧ Page #615 -------------------------------------------------------------------------- ________________ પર [ ધ॰ સ૦ ભા૦ ૧–વિ ૨-ગા૦ ૬૪ ( વળાવવા ) જવું, ઇત્યાદિ ગુરૂના પ્રતિપત્તિ રૂપ વિનય છે.” શ્રાદ્ધનિકૃત્યમાં પણ કહ્યુ` છે કે“બસોળ નિમતેત્તા, તબો બિળયંનુબો । ચંદ્ મુળળો તાકે, વંતાનુળસંજી૬ ।।।” (સ્તાવ ૩, ૧૪૦ ૨૭રૂ ) ભાવા− આસન સ્વીકારવા માટે વિન ંતિ કરીને ( આસન આપીને ), પોતાના પરિજન ( ઘરના માણસે ) સાથે, ક્ષમાદિ ગુણયુકત એવા તે મુનિરાજને વન્દન કરે.” ? એમ પ્રતિપત્તિ ( વિનય )કરીને દાન દેતાં શ્રાવક વિચારે કે—આ ક્ષેત્ર ( ગામ ) સવેગી સાધુએથી પિરચિત છે કે અસંવેગી સાધુઓથી ? ( તાત્પર્ય કેલેાકા સાધુઓને દાન દેવાની ભાવ નાવાળા છે કે નહિ ? ) હાલ સુકાળ છે કે દુષ્કાળ ? ( અર્થાત્ લેાકાના ભાવ હાવા છતાં વહેtરાવવાની સામગ્રી લક્ષ્ય છે કે નહિ ?) તથા સાધુને ઉપકારક અમુક અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ ? ( એટલે કે–ખીજાઓને ત્યાંથી અમુક જરૂરી વસ્તુએ તેઓને મળે તેમ છે કે નહિ ? વગેરે વિચાર કરીને તેને જરૂરી જે પેાતાને ત્યાં હાય તે આપવા પ્રથમ વિન ંતિ કરે. ) તેમાં પશુ ‘આચાય -ઉપાધ્યાય—ગીતા —જ્ઞાની—તપસ્વી-ખાલસાધુ-વૃદ્ધસાધુ-માંદા-ખીમાર કે ક્ષુધાદિ ઉપ સર્ગો સહન કરવામાં સશક્ત-અશક્ત,' વગેરે સના ખ્યાલ રાખે, ( તાત્પર્ય કે-તે તે મુનિએને જરૂરી તે તે વસ્તુ તે તે કાળે જરૂર પ્રમાણે વહેરાવવાને વિવેક રાખે. સર્વ ઉત્તમ મુનિઓને સર્વ વસ્તુઓનું દાન દેવાની ભાવના રાખવા છતાં, આચાર્ય મહારાજ વગેરેને યાગ્ય તે તે જરૂરીઆતાને વિશેષ પૂર્ણ કરવાની ભાવના રાખે, અને દાન દેવામાં નીચેનાં દૂષા ન સેવે. દાનમાં દૃષણા-બીજા દાતાની સ્પર્ધાથી, મેાટાઇ મેળવવાના હેતુથા, મત્સરથી, સ્નેહ રાગથી, લેાકલાથી, રાદિના ભયથી, ખીજાના દાક્ષિણ્યથી, બીજાના અનુકરણથી, બદલો લેવાની ઇચ્છાથી, કપટથી, દાન દેવાના સમયમાં વિલખ કરવાથી, અનાદરપૂર્વક આપવાથી, કઠાર (અપમાનજનક) શબ્દો કહેવાથી, દાન દીધા પછી પશ્ચાત્તાપ કરવાથી અને દીનતા પૂર્વક દેવાથી, વગેરે ઢાષાથી દેવા છતાં દાન દૂષિત અને છે ( તેથી તેનું શુદ્ધ ફળ ન મળતાં પાપાનુબંધી પુણ્ય બંધાય છે, જેથી સંસારમાં રખડવુ પડે છે.), માટે એ દૂષણ્ણા ટાળીને એકાન્તે ( સાધુના ઉપકાર માટે નહિં પણું ) પેાતાના આત્માના ઉદ્ધાર (ઉપકાર) કરવાની શુદ્ધબુદ્ધિપૂર્વક દાન આપવું. તે પણ (મુનિને અંગે કહેલા) બેતાલીશ દોષ વગેરેથી રહિત નિર્દોષ, સર્વ કાંઇ પેાતાને માટે વસાવેલુ કે તૈયાર કરેલું હોય તેવું, અન્ન-પાન-વસ્ત્ર વગેરે ભાજન આદિના ૧૦૬ અનુક્રમથી પેાતાની જાતે આપવું અથવા પાતે પાસે ઊભા રહીને ઘરનાં સ્ત્રી-પુત્રાદિને હાથે અપાવવું. શ્રાદ્ધ નિકૃત્યમાં કહ્યું છે કે ૧૦૬. અનુક્રમે એટલે પહેલાં જરૂરી ઉત્તમ ભેાજનાદિ વસ્તુઓની અને પછી ઉત્તરાત્તર સામાન્ય વસ્તુએાની વિતિ કરવી. જો કે શ્રાવકને સકારણે આધાકી આહાર વહેારાવવાના પણ અધિકાર છે, છતાં પેાતાને માટે તૈયાર થયેલી નિર્દોષ વસ્તુ અલ્પ પ્રમાણમાં પણ બે ભાવપૂર્ણાંક સુપાત્રે દેવામાં આવે, તે તે ક્રેાડાના દાન કરતાં પણ વિશેષ ફળ આપે છે, માટે શકય હોય ત્યાં સુધી પેાતાની સગવડ કે જરૂરીઆતના ઉપેક્ષા કરીને પણ નિર્દોષ દેતું, તેમાં આત્માને સવિશેષ લાભ છે. એથી જ શ્રીમતી ચંદ્રનાલાના અડ૬ના બાકુલાનું કે સાડા બાર દેાકડાની કમાણીવાળા પુણીયા શેઠનુ દાન શાસ્ત્રમાં ઉંચા નંબરે ગણ્યું છે, તે પ્રસિદ્ધ છે; માટે સારાસારના વિચાર કરીતે વધુ કલ્યાણુ થાય તેમ વર્તવું. Page #616 -------------------------------------------------------------------------- ________________ - - * * - - * * * * * ૫૬૩ પ્ર. ૩-દિનચર્યા–સુપાત્રદાનને વિધિ તેમાં દૂષણે ] “ તેર વિત્ત 1 બાળા, મત્સ્ય પુરિ ત€TI विजो व्च रोगिअस्सेव, तओ किरिअं पउंजए ॥१॥" (प्रस्ताव ३-गा०१७४) ભાવાર્થ-“સાધુને વિહાર માટે ગ્ય કે અયોગ્ય “મગધ કે માલ વગેરે દેશના વિચાર કરે, આ ક્ષેત્રમાં (લોકે) સંવેગી સાધુઓથી પરિચિત (તેઓના આચારને જાણનારા) છે કે નહિ? તે વિચારે, અમુક ચીજ અહીં સુલભ છે કે દુર્લભ તે વિચારે, સુકાલ–દુષ્કાલ (રૂપ કાલ)ને વિચાર કરે અને પુરૂષની એટલે આચાર્ય–ઉપાધ્યાય-બાલ-વૃદ્ધ-માંદા-સહનશીલ કે (કેમળ શરીરવાળા શ્રીમંત કે રાજપુત્રાદિ) અસહનશીલ વગેરે જેને માટે દાન દેવાનું હોય તેને વિચાર કરે, એમ સર્વ વિચાર કરીને “વૈદ્ય રોગીને આપે તેમ” એટલે જેમ વૈદ્ય દેશ-કાળ વગેરેને વિચાર કરીને રોગ નાશ પામે અને રેગી સ્વીકારી શકે તેવું ઔષધ આપે તેમ, જેનાથી મુનિના શરીરને અને સંયમને નિર્વાહ થાય અને જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય તેમ ખ્યાલ કરીને, તે તે આહાર-પાણી વસ્ત્ર–પાત્ર વગેરેનું દાન કરે.” તેમાં પણ જે જે વસ્તુઓ સાધુઓને આપવા યોગ્ય હોય, તે તે બધી નામપૂર્વક જણ વીને સ્વીકારવા વિનતિ કરે નહિ તે પહેલાં (તેઓના ઉપાશ્રયે) કરેલું નિમંત્રણ અસત્ય ઠરે. બીજી વાત–વસ્તુઓ નામપૂર્વક જણાવવા છતાં સાધુ (કે કારણે) ન વહોરે, તે પણ વિનતિ કરવાથી પિતાને ફલ (પુણ્ય) થાય જ. ઊલટું, નામપૂર્વક વિનંતિ નહિ કરવાથી (વહેરાવવાની ભાવના હોય અને “સાધુને તે વસ્તુની જરૂર પણ હોય, છતાં (માગે નહિ) વહારે નહિ, એટલે દાન દેવાને અવસર નિષ્ફલ થવારૂપ નુકશાન થાય. એ પ્રમાણે ગુરૂને પડિલાભી (વહરાવી)ને વન્દના કરી બારણું સુધી કે આગળ પોતાની અનુકૂળતા (ભાવના) હોય ત્યાં સુધી વળાવીને ( સાથે જઈને) પાછા ફરે. પિતાના ગામમાં સાધુ-મુનિરાજને વેગ ન હોય, ત્યારે પણ ભોજન વખતે આજુબાજુના માર્ગોમાં જોયા કરે, રાહ જુએ, અને ભાવના ભાવે કે-“વાદળ વિનાના વરસાદની જેમ અત્યારે પણ અણધાર્યા મુનિ પધારે તે કૃતાર્થ થાઉં” વગેરે. કહ્યું છે કે – લે સાદુ ન લિuપ, વહિં િત સાવલા ચુંવંતિ ! पत्ते भोअणसमए, बारस्साऽऽलोअणं कुजा ॥१॥" ભાવાર્થ“ઉત્તમ શ્રાવકે જે વસ્તુ મુનિ મહારાજને આપી ન હોય તેવી વસ્તુને ભેગવે (ખાય) નહિ, માટે જ ભજન વખતે બારણે મુનિને આવવાની રાહ જોતા રહેવું.” દાન કરવામાં ઉત્સર્ગ–અપવાદે આ પ્રમાણે છે– " संथरणंमि असुद्धं, दुण्ह वि गिण्हंतदितयाणहि । સવિતે, તે જે દિગંમાંથી શા (શ્રાવિ, ના. ૧૭૧) ભાવાર્થ–“સાધુને (ષિત વસ્તુ વિના) નિવહ થાય તેમ હોય, ત્યારે દેષિત વહોરાવવાથી લેનાર-દેનાર બન્નેને પણ અહિત થાય છે અને (જરૂરી વસ્તુ વિના) ચાલે તેમ ન હોય ત્યારે તે દેષિત પણ લેવા-આપવાથી બન્નેને હિત થાય છે. આ અંગે વૈદ્ય-રોગીનું દષ્ટાન્ત સમજવું” અર્થાત્ “નિર્દોષ–અચિત્ત (કલ) મળે તેમ હોય અને તેથી નિભાવ થઈ શકે તેમ હોય, છતાં સાધુ બેંતાલીશ ષ પછી કઈ પણ દેષવાળાં આહારાદિ લે-વાપરે, તે “અપથ્ય Page #617 -------------------------------------------------------------------------- ________________ -- - - -- - - ---- -- --- - -- - - -- - - - - - [ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગાટ ૬૪ ખાનાર રેગીને રેગ વધે તેમ સાધુને સંસાર વધે અને અપથ્ય આપનાર વૈદ્યની આજીવિકા તૂટે, તેમ નિષ્કારણ દેષિત આપનારને આગામી ભવનું આયુષ્ય (લાંબી સ્થિતિને બદલે) અહ૫ સ્થિતિવાળું બંધાય. એમ વૈદ્ય-રોગીને જેમ કુપચ્યથી અહિત થાય, તેમ અહીં પણ બનેનું અહિત થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે – વો જ તદ્ ઃ (તો), જિબ્રઢ ગામુહિમારા - સમગુખપૃશગોળી, સંસારવિશ્વ મણિગા ” (ગોપનિ.ના ૪૪૬) - ભાવાથ–“ સાધુના ગુણેથી રહિત જે લોલુપી સાધુ આહાર-પાણી-ઉપાધિ વગેરે (સરેષનિષ) જેવું મળે તેવું ગ્રહણ કરે, તેને જ્ઞાની છતાં સંસારની વૃદ્ધિ કરનારે કહ્યો છે. (અજ્ઞાની માટે તે કહેવું જ શું?” દાયકને અંગે પણ (ભગવતીજીમાં સૂત્ર ૨૦૩માં) કહ્યું છે કે-“Rignor રે! कम्मं पकरिति ? गोयमा! पाणे अइवाइसा भवह, मुसं बहत्ता भवइ, तहारुवं समर्ण वा माहणं था अफासुपण अणसाणज्जणे असणपाणखाइमसाइमेण पडिलाभित्ता भवइ, एवं खलु जीवा અવકાપ કામે પતિ ” અર્થા-શ્રી ગૌતમસ્વામીજી પૂછે કે-“હે ભગવંત! જી કયા કારણે અલ્પ આયુષ્યવાળું કર્મ બાંધે ?” ભગવાન કહે છે કે- હે ગૌતમ! જીવહિંસા કરનારા જુઠું બોલનારા અને તેવા પ્રકારના શ્રમણને અથવા માહણને અફાસુક (સચિત્ત) તથા અને ઘણુય (બેંતાલીશ દેલવાળું) આહાર–પાણી-ખાદિમ કે સ્વાદિમ વહરાવનારા છ નિશ્ચયથી આયુષ્ય કર્મ અલ્પ સ્થિતિનું બાંધે છે.” એમ ઉત્સર્ગથી બન્નેને નુકશાન કરનારૂં તેવું દાન અહિતકર છે અને રોગીની કેઈ એવી અવસ્થા હોય કે પશ્ય પણ કુપચ્ય થાય, ( રેગ વધારે) અને કે એ રેગ હોય, કે જેમાં કુપચ્ય વસ્તુ પણ પચ્ય ( રોગ નાશક) થાય.’ તેમ અપવાદથી-દુષ્કાળ, માંદગી વગેરે વિશેષ કારણે તે દોષિત આહારાદિ લેનાર–દેનાર બન્નેને તેવી કેઈ અસ્વથાના યોગે ઉપકારક (હિતકર ) પણ બને. તાત્પર્ય એ છે કે–વિના કારણે દેષિત આહારાદિ લેવા દેવાં તે કર્મબંધનું કારણ છે. તે પણ " सव्वत्थ संजमं संजमाओ अप्पाणमेव रक्खिजा। મુag કરવાવાળો, કુળ વિસરી ચારિશ ' (શનિ, ૪૭) ભાવાર્થ-“સર્વ પ્રવૃત્તિમાં સંયમની રક્ષા કરવી, પણ સંયમની રક્ષા કરતાં પ્રાણેને (સંયમના આધારભૂત શરીરને) નાશ થતો હોય તે સંયમને ગૌણ કરીને પણ શરીરની રક્ષા કરવી, કારણ કે-(અપવાદ સેવીને) સંકટમાંથી મુક્ત થયા પછી પુનઃ વિશેાધિ (પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ) થઈ શકે છે અને આશય શુદ્ધ (સંયમ રક્ષાને) લેવાથી અવિરતિજન્ય કર્મને બંધ થતા નથી.” એ પ્રમાણે આગમના રહસ્યને જાણનારા ગીતાર્થો જરૂર પડે ત્યારે જ્ઞાનાદિ ગુણરુપ વધુ લાભના ઉદ્દેશથી જરૂરી દેષિત આહારાદિ લે કે દાતા તેઓને આપે, તે પણ તે દુષ્ટ (અહિતકર) નથી. વ્યવહાર ભાગમાં કહ્યું છે કે – ગળે વઝા , ઇ પંડિચણરૂપ સાસુ વડિલેવાતુ, પ વફા()વયં વિક શ” Page #618 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩-દિનચર્ચા-સુપાત્રદાનના વિધિ : તેમાં ઉત્સગ અપવાદે ] 44 તા- काहं अछि अदुवा अहीहं, तवोवहाणेसु अ उज्जमिस्सं । गणं च नीई व सारविस्सं, सालंक्सेवी समुषेइ सुक्खं ॥१॥ " ( पिठिका ) ભાવા- ઘેાડી હાનિ ભાગવીને પણ વધારે લાભ મેળવવાની ઈચ્છા કરવી તે પતિનું લક્ષણ છે, વિદ્વાનાએ સર્વ પ્રતિસેવાઓમાં આ વ્યવહારૂ સકૃત કહેલા છે.” તાત્પર્ય કે-‘ જે પ્રવૃત્તિમાં વિશેષ લાભ રહ્યો હાય તે પ્રવૃત્તિથી ઘેાડુ' નુકશાન વેઠીને પણ વિશેષ લાભ મેળવવા, એ ચેાગ્ય માળ છે, (૧)' તથા અપવાદને સેવનાર એવા આશય રાખે કે- ( અપવાદ સેવીને હું) માક્ષમા ને ( સંયમને) અખંડ રાખીશ, અથવા જ્ઞાનાદિ અભ્યાસ કરીશ, અથવા તપ ઉપધાનમાં વિશેષ ઉદ્યમ કરીશ, અથવા ન્યાયથી જિનાજ્ઞા મુજબ ગણ( સાધુસમુદાય )ને સંભાળીશ. આવા શુદ્ધ આલ ંબનથી અપવાદને સેવનારા છતાં મેાક્ષને પામે છે.” એ ઢાષિત લેનારને અંગે કહ્યું. દાતારને પણ કારણે ઢાષિત પણ આપવાથી ગુણુ થાય છે. ભગવતી (સ્૦ ૨૬૩)માં કહ્યુ પણ છે કે-“સમનોવાલયસ્ત્ર નં મને! સારૂં સમળ થા માદળીયા અાસુપુળ અમેસનિસ્ડોળ असण- पाण- खाइम - साइमेणं पडिलामेमाणस्स किं कज्जह ? गोयमा ! बहुतरिआ से णिज्जरा ખ્તર, અશ્પત સે પાયજ્ન્મ જ્ઞાત્તિ॥” અર્થાત્−શ્રી ગૌતમસ્વામીજી પૂછે છે કે—‘ હું ભગવત ! શ્રાવક, તેવા પ્રકારના શ્રમણને અથવા માહણને (સંકટ પ્રસ ંગે ) ‘અપ્રાસુક-અનેષણીય ( સચિત કે અકલ્પ્ય )' અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વહેરાવે તે તેને શું ફળ મળે ?” ભગવત કહે છે કે- હે ગૌતમ ! તેને ઘણી તે કર્માંની નિર્જરા થાય અને અલ્પ માત્ર પાપકમ ધાય.” तथा--" पहसंत गिलाणेसुं, आगमगाहीसु तहय कयलोए । ૧૫ ઉત્તરપશ્મિ ગ, વિષ્ણ સુવ નું ોફ્ ॥॥” (આા-વિચ-૨૭૨) ભાવા—“ ૫થ (વિહાર) થી થાકેલાને, ખીમારને, આગમ ન્યાય તર્ક આદિ કઠિન શાઓ ) ભણનારને, લાચ કરેલાને, કે તપના ઉત્તરપારણે તપસ્વીને આપેલું દાન ઘણા જ ફળને આપે છે.” આ વિષયમાં સમજવું કે-ઉપર કહેલા સઘળા દાનના વિધિ ધનિક શ્રાવકને અંંગે છે, કારણ કેતે જ એક કે બીજા પક્ષ વગેરેના ભેદ રાખ્યા વિના સર્વ સાધુને સરખી રીતિએ અન્ન-પાન-વસ્ત્ર-પાત્ર વગેરે સઘળું આપી શકે, દરિદ્ર શ્રાવક તે તે રીતિએ સર્વને આપવા અશક્ત હાથાથી પાતે સાધુઓને ‘દાનની શ્રદ્ધાવાળા ખીજા શ્રાવકાનાં' ઘરા બતાવે (અર્થાત્ મીજાને ત્યાં લઈ જાય. ); અથવા ( તુચ્છ ) સામાન્ય સ્થિતિવાળા પાતે સ`ને સરખી રીતિએ આપવામાં અશકત હાવાથી ઉપકારના બદલા વળી ન શકે તેવા પેાતાના નજીકના ઉપકારી ધર્મગુરૂ વિશેષ પૂજનીય હોવાથી તેઓને, કે તેઓના પિરવારના સાધુઓને પાતે આપે અને અન્ય સાધુ આને નિક શ્રાવકાનાં ઘરા ખતાવે, એ કારણથી જ કહ્યું છે કે - "C सड्ढेणं सह विहवे, साहूणं वत्थमाइ दायां । મુળવંતાનવિશેનો, વિસાત્ તથવિ ન નૈસ્થિ(ચો) શા” ભાષા- શ્રાવકે પેાતે વૈભવવાળા હાય તે દરેક સાધુઓને વદિ સર્વ સરખું આપવું, ગુણવતામાં ભેદ રાખવા નહિ, પણ તુચ્છ વૈભવવાળાએ દિશાપૂર્વક નીચે પ્રમાણે આપવુ.” કહ્યું છે કેसंतेअरलद्भिजुए--अराइभावेसु होइ तुल्लेसुं । 66 Page #619 -------------------------------------------------------------------------- ________________ - - -- -- ----- - --- -- --- ---- [૧૦ સંભા. ૧-વિ૦ ૨ ૦ ૬૪ વાળ વિલા , તીખડલિત શાળા (પલ્યાપં , ના ૪૨) ભાવાર્થ—આ ગાથાની વ્યાખ્યામાં ત્યાં કહ્યું છે કે–વસ્તુતઃ શ્રાવકે ભેદ રાખ્યા વિના સરખી રીતિએ સર્વ સાધુઓને દાન દેવું જોઈએ, પણ જેઓ અલ્પ સંપત્તિવાળા તેમ આપી ન શકે, તેઓને વિધિ પ્રશ્નોત્તરથી સમજાવીએ છીએ. પ્રશ્ન-લેનારા સાધુઓ વઆદિ અપેક્ષાએ તુલ્ય હેય અને સહુને એકસરખી રીતિએ આપવાની શક્તિ ન હોય, ત્યારે શું કરવું?' ઉત્તરસાધુઓમાં કેટલાક વિશ્વાદિયુક્ત અને કેટલાક વાદિ ઉપકરણ રહિત (તેની) જરૂરી આતવાળા હાય, વાદિની જરૂરીઆતવાળામાં પણ કેટલાક લબ્ધિવંત–વસ વગેરે મેળવી શકે તેવી શક્તિવાળા હોય અને કેટલાક મેળવી ન શકે તેવા સામાન્ય હાય, વસ્ત્રાદિ મેળવવાની શક્તિ (લબ્ધિ) વિનાના સામાન્ય સાધુઓમાં પણ કેટલાક સપક્ષની (વસ્ત્રાદિ પ્રાપ્ત કરાવી આપે તેવા બીજા સાધુ ની) સહાયવાળા હોય અને કેટલાકને તેવી સપક્ષની સહાય પણ ન હોય. બીજી બાજુ-દાન લેનારા સાધુએ તે તે અવસ્થાઓમાં સમાન હય, જેમ કે- દરેક વસ્ત્રાદિવાળા હોય કે તેની જરૂરીઆતવાળા હોય, જરૂરીઆતવાળા છતાં બધાં વસ્ત્રાદિ મેળવવાની લબ્ધિવાળા હોય કે તેવી લબ્ધિ વિનાના હોય, અથવા તેઓ બીજા સહકારી સાધુઓની સહાયથી મેળવી શકે તેવા હેય કે બીજાની સહાય વિનાના હોય.” એમ તેઓ તુલ્ય હોય તે અ૫ સંપત્તિવાળા શ્રાવકે તુલ્ય સાધુએામાં પણ દિગબંધનથી ૧૦૭ નજીકના હોય તેઓને દાન આપવું. અર્થાત્ વસ્ત્રવાળા બેમાં વસ્ત્ર વિનાના બેમાં, લબ્ધિવાળા બેમાં, લબ્ધિ વિનાના બેમાં, સહકારી સાધુની સહાયવાળા બેમાં અને સહકારી સાધુની સહાય વિનાના બેમાં પણ જે સાધુ દિશાના સંબંધથી નજીકના હાથ તેમને દાન આપવું. પ્રશ્ન-સરખી અવસ્થાવાળાને પણ, જે દિશાનું ઉલ્લંઘન કરીને આપે (દિગબંધની મર્યાદાને તેડે) તેને શું થાય? ઉત્તર-દિશાથી નજીકના હોય તેને મર્યાદા પ્રમાણે નહિ આપવાથી, ૧-જિનેશ્વરની આજ્ઞાને ભંગ, ૨-અનવસ્થા (અનિષ્ટ પરંપરા ચાલે તે) અને ૩-મિથ્યાત્વ, એ ત્રણ દોષ લાગે. તે સિવાયના (શ્રીમંત) શ્રાવકને અંગે એ દિશાનો સંબંધ કહ્યા નથી. આગમમાં “આભવત્ વ્યવહારની ૧૦૮અપેક્ષાએ આ દિશાને સંબંધ (દિગબંધ) સર્વને અંગે નહિ, પણ જે દીક્ષાની ઈચ્છાવાળો હોય અથવા જેણે દીક્ષા લઈને છોડી દીધી હોય, તેવા ગૃહસ્થને માટે જ દેખાય છે, કારણ કે-૯૫વ્યવહારમાં દિશાની વ્યવસ્થા આ પ્રમાણે કહેલી છે “ દીક્ષા લેવાની ઈચ્છાવાળો શ્રાવક સામાયિકાદિ શાસ્ત્રાભ્યાસ કરતો જેનાથી પિતે ધર્મને પ્રતિબંધ પામ્યો હોય, તે ત્રણ વર્ષ સુધી તે આચાર્યને જ ગણાય.” કહ્યું છે કે " सामाइआइए खलु, धम्मायरिअस्स तिण्णि जा वासा। नियमेण होइ सेहो, उज्जमओ तदुवरि भयणा ॥१॥" ૧૦૭. દિગબંધ, જૈન પારિભાષિક શબ્દ છે. તેને ભાવ એ છે કે-દાન દેનારા ગૃહસ્થ ઉપર જે સાધુને (ધર્મોપદેશાદિપે) વિશેષ ઉપકાર હોય તે સાધુને તે ગ્રહસ્થને વિશેષ સંબંધ ગણાય, એ સંબંધ જેને જે ગૃહસ્થની ઉપર હોય, તે સાધુ તે ગૃહસ્થને દિશાથી નજીક ગણાય. ૧૦૮. આભવત વ્યવહાર' એટલે ગહરથ જે સાધના ઉપદેશ વગેરેથી ભાવિત થયું હોય (ધમ થયો હોય), તે સાધુને તેના ઉપર અધિકાર (હક્ક) ગણાય, તેને પૂછયા વિના બીજે તેને દીક્ષા વ્રત વગેરે આપી શકે નહિ; આવા અધિકારની મુદતની વ્યવસ્થાને ” આભવત વ્યવહાર” કહે છે. Page #620 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩–દ્દિનચર્ચા-સુપાત્રઢાનના વિધિ : દિગ્મધનું સ્વરૂપ ] s ભાવા —“ સામાયિકાદિ સૂત્રના અભ્યાસ વગેરેમાં ઉદ્યમ કરતા દીક્ષાથી શ્રાવક, ત્રણ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિયમા જેની પાસે તે સામાયિકાદિ ભણ્યા હોય તે ધર્માંચા ( પ્રતિાધકાચા )ના તે શિષ્ય જાણવા, પછીના નિયમ નથી. ” જે દીક્ષિત થયા પછી નિહૅવાદિ મિથ્યાત્વ અવસ્થા ( પતન ) પામીને પુનઃ દીક્ષા સ્વીકારે, તેને માટે પેાતાની ઈચ્છાનુસાર દિશાના સંબંધ છે. ( અર્થાત્ પૂ`ગુરૂની સાથે તેના સંબંધના એકાન્ત નિયમ નથી ), પશુ જેણે દીક્ષા છેાડી દેવા છતાં સમ્યક્ત્વ છેડયું ન હેાય, તેવા શ્રાવક મનેલા ગૃહસ્થ જો ફરીથી દીક્ષા લેવા ઇચ્છે તેા તે (દીક્ષા છેાડચાથી ) ત્રણ વર્ષ સુધી પૂર્વચાના ( પૂર્વ ગુરૂના ) જ ગણાય બીજા પાસે લઇ શકે નહિ.) કહ્યુ` છે કે— “ વિિનન્દર્ વા, સમ્મતળનો ૩ વસંતે । = તવિસમેષ રૂઠ્ઠા, સન્મત્તનુÇ સમા તિ॥િશા છે ભાષા જે દીક્ષા છેોડીને બીજા ધર્મ ના સાધુ થઈ જાય અથવા નિન્દ્વવ ખને, કે દીક્ષા અને સમ્યક્ત્વ બન્નેથી ભ્રષ્ટ થાય, એમ સમક્તિથી પણ પતિત થયા પછી જો પુનઃ (તેનું મિથ્યાત્વ) ઉપશાન્ત થાય, એટલે કે જેની દીક્ષા કે ધમ સ્વીકારે, તે તે દિવસથી જ ઈચ્છા પ્રમાણે તે કોઇને પણ ગુરૂ કરી શકે છે (તેની ઉપર ગુરૂના અધિકાર એક દિવસ પણ રહેતા નથી ), પણ જેણે ( ચારિત્ર ઢવા છતાં ) સમ્યક્ત્વ તયુ નથી, તેને તેા ત્રણ વર્ષ સુધી પૂર્વગુરૂના જ જાણવા. ” 6 તેમાં સમ્યકૃત્વવાળા છતાં જે ‘ઉત્પત્રજિત’ થાય, ( દીક્ષા છોડી દે) તેને અંગે આટલું વિશેષ છે કે-તેવાના બે પ્રકારા હાય. એક ‘સારૂપી’ એટલે રજોહરણ સિવાયના બાકીના સાધુવેષને ધારી રાખનારા અને બીજો ‘ ગ્રહસ્થ ’ એટલે સઘળા સાધુવેષને છેડી દેનાશ. તેમાં ‘સારૂપી’ તા જાવ જીવ સુધી પૂર્વાચા ( પૂ`ગુરૂ )ના જ ગણાય, અને તેણે મુડેલા શિષ્યા પણ તે ( સારૂપી )ના પૂર્વગુરૂના જ ગણાય, પણ જેને તેણે મુંડયા (સાધુ બનાવ્યા) ન હાય, કિન્તુ માત્ર બેધ ( ધર્માં ) પમાડયા હાય, તે તેા પેાતાની ઇચ્છા પ્રમાણે જે ગુરૂને ઇચ્છે તેને તે ( સારૂપી ) સાંપી શકે અને જેને સોંપે તે આચાના તે ગણાય; પણ તે સારૂપીના અપત્યાને ( સારૂપી અન્યા પહેલાં કે પછી સુડેલા શિષ્યાને ) માટે તે એવા વિધિ છે કે- તે પણ તે સારૂપીના પૂર્વ ગુરૂના જ ગણાય. કહ્યું છે કે “ સારૂની નાનીય, પુખ્વાસ ને બ પદ્માવે । અપાવિદ્ સદંતો, રૂચ્છાદ્ નસ સો દ્દશ્ય ક ભાવાથ—“ સારૂપી થયેલા જાવજીવ સુધી પૂર્વાચાર્યના જ ગણાય અને સારૂપી અન્યા પછી પશુ તે જેને જેને સુ” તે શિષ્યા પણ તે સારૂપીના પૂર્વાચાર્યના જ ગણુાય, પરંતુ તેણે સાક્ષી બન્યા પછી પ્રતિષેાધ કર્યો હોય કે ભાવ્યા હાય છતાં મુંડયા ન હાય, તે તેા તેમની ઇચ્છાનુસાર ગુરૂને સ્વીકારી શકે, તેમની ઇચ્છા હાય તે ગુરૂને સારૂપી સોંપી શકે.” હવે જેઓ સાધુના સઘળા વેષ છેાડીને ગૃહસ્થ મસ્તકસુતિ' અને બીજો ‘શિખા ( ચાટલી ) પૂર્વાચાય ( ગુરૂ )ના જ મનાય છે, એટલું જ નહિ આ એક મર્યાદા સારૂપીને અંગે કહી, બનેલા હ્રાય, તેવાના પશુ બે પ્રકારેા છે. એક રાખનાર' તે બન્ને પ્રકારના ગૃહસ્થ બનેલાએ Page #621 -------------------------------------------------------------------------- ________________ પ [ ધ સ′૦ ભાઇ વિર્–૦ જ પણ દીક્ષા છેડયા પછી તેમણે ત્રણ વર્ષ સુધીમાં જોખાને મેષ પમાડીને મડયા ઢાય, તે પશુ તેના પૂર્વાચાના ગણાય છે, કહ્યું છે કે— “નૌ કુળ નિત્યŕરો, બવાડ્મયો ૩ વિશાળ । आरेण पव्वावे, सयं च पुव्वायरिअसन्वो || २ || " ભાવાર્થ –“જે દીક્ષામાંથી ગૃહસ્થ બનેલા ‘મુ'ડ' અથવા ‘અસુંડ' હાય તે તથા તેણે તે પછી ત્રણુ ની અંદર જે બીજાને મુડયા હોય તે સત્ર તેના જ પૂર્વાચાર્યાંના જાણુવા.” એ ટૂંકમાં ‘દિશાનુ” (જેના જેના ઉપર જે પ્રમાણે અધિકાર હાય તેનું ) સ્વરૂપ જાણવું. દાન દેનારા સામાન્ય સ્થિતિના શ્રાકે પાતાની ઉપર કરેલા ઉપકારની અપેક્ષાએ ગુરૂના અધિકારના વિચાર કરીને, જ્યારે અને સરી અવસ્થાવાળા સાધુઓને દાન દેવાના અવસર પ્રાપ્ત થાય, ત્યારે ઉપર જણાવ્યા પ્રમાણે દિશાથી નજીકના હોય તેમને દાન આપવુ એ દાનના વિધિમાં ઉત્સર્ગ –અપવાદનું રહસ્ય જાણવું. ‘સાધુને નિમંત્રણ કરવું, ભિક્ષા આપવી' વગેરે દાન દેવામાં ઉપયેાગી વિશેષ સ્વરૂપ તે અતિથિસ વિભાગ વ્રતના અધિકારમાં (પૃ૦ ૨૭૦ માં) કહેલું જ છે. આ સુપાત્રદાન, દાતારને ‘દિવ્ય’ ( દેવલાકનાં ) અને ‘ઔદારિક’( ઉત્તમ મનુષ્યાદિ ભવનાં ) ઈસુખા-સમૃદ્ધિ-સામ્રાજ્ય વગેરે આપીને મેાક્ષસુખને પણ શીઘ્ર આપે છે. કહ્યુ છે કે~~~ “ અમથું સુવાવાળ, ગળુ વાણત્રિકવિત્તિવાળા: રોહિ વિ ધ્રુવો મળિયો, તિ િવિ મોનાબ વૃિત્તિ ।।” ભાવાથ - અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન, એમ દાન પાંચ પ્રકારનાં છે. તેમાંનાં પહેલાં એ દાનથી મેક્ષપ્રાપ્તિ થાય અને છેલ્લાં ત્રણ દાન ઉત્તમ જાતિના ભાગા વગેરેને આપે છે.” દાન લેનારની પાત્રતાને અગે કહ્યુ` છે કે— “ ઉત્તમપત્ત સાદૂ, માિમાં ન સાયા મળિકા । નિયસમ્મદ્દિદી, નઅવર્સ મુલચ્ચું ॥ જ ( ભાવાર્થ- સાધુ ઉત્તમ પાત્ર છે, ( વ્રતધારી ) શ્રાવકાને મધ્યમ પાત્ર કહ્યા છે અને અવિરતિ-સમકિતષ્ટિ જધન્ય પાત્ર ( છે, એમ ) જાણવું.” વળી કહ્યુ` છે કે— “ મિથ્યા શિક્ષકભેપુ, તમેજો અનુવતી । અણુપ્રતિષક્ષેપુ, મેજો મદાવ્રતી ॥ 5) “ મહાવૃત્તિસહસ્રપુ, મેજો દિ તાનિવઃ । तात्विकस्य समं पात्रं, न भूतं न भविष्यति ॥२॥ा ,, ભાવા -“ હજારો મિથ્યાદષ્ટિથી એક અણુવ્રતધારી ( વ્રતધારી શ્રાવક ) શ્રેષ્ઠ છે, હજારી અણુવ્રતવાળાએથી એક મહાવ્રતી ( સાધુ ) ઉત્તમ છે અને હજારા મહાવ્રતધારીમાંથી એક તાત્ત્વિક ( આત્માદિ તત્ત્વોને જાણ-જ્ઞાનદશાવાળા ) શ્રેષ્ઠ છે, કારણ કે-તત્ત્વજ્ઞાની સમાન પત્રિ થયુ' નથી કે થવાનું નથી. ( એવું પાત્ર કાર્ય સ્થલે, કાઇ કાલે, કોઇને જ મળે છે.)” એ રીતિએ સાધુ-સાધ્વી વગેરેના ચાગ હોય, ત્યારે વિવેકી પુરૂષે અવશ્યમેવ સુપાત્ર દાન Page #622 -------------------------------------------------------------------------- ________________ પં દેવુ, ઉપરાંત ઉત્તમ શ્રાવકે, લેાજનાદિ સમયે ઘેર આવેલા સાધમિકાને પણ પોતાની શક્તિ અનુસાર પાતાની સાથે ભાજન કરાવવું, કારણ કે તેમાં પણ સુપાત્રપણું છે. સાધર્મિકનું પશુ વાત્સલ્ય મહા ફળને દેનારૂ' છે. શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે “સાઇમ્બિંગાળ (જીરૂં, જાયનું મત્તિનિમાં । પ્ર૦ ૩-દિનચર્યા–અનુકમ્પાદાનની ત્તવ્યતા : ભોજન પહેલાંનુ' કત્તવ્ય ] : સિગ સતથીહૈિં, સામળસ નમાવળ ||શા” (સ્રા॰દ્િ॰--[॰?૧૨) ભાવા—શાસનની પ્રભાવના કરનારૂ સાધર્મિકાનું વાસભ્ય પૂર્ણ ભક્તિપૂર્વક કરવું, એમ શ્રીસર્વજ્ઞ ભગવતાએ ઉપદેશ કરેલા છે.” તેને વિધિ વાર્ષિક કન્યાના અધિકારમાં કહેવાશે. તથા દ્રમક (ભિખારી) વગેરેને પણ ઔચિત્ય સાચવવા દાન આપવુ જોઈએ, નિરાશ કરી પાછા કાઢવા જોઇએ નહિ, ( પાછા વળવાથી તેને શ્રીજિનધમ પ્રત્યે અણગમા થાય અને તેથી મિથ્યાત્વાદિ કમ બાંધે, માટે ) તેને ક`બંધ કરાવવા નિહ. વળી ( દુ:ખીઆને સામગ્રી છતાં ઉદ્ધાર નહિ કરવાથી હૃદય કાર અને છે, માટે એમ ) પાતે પણ કંડાર હૃદયવાળા થવુ નહિ. ભાજન સમયે દ્વાર બંધ રાખવાં, એ ઉત્તમ અથવા દયાળુ આત્માએનું લક્ષણ નથી. કહ્યું છે કેનેવ તાર વિદ્યાવેર્, ચુંનમાળો મુલાવો । (શ્રાવિ૪૦-૨૨૦) अणुकंपा जिणिदेहिं, सड्ढाणं न निवारि ॥ १ ॥ दण पाणिनित्र, भीमे भवसायरंमि दुक्खतं । ', ભાવા अविसेस ओऽणुकंप, दुहावि सामत्थओ कुणइ ॥ १|| ” (धर्मसंग्रहणी - गा० ८११ ) ભાજન વખતે ઉત્તમ શ્રાવક દ્વાર બંધ કરે-કરાવે નહિ, કારણ કે-શ્રીજિને શ્વરાએ શ્રાવકાને અનુકંપા( દાન )ના નિષેધ કર્યાં નથી (૧) ” તથા—“ શ્રાવક ભયંકર ભવસમુદ્રમાં જીવાને દુઃખથી રીખાતા જોઇને, ભેદભાવ રાખ્યા વિના સામર્થ્ય પ્રમાણે આહાર-વસ્ત્રાદિ આપવા રૂપ ‘દ્રવ્યયા’ અને ધર્મીમાં જોડવા રૂપ ‘ભાવયા’ એમ અને દયા આચરે (૧).” ભગવતીસૂત્ર વગેરેમાં પણ શ્રાવકના વર્ણન પ્રસ ંગે શ્રાવકાને ‘ અવયદુવારા ’ અર્થાત્ ‘અભંગ ( ખુદ્દલાં) દ્વારવાળા' કહ્યા છે. શ્રીજિનેશ્વરદેવે પણ વાર્ષિક દાન આપીને ટ્વીન લેાકેાના ઉદ્ધાર કર્યાં જ છે, અર્થાત્ કાઇએ તેનેા (અનુકંપા દાનના) નિષેધ કર્યાં નથી. કહ્યું છે કે“ મળ્યેદિ વિ નિìહિં, મુકાયનિયરાગરોમમોહે।િ અનુકંપાવાળું સઢયાળ નiિપિકિસિદ્ધ।।।” (શ્રા॰ટ્િ॰૪૦,૧।૦૨૨) ભાવાર્થ-રાગ દ્વેષ અને મેહ રૂપ દુય શત્રુઓના વિજય કરનારા પણ સર્વ શ્રીજિનેશ્વરાએ શ્રાવકાને કાઇ પણ સ્થલે અનુકંપાદાનના નિષેધ કર્યો નથી.” તથા-વ્ય ઊલટુ, રાયપસેણી નામના ઉપાંગસૂત્રમાં શ્રીકેશી ગણધરે પ્રદેશી રાજાને ઉપદેશ કરતાં કહ્યું છે કે--“ મા જં તુમ્ પવતી ! દુધ્ધિ મળો વિશા પઝ્ઝા અવિન્ને મવિન્નાલિ” પુત્યાદિ ॥ અર્થાત્ “હે પ્રદેશી રાજા! તું પહેલાં સને દાન દેવાથી પ્રશંસાપાત્ર અનેલા હવે જૈનધર્મી બનીને) અનુકપાદિ છેડી દેવાથી નિન્દાનું પાત્ર મનીશ નહિ.” વગેરે. તથા માતા-પિતા-ભાઈ—ઝ્હેન વગેરેની, પુત્ર-પુત્રી વગેરે સતાનાની, પુત્રવધૂ વગેરેની, માંદાની, તથા ઘેર બાંધી રાખેલાં ગાય-ભેંસ વગેરે પશુઓની, એમ દરેકની ‘ સાજન ર دو Page #623 -------------------------------------------------------------------------- ________________ [ ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ર્-ગા૦ ૬૪ ઔષધ-ઘાસ-પાણી' વગેરેથી કરવા યાગ્ય ઉચિત સંભાળ કરીને, પછી શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રના સ્મરણપૂર્વક જે પચ્ચક્ખાણુ, કે ત્યાગ વગેરેના નિયમે આદિ કરેલ હોય તે સઘળુ या उरीने पथ्य ( शरीरने तिम्र ) लोभन पुरे ( पथ्य न सेवे. ) उछु छे - " पितुर्मातुः शिशूनां च गर्भिणीवृद्धरोगिणाम् । " प्रथमं भोजनं दत्त्वा स्वयं भोक्तव्यमुत्तमैः ॥ १ ॥ " चतुष्पदानां सर्वेषां धृतानां च तथा नृणाम् । चितां विधाय धर्मज्ञः, स्वयं भुञ्जीत नान्यथा ॥२॥ भावार्थ-" उत्तम पु३षा पिताने, भाताने, माजउने, गर्भिणी ( हाय तो ) स्त्रीने, વૃદ્ધોને અને રાગીઓને, પ્રથમ જમાડીને પછી ભાજન કરવું (૧). વળી ધર્માંને જાણુ શ્રાવક સ` પશુઓની અને (કાઇ કારણે ) કખજે રાખેલા ( કેદ કરેલા ) હાય તે મનુષ્યાની પણ સંભાળ उरीने पछी भे, ते विना नहि (२). " 'साम्य' कोटसे शरीरने अनु रहे ते प्रमाणे मावु तेनु स्व३य (५० २२ भां) गृहસ્થના સામાન્ય ધર્મના વનમાં પાંત્રીસ શુભેાના અધિકારમાં કહેલ છે. ૧૭૦ એમ લાલુપતાને તજીને અને અભક્ષ્ય અનંતકાય વગેરે ઘણી પાપકમ વાળી વસ્તુઓને છાડીને, પચે તેવું તેટલું ભાજન કરે. નીતિશાસ્ત્રમાં તે આ વિષયમાં કહ્યું છે કે अधौतमुखहस्तार्निश्च मलिनांशुकः । सव्येन ( वामेन ) हस्तेना - नात्त - स्थालो भुञ्जीत न क्वचित् ॥ १॥ एकवस्त्रान्वितश्चार्द्ध - वासावेष्टितमस्तकः । अपवित्रोऽतिगर्ह्यश्च न भुञ्जीत विचक्षणः ||२|| उपानत्सहितो व्यग्र - चित्तः केवलभ्रूस्थितः । पर्यङ्कस्थो विदिश्याम्या - ननो नाद्यात् कृशाननः || ३|| आसनस्थपदो नाद्यात्, वचण्डालैर्निरीक्षितः । पतितैश्च तथा मिने, भाजने मलिनेऽपि च ||४|| अमेध्यसंभवं नाद्याद् दृष्टं भ्रूणादिघातकैः । रजस्वलापरिस्पृष्ट| गोवपक्षिभिः || ५ || अज्ञातागममज्ञातं पुनरुष्णीकृतं तथा । युक्तं चचचबाशब्दै--नाद्वविकारवान् ||६|| आह्वानोत्पादितमीतिः कृतदेवाभिधास्मृतिः । समे पृथावनत्युच्चे - र्निविष्टो विष्टरे स्थिरे ||७|| मातृष्वस्रम्बिकाजामि भार्याद्यैः पक्तमादरात् । शुचिभिर्युक्तिमद्भिव, दत्तं चाद्याञ्जनेऽसति ||८|| कृतमौनमवक्रानं, वहद्दक्षिणनासिकम् । प्रतिभक्ष्यं समाघ्राण - हृतदृग्दोषचि क्रियम् ||९|| नाऽतिक्षारं न चाऽत्यम्लं, नाऽत्युष्णं नाऽतिशीतलम् । नाऽतिगौल्यं नातिशाकं, मुखरोचकमुच्चकैः ॥ १० ॥ तथा-- अङ्गमर्दननीहार - भारोत्क्षेपोपवेशनम् । स्नानाद्यं च कियत्कालं, " त्रा कुर्यान्न बुद्धिमान् ॥ ११ ॥ भुक्त्वोपविशतस्तुन्दं, चलमुत्तानशायिनः । आयुर्वामकटिस्थस्य, मृत्युर्धावति धावतः ||१२|| भोजनानन्तरं वाम- कटिस्थो घटिकाद्वयं । शयीत निद्रया हीनं, यद्वा पदशतं व्रजेत् ॥ १३ ॥ 6c पडे. ભાવાથ - ગૃહસ્થ, સુખ—હાથ તથા પગ ધોયા વિના, નગ્ન થઈને કે મેલાં વસ્ત્ર રીને, ડાબા હાથથી થાળ પકડયા વિના કદાપિ ભાજન ન કરે (૧). તથા એક જ વસ્ત્ર ની ટીને 1 19 Page #624 -------------------------------------------------------------------------- ________________ બ્ય : ભોજન કરવાના વિધિ ] ૫૨ ૫૦ ૩-નિચર્ચા-ભોજન પૂર્વેનું ( પહેરીને ), અડધુ વસ્ર મસ્તકે વીટીને, અપવિત્ર શરીરે અને અતિ ગાઁ ( નિ ંદા થાય ) તેવી’ રીતિએ ન જમે (ર), પગરખાં પહેરીને, વ્યગ્ર ચિત્ત, ફક્ત જમીન ઉપર બેસીને ( આસન વિના ) કે પલંગમાં બેસીને, વિદિશા કે દક્ષિણ દિશા સન્મુખ બેસીને તથા કૃશ (સાંકડે) મુખે કે સાંકડા સુખના ભાજનમાં ભાજન ન કરે (૩). આસન ઉપર પગ રાખીને ( ઊભા પગે) એસવા પૂર્ણાંક કે કુતરાં, ચંડાલા તથા પતિત ( હલકા ) લેાકેાના દેખતાં ન જમે અને ભાગેલા (ફુટેલા ) કે મલિન ભાજનમાં ન જમે (૪). અમેધ્ય(વિટા)માં અશુચિમાં પાકેલુ, ખાલહત્યા વગેરે કરનારા પાપીઓની દૃષ્ટિ પડી હોય, રજસ્વલા (માસિક ધર્માવાળી) સ્ત્રીએ સ્પર્શ કરેલ તથા પશુકુતરાં કે પક્ષીઓએ સુ ંઘેલુ હાય તે ન જમે (૫). અજાણ્યા દેશ કે અજાણ્યા ઘેરથી આવેલું, (જેનુ નામ-સ્વરૂપ કે ગુણ-દોષ ન જાણતા હાય તેવુ) અજાણ્યું, તથા ફરીથી ગરમ કરેલુ ભાજન ન જમે, તેમજ જમતાં ‘ચમચમ’ શબ્દો ન કરે અને ‘સુખને બહુ પહેાળુ કરવુ” વગેરે સુખના ચાળા પણ ન કરે (૬). એ પ્રમાણે અવિધિ કહીને હવે કેવી રીતિએ જમે તે કહે છે–ભાજન માટે આમંત્રણ કરીને પ્રીતિ ઉપજાવી હાય, અર્થાત પ્રેમપૂર્વક ભાજન માટે આમત્રણ મળ્યું હાય, ત્યારે ( ત્યાં) પેાતાના ઈષ્ટદેવના નામનું સ્મરણુ કરીને જે સ્થિર-પહેાળુ હાય, ઘણુ' ઊંચું ન હોય, એવા સરખા ( ઉંચાણુ–નિચાણુ વિનાના) આસને બેસીને જમે (૭), તે પશુ સ્નાનાદિથી પવિત્ર થયેલાં માસી-માતા-હેન કે સ્રા વગેરેએ આદરપૂર્વક રાંધેલુ હાય અને ‘ભાજન પીરસવાના ક્રમ” વગેરે જમાડવાની યુક્તિના જાણુ માતા વગેરેએ પીરસેલું હોય, એવુ ભેાજન જયાં યાચક વગેરે મનુષ્યા ન ઢેખે તેવા સ્થાને બેસીને જમે. (૮) પણ મૌન કરીને, શરીરને વાંકુ કર્યો વિના, જમણી નાસિકામાં પવન વહેતા હેાય ત્યારે, (હલકા લેાકેાના ) દષ્ટિદોષ (નજર)ના વિકારને ટાળવા દરેક વસ્તુ નાકથી સુધીને જમે (૯). તે પણ અતિ ખારૂંઅતિ ખાટું-અતિ ઉષ્ણુ-અતિ ઠંડુ-અતિ ગળ્યું (મિષ્ટાન્ન) કે ઘણા શાકવાળુ' ( તીખું' ) નહિ, પણ મુખને સારી રીતિએ ગમે તેવું જમે (૧૦). એ રીતે ભેાજન કર્યાં પછી શું કરવું ? તે કહે છે—બુદ્ધિમાન પુરૂષ ભાજન કર્યાં પછી તુ જ અંગમર્દન, ઝાડા, પેસાખ, ભાર ઉપાડવા, બેસી રહેવુ અને સ્નાન કરવું, વગેરે કાર્યાં કેટલાક સમય સુધી ન કરે (૧૧). કારણ કે-ભાજન કરીને બેસી રહેનારને તુન્દ ( પેતુ-ફાંદ) વધે છે, ઉત્તાન ( સવળા ) સુઇ રહેનારને ખળ વધે છે, ડાળી કેડે ( ડાખા પડખે ) સુવાથી આયુષ્ય વધે છે અને દોડનારનું મૃત્યુ ડે છે (નજીક આવે છે.) (૧૨), માટે ભેાજન પછી એ ઘડી ડાબે પડખે જાગતા સુઇ રહેવું, કે સેા ડગલાં ચાલવુ (૧૩).” હવે ચાલુ મૂળ ગાથાના ઉત્તરામાં કહેલા ‘સંવળતિદિશે, સાથે સાસ્ત્રાર્થચિન્તનમ’ એ પાઠનુ વર્ણન કરે છે તેમાં સંવરન=મ્યા પછી ‘દિવસચરમ' કે ‘ગ્રંથિસહિત (ગડિસહિંય')' વગેરે પચ્ચક્ખાણુ કરવું. દેવ-ગુરૂના યાગ હાય ત વન્દન કરીને કરવું–એમ અહીં નહિ કહ્યા છતાં સમજવું, કારણ શ્રાદ્ધદિનકૃત્યમાં ગા૦ ૨૨૪ માં કહ્યુ છે કે-ધ્રુવં પુરું -વૈવિસા, વ્હારું સંચળ સા। ” અર્થાત્~ ́ જમ્યા પછી દેવ અને ગુરૂને વન્દન કરીને સ ંવરણુ કરીને”. એમ પચ્ચરૂખાણુ કર્યો પછી દિશેઃ લાવું રાાસ્ત્રાર્થવિનમ્ ' એટલે ગીતા સાધુએની કે સિદ્ધાંતના જાણુ એવા ૧૦૯શ્રાવકપુત્રાની સાથે શાસ્ત્રમાં કહેલા ભાવે (રહસ્ચા )ની વિચારણા ૧૦૯. આ સૂચવે કે~શ્રાવકપુત્રોએ સ્વઅધિકાર મુજબ અવશ્ય સિદ્ધાન્તનાં રહસ્યાના અભ્યાસ કરવા. Page #625 -------------------------------------------------------------------------- ________________ પર [ ધ સં૦ ભા૧-વિ૦ ૨-ગા૬૫ કરવી. જેમ કે-“આ આમ હશે કે કેમ?” અથવા “આમ જ છે, આમ નથી જવગેરે તે તે શાસ્ત્ર અર્થોને નિશ્ચય કરે; કારણ કે-ગુરૂમુખે શાસ્ત્રો સાંભળ્યા પછી પણ તેના અર્થોનુંરહસ્યોનું વારંવાર પરિશીલન કર્યા વિના ચિત્તમાં તે અત્યંત દઢ રીતિએ સ્થિર થતાં નથી. મૂલ ગાથા ૬૪ ની ટીકાને અર્થ કહ્યો. હવે સંધ્યાકાલનું કર્તવ્ય કહે છે. मूळ " सायं पुनर्जिनाभ्यर्चा, प्रतिक्रमणकारिता । गुरोविश्रामणा चैव, स्वाध्यायकरणं तथा ॥६५॥" મુલાથ–“સાંજે ફરીથી જિનપૂજા કરવી, પ્રતિક્રમણ કરવું, ગુરૂની વિશ્રામણું કરવી અને સ્વાધ્યાય કર (તે ગૃહસ્થનો વિશેષ ધર્મ છે.).” ટીકાને ભાવા–સાંજે સંધ્યા વખતે (સૂર્યાસ્તથી) અંતમુહર્ત પહેલાં પુનઃ ત્રીજી વાર દેવપૂજન કરવું, તે ગૃહસ્થને વિશેષ ધર્મ છે–એમ વાક્યને સંબંધ જેડ. આગળ-પ્રતિક્રમણ, વિશ્રામણું, અને સ્વાધ્યાય કરવો” વગેરે કહીશું, તે પણ દરેક ગૃહસ્થને વિશેષ ધર્મ છે, એમ સમજી લેવું. એ વિશેષ છે કે-મુખ્ય માર્ગો શ્રાવકે એક વાર ભેજન કરવું જોઈએ. શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે “ તુ સદ્ધ ૩, વિહાવશો સામો , રંમવાર તદેવ યા શા(શ્રાદ્ધ ૦િ ૦ ૨૨૫) ભાવાર્થ –“ ઉત્સર્ગમાગે તે શ્રાવક પણ સચિત્ત આહારનો ત્યાગી, એકાશનજી (એકાસણું કરનાર) તથા બ્રહ્મચર્યનું પાલન કરનારો હોય,” છતાં, જે એકાશન ન કરી શકે તે પણ, છેલલી ચાર ૧૧ ઘડી-દિવસને આઠમે ભાગ બાકી રહે ત્યારે ભેજન કરે. રાત્રિની નજીકમાં ( સૂર્યાસ્ત પહેલાં) જમવાથી પણ રાત્રિભેજન રૂપ મહાદેષને પ્રસંગ આવે છે. માટે બે અંતર્મુદતની (ચાર ઘડીની) પહેલાં જ વાળુ કરે, અને બે ઘડી દિવસ બાકી હોય તે પહેલાં સમાપ્ત કરે. તે માટે પણ કહ્યું છે કે વા સ rs aો, મ નો દિલ વિવારસદમે માળે, તો શું સુણાવ ? ” (કવિ - ૦૨૨૬) ભાવાથ–“જે ગૃહસ્થ (શ્રાવક) એકભક્ત (એકાસણું) કરવા અશકત હોય તે તે દિવસને આઠમે ભાગ બાકી રહે ત્યારે સાંજનું ભજન કરી લે.” વાળુ કર્યા પછી શક્તિ પ્રમાણે બીજા દિવસના સૂર્યોદય સુધીનું ‘દિવસચરિમ (ચઉટિવ. હાર આદિ) પચ્ચક્ખાણ કરે, તે પણ મુખ્યતયા તે સૂર્યાસ્ત પહેલાં જ, અને તેમ ન બને તે અપવાદે રાત્રિએ પણ કરે. પચ્ચકખાણ કરીને સૂર્ય અડધે દેખાતો બાકી રહે તે (સૂર્યાસ્ત) પહેલાં જ (ત્રીજી વાર ) શ્રીજિનપૂજા કરે. [ ઉપાઠ-આ પૂજા દીપપૂજા–ધૂપપૂજા જાણવી.] પછી સામાયિક-ચતુર્વિશતિસ્તવ, વન્દન, પ્રતિક્રમણ, કાત્સર્ગ અને પચ્ચકખાણુએ અવશ્ય ૧૧૦. અહીં દિવસને આભો ભાગ એટલે સામાન્ય રીતિએ પિણાચાર ઘડીએ થાય, એ અપેક્ષાએ એ મુહૂર્તને બદલે બે અંતર્મુહૂર્ત' સંભવે છે, તે પણ વ્યવહારથી ચાર ઘડીઓ સમજવી. Page #626 -------------------------------------------------------------------------- ________________ પ્ર૩-દિનચર્યા–સાંજે : શ્રી જિનપૂજા: પ્રતિસૂત્રને અર્થ ? ૫૭૩ કરવા ગ્ય છ આવશ્યકની ક્રિયારૂપ પ્રતિકમણ કરે, તાત્પર્ય કે-સાંજે જિનપૂજા કર્યા પછી શ્રાવક સાધુની પાસે કે પૌષધશાળામાં જઈને પ્રતિક્રમણ કરે. જે કે “પ્રતિક્રમણ, છ પિકીનું એકી-ચોથું આવશ્યક વિશેષ છે, તે પણ અહીં સામાન્યતયા ઉપર જણાવેલાં “સામાયિકાદિ છએ આવસ્પકની ક્રિયામાં” તે રૂઢ છે (રૂઢિથી છએ આવશ્યકોને પ્રતિકમણ કહેવાય છે.). જે કે-પ્રતિકમણ શબ્દને તે નામનું “અધ્યયન” એ અર્થ છે, તે પણ આગમથી ભાવનિપાની અપેક્ષાએ અહીં તેને “છ આવશ્યકનું જ્ઞાન અને ક્રિયાને સમુદાય” એમ અર્થ કરવામાં વાંધો નથી, કારણ કે-“આગમ' શબ્દમાં “નો એક અંશમાં નિષેધ બતાવનાર છે, અહીં “ક્રિયા રૂપ અંશમાં આગમને અભાવ હોવાથી તેમાં આગમપણું ઘટે છે. કહ્યું પણ છે કે શિપિssજો ન દો, તલ્સ જિયંમિ ને સત્ત' અર્થાત્ “ક્રિયા આગમરૂપ નથી, એમ જણાવવા માટે નિષેધ અર્થમાં ‘નો” શબ્દ કહેલો છે.” આ છ આવશ્યકમાં ૧-“સામાયિક=આર્તા–રોદ્રધ્યાનના ત્યાગપૂર્વક ધર્મધ્યાન દ્વારા “શત્રુ અને મિત્ર, કંચન અને માટી’ વગેરેમાં સમાન ભાવ.(રાગ-દ્વેષનો અભાવ) તેનું સ્વરૂપ (પૃ. ૨૪૦માં) કહ્યું છે. ૨- ચતુર્વિશતિસ્તવ=નામકીર્તન પૂર્વક ચેવીસેય તીર્થકરોના ગુણેની સ્તુતિ, આ સ્તુતિ કાઉસ્સગમાં મન દ્વારા અનુધ્યાન (ચિંતન) રૂપે અને કાઉસ્સગ સિવાય પ્રગટ બેલીને થાય છે. તે પણ (પૃ. ૪૨૯થી૪૩૬ માં) કહેવાઈ ગયું. ૩–“વન્દન ”=વન્દન કરવા ગ્ય ધર્માચાર્યોને “પચીસ આવશ્યકથી વિશુદ્ધ, બત્રીસ દેવરહિત નમસ્કાર કરવા તે. આ પણ ગુરુવન્દન અધિકારમાં (પૃ. ૪૬૭થી૪૫ સુધીમાં) કહેવાઈ ગયું. ૪-પ્રતિકમણું=આમાં પ્રતિ' ઉપસર્ગ છે, તેનો અર્થ “વિપરીત અથવા પ્રતિકૂળ” થાય છે, અને મ’ ધાતુ છે તેને પાદવિક્ષેપ (ચાલવું) અર્થ થાય છે. તેને ભાવ અર્થમાં “શુદ્ર પ્રત્યય જોડવાથી તમ' શબ્દ થયેલ છે. તેનો એ અર્થ થયે કે-“શુભમાંથી અશુભ ગેમાં ગયેલા (આત્માનું) પુનઃ શુભ ગેમાં પાછું ફરવું તે “પ્રતિક્રમણું” કહ્યું છે કે " स्वस्थानाधत्परस्थानं, प्रमादस्य वशाद् गता। तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥१॥" ભાવાર્થ-“પ્રમાદને લીધે સ્વસ્થાનથી પરસ્થાનમાં (સ્વભાવમાંથી વિભાવમાં) ગયેલા આત્માનું પુનઃ સ્વસ્થાનમાં ( સ્વભાવમાં) આવવું, તેને “પ્રતિક્રમણ” કહેવાય છે.” ત્તિ' ઉપગને “વિપરીત’ અર્થ કરીને આ વ્યાખ્યા કરી, બીજી “ત્તિ એટલે પ્રતિકૂળ, મ' એટલે ગમન કરવું, તે “તિમ એમ પણ વ્યાખ્યા છે. કહ્યું પણ છે કે સાચોપરામિજાવા-વાજા ગતઃ તત્રપિ ર સ gવાર્થ, રિમા (1) તાર (સ્કૃત) શા” ભાવાર્થ“ક્ષાપશમિમાંથી દિયક ભાવને વશ થયેલા આત્માનું પુનઃ પ્રતિકૂળ (પા) વળવું, (ક્ષાપશમિક ભાવમાં આવવું) તેને “તિમ કહેવાય છે.” (બે અર્થો સમાન થયા માટે કહે છે કે-) અથવા “તિ-પતિ કોમir=તિમri' અર્થાત્ શુભ યોગો પ્રતિ–પ્રતિ (નજીકમાં) જવું તે “પ્રતિક્રમણ કહેવાય છે. કહ્યું છે કે – Page #627 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ [ ધ સં૦ ભાવ ૧-વિ૦ ૨-ગા૦ ૬૫ “ પતિ પ્રતિ વર્ષનું વા, સુમેરૂ પીને મોક્ષng निःशल्यस्य यतेर्यत , तद्वा ज्ञेयं प्रतिक्रमणम् ॥१॥" ભાવા–“માયા વગેરે શલ્યરહિત સાધુનું ક્ષફળ આપનારા શુભ યોગેની પાસે-પાસે થવું (નજીકમાં જવું), તે “પ્રતિક્રમણ જાણવું એ પ્રમાણે “પ્રતિક્રમણ” શબ્દની વ્યાખ્યા કહી. તે “ભૂત, ભવિષ્ય અને વત્તમાન” ત્રણેય કાળ(નાં પાપકમ)નું થાય છે. અહીં શિષ્ય પૂછે છે કે- ‘પ્રતિક્રમણ તે ભૂતકાળનું જ થઈ શકે, કારણ કહ્યું છે કે- એ કામ, વરૂણને સંવમ, અrriાથે થાણામિ-અર્થ-“ભૂતકાલીન (પાપનું ) હું પ્રતિક્રમણ કરૂં છું', વર્તમાનકાલીન (પાપને ) રોકું છું અને ભવિધ્યકાલીન (પાપને) ત્યાગ કરૂં છું. એમાં “પ્રતિક્રમણ” તે ભૂતકાળને અંગે જ કહ્યું છે, તે ત્રિકાળ વિષયક તે કેવી રીતિએ થાય ?' ગુરૂ સામાધાન કરે છે કે-“અહીં પ્રતિક્રમણને (સામાન્ય) અર્થ “અશુભ યુગોથી નિવૃત્ત થવું, (અટકવું) એટલે જ સમજ” કહ્યું પણ છે કે “मिच्छत्तपडिकमणं, तहेव अस्संजमे पडिक्कमणं। વસાવા હામ, ગોપાળ કણસાલ્યા ” (માનિ.-૨૧૦) ભાવાથ–“મિથ્યાત્વનું પ્રતિક્રમણ, તેવું જ અવિરતિનું પ્રતિક્રમણ, કષાનું પ્રતિક્રમણ અને અપ્રશસ્ત (દુષ્ટ) ગોનું પણ પ્રતિક્રમણ સમજવું, (અર્થાત કર્મ બંધના તે ચારેય અશુભ હેતુથી અટકવું તે “પ્રતિક્રમણ છે).” એ વ્યાખ્યાથી, નિન્દા દ્વારા અશુભ યોગથી નિવૃત્ત થવાય ભૂતકાળ સંબંધી, સંવર દ્વારા વર્તમાન અશુભ મેગેથી નિવૃત્ત થવારૂપ વર્તામાનકાળનું, અને પચ્ચકખાણ દ્વારા ભવિકાળ સંબંધી અશુભ યેગથી નિવૃત્ત થવા૫ ભવિષ્યકાળનું, એમ ત્રણેય કાળમાં અશુભ ગોથી નિવૃત્ત થવા રૂપ (અર્થ ઘટે છે માટે) ત્રિકાળ પ્રતિક્રમણ થવામાં કઈ બાધ નથી. પ્રતિક્રમણ શબ્દને “ત્રિકાળ વિષયક પાછું ગમન કરવું, (પાછા વળવું ) વગેરે અહીં જણાવ્યું તે અર્થ માત્ર વ્યુત્પત્તિરૂપ જાણુ, રૂઢિથી તે પહેલાં કહ્યું તે પ્રમાણે કે સ્થળામાં પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક અને કેટલાંક સ્થળમાં “છ એ આવશ્યક રૂપ ક્રિયા એ અર્થ કર્યો છે. અહીં જેને વિધિ કહેવાને છે, તે ઉપર કહેલાં ‘છ આવશ્યકની ક્રિયારૂપ પ્રતિક્રમણને જ કહેવાશે-એમ તાત્પયર્થ જાણુ. આ પ્રતિક્રમણના “દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક (વાર્ષિક) –એમ પાંચ પ્રકારે છે. તેમાં દિવસને અંતે કરવામાં આવે તે પહેલું “દૈવસિક' કહેવાય છે. તેને સમય ઉત્સર્ગ માર્ગે દેવસૂરિકૃત યતિદિનચર્યામાં આ પ્રમાણે કહ્યું છે– " अद्धनिबुड़े बिंबे, सुसं कड्ढेति गीअत्था। __ इअ वयणपमाणेणं, देवसिआवस्सए कालो ॥(गा० ३२४)" ભાવાર્થ–“અસ્ત થતો સૂર્ય જ્યારે અડધે બૂલે-અડધે દેખાતા હોય, તે (અસ્ત) સમયે ગીતાર્થો પ્રતિક્રમણુસૂત્ર બેલે છે, એ વચનને અનુસારે દેવસિક પ્રતિક્રમણને કાળ સમજી લે.” (અર્થાત સૂર્યાસ્ત સમયે પ્રતિક્રમણુસૂત્ર બોલી શકાય તેમ પ્રતિક્રમણ શરૂ કરવું) *.. * * * * / Page #628 -------------------------------------------------------------------------- ________________ - -- - --- - - - ૨૦ ૩-દિનચર્યા-પ્રતિક્રમણના શબ્દાર્થ, પ્રકારે અને તે ક્યારે કરવાં?! ૫૭૫ બીજું રાત્રિને અંતે કરવામાં આવે તે “પત્રિક, તેને સમય પણ કહ્યો છે કે – “ શાવરસારણ સમg, નિદાદું જયંતિ વારિકા તદ તેં કુતિ રદ હસ-હિNT W (ભ૦ ૨૩)” ભાવાર્થ-“પ્રતિક્રમણના સમયે આચાર્ય (ભગવંત) જાગે છે અને પ્રતિક્રમણ ત્યારે શરૂ કરે છે, કે (તે પછી કરાતી) દશ (વસ્તુની) પડિલેહણા પૂર્ણ થતાં સૂર્યોદય થાય.” દેવસિક અને રાત્રિક પ્રતિકમણનો આ સમય ઉત્સર્ગથી સમજ, અપવાદે (સકારણે )તા ગશાબની ટીકામાં તે “મધ્યાહનથી માંડીને અર્ધરાત્રિ સુધીનો' કહ્યો છે. “રાત્રિની પ્રતિક્રમણ પણ (અપવાદે) પાછલી અર્ધરાત્રિથી બીજા દિવસના મધ્યાહન સુધી કરી શકાય છે બીજે કહ્યું છે કે " उग्घाडपोरिसिं जा, राइअमावसयस्स चूलाए । ववहाराभिप्पाया तेण परं जाव पुरिमड्ढे ॥१॥" - ભાવાર્થ-“આવશ્યકસૂત્રની ચૂલિકામાં રાઈપ્રતિકમણ “ઉદ્દઘાટપેરિસી (સૂર્યોદય પછી પિણ પ્રહર ) સુધી થઈ શકે એમ કહ્યું છે અને વ્યવહારસૂત્રના અભિપ્રાયે તો તે પછી “પુરિમાદ્ધ (મધ્યાહ્ન) સુધી પણ કરી શકાય છે.” પાક્ષિક વગેરે ત્રણ પ્રતિકમણે તે અનુક્રમે પખવાડીઆને અંતે, ચાર મહિનાને અંતે અને વર્ષના અંતે કરવાનાં છે. તેમાં પણ પાક્ષિક પ્રતિક્રમણ તે ચતુર્દશીએ જ કરવાનું છે, જે પૂર્ણિમાએ કરવાનું માનીએ, તો શાસ્ત્રોમાં “ચતુર્દશી અને પાક્ષિક’ એમ બે દિવસે ઉપવાસ કરવાનું વિધાન છેવાથી, પાક્ષિક પ્રતિકમણમાં પણ છઠ્ઠ (બે ઉપવાસ) કરવાને પ્રસંગ આવે અને એથી તો “અમછasઈસવા -ચમાર-વલ્લી” અર્થાતુ–સાંવત્સરિક-ચાતુર્માસિક અને પાક્ષિક પ્રતિક્રમણમાં અનુક્રમે અઠમ છઠ અને ચતુર્થભકત (ઉપવાસ) કરો.” એ (ઉપદેશમાલા ગા૦ ૬૭૦ના) આગમપાઠ સાથે વિરોધ આવે, વળી આગમમાં જ્યાં “ચતુર્દશી એવો પાઠ છે ત્યાં પાક્ષિક એ જુદો પાઠ નથી, જે ચતુર્દશી અને પાક્ષિક છે જુદાં હેત, તે કેને કૈઈ સૂત્રમાં પણ એક વાકયમાં તે બે શબ્દો જુદા જુદા મળી આવત, પણ તેવું જોવામાં આવતું નથી, આગમપાઠ તે આ પ્રમાણે કહેલા છે– “અજા-ત્રીજુ કરવાના ' એ પ્રમાણે પાક્ષિકચૂર્ણિમાં છે. [ ઉપા–તથા "सागरचंदो कमलामेला वि सामिपासे धम्नं सोऊण गहिआणुब्धयाणि सावगाणि संवुत्ताणि, તો પાનાચંદો મિ-૧૩ીનું કુorઘરેણું માનું ઇજા પરિક યાદ” કૃતિ છે અર્થાત્ “સાગરચંદ્ર અને કમલામેલા પણ સ્વામિ પાસે ધર્મ સાંભળીને વ્રતધારી શ્રાવક-શ્રાવિકા થયાં. તે પછી સાગરચંદ્ર અષ્ટમી-ચતુર્દશીએ શુન્ય ઘરોમાં તથા સ્મશાનમાં એક રાત્રિકી પ્રતિમાં (અભિગ્રહ) ધારીને રહે છે. ” તથા “ો ગમ કવવાઉં સુતિ અર્થ-તે અષ્ટમીચતુર્દશીએ ઉપવાસ કરે છે.” વળી “મિ ૨૩મુ કાદંત સાદુ જ અવા' અર્થાત-અષ્ટમી-ચતુર્દશીએ સર્વ અરિહંતો (જિનપ્રતિમાઓ)ને તથા સર્વ સાધુઓને વંદન કરવું.' આ ત્રણે પાટે આવશ્યકચૂણિમાં છે. તથા “સે પઢવીમિgrawigaછે અમિલી rrrરંવાર જોવાઈ જામતિ જસ્થ જી ર જિલ્લા છિન્ન” અર્થાતુ-બળ-વીર્ય-પુરૂષાર્થ Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ર–ગાટ ૬૫ અને પરાક્રમ હોવા છતાં, અષ્ટમી-ચતુર્દશી-જ્ઞાનપંચમી-પર્યુષણ અને ચોમાસામાં કરવાના ઉપવાસ, છઠ્ઠ તથા અઠ્ઠમને જે ન કરે તેને પ્રાયશ્ચિત આપવું,” એમ મહાનિશીથના પહેલા અધ્યયનમાં કહ્યું છે. એ પાક્ષિક કૃત્ય માટે કહેલા “ચતુર્દશી” શબ્દને જણાવનારા આગમના અક્ષરે છે. અને જરૂરથમવાર અમિજાજરમાનવસેકું પ્તિ અર્થા–“અષ્ટમી, પક્ષ, ચાર માસ અને વર્ષમાં ઉપવાસ છઠ્ઠ અને અઠ્ઠમ કરે, અને વ્યવહારભાષ્યના છઠ્ઠા ઉદ્દેશામાં કરેલી “વહાર દર રણું, મારા પત્રિએ મુદા ' વગેરે વ્યાખ્યામાં, તથા ટીકા અને ચૂર્ણિ બનેયમાં પણ પાક્ષિક શબ્દનો અર્થ ચતુર્દશી કર્યો છે. ઇત્યાદિ શાસ્ત્રપાઠે જતાં ચતુર્દશી અને પાક્ષિક એ બેને એક જ અર્થ નિશ્ચિત થાય છે. તેમ ન હતા તે કેઈ એક પાઠમાં પણ “ચતુર્વ-પરિવાએવા બે જુદા શબ્દો કહ્યા હોત, (પણ તેમ નથી, એથી નિશ્ચિત થાય છે કે–પાક્ષિક પ્રતિક્રમણ ચતુર્દશીએ કરવું તે જ વ્યાજબી છે.) પૂર્વકાળમાં ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિકમણો અનુક્રમે પૂર્ણિમાએ અને પંચમીએ કરાતાં હતાં, પણ પૂશ્રી કાલિકાચાર્યજીની આચરણથી તે ચતુર્દશી અને ચતુર્થીમાં કરાય છે અને એ સર્વસંઘ સંમત હોવાથી પ્રમાણભૂત છે. બૃહતકપભાષ્યમાં કહ્યું છે કે ___ " असढेण समाइण्णं, जं कत्थइ केणई असावज्जं । न निवारिअमन्नेहि, बहुजणमयमेयमायरिअं॥१॥" (गा० ४४९९) ભાવાર્થ “અશઠ-ગીતાર્થ ગુરૂએ કેઈ ( કારણે) જે અસાવદ્ય (આત્માને હિતકારી તથા સૂત્રમાં જેનો નિષેધ ન હોય તેવું ) આચરણ કર્યું હોય, બીજાઓએ તેને નિવાર્યું (નિયું) ન હોય અને જે ઘણુઓને સંમત હોય તે આચરિત કહેવાય છે. ” (આ આચરિતનું “ચંતા ત્તિ રે જm' ની માફક શાસ્ત્રમાં વિધાન હોય, અથવા તેવું વિધાન ન હોય તે પણ જેને વિરોધ શાસ્ત્રમાં ન હોય તે આચરિત શ્રીગણધરભગવંતેના વચનની જેમ કરણીય કહ્યું છે, માટે ચાતુર્માસિક ચતુર્દશીએ, અને વાર્ષિક ચતુર્થીએ કરાય છે.) પ્રતિકમણોના “ધ્રુવ અને અધવ” એવા બે પ્રકારે છે. તેમાં પણ ભારત અને એવી ક્ષેત્રમાં પહેલા અને છેલા તીર્થકરના શાસનમાં અપરાધ થયો હોય કે ન થ હોય, તે પણ અવશ્યમેવ ઉભયકાળ પ્રતિક્રમણ કરવાનું હોવાથી તે “પ્રવ” કહેવાય છે, અને એજ ભરત–અરવત ક્ષેત્રમાં તે સિવાયના મધ્ય ( બાવીસ) તીર્થકરેના શાસનકાળમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં સદૈવ કારણ હોય ત્યારે જ પ્રતિક્રમણ કરવાનું હોવાથી તે “અધુવ કહેવાય છે. કહ્યું છે કે " सपडिकमणो धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स ।। मज्झिमगाण जिणाणं, कारणजाए पडिक्कमणं ॥१॥" (कल्पपंचाशक,गा०३२) ભાવાર્થ–“પહેલા અને છેલા જિન ધર્મ પ્રતિક્રમણયુક્ત છે (તેમના શાસનમાં અવશ્ય પ્રતિક્રમણ કરવાનું હોય છે, અને મધ્યમ બાવીસ જિનેને ધર્મ કારણે પ્રતિક્રમણ કરવાને છે. આ પ્રતિકમણને વિધિ “પ્રતિક્રમણ હતુગર્ભ' વગેરેમાં કહ્યો છે કે–સાધુએ અને શ્રાવકે પણ પ્રતિક્રમણમાં જેહરણ, મુહપત્તિ આદિ રાખવા જોઈએ, કારણ કે–અનુગદ્વાર સૂત્રના ‘તનિમ# એ પાઠમાં “ વૈતાનિ એમ ત્રણ અંશે છે. તેમાં “જિ” એટલે Page #630 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–પ્રતિક્રમણમાં ગૃહસ્થને ચરવળે, મુહપત્તિ આદિ વિધાન] ‘દેહરજોહરણ ( ચરવળા )—મુખવસ્ત્રકા' વગેરે પ્રતિક્રમણનાં સાધના, ‘તત્’ એટલે ‘તેમાં’ અને ‘પિત‘ એટલે યથાયેાગ્ય વાપરવારુપે અર્પણ કર્યાં. છે જેણે તે (આત્મા) ‘તદર્ષિતકરણ’ કહેવાય. અર્થાત્-પ્રતિક્રમણ કરતાં સારી રીતિએ યથાસ્થાને ધારણ કર્યાં છે શરીર-રજોહરણાદિ ઉપકરણ જેણે’–એવા અર્થ સામાન્યતયા પ્રતિક્રમણ કરનાર દરેકને અંગે તે પાઠની ટીકામાં કર્યો છે; આથી શ્રાવકે પણ મુહપત્તિ, ચરવા વગેરે રાખવાં જ જોઈએ એમ નક્કી થાય છે. તે ઉપરાંત ‘જ્ઞો મુદ્દોશિક અહહેન્દ્રિત્તા થૈર્ન વેર, તો નહૐ તલ પાયઋિä' અર્થાત્~‘ જે મુખવઅિકા પડિલેહણૢ કર્યાં વિના વંદન આપે (વાંદણાં દે); તેને ‘ગુરૂ'પ્રાયશ્ચિત્ત લાગે—એમ વ્યવહારસૂત્રમાં કહેલ છે. (અહીં ‘ગુરૂ' પ્રાયશ્ચિત્ત વાચક પારિભાષિક શબ્દ છે. ) વ્યવહારચૂલિકામાં પણ ‘પોલદલજાવ કવિત્તુ મળાય મુસિએપમા તો સીદ્દો શિક્પોટ્ટ્।' અર્થાત્પૌષધશાળામાં સ્થાપનાચાર્ય સ્થાપીને, મુહપત્તિ પડિલેહીને પછી સિંહુ નામના શ્રાવકે પૌષધને ગ્રહણ કર્યાં.’-એમ કહેલ છે, વ્યવહારસૂર્ણિમાં પણ કહ્યું છે કે - ભાવા પૌષધાદિ કરે.” sha “ પાવણ મોજૂળ, જિત્તા મુદ્દìત્તિત્રં । વચાવિયુદ્વીપ, રે, ગેસવાળ ॥૨॥ " પ્રાવરણ (ઉત્તરીય) ઉતારીને, મુખવસ્ત્રિકા લઈને વસ્ત્ર અને કાયાની શુદ્ધિપૂર્વ ક ઇત્યાદિ આગમ ગ્રંથાનું પ્રમાણ હાવાથી શ્રાવકે પણ સવાર-સાંજ મુખવસ્ત્રકા-ચરવળા વગેરે ઉપકરણા લઈને, વિધિપૂર્ણાંક પ્રમાન વગેરે કયુ હાય તેવા સ્થાને પ્રતિક્રમણ કરવું કોઇ પ્રસ ંગે એવી જગ્યાના અભાવે તેા અન્ય સ્થાને પણ કરી શકાય. સાક્ષીપૂર્વક કરેલું' અનુષ્ઠાન અત્યંત દૃઢ થાય છે, માટે (પ્રતિક્રમણુ) ગુરૂસાક્ષીએ કરવું. જો ગુરુના ચેગ ન હાય, તેા નવકાર ગણવાપૂર્વક સ્થાપના સ્થાપીને પણુ પંચાચારની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું. અહીં કેઇ પ્રશ્ન કરે કે-“ શ્રીજિનેશ્વરના વિરહમાં જેમ જિનબિંબની સેવા-પ્રાર્થના વગેરે સફલ થાય છે, તેમ ગુરૂના વિરહમાં ગુરૂના ઉપદેશ (આદેશ) ખતાવવા માટે ગુરૂસ્થાપના કરવી તે સફલ છે.”ઇત્યાદિ સ્થાપનાનુ વિધાન વિશેષ આવશ્યકમાં છે તો ખરૂ, પરન્તુ તે સાધુના સામાયિકસૂત્રમાં કહેલા ‘મત્તે’ (મન્ત) શબ્દની વ્યાખ્યામાં કહેલુ હાવાથી તે સાધુને માટે છે, નહિ કે શ્રાવકને માટે ! તેથા શ્રાવકને સ્થાપનાના અધિકાર કેમ મનાય ? આનું સમા ધાન એ છે કે—આ પ્રશ્ન જ પ્રથમ તા અનુચિત છે, કારણ કે–શ્રાવકને પણ સામાયિકસૂત્રમાં મસ્તે' તેા ખેલવાનુ છે જ, સામે સાક્ષાત્ ગુરૂ કે તેમની સ્થાપના પણ ન હોય, તે શ્રાવકને એ એલવુ કેમ ઘટે ? માટે શ્રાવકને પણ સ્થાપના સ્થાપવી વ્યાજબી જ છે; સ્થાપના વિના ‘અંતે’ ખાલવું વ્યર્થ છે. ખીજી હકીકત એ પણ છે કે—સ્થાપના સ્થાપ્યા વિના જ જો વન્દન વગેરે અનુષ્ઠાના કરાય, તેા આવશ્યકમાં ગુરૂવન્દનના પાઠની નિયુક્તિમાં જે આવવમાનમિત્તો, ૨૩. દિલિ કો કયો ગુનો' અર્થાત−‘( ગુરૂના આસનથી) ચારેય દિશામાં ગુરૂના શરીરપ્રમાણુ-સાડા ત્રણ હાથ જેટલા ગુરૂના અવગ્રહ હોય છે. (ગુરૂના આસનથી ચારેય દિશામાં સાડા ત્રણ હાથ ‘ભૂમિ' ગુરૂની કહેવાય છે.)’—એમ ગુરૂમવમહનું પ્રમાણ જણુાન્યું છે તે કેમ ઘટે ? ગામ Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૮ [ધ સ॰ ભા॰ ૧-વ૦ ૨-ગા૦૬૫ વિના ગામની—સીમની વ્યવસ્થા ન થાય, તેમ ગુરૂ વિના ગુરૂના અવગ્રહનું આવું નિયમન પણ ન જ થાય! ખીજું પણ નિયુક્તિમાં ‘નિતં ત્તિનુાં ૪, ૩પવેલ નિમ્નમાં' અર્થાત્–(ગુરૂ વન્દનાનાં પચીસ આવશ્યકામાં) ‘ચાર શિષ, ત્રણ ગુપ્ત, એ પ્રવેશ અને એક નિષ્ક્રમ' વગેરે કહ્યુ છે, તે પણુ ગુરૂના અભાવે ઘટી શકે જ નહિ; કારણ કે-ચાર શિષ` તા વન કરનાર શિષ્ય અને વન્દન કરાવનાર ગુરૂ બંનેના મળીને કહેલાં છે, માટે બન્ને હોય તે જ તે ઘટી શકે. જો સાક્ષાત્ ગુરુ ન હાય અને સ્થાપનાને પણ સ્વીકારવામાં ન આવે, તે ચાર શિષ ન ઘટે. એમ એ પ્રવેશ અને એક નિષ્ક્રમણ' પણ અવગ્રહના મૂળરૂપ ગુરુ કે સ્થાપનાને માનવામાં ન જ આવે તે નિરક જ અને, અહીં કાઇ એમ સમાધાન કરે કે-ગુરુ સ્થાપના તરીકે નથી પણ હૃદયમાં છે,' તેા તે અચેાગ્ય છે, કારણ કે-ગુરુને હૃદયમાં માનવાથી પ્રવેશ અને નિમ વગેરે શું હૃદયમાં થઇ શકશે ? અર્થાત્ હૃદયમાં પ્રવેશ, નિમાદિ થઈ શકે જ નહિ, માટે એવી કુકલ્પનાઓથી સ”,વસ્તુતઃ ગુરુ કે તેઓના અભાવમાં સ્થાપના આવશ્યક જ છે. આ માટે કહ્યું છે કે ‘‘ જીવવું વા૪૬ વા, કે પુત્યે ગ વિષને લા જ सन्भावमसम्भावं, गुरुठवणा इतरावकहं ॥ १ ॥ " (गुरुवन्दनमाष्य - गा० २९) ભાવા —“ગુરુની સ્થાપના, અક્ષ–વરાટક-કાષ્ટ-પુસ્ત કે ચિત્રમાં ‘સદ્ભાવ’ એટલે યથા આકારવાળી અથવા ‘અસદ્દભાવ’ એટલે ગુરુના તેવા આકાર વિનાની પણ થઇ શકે છે. તે પણ ‘ચાચિત્ર' એટલે તે દ્રવ્ય વિદ્યમાન હોય ત્યાં સુધી સ્થાપના રૂપે જ રહે તેવી, કે ‘વૃત્તિ, એટલે અમુક કાળ માટે જ સ્થાપેલી, એમાંની કોઇ પણ પ્રકારની થઈ શકે છે.” એ શાસ્ત્રવચનાથી સ્થાપના સ્થાપવી એ સાધુશ્રાવક બન્નેને સમાન છે—એમ નક્કો થયું. પ્રતિકમણુ પંચાચારની વિશુદ્ધિ માટે કરવાનું કહ્યુ છે, તે પંચાચાર ‘જ્ઞાન-દર્શન-ચારિત્રતપ અને વીય’ના આચારરુપ જાણવા. તેમાં ૧-સામાયિક આવશ્યકથી ચારવાચારની વિશુદ્ધિ, ૧-ચતુવતિસ્તવથી દર્શનાચારની વિશુદ્ધિ, ૩-ત્રીજા વન્દનથી જ્ઞાનાદિ આચારાની વિશુદ્ધિ, ૪-પ્રતિક્રમણ આવશ્યકી તે તે આચારશમાં લાગેલા અતિચારોને ટાળવાથી તે તે આચાશની વિશુદ્ધિ, પ–કાઉસ્સગ્ગથી પ્રતિક્રમણ કરવા છતાં દૂર નહિ થયેલા તે તે આચારાના અતિચારોની વિશુદ્ધિ, ૬-પચ્ચક્ખાણથી તપાચારની વિશુદ્ધિ, અને ૭-એ છએ આવશ્યકાથી વીર્યાચારની વિશુદ્ધિ કરાય (થાય) છે. તેનુ કારણ ચઉંસરણપયન્નાનાં ગા. ૬-૭માં ચારિત્તસ્સ વિસોટી, શીરર્ સામાળ દäિ (જિ )' સ્થાવિ, અર્થાત્ -‘પ્રતિક્રમણમાં ચારિત્રની શુદ્ધિ નિશ્ચે સામાયિક( સૂત્ર)થી કરાય છે,' ઇત્યાદિ કહ્યુ છે.. દૈવસિક પ્રતિક્રમણના વિધિ–(પૃ. ૩૯૮ માં) કહેલા આગમવચનના આધારે પ્રતિક્રમણની શરૂઆતમાં ઇરિયાપથિકી પ્રતિક્રમણ કરવુ જોઈએ. કહ્યું છે કે 66 जइ गमणागमणाई, अलोइअ निंदिऊण गरहिता । 7 ! તુટ્ટુડન્દેહિ જ્યું, મિાસુઽમિત્ર પિત્તા !?શા ’ तह काउस्सग्गेणं, तयणुरूवपच्छित्तमणुचरिता । जं आदिअं चिह्नवं दणाणुट्ठि उवउत्तो ||२|| "" ... Page #632 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - પ્ર૦ ૩-દિનચર્યા–મતિના પ્રારંભમાં ઈરિવિધાન: દેવવન્દનના ૧૨ અધિકાર] પદ " दव्यच्चणे पवित्ति, करेइ जह काउं बज्झतणुसुद्धि । भांवच्चणं तु कुजा, तह इरिआए विमलचित्तो ॥३॥" (चैत्य बृहद्भाष्य) ભાવાર્થ “જે ગમન-આગમનાદિ કર્યું હોય તે તેની (ઈરિયાવહિ દ્વારા) આલેચના કરીને, હા! મારાથી છેટું થયું'—એમ નિન્દા તથા ગહ કરીને અને તે મારું પાપ મિથ્યા થાઓ'—એમ કહીને (૧). તથા “તસઉત્તરી' વગેરે પાઠ કહીને કાઉસગ્ગથી તે પાપને અનુરૂપ કાઉસ્સગ્ગ' નામનું પ્રાયશ્ચિત્ત કરીને, (શુદ્ધ થયેલે આત્મા) તે પછી ઉપગપૂર્વક આત્માને હિત કરનારાં ચૈત્યવન્દન વગેરે અનુષ્ઠાન કરે (૨). જેમ દ્રવ્યપૂજનમાં, સ્નાનાદિથી શરીરાદિની બાહ્ય શુદ્ધિ કરીને પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેમ ઈરિયા પથિકી પ્રતિક્રમણ દ્વારા આત્માની (અત્યંતર) શુદ્ધિ કરીને નિર્મલચિત્તવાળા થઈને (ચૈત્યવંદનાદિ)ભાવ-અનુષ્ઠાન કરવું જોઈએ(૩).” - ઈત્યાદિ આગમવચનથી પ્રતિક્રમણમાં પણ પહેલાં ઈરિયા પથિકી પ્રતિક્રમણ કરે. ઈરિયાવહિ૦ પ્રતિક્રામતાં મનથી તેમાં ઉપયોગ રાખીને (એકાગ્ર થઈને) પગ મૂકવાની (ઊભા રહેવાની) ભૂમિનું ત્રણ વાર પ્રમાર્જન કરે, એમ ઈરિયાપથિકી પ્રતિક્રમણ કરીને સાધુ કે સામાયિકવાળો શ્રાવક શરૂઆતમાં દેવવન્દન કરે. દેવવન્દન કરવાનું કારણ એ છે કે-દરેક અનુષ્ઠાને, શ્રીદેવ-ગુરૂને વન્દન કરવા રૂપ વિનય–બહમાન વગેરે ભક્તિપૂર્વક કરવાથી સફલ થાય છે. કહ્યું છે કે " विणयाहीआ विज्जा, दिति फलं इह परे अ लोगंमि । न फलंति विणयहीणा, सस्साणि व तोयहीणाणि ॥१॥" મ7 વિવેvi, વિનંતિ gવરિશા વામ.. आयारिअनमुकारेण, विज्जा मंता य सिझंति ॥२॥" ભાવાર્થ-જેમ પાણી વિના ધાન્ય ઉગતાં નથી, તેમ વિદ્યા પણ વિનય વિના મેળવેલી ફળતી નથી. વિનયપૂર્વક મેળવેલી વિદ્યા જ આ લેક અને પરલોકમાં ફળ આપે છે (૧).” (તેમાં) પૂર્વે સંચિત કરેલાં (પ્રાચીન) કર્મો શ્રીજિનેશ્વરાની ભક્તિથી ખપે છે અને વિદ્યા તથા મંત્ર આચાર્ય(ગુરુ)ને નમસ્કાર કરવાથી સિદ્ધ થાય છે (૨).” માટે પહેલાં દેવ-ગુરૂને વન્દન કરવું જોઈએ. દેવવન્દનના બાર અધિકારો આ પ્રમાણે છે " पढमहिगारे वंदे, भावजिणे बीअए उ दव्वजिणे । इगचेइअठवणजिणे, तइए चउत्थंमि नामजिणे ॥४२॥" " तिहुअणठवणजिणे पुण, पंचमए विहरमाणजिण छढे । सत्तमए सुअनाणं, अट्ठमए सव्वसिद्धथुई ॥४३॥" " तित्थाहिववीरथुई, नवमे दसमे अ उज्जयंतथुई । अट्ठावयाइ एगदसि, सुदिद्विसुरसमरणा चरिमे ॥४४॥" “ નમુ-ગ ગગગરિફં-ૌ-સંવ-કુરિવર્તમ-સિદ્ધ-નો સેવા fઝ-વત્તાયાવિશ દિપારદમપયા ૪”(વૈરાગ્યાથ૦) ભાવાર્થ-“પહેલા અધિકારમાં “નમેલ્થ શુંપદથી “જિઅભયાણું” સુધીના પાઠથી ભાવ Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૦ [ ધ૦ સ૰ ભા॰ પ્–વિ॰ ર્-ગા૦ ૬૫ જિનને, ખીજામાં ‘જે આ આઇ' પદથી ‘તિવિહેણ દામિ' સુધીમાં દ્રવ્યજિનાને, ત્રીજામાં ‘અરિહંત ચૈઇયાણુ’’થી પહેલી સ્તુતિ સુધી એક (અમુક) ચૈત્યના સ્થાપનાજિનને, ચેાથામાં ‘લાગસ૦’ પદથી ‘મમ દિસંતુ' સુધીમાં નામજિનને, પાંચમામાં ‘સવલાએ૦’ પદથી શ્રીજી સ્તુતિ સુધી ત્રણેય લાકના સ્થાપનાજિનને, છમાં ‘પુખ઼રવરદી॰' વગેરે પહેલી ગાથાથી વિહરમાન જિનાને, સાતમામાં ‘તમતિમિષડલ॰' ગાથાથી માંડીને ત્રીજી સ્તુતિ સુધીમાં શ્રુતજ્ઞાનને, આઠમામાં ‘સિદ્ધાણુ યુદ્ધાણું' વગેરે પહેલી ગાથાથી સ સિદ્ધોને, નવમામાં, દેવાણુ વ દેવા’ તથા ‘ઇક્કો વિ નમુક્કારા’ વગેરે એ ગાથાઓથી વમાન તીના નાયક શ્રીવીર ભગવતને, દશમામાં ‘ઉજ્જિત સેસિહુર્રે' ગાથાથી ઉજ્જયંત ( ગિરનાર ) પર્યંત ઉપરના શ્રીનેમનાથસ્થામિને, અગીઆરમામાં ચત્તાર અટ્ઠ॰' ગાથાથી શ્રીઅષ્ટાપદ વગેરેના જિનાને વન્દના થાય છે, તથા બારમામાં ‘વેયાવચ્ચગરાણુ’થી ચાથી સ્તુતિ સુધીમાં સમક્તિદષ્ટિ દેવાનુ સ્મરણ થાય છે. આ ખારેય અધિકારીની શરૂઆત ક્રમશઃ ૧-નમાથુ છું, ૨ન્ટે આ આઇઆ૦, ૩-અરિહંત ચેઈ૦, ૪–àાગસ૦, ૫-સવલાએ॰, ૬-પુżખરવર૦, ૭–તમતિમિર૦, ૮-સિદ્ધાણુ યુદ્ધાણું૦, ૯- દેવાણુ૦, ૧૦-જિજ ત સેલ૦, ૧૧-ચત્તરિ અઠ॰, અને ૧૨–વેયાવચ્ચગરાણું, –એ પદ્માથી થાય છે, અર્થાત્ તે તે અધિકારનાં આ પ્રારંભિક પડે છે.” એ પ્રમાણે ચૈત્યવન્દનભાષ્યમાં કહેલા ખાર અધિકારા દ્વારા પૂર્વે (પૃ૦ ૩૯૬ થી) કહેલા વિધિ પ્રમાણે દેવવન્દન કરીને, ખમાસમણુ દેવાપૂર્વક (‘મનવાન હૈં' વગેરે પાડથી ) ગુરૂવન્દ્રન કરવુ. લૌકિક કાર્યોંમાં રાજા અને પ્રધાન આદિનુ બહુમાન વગેરે કરવાથી ઈષ્ટકાની સિદ્ધિ થાય છે, તેમ અહીં પણુ શ્રીજિનેશ્વરદેવેા રાજાને સ્થાને અને શ્રીઆચાર્ય –ભગવંતા આદિ પ્રધાન આદિના સ્થાને જાણવા. ( માટે પ્રતિક્રમણુરુષ કાર્યની સિદ્ધિ માટે સાધુએ અને શ્રાવકે પ્રારંભમાં દૈવ અને ગુરૂને વન્દન કરવુ. ) શ્રાવકે તે તે પછી ‘સમસ્ત શ્રાવકાને વાંદુ છું” એમ પણ કહેવુ. ‘ચારિત્રાચાર’ વગેરેની શુદ્ધિ કરવાને ઇચ્છતા અને તે કા'માં સિદ્ધિની અભિલાષા રાખતા પ્રતિક્રમણ કરનાર આત્મા, ઉપર કહ્યું તેમ ચારિત્રાચાર વગેરે પંચાચારના આરાધક શ્રીઆચા વગેરેને સમ્યક્ નમસ્કાર કરીને, જાણે સેવાએલા અતિચારાના ભારથી પાતે ખાઈ ગયા હોય તેમ શરીરને પૂર્ણ નમાવીને અને મસ્તકને (નીચે) જમીને લગાડીને, સર્વ અતિચારાના ખીજ રૂપ લમ્પસ વિ ટેલિમ' ઇત્યાદિ ખેલીને ( મન-વચન-કાયાથી સેવેલા સર્વ અતિચારાને સ ંક્ષેપથી ) મિથ્યા દુષ્કૃત (મિચ્છામિ દુક્કડ') દે, આ ‘લવસ વિ॰' સૂત્ર સમગ્ર પ્રતિક્રમણના બીજરુપ જાણુવુ, કારણુ કે—ગ્રન્થાની રચના વગેરે અન્ય પ્રસંગે પણ શરૂઆતમાં બીજ (ભૂત પાડા) જોવામાં આવે છે. પછી ઊભા થઈને જ્ઞાનાદિ પાંચ આચારામાં ચારિત્રાચારની મહત્તા હાવાથી પ્રથમ તેની શુદ્ધિ કરે, કારણ કે–ચારિત્ર મુક્તિનું અનંતર કારણ છે અને જ્ઞાન વગેરે પર પર કારણા છે. જેમ કે-શૈલેશી અવસ્થામાં ( ચૌદમા ગુરુસ્થાનકે ) સ ́પૂર્ણ ચરિત્ર પ્રગટ થાય છે, ત્યારે જ તુ જ મેાક્ષ થાય છે જ. જ્ઞાન તેા ‘ક્ષીણમેાહ' (બારમા) ગુણુસ્થાનક પછી (તેરમાની આદિમાં જ ) સંપૂર્ણ પ્રગટે છે, છતાં મુક્તિ થતી નથી, કિન્તુ તે પછી તેરમા અને ચૌદમા ગુણસ્થાનકાના નાન્યથી પણ એકેક અંતમુત્ત ગયા પછી જ મુક્તિ થાય છે. બીજું પણ કારણ કહ્યુ` છે કે~~ Page #634 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩–દિનચર્ચા-પ્રતિના વિધિ-હેતુઓ અને ચારિત્રનું મહત્ત્વ ] 46 जम्हा दंसणनाणा, संपुण्णफलं न दिति पत्तेअं । चारित जुयादिति अ, विसिस्सए तेण चारितं ॥ १॥" (आव०नि०-११७९) ** तथा - " सम्मसं अचरित्तस्स, हुज्ज भयणाइ निअमसो णत्थि । નો પુળ ત્તિનુત્તો, તત્ત ૩ નિયમેળ સમ્મત્ત ૫॥ ” (7॰f7૦-૨૧૭૪) ભાવાર્થ-“દન અને જ્ઞાન એ ગુણે (સંપૂર્ણ છતાં) જે તે એકલા હોય (ચારિત્ર સંપૂર્ણ ન પ્રગટયું હોય) તેા સ ંપૂર્ણ ફળ (મેક્ષ ) આપતા નથી, તેમાં ચૌદમા ગુણુસ્થાનકનું સમ્પૂર્ણુ – શૈલેશી ચારિત્ર ભળે ત્યારે જ આપે છે, માટે ચારિત્રની (જ્ઞાન-દર્શન કરતાં) વિશિષ્ટતા છે જ.' તથા ‘ચારિત્ર ન હોય તેને સમ્યક્ત્વની ભજના હાય, એટલે કે–(વ્યવહારનયથી ) હાય કે ન પણ હાય, અથવા (નિશ્ચય નયથી) ન જ હોય, પણ ચારિત્ર(ગુણ)વાળા હાય તેને તેા નિયમા સમ્યક્ત્વ હાય જ. ( એમ પણ ચારિત્રની મહત્તા છે.)” વળી પણ કહ્યુ છે કેગોત્રઢહૈનેત્તે નૈવ, સવૃત્તુળોષ ત્રામ્યતે । વ્રતનુશ્રીસ્તુ, વન્યતે નતમૌિિમઃ ।!! *, “ Ë ન વજજ્ઞાની, વૃદ્દસ્યો ન્યતે નનૈઃ । गृहीतचारुचारित्रः शक्रैरपि स पूज्यते ॥ २ ॥ " “ વ્રતો વિશન્તિ ચારિત્ર, હેમલ્કજ્ઞાનતોઽષિષ્ઠમ્ । ** तस्मिन् लब्धेऽपि लब्धुं तेन धावन्ति धीधनाः ॥३॥ ૧૮૧ ભાવાથ-“(વયમાં લઘુ) સદ્ગુણી છતાં પણ ગાત્રના વૃદ્ધો તેને પ્રણામ કરતા નથી, પરન્તુ તે રાજલક્ષ્મીથી અલંકૃત (રાજા) થાય છે ત્યારે વૃદ્ધો પણ તેને મસ્તક નમાવીને વન્દન કરે છે (૧). તેમ કેવલજ્ઞાની છતાં જો ગૃહસ્થ (વૈષમાં) હોય તે મનુષ્યા તેને નમતા નથી, જ્યારે તે સુંદર ચારિત્રવેષને ગ્રહણ કરે છે ત્યારે તેને ઇન્દ્રો પણ પુજે છે (૨). આ કારણથી કેવલજ્ઞાનથી ચારિત્રને અધિક કહ્યુ છે, એથી જ બુદ્ધિમાના કેવલજ્ઞાન પ્રગટવા છતાં ચારિત્રને ગ્રહણ કરે છે (અર્થાત્ ગૃહસ્થપણામાં કેવલી થવા છતાં ચારિત્રને વેષ સ્વીકારે છે) (૩).” ઇત્યાદિ કારણેાથી પ્રથમ ચારિત્રાચારની વિશુદ્ધિ માટે રેમિ અંતે ! સામાî' આદિ ત્રણ સુત્રા કહીને, દ્રવ્યથી શરીર વડે (ઊભા રહીને) અને ભાવથી શુદ્ધ પિરણામ દ્વારા ઉંચા થઈને (અધ્યવસાયની વિશુદ્ધિ કરીને) હવે કહીએ છીએ તે કાઉસ્સગ્ગ કરે. કાઉસ્સગ્ગમાં સાધુ સવારના પડિલેહણની ક્રિયાથી આરંભીને આ કાઉસ્સગ્ગ સુધીમાં સેવેલા અતિચારાનું ચિંતન કરે. દેવસૂરિષ્કૃત યતિદિનચર્યામાં કહ્યું છે કે " पाभाइअपडिकमणानंतर मुहपचिपमुहकज्जेसु । ગાય મો ઉશ્વનો, ગગને તાવ ચિંતન્ના ||'' (T૦ ૩૨૦) ભાવાર્થ-સવારના પ્રતિક્રમણ પછીથી યાવત્ આ કાઉસગ્ગ કરે ત્યાં સુધીનાં મુખવિસયાદિ (પડિલેહણાદિ) સઘળાં કાર્યોમાં સેવેલા અતિચારાનું ચિંતન કરે,” કાઉસ્સગ્ગમાં (સાધુ) ‘સયણાસણુન્ન૦’ ગાથાના આધારે તે તે અતિચારાના નિશ્ચય કરીને Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ [ ધર સં૦ ભાવ ૧-વિ૦ ૨-ગા૫ તથા શ્રાવક “નાણુમિ દંસણુમિત્ર' વગેરે અતિચારની આઠ ગાથાઓના આધારે ચિંતન કરીને લાગેલા અતિચારોને યાદ કરીને મનમાં સંકલિત (ધારણ) કરે. તે ગાથાઓ આ પ્રમાણે છે – " नाणंमि दंसणंमि य, चरणमि तवंमि तहय विरियंमि । જાયí ગાથા, રા સો વંચા માગો શ” (વંરિવાર, ર૦ ૨૨) " काले विणए बहुमाणे, उवहाणे तह अनिह्नवणे । વંગજ-ગસ્થ-તંતુમ, શવિ નાનાલા પારા” " निस्संकिय निकंखिय, निवितिगिच्छा अमूढदिट्ठी य । દૂદ-વિરાળ, વછટ્ટ-જમાવો ગઠ્ઠ ” " पणिहाणजोगजुत्तो, पंचहिं समिईहि तीहिं गुत्तीहि । एस चरित्तायारो, अट्टविहो होइ नायव्वो ॥४॥" " वारसविहंमि वि तिवे, सभितरबाहिरे कुसलदिवे । ___ अगिलाई अणाजीवी, नायव्वो सो तवायारो ॥५॥" ___ कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥६॥" “ પારિજીત્ત વિગો, જેવાવ તવ લાવો. झाणं उस्सग्गो वि अ, अभितरओ तवो होइ ॥७॥" નિરિવરિયો, પર મરુ નો ગદુત્તમ વત્તા કુંગફુ આ ગાથામાં, નાડ્યો વરિયાયાને ઢા” ( લાઈન જક્ય રૂ) ભાવાથ–“જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપ તથા વીર્ય (એ પાંચ)ને અંગે જે યોગ્ય આચરણ કરવું, તેને “જ્ઞાનાચાર” વગેરે પાંચ પ્રકારને આચાર કહ્યો છે (૧). તેમાં ૧-કાલ, ૨-વિનય, ૩-બહુમાન, ૪-ઉપધાન, ૫–અનિહુનવણ, ૬-વ્યંજન, ૭-અથ અને ૮-દુભય, એ આઠ પ્રકારે જ્ઞાનાચાર છે (૨). ૧-નિશંકતા, ૨-નિકક્ષતા, ૩-નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, પ-ઉપખંહણ, દ-સ્થિરીકરણ, ૭-વાત્સલ્ય અને ૮-પ્રભાવના, એ આઠ પ્રકારે દશનાચાર છે (૩). “પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ’ એ આઠ પ્રવચનમાતાના પાલન સાથે (મુકિતનું) પ્રણિધાન (ધ્યેય) અને સંયમયેગયુક્ત આચાર, તે આઠ પ્રકારે ચારિત્રાચાર જાણ (૪). શ્રીવીતરાગકથિત છ અત્યંતર અને છ બાહ્ય મળીને બાર પ્રકારને તપ કેઈ આશંસા વિના મનની ગ્લાનિ વિના કરો તે બાર પ્રકારને તપ આચાર જાણ (૫). તેમાં ૧-અનશન, ૨-ઉદરિકા, ૩-વૃત્તિસંક્ષેપ, ૪-રસત્યાગ, ૫-કાયકલેશ અને ૬-સંલિનતા, એ છ પ્રકારે (કાયિક) બાહ્ય તપ છે (૬). તથા ૧-પ્રાયશ્ચિત્ત, ૨-વિનય, ૩–વેયાવચ્ચ, ૪-સ્વાધ્યાય, પ–ધ્યાન અને ૬-ઉત્સર્ગ, એ છ પ્રકારે (આત્મિક) અત્યંતર તપ છે (૭). પિતાના બળ-વીર્યને છૂપાવ્યા વિના યથાયોગ્ય (તે તે અનુષ્ઠાનમાં) જે પરાક્રમ ફેરવવું અને મન-વચન-કાયારૂપ ત્રણ ને શક્તિ પ્રમાણે તે તે અનુષ્ઠાનમાં) જોડવા, તે ત્રણ પ્રકારને વિચાર જાણ (૮). Page #636 -------------------------------------------------------------------------- ________________ - પ્ર૦ ૭-દિનચર્યા-દેવ૦ પ્રતિ ને વિધિ અને હેતુઓ ] ૫૮૩ આ ગાથાઓના આધારે લાગેલા તે તે અતિચારોને યાદ કરીને ગુરૂ મહારાજની સમક્ષ આલેચના કરવા ( જણાવવા) મનમાં સંકલિત કરે, નહિ તે આલેચના બરાબર થઈ શકે નહિ. લેકેમાં પણ રાજા વગેરે કઈને કઈ વિનંતિ (અરજી કરવા માટે પહેલાં મનથી તે વિચારીને કાગળ વગેરેમાં લખીને કરવામાં (વિનંતિપત્રક આપવામાં) આવે છે. (તેમ અહીં પણ પહેલાં મનમાં સંકલન કરીને પછી સંભળાવવું એ વ્યાજબી જ છે.) માટે કાઉસગ(માં અતિચારની સંકલના) કરીને તે પૂર્ણ થયેથી ‘નનો સ્વિંતા બોલવાપૂર્વક કાઉસ્સગ્ગ પારી ( છોડી)ને ઉપર પ્રગટ “લેગર્સકહે તે પછી બને ઢીંચણેની પાછળના ભાગ–પિંડીઓ વગેરે (સંડાસા) પ્રમા. ઈને, નીચે બેસીને; ગુરૂને વંદન માટે ગુરૂવંદન અધિકારમાં (પૃ. ૪૬૯ થી ૪૭૨ માં) જણાવ્યા પ્રમાણે મુહપત્તિ અને શરીરને પચીસ પચીસ બોલથી પડિલેડીને, ગુરૂવંદન અધિકારમાં કહેલા વિધિ પ્રમાણે બે વખત ગુરૂને “વંદન” આપે. આ બે વંદન, કાઉસ્સગમાં યાદ કરીને મનમાં નિશ્ચિત કરેલા અતિચારોની આલોચના કરવા (અહીં સંભળાવવા) માટે વિનયરૂપે દેવાય છે. ( અને વંદન માટે જ પ્રથમ મુહપત્તિ પણ પડિલેહવાની છે. ) પછી પૂર્વે મનમાં ધારેલા દિવસના અતિચારાનું નિવેદન કરવા માટે (કમ્મર ઉપરનું) અડધું શરીર સારી રીતિએ નમાવવાપૂર્વક છારાજ રહિ માવન! તેવિ શાસ્ત્રોમ?' (એમ કહી ગુરૂની અનુમતિ મેળવી પછી દિ કહીને “વો કે દેવતો”) વગેરે સૂત્રપાઠ જે ચારિત્રશુદ્ધિમાં હેતુ છે, તે બેલીને ગુરૂ સમક્ષ એ અતિચારોની આલોચના કરે. એમ દેવસિક આલોચના કરીને, મન વચન અને કાયાથી સેવેલા સઘળા અતિચારેને જેમાં સંગ્રહ છે, તે “રવાર વિ રિઝ” વગેરે પાઠ “ચિંદ્ધિ પદ સુધી બોલે, પછી આવેલા (કહી સંભળાવેલા) અતિચારના પ્રાયશ્ચિત્તની માગણી માટે “છાવરે સંત મવન્!” અર્થાત– હે ભગવન્! આપની ઈચ્છા પ્રમાણે ફરમાવે !” એમ બોલીને પ્રાયશ્ચિત્તની યાચના કરે, ત્યારે ગુરૂ પણ પરિમા !” અર્થાત પ્રતિક્રમણ કરે!”—એ શાસ્ત્રોક્ત દશ પ્રાયશ્ચિત્તો પૈકી બીજું “પ્રતિકમણું પ્રાયશ્ચિત કરવાને આદેશ કરે. આ પ્રાયશ્ચિત્ત ચિછામિ દુકકોં” વગેરે જાણવું. કહ્યું છે કે હમ પહેપIT, Grr વાળા નિશા જ છે निंदा गरिहा सोहो, पडिक्कमणं अट्टहा होइ ॥१॥ (आव०नि०-१२३३) ભાવાર્થ--“૧-પ્રતિક્રમણ, ૨-પ્રતિચરણ, ૩-પ્રતિકરણ, ક-વારણ, પ-નિવૃત્તિ, ૬-નિન્દા, ગઈ અને ૮-શોધિ, એમ પ્રતિકમણ આઠ પ્રકારે છે, અર્થાત્ “ પ્રતિક્રમણ” શબ્દના આઠ અર્થો થાય છે. ” એ આઠ પિકી અહીં “પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણ કરવાનું છે. શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્તના દશ પ્રકારો છે, તેમાંના પહેલા પ્રકારમાં આલોચના'પ્રાયશ્ચિત્ત છે. તે અહીં “રેવાબ ગાઢો?” તથા ઘર વિ.” સૂત્રો દ્વારા થાય છે. એ પ્રમાણે અતિચારાના નિવેદન રૂપ એક “આલેચનારાયશ્ચિત્ત કર્યો પછી જ્યારે ગુરૂ પાસે તે અતિચારોની વિશેષ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત માગવામાં આવે ૧૧૧. વર્તમાનમાં ભાષામાં જે “સાત લાખ અને અઢાર વાપસ્થાનક' બોલવામાં આવે છે, તે આ અતિચારોના આલેચન (નિવેદન) રૂ૫ છે. Page #637 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં૦ ભા. ૧-વિ. ૨-ગા દપ ત્યારે ગુરૂ હિલમા એ આદેશથી “પ્રતિકમણ” નામનું (મિચ્છામિ દુક્કડં દેવાનું) બીજું પ્રાયશ્ચિત્ત ફરમાવે છે–એમ સમજવું. આને અંગે (શ્રીદેવસૂરિકૃત યતિ) દિનચર્યામાં તે એમ જણાવ્યું છે કે-ગુરૂ “રિમ” એમ પ્રગટ કહેતા નથી, પણ સંજ્ઞા વગેરેથી આપે છે. તે ગાથા– __ " गंभीरिमगुणनिहिणो, मणवयकाएहिं विहिअसमभावा ।। દિલમહત્તિ ન સંપરૂ, મતિ તં વરુ ગુહ ઠ્ઠા પણ ” (જા. ૨૦) ભાવાથ–“ગંભીરતાના ભંડાર સરખા અને મન-વચન-કાયાથી કર્યો છે સમતા ભાવ જેમણે, એવા (રાગદ્વેષરહિત) ગુરૂ “હિમ એમ સ્પષ્ટ કહેતા નથી પણ (અતિચાર લગાડનાર શિષ્ય પ્રત્યે) રેષાયમાન હોય તેમ તેને (સંજ્ઞાથી) કહે છે. ( અદ્યહુદયમાં દેવ નહિ છતાં, ફરી તેવા દે ન કરે તે માટે, જાણે રીસાયા હોય તેમ દેખાવ કરે અને એ કારણે પ્રગટ આદેશ નહિ કરતાં સંજ્ઞાથી ફરમાવે.)” પછી (સંડાસા પ્રમાર્જવા વગેરે) વિધિપૂર્વક નીચે બેસીને પ્રતિક્રમણ(વંદિત્ત) સૂત્ર કહેનારે શ્રાવક સમતાભાવમાં સ્થિર થાય, જે પાઠ (ગાથા) બેલે તેમાં મનને સતત ઉપયોગ રાખે, “જે મારાથી છેડો પણ અવિધિ થશે તો બીજાઓ પણ તે શીખશે અને મારાથી એ ભૂલની પરંપરા ચાલશે”—એ ભય રાખે. પ્રત્યેક પદે સંવેગની (આત્મલ્લાસની) વૃદ્ધિ થતી જાય તેવી રીતિએ શરીરે કરડતા ડાંસ-મચ૭ર વગેરેની પણ ઉપેક્ષા કરીને બેલે. આવી ઉત્તમ દશાને ધારણ કરીને, “દરેક કાર્યો શ્રીપંચપરમેષ્ટિ નમસ્કારરુપ નવકારમંત્ર ગણીને કરવાં જોઈએ.’-એ ન્યાયે ‘વંદિત્ત સૂત્ર બોલતાં શરૂઆતમાં (મંગલ માટે) શ્રીનવકારમંત્રને બેલે, પછી પ્રતિક્રમણ સમતાભાવે કરવું જોઈએ, માટે “સામાયિકસૂત્ર (રેમિ ભંતે!)' કહે અને દૈવસિક વગેરે (જે પ્રતિક્રમણ કરવાનું હોય તેના) અતિચારોની ઓથે (સામાન્ય-ટૂંકમાં) આલેચના કરવા માટે “છામિ તિર્ડિ , વો દેવ બાબરે વો” વગેરે પાઠ સંપૂર્ણ બેલે. (તે સાથે પૃ. ૪૯૯ માં કહેવાઈ ગયે) તે પછી વંgિ સૂત્ર શરૂ કરી “તત્ત્વ ધરાફ્સ વીસ” પાઠ સુધી (ઉત્કટિક આસને બેઠાં બેઠાં) બેલે. સાધુને અંગે એ વિધિ છે કે-ઉપર કહ્યા પ્રમાણે શ્રીનવકાર અને કરેમિ ભંતે !' સૂત્ર કહ્યા પછી મંગલને માટે “વત્તાત્તિમારું’ વગેરે પાઠ બેલે, પછી ઓધથી આલેચના માટે છામિ રિમિક નો શે' વગેરે કહાને વિભાગથી આલોચના કરવા માટે “રિયાવદિ' સૂત્ર બેલે. એટલું કહ્યા પછી સર્વ અતિચારોની આલોચના માટે મૂલ સાધુ પ્રતિક્રમણa (gri- સિઝre) બેલે. શ્રાવકને અને સાધુને આ જુદી જુદી રીતિ પરંપરાદિ કારણેથી જ જાણવી. પ્રતિકમણુસૂત્ર એવી રીતિએ બોલવું કે-બેલનારને અને સાંભળનારાઓને પણ સંવેગ રંગની વૃદ્ધિ થતાં શરીરે રામરાજી વિકસ્વર થાય. દેવસૂરિકૃતયતિદિન સુર્યામાં કહ્યું છે કે “ vમતિ તહીં ,, = વેરું તેતિ તવ કનેક્ષિા जह नयणजललवेणं, पए पए हुंति रोमंचो (चा) ॥१॥ (गा० ३३३) ભાવાર્થ-“તેવી રીતિએ સૂત્ર , કે ફક્ત પિતાને જ નહિ, પિતાની જેમ બીજા સાંભળનારાઓને પણ નેત્રમાં (હર્ષનાં) આંસુએ આવવા સાથે પદે પદે રામરાજી વિકવર થાય.” Page #638 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩-નચર્યા–જૈસિક પ્રતિકમણના વિધિ તથા હેતુઓ ] ૫૫ એ પ્રમાણે ‘સલ થમ્મસ એવડી પન્નત્તત્ત' સુધી બેઠાં બેઠાં ખેલીને ‘સઘળા અતિચા શની નિવૃત્તિથી જાણે ભાર ઉતરી ગયા હાય અને આત્મા હલકા થઈ ગયા હાય તેમ ' દ્રવ્યથી ( શરીર દ્વારા ) અને ભાવથી ( આત્મિક આન ંદની વૃદ્ધિ દ્વારા) તુત ઉભા થઈને 'ગમુટ્રિશ્નોમિ આજ્ઞાળT' ' વગેરે અધુરૂ પૂર્ણ કરે. (માલે). એમ અતિચારાનુ પ્રતિક્રમણ કર્યાં પછી, ગુરૂને અંગે આખા દિવસમાં થયેલા પેાતાના અપરાધાને ખમાવવા માટે ગુરૂને વંદન (એ વાંદણાં) આપે. પ્રતિક્રમણુમાં સામાન્ય રીતિએ એ બે વાંદાંરૂપ ગુરૂવ ંદન ચાર વખત કરાય છે, તેમાં પહેલું ( ત્રીજા આવસ્યકની મુહપત્તિ પછીનું) અતિચારની આલેાચના માટે, ખીજું' ( વત્તુિ કહ્યા પછીનુ) ગુરૂને અપરાધ ખમાવવા માટે, ત્રીજું (અખ્ખુš પછીનું) આચાય આદિ સ` શ્રીસ ઘને ખમાવવાપૂર્વક તેઓને આશ્રય (શરણુ) સ્વીકારવા માટે અને ચેાથું ( છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પછીનુ) પચ્ચક્ખાણ માટે સમજવુ.” પછી ( પૃ. ૫૦૧ માં ) કહેલા વિધિથી ( ‘મમ્મુનિયો॰'સૂત્ર કહી ) ગુરૂને ખમાવે, તેમાં પાંચ ૧૧૨(?) સાધુઓનું મંડલ હાય તેા એકજ સાધુ જ્યેષ્ઠ સાધુને ખામે, એવી વૃદ્ધોની આચરણા ( પરંપરા ) છે, વાસ્તવિક તા ગુરૂથી માંડીને મેાટાના અનુક્રમે દરેકને ખમાવવા જોઈએ; કિન્તુ આચરણા ( પરંપરા) એવી છે કે-પાંચ વગેરે સાધુઓનું મંડલ હોય તેા ત્રજી વગેરે વડલાને ખમાવે આ વન્દનને ૧૧૩ બિાવળ વળથ કહેવાય છે. અર્થાત્ આચાર્ય આદિ ( સંઘ)ના આશ્રય લેવા માટે આ વન્દન છે, એમ પ્રવચન (સાર) ઉદ્ધારની (ગા. ૧૭૫ ની) વૃત્તિમાં કહ્યું છે. ખામણાં પછી ( પૃ. ૪૮૭ માં ) ‘ પ્રતિક્રમણુ–સ્વાધ્યાય—કાઉસ્સગ્ગ—અપરાધખામાં–પ્રાધુ ક' ઇત્યાદિ ગુરૂવન્દનનાં આઠ કારણેા જણાવી ગયા, તે પૈકી અહીં કાઉસ્સગ્ગ ( નામના પાંચમા આવશ્યક ) રૂપ પ્રતિક્રમણુ માટે એ વાંદણાં આપે, પછી ( ‘નારિબ વાપ૦’ સૂત્રમાં) ને એ છે. સ્તાયા' પાઠથી સૂચિત ચાર કષાયાથી પાછા ફરવાનું અનુકરણ કરતા હાય. તેમ ( પાછળની ) ભૂમિને પ્રમાઈને, પાછા પગે ગુરૂના અવગ્રહમાંથી ખહાર નીકળીને આરિત્ર વક્ષાવ’ વગેરે સૂત્રપાઠ બાલે. (એના અર્થ ‘વ ંદિત્તુ’ સૂત્રના અ` પછી કહેવાશે. ) આગળના કાઉસ્સગ્ગામાં પહેલા કાઉસગ્ગ ચારિત્રની શુદ્ધિ માટે છે, ચારિત્રશુદ્ધિ કાયના ત્યાગથી થાય છે, કારણ કે—કષાયના ત્યાગ વિનાનું ચારિત્ર અસાર ગણાય છે. કહ્યું છે કે— “ સામામજીપરંતા, લાયા અન્ન કન્નડા કુંતિ । e मन्नामि उच्छुपुष्कं व, निष्फलं तस्स सामण्णं || १ || ” ( दशवै०नि०, गा०३०५) શ્રમણુપણું પાલન કરતાં પણ જે આત્માને કષાયેા ઉત્કટ (બળવાન) હોય, તેનુ શ્રમણપણું શેરડીના પુષ્પની જેમ નિષ્કુલ જાણવું.” ભાવા... ૧૧૨. વર્તમાનમાં જૈવસિક-રાત્રિક પ્રતિક્રમણમાં ચાર સુધીનું મંડલ હાય તા એક જ વડિલને અને ચાર ઉપરાંત હ્રાય તા ત્રણ વડીલેને ખામણાં કરાય છે. પાંચના અંક અશુદ્ધ સમજાય છે. ૧૧૩. અહીં' અશ્રુßિઆ કલા પહેલાં દેવાતાં' વાંદાં નહિ સમજતાં અશ્રુšિએ કળા પછી દેવાતાં ત્રીજા વાંદાંતે અલ્લિઞવણુ વંદન' કહેવાય છે—એમ સમજવું, કારણુ કૅ—જે પ્રવચનસારાહારની ટીકાના આધાર લીધા છે, તેમાં સ્પષ્ટતયા અગ્નિએ પછીના વંદનને અસ્થિઆવષ્ણુ’ વંદન જાવ્યું છે; અને અહીં” પણ ઉપરના પેરેગામાં જ ત્રીજા” વાંચ્છુાને એ હેતુ જણાવ્યા છે૩ Page #639 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં૦ ભા. ૧-વિ૦ --ગાઃ 4 આથી ચારિત્રની વૃદ્ધિ (શુદ્ધિ) માટે અને ક્ષાને ઉપશમાવવા માટે, “મારગ ૩૪કાપs' વગેરે ત્રણ ગાથા દ્વારા (આચાર્યાદિ સમુદાયને, સર્વ શ્રમણસંઘને તથા સકલ જીવરા. શિને ખમાવીને) કષાયોને ત્યાગ કરે. તે પછી “રિમાણુ' એટલે પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા એ શાસ્ત્રવચનને અનુસારે (પ્રતિક્રમણ કરવા છતાં રહી ગયેલા) ચારિત્રના અતિચારેની શુદ્ધિ માટે કાઉસ્સગ્નની ઈચ્છાવાળે “મિ મતે’! વગેરે ત્રણ સૂત્રે બલીને કાઉસગ્ગ કરે. અહીં સામાયિક સૂત્ર ( “મિ મરે!) કહેવામાં એ હેતુ છે કે સર્વ ધર્માનુષ્ઠાને સમતાભાવે કરવાથી સફલ થાય, એ કારણે પ્રતિક્રમણની આદિમાં, મધ્યમાં અને અંતમાં, ત્રણ વાર પુનઃ પુનઃ સમતાની સ્મૃતિ માટે બોલવાથી તે અવશ્ય સમતાની વૃદ્ધિનું કારણ બને છે. કહ્યું છે કે " आइमकाउस्सग्गे, पडिकमणे ताव काउं सामइकं । तो किं करेइ बीअं, तइअंच पुणो वि उस्सग्गे ? ॥१६९५॥" " समभावंमि ठिअप्पा, उसग्गं करिअ तो अ पडिकमइ।। एमेव य समभावे, ठिअस्स तइ पि उस्सग्गे ॥१६९६॥" ." सज्झायझाणतवओसहेसु उवएसथुइपयाणेसुं। સંતકુળિયું, ન હુંતિ પુરાણા કાળા” (ાવ નિવું) ભાવાથ–પ્રશ્ન-“પ્રતિક્રમણમાં પહેલા કાઉસગ્નમાં શનિ !' સૂત્રથી સામાયિક કરવા છતાં બીજી વાર શા માટે કહે ? અને પુનઃ કાઉસગ્ગ વખતે ત્રીજી વાર પણ કેમ કહે ? (વારંવાર એક પાઠ બોલવાથી પુનરૂક્ત દોષ કેમ ન ગણાય?” “ઉત્તર-જે પ્રમાણે સામા વિકસૂત્ર બોલીને સમભાવમાં રહેલે આત્મા કાઉસ્સગ કરે, તે પ્રમાણે જ ( સામાયિકસૂત્ર દ્વારા) સમભાવમાં સ્થિર થઈને પ્રતિક્રમણ કરે, (વંદિત્ત બોલે) અને એ જ પ્રમાણે સમભાવમાં સ્થિર થવા માટે કાઉસ્સગ્ન કરતાં પહેલાં પુન: ત્રીજી વાર બોલે.” “સ્વાધ્યાય, ધ્યાન તપ તથા ઔષધ કરવામાં, ઉપદેશ દેવામાં, સ્તુતિ કરવામાં અને તેના ગુણ ગાવામાં એકજ ક્રિયા પુનઃ પુના કરવા છતાં પુનરૂત દેષ ગણતો નથી (ઊલટું, વિશેષ લાભ થાય છે.” કાઉસગ્નમાં ચારિત્રાચારની વિશુદ્ધિ માટે “વહુ નિબયgro’ સુધી એ લેગસ્સ ચિંતવા, પારીને પ્રગટ લગ્નસ્સ કહે. અહીં પ્રગટ લેગસ્ટ” દશનાચારની શુદ્ધિ માટે જાણ. સમ્યગ. દર્શનના એ જ જીવનું જાણપણું સમ્યજ્ઞાનરૂપ બને છે, નહિ તે તે અજ્ઞાનરૂપ છે, અર્થાત જ્ઞાનને સમ્યગ બનાવનાર દર્શન છે, એમ જ્ઞાનથી દર્શનની મહત્તા વધુ હોવાથી, દર્શનાચારની શુદ્ધિ માટે, પહેલાં આ ભરતમાં જ થયેલા આસન ઉપકારી એવા વર્તમાન ચોવીસીના શ્રી ષ. ભદેવ આદિ ચોવીસેય તીર્થકરોની સ્તુતિ માટે પ્રગટ લેગસ્સ કહેવાને છે, “વત્રો અદિત જેના વગેરે કહીને તે દર્શનાચારની જ વિશુદ્ધિ માટે કાઉસ્સગ્નમાં (જુ નિમા ” સુધી) એક લોગસ્સનું ચિંતન કરાય છે, તે પછી પૂર્વની જેમ પારીને શ્રીસામાયિકસૂત્રથી માંડીને ચૌદ પૂર્વ સુધીના શ્રુતજ્ઞાનરૂપ જ્ઞાનાચારની વિશુદ્ધિ માટે પુરઉદ્ધી સુત્ર, પુઅર માવો ન થાયણ, મથs વગેરે કહીને ( ૬ મિ . સુધી, એક લોગસના ચિંતનરૂપ કાર્યોત્સર્ગ કરે, પછી પૂર્વની જેમ પારીને જ્ઞાનાચાર, દશનાચાર અને ચારિ Page #640 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–જૈસિક પ્રતિક્રમણના વિધિ તથા હેતુઓ ] ૨૭ ત્રાચારનું નિરતિચાર પાલન કરવાના લરુપ સિદ્ધાની સ્તુતિ શિાળ કુવાળ(ગાથા) થી કરે. ઉપર કાઉસ્સગ્ગા કહ્યા, તેમાં એ લોગસ્સના ચિંતનરુપ (પહેલા ). ચારિત્રાચારની શુદ્ધિ માટેના ખીન્ને કાઉસ્સગ્ગ સમજવા, કારણ કે–ચારિત્રાચારની શુદ્ધિ માટે • દૈવસિક અતિચારાના ચિંતન રૂપ' એક પહેલાં કરેલા હાય છે. કહ્યુ છે કે-ધ્રુત્તિ ત્ર કુંતિ વિશે, લળ નાળે ગ નિયો” અર્થાત- ચારિત્રને અગે છે અને દર્શન તથા જ્ઞાનને અ ંગે અકેક કાઉસ્સગ્ગ કરાય છે, એવુ શાસ્રવચન છે.' અહીં ક્રેન જ્ઞાનને અંગે અકેકના અને ચારિત્રને અંગે એલેગસ્સના કાઉસગ્ગ કરવામાં આવે છે, તેમાં પણ પૂર્વે જણાવેલી યુક્તિ પ્રમાણે દન તથા જ્ઞાન કરતાં ચારિત્રની વધારે મહત્તા વગેરે કારણેા સભવે છે, દનાચાર તથા જ્ઞાનાચારની શુદ્ધિ માટેના ત્રીજા અને ચાથા કાઉસ્સગ્ગમાં તેવાં કારણેા નથી–એમ સમજવું. ઉપર જણાવ્યા પ્રમાણે દિાળ યુદ્દાળ”ની પહેલી ગાથા પછી વર્ત્ત માનતીના અધિ પતિ હોવાથી આસન્ત ઉપકારી શ્રીવીજિનને (‘જ્ઞો યેવાળ વિ લેવો’ વગેરેએ ગાથાઓથી ) વન્દન કરે; પછી ‘ઉજ્જયંત ( શ્રીગીરનાર ) પર્વત' મહાતીર્થ છે, વગેરે હેતુથી (ગિત લેસિત્તે' ગાથાથી ) તે તીના અલંકાર સમા શ્રીનેમિનાથ પ્રભુને વન્દન કરે અને તે પછી પણ શ્રીઅષ્ટાપદ, શ્રીન ંદીશ્વર વગેરે અનેક તીર્થાંની સ્તુતિ રૂપ ચત્તાર અટ્ઠ ટ્સ હોય' વગેરે ગાથા ખાલે. (‘લાગસ્ત્ર' વગેરે આ દરેક સૂત્રેા અને અર્થાં પહેલાં બૃહદ્ દેવવન્દનમાં કહેવાઇ ગયા. ) એમ ચારિત્રાચાર વગેરેની શુદ્ધિ કરીને ‘સર્વ ધર્માનુષ્ઠાનાના હેતુ શ્રુતજ્ઞાન છે, માટે તે શ્રુતજ્ઞાનની સમૃદ્ધિ વૃદ્ધિ) માટે ગયેવયાપ રેમિ ાચલ્લાં, ગન્નથ' વગેરે કહીને, ‘શ્રુતની અધિષ્ઠાત્રી દેવીનુ સ્મરણ કરવાથી સ્મરણ (રૂપે બહુમાન) કરનારને ( શ્રુતજ્ઞાનાવરણીય ) કર્મના ક્ષયાપશમ થાય છે, માટે” શ્રુતદેવીના કાઉસ્સગ્ગ કરી એક નવકારનુ” ચિંતન કરે. અહીં માત્ર એક નવકારરૂપ આઠ શ્વાસેાચ્છ્વાસ જેટલા જ અલ્પ કાઉસગ્ગ કહ્યો, તેમાં ‘દેવ-દેવીએ વગેરેની આરાધના અલ્પ પ્રયત્નથી થઈ શકે છે, એ વગેરે હેતુએ સભવે છે. કાઉસ્સગ્ગ પારીને મ્રુતદેવીની ‘વ્રુક્ષ્મરેથયા મળ॰' સ્તુતિ મેલે, ઘણા હોય તેા એક બેલે ખીજા સર્વાં સાંભળે. ( ભર્થાત્ વડીલ મેલે અને બીજા કાઉસ્સગ્ગ મુદ્રામાં જ સાંભળે.) આ પ્રમાણે જ ક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવીનુ સ્મરણ પણ ઉચિત હોવાથી ક્ષેત્રદેવતાના કાઉસગ્ગ (વિશ્વદેવયાપ રેમિ જાલાં, અન્નત્સ્ય' વગેરે કહીને) કરે અને પારીને ઉપર ક્ષેત્રદેવતાની જ (ઝીલે વિસે સામૂ॰) સ્તુતિ કહે. પ્રતિક્રમણમાં હંમેશાં ક્ષેત્રદેવતાનુ સ્મરણુ ‘ત્રીજા અદત્તાદાનવિરમણ વ્રતની (પાંચ ભાવના પૈકી ) વારંવાર અવગ્રહ(ક્ષેત્ર)ની યાચના કરવા રૂપ (બીજી) ભાવનાની સિદ્ધિને માટે સ ંભવિત છે. તે પછી પંચપરમેષ્ઠિનમસ્કારરૂપ શ્રીનવકારમંત્ર કહીને, ( પગ વગેરે) સંડાસાનું પ્રમાન કરીને, નીચે બેસીને મુખવસ્તિકાનું (તથા કાયાનું) પડિલેહણુ કરે, પછી ગુરૂને એ વાંદણાં કને કૃષ્ણામો અનુäિ' કહીને, ઢીંચણે બેસીને એ હાથથી અંજિલ કરીને, ‘નમોર્દૂત્ લિાવાશે’ પ્રત્યાદિ બાલવાપૂર્વક ‘નમોસ્તુ વહેમાનાથ૦' વગેરે ત્રણ સ્તુતિએ આલે. અહી' ગુરૂવન્દન કહ્યું તે, શુરૂઆજ્ઞાથી આવશ્યક ( પ્રતિક્રમણ ) કરનારા શિષ્ય, મે આપની આજ્ઞાથી આ પ્રમાણે પ્રતિક્રમણ કર્યુ”—એમ ગુરૂને વિનંતિ (જણાવવા) માટે કરાય છે,—એમ સમજવું'. લેાકામાં રાજા વગેરેની આજ્ઞા પ્રમાણે કામ કરીને પુનઃ પ્રણામપૂર્વક ‘માપના કહેવા પ્રમાણે Page #641 -------------------------------------------------------------------------- ________________ _ * * * * * ૫૮૮ [ ધ સં. ભા. ૧-૧૦ -ગા૦ ૬પ મેં કર્યું એમ કહેવાય છે, તેમ અહીં પણ સમજવું. અર્થાત્ આ “છિનો અણુર્કિને પાઠ વિનંતિ રૂપ છે, એને અર્થ-કુતિ ' એટલે મિર!=પ્રતિક્રમણ કરા'—એવી આપે આજ્ઞા કરેલી, તે રાજાની વેઠ વગેરેની જેમ નહિ, પણ છાનો =મારી ઈચ્છાથી' પૂર્ણ કરી છે. અહીં આ અર્થની સંભાવના અમે એથી કરી છે કે-શિષ્ય પ્રણામ કરીને છાજે અણુ કહે છે, ત્યારે ગુરૂ પણ તેને આદેશ–આશીર્વાદ આપતા સંભળાય છે. અહીં (મૂળ) પ્રતિક્રમણ પૂર્ણ થયું. પ્રતિક્રમણ નિવિને સંપૂર્ણ થવાથી અત્યંત ખુશ થયેલ શિષ્ય (પ્રતિક્રમણ કરનાર), તે પછી વૃદ્ધિ પામતા હર્ષ સાથે, વૃદ્ધિ પામતા ઉંચા ઉંચા) સ્વરથી (અને રોડ વર્તમાનાથ' વગેરે ત્રણ સ્તુતિઓ એકથી બીજી ત્રીજી વધારે વધારે અક્ષરવાળી હેવાથી) વધતા વધતા અક્ષરે શ્રીવીરપ્રભુ વર્તમાન તીર્થના નાયક હેવાથી તેઓની તોડતુ વર્તમાના' વગેરે ત્રણ સ્તુતિઓ કહે. આમાં એ વિધિ છે કે–દેવસિક (રાત્રિક) પ્રતિક્રમણમાં વડીલ ગુરૂએ પહેલી સ્તુતિ કહ્યા પછી બીજા દરેક સાધુઓ અને શ્રાવકે ત્રણેય સ્તુતિઓ સાથે બેલે અને “પાક્ષિક (વગેરે) પ્રતિક મણમાં તે ગુરૂનું અને પર્વદિનનું વિશેષ બહુમાન કરવા માટે, ગુરૂએ ત્રણેય સ્તુતિઓ બોલ્યા પછી જ બીજા દરેક ત્રણેય સ્તુતિઓ સાથે બોલે. તથા “ વાસ્ક્રીમન્ડ, કૂળ વારિક્ષિાના अनुग्रहार्थ सर्वज्ञैः, सिद्धान्तः प्राकृतः कृतः ॥१॥" ભાવાર્થ-“બાળકે, એ, મંદબુદ્ધિવાળા અને જડબુદ્ધિવાળા, ચારિત્રની ઈચ્છાવાળા મનુષ્યના ઉપકાર માટે શ્રી સર્વજ્ઞોએ સિદ્ધાન્તને પ્રાકૃત ભાષામાં રચેલે છે.” એ કથનથી સ્ત્રીઓનું સંસ્કૃત ભાષામાં અનધિકારીપણું જણાવેલું હોવાથી, સાધ્વીઓ અને શ્રાવિકાઓને ‘નો રિવાજો' વગેરે લેવાનું નથી, “નોરતુ વર્ણમાના' વગેરેને સ્થાને પણ તેઓને “હંસાવાવાન૪૦ વગેરે ત્રણ સ્તુતિએ બોલવાની હોય છે. પુરૂષે “રાત્રિક પ્રતિક્રમણમાં ‘વિરાટોવ૮૦' વગેરે બોલે છે, તે સ્થાને પણ સ્ત્રીઓને સંતાવાણાન' વગેરે બોલવાનું છે. કેટલાકેનું મન્તવ્ય તે એમ છે કે-seતું વર્ણમાના' વગેરે સ્તુતિઓ પની અન્તર્ગત (પૂર્વમાંથી ઉદ્ધરેલી) સંભવે છે અને સ્ત્રીઓને પૂર્વના અધ્યયનને અધિકાર નહિ હોવાથી તેઓને “નોરંતુ ઘરમાનાર વગેરે બોલવાને અધિકાર નથી. વળી ગુરૂના આ કથન વખતે (જ્યારે ગુરૂ તે સ્તુતિઓ બેસે ત્યારે) દરેક સ્તુતિને અંતે સંધળા સાધુઓ અને શ્રાવકે “નમો ક્રમાસમrif' અર્થાત્ ક્ષમાશ્રમણ એવા શ્રીગુરુને નમસ્કાર હો !” એમ બેલે છે, તે પણ “રાજા વગેરે (મોટા પુરૂષો) જ્યારે કંઈ બોલે ત્યારે, તેઓના પ્રત્યેક શબ્દને અંતે “જય-જીવ' વગેરે બેલી તેઓના વચનને સ્વીકાર કરાય છે–તેઓના વચનનું બહુમાન કરાય છે, તેમ ગુરૂના વચનને સ્વીકાર વગેરે કરવારૂપે (નમો માલિમur) સંભવે ૧૪ છે. ૧૧૪. વર્તમાનમાં સામાયિક ચઉવિસા વગેરે કર્યું છે -એમ કહીને, સાથેજ “સુદામો અણુરદ્દેિ, જો નાના, નોર્જલિ દ્વારા સ્થારિર્વિતાભ્યઃ' એમ એક સાથે બોલ વામાં આવે છે, તે દરેક પાઠના ઉપર જણુવ્યા પ્રમાણેના જુદા જુદા હેતુઓ સમજાય છેઃ Page #642 -------------------------------------------------------------------------- ________________ પ્ર-૩-દિનચર્યા–દેવસિક પ્રતિક્રમણને વિધિ તથા હેતુઓ] ૫૮૯ એ સ્તુતિઓ (મોડતુ) કહ્યા પછી “નમોહ્યુ ” સૂત્ર બેલે, પછી એક જણ મોટા (મધુર અને ઉંચા) સ્વરે શ્રીજિનેશ્વરદેવનું સ્તવન કહે અને બીજા સર્વ સાવધાન થઈ બે હાથ જોડીને તે સાંભળે. સ્તવન પછી સઘળાય (એક સો ને સીત્તેર) જિનેશ્વરની સ્તુતિરૂપ “વાજાનવરવિકુમe” વગેરે બોલીને (પૂર્વની જેમ) ચાર ખમાસમણ દેવા પૂર્વક, પ્રતિ ખમાસમણે “અાવાન છું' વગેરે એકેક પર બોલીને ગુરૂ વગેરેને વન્દન કરે. અહીં “મોરિલાકાળાથી માંડીને આ ચાર ખમાસમણપૂર્વક ગુર્નાદિને વહન કરે ત્યાં સુધી વિધિ દેવ અને ગુરૂના વંદન૫ જાણ. શ્રાવકને તે તે પછી બોલાતા “મહાકુસુધી દેવ-ગુરનું વંદન સમજવું. એમ પ્રતિક્રમણમાં પ્રારંભે અને અંતે દેવ-ગુરૂને વંદન કરવાથી “ગાયત થાપિ બળ અર્થાત્ આદિ અને અંતનું ગ્રહણ કરવાથી મધ્યનું પણ ગ્રહણ થાય છે, એ ન્યાયે પ્રતિક્રમણમાં સર્વત્ર દેવ તથા ગુરૂને વન્દન જણાવેલું છે–એમ સમજવું. જેમ નમેત્યુ નું સૂત્રની આદિમાં અને છેલ્લે બોલાતે “નમો શબ્દ સમગ્ર નમોલ્થ શુંમાં વ્યાપક છે, તેમ પ્રતિક્રમણમાં પણ દેવ-ગુરૂનું વન્દન સર્વત્ર વ્યાપક સમજવું. પછી “દિર્વિસે તુ મતિ ( એકને બદલે બે ગાંઠ વગેરેથી બાંધેલું મજબૂત બંધાય છે) એ ન્યાયે અહીં પણ ચારિત્રાચારની વિશુદ્ધિ માટે પહેલાં (બે) કાઉસગ્ન કરવા છતાં, “પ્રાણાતિપાતવિરમણાદિ તેમાં લાગેલા અતિચારરુપ “દેવસિક પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટે પુનઃ (g નિયા સુધી) ચાર લેન્ગસ્સનું ચિંતન કરી કાઉસ્સગ કરે. આ કાઉસગ્ન ભિન્ન સામાન્ય ચારીને અનુલક્ષીને કેટલાકે પ્રતિક્રમણની આદિમાં, તે કેટલાક અંતે કરે છે. પછી પૂર્વની જેમ કાઉસ્સગ્ન પારીને, (અંતિમ) મંગલ માટે ઉપર (પ્રગટ) લેગસ્સ કહીને, માંડલીમાં બેસીને, સાવધાન મનથી બે ખમાસમણ દેવાપૂર્વક પિરિસી સુધી મૂળ વિધિ પ્રમાણે સ્વાધ્યાય કરે. ૧૫ અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે “ પહેલાં કહ્યું કે પ્રતિક્રમણ પંચાચારની વિશુદ્ધિ માટે છે, અને તેના હેતુઓ જણાવ્યા તેમાં તે તે તે સ્થાને જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારની જ શુદ્ધિ જણાવી, તષાચાર–વીયચારની શુદ્ધિ માટે કોઈ અધિકાર જણાવ્યું નહિ, આથી પહેલાં પ્રતિક્રમણથી પંચાચારની શુદ્ધિ થાય છે–એમ કહ્યું તે ખેટું ઠરે છે તેનું શું?” એના સમાધાનમાં ગુરુ જણાવે છે કે-“હે શિષ્ય! તમારું કથન બરાબર નથી, કારણ કે તપાચાર–વીયચારની શુદ્ધિ જ્ઞાનાચારાદિની શુદ્ધિથી ભિન્ન નથી, જ્ઞાનાચારાદિની શુદ્ધિ સાથે જ તેની પણ શુદ્ધિ થાય છે, તે આ રીતિએ કે- સાંજે સાધુ ચોવિહારનું અને શ્રાવક પણ વિહાર વગેરેનું કોઈ પચ્ચકખાણ કરે છે તથા સવારે પણ ઉત્કૃષ્ટ છમાસી તપથી જઘન્ય યાવત્ નમુક્કારસહિત સુધીમાં કઈ પચ્ચકખાણ કરે છે, એનાથી તપાચારની શુદ્ધિ તે સ્પષ્ટ છે જ, તેમ વિધિપૂર્વક–પિતાની શક્તિ(બળ-વીય)ને છૂપાવ્યા વિના પ્રતિક્રમણની ક્રિયા કરનારને વીચારની શુદ્ધિ ૧૧૫. વર્તમાનમાં-સ્વાધ્યાયને સ્થાને પૂર્વાચાકૃત સજઝાય બલવામાં આવે છે અને તે પછી ખમાસમણુપૂર્વક દુઃખક્ષય-કર્મક્ષય કરવા માટે કાઉસ્સગ્ન કરવામાં આવે છે, તેમાં સંપૂર્ણ ચાર લોગસ્સ ચિંતવીને, એક જણ કાઉસ્સગ્ન પારી શાન્તિને માટે શ્રીમાનદેવસૂરિ “લઘુશાંતિ સ્તોત્ર બોલે છે, તેને બીજાઓ કાઉસગ્નમુદ્રાએ જ સાંભળે છે. તે પછી કાઉસ્સગ્ન પારી, ઉપર પ્રગટ લેગસ્સ કહી , પ્રતિકમણ સમાપ્ત કરવામાં આવે છે. Page #643 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ સં૦ ભા. ૧-વિ. ૨-ગા૦ ૬૫ થાય એ પણ સ્પષ્ટ જ છે, આથી જ પ્રતિક્રમણથી પંચાચારની શુદ્ધિ થાય છે. એમ કહેલું બરાબર જ છે. પ્રતિકમણ અવિધિએ કરવાથી વ્યવહારસૂત્રમાં આ પ્રમાણે પ્રાયશ્ચિત જણાવ્યું છે–પ્રતિક્રમણ શાસ્ત્રમાં કહેલા સમયે ન કરવાથી “ચતુર્લઘુ,” માંડલીમાં (સાધુમંડલની સાથે નહિ કરતાં એકલા કરવાથી કે કુશીલ સાધુઓની સાથે કરવાથી “ચતુર્લઘુ નિદ્રા–પ્રમાદ વગેરે કારણે પ્રતિક્રમણમાં સાથે ન રહે (પાછળ રહી જાય) તે એક કાઉસ્સગ્ગમાં તેમ થવાથી ભિન્નમાસ, બેમાં “લઘુમાસ અને ત્રણમાં “ગુરૂમાસ”તથા ગુરૂએ (વડીલે) પાર્યા પહેલાં શિષ્ય એક કાઉસ્સગ પારવાથી “ગુરૂ માસ અને સર્વ કાઉસ્સગ્ન પહેલાં પારવાથી “ચતુર્લ' પ્રાયશ્ચિત્ત જાણવું. એ પ્રમાણે ગુરૂ વન્દનમાં પણ જાણવું. અર્થાત્ વન્દનમાં સાથે ન રહે તે પણ એ જ પ્રમાણે પ્રાયશ્ચિત લાગે, (આ “ચતુર્લઘુ-ભિન્નમાસ–લઘુમાસ-ગુરૂમાસ વગેરે, પ્રાયશ્ચિત્તના સાંકેતિક શબ્દ છે.) સાધુ પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી પણ તે જ સ્થલે માંડલીરૂપે અંતમુહૂર્ત (અમુક સમય) સુધી બેસે, ઉઠીને જાય નહિ, કારણ કે પ્રતિક્રમણ પછી કદાચ આચાર્ય પૂર્વે નહિ જાણેલા સાધુના આચારનું, કે નહિ સાંભળેલા અપૂર્વ શાસ્ત્રોના અર્થોનું સ્વરૂપ કહે. (તે તેના શ્રવણથી વંચિત રહી ન જવાય)–એમ એ એઘનિર્યુક્તિની ટીકામાં જણાવેલું છે. એમ અહીં સુધી દેવસિક પ્રતિક્રમણને વિધિ તેના હેતુઓ સહિત જણાવ્યું. હવે રાઈ પ્રતિકમણને વિધિ-શ્રાવક રાત્રિના છેલ્લા પ્રહરે પોષધશાલામાં જઈને કે પોતાના રહેઠાણે યોગ્ય જગ્યામાં) ગુરૂની સ્થાપના સ્થાપીને, ઈરિયાવહિ પડિકમાવાપૂર્વક સામાયિક લઈને, सभासमण / 'कुसुमिणदुस्सुमिणउहडावणिअं, राइयपायच्छित्तविसोहणत्थं काउस्सर्ग करेमि વગેરે કહીને ચાર લેગસ ચિંતવવા રૂપ કાઉસ્સગ કરે. તેમાં નિદ્રાધીન દશામાં “સ્વયં સ્ત્રીસેવન કરા વગેરે સ્વપ્ન આવ્યું હોય, તે એક સે ને આઠ શ્વાસોચ્છવાસનું (“સાવિત્તમ’પદ સુધી ચાર લેગસનું) અને તે સિવાયનું અન્ય સ્વપ્ન આવ્યું હોય, તે એકસો શ્વાસોચ્છવાસપ્રમાણ ( નિમા પદ સુધી ચાર લોગસ્સનું) ચિંતન કરે. અહીં રાગાદિસ્વરૂપ હોય તેને કુસ્વપ્ન અને દ્વેષાદિસ્વરૂપ હોય તેને સ્વપ્ન કહ્યું છે, અને વિધિ “નવકાર ગણવાપૂર્વક ઉઠવું” વગેરે દિનકૃત્યના પહેલા અધિકારમાં જ (પૃ. ૩૪માં) કહ્યો છે. સર્વ કાર્યોની સફલતા દેવ -ગુરૂને વન્દન કરવાથી થાય, માટે (કાઉસ્સગ્ન પાર્યા પછી પ્રગટ લેગસ્સ કહીને, જગચિંતામણિન) રવવન્ડન (વિયરાય સુધી) કરે, તે પછી બે ખમાસમણ પૂર્વક (સક્ઝાય સંદિસાહું ? અને અજઝાય કરું?–એમ આદેશે માગીને) રાઈ પ્રતિક્રમણને સમય થાય ત્યાં સુધી સ્વાધ્વાય કરે. ૧૬ પ્રતિકમણના સમયે પહેલાં (ઈરિયાવહિ પડિકમી ) પ્રત્યેક ખમાસણ દઈને મહાન ' વગેરે ચાર પદાથી ગુરૂ આદિને વન્દન કરીને, ખમાસમણ દઈને, ( છાહરિ. અ.) - મહિલાને સારું?” એ આદેશ માગીને, મસ્તક જમીન સુધી નમાવીને, રાત્રિના સમગ્ર અતિ ૧૧૬. વર્તમાનમાં-ચત્યવન્દના પછી એકેક ખમાસમણ પૂર્વક મારા ' વગેરે ચાર પદાથો વજન કરીને, પછી બે ખમાસમણથી સજઝાયના બે આદેશો માગીને, સ્વાધ્યાયને સ્થાને “મહેર પાટી” વગેરે સંતપુર તથા સતીઓનાં સ્મરણ રૂપ મંગલ સ્વાધ્યાય કરવામાં આવે છે અને પ્રતિકમણને સમય થાય ત્યારે ઈચ્છાકાર સુતરાઈ વગેરેથી ગુરને સુખશાતા પુછી, લાગલો જ “ઈચ્છા સંદિ ભગરાઈએ પડિકકમણે દાઉં?–એમ આદેશ માગી પ્રતિક્રમણ શરુ કરાય છે. Page #644 -------------------------------------------------------------------------- ________________ પ૦ ૩-દનચર્યા-રાઈ પ્રતિક્રમણ વિધિ તથા હેતુઓ ] ચારાના બીજ રૂપ “રવૃત્તિ વિ રાજગ' સૂત્ર બોલીને રમત્યુ –' કહે. પહેલાં કરાતું (જગચિંતામણિ વગેરે) દેવવન્દન તે પછી કરાતા સ્વાધ્યાય વગેરે (પ્રભાતિક) ધમકૃત્યને ઉદ્દેશીને છે, પ્રતિક્રમણ સાથે તેને સંબંધ નથી. આથી જ પ્રતિક્રમણની શરૂઆતમાં મંગલ વગેરેને માટે પુનઃ આ “નમેથુ છું” રૂપ સંક્ષિપ્ત દેવવન્દન કરાય છે. પછી દ્રવ્યથી (ઊભા થઈને) અને ભાવથી (ઉત્સાહી બનીને), એમ બે પ્રકારે ઊભા થઈને મિ મને ! સામાશં' વગેરે સૂત્રો બાલવાપૂર્વક અનુક્રમે ચારિત્ર, દર્શન અને જ્ઞાનના અતિચારાની વિશુદ્ધિ માટે ત્રણ કાયોત્સર્ગો કરે, તેમાં પહેલા અને બીજા કાઉસગ્નમાં એકેક લોગસ્સ (ચદેસુ નિમ્મલયરા સુધી) ચિંતવે. તે માટે આવ. નિ.માં કહ્યું છે કે-સાથે જ અથ–સાંજે એક સો અને સવારે અડધે શત (પચાસ) શ્વાસોચ્છવાસને કાઉસ્સગ કરે.' ત્રીજા કાઉસગમાં તે “સાંજના (દેવસિક) પ્રતિક્રમણ(માં છે આવશ્યક )ને અંતે કહેવાતી નમોસ્તુ વર્તમાના' વગેરે ત્રણ સ્તુતિઓથી માંડીને હમણાં સુધી લાગેલા સઘળા રાત્રિના અતિચારેનું ચિંતન કરે. (શ્રીદેવસૂરિકૃત યતિદિનચર્યામાં) કહ્યું છે કે “ લિવરસથતિ, શુત્તિમાં તપાવવામાં जा पच्छिमुस्सग्गं, चिंतिज्जसु ताव अइआरे ॥(गा०१७)॥" ભાવાર્થ “દેવસિક પ્રતિક્રમણને અંતે જે ત્રણ સ્તુતિઓ કહેવાય છે, ત્યાંથી માંડીને (રાઈ પ્રતિક્રમણના) છેલા (ત્રીજા) કાઉસ્સગ્ન સુધીની પ્રવૃત્તિમાં જે જે અતિચારે લાગ્યા હોય તે તે સઘળા ( ત્રીજા કાઉસ્સગ્નમાં ) ચિંતવવા.” અહીં દૈવસિક પ્રતિક્રમણુવિધિમાં જણાવ્યા પ્રમાણે જ્ઞાનાચાર વગેરેથી ચારિત્રારની મહત્તા વિશેષ હોવા છતાં તેને કાઉસ્સગ એક લેગસ્સને જ કરવાનું કહ્યું, તેમાં રાત્રિએ પ્રાયઃ પ્રવૃત્તિ થડી હવાથી ચારિત્રના અતિચારે છેડા જ લાગ્યા હોય, વગેરે હેતુઓ સંભવે છે. ત્રીજો કાઉસગ્ગ પારીને, વિજાપ શુદ્ધા' સૂત્ર બોલીને, સંડાસા પ્રમાજીને નીચે બેસે. અહીં ચારિત્રાચારની વિકૃદ્ધિ માટેના પહેલા કાઉસ્સગ્નમાં દેવસિક પ્રતિક્રમણની જેમ રાત્રિના અતિચારનું ચિંતન કરવાને બદલે એક લોગસ્સ ચિંતવવાનું કહ્યું, તેમાં પણ કદાચ નિદ્રાને ગે સ્પષ્ટ ચૈતન્યના અભાવે પ્રારંભમાં અતિચારેનું બરાબર સ્મરણ થઈ શકે નહિ એ કારણ છે. ત્રીજા કાઉસ્સગ વખતે તે બરાબર સાવધ થવાથી સારી રીતિએ (રાત્રિના વ્યાપારનું) સ્મરણ કરી શકે, માટે તેમાં અતિચારનું સ્મરણ (અવધારણા) કરવાનું કહ્યું એમ સમજવું. શાસ્ત્રના જાણીતાર્થોએ કહ્યું છે કે " निद्दामत्तो न सरइ, अइआरं मा य घट्टणंऽणोन्नं। વિશાળવા વા, સાનિ વસા શ" (બાવનિ., ર૬) ભાવાર્થ-“નિદ્રાને વેગે પ્રમાદી અતિચારનું સ્મરણ ન કરી શકે, અંધારે વાંદવાથી અન્ય સાધુને સંઘટ્ટ થાય, અથવા મંદ શ્રદ્ધાવાળે કઈ સાધુ અંધારાને આશ્રય લઈને વંદન ન કરે, વગેરે દેને સંભવ હોવાથી સવારના પ્રતિક્રમણમાં પહેલાં ત્રણ કાઉસ્સગ કરવામાં આવે છે. (કાઉસગ્ન વધુ કરવાથી નિદ્રાને નાશ થતાં સાવધ થઈ શકે, એમ આશય જણાય છે.” પછી દેવસિક પ્રતિક્રમણની જેમ મુખવસ્ત્રિકાનું પડિલેહણ કરી ગુરૂવન્દન વગેરે કરીને “દિ Page #645 -------------------------------------------------------------------------- ________________ પર [ ધ સં૦ ભા૧-વિ. ૨-ગા. ૫ સૂત્ર કહે. તે પછી (તપચિંતવણી ) કાઉસ્સગ સુધીને સઘળો વિધિ (હેતુઓ સહિત) દેવસિક પ્રતિક્રમણમાં કહ્યું તેમ જાણ. ચારિત્રાચાર વગેરે પ્રત્યેક આચારોની શુદ્ધિ માટે જુદા જુદા કાઉસ્સગ (વંદિત્ત સૂત્રની) પહેલાં જ કરેલા હોવા છતાં, અહીં (તપચિંતન રૂ૫) કાઉ સગ્ન, પ્રતિક્રમણ કરવા છતાં રહી ગયેલા તે તે જ્ઞાનાદિ સર્વના અતિચારોની શુદ્ધિ માટે સંભવે છે. આ કાઉસગ્નમાં શ્રી વીરભગવાને કરેલા છમાસી તપનું ચિંતન એ રીતિએ કરે કે હે જીવ! શ્રીવીરભગવંતે ઉત્કૃષ્ટ છમાસી તપ કર્યું હતું, તે તપ કરવાની તારામાં શક્તિ છે કે નહિ ? વગેર આત્માને પૂછે અને શક્તિ ન હોય તે પિતે જ જવાબ પણ વાળે કે-હું તે શક્તિ માન નથી” એ પ્રમાણે એક-બે-ત્રણ-ચાર પાંચ દિવસ ન્યૂન છમાસી કરવાની શક્તિ છે? જવાબમાં નથી, પછી છ-સાત-આઠ નવ-દશ દિવસ ન્યૂન છમાસી કરવાની શક્તિ છે ? જવાબમાં નથી, અગીઆર-બાર-તેર-ચૌદ-પંદર દિવસ ન્યૂન છમાસી કરવાની શક્તિ છે? જવાબમાં નથી, પછી સેલ-સત્તર-અઢારઓગણીસ-વીસ દિન જૂન માસી કરવાની શક્તિ છે? જવાબમાં નથી, એકવીસ-બાવીસ-તેવીસ-વીસ-પચીસ દિન જૂન છમાસી કરવાની શક્તિ છે? જવાબમાં નથી, છવીસ–સત્તાવીસ–અઠ્ઠાવીસ-ઓગણત્રીસ દિન જૂન છમાસી, કે પાંચમાસી કરવાની શક્તિ છે? જવાબમાં નથી, એમ શક્તિ અને પરિણામનું બળ વિચાર એ જ કમથી પાંચ મહિનામાં પાંચ પાંચ દિન ઓછા, ચાર મહિનામાં પાંચ પાંચ દિન એાછા, ત્રણ મહિનામાં પાંચ પાંચ દિન એાછા અને બે મહિમાં પાંચ પાંચ દિન ઓછા કરતે કરતે ચિંતન કરે. છેલ્લે એક મહિને બાકી રહે ત્યારે એક માસિક કરવાની શક્તિ છે? જવાબમાં નથી, તે પછી એક દિન જૂન એકમાણી કરવાની શક્તિ છે? જવાબમાં નથી, એમ છેલા મહિનામાં ક્રમશઃ એક દિવસ એ છે કરતાં તેર દિવસ ન્યૂન એકમાણી કરવાની શક્તિ છે? જવાબમાં નથી એમ ચિંતવે, અહીં સુધી ચિંતવ્યા બાદ ત્રીસ ભક્ત (સેલ ઉપવાસ) કરવાની શકિત છે? જવાબમાં નથી, બત્રીસ ભકત ( પંદર ઉપવાસ ) કરવાની શકિત છે? જવાબમાં નથી, એમ બે બે ભક્ત ( એકેક ઉપવાસ ) ઘટાડીને ચિંતવતો છેવટે ચતુર્થભક્ત (એક ઉપવાસ) કરવાની શકિત છે કે નથી? ત્યાં સુધી ચિંતવે. તેમાં પિતે પહેલાં ઉત્કૃષ્ટ જે તપ કર્યો હોય તે કે તેથી ઓછો પુનઃ તે દિવસે જે કરવાના પરિણામ હોય ત્યાં શકિત છે અને કરીશ—એમ નિર્ણય કરે, પરંતુ જે પરિણામ ન હોય તે શકિત છે, પણ આજે તે કરવાના મારા પરિણામ નથી-એમ વિચારને ઘટાડતા જાય. એમ આગળ પણ ક્રમશઃ આયંબિલ-નિર્વિગઈ–એકાસણુ આદિ જે તપ કરવાનું મન (પરિણામ) હોય તે કરીશ-એમ મનમાં નિર્ણય કરીને કાઉસ્સગ્ન પારે, પછી ( પ્રગટ લેગસ્સ કહીને) મુહપત્તિ (શરીર) પડિલેહવા પૂર્વક બે વંદણ દઈને મનમાં ચિંતવેલા તપનું પચ્ચકખાણ કરે. ભાદેવસૂરિકૃત યતિદિનચર્યામાં કહ્યું છે કે " सामाइअछम्मासा, तबुस्सग उज्जोय पुत्तिवंदणगं। उस्सग्गचिंतियतवो-विहाणमह पञ्चक्खाणेणं ॥१॥" " इगपंचाइदिणूणं, पणमास चइत्तु तेरदिण उड्ढे ।। चउत्तीसाउ दिणूणं, चिंते नवकारसहियं जा ॥२॥" (गा० १३-१४) + પ્રવચનસાહાર વગેરેમાં આ તપ ચિંતવવાની બતાવેલી બીજી વિધિ ત્યાંથી જોઈ લેવી. Page #646 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩–દિનચર્યા–પાક્ષિકાઢિ પ્રતિક્રમણેાના વિધિ તથા હેતુએ ] ૫૩ ભાવા -“ કરેમિ ભંતે ! (આદિ) સૂત્રેા કહીને છમાસી તપના કાઉસ્સગ્ગ કરે, પારીને ઉદ્યોતકર ( પ્રગટ લેાગસ્સ ) કહીને મુહપત્તિ ( પડિલેહવા ) પૂર્ણાંક એ વાંઢણાં દે, પછી પચ્ચક્રૂ ખાણુ દ્વારા કાઉસ્સગ્ગમાં ચિંતવેલા તપને કરે- તેનુ પચ્ચક્ખાણ કરે. (૧) ( આ કાઉસગ્ગમાં) એકથી પાંચ વગેરે દિવસે ન્યૂન કરતાં કરતાં પાંચ મહિના સુધી અને તેમાંથી પણ ( ઘટાડતાં ઘટાડતાં) યાવત્ તેર દિવસ ન્યૂન એક મહિના સુધી ( નીચેા ) ઉતરે, પછી ચાત્રીસ ભકતમાં પણ ઘટાડતા ચાવત્ ચેાથલકત અને તેમાંથી પણ ન્યૂન કરતા યાવતુ નમુક્કારસહિ સુધી (માં જે તપ કરવા હોય ત્યાં સુધી)નું ચિંતન કરે. (૨) ” એ રીતિએ ક્રમશઃ ન્યૂન કરતાં કરતાં જે તપ કરવાની શકિત ( અને પરિણામ ) હાય, તે મનમાં ધારીને કાઉસ્સગ્ગ પારીને, ઉપર કહ્યું તેમ મુહપત્તિનું પડિલેહણુ કરીને, બે વાર વાંદણાં આપીને મનમાં નિશ્ચિત કરેલા તપનું પચ્ચક્ખાણ કરે. તે પછી કૂચ્છામો બુદૃષ્ટિ-એમ કહીને, (નમો ભ્રમાણમળળ મેલીને), નીચે બેસીને, ‘નમો॰’ કહીને, ‘વિસાોષનારું’ વગેરે ત્રણ સ્તુતિ કહે (તેમાં હેતુઓ દૈવસિક પ્રતિકમણુના વિધિમાં જણાવ્યા પ્રમાણે સમજવા. પછી નમેથ્ ણું, અરિહંતચેઈઆણું, વગેરે સૂત્રા કહીને ( ચાર સ્તુતિઓથી ) દેવવન્તન કરે ( સ્તુતિએ ‘Sાત્’ વગેરે ખેલે) રાત્રિનુ' પ્રતિક્રમણ મેાટા અવાજે નહિ, પણ મન્દ સ્વરે કરવું, કારણ કે–મેટા અવાજ સાંભળીને પાપ કરનારા (તિય ચા કે મનુષ્યા) જાગે અને તેઓ આરંભ ( પાપ)ની પ્રવૃતિ શરૂ કરે (તેમાં પ્રતિક્રમણ કરનારા નિમિત્ત બનવાથી તેને પાપ કર્માંના બંધ થાય. ) તે પછી સાધુ અને જેણે પૌષધ કર્યો હોય તેવા શ્રાવક પણુ, એ ખમાસમણુ દેવા ક છા॰ સંત્િ॰ મવન્ ! વધુવૈજ સંસિાથેમિ અને (૬૦ સં॰ મ॰ ) વધ્રુવેજ મિ? '–એમ એ આદેશેાથી મહુવેલની આજ્ઞા માગે. અહીં શ્વાસેાવાસ વગેરે વારંવાર થતી ( જેને શકી ન શકાય અને વારવાર આજ્ઞા ન લઇ શકાય તેવી ) ક્રિયાઓને ‘બહુવેલ' કહેવાય છે. તે પછી (એકેક ખમાસમણુપૂર્વક ‘મળવાન હૈં' વગેરે ખેલીને ચાર ખમાસમણુથી ) ગુરૂ આદિને વંદન કરે, શ્રાવક તો તે ઉપરાંત ‘જ્જજ્ઞેસુ’ વગેરે પણ મેલે ( ખાકીના હેતુએ દેવસિક પ્રતિક્ર મચ્છુમાં કહ્યા પ્રમાણે સમજવા. ) એ રાઈપ્રતિક્રમણના વિધિ સમાપ્ત થયા ૧૧૭ પાક્ષિક વગેરે પ્રતિક્રમણના વિધિ-જો કે દરાજનાં દૈસિક અને રાઇ પ્રતિક્રમણાથી પંચાચારની શુદ્ધિ કરાય છે, તથાપિ ન્હાના-મોટા અતિચારોને સવિશેષ દૂર કરવા પાક્ષિક વગેરે પ્રતિકમણે પણ અવશ્ય કરવા યાંગ્ય છે જ. કહ્યુ` પણ છે કે 64 जह गेहं पइदिवसं पि (वि) सोहिअं तहवि पक्खसंधिसुं । सोहि सविसेसं, एवं इहयं पि नायव्वं ॥ | १ | " ભાવા–“ જેમ ઘરને દરરોજ સાફ કરવા છતાં પખવાડીયા વગેરે પર્વોમાં વિશેષપણે શુદ્ધ કરવામાં આવે છે, તેમ અહીં પાક્ષિક વગેરે પ્રતિક્રમણેામાં પણ સમજવું. ” ૧૧૭, વત માનમાં તે પછી વિહરમાનજિનનું અને તીર્થાધિરાજ શ્રીશત્રુંજય ગિરિરાજનું ચૈત્યવંદન કરાય છે, તે પ્રાભાતિઃ મ’ગલ રૂપ સમજવુ. ૫ Page #647 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં. ભા. ૧-વિ૦ ર–ગા પ તેમાં પાક્ષિક પ્રતિકમણની શરૂઆતમાં ઉપર જણાવેલા વિધિ પ્રમાણે “વંદિત્તસૂત્ર” કહેવા સુધી દૈવસિક પ્રતિક્રમણ કરવું, પછી ખમાસમણ દઈ નિર્ભ આરોફન વિતા, છાવણ રિલા માવ! જી (પણ) કુત્તિ ”િ —એ આદેશ માગી મુહપત્તિને અને શરીરને (પચીસ પચીસ બેલથી) પડિલેહીને, ઉપર બે વાંદણ દઈને, “સમ્યજ્ઞાન ભંડાર સરખા ગુરુ વગેરેને ખમાવવા અને સર્વ અનુષ્ઠાને ક્ષમાથી સફલ થાય છે”—એમ જણાવવા માટે (છાણ હરિ મકવન !) નમુકિમિ ઉદાહનો, રિંતરજિa૩ લા?” –એમ કહી ગુરૂની આજ્ઞા મેળવીને “ફુછે, જ્ઞામિ વિત્ત, પુજારું વિશાળ સારું f, fધંજિ, પત્તિi v ” વગેરે પાઠ પૂર્વક પહેલાં (માંડલીને વડીલ) ગુરૂ સ્થાપનાચાર્યજી સન્મુખ ક્ષમાપના કરે, પછી બીજા સાધુઓ અને શ્રાવક, જે મંડલમાં છેલ્લે બે બાકી રહે તેટલા સાધુ હોય તે, ગુર્વાદે ત્રણ અથવા પાંચને ક્ષમાપના કરે, પછી ઉભા થઈને “છાનિ ત્રિ મr! જિasi આજે(૩) gfA?'-એ આદેશ માગીને, “ઈ, મન્ટો, જે જે વાગો અજમો.’ વગેરે સૂત્ર કહીને સંક્ષેપથી કે વિસ્તારથી પકુખી અતિચારની આલોચના કરે. (પખી અતિચાર કહે.) પછી “લવ્યંતર વિ શિવ તિજ' વગેરે કહે, તેમાં શિષ્ય “છા સંદિરના મવન' કહીને પ્રાયશ્ચિત્ત માગે, ત્યારે ગુરૂ કિમ' એમ કહે અને શિષ્ય “છે (તર મિચ્છામિ દુ ' કહીને, “ g ૩પવાસ' વગેરે કહીને ગુરૂ ઉપવાસ વગેરે પાક્ષિકનું પ્રાયશ્ચિત્ત આપે તેમાં શક્ય હોય તે ‘ત્તિ ૧ ૮ કહીને સ્વીકારે. પછી બે વાંદણું દે. અને પ્રત્યેકને ખામણુ કરવા પ્રથમ ગુરૂ કે (માંડલીના નાયક) બીજા વડીલ ઊભા થઈને ઊભા ઊભા જ બોલે કે-રેસિવ ગોમ ડિરતા, સૂછાવાળા રિસ (અળવન!) બુદ્ધિગોરું, તdવાયું as? $' કહીને–“ઈચ્છકારી છે અમુક તપોધન! ( મુનિ !) – એમ કહીને બીજાને (કે જે પોતાનાથી વધુ અને અન્ય સાધુ થી મોટા હોય તેમને) બોલાવે, ત્યારે તેના ઉત્તરમાં તે બીજા મુનિ ખમાસ મણપૂર્વક “મgs વૈમિ કહે, પછી ગુરૂ કહે કે- બબુદિઓમ ગામ હિંમતનગર શાને?” ત્યારે તે મુનિ પણ ઊભા ઊભા જ “કવિ સ્વામિ તુ–એમ કહીને, નીચે નમી મસ્તકને જમીન સાથે લગાડીને “ હામિ કિન્નડ, પન્નાઇહું વિવાdi gavછું # Fધજિ અરબં પરિ() ' વગેરે પાઠ બોલે, ગુરૂ (પણ તેઓને ખમાવવા) “Tarav વિરાળ' વગેરે (અબ્યુઠ્ઠિઓને) સઘળા પાઠ બોલે, પણ “કારણે તમારને બે પદો ન લે. એ પ્રમાણે રાવ સાધુઓ પરસ્પર ખામણાં કરે. લધુવાચનાચાર્યની (પર્યાયથી કહાનાની ) સાથે પ્રતિક્રમણ કરવાનું થાય, ત્યારે તે પ્રથમ જે પર્યાયથી વડીલ હોય તે સ્થાપનાચાર્યને ખામણાં કરે, તે પછી બાકીના સર્વ સાધુઓ અનુક્રમે રત્નાધિકને (પર્યાયથી વડીલને ) ખમાવે. પ્રતિક્રમણમાં જ્યારે ગુરૂ સાથે ન હોય, ત્યારે સામાન્ય સાધુઓ પહેલાં સ્થાપનાચાર્યને ખમાવે અને પછી પર્યાયના ક્રમે ત્યાં સુધી ખમાવે કે છેલ્લે બે સાધુઓ બાકી રહે, એ પ્રમાણે શ્રાવકે પણ ૧૧૮. પહેલાં કરી લીધું હોય તે “ દિ કરવાનું હોય તે તત્તિ કહે અને ન જ કરી શકાય તેમ હોય તે મૌન રહે. પાક્ષિક આદિ પ્રતિક્રમણનું ઉપવાસાદિ પ્રાયશ્ચિત્ત દુશક્ય હોય તે અન્યત્ર જણાવ્યા પ્રમાણે છેવટે સ્વાધ્યાય વગેરેથી પણ કરવું જોઈએ, તે વિના પ્રતિકમણું શુદ્ધ થતું નથી. Page #648 -------------------------------------------------------------------------- ________________ A " A . . ' મારા મ ન માં ૩-દિનચર્યા-પાક્ષિકાદિ પ્રતિક્રમણને વિધિ તથા હેતુઓ ] ૫૫ ખમાવે, પરંતુ સાધુના અભાવમાં શ્રાવકમાં વડીલ શ્રાવક હોય તે બીજા સર્વ શ્રાવકોને ઉદ્દેશીને અમુક વગેરે સમસ્ત શ્રાવકોને વન્દન કરૂંવન્દન કરૂં”—એમ કહીને, જ્યારે “સક્રિોમિ પ્રત્યે લ્લામi Mખત વિરલ હમે એમ કહે, ત્યારે બીજા શ્રાવકે પણ કવિ કામિ તુજને કહે, પછી વડીલ અને બીજા સર્વ સાથે વિશાળ પાણvĖ 7 માં મારા મિચ્છામિ તુ: કહે. એમ “પ્રત્યેક ખામણું કરીને પછી બે વંદન દઈ દેવલિ રાત્રિોમ - હા, છાયા દિલ મન! ifમાં હિમવેદ ! –એમ આદેશ માગે, ત્યારે ગુરૂ કહે- હિમદ ?” પછી “દુજી કહીને, સામાયિક (કરેમિ ભંતે !)સૂત્ર, છામિ પવિત્ર મિર્ક નો છે ” વગેરે બલીને, ખમાસમણપૂર્વક પૂછવાઇ વરદ અપાવન ! જરાઅણુરં ?િ –એમ આજ્ઞા માગીને, ગુરૂ પિતે કે તેઓ જેને આજ્ઞા કરે તે બીજા સાધુ મનથી સાવધાન (એકાગ્ર) બનીને પહેલાં ત્રણ નવકાર કહીને સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક “શ્રી પાક્ષિકસૂત્ર” ૧૧૯કહે અને બીજાઓ ખમાસમણ દઈને “છી હરિ મક્રિાણુ મટેમિ-એમ આદેશ માગીને પિતાની શક્તિ અનુસાર કાઉસગમુદ્રા વગેરે મુદ્રા કરીને સાંભળે, તે પૂર્ણ થયા પછી “દેવ માવ' વગેરે શ્રીદેવતાની સ્તુતિ (બધા સાથે) બેલે અને દેવસિકની વિધિમાં જણાવ્યા પ્રમાણે નીચે બેસીને પાક્ષિક ૨° પ્રતિક્રમણ (વંદિત્ત )સૂત્ર બેલે તેમાં “અગિરિ માનrg” બેલતાં ઊભા થઈને બાકીનું ઊભાં ઊભાં પૂર્ણ કરે. પછી “જfમ રે! નાનાબં, છામિ નિ જાડા ' વગેરે સૂત્રો કહીને, પ્રતિક્રમણ કરવા છતાં અશુદ્ધ રહેલા અતિચારાની (આચારની) વિશુદ્ધિ માટે બાર લેગસ્સ(ચંદે નિમ્મલયરા સુધી) ચિંતવવા રૂપ (ત્રણ સે શ્વાસોચ્છવાસને) કાઉસ્સગ કરે.(પારીને પ્રગટ લેગસ્ટ, કહી) મુહપત્તિનું પડિલેહણ કરીને, બે વન્દન દઈને ખમાસમણુપૂર્વક ૧૨ છાયા વિના મનવા ! સામુદ્રુિમિ હમણાજ મિતપત્ર ?વગેરે કહીને ક્ષમાપના કરે. આ ખામણાને હેતુ એ છે કે-પહેલાં (સબુદ્ધ ખામણાથી) સામાન્યપણે અને પછી (પ્રત્યેક ખામણાંથી) વિશેષપણે પાક્ષિક અપરાધે ખમાવવા છતાં, પાછળથી (બાર લેગસસના) કાઉસ્સગ્નમાં શુભ-એકાગ્ર ભાવ થવાથી આત્માને કેઈ અપરાધનું વિશેષ સ્મરણ થઈ આવે, તેને ફરીથી પણ આ ક્ષમાપનાથી શુદ્ધ કરે. પછી ઊભા થઈને ૧૨ “છારાજ હરિદ માવન! Tણામાં જાઉં? કઈ કહીને વર્તમાનમાં “સકલસંધને મિચ્છામિ દુક્કડ” એમ બેલવાને વ્યવહાર છે. ૧૧૯. ગુરૂના અભાવે શ્રાવકે ઊભા ઊભા પફબીસૂત્રના સ્થાને “ત્રણ નવકાર ગણુને વંદિત્તસત્ર કહે અને ઉં? “સુમ દેવા માફ ” સ્તુતિ બેલે. શ્રાવકને પણ પફખીસૂત્ર સાંભળવાનો વિધિ છે. પખસત્ર તે મુનિરાજનું હોય છે–એમ સમજીને તે અવસરે પ્રમાદ સેવ ઉચિત નથી સાધુની જેમ શ્રાવકને પણ તે સાવધાન થઈને સાંભળવું જ જોઈએ. ૧૨૦ વંદિત્ત વગેરે સૂત્રોમાં જ્યાં જ્યાં વિલિ' પાઠ આવે, ત્યાં ત્યાં પાક્ષિક, માસી વગેરે પ્રતિક્રમણમાં વિર્ય, વરમાણિી વગેરે બોલવાનું સ્વયં સમજી લેવું. ૧૨૧. વર્તમાનમાં ખમાસમણ દેવાને વ્યવહાર દેખાતા નથી. ૧૨૨. વર્તમાનમાં ખમાસમણુપૂર્વક વ્યવહાર જોવાય છે. Page #649 -------------------------------------------------------------------------- ________________ [ધ સં૦ ભા૧-વિ૦ ૨–ગા૦ ૬૫ ચાર ખમાસમણપૂર્વક ગુરૂના બહુમાન અને ઉપકારની કૃતજ્ઞતા વગેરે માટે ચાર ખામણાં કરે. - જેમ બિરૂદાવલી બોલનારા પુરૂષે, રાજાનું કઈ માંગલિક કાર્ય પૂર્ણ થયા પછી, “અખંડ (અભંગ) બળવાળા આપને અત્યાર સુધીનો સમય સુંદર રીતિએ પસાર થયો અને હવે પછીને પણ એ જ રીતિએ પ્રાપ્ત થાઓ. (અર્થાત સુંદર રીતિએ પસાર થાઓ.)' એમ બોલીને રાજાનું -બહુમાન કરે છે, તેમ અહીં પણ ગુરૂને પાક્ષિક વિનય કરવા રૂપ “છામિ નામ જિ જ છે!' વગેરે પ્રથમ ખામણાના સૂત્રપાઠથી સાધુ તથા પ્રકારે (દ્રવ્ય-ભાવથી) નમ્ર બનીને, આચાર્યને ખામણાં કરે (તેઓનું બહુમાન કરે). બીજા ખામણામાં ‘છામિ દ્વમારો પુકિંવ ગા' વગેરે સૂત્રપાઠ બોલીને ચિત્યવન્દનનું તથા સાધુવન્દનનું નિવેદન કરે. ( અર્થાત દેવદર્શન તથા અન્ય નાના-મોટા સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકાઓએ કહેલી વન્દના-સુખશાતાપૃચ્છાદિ જણાવે અને પોતાની પણ વન્દના જણાવે) ત્રીજા ખામણામાં “છામિ વિકાસમ આદિ શું તુમvણું સંસિવ' વગેરે સૂત્રપાઠ બોલીને ગુરૂએ પિતાની ઉપર કરેલા ઉપકારોનું નિવેદન (કૃતજ્ઞતા પ્રગટ) કરે, અને ચોથા ખામણમાં “છામિ મrણનો મામવિ ()ળ્યા.' વગેરે સૂત્રપાઠ બેલીને, પિતે અવિનીત છતાં ગુરૂએ હિતશિક્ષા આપી” વગેરે જે જે ઉપકાર કર્યા, તેનું બહુમાન કરે. આ ચારેય પાક્ષિક (માસી-સાંવત્સરિક) ખામણને અંતે ગુરૂ જ્યારે અનુક્રમે “(૨) સુમે િત, (૨) મદનવિ ઘંવાનિ , () ગરિચયંતિ અને (૪) નિથાપા દો!” બોલે, ત્યારે શિષ્ય (સાધુ) “કઈ કહે. (ગુરૂના અભાવમાં) શ્રાવકે આ ખામ ણના પાઠને સ્થાને ચાર વખત એકેક નવકાર કહે. પછી ‘ફૂછામો મજુરષ્ટિ કહીને બાકી રહેલું એ વન્દન, દેવસિક ખામણ (અભુઠ્ઠિઓ), પુનઃ બે વન્દન વગેરે દેવસિક પ્રતિક્રમણ પૂર્ણ કરે. તેમાં પાક્ષિકસૂત્રને અંતે “માવ' સ્તુતિથી મૃતદેવીનું સ્મરણ પહેલાં કરેલું હોવાથી, પાક્ષિક (આદિ)માં મૃતદેવીના કાઉસગ્ગને સ્થાને ભવનદેવતાને કાઉસગ્ગ અને તેની સ્તુતિ કહેવા દ્વારા ભવનદેવતાનું સ્મરણ કરે. જો કે દરરેજ ક્ષેત્રદેવતાનું સ્મરણ કરવામાં ભવન (મકાન )ને સમાવેશ ક્ષેત્ર ગ્રામાદિમાં) થઈ જતું હોવાથી વસ્તુતઃ ક્ષેત્રદેવતાની સ્મૃતિ દ્વારા ભવનદેવતાની સ્મૃતિ પણ થાય જ છે, તે પણ પર્વેદિને ભવનદેવતાનું પણ બહુમાન કરવું વ્યાજબી હોવાથી પાક્ષિક (વગેરે) પ્રતિક્રમણમાં તેને કાઉસગ્ગ સાક્ષાત્ (જુદે) કરાય છે અને સ્તવનને સ્થાને પણ મંગલને માટે “કિત-રાતિત કહેવાય છે.૧ ૨૩ અહીં પાક્ષિક વગેરે પ્રતિક્રમણેમાં પણ પાંચેય આચારની શુદ્ધિ થાય છે તે, તે તે સૂત્ર પાઠને અનુસાર સ્વયં વિચારી લેવી. જેમ કે-“ગુરૂને વાંદણ દેવાય છે તથા સંબુદ્ધાખામાંથી ક્ષમાપના કરાય છે, તે જ્ઞાનાદિ ગુણવંત (ગુરૂ વગેરે જ્ઞાનીઓ) ની પ્રતિપત્તિ (સેવા) રુપ હોવાથી તેનાથી જ્ઞાનાચારની શુદ્ધિ, બાર લેગસના કાઉસ્સગ્ન પછી પ્રગટ લેગસ્સ દ્વારા ચોવીસ તીર્થકરેની સ્તુતિ કરવામાં આવે છે તેનાથી દર્શનાચારની શુદ્ધિ, અતિચારની આલોચના, પ્રત્યેક ખામણાં, મેટું (પકુખીસૂવ) તથા ન્હાનું ( વંદિતુ) એ બે પ્રતિક્રમણ સૂત્રે, સમાપ્તિખામણુ તથા છેલલાં ચાર પાક્ષિકખામણ વગેરેથી ચારિત્રાચારની શુદ્ધિ, થિભક્ત (માસીમાં ૧૨૩. દેવસિક પ્રતિક્રમણમાં અંતે કહેવાતી લઘુશાન્તિને સ્થાને પફખી વગેરેમાં “બહાનિ' કહેવાય છે. Page #650 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩–દિનચર્યાં-પાક્ષિકાદિ પ્રતિક્રમણાના વિધિ તથા હેતુઓ] ૫૯૭ ટ્રેòભક્ત) વગેરે અનશનથી બાહ્ય તપની તથા ખાર લેગસ (ચામાસીમાં વીસ લાગસ) વગેરેના કાઉસ્સગ્ગ કરવાથી અભ્યંતર તપની-એમ બે પ્રકારના તપાચારની વિશુદ્ધિ, અને એ સર્વ આચારાની સમ્યગ્ આરાધના કરવાથી વીર્યાચારની શુદ્ધિ પણ થાય છે.’ ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણેામાં પણ આ હેતુઓની જ સંભાવના સમજી લેવી. એમ પાક્ષિક પ્રતિક્રમણનેા વિધિ ક્રમશઃ જણાવ્યા. ચામાસી તથા સ’વચ્છરી એ બે પ્રતિક્રમણેામાં પણ ( પાક્ષિક પ્રમાણે) જ ક્રમ (વિધિ) સમજવા; માત્ર નામામાં વિશેષ છે. ( પક્ષીને બદલે ચામાસી કે સચ્છરી' નામે કહેવાં. ) કાઉસ્સગ્ગમાં પણુ, ચાતુર્માસિક પ્રતિક્રમણમાં ( ચ ંદેલુ નિમ્મલયરા સુધી) વીસ લેગસ, અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં ( ચન્નૈપુ નિમ્મલયરા સુધી) ચાલીસ લેાગસ ઉપર એક નવકાર ચિંતવવા. ખામણાંમાં–ચામાસી પ્રતિક્રમણમાં “ચનું માસાનું, અદ્રુતૢ વાળ, ક્લચવીના વિજ્ઞાન' વગેરે અને સાંત્સરિક પ્રતિક્રમણમાં ‘વારલનું માતાળ, ચડવીસદ્ પવાળ, તિન્નિલયસટ્રીનું રાવિજ્ઞાન' વગેરે મેલવું અને પાક્ષિક તથા ચૌમાસી પ્રતિક્રમણમાં છેલ્લે એ સાધુએ બાકી રહે તેટલું મંડળ હાય તે ગુરૂ વગેરે પાંચને૧૨૪ ખમાવવા અને સાંવત્સરિકમાં ગુર્વાદિ સાતને ખમાવવા, એ ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણાના વિધિ જાણવા. 44 1 પ્રતિક્રમણના આ વિધિને જણાવનારી પૂર્વાચાકૃત ગાથા ગ્રંથામાં આ પ્રમાણે છે— पंचविहायारविस्रुद्धि-हेउमिह साहु सावगो वा वि । पाडकमणं सह गुरुणा, गुरुविरहे कुण को वि ॥१॥ वंदित्तु चेहआई, दाउं चउराइए खमासमणे । भूनिहिअसिरो सयलाइआरमिच्छाकर्ड देई || २ || सामाइअपुव्वमिच्छामि - ठाउं काउस्सग्गमिच्चाइ | सुत्तं भणिअ पलंबिअ- भुअकुप्परधरिअप हिरणओ ||३|| घोडगमाइअदोसेहिं, विरहिअं तो करेइ उस्सग्गं । नाहिअहो जाणुद्धं, चउरंगुलट्ठविअकडिपट्टो || ४ || तत्थ य घरे हिअए. जहकमं दिणकए अ अइआरे । पारेत्तु णमोक्कारेण, पढइ चउवीसथयदंडं ॥ ५॥ संडासगे पमजिअ, उवविसिअ अलग्गविअयबाहुजुओ । मुहणंतगं च कार्य, पेहए पंचवीसहं (हिं) ||६|| उठिओडिओ सविणयं, विहिणा गुरुणो करेइ किइकम्मं । बत्तीसदोसरहिअं, पणवी सावस्सगविसुद्धं ||७|| अह सम्ममवणयंगो, करजुगविहिधरि अपुत्तिरयहरणो । परिचिंतिअआइआरे, जहकमे गुरुपुरो विअडे ||८|| अह उवविसित्तु सुत्तं, सामाइ माइअं पढिअ पयओ । अभुट्ठिओम्हि इच्चाइ, पढाइ दुइओठिओ विहिणा ||९|| दाऊण वंदणं तो, पणगाइसु जइसु खामए तिनि । किइकम्मं करिआयरिअ - माइगाहातिगं पढइ ॥१०॥ इअ सामाई अउस्सग्ग - सुत्तमुच्चरिअ काउस्सग्गठिओ । चिंतह उज्जोअदुगं, चरित [ अइआर ] ૧૨૪. પાક્ષિક પ્રતિક્રમણમાં ગુર્વાદિ ત્રણને ખામણાં કરવાને વ્યવવાર વ`માનમાં જોવાય છે અને ચાલુ પૃષ્ઠથી શરૂ થતી શ્રી પૂર્વાચાકૃત પ્રતિક્રમણુ–વિધિની ગાથાઓ પૈકી તેત્રીસમી ગાથામાં પશુ પાક્ષિકમાં ત્રણ ખામણાં કરવાનું વિધાન કરેલુ છે. શ્રીપ્રવચનસારાહારની ગા૦ ૧૮૧ ની ટીકામાં । પાક્ષિક પ્રતિક્રમણમાં પાંચને તથા ચાતુર્માંસક અને વાર્ષિક પ્રતિક્રમણામાં સાત સમુદ્દોને ( વડીલાને ) સમુહાખામણાં કરવાનું જણાવેલું છે. Page #651 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૫૮ [५० सं० 10 1-वि०२-० ६५ सुद्धिकए ॥११॥ विहिणा पारिअ सम्मत्त-मुद्धिहेउं च पढइ उजो । तह सव्वलोअअरिहंतचेहआराहणुस्सग्गं ॥१२॥ काउं उजोअगरं, चिंतिअ पारेह सुद्धसम्मत्तो। पुक्खरवरदीवड्ढे, कड्ढइ सुअसोहणनिमित्तं ॥१३ । पुण पणवीसुस्सासं, उस्सग्गं कुणइ पारए विहिणा । तो सयलकुसलकिरिआ-फलाण सिद्धाण पढइ थयं ॥१४॥ अह सुअसमिद्धिहेङ, सुअदेवीए करेइ उस्सग्गं । वितेइ नमोकारं, सुणइ व देई व तीइ थुई ॥१५॥ एवं खित्तसुरीए, उस्सग्गं कुणइ मुणह देह धुई । पढिऊण पंचमंगल-मुवविसइ पमज्ज संडासे ॥१६॥ पुलविहिणेव पेहिअ, पुत्तिं दाऊम चंदणं गुरूणो । इच्छामो अणुसहिन्ति, भणिउं जाणूहि तो ठाई ॥१७॥ गुरुथुइगहणे धुइतिण्णि, बद्धमाणक्खरस्सरो पढई । सक्कथयथवं पढिअ, कुणई पच्छित्तउस्सग्गं ॥१८॥ एवं ता देवसि, राइअमवि एवमेव नवरि तहिं । पढमं दाउं मिच्छामि-दुक्कडं पढइ सक्कथयं ॥१९।। उहिअ करेइ विहिणा, उस्सगं चिंतए अउज्जो। बीअंदसणसुदीए, चिंतए तत्थ इममेव ॥२०॥ तइए निसाइआरं, जहक्कम चिंतिऊण पारेइ। सिद्धत्थयं पढित्ता, पमज्ज संडासमुवविसइ ॥२१॥ पुव्वं व पुत्तिपेहण -वंदणमालोअसुत्तपढणं च । वंदणखामणवंदण-गाहातिगपढणमुस्सग्गो ॥२२।। तत्थ य चिंतह संजम-जोगाण न होइ जेण मे हाणी । तं पडिवज्जामि तवं, छम्मासं ता न काउमलं ॥२३॥ एगाइगुणतीसूणयंपि, न सहो न पंचमासमवि । एवं चउ-ति-दुमासं, न समत्थो एगमासंपि ॥२४॥ जा तपि तेरसुणं, चउतीसइमाइ दुहाणीए । जा चउत्थं तो आयं-बिलाइजा पोरिसि नमो वा ॥२५॥ जं सकं तं हिअए, धरेत्तु पारेइ पेहए पुर्ति । दाउं वंदणमसढो, तं चिअ पञ्चक्खए विहिणा ॥२६॥ इच्छामो अणुट्ठिन्ति, भणिअ उवविसिअ पढइ तिणि थुई। मिउसदेणं सक्कत्थयाइ तो चेहए वंदे ॥२७॥ अह पक्खिरं चउद्दसि-दिगंमि पुव्वं व तत्थ देवसिझं। सुत्तं पडिक्कमिउं, तो सम्ममिमं कर्म कुणइ ॥२८॥ मुहपत्ती वंदणयं, संबुद्धाखामणं तहाऽऽलोए । वंदणपत्तेअखामणं, च वंदणयमह सुत्तं ॥२९॥ सुत्तं अन्मुट्ठाणं, उस्सग्गो पुतिवंदणं तहय। पजंतिम खामणय, तह चउरो थोमवंदणया ॥३०॥ पुचविहिणेव सव्वं, देवसिमं वंदणाइ तो कुणइ । सेज्जसुरीउस्सग्गो, भेओ संविथयपढणे अ॥३१॥ एवं चित्र चउमासे, वरिसे अ जहक्कम विही णेओ। पक्खचउमासवरिसेसं, नवरि नाममि णाणत्तं ॥३२॥ तह उस्सग्गुज्जोआ, बारस वीसा समंगलिगचत्ता। संबुद्धखामणं तिपण-सत्तसाहूण जहसंखं ॥३३॥" (योगशास्त्र० प्र० ३, गा० १३० टीका) ભાવાર્થ–“અહીં પંચાચારની વિશુદ્ધિને માટે સાધુ અથવા શ્રાવક પણ ગુરૂની સાથે પ્રતિકમણ કરે, અને ગુરૂના વિરહમાં(શ્રાવક)એકલો પણ કરે (૧). તેમાં પહેલાં દેવવન્દન કરીને, પ્રારં. नमा यार सभासमio (भगवान् हं! मेरे डीन), भूतणे भरत स्थापीत ( 'सव्यस्स वि० माती), सधा मतियाना भिभि दुख (२). पछी सामाथि (सूत्र) '२छाभि કામિ કાઉસ્સગં” વગેરે સૂત્ર બેલીને, બે હાથ નીચે લંબાવી કેણીથી ચેળપટ્ટાને કમ્મર ઉપર Page #652 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–પ્રતિક્રમણને વિધિ તથા હેતુઓને સાક્ષિપાઠ] પકડીને (દબાવીને રાખે.) (૩) અને ઘાટકષ' વગેરે કાઉસગ્ગના ૧૯ દેરહિત કાઉસ્સઆ કરે. ચોળપહો નાભિથી ચાર આંગળ નીચે અને જાનથી ચાર આંગળ ઉપર રાખે (શ્રાવક તે પ્રમાણે ધોતી રાખે) (૪). તે કાઉસ્સગમાં દિવસે કરેલા અતિચારોને યથાક્રમ હૃદયમાં ધારે અને નવકારથી કાઉસગ્ગ પારીને પ્રગટ લેગસ કહે (૫). પછી સંડાસા પ્રમાજીને, નીચે બેસીને, બે ભૂજાઓ સ્પર્શ ન થાય તેમ લાંબી રાખીને પચીસ પચીસ (બેલ) વડે મુહપત્તિ અને શરીરનું પડિલેહણ કરે (૬) પછી ઊભા થઈને વિધિપૂર્વક, વિનયસહિત, બત્રીસ દેવરહિત અને પચીસ આવશ્યકથી વિશુદ્ધ ગુરૂવન્દન કરે (વાંદણ દે.) (૭). પછી સારી રીતિએ (ઉપરનું) શરીર નમાવીને, બે હાથમાં મુહપત્તિ તથા રજોહરણ પકડીને (કાઉસગમાં) વિચારેલા અતિચારોને ક્રમશઃ ગુરૂની આગળ પ્રગટપણે જણાવે (૮). પછી (વિધિથી) નીચે બેસીને, પ્રયત્નપૂર્વક (અપ્રમત્ત થઈને), “કરેમિ ભંતે, વગેરે કહેવાપૂર્વક “પ્રતિક્રમણુસૂત્ર (શ્રાવક વંદિત્ત)” કહે. તેમાં “અમુદિમોનિ માતા ” વગેરે બાકીનું સૂત્ર (દ્રવ્યથી અને ભાવથી એમ) બે પ્રકારે વિધિપૂર્વક ઉભો થઈને કહે ”. પછી (બે) વંદન દઈ, મંડલમાં પાંચ કે તેથી વધારે સાધુ હોય તે ત્રણને ખમાવે અને (પુન) બે વંદન દઈ, આ િવભrgo' વગેરે ત્રણ ગાથા કહે (૧૦). પછી કરેમિ ભંતે અને કાઉસ્સગ્ગસૂત્રો (ઈચ્છામિ ઠામિડ વગેરે' કહીને કાઉસ્સગ્નમુદ્રામાં રહીને ચારિત્ર (ના અતિચા)ની શુદ્ધિ માટે બે લેગસ્સને' ચિંતવે (૧૧). પછી વિધિપૂર્વક (કાઉસગ્ગ) પારીને સમ્યક્ત્વ( દર્શનાચાર)ની શુદ્ધિ માટે પ્રગટ ગટ્સ કહે તથા (તેની જ શુદ્ધિ માટે) “વ્યો તિબrfo' કહીને સર્વ લેકનાં ચિત્યની આરાધના માટે કાઉસ્સગ કરે (૧૨). તેમાં “એક લેગસ્સનું ચિંતન કરીને દર્શનાચારની શુદ્ધિવાળે તે કાઉરૂગને પારી કૃતજ્ઞાનની શુદ્ધિ કરવા માટે “પક્રખરવરદીવઢ' કહે (૧૩). ફરીથી “પચીસ શ્વાસોચ્છવાસને ( “ચંદેસુ નિમ્મલય” સુધી એક લેગાસને) કાઉસગ કરીને વિધિપૂર્વક પારે. પછી સઘળાં કુશળ (શુભ) અનુષ્ઠાનના ફલસ્વરૂપ શ્રીસિદ્ધોનું સ્તવન (સિદ્ધાણં બુદ્ધાણું) કહે (૧૪). પછી શ્રતજ્ઞાનની સમૃદ્ધિના કારણભૂત મૃતદેવતાનો કાઉસ્સગ્ય કરે, તેમાં એક નવકાર ચિંતવે અને મૃતદેવીની સ્તુતિ કહે અથવા સાંભળે. ( વડિલ કહે અને બીજા સાંભળે. ) (૧૫). એમ ક્ષેત્રદેવતાને પણ કાઉસગ્ન કરીને એની સ્તુતિ કહે અથવા સાંભળે, પછી “નવકારમંત્ર કહીને, સંડાસા પ્રમાને નીચે બેસે (૧૬). પછી પહેલાં જણાવેલા વિધિથી મુહપત્તિ પડિલે. હીને ગુરૂને બે વંદન દઈને, “ઝામો અણુÉિ કહીને, ઢીંચણના આધારે (નીચે) બેસે (૧૭). પછી ગુરૂ (“નમેતુ”ની) એક સ્તુતિ કહે, તે પછી બીજાએ વધતા વધતા અક્ષરોથી તથા ઉંચા ઉચા સ્વર(અવાજ)થી (નમસ્તુ આદિ) ત્રણ સ્તુતિઓ કહે, પછી “શકસ્તવ અને સ્તવન કહીને (દેવસિક) પ્રાયશ્ચિત્તની શુદ્ધિ માટે કાઉસગ્ગ કરે (૧૮). એ પ્રમાણે દેવસિક પ્રતિકમણને ક્રમ જાણ. * રાઈ પ્રતિક્રમણ પણ એ જ પ્રમાણે છે. માત્ર તેમાં પ્રથમ ('શ્વર શિવ કહીને) મિચ્છામિ દુક દઈને “નમેથુ ’ કહે (૧૯). પછી ઊભા થઈને વિધિપૂર્વક (ચારિત્રાચારની શુદ્ધિ માટે) પહેલે કાઉસ્સગ્ન કરે, તેમાં એક લેગસ્સ ચિંતવે. પછી બીજે કાઉસગ્ગ દર્શનશુદ્ધિ માટે કરે, તેમાં પણ એક લોગસ જ ચિંતવે (૨૦). ત્રીજા કાઉસ્સગ્નમાં મશઃ રાત્રિના અતિચારાને Page #653 -------------------------------------------------------------------------- ________________ - - [ ધ સં૦ ભા. ૧-વિ. ૨-ગા. ૨૫ ચિંતવીને (તેની અવધારણ કરીને) પારે અને સિદ્ધાર્થ કુarળ” બોલીને, સંડાસા પ્રમાજીને નીચે બેસે (૨૧). પછી પૂર્વની જેમ મુહપત્તિ પડિલેહે, બે વાંદણ દે, રાઈ અતિચારની આલે. ચના કરીને પ્રતિક્રમણ સૂત્ર” કહે, પછી બે વાંદણું દે, (અભુઠિઓથી) ખામણાં કરે, પુનઃ બે વાંદણ દે અને (ગારિક વાપ૦ વગેરે) ત્રણ ગાથાઓ વગેરે કહીને તપચિંતનને કાઉસ્સગ કરે (૨૨) તેમાં “જેમ સંયમ ગેને બાધા (હાનિ ન પહોંચે તે–તેટલે હું તપ કરૂં' એમ નિર્ણય કરે : તે આ પ્રમાણે–ઉત્કૃષ્ટ છમાસી તપ કરવાને પિતે જે સમર્થ નથી (૨૩), તે એક, બે, ત્રણ, એમ એકેક દિવસ ઓછો કરતાં છ માસમાં ઓગણત્રીસ દિવસ ઓછા સુધી તપ કરવાનું ચિંતવે, તેટલું સામર્થ્ય ન હોય તે પાંચમાસી, તેવું સામર્થ્ય ન હોય તે તેમાં પણ (એકેક દિવસ) ન્યૂન કરતાં યાવત્ ચારમાસી, ત્રણમાસી અને બેમાસી સુધી ચિંતવે, તેટલું ય સામર્થ્ય ન હોય તે (એ ક્રમે જ) ન્યૂન કરતાં એકમાસી સુધી પણ ચિંતવે (૨૪). તેટલું પણું સામર્થ્ય ન હોય, તે તેમાં પણ યાવત્ તેર દિવસ એાછા સુધી ચિંતવે અને સામર્થ્યના અભાવે તેમાંથી પણ “ત્રીસભક્ત’ વગેરે બે બે ભક્ત ન્યૂન યાવત્ ચતુર્થભકત સુધી ચિંતવે. તેટલું પણ સામર્થ્ય ન હોય, તે ઘટાડતાં ઘટાડતાં આયંબિલ વગેરે યાવત પિરિસી કે નમુક્કારસહિ” સુધી ચિંતવે (૨૫)” એ રીતિએ ચિંતવતાં જે તપ કરી શકાય તેમ હોય, તે (કરવાને હૃદયમાં નિર્ધાર કરી કાઉસ્સગ પારે, પછી (પ્રગટ લેગસ કહીને) મુહપત્તિ પડિલેહીને, બે વંદન દઈને નિષ્કપટપણે હૃદયમાં ધારેલા તે તપનું વિધિપૂર્વક પચ્ચકખાણ કરે (૨૬). પછી ‘છામ મજુષ્ટિ કહીને નીચે બેસીને (વિરાક્ટોરાવરું વગેરે) ત્રણ સ્તુતિએ મૃદુ (હળવા) સ્વરથી કહે અને પછી “નમેલ્થ છું' વગેરે પાઠથી દેવવન્દન કરે (૨૭). હવે પછી પ્રતિક્રમણને વિધિ કહે છે–પકુખી પ્રતિક્રમણ ચતુર્દશીના દિવસે કરવું, તેમાં પ્રથમ “વંદિત્તસૂત્ર કહેવા સુધી દૈવસિક પ્રતિક્રમણ કરીને, પછી સમ્યગ રીતિએ પકુખી પ્રતિક્રમણ આ ક્રમથી કરે (૨૮) પહેલાં પફખી મુહપત્તિ પડિલેહીને, બે વાંદણુ દઈને, સંબુદ્ધા ખામણાં કરે, પછી (પાક્ષિક અતિચારોની સંક્ષેપથી અથવા વિસ્તારથી) આચના કરે, પછી વાંદણ દે, પત્યેક ખામણાં કરીને ખમાવે, પુનઃ વાંદણું દે અને પછી પાક્ષિક(પફબી)સૂત્ર કહે (૨૯) તે પછી પ્રતિક્રમણ સૂત્ર (શ્રાવક વંદિg)' કહે તેમાં ૧૩મુનિ મgruo'પદ બોલતાં ઉભા થઈને (પૂર્ણ કર્યા પછી) કાઉસ્સગ્ન કરે; પછી મુહપત્તિનું પડિલેહણ કરીને, બે વાંદણ દઈને, પર્યન્ત (સમાપ્ત) ખામણું કરે અને ચાર ભવંદન (ખામણાં) કરે (૩૦) પછી પૂર્વે જણાવેલા વિધિ પ્રમાણે શ્રી પ્રતિક્રમણ સૂત્ર પછીનું બે વાંદણાં દેવાં વગેરે બાકી રહેલું દેવસિક પ્રતિક્રમણ પૂર્ણ કરે. પણ તેમાં મૃતદેવતાને સ્થાને શમ્યા(ભવન)દેવતાને કાઉસગ્ન કરે તથા સ્તવનને સ્થાને “અજિતશાંતિસ્તવ’ કહે, એટલે ભેદ જાણે (૩૧). એ પાક્ષિક પ્રતિક્રમણના વિધિ પ્રમાણે ક્રમશ; ચાતુ સિક અને સાંવત્સરિક પ્રતિક્રમણને વિધિ પણ જાણ; માત્ર તે તે પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણમાં નામે જુદાં જુદાં (તે તે પ્રતિકમણનાં) કહેવાં (૩૨) કાઉસ્સગ્નમાં અનુક્રમે બાર લેગસ, વીસ લેગસ અને એક નવકાર સહિત ચાલીશ લેગસ ચિંતવવા અને ખામણીમાં અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સંબુદ્ધોને ખામણું કરવાં (૩૩).” એ પ્રમાણે “છ આવશ્યક” રૂપ પ્રતિક્રમણમાં “પ્રતિક્રમણ' નામનું આ શું આવશ્યક Page #654 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા-છ આવશ્યકમાં પાંચમું કાત્સગ આવશ્યક] કહ્યું તેમાં જે જે સૂત્રે બોલવાનાં જણાવ્યાં, તે પૈકી બાકી રહેલાં “પ્રતિક્રમણ(વંદિત્ત) સૂત્ર” વગેરેનું વિવરણ આ ચાલુ અધિકારને અંતે કહેવાશે. હવે પાંચમું આવશ્યક કહેવાય છે. ૫. કાઉસ્સગ્ન-જાત્ર એટલે “કાયાને” (શરીરને) “ઉત્સગ ” ( ત્યાગ કરે.) તેને “કાયોત્સર્ગ કહેવાય છે. તેનું પ્રાકૃત રૂપ “કાઉસ્સગ’ બને છે) એ કેવી રીતિએ કરે? તે માટે જણાવ્યું છે કે-શરીરથી “સ્થાન” કરવું-જિનમુદ્રાથી સ્થિર ઉભા રહેવું (અપવાદે સ્થિર બેસવું) વગેરે, વચનથી “મોન’ કરવું, મનથી શુભ ધ્યાન” કરવું અને “અન્નત્થ” સૂત્રમાં કહેલી “શ્વા છુવાસાદિ અનિવાર્ય શારીરિક ચેષ્ટાઓ સિવાયની મન-વચન-કાયાની સઘળી પ્રવૃત્તિને (અર્થાત્ સ્વૈર્ય મૌન-ધ્યાન કરી શ્વાસ-ઊચ્છવાસ વગેરે અનિવાર્ય ચેષ્ટાઓ સિવાયની બધી ક્રિયાને) ત્યાગ કરે તેને “કાર્યોત્સર્ગ” કહેવાય છે. તે કયાં સુધી કરી તે માટે પણ કહ્યું છે કે- (જે જે કાઉસગમાં “અમુક સંખ્યામાં શ્વાસે શ્વાસ વગેરે કહેલું પ્રમાણ પૂર્ણ થયા પછી) “નમો નહિંત બેલે ત્યાં સુધી કાયાને ત્યાગ તે કાર્યોત્સર્ગ સમજ. આ “કાર્યોત્સર્ગ” બે કારણે કરવાનું હોય છે. એક-તે તે પ્રકારની કાયાદિકની ચેષ્ટા-પ્રવૃત્તિમાં સેવેલા અતિચારોને અંગે, બીજે–ચારિત્રમાં ઉપસર્ગ–પરાભવ થાય તેવા પ્રસંગે. તેમાં જવું-આવવું” વગેરે પ્રવૃત્તિને અંગે “ઇરિયાવહિ.” આદિ પડિક્કમતાં કરાતે “ચેષ્ટાપ્રવૃત્તિને અંગે અને આકસ્મિક ઉપસર્ગોને જીતવા માટે કરાતે “ પરાભવને અંગે” સમજ. કહ્યું છે કે " सो उस्सग्गो दुविहो, चिट्ठाए अभिभवे अनायव्यो।। भिख्खायरिआइ पढमो, उवसग्गभिउंजणे विइओ ॥१॥"(आव०नि०१४५२) ભાવાથ–“તે કાર્યોત્સર્ગ “ચેષ્ટામાં અને પરાભવમાં” એમ બે કારણે જાણુ. તેમાં ભિક્ષા માટે (ગૌચરી) ફરવું વગેરે પ્રવૃત્તિઓને અંગે પહેલે, અને ઉપસર્ગ પ્રસંગે બીજે જાણવો.” તેમાં ઉપસર્ગોદિ પરાભને અંગેને કાર્યોત્સર્ગ એક (અંતઃ) મુહૂર્તથી માંડીને શ્રી બાહુબલીની જેમ એક વર્ષ સુધીને પણ હય, અને તે (દરેક રીતિએ) અનિયત જ હોય. ચેષ્ટાને વેગે કરાતે કાર્યોત્સર્ગ તે જઘન્ય આઠથી માંડીને પચીસ-સત્તાવીસ-ત્રણ સો-પાંચ સે અને એક હજાર આઠ શ્વાસોચ્છવાસ સુધીને પણ હોય છે, તેમાં નિયત-અનિયતની વ્યવસ્થા રેસિગર રાપરિવર, વરમાણે ય તહેવ વરિલે ૩ एएसु हुँति नियया, उस्सग्गा अणिअया सेसा ॥१॥' (आव०नि० १५२९) ભાવાર્થ-“દેવસિક-રાત્રિક-પાક્ષિક-ચાતુર્માસિક તથા વાર્ષિક (પ્રતિક્રમણ)માં કરાતા કાર્યોત્સર્ગો નિયત હોય છે અને તે સિવાયના (ગમન-આગમન વગેરે ચેષ્ટાઓના)અનિયત હોય છે.” તેમાં નિયત કાર્યોત્સર્ગોનું શ્વાસોચ્છવાસપ્રમાણ સામાન્યતયા આ પ્રમાણે કહ્યું છે “ સર સયં જોઉં, તિomત્ર સવા વંતિ પરિવાર વંજ ૧ વાડમાણે, દૃ સહ ર વારિસ શા(ગારનિ., ૨૫૩૦) ભાવાર્થ– “સાંજે (દેવસિક પ્રતિક્રમણાં) એક સે, પ્રાતઃકાળે (રાઈપ્રતિક્રમણમાં) તેનાથી અડધ (પચાસ,) પાક્ષિકમાં ત્રણ સે, ચાતુર્માસિકમાં પાંચ સો તથા વાર્ષિક (પ્રતિક્રમણમાં) એક હજાર ને આઠ શ્વાસોચ્છવાસપ્રમાણુ કાર્યોત્સર્ગ કરે.” Page #655 -------------------------------------------------------------------------- ________________ - - [ ધ સં. ભા. ૧-વિ૦ ૨–ગા પ તેમાં સાંજના પ્રતિક્રમણમાં (ત્રણ કાઉસ્સગ્નમાં ૨+૧+૧=) ચાર લેગસ ચંદેસુ નિમ્મલથરા સુધી ચિંતવતાં એક સો શ્વાસોચ્છવાસ થાય તે પહેલાં કહેવાઈ ગયું છે. એ જ પ્રમાણે સવારના પ્રતિક્રમણમાં (બે કાઉસગ્નમાં એકેક) બે લેગસ ચિંતવતાં પચાસ શ્વાસે છુવાસ થાય, વગેરે દરેક પ્રતિક્રમણમાં પ્રમાણુ સ્પષ્ટ સમજાય તેવું છે. આ ધાસવાસનું પ્રમાણ રિમા પાસ અર્થાત્ “જેટલાં પદ ચિંતવાય તેટલા શ્વાસોચ્છવાસ જાણવા વગેરે (પૃ.૬૦૪માં) કહેવાશે તે પ્રમાણે સમજવું. દૈવસિક આદિ પ્રતિક્રમમાં ઉપર જણાવેલા શ્વાસોચ્છવાસના પ્રમાણ માટે કાઉસ્સગ્નમાં કેટલા લેગસ્સ” ચિંતવવા ? તે માટે કહ્યું છે કે " चत्तारि दो दुवालस, वीसं चत्ता य हुँति उज्जोया। રેસિગરૂપરિણગ, વાઉન્માણે વિસે જ શ”(અનિરૂ૨) ભાવાર્થ-“દેવસિક–ાત્રિક-પાક્ષિક–ચાતુર્માસિક અને વાર્ષિક કાઉસગ્નમાં અનુક્રમે ચાર, બે, બાર, વીસ તથા ચાલીશ લેગસ ચિંતવવાના હોય છે.” તેનું પ્રમાણ આ પ્રમાણે થાય છે " पणवीसमद्धतेरस, सिलोग पण्णत्तरिं च बोधव्वा । सयमेगं पणवीसं, बेबावण्णा य वारिसए ॥१॥" ( आव०नि० १५३२) ભાવાર્થ-“(દેવસિકમાં) પચીસ, (રાત્રિમાં) સાડા બાર (પાક્ષિકમાં) પંચેતેર, (ચાતુર્માસિકમાં) એક સો ઉપર પચીસ, અને વાર્ષિક પ્રતિક્રમણમાં બસો ને બાવન કલેકે જાણવા” અહીં ચાર શ્વાસોચ્છુવાસને એક ગ્લૅકે, એમ એક લેગસ્ટમાં (ચંદેસુ નિમ્મલયરા સુધી) પચીસ શ્વાસોચ્છવાસ ગણુતાં સવા છ કલોક થાય, તેને તેના ચાર લેગસ્સથી ગુણતાં પચીસ કર્લોક પ્રમાણ દૈવસિક ( કાઉસ્સગ્ન) થાય છે. એ રીતિએ બીજ (ત્રિક વગેરેમાં )માં પણ ગણી લેવું. (વાર્ષિક પ્રતિક્રમણમાં ચાલીશ લેગસ્સના અઢીસો ગ્લૅક ઉપર એક નવકારની આઠ સંપદા રૂપ આઠ શ્વાસે છૂવાસના બે શ્લેક ગણતાં કુલ બસ ને બાવન ગ્લૅકનું પ્રમાણ થાય છે.એ પ્રમાણે “નિયત કાર્યોત્સર્ગોનું પ્રમાણ કહ્યું. હવે અનિયત કાર્યોત્સર્ગનું પ્રમાણ કહે છે– द्वारगाथा-" गगणागमणविहारे, सुत्ते वा सुमिणदंसणे राओ। ઘવાળસંતો, રિયાત્રિાહિમ શ” (વાવબનિક રૂ૩) ભાવાર્થ-“આ ગાથાનું વિવરણ આ પ્રમાણે છે-“(૧) ગમન, (૨) આગમન, (૩) વિહાર, (૪) સૂત્ર, (૫) રાત્રિએ સ્વપ્નદર્શન, અને (૬) નાવડીથી નદી ઉતરવી, એ વગેરેમાં ઈરિયાપથિકી પ્રતિક્રમણ કરવું.” તેમાં ભિક્ષા વગેરેને માટે ઉપાશ્રયેથી અન્યત્ર જવું તે “ગમન અને પરગામ વગેરે અન્ય સ્થલેથી આવવું તે “આગમન.” એ ગમન અને આગમન કર્યા પછી ઈરિયાવહિ૦ પડિકકમી પચીસ શ્વાસોચ્છવાસને કાઉસ્સગ કરે.” કહ્યું છે કે ___" भत्ते पाणे सयणासणे अ अरहंतसमणसेजासु। ઉશારે પાસવો, પાવી હાંતિ જસાણા શા” (ગાવ૦ માણ–૨૩૪) ભાવાર્થ_“આ ગાથાને અર્થ આ પ્રમાણે છે-“ આહાર, પાણી, શયન, આસન, જિનમંદિર, સાધુનિ વસતિ તથા ધૈડિલ-માત્રુને અંગે જવા-આવવામાં પચીસ શ્વાસોચ્છવાસને Page #656 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–છ આવશ્યકમાં પાંચમું “કાઉસ્સગ્ગ” આવશ્યક ] કાઉસ્સગ્ન કરવાનો હોય છે.” તેમાં આહાર-પાણી નિમિત્તે પરગામ વગેરે અન્ય સ્થલ “ગમન કર્યા પછી, ત્યાંથી જદી પાછા ન વળી શકાય તે ( ત્યાં ) અને ત્યાંથી “આગમન=આવ્યા પછી પણ “ઇરિયા પથિકી પ્રતિક્રમણ કરવું. એ પ્રમાણે “શયન” એટલે સંથારે અથવા વસતિ (મકાન) નિમિત્ત, આસન એટલે પાટ-પાટલાદિ નિમિતે, “ચૈત્યઘર એટલે જિનમંદિરે દર્શનાદિ નિમિતે અને “શ્રમણગ્રહ” એટલે સાધુની વસતી (ઉપાશ્રય)માં જવા-આવવા નિમિતે (ઉપર કહ્યું તે કારણે ગમન-આગમનના યોગે) ઈરિયાવહિ પડિકકમતાં પચીસ શ્વાસે છૂવાસપ્રમાણુ કાઉસગ્ન કરે તથા સ્થડિલ-માત્રુ (વગેરે ) જે પિતે પરાઠવ્યું હોય, તે એક હાથ માત્ર દૂર જવા-આવવા છતાંય ઈરિયાવહિ પડિક્લેમીને તેટલેજ કાઉસ્સગ્ન કરે, પણ પિતે સ્પંડિલ–માત્રુ (કુડી વગેરે) માત્રકમાં કર્યું હોય અને તે બીજા સાધુએ પરઠવ્યું હોય, તે પાઠવનાર સાધુ ઈરિયાવહિ૦૫ડિક્કમીને કાઉસ્સગ કરે, પણ ઈંડિલાદિ કરનાર પોતે ન૨૫ કરે, હા ! પોતે વસતિથી એક સો હાથ ઉપરાંત દૂર જાય તે બીજાએ પાઠવવા છતાં પોતે અને પરઠવનાર સાધુ બને ઈરિયાવહિ. પડિક્કમીને પચીસ શ્વા છુવાસપ્રમાણુ કાઉસગ્ગ કરે, એટલા પ્રસં. ગમાં પચીસ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ જાણવો. એ પ્રમાણે મૂળ (તાર) ગાથામાં કહેલા ગમનનું અને આગમનનું કાઉસગ્ગ પ્રમાણુ કહ્યું. હવે ત્રીજું વિહારને અંગે કહે છે કે-વિહાર એટલે સૂત્રપારસી (સૂત્ર ભણવા ) નિમિ-તે ઉપાશ્રયેથી અન્યત્ર જવું છે. તેને અંગે કહ્યું છે કે– . “ नियआलयाओ गमणं, अण्णत्थ उ सुत्तपोरिसिनिमित्तं । होइ विहारो इत्थवि, पणवीसं हुंति ऊसासा ॥१॥” (आव भाष्य-२३४मांप्रक्षिप्त ભાવાર્થ “પિતાના સ્થાનેથી સૂત્રપરિસી (ભણવા)નિમિત્તે અન્ય સ્થળે જવું તે વિહાર કહેવાય, તેને અંગે પણ પચીસ શ્વાસોચ્છવાસ (ને કાઉસગ્ન કરવાની હોય છે દ્વારગાથામાં કહેલું ચોથું પદ “સૂત્ર =સૂત્રાદિના ઉદ્દેશ, સમુદેશ અને અનુજ્ઞા સમજવી, તેમાં સત્તાવીસ શ્વાસોચ્છવાસને (સાગરવરગંભીરા સુધી) કાઉસગ્ગ કરાય છે, કહ્યું છે કે " उद्देससमुदसे, सत्तावीसं अणुण्णवणयाए। ચર ય સારા, પાપવિમળમાઈ શા” (સાવલિ, શરૂ૪) ભાવાથ–“ઉદ્દેશ, સમુદ્ર અને અનુજ્ઞામાં સત્તાવીશ શ્વાસોચ્છુવાસને અને પ્રસ્થાપન તથા પ્રતિક્રમણ વગેરેમાં આઠ શ્વાસે છૂવાસને કાઉસગ્ગ હાય ) છે.” આ પ્રસ્થાપન અને પ્રતિકમણને અર્થ કહે છે કે–પ્રસ્થાપન” એટલે કેઈ કાર્ય માટે કઈ સાધુને અન્યત્ર મોકલ તે; તેમાં જતાં ખલના (વિન) થાય તે આઠ શ્વાસે છૂવાસને કાઉસ્સગ્ન કરીને બીજી વાર ખલના થાય તે સેલ શ્વાસે છુવાસને કાઉસ્સગ કરીને જાય, પણ ત્રીજી વાર ખેલના થાય તે જાય જ નહિ; બદલે બીજા સાધુને મેકલે; અથવા કાર્યવશાત્ તે જ સાધુને મોકલવાની જરૂર હોય તે દેવવંદન કરીને, બીજા સાધુને આગળ રાખીને તેની નિશ્રામાં જાય; એ પ્રસ્થાપનને અંગે જાણવું. હવે “પ્રતિક્રમણ' એટલે અહીં (સાધુને મોટા યુગની ક્રિયામાં) કાળનું પ્રતિ ૧૨૫. ચંડિલ-મા જે કુંડી આદિ માત્રકમાં કર્યું હોય અને પરાવનાર બીજા સાધુ છે, તે પણ પિતે ઈરિયાવહિ૦ પ્રતિક્રમણ કરવું જોઈએ, એમ પણ વ્યવહાર સત્રમાં કહેલું છે. Page #657 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં૦ ભા૧-વિ. ૨–ગા ૬પ ક્રમણ સમજવું. આ કાળ પડિકકમતાં પણ આઠ શ્વાસોચ્છવાસને અને “આદિ ” શબ્દથી “કાળ ગ્રહણ કરવામાં, કાળ પરઠવવામાં, ગોચરી (જતાં પહેલાં કરાતી ઉપયોગની ક્રિયા) માં તથા શ્રુતસ્કંધનું પરાવર્તન કરવામાં,’ એટલા સ્થાને પણ આઠ શ્વાસોચ્છવાસને કાઉસ્સગ્ન સમજી લે. કેટલાકે કૃતાદિના પરાવર્તનમાં પચીસ શ્વાસોચ્છવાસ પણ કહે છે. એમ દ્વારગાથામાં કહેલા ચોથા “સૂત્ર'ને અંગે કાઉસ્સગનું પ્રમાણુ કહ્યું. હવે પાંચમા “રાત્રે સ્વપ્ન જેવાને અંગે” કહે છે, જે જીવહિંસા, અસત્ય બોલવું વગેરે દેનું સ્વપ્ન આવ્યું હોય, તે “એક સ” શ્વાસે છૂવાસને અને સ્વયં મિથુનસેવ્યાનું સ્વપ્ન આવ્યું હોય તે “એક સો ને આઠ” શ્વાસોચ્છવાસને કાઉસગ કરે. તે હકીકત (પૃ. ૩૪૯ માં) કહેવાઈ ગઈ છે. છઠ્ઠા દ્વારમાં નાવડી (આદિ)થી નદી ઉતરે તે પચીસ શ્વાસોચ્છવાસપ્રમાણુ કાઉસ્સગ્ન કર. કહ્યું છે કે – " नावाए उत्तरिउं, वहमाई तह नई च एमेव । संतारेण चलेण व, गंतुं पणवीस ऊसासा॥१॥" (आव०नि०१५३८मा प्रक्षिप्त) - ભાવાર્થ-બનાવડીથી પાણીનો પ્રવાહ વગેરે, કે નદી વગેરે ઉતરીને (ઓળંગીને) “પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણુ કાઉસ્સગ કરે, એ પ્રમાણે તારૂઓથી (ત્રાપાથી) કે પગથી ચાલીને પણ નદી કે પાણીને કઈ પ્રવાહ ઉતરે, તે પણ તેટલે જ કાઉસગ્ગ કરે. ” એ પ્રમાણે અનિયત કાર્યોત્સર્ગના પ્રમાણુની દ્વારગાથાનું વિવરણ પણ પૂર્ણ થયું. કાઉસગમાં શ્વાસન્ડ્રવાસનું પ્રમાણ આ પ્રમાણે કહ્યું છે– " पायसमा ऊसासा, कालपमाणेण हुंति णायव्वा । gવં ત્રિમાણે, ઉસને હોદ શા” (આવરિ૦, ૨૨૨) ભાવાર્થ-“કાઉસ્સગ્નમાં જેટલાં પદે ચિંતવે તેટલા શ્વાસોચ્છુવાસ સમજવા, એમ કાઉસ્સગ્નમાં કાળનું પ્રમાણ સમજવું. અર્થાત કાળનું પ્રમાણુ કાઉસ્સગ્ગના પ્રમાણુથી જાણવું.” કાઉસ્સગને વિધિ આ પ્રમાણે છે – " पुव्वं ठंति अ गुरुणो, गुरुणा उस्सारिश्रमि पारिति । કાયંતિ (1) કવિ, તUIT on g(કૂવિ રિવા ૩ આશા " "चउरंगुल मुहपोत्ती, उज्जूए डब्बहत्थरयहरणं ।। જોરદૃરહો, પણ જ્ઞાદિ ારા” (સાવ નિષ-૪૬) ભાવાર્થ-“પહેલાં ગુરૂ કાઉસ્સગ કરે, (પછી અન્ય સાધુઓ કરે) અને ગુરૂએ પાય પછી બીજાઓ પારે. તેમાં પણ અન્ય અન્ય કાર્યો માટે ફરેલા અર્થાત્ ગયેલા–આવેલા હોવાથી તરૂણ (સશક્ત ) સાધુઓ (તેઓને વિશેષ પ્રવૃત્તિને અંગે ચિંતન વધુ કરવાનું હોવાથી) વધુ સમય કાઉસ્સગ્નમાં રહે (૧). વળી ( કાઉસ્સગ કરતાં) બે પગની વચ્ચે આગળ (બે અંગુઠામાં પરસ્પર) ચાર આંગળ અંતર રાખી ઊભા રહેવું અને મુહપત્તિ જમણા હાથમાં તથા રજોહરણ ડાબા હાથમાં પકડે; એ પ્રમાણે હાથ પગ વગેરે અંગેની (જિન) મુદ્રા કરીને (પરિશ્રમ, ડાંસમછરાદિને ઉપદ્રવ કે ઠંડી-ગરમી આદિના પરીષહની ઉપેક્ષા કરવારૂપ) કાત્સર્ગ કરે (૨).” આ કાર્યોત્સર્ગ (૧) ઉચિત, (૨) નિષાણુ અને (૩) શયિત-એમ ત્રણ પ્રકારે થાય છે Page #658 -------------------------------------------------------------------------- ________________ પ્ર. દિનચર્યા-છ આવશ્યકેમાં છઠ પ્રત્યાખ્યાન ૬૦૫ અને તે દરેકના પણ ચાર ચાર પ્રકારે છે તે આ પ્રમાણે ૧. ઉછૂિતોષ્કૃિત એટલે દ્રવ્યથી અને ભાવથી બન્ને પ્રકારે ઉઠીને, તાત્પર્ય કે દ્રવ્યથી= શરીરથી ઊભા રહીને અને ભાવથી=ધર્મધ્યાન કે શુકલધ્યાનમાં રહીને, ૨. ઉચ્છિતાનુચિછૂત એટલે દ્રવ્યથી-ઊભા રહીને માટે ઉચિસ્કૃત, અને ભાવથી-કૃષ્ણાદિ અશુભ લેસ્થાના પરિણામપૂર્વક માટે અનુચિસ્કૃત, ૩. “અનુચિછૂતેચિસ્કૃત” એટલે દ્રવ્યથી નીચે બેસીને અને ભાવથી–ધમ ધ્યાન કે શુકલધ્યાનમાં રહીને તથા ૪. અનુચિછૂતાનુચિસ્કૃત–એટલે દ્રવ્યથી–નીચે બેસીને અને ભાવથી પણ-કૃષ્ણ વગેરે અશુભ લેસ્થાપૂર્વક, એ ચાર ભેદ ઉસ્કૃિતના જણાવ્યા. એ પ્રમાણે “નિષણ” એટલે બેઠેલે અને “શયિત” એટલે સુતેલો, એ બંનેના પણ ચાર ચાર ભેદે સ્વયં વિચારી લેવા. કાઉસ્સગ્ગસૂત્ર ( અન્નત્થ)અર્થ તથા તેના ઓગણીસ દે (પૃ. ૪૦૩ થી ૪૦૬ માં) કહેવાઈ ગયા છે. આ કાઉસગ્નનું પણ ફલ કર્મોની નિર્જરા રૂપ જ છે. કહ્યું છે કે— " काउस्सग्गे जह सुडिअस्स भज्जति अंगमंगाई। इय भिंदंति सुविहिआ, अट्ठविहं कम्मसंघायं ॥१। (आव०नि०, १५५१) ભાવાર્થ-“કાયોત્સર્ગમાં વિધિપૂર્વક ઊભા રહેલાનાં અંગેપગે (શરીર અવય) જેમ જેમ ભાંગે (દુખે), તેમ તેમ વિધિપૂર્વક કાઉસગ્ગ કરનારા સુવિહિત આત્માઓ ચિત્તને નિષેધ કરીને આઠ પ્રકારના કર્મસમૂહને ભેદે છે (નાશ કરે છે).” એમ પાંચમું “કાઉસ્સગ્ગ” નામનું આવશ્યક વર્ણવ્યું. હવે– ૬. પચ્ચકખાણ-પ્રત્યાર્થી શબ્દ “પ્રતિ++થાન' એ ત્રણ અંશે મળવાથી થયો છે (અને તેને પ્રાકૃત યા ચાલુ ભાષામાં “પચ્ચકખાણ” કહે છે.) તેને અર્થ “તિ' એટલે પ્રતિકૂળપણે, “સા' એટલે અમુક મર્યાદાપૂર્વક, રસ્થાન' એટલે કહેવું ( અર્થાત્ રાગાદિ અંતરંગ શત્રુઓ સામે અમુક મર્યાદાપૂર્વક પ્રતિકુળ પ્રવૃત્તિ કરવાની કબૂલાત) તેને પચ્ચકખાણું કહે છે. આનું સ્વરૂપ પણ (પૃ. ૫૦૦ થી) ચકખાણ અધિકારમાં કહેવાઈ ગયું છે. એ રીતિએ “છ આવશ્યક પ્રતિક્રમણને” વિધિ જણાવ્યું. પ્રતિક્રમણ વ્રતધારી શ્રાવકે દરરોજ ઉભયકાળ કરવું જોઈએ અને (પહેલા ગુણસ્થાનવતી ધર્મચિવાળા) “યથાભદ્રિક' આત્માએ (ત્રતાદિ ઉચ્ચર્યા ન હોય તે) પણ તેને અભ્યાસ વગેરે કરવાના ઉદ્દેશથી કરવું જોઈએ. અહીં કોઈ સમજે કે-શ્રાવકનાં બાર પૈકી કે એક પણ વ્રત અંગીકાર કર્યું નથી, તેવા યથાભદ્રિકને તેના અભાવે તેના અતિચારે ન હિય, માટે અતિચારેની શુદ્ધિ માટે કરાતું પ્રતિક્રમણ કરવું તેને અનુચિત છે અને પ્રતિક્રમણના પાઠ (સૂત્રે) બોલવા તે પણ તેને અઘટિત જ છે, જે એમ ન માનીએ તે તે મહાવ્રતના પાઠે ઉચ્ચારે તેને પણ વિરોધ નહિ કરાય. તેનું સમાધાન જણાવે છે કે-જેમ યથાભદ્રિકને પણ (વિરતિને) માર્ગે ચઢાવવા માટે દીક્ષા આપવાનું વિધાન છે, તેમ પ્રતિકમણ કરાવવું તે પણ યોગ્ય જ છે. જો કે તેણે કઈ એક પણ વ્રત ઉશ્ચર્યું નથી, છતાં તે તે વ્રતના અતિચારેના ઉચ્ચાર દ્વારા “અશ્રદ્ધા વગેરે દોષોને ટાળવા માટે પણ પ્રતિક્રમણ કરવાનું શાસ્ત્રમાં જણાવેલું છે. (ત્યાં પ્રતિક્રમણ-વંદિત્ત સૂત્રમાં જ પ્રતિક્રમણનાં કારણે જણાવતાં) કહ્યું છે કે Page #659 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - --- - - ૬૦૬ [ ધ સં૦ ભા૧-વિ૦ ર-ગા દપ “ હિસિદ્ધા છે, જિલ્લાઇમરને () રમi. પણ આ તહ, વિવરીગપાળા આ શા” (વંવિા-ભા. ૪૮) ભાવાથ–“નિષિદ્ધ (કાને) કરવાથી, કરવા યોગ્ય વિહિત કાને નહિ કરવાથી, (વિધિ -નિષેધાદિ રૂપ તે તે) જિનવચનોમાં અશ્રદ્ધા (અવિશ્વાસ) કરવાથી અને શાસ્ત્રથી વિપરીત ( ઉસૂત્ર) પ્રરૂપણા (ઊપદેશ) કરવાથી,-એમ ચાર કારણે પ્રતિક્રમણ કરવાનું છે.” આ હેતુથી જ પ્રતિક્રમણ કરતાં, નહિ સ્વીકારેલી પણ શ્રાવકની તથા સાધુની ડિમાઓ (અભિગ્રહ વિશેષ )નું સાધુ પણ “afહું સવાલ હિમા, ઘાટું મિg fમ બોલીને તેનું પ્રતિક્રમણ કરે છે. શિષ્ય પુનઃ પ્રશ્ન કરે છે કે-એમ જે તે તે ત્રતાદિ અંગીકાર નહિ કરવા છતાં પણ તેના પાઠો બોલી શકાય કે તેનું પ્રતિક્રમણ થઈ શકે એમ કહે છે, તે શ્રાવક પણ સાધુના પ્રતિકમણુસૂત્ર (વિકસિસાપ૦)થી જ પ્રતિક્રમણ ભલે કરે ! શું વાંધો છે ?' તેના ઉત્તરમાં ગુરૂ જણાવે છે કે-“ભલે કરે ! એમાં કેણ કે વિરોધ કરે છે? અર્થાત કેઈન કાંઈ વિરોધ નથી, એ અમને પણ મંજૂર છે. માત્ર શ્રાવકના પ્રતિક્રમણ (વંદિત) સૂત્રમાં આણુવ્રતાદિને અંગે નિષિદ્ધ આચરણેનું (નહિ કરવા યોગ્ય પ્રવૃત્તિઓનું) વિસ્તારથી વર્ણન છે, તેથી વિશેષ ઉપગી હોવાથી તેઓ તે બેલે છે, આ પ્રશ્નોત્તરે પ્રથમ પંચાશક (ગા. ૪૪)ની ટીકામાં જણાવેલા છે. વળી શ્રાવકને “આ છ આવશ્યકે નહિ, પરંતુ અવશ્ય કરવા યોગ્ય એવાં ચૈત્યવન્દન વગેરે જ શ્રાવકનાં આવશ્યક છે.”—એમ પણ કહેવું ચગ્ય નથી, કારણ કે-આગમમાં શ્રાવકને પણ પ્રતિક્રમણ રૂપ છ આવશ્યકે” કરવાનું સ્પષ્ટ વિધાન કરેલું છે. કહ્યું છે કે- * " समणेण सावगेण य, अवस्सकायव्वयं हवइ जम्हा । ચંતા કનિસિસ છે, તથા ગાવસઘં નામ શા" (બાવબૃહ, જાઇ ૨) ભાવાથ–“સાધુએ અને શ્રાવકે દિવસના અંતે અને રાત્રિના અંતે અવશ્ય કરવા ગ્ય છે, માટે તેનું આવશ્યક એવું નામ છે.” અર્થાત-શ્રાવકે પણ બે વખત અવશ્ય કરવું જોઈએ.’ એ પ્રમાણે (એક ) શ્રાવકને પણ આ છ આવશ્યક (પ્રતિક્રમણ કરવાનું શાસ્ત્રમાં સ્પષ્ટ વિધાન કરેલું છે. બીજી વાત-અવશ્ય કરવા યોગ્ય હોવાથી માત્ર ચિત્યવન્દન વગેરે જ શ્રાવકનાં આવશ્યક છે, એમ કહેવું તે વ્યાજબી પણ નથી, કારણ કે-ગામથram' અર્થાત “છ અધ્યયનને સમુહ તે પ્રતિક્રમણ વગેરે “આવશ્યક્ર' શબ્દના જે પર્યાય (એકાW. વાચક) શબ્દ શાસ્ત્રોમાં કહ્યા છે તે ઉપરથી પણ “આવશ્યક છ પ્રકારે છે, એ નિશ્ચિત છે. ( આ અર્થ “પ્રતિક્રમણ રૂપ છે આવશ્યકમાં જ ઘટે છે.) વળી તો અનિરિર ' અર્થાત દરરોજ સવારે અને સાંજે એમ બે સમયે કરવું—એવું જે વિધાન છે, તે પણ પ્રતિક્રમણ રૂપ આવશ્યકને અંગે જ ઘટે છે, ચૈત્યવન્દન માટે તે ત્રણ કાળનું વિધાન છે. (માટે ચિત્યવન્દન વગેરે અવશ્ય કરવા ગ્ય છતાં તે “આવશ્યક’ નામથી પ્રસિદ્ધ નથી. “આવશ્યક” નામથી તે પ્રતિક્રમણ રૂપે કરાતાં સામાયિકાદિ છે આવશ્યક જ સમજવાનાં છે.) વળી અનુગદ્વારસૂત્રમાં છં તમને વા મળr Sા સાવ વા વગર વા, તાિરે તમને તો તાલિપ Page #660 -------------------------------------------------------------------------- ________________ પ૦ ૩-દિનચર્યા–વત વિનાના શ્રાવકને પણ પ્રતિક્રમણનું વિધાન ] ૬૦૭ तदहोवउत्ते तदप्पिअकरणे तम्भावणभाविए उभओकालं आवस्सयं करेइ, से तं लोउत्तरि भावाવલ્લી અર્થાત–“જે કારણ માટે સાધુ અથવા સાધ્વી કે શ્રાવક અથવા શ્રાવિકા, તે ચિત્તવાળા થઈને, તેમાં તન્મય થઈને, તે લેશ્યાવાળા બનીને, તેના અધ્યવસાયવાળા થઈને, તેના અર્થમાં ઉપ ગ દઈને, તેમાં (ચરવળે-મુહપત્તિ આદિ) ઉપકરણને યથાવિધિ ઉપયોગ કરીને (અર્થાત્ તે તે ઉપકરણેને તેમાં યથાયોગ્ય વ્યાપાર કરીને) અને તે ભાવનાથી ભાવિત થઈને બે કાળ આવસ્થક કરે, તે તેનું લેાકેત્તર ભાવ–આવશ્યક જાણવું.” એમ કહેલું હોવાથી પણ શ્રાવકને છ આવસ્મક રૂપ પ્રતિક્રમણ કરવું એગ્ય જ છે. અહીં જે એમ કહેવાનું હોય કે-“આ છ આવશ્યકે રૂપ પ્રતિક્રમણ અતિચારાની શુદ્ધિ (પ્રાયશ્ચિત) રૂપે છે અને શાસ્ત્રમાં જે “આલોચના-પ્રતિક્રમણ વગેરે દશ પ્રાયશ્ચિત્તો કહેલાં છે તે સાધુઓને જ ઉદ્દેશીને છે, તેમાંથી કેઈ એક પણ પ્રાયશ્ચિત્ત શ્રાવકને ઉદ્દેશીને કહ્યું હોય તેમ કલ્પ (બૃહત્ક૫) વગેરે ગ્રંથોમાં જોવામાં આવતું નથી. (તે શ્રાવકને પ્રાયશ્ચિત્ત માટેનું પ્રતિકમણ” કેમ કરી શકાય?) વળી શ્રાવકને અતિચારે પણ ઘટતા નથી (કે જેથી તેની શુદ્ધિ કરવાની હોય !), કારણ કે-અતિચારો તે “સંજવલન કષાયના ઉદયથી થાય-એમ કહ્યું છે (શ્રાવકોને તે પ્રત્યાખ્યાનાવરણીય વગેરે ત્રણેય કષાયને ઉદય હોવાથી અનાચાર એટલે વ્રતભંગ થાય, એમ કહેલું છે. ), માટે શ્રાવને અતિચારે કે તેના પ્રાયશ્ચિત્ત રૂપ પ્રતિક્રમણ પણ ઘટતું નથી.” તેને ઉત્તર એ છે કે-“શ્રાવકોને “પ્રકલ્પ’ વગેરે ગ્રંથોમાં પ્રાયશ્ચિત્ત કહેલું જોવામાં આવતું નથી, તે પણ “શ્રાદ્ધજિતક” વગેરે ગ્રંથમાંથી તે પ્રાયશ્ચિત્તો શ્રાવકેને અંગે પણ કહ્યાં છે?—એમ અવશ્ય સ્વીકારવું જોઈએ. જે એમ ન સ્વીકારીએ તે ‘ઉપાસક દશા અંગમાં ગણધરભગવાન શ્રીગૌતમસ્વામીજીએ આનંદ શ્રાવકને કહ્યું છે કે હું આણુંદ! તમે આ અર્થનું (મિથ્યા બાલ્યા તેનું) આલેચન કરો, પ્રતિક્રમણ કરે, નિન્દા કરી, ગહ કરે અને યથાયોગ્ય તપકર્મ રૂપ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરશે.” એ વચન કેમ ઘટે? માટે ઉપર્યુક્ત પાઠથી શ્રાવકને પણ પ્રાયશ્ચિત્ત કહેલું છે એ વાત સિદ્ધ થાય છે.” તે ઉપરાંત સંજવલન સાથે અન્ય કષાયોને ઉદય છતાં શ્રાવકને અતિચારો કેમ ઘટે? તેનું પણ સમાધાન પહેલાં (પૃ. ૨૭૫-૨૭૬ માં) કહેવાઈ ગયું છે. એમ શ્રાવકને પણ અતિચારે, તેની શુદ્ધિ અને એ માટે પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણ પણ સિદ્ધ છે. હવે શ્રાવકને આ આવશ્યકે કેવી રીતિએ ઘટે? તે સમજાવે છે. કહ્યું છે કે " सव्वंति भाणिऊणं, विरई खलु जस्स सविआ नत्थि । સો રવિવાર્ડ, ર ા '(જાવ.નિ.-૮૦૦) ભાવાર્થ-“સઘં સાવ કો દિવાન અર્થાત્ સર્વ પાપ વ્યાપારને ત્યાગ કરૂં છું.' -એમ પ્રતિજ્ઞા કરીને (પણ) જે (સાધુ)ને સર્વ (પાપ) વિષચકવિરતિ નથી (જે સર્વ પાપને છોડતું નથી), તે સર્વવિરતિવાદી (સાધુ) દેશવિરતિ અને સર્વવિરતિ બનેથી ચૂકે છે. ઉપર્યુક્ત વચનથી અપત્તિએ શ્રાવકને “સવ” શબ્દ રહિત (દેશવિરતિરૂપ) સામાયિકસૂત્ર કહેલું છે, માટે તે શ્રાવકનું પહેલું આવશ્યક છે. બીજું “ચતુર્વિશતિસ્તવ (ચકવીસë ) સમ્યગ્દર્શનની શુદ્ધિને માટે છે અને શ્રાવકને પણ Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ [ ધ સં૦ ભાવ ૧-વિ૦ ૨–૦ ૫ તે તે કરવા ચોગ્ય છે જ. વળી એ સૂત્ર અમુકે કહેવું અને અમુકે ન કહેવું એ ભેદ શાખામાં નથી, માટે પણ શ્રાવકને ઘટે છે. બીજી વાત એ પણ છે કે ભગવતીસૂત્રમાં શંખ (શ્રાવક) ના અધિકારમાં–પુષ્કલી શ્રાવકે ગમનાગમન પ્રતિક્રમણ કર્યું”—એમ કહેલું હોવાથી, ઈરિયાવહિ૦૫ડિક્તમવાનું શ્રાવકને અંગે પણ કહેલું છે અને ત્યાં ભગવતીસૂત્રમાં જ શંખ શ્રાવક વગેરેનાં કથાનકેમાં તથા એનિયુક્તિની ચૂર્ણિમાં “ગમનાગમન' શબ્દને “ઇરિયાવહિનો પર્યાય શબ્દ કહે છે (અર્થાત્ બનેને એક જ અર્થ છે) એમ ઈરિયાવહિ પડિક્રમવાનું શ્રાવકને જે સિદ્ધ છે તે તેના કાઉસગ્નમાં પ્રાયઃ “ચતુર્વિશતિસ્તવ’ને ચિંતવવાનું હોવાથી પણ તે શ્રાવકને કરણીય છે. ત્રીજું “વન્દન આવશ્યક ગુણવંતને વિનય કરવારૂપ છે. ગુણવંતને વિનય કર શ્રાવકને પણ ગ્ય છે, શ્રી કૃષ્ણજી વગેરેએ તે કરેલું પણ છે. માટે ત્રીજું “વન્દન આવશ્યક પણ શ્રાવકને કરણીય છે. અહીં શિષ્ય, “શ્રાવકને ગુરૂવન્દને કહ્યું નથી. ”—એમ સમજી પૂછે છે કે iામદyત્તો, નાનાપરિનિગમ ના संविग्गनिज्जरट्ठी, किइकम्मकरो हवह साह ॥१॥" (आव०नि० ११९७) ભાવાર્થ_“પંચમહાવ્રતવાળે, અનાળસુ (અપ્રમાદી), જેની બુદ્ધિમાંથી માન(અભિમાન) ને ત્યાગ થયો છે, ( અર્થાત્ નિરભિમાની છે, કે જે સંવેગી (મોક્ષની અભિલાષાવાળો) છે અને નિર્જરાન અથી છે, એ સાધુ વન્દનકારક અર્થાત્ ગુરૂવન્દન કરવામાં અધિકારી છે.” એમ આવશ્યકનિયુક્તિની આ ગાળામાં કહેલું છે. તેમાંને “સાધુ શબ્દ શ્રાવકને વ્યવચ્છેદક (નિષેધક) હોવાથી શ્રાવકને ગુન્દન કરવાનું ઘટતું નથી. તેનું સમાધાન ગુરૂ કરે છે કે તમારી સમજ બરાબર નથી, કારણ કે-તે ગાથામાં કહેલ “સાધુ” શબ્દ બીજાને નિષેધક નથી, પણ ઉપલક્ષથી “સાધુએ અને બીજાઓએ પણ વંદન કરવું” એમ જણાવનારો છે. જે બીજાને નિષેધક હેત. તે સાધુ સિવાયની સાધ્વીઓને પણ નિષેધ કરાયો હોત, અને તે નિષેધ તે ઘટતું નથી, કારણ કે-શાસ્ત્રમાં તે ગુરુવન્દન કરવામાં “માતા” વગેરે અમુક સાધ્વીને આશ્રીને જ પુત્ર વગેરે અમૂક સાધુને જ વંદન કરવાનો નિષેધ છે. (આથી બીજા સાધ્વીઓએ તે ગુરૂવન્દન કરવું, એમ સ્પષ્ટ જ છે.) બીજી વાતઉપર પાંચ મહાવ્રતવાળો” કહેલું હોવાથી, જે “મહાવ્રતાથી આJવ્રતવાળાને નિષેધ માનશે, તે એજ ન્યાયે “પાંચ' શબ્દથી ચાર મહાવ્રતવાળા બાવીસ તીર્થના સાધુઓ માટે પણ નિષેધ થઈ જશે કે જે કઈ રીતે ઈષ્ટ નથી, માટે (સાધુના ઉપલક્ષણથી) શ્રાવકે પણ સાધુની જેમ ગુરૂવંદન કરવું, તે અર્થ ઘટિત જ છે. સિદ્ધ જ છે. ચેથું “પ્રતિક્રમણ આવશ્યક” તે સામાન્યતયા ઉપર જણાવ્યા પ્રમાણે માત્ર ઈરિયાવહિ૦ પ્રતિક્રમણના વિધાનથી જ સિદ્ધ થાય છે. અહીં ‘વિચિત્ર ( જુદા જુદા ) અભિગ્રહ(નિયમ)વાળા સર્વ શ્રાવકોને સર્વસામાન્ય એક જ પ્રતિક્રમણ(વંદિત્ત)સૂત્રથી પ્રતિક્રમણ કેમ થઈ શકે ?”એવી શંકા પણ અઘટિત છે, કારણ કે-જેણે વ્રત અંગીકાર કર્યો હોય તેણે તેમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવું યોગ્ય છે અને બીજાઓને “અશ્રદ્ધાન, ઉસૂત્ર” વગેરેનું પ્રતિક્રમણ કરણીય છે. એ સમાધાન આગળ જણાવી પણ ગયા છીએ, એમ “પ્રતિક્રમણ આવશ્યક’ શ્રાવકને કરવાનું સિદ્ધ થતાં પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે-“ભલે શ્રાવકને પ્રતિક્રમણ કરણીય હોય, પણ સાધુના પ્રતિક્રમણ(પગામ સઝાય) સૂત્રથીજ તેણે પ્રતિક્રમણ કરવું જોઈએ, કારણ કે-શ્રાવકના પ્રતિક Page #662 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩–દિનચર્યા–શ્રાવકને પણ છ આવશ્યકની કર્તવ્યતા ] મણ(વંદિત્ત)સૂત્ર ઉપર નિર્યુક્તિ-ભાગ્ય-ચૂર્ણિ વગેરે પૂર્વાચાર્યોની રચના નહિ હોવાથી તે પૂર્વચાને માન્ય નથી.” તેના ઉત્તરમાં પણ જણાવે છે કે આ પ્રશ્ન પણ વ્યાજબી નથી, કારણ કે–નિર્યુક્તિ વગેરે નહિ હેવાથી વંદિત્તસૂત્રને પ્રમાણભૂત નહિ માને, તે “આવશ્યક વગેરે દશ શાસ્ત્રો સિવાય બીજા શાસ્ત્રો ઉપર પણ નિયંતિની રચના નથી અને “ઓપપાતિક વગેરે ઉપાંગસૂત્રો ઉપર તે ચૂર્ણિની રચના પણ નથી, માટે તમારા મતે નિયુક્તિ કે ચૂણિ વિનાનાં એ પણ દરેક શાસ્ત્રો પૂર્વાચાર્યોને અમાન્ય સિદ્ધ થશે. કે જે ઈષ્ટ નથી, આથી શ્રાવકને “વંદિત્ત સૂત્રથી પ્રતિક્રમણ કરવું વ્યાજબી જ છે”—એમ શ્રાવકને ચેણું આવશ્યક પણ સિદ્ધ જ છે. પાંચમું “કાયેત્સર્ગ આવશ્યક—એક તો શ્રાવકને ઈરિયાવહિ પડિકમવાને અધિકાર હોવાથી, બીજું તેને પાંચમી (કાઉસ્સગ) પડિમા કરવાની હોવાથી અને ત્રીજું સુભદ્રા શ્રાવિકા વગેરેનાં કાઉસ્સગ્ન કર્યાનાં શાસ્ત્રમાં દષ્ટાન્તો હેવાથી, શ્રાવકને “કાઉસ્સગ્ગ” કરણીય છે એમ સ્વીકારવું જ જોઈએ. વળી સાધુઓ કાઉસ્સગ્નને ભંગ થવાના ભયે તેમાં આગાર રાખે છે, તે ગૃહસ્થ તે અવશ્ય આગા રાખવા જ જોઈએ, કારણ કે–સાધુની અપેક્ષાએ શ્રાવકો નિષ્ઠા રહિત (ઓછી સ્થિરતાવાળા) હોય છે. એમ શ્રાવકને પાંચમું આવશ્યક પણ કરણીય છે–એમ સમજવું. - છઠું “પચ્ચક્ખાણું આવશ્યક' પણ શ્રાવકને કરણીય છે. અહીં પ્રશ્નકાર પચ્ચક્ખાણના આગારેને અંગે પ્રશ્ન કરે છે કે–"grછાનિક' વગેરે આગારે તે સાધુઓને (આહારદિ પરઠવવાનાં ન હોવાથી તેઓને) જ ઘટે, શ્રાવકને તે આગાર રાખવા યોગ્ય નથી.” તેનું સમાધાન ગુરૂ જણાવે છે કે તમારે પ્રશ્ન અયોગ્ય છે, કારણ કે-પરઠવવા ગ્ય આહાર ગુરૂ વગેરે વડીલોને વાપરવાને અધિકાર નથી, છતાં તેઓ “પિટ્ટાવક' આગાર રાખે છે, ભગવતીસૂત્રને યોગવહન કરનાર સાધુને “ જિવં ' આગારની આવશ્યક્તા નથી, છતાં તેઓ એ આગાર રાખે છે, તેમાં જેમ સૂત્રપાઠ અખંડ રાખવાને ઉદ્દેશ છે, તેમ ગૃહસ્થને પણ “ જગત” વગેરેની જરૂર નથી, છતાં તે આગાર રાખે છે, તેનાં “સૂત્રપાઠ અખંડ રાખ” એ જ કારણ છે; માટે ગૃહસ્થને એ આગારપૂર્વક પચ્ચકખાણ કરવામાં દેષ નથી.” એમ શ્રાવકને છ આવશ્યક ઘટિત છે, માટે સાધુની જેમ શ્રાવકે પણ શ્રીસુધર્માસ્વામી વગેરે પૂર્વપુરૂની પરંપરાથી ચાલ્યા આવતા વિધિ પ્રમાણે પ્રતિક્રમણ કરવું જ જોઈએ. અહીં છ આવશ્યકોનું વર્ણન પૂર્ણ થયું. હવે પહેલાં કહેલું છે કે–પ્રતિક્રમણુસૂત્રનું વિવરણ છ આવશ્યકને અંતે કહીશું,' તે કહે છે. તેમાં સાધુના પ્રતિક્રમણુસૂત્રનું વિવરણ આ ગ્રંથના બીજા ભાગમાં આપવાનું હોવાથી, અહીં માત્ર શ્રાવકના પ્રતિકમણુસૂત્રનું જ કહીશું શ્રાવકે પ્રથમ સામાયિપૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ. “પ્રતિક્રમણ સૂત્ર” સર્વ અતિચારોની શુદ્ધિ કરનારૂં હોવાથી વિશિષ્ટ કલ્યાણ સ્વરૂપ છે, માટે પ્રારંભમાં મંગલ વગેરે કરે છે– વંતિ -સિદ્ધ, ઘમાયરિક સંખ્યા મા. इच्छामि पडिक्कमिडं, सावगधम्माइआरस्स ॥१॥" અથ–જાતિ એટલે વાંધીને, કેને? “સાને, સિહોને, ધર્માચાર્યોને, “જ શબ્દથી Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૧૭ [ ધ સં૦ ભા૧-વિ૨–ગા. ૬૫ ઉપાધ્યાયને તથા સર્વ સાધુઓને.” તેમાં ૧-જેઓ “સત્ત=સવ વસ્તુને જાણે અથવા સર્વનું હિત કરે તે “સા” એટલે સઘળા તીર્થકરે સમજવા અને ર સિદ્ધ થયેલા, સર્વકર્મ ક્ષય થવાથી જેઓનાં સર્વ પ્રયજન સિદ્ધ થયાં છે, તે ‘સિદ્ધો” જાણવા; એ તીર્થકરોને અને સિદ્ધોને. ૩-શ્રતધર્મ અને ચારિત્રધર્મ (જ્ઞાન અને ક્રિયા) એ બન્ને પ્રકારના ધર્મનું આચર તે અથવા તે એ ધર્મનું દાન કરે તે પ્રમાgિ ="ધર્માચાર્યો” જાણવા; ગાથામાં “ક શબ્દ છે તેનાથી ઇ-શ્રુતજ્ઞાનને ભણાવનારા “ઉપાધ્યાય” સમજવા, અને પ–સશ્વ એટલે સ્થવિરકવિપક, જિનકલ્પિક વગેરે સર્વ પ્રકારના વાહૂ=“મોક્ષની સાધના કરનાર સાધુઓ (મુનિઓ) સમજવા-એ પાંચેયને વંદન કરીને. એમ પહેલી અડધી ગાથાથી સર્વ વિદનેની શાતિ માટે પંચપરમેષ્ઠિને કર્યો છે નમસ્કાર જેણે, એ શ્રાવક કહે છે કે–પુછામિ હું ઈચ્છું છું, શું ? “રિ૩િ =પ્રતિક્રમણ કરવાને અર્થાત નિવૃત્ત થવાને. કેનાથી નિવૃત્ત થવાને? “સાવિષમાગરા =શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોથી, અહીં મૂળમાં “અતિચાર” શબ્દ જાતિ અર્થમાં એકવચનાન્ત છે, માટે સર્વ જાતિના અતિચારોથી,” એમ અર્થ સમજ અને છઠ્ઠી વિભક્તિ છે તે પંચમીના અર્થમાં છે, તેને એ અર્થ થયો કે-“શ્રાવકને અંગે જણાવેલા જ્ઞાનાચારાદિ પંચાચાર વગેરેના કુલ એક સે ને વીસ અતિચારોથી નિવૃત્ત થવા ઈચ્છું છું.”—એ ગાથાર્થ પૂર્ણ થયે (૧). હવે સામાન્ય રીતિએ સર્વ અતિચારોનું સાથે પ્રતિક્રમણ કરવા કહે છે કે જો વાયા, ના તહ સંસ ા િ मुहुमो य बायरो वा, तं निंदे तं च गरिहामि ॥२॥" અથવો સામાન્ય છે કે, “=મારે, “વો '=પાંચ અણુવ્રત, ત્રણ ગુણવત અને ચાર શિક્ષાત્રતાની મલિનતા રૂપ પંચેતેર અતિચારે તથા “નાળે '=જ્ઞાનના કાલ-વિનય વગેરે આઠ આચારોમાં વિપરીત વર્તન કરવા રૂપ, રંજે '=સમ્યક્ત્વમાં “શંકાદિ પાંચ દેશે સેવવા રૂપ તથા “નિઃશંકતા” વગેરે આઠ દર્શનાચારો નહિ પાળવા રૂપ, “વરિ'=ચારિત્રના પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ રૂપ આઠ આચારમાં અનુપગપણે વર્તન કરવા રૂપ, અને મૂળમાં “ગ' (૨) છે તેનાથી તપાચાર, વીર્યાચાર તથા સંલેખનાના અતિચારો સૂચવ્યા છે; તેથી બાહ્ય અને અત્યંતર બાર પ્રકારને તપ, તથા મનનું–વચનનું-કાયાનું એ ત્રણ પ્રકારનું બળ-વીર્ય સમજવું, આ તપ કરવાની તથા બળ ફેરવવાની શક્તિ છતાં ધર્મકાર્યમાં છૂપાવવાથી તે તે અતિચારે, તથા સંલેખનાના (આ લોકમાં સુખ-સૌભાગ્યાદિની, પરલોકમાં દેવ–દેવેન્દ્ર પણ વગેરેની, સુખમાં જીવવાની, દુઃખમાં મરવાની અને કામગપ્રાતિની, ઈચ્છા રૂપ) પાંચ અતિ ચાર, કુલ (૭૫+૮+૧૩+૮+૧૨+૩+૫= ) એક સે ને ચોવીસ અતિચારોમાં, “સુદુમો વારે '=ન સમજી શકાય તે “સૂક્ષમ” અથવા પ્રગટ સમજાય તે “બાદર” (કઈ પણ અતિચાર લાગ્યું હોય), “+”=તે સર્વ અતિચારેને “નિ=મનના પશ્ચાત્તાપ રૂપે નિંદુ છું અને “ક જ નરિણામિ'ઋતે સર્વની ગુરૂસાક્ષીએ (મેં અગ્ય કર્યું એમ) ગહ કરૂં છું (૨). પ્રાય: બીજાં વ્રતના પણ અતિચારો પરિગ્રહથી થાય છે અતિચારોનું મૂળ પરિગ્રહ છે), માટે હવે સામાન્યથી પરિગ્રહનું પ્રતિક્રમણ કરવા કહે છે કે “ વિષે પરિવાર, સાવજો વહુવિ જગાએ Page #664 -------------------------------------------------------------------------- ________________ . પ્ર. ૩-દિનચર્યા–પ્રતિક્રમણમાં “વંદિત્ત' સૂવને અથ] ૬૧ कारावणे अ करणे, पडिकमे देसि सव्वं ॥३॥ અર્થ—“વિ'=સજીવ તથા નિવ” એમ બે પ્રકારની વસ્તુઓના “હિંમr પરિગ્રહમાં (મૂરછમાં), “સાવજો વહુવિ ઇ સા'=“પાપસ્વરૂપ અનેક જાતિના આરંભેને (જીવહિંસાદિ પાપને),” “ ”=બીજા દ્વારા કરાવવાથી “ ને '=સ્વયં કરવાથી અને ' શબ્દથી તેમાંના કેઈ પાપની અનુમોદના કરવાથી પણ “મને જે કઈ અતિચાર લાગ્યા હોય તેનું એટલે વાક્યનો સંબંધ પાછળની ગાથામાંથી અહીં જેડ “ત્તિ વિશે '= દિવસ સંબંધી તે સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું, અર્થાત્ તે અતિચાર રૂપ અશુભ ભાથી હું પ્રતિકુળ ગમન કરૂં છું, અથવા નિવૃત્ત થાઉં છું, (પાછા ફરૂં છું), અહીં “તીર' પદ્ધ આર્ષ પ્રયોગથી થયેલું છે, તેનું સંસ્કૃત “ફેવસિ” થાય અને તેને ગૂર્જરભાષામાં “દિવસ સંબંધી” અર્થ થાય છે, એમ રાઈ, પકુખી વગેરે પ્રતિક્રમમાં પણ ના કિજ' વગેરે શબ્દ બોલવા અને તેને અર્થ પણ તે તે પ્રમાણે સમજ (૩). અહીં “તમન'=પાછું ફરવું” અર્થ જણાવ્યું, તે માટે કહ્યું છે કે " स्वस्थानाधत् परस्थानं, प्रमादस्य क्शाद् गतः। तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥१॥" ભાવાર્થ–“પ્રમાદને વશ પિતાના (સમભાવ) સ્થાનથી ( રાગ-દ્વેષાદિ પર ભાવરૂપ) પરસ્થાનમાં ગયેલા જીવનું, પુન: પિતાના સ્થાનમાં પાછા ફરવું તેને પ્રતિક્રમણ કહેવાય છે.” ત્રીજી ગાથાનું વર્ણન કર્યું. હવે જ્ઞાનના અતિચારની નિંદા કરવા કહે છે કે – ___जं बद्धमिदिएहिं, चउहिं कसाएहिं अप्पसत्थेहिं । रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ॥३॥" અર્થ– વજું =જે અશુભ કર્મ બાંધ્યું હોય; અહીં જ્ઞાનમાં અતિચાર રૂપ “અશુભકર્મ જાણવું, કારણ કે-પ્રસંગને અનુસારે વિરતમાં વિદ્ધભૂત (અપ્રશસ્ત) દુષ્ટ ઈન્દ્રિયોને અને દુષ્ટ કષાયને વશ થયેલા જીવને તે ઈનિદ્ર કે કષાયથી જે કર્મ બંધાય, તેનું મૂળ અજ્ઞાન છે; માટે ઈદ્રિય અને કાગોથી બંધાવા છતાં તે કર્મ જ્ઞાનાતિચારરૂપ છે. કહ્યું છે કે " तज्झानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः। तमसः कुतोऽस्ति शक्ति दिनकरकिरणाग्रतः स्थातुम् ॥१॥" ભાવાર્થ-“તે જ્ઞાન, જ્ઞાન નથી જ, કે જે પ્રગટ થવા છતાં રાગને સમુહ (રાગ-દ્વેષાદિ) રહી શકે ! શું અંધારામાં એ શક્તિ છે કે તે સૂર્યનાં કિરણેની સામે ટકી શકે ? ન જ ટકી શકે. તેમ રાગાદિ પણ જ્ઞાનની હાજરીમાં ન જ રહી શકે. રહે તે જ્ઞાનરુપ સૂર્યને અભાવ સમજ. માટે જે ઇન્દ્રિયો કે કષાયમાં રાગાદિનું બંધન હોય, તે અપ્રશસ્ત કહેવાય છે અને અપ્રશસ્તતા અજ્ઞાનમુલક હોવાથી તેનાથી બંધાતું કર્મ પણ જ્ઞાનાતિચારરૂપ છે. એ જ્ઞાનાતિચારરૂપ કર્મ કયાં સાધનથી બાંધ્યું ? તે કહે છે– રિહિં જાણfહું અgઘે=અપ્રશસ્ત ઈન્દ્રિ અને અપ્રશસ્ત કષાયથી. તેમાં સ્પર્શ–રસ વગેરે સ્વસ્વ વિષયમાં જોડાએલી સ્પર્શનેન્દ્રિય વગેરે પાંચ ઈન્દ્રિથી અનુક્રમે ૧-“સંભૂત સાધુ, ૨–ાસ રાજા, ૩-ગંધપ્રિયકુમાર, ૪-મથુરાના Page #665 -------------------------------------------------------------------------- ________________ ૬૧ર [૧૦ સં૦ ભા. ૧-૦૦ ગા૦ ૬પ વણિક અને પ-સુભદ્રા શેઠાણી'ની જેમ બાંધેલું. તથા તીવ્ર ઔદયિક ભાવને પામેલા “ક્રોધ-માનમાયા-લોભ એ દુષ્ટ કષાયથી અનુક્રમે ૧-મડુકક્ષાપક, ૨-પરશુરામ, ૩–ધનશ્રી અને ૪-મમ્મ શુ શેઠની જેમ બાંધેલું વળી રાજ ૪ રોલેજ =ગેવિંદવાચક અને ઉત્તરાની જેમ દષ્ટિરાગ, કામરાગ વગેરે દુષ્ટ “રાગથી બાંધેલું અને “ગષ્ટામાહિલ વગેરેની જેમ શ્રેષથી–અપ્રીતિથી બાંધેલું કર્મ અહીં “વ” “ શબ્દો “અથવા અર્થમાં છે. એમ તે તે પ્રકારે બાંધેલા “રં ત્રિ તે જ નિહાનિ તે કર્મને નિંદું છું અને ગહ કરૂં છું' વગેરે અર્થ બીજી ગાથા પ્રમાણે, આગળ પણ તેમ સમજવું (૪). હવે “સમ્યગ્દર્શન અને ચક્ષુદર્શનને અંગે કહે છે “ શામ નિમ, કાજે મળે ગામોને अभिओगे अनिओगे, पडिक्कमे देसि सव्वं ॥५॥" અર્થ-આગમન-નિર્ગમન-સ્થાન–ચંક્રમણ-અનાગ–અભિયોગ અને નિયોગ કરવાથી જે બાંધ્યું હોય તે દેવસિક સર્વ પાપનું પ્રતિક્રમણ કરું છું. તેમાં મિથ્યાષ્ટિઓની રથયાત્રા (વરઘોડા) વગેરે જેવા માટે કુતુહલથી “મા+મ =સર્વ પ્રસંગમાં જવું, અને “નિમ=પાછા ફરવું, તથા મિથ્યાદષ્ટિ દેવેની કુલિકાએ (દેહરીઓ) વગેરે સ્થલે ‘શા=ઊભા રહેવું, અને માત્ર ત્યાં આમ-તેમ ફરવું, એ આગમન-નિગમન–સ્થાન અને ચંક્રમણ કયા કયા કારણે કર્યા? તે કહે છે “અનામો =ઉપગ (સ્મૃતિ) ચૂકવાથી યા અજ્ઞાનપણે, “મિ =બલાત્કારથી, અર્થાત્ રાજા કે લોકસમૂહ વગેરેનાં દબાણ-આગ્રહ વગેરે રૂપ રાજાભિમેગાદિ કારણોથી અને “નિયોગ નગરશેઠ આદિ પદવી હવાને યોગે (ઔચિત્ય જાળવવાની ફરજથી)–એમ એ ત્રણ કારણે ઉપર કહ્યાં તે “આગમન વગેરે કરવાથી જે કર્મ બાંધ્યું હોય, તે “પવિત્ર’ વગેરેને અર્થ પહેલાં કહ્યા પ્રમાણે. (૫). હવે સમ્યક્ત્વના અતિચારોનું પ્રતિક્રમણ કરવા કહે છે કે સંવ-વ-વિનિઝા (નિઝા), વસંત તદ સંથવો કૃદ્ધિા સમાસા , રમે રેસિ સવૅ ધા” અથ–“અહીં દર્શન (મિથ્યાત્વ) મોહનીય કમને ઉપશમ, ક્ષપશમ કે ક્ષય થવાથી પ્રગટેલો “જિનકથિત તોની શ્રદ્ધા રૂપ આત્માને શુભ પરિણામ (સ્વભાવ), તેને સમ્યકત્વ કહ્યું છે. આ સમ્યકત્વના “શંકા વગેરે પાંચ અતિચારે છે, જે શ્રાવકે જાણવા જોઈએ, પણ આચરવા જોઈએ નહિ; છતાં જિનકથિત તમાં શંકા વગેરે કરવાથી જે કર્મ બાંધ્યું હોય, તેનું પ્રતિક્રમણ કરૂં છું” વગેરે અર્થ ત્રીજી ગાથા પ્રમાણે. એ શંકાદિનું સ્વરૂપ કહે છે-(૧) “સંશr= જિનેશ્વરએ કહેલાં જીવ–અજીવ વગેરે તમાં “તે તે પ્રમાણે હશે કે નહિ?” એમ સંશય કર, (૨) “fa=અન્યધમીઓમાં ક્ષમા-અહિંસા વગેરે ગુણેને લેશ જેઈને તે તે અન્ય ધર્મની અભિલાષા કરવી (૩) વિર=દાનાદિ ધર્મકાર્યો કરવા છતાં, “આનું ફળ મળશે કે નહિ? વગેરે ફલને સંદેહ (સંશય) કરે, અહીં કેઈ સ્થલે “ વિછા પાઠ છે, તેને અર્થ “સાધુનાં શરીર તથા ઉપધિ–કપડાં વગેરે મેલથી મલિન જોઈને તેઓની “જુગુપ્સા' (અણગમ-નિંદા)રૂપ ‘વિદ્વ૬ જુગુપ્સા કરવી, (૪) “v =અન્યધમીઓની “અહો ! આ લોકો મહા તપસ્વીઓ છે વગેરે પ્રશંસા કરવી, (૫) “તદ્દ થવો કુઢિપુસ્તથા તે અન્ય ધર્મના સાધુ વગેરેની સાથે Page #666 -------------------------------------------------------------------------- ________________ n e ' ' ' ' '' '' ' ' ' ' પ્ર. ૩-દિનચર્યા-પ્રતિક્રમણમાં વંદિતુ સૂત્રના અર્થ]. ૬૩ પરિચય ક રાખવે, એમ ‘મત્તર =સમ્યકત્વના પાંચ અતિચારેનું ‘હિ =વગેરેને અર્થ આગળ કહ્યા પ્રમાણે. આ પાંચ અતિચારમાં અનુક્રમે (૧) ક્ષીરનું પાન કરનારા બે છોકરાઓ, (૨) રાજા તથા અમાત્ય, (૩) જિનદત્તને મિત્ર દુર્ગધ, (૪) શકટાલ મંત્રી અને (૫) સુરાષ્ટ્ર શ્રાવક–એ પાંચનાં દષ્ટાનો અન્ય ગ્રંથોથી જાણી લેવાં.” હવે ચારિત્રાતિચારના પ્રતિક્રમની ઈચ્છાથી પ્રથમ સામાન્ય રૂપે આરંભ નિંદા માટે કહે છે કે છવાસમા, પ ચ પચાવ તો अत्तट्ठा य परहा, उभयट्ठा चेव तं निंदे ॥७॥" અથ– “ઝવણમા=“પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને વનસ્પતિ’ એ પાંચ સ્થાવરકાય તથા ત્રસકાય, એમ છકાય જીને સમારંભ કરવાથી=અત્યંત પીડા ઉપજાવવાથી, અહીં “તુલાદંડના ન્યાયે “જેમ તેલવાને કાંટે કહેવાથી સાથે બે છાબડાં પણ આવી જાય તેમ સમારંભ શબ્દથી સાથે “સંરંભ અને આરંભ” પણ સમજી લેવા; તેમાં મારવા વગેરેને સંક૯૫ કરે તે સંરંભ, પીડા ઉપજાવીને તે “સમારંભ અને ઉપદ્રવ (પ્રાણનાશ) કરવો તે “આરંભ કહેવાય છે : અર્થા–એ પૃથ્વીકાય આદિ છ પ્રકારના છને સંરંભ, સમારંભ અને આરંભ કરવાથી તોતા=જે “દે” (પાપ) સેવ્યા હોય; અહીં “અતિચાર નહિ કહેતાં “રાષ” કહેવાનું કારણ એ છે કે-અતિચારો વ્રતની મલિનતા રૂપ હોય છે અને છકાય જેની અહિંસા રૂ૫ વ્રત અંગીકાર ન કર્યું હોય તેને એ મલિનતા ન ઘટે, માટે દેવોને અર્થ અહીં અતિચાર નહિ પણ પાપ સમજ; એ પાપનાં કારણે કહે છે–પને ય પાવ '=સ્વયં પકાવવાથી, બીજા દ્વારા પકાવરાવવાથી અને બીજા “ (૪) શબ્દથી અનુમોદના કરવાથી, અર્થા–રસેઈ આદિ પાક કરવા-કરાવવા કે અનુમોદવાથી, એ પાક કેને માટે ? “સત પા કમા રેવે આત્મા =પોતાને માટે, પરાર્થે=પ્રાદુર્ણક (મહેમાન-પણું) વગેરે બીજાઓને માટે, ઉભયાથે ––પર બન્નેને માટે તથા “રા' એટલે નિષ્કારણ દ્વેષ વગેરેથી, અહીં “પવ' શબ્દથી ઉપર જણાવ્યાં તેટલાં જ કારણે એમ સમજવું, અથવા બીજી રીતિએ “મુગ્ધ બુદ્ધિથી હું સાધુને માટે ભોજન તૈયાર કરીશ તે મને પુણ્ય થશે’–એમ પોતાના પુણ્યને માટે, ‘બીજાના પુણ્યને માટે? તથા “પિતાના અને પરના-ઉભયના પુણ્યને માટે” એમ પણ અર્થ કરે; ફલિતાર્થ એ થયે કે–પિતાના પરના કે ઉભયના કારણે (અથવા પુણ્યાર્થે) પાક કરવા-કરાવવા અને અનુમોદવાથી છકાય જેને “સંરંભ' વગેરે થવાથી જે પાપ થયાં હેય. અથવા બીજો અર્થ એમ પણ છે કે-છકાય સમારંભ થાય, તેમ અયતનાથી, અર્થાત “પાણી ગાળવું” વગેરે કાર્યોમાં યતના નહિ રાખવાથી જે દોષો સેવ્યા હોય, ‘સં કિંeતેની નિંદા કરૂં છું. (૭)” હવે ચારિત્રના “અતિચા. રોનું' સામાન્યતયા પ્રતિક્રમણ કરવા કહે છે કે " पंचण्हमणुवयाणं, गुणव्वयाणं च तिहमइआरे । સિવવા ૨ વર્ષ, પરિણામે સિદ્ધ સર્વ પાટા” અથ–“પાંચ અણુવ્રતના, ત્રણ ગુણવોના અને ચાર શિવસેના, એમ દિવસે લાગેલા સવ અતિચારાનું, “પ્રતિક્રમણ કરું છું' વગેરે અર્થ ત્રીજી ગાથા પ્રમાણે. માત્ર અહીં “ગપુર Page #667 -------------------------------------------------------------------------- ________________ ૧૪ [ ધ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ૨ ગા૦ ૬૫ શબ્દમાં અણુના ‘અનુ' અને ઊજી એ પર્યાયશબ્દો છે અને અનુક્રમે તેના પાછળ તથા ન્હાનું ' એમ અર્થો થાય છે. તેમાં સમ્યફવ પ્રગટ થયા ‘પછી’ પ્રાપ્ત થાય માટે ‘અનુવ્રત’ અને સાધુનાં મહાવ્રતાની અપેક્ષાએ શ્રાવકનાં મતા ‘ન્હાનાં-લઘુ’ હોવાથી અણુવ્રત' સમજવાં, પાંચ અણુવ્રતા શ્રાવકના ‘મૂલગુણુા’-છે અને અણુવ્રતાને વિશેષ ગુણુ કરનાર હાવાથી’દિશિરમાણુ વગેરે ત્રણને ‘ગુણુવ્રતા’ કહ્યાં છે. આ આઠ તે ‘યાવત્કથિત ( જાવજીવ સુધીનાં ) ડાય છે અને ચાર શિક્ષાત્રતા ‘ઇશ્વરકાલિક' ( અમુક વખતે કે અમુક પદિવસે કરાતાં હોવાથી અમુક સમય કે અમુક દિવસ પુરતાં ) છે. વિદ્યાર્થી વિદ્યાના પુનઃ પુનઃ અભ્યાસ કરે, તેમ આત્માને પણુ પુનઃ પુનઃ સમતાદિ ગુણ્ણાના અભ્યાસ રૂપ હોવાથી ‘ સામાયિક ’ વગેરે ચારને ‘શિક્ષાત્રતા' કહ્યાં છે. (૮)” હવે ચારિત્રના અતિચારાનુ જુદુ જુદુ પ્રતિક્રમણ કરવા પહેલા વ્રતને અંગે કહે છે કે— “ પઢમે કાળુન્ત્રચમી, શૂળપાળાવિરડો । ગાયયિમળતÒ, ફ્ળ માયવ્વયંમેળ ॥૧॥ ’ " અર્થ - પદ્મ અનુવ્વયમી=પહેલા અણુવ્રતમાં, અર્થાત્ અહિંસાવ્રત સર્વ ત્રતાના સાર છે, સર્વ વ્રતાનું સાધ્ય અહિંસા છે, માટે સવમાં પહેલુ, વળી ‘અનુ’= અનુ અને અણુ. તેમાં વ્રતે સમક્તિની ‘અનુ=પછી’ પ્રાપ્ત થાય છે, માટે ‘અનુવ્રત’ અને મહાવતા કરતાં શ્રાવકનાં વ્રતા ‘અનુ’= ન્હાનાં' હાવાથી અણુવ્રત, એમ પહેલા અણુ ( અનુ વ્રતમાં ફૂગપાળા વાય’=મેટા અથવા મોટા જીવાના પ્રાણાતિપાત (હિંસા ). તેમાં જે બાહ્ય ચક્ષુ વગેરેથી જોઇ શકાય તેવા માટે, અથવા જેઓનાં ગમન-આગમન વગેરે જોઈ શકાય તેવા મેાટા મેઇન્દ્રિય આદિ ત્રસ જીવાના એમ ફૂલગ’ વિશેષણ અતિપાતનું અને જીવાનુ બન્નેનુ થઈ શકે છે, માટે માટો કે મોટા જીવાના ‘પાળ ’=ઇન્દ્રિઓ-મળા-શ્વાસે શ્ર્વાસ અને આયુષ્ય રૂપ બાહ્ય પ્રાણાના અતિપાત ’= તેઓનાં હાડકાં વગેરે લેવાના ઉદ્દેશ, ઇત્યાદિ કારણે ‘નાશ’ તેની ‘વિન્ફ્રે ’=નાશ નહિ કરવાની વિરતિ–પ્રતિજ્ઞા, તેનાથી ‘બારિય’વિપરીત આચરણ કર્યું. હાય-પ્રતિજ્ઞા પાલી ન હાય; સળ ગ અથ–પહેલા અણુવ્રતમાં માટી અથવા મેટા થવાના પ્રાણનાશ (હિંસા ) નહિ કરવાની કરેલી પ્રતિજ્ઞાથી વિપરિત આચરણ કર્યું... હાય, અહી કોઈ પ્રશ્ન કરે કે દેશ વિરતિમાંથી આગળ વધી ને સર્વ વિરતિમાં જનારાને પણ આ પ્રતિજ્ઞાનું ઉલ્લંધન ા થાય, અને તેનું પ્રતિક્રમણ્ કરવું તેા ઘટિત નથી તેનુ શુ’? એનું સમાધાન કરે છે કે ‘અપલચ્ચે ક્રોધાદિના ઉદયને વશ ( ક્રોધ વગેરેના અશુભ પરિણામ ) થવાથી, · કૃત્ય '=આ પ્રાણાતિપાતમાં ‘માયસંનેન’પ્રમાઇમાં આસક્ત થવાથી, અર્થાત્ ‘સુરાપાન’ વગેરે પાંચ પ્રકારના પ્રમાદમાં અત્યંત મગ્ન થવાથી. અહી એકના નામ સાથે તેનાં સજાતિય પણ ગણાય છે—એ ન્યાયે પ્રમા’ કહેવાથી ‘આકુટ્ટી ( બેદરકારી ) અહંકાર ' વગેરે ખીજા પશુ કારણેા સમજી લેવાં, માટે તે દરેકને યોગે આ વ્રતમાં જે અતિક્રમણ કર્યું. હાય, અથવા ખીજી રીતિએ એ વિરતિને આશ્રીને હવે પછીની ગાથામાં કહેવાશે તે · વધ-બન્ધન ' વગેરે અનુચિત આચરણ કર્યું... હાય ‘ તેનું પ્રતિક્રમણ કરૂ છું. ' વગેરે આગળની ગાથામાં કહેવાશે તેના સંબંધ જોડવા. (૯)” હવે તે જ ‘વધ-મન્ધન’ વગેરે કહે છે“ વ-ધંધ-વિચ્છેદ્, અમારે મત્તવાળવો ર્ । . . Page #668 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૬૫ પ્ર૦૩-દિનચર્યા–પ્રતિક્રમણમાં “વધિ-તુસૂત્રના અર્થ ] पढमवयस्सइयारे, पडिक्कमे देसि सव्वं ॥१०॥" અથ–“જદ'=મનુષ્ય-પશુ વગેરેને નિર્દયપણે માર મારે, “વંદ'=દોરડા વગેરેથી સખ્ત બાંધવા, “વિ છેu'=તેમનાં કાન-નાક વગેરે છેદવાં–કાપવાં, “મારે તેની શકિતને વિચાર કર્યા વિના ગજા ઉપરાંત ભાર-બજે ઉપડાવ-ખેંચાવ વગેરે અને “મરાવો છેતેઓનાં આહાર-પાણી અટકાવવાં (ભૂખ્યાં–તરસ્યાં રાખવાં ), ક્રોધાદિને વશ થઈ નિર્દયતાપૂર્વક એ પાંચ પ્રકારે વર્તન કરવું તે “પદમાવત '=પહેલા વ્રતના (પાંચ) અતિચાર છે. એનું આતચારપણું પૂર (પૃ. ૨૮૮ માં) કહ્યા પ્રમાણે સમજી લેવું. અથવા અજાણપણાથી કિંવા અતિકમ-વ્યતિક્રમ’ વગેરે કરવાથી પણ તે તે અતિચાર સર્વ વતેમાં સમજવા. આ “વધ” વગેરે પાંચ અતિચાર દ્વારા “જે કઈ કર્મ બાંધ્યું હોય, વગેરે સંબંધ પૂર્વની ગાથામાંથી જેડ, તેનું “રિમે' વગેરેને અર્થ ત્રીજી ગાથા પ્રમાણે. (૧૦)” હવે બીજા વ્રત માટે કહે છે કે "बीए अणुव्वयंमी, परिथूलगअलियवयणविरईओ। आयरियमप्पसत्थे, इत्थ पमायप्पसंगणं ॥११॥" અર્થ_“વી અgવી =બીજા અણુવ્રતમાં, ર=અતિશયેન, “જૂઢા=જેનાથી લોકમાં અપકીર્તિ, રાજદંડ વગેરે મોટું નુકશાન થાય તેવાં મેટાં, વિજ=કન્યા અલિક' વગેરે પાંચ પ્રકારનાં જુઠાં (અસત્ય) વચને, જેવાં કે-(૧) (કન્યા કે તેના સંબંધીઓ ઉપરને) વેષ વગેરે હોવાથી “વિષકન્યા ન હોય, તેને પણ તેના વિવાહાદિમાં વિન્ન કરવા માટે) “આ વિષકન્યા છે વગેરે (અનેક પ્રકારે) કન્યા સંબંધી જુઠું બેલિવું તે “કન્યાલિક.), (૨) શ્રેષાદિ કારણથી ઘણું દૂધ આપતી હોય, તેને પણ “આ ગાય થોડું જ દૂધ આપે છે વગેરે ગાય (પશુ) સંબંધી અસત્ય બોલવું તે ગવાલિક' (૩) પારકી જમીન (ઘર-ક્ષેત્ર) વગેરેને પિતાની કહેવી (પિતાની પારકી કહેવી), વગેરે ભૂમિ સંબંધી અસત્ય બોલવું તે “ભૂમ્યલિક.” અહીં “કન્યા’ના ઉપલક્ષણથી મનુષ્ય વગેરે ઈ પણ બે પગવાળાને અંગે, “ગાય”થી પશુ વગેરે કોઈ પણ ચાર પગવાળાને અંગે તથા “ભૂમિ' શબ્દથી કંઈ પણ અપદ (પગ વિનાની સર્વ વસ્તુ ઝાડ–પાન વગેરેને) અંગે અસત્ય બોલવું, તે દરેકને તે તે કન્યાલિક વગેરેમાં ગણવું. (૪) ધન-ધાન્ય વગેરે બીજાની મૂકેલી કઈ પણ થાપણનું હરણ કરવું (એળવવી ), તે “પાસાપહાર.” જો કે આ બધાંય કાર્યો (અપેક્ષાએ) ચોરીરૂપ છે, તે પણ તેમાં અસત્ય બોલવાની મુખ્યતા હોવાથી “મૃષાવાદ તરીકે કહ્યાં છે. (૫) લેવડ–દેવડ( લેણ-દેવા)ને અંગે પ્રામાણિક માનીને બીજાએ સાક્ષી કર્યો હોય તેમાં લાંચ-રૂશ્વત કે મત્સર વગેરેથી પ્રભાવિત થઈને ખોટી સાક્ષી આપવી, તે “ફટસાક્ષીપણું,” આ પાંચ પૈકીના ચોથા અને પાંચમાં અલિકને સમાવેશ પહેલાં ત્રણ પૈકી કઈ ને કઈમાં થઈ જાય છે, છતાં “થાપણ ઓળવવી અને બેટી સાક્ષી ભરવી” એ બે લેકેમાં અતિ દુષ્ટ મનાતાં હોવાથી જુદાં ગણાવ્યાં છે. એમ પાંચ પ્રકારનું અસત્ય બોલવાની વિરતિ તે “રિબૂટ્ટાચાવિજે' તેમાં “ રામપરશે' વગેરેને અર્થ પૂર્વ પ્રમાણે(૧૧)” હવે તેના અતિચારે– " सहसा रहस्स दारे, मोसुवएसे य कुडलेहे य। पीअवयस्सइयारे, पडिकमे देसि सव्वं ॥१२॥" Page #669 -------------------------------------------------------------------------- ________________ | ' [ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૨૫ અથ–“અહીં “સૂવરાજ્ઞિ અર્થાત્ સૂત્ર માત્ર સૂચને પુરતું જ હોય છે, એ ન્યાયે સત્તા=વિચાર કર્યા વિના બીજાને કલંક દેવું, “આ માણસ ચાર છે વગેરે વગેરે અસત્ય દે બીજામાં આપવા તે ૧સહસાવ્યાખ્યાન' પિતાની સ્ત્રીએ વિશ્વાસથી જણવેલી ગુપ્ત વાત (કે જે કહેવા જેવી ન હોય, છતાં) બીજાને કહેવી તે ૩-“સ્વદારામંત્રભેદ, પિતાને તે વિષયનું જ્ઞાન ન હોવા છતાં બીજાને તે તે “મંત્ર-ઔષધિ આદિને ઉપદેશ કરે તે ૪-મૃષપદેશ', અને ખાટાં (બનાવટી) છાપ-સીક્કા-અક્ષર બનાવીને કે માત્રા બિન્દુ વગેરે વધારીને (કે બદલીને) ખોટા લેખ વગેરે કરવા-લખવા તે ૫-કુટલેખ. મૃષાવાદવિરમણ વ્રતના આ પાંચ અતિચારો (દ્વારા “કં વદં=જે કર્મ બાંધ્યું હોય), તેનું સિમે' વગેરેને અર્થ ત્રીજી ગાથા પ્રમાણે. (૧૨) હવે ત્રીજા વ્રત માટે કહે છે– " तइए अणुव्वयंमी, थूलगपरदबहरणविरईओ। आयरियमप्पसत्थे, इत्थ पमायप्पसंगणं ॥१३॥" અર્થ–“તર ગgવી ત્રીજા અણુવ્રતમાં “ધૂરું=જેનાથી રાજદંડ-કૅદ વગેરે થાય તેવી મેટી, “અશ્વ'=પારકા ધનની ચોરી કરવાની, વિબો =વિરતિથી (ચોરી ન કરવાની પ્રતિજ્ઞાથી), “બારિયમપૂર' વગેરેને અર્થ પૂર્વ પ્રમાણે. (૧૩)” હવે તેના અતિચારો " तेणाहडप्पओगे, तप्पडिरूवे विरुद्धगमणे य । ફૂલતુQરમાણે, હમે રેસિ સવૅ જા” અર્થ–“સેજ =ચાર લોકોએ, “કાઉs=બીજા દેશ-પ્રદેશમાંથી ચોરી લાવેલી કેસરાદિ કે વસ્તુને, આ સોંઘી ( ઓછી કિંમતે) મળે છે એવી બુદ્ધિથી ચોરીની જાણવા છતાં ખરીદવી તે ૧- બ્લેનહુત. “mગો શબ્દથી “સૂચનાત્ સૂત્ર” એ ન્યાયે અહીં ‘તલાવો’ સમજો તેમાં “તસ્કર=ચાર લોકેને, પહેલાંથી વસ્તુ ઉધાર વગેરે આપવા દ્વારા ચોરી કરવામાં gોન=પ્રેરણું કરવી તે ૨-“તસ્કરપ્રયાગ.” તપૂરિ =તે તે કંકુ-કેસરાદિ વેચવાની વસ્તુઓમાં તેના સરખી બીજી કસું બે વગેરે, અથવા તે તે જાતિની પણ હલકી–કૃત્રિમ વસ્તુઓ ભેળવીને વ્યાપાર કરવો; જેમ કે-ઘીમાં ચરબી કે બનાવટી ઘી, કેસરમાં કસું કે બનાવટી કેસર, એમ સટશ કે કૃત્રિમ ચીજો ભેળવીને સારી વસ્તુના નામે ઉંચા ભાવે વેચવી તે ૩-તપ્રતિરૂપવ્યવહાર.' “વિરામ=પરસ્પર બે શત્રુઓનાં રાજ્ય તે “વિરૂદ્ધ રાજ્ય ત્યાં તે તે રાજાની આજ્ઞા વિના વ્યાપાર માટે જવું તે ૪-વિરૂદ્ધગમન. અને હતુઢ ચૂકમો = ખટાં (હલકા-ભારે) તોલાં કે બેટાં ( ન્હાનાં-મેટા) માપાંથી વ્યાપાર કરે (હલકાં કે ન્હાનાંથી આપવું અને ભારે કે મોટાંથી લેવું ) તે પ–કુટતુલાકુટમાન સમજવું. (૧૪)” સંબધ પ્રકરણમાં કહ્યું છે કે " उचियं मोत्तूण कलं, दव्वाइकमागयं च उक्करिसं । નિવરિયમવિ કાળો, વાસ સંત ન જિfષના શા” (૦૪૦૨૧) ભાવાર્થ–“જે દેશમાં જે કાળે ઉચિત ગણાતું હોય તેથી વધારે વ્યાજ લેવું નહિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રીને જે ચીજને જેટલા પ્રમાણમાં ભાવ વધ્યું હોય તેનાથી વધુ ભાવ લે નહિ તથા “આ વસ્તુ પડી ગયેલી છે એમ જાણવા છતાં પારકી ચીજ લેવી નહિ.” Page #670 -------------------------------------------------------------------------- ________________ પ્ર૩દનચર્યા–પ્રતિક્રમણમાં વંદિત્ત સૂત્રના અર્થ ] એ પાંચ (કે ઓછા) અતિચારો સેવવાથી જે કર્મ બાંધ્યું હોય, તેનું નામ નિયં ન વગેરેને અર્થ ત્રીજી ગાથામાં કહ્યા પ્રમાણે. હવે ચેથા વ્રતને માટે કહે છે કે " चउत्थे अणुव्वयंमी, निचं परदारगमणमविरईओ। आयरियमप्पसत्थे, इत्थ पमायप्पसंगणं ॥१५॥" અર્થ–“ મgવ્યા '=થા અણુવ્રતમાં, “નિરં=હંમેશાં, “ઘવારકામr '=પર અન્ય પુરૂષોની “દારા ”=પરણેલી કે રખાત (ભાડે રાખેલી) સ્ત્રી સાથે “ગમન”=મૈથુન સેવવું, તેની “શિશો 'વિરતિથી, અર્થાત્ પરસ્ત્રીસેવનના ત્યાગ રૂપ નિચમથી, “કામિન '= વગેરે નવમી ગાથામાં જણાવ્યા મુજબ. (૧૫)” હવે તેના અતિચારો કહે છે— " अपरिग्गहिया इत्तर, अणंग वीवाह तिव्वअणुरागे। चउत्थवयस्सइयारे, पडिक्कमे देसियं सव्वं ॥१६॥" અર્થ“ ">જેને પતિ ન હોય તેવી વિધવા (કે કુમારી વગેરે) સ્ત્રીને જોગવવી તે ૧-અપરિગ્રહિતાગમન.” “ત્તર'=ઈવર (અમુક) કાળ માટે કેઈએ ભાડે રાખેલી વેશ્યા, (કે જે તેટલે કાળ બીજા પુરૂષને ભેગવી શકે નહિ) તેની સાથે મૈથુન સેવવું તે ૨ ઈવરપરિગ્રહિતાગમન.” “અળા’=“ કામ” (વિષય) વાસના, તેના વેગે પરસ્ત્રીની સાથે ‘હાઠચુંબન, આલિંગન” વગરે ક્રીડા કરવી, અથવા વાસ્યાયને (કામશાસ્ત્રમાં) કહેલાં રાશી (કરણને) આસનેને સેવવાં તે ૩-અનંગક્રીડા.” “વિવાદ નેહરાગ વગેરેથી પારકાં સંતાનને વિવાહ કર. તે ૪-“પરવિવાહરણ. શ્રાવકે પિતાના સંતાનના વિવાહને પણ અમુક સંખ્યામાં નિયમ કરવો જોઈએ. “તિ વગપુરા = શબ્દ–રૂપ” બેને કામ અને “રસ–ગંધસ્પર્શ' ત્રણને ભેગા કહ્યા છે, એ કામ અને ભેગોમાં અતિશય અનુરાગ કર (ગૃદ્ધિ કરવી) તે પ–કામગતીવ્રઅનુરાગ, ચોથા વ્રતમાં “પરસ્ત્રીગમનવિરમણ” વ્રતવાળાને આ પાંચ અતિચારો છે, સ્વદારા સંતેષ વ્રતવાળાને અને સ્ત્રીને તે પહેલા બેથી વ્રતભંગ થાય માટે છેલ્લા ત્રણ જ અતિચારો છે, એમ વિવેક સમજ. અથવા તે અતિક્રમ-વ્યતિક્રમ વગેરેને યોગે જે કર્મ બાંધ્યું હોય, તે “'=વગેરે બાકીને અર્થ ત્રીજી ગાથા પ્રમાણે. (૧૬) હવે પાંચમું વ્રત કહે છે– " इत्तो अणुब्बए पंचमंमि, आयरियमप्पसत्थंमि । परिमाणपरिच्छेए इत्थ पमायप्पसंगणं ॥१७॥" અર્થ–પ્રો'=(ચેથા વ્રત) પછી, પંચમી'=ધન-ધાન્ય વગેરે નવ પ્રકારના પરિગ્રહનું પ્રમાણ (મર્યાદા) બાંધવારૂપ “પાંચમા અણુવ્રતને વિષે,' “મcપરથમિ'=જે કાંઈ અપ્રશસ્તભાવે ( દુષ્ટ પરિણામથી), “જિં'=અતિક્રમણ કર્યું હોય, કયા વિષયમાં? “રિમાળf='=પચ્ચખાણ કરતી વેળાએ અમુક રાખેલા પ્રમાણને “પરિચ્છેદ' છેદ કરવામાં, અર્થાત્ તે પ્રમાણનું ઉલ્લંઘન કરવામાં જે કંઈ (અનિષ્ટ) આચરણ કર્યું હોય, તેને “0િ માથgr” વગેરે બાકીને અર્થ નવમી ગાથા પ્રમાણે. (૧૭)” હવે પ્રતિક્રમણ માટે કહે છે– હળપવિત્ત , wavo જ વિપરિમાને છે ૭૮ Page #671 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં૦ ભા૧-વિ. ૨-ગાટ ૬૫ - કુvg ર૩પચંમી, દશને રેસિ સર્ષ ૨૮” અથ–“ઘ”= ગણિમ' વગેરે ચાર પ્રકારનું દ્રવ્ય. તેમાં ગણીને અપાય-લેવાય તે સોપારી-જાયફળ-ફફળ વગેરે “ગણિમ,” તેલ કરીને અપાય તે ગોળ વગેરે “ધરિમ,' માપીને (માડું ભરીને) અપાય તે ઘી-ચેપ્પડ વગેરે “મેય’ અને જે પરીક્ષા કરીને અપાય-લેવાય તે માણેક-હીરા-કાપડ વગેરે “પરિચ્છેદ્ય.” એ ચારેય પ્રકારનું ધન, “'=ાવીસ પ્રકારનાં (પૃ. ૧૯૦ માં) જણાવેલાં ધાન્ય, આ ધન અને ધાન્ય પિતે રાખેલા પ્રમાણથી વધારે રાખવું, એટલે કે પોતાની પાસે નિયમ પૂરતું હોય, ઉપરાંત દેણદાર આદિ પાસેથી લેવાને પ્રસંગ આવે ત્યારે તે ઘેર લાવે નહિ, પરંતુ પિતાનું જ્યાં સુધી વેચાય (ઓછું થાય) નહિ, ત્યાં સુધી દેણદારને ત્યાં જ પિતાના થયું રાખે, અગર અમુક મુદત પછી લેવાનું સાટું કરી રાખે, અથવા અમુક સંખ્યામાં મુંડા (કેઠી-કોઠાર) જેટલું ધાન્ય રાખવાનો નિયમ કર્યો હોય તેમાં વધારે ભરાય માટે મુંડા-ઠાર વગેરે ન્હાનાને મેટા બનાવી ભરે, એમ અનેક રીતિએ એ બને વસ્તુઓ ધારેલા પ્રમાણુથી વધારે રાખવા રૂપ “ધન-ધાન્ય અતિક્રમ” નામને પહેલો અતિચાર. ‘ત્તિ'=ક્ષેત્ર. તેમાં ૧–“સેતુ” (કુવા-વાવડી વગેરેના પાણીથી પાક પાકે તેવી જમીન), ૨ કેતુ' (વરસાદના પાણીથી પાક પાકે તેવી જમીન) અને ૩-સેતુકેતુ' (બને રીતિએ પાક પાકે તેવી જમીન), એમ ત્રણ પ્રકારની જમીન તે ક્ષેત્ર, “વલ્થ '=વાસ્તુ. તેમાં ૧–“ખાત' (જમીનની નીચેનું ભંયરું વગેરે), ૨-“ઉસ્કૃિત' (ઉપરનું મકાન-હવેલી વગેરે) અને ૩“ખાતેચિસ્કૃત” (ભેંયરાવાળી હવેલી વગેરે) તથા ઉપલક્ષણથી તે સિવાયનાં રાજા વગેરેને વસવાટ કરવાનાં શહેર-ગામ-રાજ્ય વગેરે, એમ માને કે શહેર વગેરેને “વાસ્તુ સમજવાં. આ ક્ષેત્ર અને વાસ્તુ પિતે રાખેલી સંખ્યાના પ્રમાણથી વધવાના પ્રસંગે બે-ત્રણ વગેરેને ભેગાં કરી એક (મેટું) બનાવે, તે ૨-ક્ષેત્રવાસ્તુ અતિક્રમ' નામને અતિચાર. “ '=રજત (ચાંદી) અને “સુવઇ '=સેનું, રાખેલા પ્રમાણુથી એને વધવાને પ્રસંગ આવે ત્યારે તે પોતાનાં સ્ત્રીપુત્રાદિને આપે, તે ૩-રૂષ્ય-સુવર્ણ અતિક્રમ' નામને અતિચાર. “વિ'=થાળ-કાળાં વગેરે ધાતુઓનાં વાસણે આદિ ઘરને સઘળે સરસામાન-રાચરચીલું, તે પ્રમાણથી વધી જતાં ન્હાનાને મેટાં, હલકોને ભારે, વગેરે ફેરફાર કરવો તે ૪-કુપિત પ્રમાણતિક્રમ અતિચાર. અને “'=ગાડાં-દાસ-દાસી વગેરે સઘળાં બે પગવાળાં તથા “asqન'=ગાય-ઘડા વગેરે સઘળાં ચાર પગવાળો, ધારેલા પ્રમાણથી એ વધી જતાં તેઓના ગર્ભને સંખ્યામાં ન ગણવા, વગેરે પ્રકારથી પ્રમાણનું ઉલ્લંઘન તે પ-દ્વિપદ-ચતુપદ પ્રમાણતિક ” અતિચાર. આ પાંચ પૈકી જે જે અતિચારો લાગ્યા હોય તે તે, “mતિ વિકa' વગેરે અર્થ ત્રીજી ગાથા પ્રમાણે. (૧૮) પાંચ અણુવ્રતનું પ્રતિક્રમણ કર્યું. હવે પહેલા ગુણવ્રતના પ્રતિક્રમણ માટે કહે છે – " गमणस्स य परिमाणे, दिसासु उड्ढं अहे अतिरिकं च । खुड्ढिसइअंतरद्धा, पढमंमि गुणव्वए निंदे ॥१९॥" ' અર્થ–“ભારત મિા'=જવા-આવવાના પરિમાણમાં “ઘ' (7) અતિક્રમણ કર્યું હાય, કયાં જવા-આવવામાં ? હિag=દિશાઓમાં, કયી દિશાઓમાં ?” ૪૮ અ તિરિએ જ Page #672 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–પ્રતિક્રમણમાં વર્દિતુસૂત્રના અર્થ કાટ ઉર્ધ્વ, અધા અને તિચ્છી દિશાઓમાં, તેમાં ઊંચે એ ચેાજન વગેરે રાખેલા પ્રમાણના ઉપયાગ નહિ રહેવા વગેરે કારણથી વધારે ઉંચે જવાથી ૧–ઉધ્વદિશા અતિક્રમ' અતિચાર; નીચે પશુ ખાણુ-ભોંયરાં વગેરેમાં રાખેલા પ્રમાણુથી અજાણપણાદિ કારણે વધારે નીચે જવાથી ૨-અધાદિશાતિક્રમ' અતિચાર; અને તિચ્છી એટલે પૂર્વાદિ આઠ દિશાઓમાં રાખેલા પ્રમાણ ઉપરાંત અજાણપણા વગેરે કારણેાથી વધારે દૂર જવાથી ૩-તિય ગદિશાતિક્રમ' અતિચાર વળી વ્રુત્તિ’=એ દિશાઓમાં જે અમુક અમુક ચેાજનાદિની છૂટ રાખી હોય, તેમાં કાઈ એક દિશામાં વધારે દૂર જવાના પ્રસંગ આવતાં ન જવાનું હોય તે દિશામાંથી અમુક યાજન ઓછા કરીને જે દિશામાં જવાનુ' હાય તેમાં ઉમેરવા, એ રીતિએ અન્ને દિશાના કુલ ચેાજનનું પ્રમાણ સાચવવાથી નિયસ અભંગ અને વસ્તુતઃ નિયમ ઉપરાંત જવાથી ભગ, એમ ભગાભ ́ગરૂપ ૪-ક્ષેત્રવૃદ્ધિ' નામના અતિચાર અને ‘સમંતરæ '=સ્મૃતિનું અંતર્ધાન -વિસ્મૃતિ; જેમ કે-પૂર્વ દિશામાં સેા યેાજનથી વધારે નહિ જવાનું પ્રમાણ કયુ", પણ જવાના સમયે · પચાસ યાજન પ્રમાણુ રાખ્યુ છે કે સા ?’–એવા સ ંદેહ થતાં સા યેજિનનું સ્પષ્ટ સ્મરણુ નહિ હાવાથી તે પચાસથી ઉપરાંત જાય તે અતિચાર અને સા યેાજનથી દૂર જાય તો વ્રતભંગ, એ પ–સ્મૃતિભ્રંશ’ અતિચાર. એ ‘૪નૈમિ’=પહેલા ‘જુવ=ચોદરાજપ્રમાણ લેકમાં રહેલા જીવસમૂહનું પીડાઓથી કરવારૂપ ‘ગુણુને કરનારૂ માટે ગુણુવ્રત,' તેમાં ઉપર કહેલા કોઇ અતિચાર લાગ્યા ડાય તેની નિલે નિદા કરૂ છુ, વગેરે પૂર્વની જેમ જાણવુ. (૧૯) ” રક્ષણ ખીજું ગુણવ્રત એ પ્રકારે છે, એક ભાગથી અને ખીજું કથી, ભાગ પણ એ પ્રકારે છે એક ઉપભાગ અને બીજો પરભાગ, તેમાં ૬' એક વાર, ‘મોન=ભાગવવામાં આવે, તેવી આહારપાણી પુષ્પ વગેરે ચીજોના ભાગ તે ‘ઉપભોગ’ અને ‘=અનેક વાર મોશ'=ભાગવાય તેવી મકાન-ઘરેણાં–સ્રી વગેરેનું સેવન, તે ‘પિરભાગ’ સમજવા. આના પ્રતિક્રમણ માટે કહે છે- “ મમિ ય મઁમિ ય, પુર્જા ય છે ય ધમણે ય । જીવોને મિોને, વીમિ શુળઅપ નિંઢે ॥૨૦॥ ' + અર્થ - શ્રાવકે મુખ્યવૃત્તિએ તેા અચિત્ત (નિર્જીવ) અને નિર્દોષ આહારથી નિર્દો કરવા જોઈએ, તેમ શકય ન હેાય તે સચિત્તના ત્યાગ, તે પણુ દુઃશકય હોય તે પાપવાળાં ‘સુરાપાન, અનંતકાય' વગેરેના સંપૂર્ણ ત્યાગ કરીને, પ્રત્યેક વનસ્પતિ કે મિશ્ર ( કાંઇક સચિત્તકાંઇક અચિત્ત) વગેરે વાપરવાનું પણ પ્રમાણ કરવું જોઇએ. તેને અંગે કહે છે કે-મર્ઝામિ’=મધ ( સુરાપાન ), ‘મલેમિ’=માંસ અને ‘T (7)=માકીની સત્ર અભક્ષ્ય અને અનંતકાય વસ્તુઓ, ' કે જેનુ વર્ણન (પૃ. ૧૯૯ થી ) પાંચ પ્રકારના ટેટા ’ વગેરે ખાવીસ અભક્ષ્ય તથા ખત્રીસ અનતકાયરૂપે કહેવાઈ ગયું તે, ‘પુર્જા’=કેરડા-મહુડા વગેરેનાં ફૂલેા ( મહેાર ), ‘r’(૪)=ત્રસ જીવા હૈય તેવાં પત્ર–ભાજી (કામીજ) વગેરે અને જે= પુ-બીલાં વગેરે ફળે; આ મદ્ય-માંસ વગેરે વસ્તુઓની રાજકાર્ય વગેરે પ્રવૃત્તિ કરતાં કાઇ ‘ખરીદી કરાવવી' વગેરે કર્યું હોય તેમાં; આ નામેાથી એ ( ખાન-પાનરૂપ ) ‘અંતર્લીંગ’ કહ્યો ઃ હવે જેના (શરીરે ચાપડવા-પહેરવારૂપ) ‘ખાä' ભાગ થાય તે કહે છે—નધમ ’=‘ગધ’= સુગંધી પદાર્થો ચાપડવા વગેરે અને ‘ માલ્ય’= : Page #673 -------------------------------------------------------------------------- ________________ ૬૦ [ ધ સં. ભા. ૧-વિ૦ ૨.૦ ૬પ ફૂલોની માળા પહેરવી (કલગી-છડી કે માથે ગુંથણ કરવું) વગેરે, આના ઉપલક્ષણથી અહીં બાકીની પણ જોગ્ય વસ્તુઓ સ્વયં જાણી લેવી. ઉપર જણાવ્યાં તે “ઉપભેગ–પરિભેગ= ભીમ શબ્દથી ભીમસેનની જેમ અહીં “ઉપભોગ-પરિભેગનું પ્રમાણ સમજવું આ પ્રમાણુરૂપ “વામિ ગુણવ્યા બીજા ગુણવતમાં અજાણપણું વગેરે કારણેથી જે અતિક્રમણ કર્યું હોય (નિયમ ઉપરાંત ભગવ્યું હેય), તેની રિનિંદા કરૂં છું, વગેરે પૂર્વે કહ્યા પ્રમાણે. (૨૦).” હવે એના અતિચારોના પ્રતિક્રમણ માટે કહે છે કે શિ પરિવ, ગોકુષ્ટિા तुच्छोसहिभक्खणया, पडिक्कमे देसि सव्वं ॥२१॥" અર્થ_“જિ=સચિત્તનો સર્વથા ત્યાગ કરવા છતાં અજાણપણુદિ કારણે તે વાપરવાથી કે અમુક પ્રમાણમાં નિયમ છતાં ભૂલી જવું વગેરે કારણે નિયમ ઉપરાંત વાપરવાથી ૧-સચિત્ત આહાર’ નામને અતિચાર; એમ “દિ =સચિત્તને ત્યાગ કરવા છતાં વૃક્ષ ઉપરના ગુંદર વગેરે ખાવાથી કે રાયણ વગેરે ફળને બીજસહિત મુખમાં નાખી બીજે કાઢી નાખવાથી ૨“સચિત્ત પ્રતિબદ્ધ આહાર' નામને અતિચાર; “જmોઢ=અપકવ, અગ્નિ આદિથી સંસ્કાર કર્યો વિનાની, અચિત્ત નહિ થએલી કણક-લેટ વગેરે અપકવ વસ્તુઓનું ભક્ષણ કરવાથી ૩-અપફ વોષધિ ભક્ષણ” નામને અતિચાર, સુ૪િ૩=દુષ્પક્વ, અગ્નિ આદિથી સંસ્કાર કરવા છતાં પૂર્ણ અચિત્ત નહિ થયેલા પિંખ (પાપડી) વગેરેનું ભક્ષણ કરવાથી ૪-“દુષ્પફવષધિ ભક્ષણ” નામને અતિચાર, અને “તુછો હમવત'=તૃપ્તિ ન થાય તેવી તુચ્છ, મગની કેમળ ફળીઓ (શી) વગેરે (ઘણું ખાવા છતાં ભૂખ શમે નહિ અને હિંસા ઘણી થાય તેવી) વસ્તુઓ ખાવાથી પ-તુચ્છોષધિ ભક્ષણ” નામને અતિચાર, એ પાંચ અતિચારો દ્વારા જે કર્મ બાંધ્યું હોય, તેનું બલિ ' વગેરેનો અર્થ ત્રીજી ગાથા પ્રમાણે. (૨૧)” હવે ભેગપભોગની વસ્તુઓ મેળવવા માટે અંગારકર્મ વગેરે પંદર કાર્યો જે ચીકફણ કર્મો બાંધવામાં હેતુ હેવાથી કર્માદાન” કહેવાય છે, તે શ્રાવકે જાણવાં પણ આચરવાં જોઈએ નહિ, છતાં અજાણપણું વગેરેથી પ્રવૃત્તિ થઈ હોય તેના પ્રતિક્રમણ માટે કહે છે – " इंगाली वण साडी, भाडी फोडीसु वजए कम्मं । वाणिजं चेव य दंत-लक्खरसकेस विसविसयं ॥२२॥" " एवं खु जंतपीलण-कम्मं निलंछणं च दवदाणं । सरदहतलायसोसं, असईपोसं च वज्जिज्जा ॥२३॥" અથ—અહીં ગા. ૨૨ મીના પૂર્વાદ્ધમાં “એ શબ્દ છે, તેને દરેક શબ્દ સાથે સંબંધ હોવાથી કાઠી =અંગારકર્મ, “ઘ'=વનકર્મ, “સાઈ શકટકર્મ, “મ=ભાટકકર્મ અને અહીં “ =ાટકકર્મ, એ પાંચ કર્મમાં, અહીં “અંગારા કરવા તે અંગારકમ, તેના ઉપલક્ષણથી અગ્નિના મહા આરંભવાળે લુહાર-ભાડભુંજા-કુંભાર-સેનાર વગેરેને પણ બંધ કરીને આજીવિકા મેળવવી તે દરેક ૧-“અંગાર(કર્મ)જીવિકા જાણવી; એમ “વનકર્મ =જંગલે કપાવવાં વગેરે, “શકટકમ”=ગાડાં વગેરે વાહને કે તેનાં અંગો બનાવવા–વેચવાં વગેરે, “ભાટકકર્મ'=ગાડાં-ઊંટ-પાડા Page #674 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩–દિનચર્યા–પ્રતિક્રમણમાં વત્તિ' સૂત્રના અ] કર૧ વગેરેથી ભાડાના ધંધા કરવા અને સ્ફાટકકમ '=જમીન ફાડાનવી ( ખાદાવવી) વગેરે, એવાં કર્યું કરીને આજીવિકા મેળવવી, તે અનુક્રમે ૨-વનકર્મ વિકા;' ૩–શકટકમ` જીવિકા, ૪-ભાટકકમ જીવિકા અને પસ્ફોટકકમ જીવિકા જાણવી. હવે ઉત્તરા થી મહા આરંભરૂપ પાંચ પ્રકારના ‘બ્યાપારા' કહે છે-‘વાણિજ્ઞ =વ્યાપાર, ધૈવ’વળી નિશ્ચે અને ‘વંતજીનલબેલવિવિધ એમાં વિષય’ શબ્દ સર્વત્ર જોડવાથી દાંત વિષયક, લાખ વિષયક, રસ વિષયક, કેશ વિષયક અને વિષ વિષયક –એમ સમજવુ'. અર્થાત્ દાંત વગેરે પાંચેયના વ્યાપાર કરીને આજીવિકા મેળવવી તે. તેમાં લેાકેા જે સ્થલે હાથીઓ વગેરેને મારીને, તેના દાંત-હાડકાં વગેરે મેળવતા હાય, તે સ્થલેથી તે ત્રસ પ્રાણીઓના શરીરનાં અંગો ( અવયવા ) રૂપ દાંત વગેરે ખરીદ કરવાં તે ૧-૬તવાણિજ્ય, એમ લાખ વગેરેના વ્યાપાર ૨-‘લાક્ષાવાણિજ્ય,' મધુ-ઘી-તેલ વગેરેના વ્યાપાર ૩–રસવાણિજ્ય,’ પશુએ કે મનુષ્યા વગેરેના વ્યાપાર ૪-કેશવાણિજ્ય' અને ઝેર-શસ્ત્ર-અસ્ર વગેરેના વ્યાપાર વિષવાણિય’–એમ પાંચ પ્રકારના વ્યાપારા સમજવા. પૂર્વોમાં કહેલાં ‘અંગારકમ’ વગેરે મ’ =પાંચ કર્યું તથા આ પાંચ વાન્નિ=ચાપારા શ્રાવકે આજીવિકા માટે ‘વT=વવા, એમ ખાવીસમી ગાથાના અર્થ સંબંધ જાણવા. હવે તેવીસમીનેા અર્થ કહે છે-ન્નતીજળ’-યંત્ર દ્વારા પીડન, અર્થાત ખાંડણી ઘટી વગેરે યંત્રાથી અનાજ વગેરે ખાંડવું ઢળવુ' ઇત્યાદિ મં’=કમ થી આજીવિકા મેળવવી તે ૧-યંત્રપીડનકમ,’ ‘નિકુંજી’=નિતરાં લાગ્છત (સથા કાપવું), અર્થાત્ પ્રાણીઓના શરીરના અવયવેને કાપવા, એવુ ક કરીને આજીવિકા મેળવવી તે ૨-નિર્વાં-૭નકમ,’ ‘વાળ’=ઢવ દેવા, અર્થાત્ જંગલા-ગામ-શહેર વગેરે સળગાવીને આજીવિકા મેળવવી તે ૩-ઢવદાનકર્મ,’ ‘સર તત્કાયોથં'=સરાવા-દ્વહા-તલાવા વગેરેનું શેષણ કરવું, અર્થાત્ નીક વગેરેથી તેમાંનુ પાણી ખેંચીને ( સુકવીને ) આજીવિકા મેળવવી તે ૪-‘શાષણુકમ' ‘==અને ‘અસÒÉ’=આજીવિકા માટે દાસ-દાસી વગેરે દુરાચારીઓનુ પાષણુ કરીને તેના દુરાચારથી ક્રમાણી કરવી તે ૫–‘અસતિષણૂક.’ અહી ‘ä' અને વુ' શબ્દો છે, તે ગાથાને અંતે જોડવા, તેના અર્થ એમ કરવા કે—એ પંદર કર્માદાના તથા ૐ=એવાં ખીજા પણ કેટવાળપણુ’, જેલરપશુ વગેરે ખર(નિય )કમાં ઉત્તમ શ્રાવકે, ‘g’=અવશ્ય, ‘જ્ઞિજ્ઞા'=વવાં જોઈએ. ( આ પ ંદર કર્મોઢાના વગેરે મોટાં પાપકાર્યા અજાણપણા વગેરેથી કરતાં કાઇ કર્મ ખાંધ્યુ હાય, તેનું પ્રતિક્રમણુ કરૂં છું-વગેરે પ્રસંગાનુસાર સમજવું.) ખીજા ગુણવ્રતમાં આ ભાગેાપભાગનાં સાધના રુપ પંદર પાપકર્મોનું પ્રતિક્રમણ જણાવ્યુ. (૨૨-૨૩)” હવે ‘અનર્થ દ વિરમણુ” નામના ત્રીજા ગુણવ્રતને અંગે કહે છે કે અનથ દડ=સ્વશરીર કે સ્વજન વગેરેને માટે જે કાર્યો કરે તે “અ”=સપ્રયાજન, તે સિવાય નિષ્પ્રયાજન (નિરક) કરે તે ‘અન’ એમ જીવ વિના પ્રત્યેાજને જે પ્રવૃત્તિથી પુણ્ય રૂપી ધનના નાશ કરે અને પાયક થી લેપાય, તેને ‘અનં‘ડ' કહ્યો છે. એના અપધ્યાન આચરિત' વગેરે ચાર પ્રકારો છે. તેના મુત્ત’ વગેરે અમુક કાળ સુધી ત્યાગ, તેને ‘અનંદ ડ’( વિરમણ )વ્રત' કહેલું છે. આ ચારમાંના ૧-અપધ્યાન આરિત અને ૨-પાાદેશ,' એનુ સ્વરૂપ (પૃ. ૨૩૨માં ) તે વ્રતમાં કહેવાઈ ગયું છે, ખાકીના ૩–હિંસક વસ્તુનું પ્રદાન’ તથા ૪-‘પ્રમાદાચરણ’ એ ધણા પાપનાં કારણરુપ હાવાથી વંદિત્તુ” સૂત્રકાર પોતે એ ગાથાઓથી કહે છે— Page #675 -------------------------------------------------------------------------- ________________ - ' ': = - - - - - - - - ૬૨૨ [ ધ સં. ભા. ૧-વિ રગાહ ૫ " सत्थग्गिमुसलजंतग-तणकटे मंतमूलभेसज्जे । હિને તલાવિ વા, વરિને વેરિ સર્વ રક* " हाणुव्वडणवष्णगविलेवणे सहरूवरसगंधे । વાસમા, દિને ચિં ચં ારા” અથ– કૂિરું=શઅ-અગ્નિ તથા સુશળ (સાંબેલું) વગેરે, રા"=ગાડું વગેરે યંત્ર, ‘ત =તૃણ-ઘાસ, જેનાથી મોટાં દેરડાં (વ) વગેરે બને છે તે “ડાભડેશણ વગેરે જાતિનાં ઘાસ, અથવા “ક્ષત-ઘા” વગેરેમાં થયેલા કૃમિ વગેરે જેને નાશ કરનારી “બહુકરી નામની વનસ્પતિ, “હુ-કાષ્ટ, અર્થાત્ લાકડાના રેંટ-લાકડી વગેરે, “સંત =ઝેર ઉતારવાના કે વશીકરણ વગેરેના મંત્ર, “મૂત્ર=મૂળી, અર્થાત્ નાગદમની આદિ કે તાવ વગેરે ઉતારવાનાં મૂળી, અથવા “ગર્ભ પાડ-પડાવ” ઈત્યાદિ પાપકાય તે “મૂળકમ, અને મેર=અનેક ચીજે મેળવીને બનાવેલાં-ઉચ્ચાટન (સંતાપ-કલેશ) વગેરે કરનારાં ઔષધે ઘણું જીવને સંહાર કરનારાં એ શઅ-અગ્નિ વગેરે હિંસક સાધને દાક્ષિણ્યતા આદિ કારણ વિના જ “વિ=મેં બીજાને (જેનેતેને) આપ્યાં હેય “વા'=અથવા “રવિ=બીજાઓ દ્વારા અપાવરાવ્યાં હોય, તેનાથી જે કર્મ બાંધ્યું હોય, તેનું પરિમે સેસિ સર્વે ને અથ ત્રીજી ગાથા પ્રમાણે. (૨૪)” હવે વ્હાપુર્વકૂ =સ્નાન અને ઉદ્દવર્તન, તેમાં ત્રસ જીવાળી જમીન ઉપર, અથવા ઉડતા છ પાણી વગેરેમાં પડે તેવા સમયે, કે વસ્ત્રથી પાણીને ગાળ્યા વિના, એમ જયણું વિના શરીર ચેળવાપૂર્વક સ્નાન કરવાથી જે કર્મ બાંધ્યું, તથા જીવયુક્ત ચૂર્ણ (શરીરે ચાળવાની પીઠી ) વગેરેનું શરીર ઉદ્દવર્તન કરવું–શરીરે ચળવું અને ચાન્યા પછી શરીરથી ઉતારેલી તે વસ્તુઓને રાખમાં નહિ નાખતાં જ્યાં-ત્યાં નાખવાથી તેની ઉપર કીડીઓ વગેરે ચઢે, અને કુતરાં વગેરે તેનું ભક્ષણ કરે અથવા જતા-આવતા માણસના પગ નીચે કચરાવાથી તે છ મરી જાય, એમ યણ વિના ઉદ્દવર્તન કરવાથી જે કર્મ બાંધ્યું, “જ=કસ્તુરી આદિથી શરીરે વણશોભા કરી, ‘વિવ=કંકુ-ચંદન–અરાસ વગેરેનું શરીર વિલેપન કર્યું, એ વર્ણ અને વિલેપનમાં ઉડતા જીવે પડવા વગેરેથી વિરાધના થાય તેમ અયતનાથી કર્યા, તથા “સબ કુતૂહલથી) વીણુ-વાંસળી વગેરેના શબ્દ સાંભળ્યા કે પાપ આરંભ કરનારા જ જાગે તેમ રાત્રિએ ઉંચે શબ્દ બોલ્યા, કે જેથી “ડોવUgિ૨૪' વગેરે ગાથામાં કહેલા દે લાગે, વગેરે જે કઈ પાપકર્મ થયું હાય, વળી =નટ વગેરેનાં રૂપ જોયાં (અર્થાત-નાટક-સીનેમા-સરકસભવાઈ તમાસા–નટભાંડ-ભવૈયાના ચાળા કે મદારીઓની રમત વગેરે જેવાં), “ત=સાંભળનારને પણ આસક્તિ થાય , ૧૨૬. શબ્દ સાંભળીને જાગેલા માણસોમાં કાઈ સેંટ વગેરે પાણીનાં યંત્રો ચલાવવાં શરૂ કરે, સ્ત્રીઓ પાણી ભરવા માટે નદી-વે જાય, અગર ખળાં વગેરેમાં લેકે અનાજ પીલવા માંડે, પ્રભાત થયુ-એમ સમજીને વ્યાપારીઓ વ્યાપાર માટે જાય, લુહાર વગેરે અગ્નિ સળગાવે, કૌટુંબીઓ પિતાનાં કાર્યોમાં લાગી જાય, માછીમારે તથા કસાઈઓ વગેરે પિતાના ધંધા શરૂ કરે, –માળીઓ તથા પરદારાને સેવનારાઓ પાપપ્રવૃત્તિ શરૂ કરે, મુસાફરી કરનારાઓ પ્રયાણ શરૂ કરે અને હળ–ગાડાં વગેરે ખેડનારાઓ તે તે કાર્ય શરૂ કરે, વગેરે પાપારંભમાં નિમિત્ત થવાય તેવું રાત્રે અવાજે બેલા હેય- (એનિર્યુક્તિ-ભાગ્ય, ૯૦) Page #676 -------------------------------------------------------------------------- ________________ - - - -- - - -- - - - -- - --- -- - -- - - - - - - --- - પ્ર૩-દિનચર્યા– પ્રતિક્રમણમાં “વંદિત્ત સૂત્રના અર્થ ] ૬૨૩ તેમ તે તે ખાદ્ય વસ્તુના સ્વાદનું વર્ણન કર્યું, જ=બીજાને આસક્તિ થાય તેમ ગંધની પ્રશંસા કરી, તથા “વાસાગામ =વસ્ત્ર, આસન, આભરણ(આભૂષણ-અલંકારાદિ)નું પણ આસક્તિ વધે તેમ વર્ણન (વર્તન) રું; અહીં શબ્દ-રૂપ વગેરે પાંચેય ઈન્દ્રિયના વિષયે જણાવેલા હેવાથી તેના સજાતિય સુરાપાન, વિષયસેવન, કષાય, નિદ્રા અને વિકથાએ પાંચેય પ્રમાદે સમજી લેવાનું અથવા તે આળસ-પ્રમાદથી તેલ વગેરેનાં ભાજન ખૂલ્લાં રાખ્યાં વગેરે અહીં જણાવ્યું તે સઘળું “પ્રમાદાચરિત’ જાણવું એ પ્રમાદાચરિત સેવવાથી જે કઈ કર્મ બાંધ્યું હોય, તેનું “રિ સિયં સર્વાને અર્થે ત્રીજી ગાથા પ્રમાણે. (૨૫)” હવે તેના અતિચારો કહે છે– " कंदप्पे कुक्कुइए, मोहरिअहिगरणभोगअइरित्ते ।। दंडंमि अणट्ठाए, तइअंमि गुणचए निंदे ॥२६॥" અર્થ– જે =કંદર્પ, અર્થાત મેહ વધે તેમ હસવું તે એક “જાવુv=કોકુચ, અર્થાત આંખ વગેરેના વિકારપૂર્વક લેકે હસે તેમ ભાંડ જેવા ચાળા કરવા તે બીજે; મોરિ=મોખર્ય, અર્થાત નિપ્રયજન પ્રસંગ વિના વાચાળપણે જે તે બહુ બોલવું તે ત્રીજો દિવાર'=સંયુક્ત અધિકરણતા, અર્થાત આત્માને નરકાદિ દુર્ગતિને અધિકારી બનાવે તેવા અધિકારણે-સાંબેલું, ખાંડણીઓ વગેરે તુર્ત કામમાં આવે એમ સંયુક્ત રાખવાં, તે “સંયુક્ત અધિકરણતા ચેાથે, વિવેકી પુરૂષએ ગંધ-સૂર્ણ વગેરે પણ મેળવીને તૈયાર ન રાખવાં કારણ કે-તૈયાર જોઈને બીજાને માગતાં અટકાવી શકાય નહિ, જુદાં જુદાં હોય તે સામે માગે જ નહિ, સ્વયમેવ અટકી જાય, બોજગરિજે ઉપગ-પરિભેગની વસ્તુઓને ઘણો સંગ્રહ, વધારે રાખવાથી બીજાઓ પણ સ્નાનાદિ માટે તેલ–આમળાં વગેરે માગીને સ્નાન વગેરે આરંભે કરે તે “ભેગાતિરિક્તતા' પાંચમે, એ પાંચ અતિચારોથી “હરિ માર=અનર્થદંડ નામને “શંખ rળશ=ત્રીજા ગુણવ્રતમાં જે કઈ કમ બાંધ્યું હોય, તેને નરનિંદા કરૂં છું, વગેરે પૂર્વે કહ્યા પ્રમાણે. (૨૬)” એમ ત્રણ ગુણવ્રતનું પ્રતિક્રમણ કરીને ચાર શિક્ષાત્રતોને કહે છે. તેમાં પહેલું “સામાયિક જેનું સ્વરૂપ વ્રતમાં (પૃ. ૨૩૯ માં) કહેવાઈ ગયું, તેના અતિચારાનું પ્રતિક્રમણ કરવા કહે છે કે વિવિદે તુuTળા, સUવા તાં વિદૂ સામારૂક વિતરણ, પદને વિવૌવા વિંન્ટે રા” અર્થ “સામાયિક કરનારે સામાયિક કરતાં તિવિ સુemળિદાજે મન, વચન અને કાયાએ ત્રણને અગ્ય વિષયમાં જોડવા, તે ત્રણના દુપ્રણિધાન રૂપ ત્રણ અતિચાર. તેમાં ૧-મનથીઘરનાં, હાટનાં વગેરે સાવધ કાર્યોનું ચિંતન કરવું, ૨-વચનથી–પાપ આરંભ થાય તેવું કે રાગદ્વેષ-કષાયાદિ થાય તેવું કઠોર વગેરે બોલવું અને ૩-કાયાથી પૂજ્યા–પ્રમાર્યા વિનાની ભૂમિએ બેસવું (ચીજ મૂકવી-લેવી) વગેરે કરવું. તથા ૪– અજવાળ અનવસ્થાન, સામાયિકને સમય પૂર્ણ નહિ કરે, અથવા સામાયિક અનાદરપૂર્વક જેમ-તેમ કરવું, વગેરે અને પ–વિજે વિસ્મૃતિ થવી, ” નિદ્રા વગેરે પ્રમાદ પૂર્વક કે શુન્ય ચિત્ત સામાયિક કરવું (ઉપગ મૂકી જ) વગેરે એ પાંચ અતિચારોને આશ્રીને “સામાજ=સામાયિક નામના, ‘મે સિવણવર =પહેલા શિક્ષાવ્રતમાં જે કાંઈ “કીતા=વિપરીત આચર્યું હેય-અતિચાર સેવ્યો હોય, સામા Page #677 -------------------------------------------------------------------------- ________________ ૨૪ [ ધ સં૦ ભા. ૧-વિ. ૨-ગા૦ ૬૫ યિકનું યથાશકય પાલન ન કર્યું હોય, તેની ‘=નિન્દા કરૂં છું, વગેરે પૂર્વે કહ્યા પ્રમાણે (૨૭)” હવે દેશાવકાશિક કહે છે કે છઠ્ઠા દિશિ પરિમાણ વ્રતથી જવા-આવવા વગેરેમાં યાજજીવ માટે “અમુક-સો-બસ વગેરે જનપ્રમાણ ભૂમિનું' નિયમન કર્યું હોય, તેમાં જે અમુક ઈષ્ટસમય માટે “ઘર, શા કે અમુક સ્થાનથી દૂર નહિ જવાના નિયમ રૂપ” સંક્ષેપ કરવો તે, અથવા પૂર્વે અંગીકાર કરેલાં વ્રતમાં રાખેલી છૂટને અમુક સમય માટે વિશેષ સંક્ષેપ કરવો, તે દેશાવકાશિક વ્રત” છે. એના અતિચારેનું પ્રતિક્રમણ કરવા કહે છે કે– “ વાવ પલળ, સરે ક્લે જ જુવા देसावगासियंमी, बीए सिक्खावए निंदे ॥२८॥" અર્થ–“ઘર, ઉપાશ્રય વગેરે પિતાના ઈષ્ટ સ્થાને દેશાવકાશિક વ્રત' સ્વીકાર્યા પછી, (ધારેલી, અમુક ભૂમિની બહાર નહિ જવાને નિયમ કર્યા પછી) તે ભૂમિથી દૂર (બહાર) રહેલી કઈ ચીજ કેઈ બીજાની પાસે મંગાવવી, તે “જાવ =૧-“આનયનપ્રયોગ, નિયમિત ભૂમિથી બહારનું જ્યારે પ્રજન પડે, ત્યારે પિતે ત્યાં નહિ જતાં બીજા કેઈને મકલ, તેરવો=પ્રેગ્યપ્રયોગ, પિતે હોય તે સ્થાનથી બહાર રહેલા મનુષ્યને પિતે અહીં છે?—એમ જણાવીને પિતાની પાસે બોલાવવા “=ઉધરસ, ખુંખાર વગેરે શબ્દ-અવાજ કરે, તે ૩-શબ્દાનુપાત’, ધારેલી ભૂમિ થી બહારના મનુષ્યને પિતાની હયાતિ અહીં છે-એમ જણાવવા માટે તે જોઈ શકે તેમ આમ– તેમ આંટા મારી જાહેર થવું, અથવા માળ વગેરે ઉંચા સ્થાને ચઢીને બીજાનાં '=રૂપ જેવાં, તે ૪-રૂપાનુપાત અને નિયમિત ક્ષેત્રની બહાર રહેલા મનુષ્યને અમુક કરવા યોગ્ય કાર્ય વગેરેની યાદ કરાવવા માટે “પુજાણે '=કાંકરો વગેરે ફેંકવા રૂપ પુદ્ગલને પ્રયોગ કરે, તે પ- પુદગલપ્રક્ષેપ.” “રેવારો ' દેશાવકાશિક નામના “વીર જિલ્લાવા'=બીજા શિક્ષા વ્રતમાં લાગેલા એ અતિચારની “ન'=નિંદા કરૂં છું, વગેરે પૂર્વ પ્રમાણે. (૨૮)” હવે “પોષપવાસ' તેમાં “પિષ'sધમની પુષ્ટિ, તેને કરે તે “પૌષધ' કહેવાય અષ્ટમી ચતુર્દશી વગેરે પર્વદિવસોમાં અવશ્ય કરવા યોગ્ય આ એક વ્રત છે તેમાં “ઉષર' આત્માએ રહેવું, તે પૌષધેપવાસ કહેવાય છે. તેના ભેદે (પૃ. ૨૫૨ માં) કા, અતિચારનું પ્રતિક્રમણ કહે છે – “ સંથાવારિણી, પ્રમાદ તર રેવ મામા વોદવિધિવિવરીy, તgs શિવણવા રા” અર્થ–“સંથા'=સંથારીયું, કામળી વગેરે શયનની સામગ્રી, ઉપલક્ષણથી શયા-પાટપાટલા વગેરે વસ્તુઓ, અને “રા'= ઝાડા-પેશાબ’ તેને પરઠવવા માટેનાં બાર બાર સ્થલે, કે જેને સ્પંડિલ-માત્રુનાં માંડલાં કહેવાય છે, તેની વિધિમાં પ્રમાદ કરે, એટલે કેનશયામાં અને સંથારામાં ચક્ષુ વડે મુદ્દલ જોયા વિના બેસવું-સુવું વગેરે અવિધિએ વર્તન કરવાથી પહેલે અતિચાર, એ જ શમ્યા, સંથારા વગેરેને ઓઘા વગેરેથી મુલ પ્રમાર્યા વિના કે અવિધિએ (જેમ-તેમ) પ્રમાને વાપરવાથી બીજે અતિચાર; ઉપર જણાવ્યાં તે સ્થડિલમાત્રુને પરાઠવવાનાં સ્થાને આંખથી મુદ્દલ નહિ જેવાથી કે બરાબર નહિ જેવાથી ત્રીજે અતિચાર અને તે સ્થાનેને મુદલ નહિ પ્રમાર્જવાથી કે જેમતેમ પ્રમાજવાથી ચોથે Page #678 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩દ્ઘિનચર્ચા-પ્રતિક્રમણમાં વત્તુ' સૂત્રના અથ ] પ · અતિચાર. એ ચારેયને અંગે પુનઃ કહે છે કે-‘તદ્ નૈવ ’= એ જ રીતિએ, ' અર્થાત્ સ ચારામાં કે ઉચ્ચારાદિમાં ઉપર પ્રમાણે ચાર અતિચારા જેમ પ્રમાદથી થાય તેમ ‘ ઓથળોપ ’= અનાભાગ થવાથી’એ ચારેય પ્રવૃત્તિ ઉપયેગશુન્યપણે કરવાથી કે ભૂલી જવાથી પણ ચાર અતિચારો, થાય છે, અને ' પેલવિવિષિવરીય ’=( પૃ. ૨૪૯ માં કહેલા) ચારેય પ્રકારના પૌષધની વિધિમાં વિપરીત કરવાથી, અર્થાત વિધિનું પાલન નહિ કરવારૂપ પાંચમે અતિચાર થાય છે. જેમકેપૌષધવ્રતી ભૂખ વગેરેની પીડાથી વિચારે કે પૌષધ પૂર્ણ થતાં આવતી કાલે મારે માટે ' અમુક અમુક આહાર વગેરે કરાવીશ. ' ઇત્યાદિ દુષ્ટ ધ્યાન વગેરેરૂપ અવિધિ કરવા તે પાંચમા અતિચાર અથવા ‘ઓયળમોચ' પાટાન્તર છે, તેમાં ‘મોન+મોજ' એ પૈકી ‘મોશન'=ભાજનનુ તથા ઉપલક્ષણથી સ્નાનાદિ શરીરસત્કારનું ધ્યાન કરવાથી અને ‘આમોન ’=ઉપભાગથી, અર્થાત્ કયારે પૌષધ પૂર્ણ થાય, કે જેથી હું ભોજન વગેરે કરૂ” ઈત્યાદિ ભાજનાદિની તત્પરતાદ્ધિનું ધ્યાન કરવા– થી પાંચમા અતિચાર ગણુતાં આ પાંચ અતિચારા વડે ‘જેલ વિિિનવી '=પોષવિધિમાં વિપરીત આચારણુરૂપ ‘તત્ત્વ લિલાવપ નિંરે ’–ત્રીજા શિક્ષાવ્રતમાં જે કોઇ કમ માંધ્યુ હાય તેની નિદા કરૂ છું -એમ સંબંધ જોડવા. પહેલી વ્યાખ્યા પ્રમાણે પૌષધની વિધિમાં વિપરીત આચરણુ’ તે જ પાંચમે અતિચાર સમજવા. અને એ પાંચ અતિચારા વડે ‘ તત્ત્વ વિલાયત નિષે '= ત્રીજા શિક્ષાવ્રતમાં જે કાંઇ કર્મ બાંધ્યુ હાય તેની નિંદા કરૂ છું—એમ સંબંધ જોડવા. (૨૯)” હવે ચાથુ ‘અતિથિસ વિભાગ' શિક્ષાવ્રત કહે છે. તેમાં તિથિ-પ” વગેરેના લૌકિક વ્યવહાશને જેઓએ તળેલા છે, તેવા—Àાજન સમયે આહારાદિ માટે આવેલા સાધુ, તે શ્રાવકના ‘અતિથિ’ કહેવાય તેઓને, ‘સં’=નિર્દોષ અને વિમાન’=પેાતાને ઉદ્દેશીને અનાવેલી વસ્તુના કંઈ ભાગ આપવા તે વિભાગ, અર્થાત્ ન્યાયાપાર્જિત અને સાધુધ માં ક૨ે તેવાં આહાર, પાણી વગેરેથી, ‘ પશ્ચાત કર્મ` ' વગેરે દોષો ન લાગે તેમ (પૃ. ૨૭૦માં કહ્યા પ્રમાણે) દેશ-કાળ-શ્રદ્ધાસત્કાર અને ક્રમપૂર્ણાંક, ‘ વિભાગ’=વિશિષ્ટ (પાતાના આત્માના ઉપકારની બુદ્ધિથી) ભાગ આપવા, તે ‘ અતિથિસ વિભાગ ' કહેવાય છે. આમાં વિધિ એવા છે કે શ્રાવકે પૌષધ કરીને સાધુના ચૈાગ હાય, તા અવશ્ય અતિથિસ વિભાગ કરીને પારણુ કરવું, બીજા દિવસેામાં એવા નિયમ નથી. કહ્યુ` છે કે “ ૧૪મ ના વાળ, ગવળા પળમિળ વારેફ । સફ ગ સુવિધિગાળ, સંગે સાજોગો શા ’” (હવામા૦ા-૨૬૮) ભાવાથ- શ્રાવક ભાજન પહેલાં સાધુ (ગુરૂ)ને સ્વયં પ્રણામ ( વન્દન ) કરીને દાન આપીને જમે, સાધુના યોગ ન હોય તે તેઓ જયાં વિચરતા હાય તે દિશા તરફ રાહ જોતે વિચારે કે‘ગુરૂયેગ મળે તા કૃતાથ થાઉ '—એમ ભાવનાપૂર્ણાંક ભાજન કરે. ” આ વ્રતમાં લાગેલા અતિચારાના પ્રતિક્રમણ માટે કહે છે કે— “સંધિને નિષિવળે, વિધિળું વલણ મરે ચૈત્ર । જાજામવાળે, ૩થે સિવલાવણ્ નિર્ાર્॥” અથ-“દેવાયાગ્ય આહારાદિ વસ્તુ નહિ દેવાની બુદ્ધિથી, અતિક્રમ-વ્યતિક્રમાદિ દ્વારા, મથવા અનુપયાદિ થવાથી યિત્ત’=સચિત્ત જમીન અગર પાણી વગેરે ઉપર ‘ નિલિવર્ષે = . Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ [ ધ સંભા. ૧-વિ૦ ૨–ગા કપ મૂકવાથી ૧-સચિત્ત નિક્ષેપણુતા' અતિચાર, સચિત્ત વસ્તુથી તે દેવાયોગ્ય વસ્તુને ઢાંકવાથી (આપવાની વસ્તુ ઉપર સચિત્ત મૂકવાથી) જિ=િ –“સચ્ચિત્તપિધાનતા” અતિચાર, નહિ દેવાની બુદ્ધિ વગેરે કારણથી દેવાની વસ્તુ પિતાની છતાં બીજાને “વવાd=વ્યપદેશ કરવાથી, (વસ્તુ પારકી– બીજાની કહેવાથી) ૩-“પરવ્યપદેશ” અતિચાર, “મારે = શું હું આનાથી પણ હલકે છું કે એ આપે અને હું ન આપું? વગેરે બીજા દાન દેનારા ઉપર અસર કરીને આપવાથી ૪-મત્સરિતા (માત્સર્ય) અતિચાર અને (આપવું ન પડે એ બુદ્ધિથી) સાધુને આહાર લેવાના સમય પહેલાં, અગર પછી એવા સમયે નિમંત્રણ કરે કે સાધુ આવી શકે નહિ અને દાનની ભાવના બતાવી શકાય તે પ–“કાલાતિક્રમ અતિચાર. એ પાંચ અતિચારે દ્વારા “વધે રિલીવા”=ચેથા શિક્ષાવ્રતમાં જે કાંઈ અગ્ય વર્તન કર્યું હોય, તેની “R =નિંદા કરૂં છું, વગેરે પૂર્વે જણા વ્યા પ્રમાણે. (૩૦)” હવે રાગ-દ્વેષ વગેરે કારણે દાન દીધું હોય, તેનું પ્રતિક્રમણ કરવા કહે છે કે– " मुहिएम य दुहिएसु य, जा मे अस्संजएसुं अणुकंपा। ને વોઇr a, તં જ અરિહામ રૂશા” અર્થ-અતિથિસંવિભાગ અને અધિકાર ચાલુ હોવાથી, આ ગાથાક્ત વિશેષણે સાધુનાં છે એમ પ્રસંગને અનુસરીને સમજી લેવું. તે કહે છે કે-વિહુ-(સુ9િ )= જ્ઞાનાદિ રત્નત્રયી રૂપ જેઓને સુંદર હિત છે તે સહિતને, વળી “સુપિયુ-ફુણિપુ)=ાગને લીધે કે તપથી શિથિલ (અશક્ત) થયેલાઓને, અથવા તે ઉપધિ (સંયમની સામગ્રી) જેઓ પાસે અ૯પ માત્ર હિય, તેવા દુઃખી સાધુઓને, વળી “અરરંગપy-(અજંg) તેમાંના “દં=જેઓ સ્વયં–પિતાની ઈચ્છા પ્રમાણે, “જd=ચારિત્ર પાળનારા “ગ'=નથી, અર્થાત જેઓ પિતાની ઈચ્છા-બુદ્ધિ પ્રમાણે કરનારા નથી, કિન્તુ ચારિત્રમાં ગુરૂઆજ્ઞા પ્રમાણે વર્તનારા છે તેવાઓની, “એ મધુવંgr-(થા માગુ )=મેં જે ભક્તિ કરી હોય, અહીં અનુકંપા એટલે “ભક્તિ સમજવી. કહ્યું છે કે – ___“ आयरिअणुकंपाए, गच्छो अणुकंपिओ महाभागो। . गच्छाणुकंपणाए, अन्वुच्छित्ती कया तित्थे ॥१२७॥ (ओघनि० भाष्य)। ભાવાર્થ-“આચાર્યની અનુકંપા (ભક્તિ)થી મહાભાગ શ્રીગચછની અનુકંપા (ભક્તિ) કરી, અને એ ગચ્છની ભક્તિથી તીર્થની-શાસનની રક્ષા કરી. એમ “અનુકંપા એટલે “ભક્તિ' સમજવી.” એ ભક્તિ કેવી કરી ? “ or'=ગુણાનુરાગથી નહિ પણ પુત્ર વગેરેના સંબંધને કારણે સ્નેહરાગથી તથા ‘રો =નિંદા રૂપ Àષથી. જેમ કે-આ સાધુઓ, કે જેઓએ પૂર્વે દાન આપ્યું નથી, ધન-ધાન્યરહિત દરિદ્રી(ભિખારી) છે, જેઓનાં સર્વ અંગે ઉપર પૂર્ણ મેલ ભર્યો છે, બીચારાઓને જ્ઞાતિજનોએ છેડી દીધેલા છે, જેઓ ભૂખથી પીડાય છે અને સર્વ પ્રકારે લાચાર (અશરણ) છે, માટે સહાય કરવા લાયક છે; આ રીતિએ નિંદાપૂર્વક દયા કરીને આપવું તે અનુચિત છે, કારણ કે-ઉત્તમ સાધુઓની એવી નિંદા ગર્ભિત દયા કરીને આપવાથી દુર્ગતિનું આયુષ્ય લાંબુ બંધાય છે. આગમમાં કહેલું છે કે-“તાં સમ વા મા વા હંગા-વિરपडिहय-पचक्खाय-पाधकम्मं हीलित्ता निदिसा खिसित्ता गरहित्ता अवमन्नित्ता अमणुन्नेणं अपीइ. વોઈ જતનપાનણારણા હાશિરા અરુદ્ધતા વન્મ પોરા” અર્થાત Page #680 -------------------------------------------------------------------------- ________________ * = '.. ", ------- ---- - પ્ર૦ ૩-દિનચર્યા–પ્રતિક્રમણમાં “વંદિત્ત' સત્રના અર્થ ] “તેવા ઉત્તમ શ્રમણ અથવા માહણ, કે જેઓ ઈન્દ્રિયથી સંગત છે, પાપથી રહિત છે અને પાપકર્મોનાં જેઓએ પચ્ચકખાણ કર્યા છે, તેવાઓની અવહેલણું (હલકાઈ) કરીને, નિંદા કરીને, દુર્ગછા કરીને, ગહ કરીને તથા અપમાન કરીને, મનને ન ગમે તેવું અને અપ્રીતિ ઉપજાવે તેવું “અશન-પાન-ખાદિમ કે સ્વાદિમ” વહોરાવવા છતાં દીર્ઘ સ્થિતિનું અશુભ આયુષ્યકર્મ બાંધે છે.” અથવા બીજો અર્થgruz-(કુહિg)=સુખ અનુભવતા સુખી, અથવા “દુgિ ( g) =દુખી, એવા “ -મૉg) = પાર્શ્વસ્થ વગેરે અસંયમીઓને, બાકીને રાગ-દ્વેષથી વગેરે અર્થ પહેલાંની જેમ, માત્ર અહીં ‘ષથી—વા પુજ ૨૭' વગેરે તેઓના દે જેવાથી પ્રગટેલા મત્સરપૂર્વક–એમ અર્થ કર. અથવા ત્રીજે અર્થ અસંચ= છકાય જેની વિરાધના કરનારા કુલિંગીઓને (અન્ય મતવાળાઓને) “ોr="એક ગામમાં જન્મેલા' વગેરે કારણોથી પ્રીતિપૂર્વક તથા '= તેમાં રહેલી જૈનશાસનની પ્રત્યનિકતા (શત્રુપણું” વગેરે દે દેખવાથી ઉત્પન્ન થયેલી અપ્રીતિપૂર્વક– એમ ત્રણે ય અર્થો પ્રમાણે મેં જે કઈ (અગ્ય) દાન કર્યું હોય, “સ લિયે હૈં ૪ રિતિ= તેને નિદુ છું, તેની ગહ કરું છું, વગેરે બીજી ગાથા પ્રમાણે. અહીં તે કુલિંગીઓને કે પાસ ત્યાદિ અસંચને પણ ચિત્યને અંગે દાન આપ્યું હોય તે નિંધ નથી, કારણ કે-શ્રીજિને શ્વરદેએ પણ વાર્ષિક દાન દ્વારા ઉચિત દાનને કરણય જણાવ્યું છે. (૩૧)” હવે સાધુઓને આપવા ગ્ય છતાં ન આપ્યું, તેનું પ્રતિક્રમણ કરવા કહે છે કે " सासु संविभागो, न को तवचरणकरणजुत्तेसु । હંતે જાવા, તેં નિ નં ૪ વિદ્યામિ ફરા” અર્થ—અહીં “હુવા =પ્રાસુર (દેવાયેગ્ય) અચિત્ત વસ્તુ, “=ોવા છતાં, “રવરાજુp=( બાર પ્રકારને) તપ તથા ચરણસિત્તરી અને કરણસિત્તરી ગુણેથી યુક્ત એવા, “ag=સાધુઓને, “વિમાનો =સંવિભાગ ન કર્યો–તેઓને દાન ન દીધું, “તે નિંદે તે a mરિનિ એ બીજી ગાથા પ્રમાણે. અહીં “ચરણસિત્તરી કહેવાથી તેમાં “તપ” આવી જવા છતાં ગાથામાં તપ જુદે કહ્યો, ને નિકાચિત કર્મોને પણ ક્ષય કરવાની તપમાં શક્તિ છે, એ તેની પ્રધાનતા જણાવવા માટે કહ્યું સમજવું. (૩૨)” હવે સંલેખનાના અતિચારેના પરિવાર માટે કહે છે " इहलोए परलोए, जीविय मरणे य आसंसपओगे। पंचविहो अइयारो, मा मज्झं हुज्ज मरणंते ॥३३॥" અર્થ–“અહીં કહેલું “આરંવાયો'="આશંસાપ્રગ" પદ દરેકને જોડવાનું હોવાથી, પ્રતિ ૧૨૭. “Bhઈ, અnિsi સ્થિતિ ગાથા શિવેતિ, કાવવા નt ifશા ” ( માથા, ૦ ૩૪૨) ભાવાર્થ-જે અસંયમીઓ (શિથિલાચારીઓ) સચિત્ત પાણી પીવે છે, જાઈ વગેરેનાં પુષ્પો કે આમ્ર વગેરે ફળોને ખાય છે, અનેષણીય (સાધુને ન કલ્પે તેવાં “આધાકમ') વગેરે દોષોવાળાં આહારપાણી આદિ વાપરે છે અને ગૃહસ્થનાં સાવદ્ય-પાપકાર્યો કરે છે; એ રીતિએ પ્રતિકૂળ આચરણ કરનારા તે કેવળ સાધુવેષની વિડંબના (અપભાજના) કરનારા છે, અલ્પ માત્ર પણ પરમાર્થના સાધક નથી” Page #681 -------------------------------------------------------------------------- ________________ - - [ ધ સં. ભા. ૧-૧૦ –ગા૦ ૬૫ ક્રમણ કરનારને “ઢો=આ લકથી મનુષ્યલક સમજ. તેમાં “મારંar’="હું રાજા થાઉં (કે મને સુખ-સૌભાગ્ય-પરિવારાદિ મળે તે સારૂં' વગેરે અભિલાષાને “પોr'=વ્યાપાર, અર્થાત્ એવી અભિલાષાઓ કરવી તે ૧-“ઈહલેક આશંસાપ્રગ” અતિચાર, બપોર=અન્ય ભવમાં “દેવ થાઉં' વગેરે અભિલાષા કરવી તે ૨-“પરલેક આશંસાપ્રગ' અતિચાર કઈ અનશન કરે, ત્યારે ઘણું નગરજને મોટા ઓરછ કરે–તેને જોઈને, તથા ઘણું માણસે વન્દન કરવા આવે તેઓને હર્ષપૂર્વક વંદન કરતા જોઈને, તથા અનેક વિવેકી લેકનાં સત્કારભર્યા પ્રશંસાનાં વચને સાંભળીને, તથા ઉત્તમ ધમીઓ વારંવાર પાસે આવીને ઉત્સાહ વધારનારાં વચને કહે તે સાંભળીને, અને નિષ્પાપ એવા સમસ્ત શ્રીસંઘની સભામાં તે નિમિત્તે શરૂ થયેલું ધર્મપુસ્તકનું વાંચન તથા વસ્ત્ર-પુષ્પ વગેરેથી પિતાને થતો સત્કાર ઈત્યાદિ જોઈને, મનમાં વિચારે કે-અનશન સ્વીકારવા છતાં મારે દીર્ધકાળ જીવવું હિતકર છે, કારણ કે-મારા ઉદેશથી આ બધી શોભા (મહત્તા) થાય છે,” એમ “કવિ'=લાંબુ જીવવાની આશા કરવી તે ૩-જીવિતાશંસાપ્રયોગ” અતિચાર, તથા કેઈ આત્મા (તાપ–ઠડી આદિ દુસહ પરીષહે થાય તેવા) કઠેર સ્થલે અનશન સ્વીકારે અને ત્યાં ઉપર જણાવ્યું તેવું તેની પૂજા-સત્કારમહોત્સવાદિ નહિ થવાથી, અથવા તે ભૂખ-તૃષા વગેરેની પીડાથી, વિચાર કરે કે-“હું કેમ શીવ્ર મરતે નથી ? જલ્દી મરણ થાય તે છૂટું.” એમ “મ'=મરવાની ઇચ્છા કરવી તે – મરણશંસાપ્રગ” અતિચાર તથા “કામ”=શબ્દ અને રૂપ તથા “ભગ =ગંધરસ અને સ્પર્શ, એ “કામગ” રૂપ પાંચેય ઈન્દ્રિયોના વિષયેની ઈચછા કરવી, જેમ કે-“મને આ તપના મહિમાથી પરલોકમાં સૌભાગ્ય વગેરે પ્રાપ્ત થાઓ.” ઈત્યાદિ ‘મારંપણો = કામભેગાશંસાપ્રયોગ” અતિચાર જાણ. એ “પંવિદ સાગા'=પાંચ પ્રકારને અતિચાર, મા ન દુજ મારે =મને મરણ સુધી (જાવજજીવ) ન થાઓ! (૩૩)” હવે સર્વ અતિચારોનું મન-વચન-કાયાથી પ્રતિક્રમણ કરવા કહે છે. " कारण काइयस्सा, पडिक्कमे वाइयस्स वायाए । मणसा माणसियस्सा, सव्वस्स वयाइयारस्स ॥३४॥" અર્થ–“ રા'—જીવહિંસા-વધ વગેરે કરનારી “પાપકારી કાયા દ્વારા કરેલા કાયિક અતિચારોનું “IT'=ાપ-કાર્યોત્સર્ગ વગેરે ધર્માનુષ્ઠાનકારક કાયા દ્વારા “જિ”=પ્રતિક્રમણ કરું છું. અહીં “ વારતા' અને નારિય’ પાઠમાં “રા' દીર્ઘ છે તે “ગાઈ' પ્રયોગથી સમજ. એ પ્રમાણે “વાયરસ'=સહસા (વિચાર્યા વિના) બાલવું–ચાડી કરવી આળ દેવું વગેરે “દુષ્ટ વચનેથી થયેલા વાચિક” અતિચારોનું “પાપ'= મિચ્છામિ દુક્કડું' દે (ભૂલ કબૂલ કરવી સ્વમુખે ગુરૂ સામે ભુલની ગહ કરવી), વગેરે વચન દ્વારા પ્રતિક્રમણ કરું છું. તેમ જ “મરિયા '=દેવ-ગુરુ-ધર્મ (કે જીવ-અજીવ) વગેરે શ્રીજિનકથિત તમાં મન દ્વારા શંકાદિ કરવાથી થએલા માનસિક” અતિચારોનું “માસા'= હા! મેં અસત્ય વિચાર ક-બે ચિંતવ્યું.' વગેરે મનથી આત્મનિંદા (પશ્ચાત્તાપ) કરવા દ્વારા પ્રતિક્રમણ કરું છું. એમ “શ્વર થવાયા'=સઘળા વ્રતના અતિચારોનું “ 'હું પ્રતિક્રમણ કરું છું. Page #682 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા-પ્રતિક્રમણમાં ‘દિત્તુ ' સૂત્રના અર્થ ] ૧૯ આ સામાન્યથી મન-વચન-કાયારૂપ ત્રણેય ચાગાનુ પ્રતિક્રમણ કહ્યુ. (૩૪)” હુંવે એ ચેાગાના જ જુદા જુદા વિષયથી વિશેષ પ્રતિક્રમણ માટે કહે છે “ ચંળશિવલા—નાવેજી સભાળતાય હેતુ "" પુત્તીઘ્ર સમિğ ય, ગ઼ો અડ્યાને તયં નિવે // * અથ−“ ચંદ્ળ 'ચૈત્યવન્દન અને ગુરૂવન્દન, ‘ થય ’વ્રતા અર્થાત્ ‘સ્થૂલ પ્રાણાતિપાતવિરમÍદે ' શ્રાવકનાં ત્રતા કે ‘ પોરૂષી ’ વગેરે પચ્ચક્રૃખાણુરૂપ નિયમ, ‘ સિલ્લા ’=ગ્રહણ અને આસેવનશિક્ષારૂપ એ પ્રકારની શિક્ષા, તેમાં સામાયિક આદિ મૂલ સૂત્ર તથા અર્ધાં ભણવા તે ‘ ગ્રહણુશિક્ષા '. કહ્યુ` છે કે “ વાવાસ મેળ અવયળમયાઓ કશેલેન અનીળિયા સુત્તો વિ અર્થો વિ, પિટેલળાયળ ન પુત્તઓ, અહ્યો છુળ પઠ્ઠાવન સુળદ્દે ત્તિ”=અર્થાતુ· શ્રાવકને જધન્યથી ‘ અષ્ટપ્રવચનમાતા ’ અને ઉત્કૃષ્ટથી ષડૂજીવનિકાય ' ( દશવૈકાલિકના ચાથા) અધ્યયન સુધી મૂલસૂત્ર તથા અથી ભણુવાના અધિકાર છે, આગળ પિ'ડેષણા' ( દશવૈકાલિકનુ પાંચમુ ) અધ્યયન વગેરે મૂલસૂત્ર ભણવાના અધિકાર નથી, માત્ર ઉલ્લાપથી ( વ્યાખ્યાનાિ દ્વારા) તેના અર્થો સાંભળવાના અધિકાર છે.” એ રીતિએ જ્ઞાન ભણુવુ' તે ‘ ગ્રહણુશિક્ષા ' અને આ ગ્રંથમાં જણાવેલું ‘નમસ્કારમહામંત્રના સ્મરણુપૂર્વક જાગવુ' વગેરે પ્રાતઃકાળથી માંડીને આખા દિવસનાં શ્રાવક કબ્યા વગેરે-ક્રિયા કરવી તે ‘આસેવનશિક્ષા,’ એ બે પ્રકારની શિક્ષા, અને ‘ ગાવ ’=ગૌરવ-મેાટાઇ; અર્થાત્-જાતિમદ વગેરે આઠ મસ્થાના અથવા રસ-ઋદ્ધિ-શાતા ગારવરૂપ ત્રણ ગારવા. એ વંદન, વ્રત, શિક્ષા તથા ગારવેામાં, વળી ' સન્ના '= આહાર–ભયમૈથુન અને પરિગ્રહ ' ચાર સત્તા, અથવા તેમાં ક્રોધ-માન-માયા-લાભ—લાક અને એક ' એ છ મેળવતાં ક્રેશ, એ દશમાંથી લાકસંજ્ઞાને બાદ કરીને સુખ-દુઃખ-મેહિિતગિચ્છાશાક અને ધમ` ' એ છ મેળવતાં પંદર સંજ્ઞામ, અગર તેમાં લેાકસંજ્ઞાને પણ મેળવતાં સાલ સંજ્ઞાઓ; વળી ‘ લાય '=જેનાથી ‘ કષ’=સંસારની, ‘ આય ’=લાભવૃદ્ધિ થાય, તે ક્રોધ-માનમાયા-લેાભ’ વગેરે કષાયેા, ‘ is '=જીવાનુ` ધર્માંધન તૂટવારૂપે દંડ કરે તે દુષ્ટ મન-વચન અને કાયારુપ અશુભ ાગે એ જ ત્રણ ઈંડા, અથવા માયાશલ્ય-નિયાણુશલ્ય અને મિથ્યાદર્શન (મિથ્યાત્વ) શલ્ય એ ત્રણ ઈંડા, એમ સંજ્ઞા, કષાય અને દડાને વિષે; તથા ‘નુત્તોપુ '=અશુભ ચેાગોના નિષ (મન-વચન અને કાયાની દુષ્ટતાના ત્યાગ) રૂપ ત્રણ ગુપ્તિમાં, ‘ સમજી ’= ઇર્ષ્યાસમિતિ ' આદિ પાંચ સમિતિઓમાં અને ‘' (૨)=‘ દનપ્રતિમા' આદિ શ્રાવકની પ્રતિમારૂપ અભિગ્રહેા, વગેરે શ્રાવકનાં સઘળાં ધમ કાર્યોને વિષે; એમ આ વંદન–વ્રત ' વગેરેમાં નહિ કરવા ચેાગ્ય કરવું, કરવા ચાગ્ય નહિ કરવુ, અશ્રદ્ધા કરવી, વગેરે વિપરીત આચરણ કરવાથી કો અદ્યાત્તે તથ નમે '=જે અતિચાર લાગ્યા હાય તેની નિ ંદા કરૂં છું. આ ભિન્ન ભિન્ન અનુષ્ઠાનામાં થયેલા અતિચારાનુ પ્રતિક્રમણ કર્યુ. (૩૫) ” હવે સમ્યગ્દર્શનના મહિમા જણાવે છે. सम्मद्दिट्ठी जीवो, जइ वि हु पावं समायरह किंचि । બન્ને ત્તિ હો, પંથો, લેળ ન નિદ્વેયર્સ ઝુળરૂ ॥૬॥ ” . અં- ક્ષમીિ’ એમાં ‘લક્ષ્મ’=સમ્યગ્ અર્થાત અવિપરીત ‘વિઠ્ઠી –દૃષ્ટિ અર્થાત આપ 66 ܕ Page #683 -------------------------------------------------------------------------- ________________ - - - - - - --- - ----- - - - --- [ ધ સં૦ ભા૧-વિ૦ ર–ગા. ૫ (સમજણ) વાળો જીવો =જીવ, જ્ઞાવિ =જે કે કઈ પ્રસંગે નિવહ ન થવાથી (ન છૂટકે), વિચિ=અલ્પ-નિર્વાહ પૂરતું, પવિં=ખેતી વગેરે પાપને, “સમય”=આચરે (કરે), “geતે પણું, ( મિથ્યાત્વ) ગુણસ્થાનકે તે પાપ કરવામાં કર્મબંધ થાય તેની અપેક્ષાએ “સ ડે માત્ર, રિતે શ્રાવકને, “ોદ શંઘો =જ્ઞાનાવરણીયાદિ કમેને બંધ થાય છે, જે જ રિવર્સ =કારણ કે-તે નિર્દયપણે (નિર્વસ પરિણામથી) કરતું નથી, પશુવધ થાય તે વેપાર કરનાર ચારૂદત્તનું અહીં દ્રષ્ટાંત સમજવું. ( અર્થાત સમ્યગ્દર્શનને યોગે પરિણામ નિર્વસ ન હોવાથી નિરૂપાયે પાપ કરે તો પણ મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધ થાય, તેના કરતાં તેને અ૫ માત્ર કમબંધ થાય છે. ) (૩૬)” અહીં પ્રશ્નકાર કરે છે પણ ગેર મારે જ, તેમ છેડે પણ કર્મબંધ દુષ્ટ તે છે જ? તેનું સમાધાન કહે છે કે “ તં િદુમિળ, સપરિયાવં સારા ગુvi | વિ વવસામે, વાર કુત્તિવિવલ વિજો રૂણા અથ–“ત=સમ્યગ્દષ્ટિએ કરેલું ઘેડું પણ તે પાપ, “સહિમf=છ આવશ્યક રૂપ પ્રતિક્રમણ સહિત હોવાથી તેનું પ્રતિક્રમણ કરવાથી ); “suff=પરિતાપ-પશ્ચાતાપ સહિત હવાથી (પશ્ચાતાપ કરવાથી), અહીં ‘રિયાઈ માં cr પ્રાકૃતના “ના, નિયમથી ડબલ છેએમ જાણવું: અને “s[v=ગુરુએ આપેલા પ્રાયશ્ચિત રૂપ “ઉત્તરગુણ યુક્ત હોવાથી ( ગુરૂ પાસે પ્રાયશ્ચિત કરવાથી), "fai લવણામે જલદી ઉપશાન્ત બનાવી દે છે, એટલે કે–તે અ૯૫ માત્ર બાંધેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મોને (પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને આયણથી રસાદિકની અપવતનાદિ કરી) નિબળ બનાવી દે છે, અથવા તે મૂળથી પણ ક્ષય કરે છે, અહીં “દુ નિર્ધારણે હેવાથી “જકારપૂર્વક કરે જ છે–એમ સમજવું. દષ્ટાંત જણાવે છે કે-વાર સુરિશ્નો વિજનો સુશિક્ષિત વૈદ્ય જેમ સાધ્ય વ્યાધિને શાન્ત કરે છે તેમ. (૩૭)” બીજું દૃષ્ટાંત કહે છે કે – “ ના વિસ ગયું, મંતમૂછવિસાવા વિજ્ઞાતિ મંëિ, તો તંવર નિત્રિ રૂા” પૂર્વ વિદં બં, વોસમથિં आलोयंतो य निदंतो, खिप्पं हणइ सुसावओ ॥३९॥" અર્થ_“TET વિલં પરે=જેમ કોઠામાં (શરીરમાં) વ્યાપેલા ઝેરને, ‘માસ્ત્રવિણભા વિકા'=મંત્ર-મૂળીઓ વગેરે ઉપાયોને જાણનારા વૈદ્ય “હિં તે શુતિ =મંત્રો (વગેરે )થી તે ઝેરને નાશ કરે છે, “તો શુટ વિજ્જૈિનતેથી વિષવાળે તે નિર્વિષ-ઝેર વિનાનો થાય છે તેમ. અહીં એમ સમજવાનું છે કે-ઝેરથી પીડિત મનુષ્ય વૈદ્યોના તે મંત્રાક્ષારોને તે પ્રકારે સમજતો નથી, તે પણ મણિ-મંત્ર- ઓષધિ વગેરેને મહિમા અચિંત્ય હોવાથી મંત્રાક્ષરોના શ્રવણ માત્રથી સાજો થાય છે, તેમ શ્રીગણધરકથિત પ્રતિક્રમણ સૂત્રો મંત્રરૂપ છે. તેના અર્થો વગેરે નહિ જાણવા છતાં શ્રદ્ધાપૂર્વક માત્ર તેનું શ્રવણ કરવાથી પણ કર્મો નાશ પામે છે. એ જ વાત કહે છે કે=એ પ્રકારે, “સોલરમન્નિઈ અવિરું જ રાગ-દ્વેષથી બાંધેલાં જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મને “ગાસ્રોતો જ નિરંત જ્ઞિi gr=આલેચના તથા નિંદા કરતે સુશ્રાવક Page #684 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩-દિનચર્ચા-પ્રતિક્રમણમાં વક્રતુ સૂત્રના અર્થ ] t તત્કાલ નાશ કરે છે. અહીં ‘પુલાવો'માં ક્ષુ' પૂજા અર્થમાં છે તે ( પૃ. ૧૩૧ માં કહી ગયા તે ) ‘વવયો’ વગેરે લક્ષણાષાળા ભાવશ્રાવકપણાના સૂચક છે, માટે ‘અહીં” સુશ્રાવક=ભાવશ્રાવકનાં લક્ષણાયુક્ત ઉત્તમ શ્રાવક' એ કર્મોના જલ્દી નાશ કરે છે એમ સમજવુ'. (૩૮–૩૯ ) ” હવે એ જ વાતને સ્પષ્ટ સમજાવે છે કે— “ ચપાવો વિ મનુસ્સો, ગાજોઢ્ય નિવિલો ગુરુલત્તે । ets अहिरे लहुओ, ओहरियभरु व्व भारवहो ||४०|| " અ યપાત્રો વિ મનુસ્સો'=પાપ કર્યું." હૈાય તેવા પણ મનુષ્ય, તેમાં કારણ એ છે કેપ્રતિક્રમણની ચેાગ્યતા મનુષ્યમાં જ હાય છે. બાજો નિવિઓ’=સારી રીતિએ (વિધિપૂર્વક) આલા ચના તથા આત્મનિન્દા કરનારા, કાની સમક્ષ ? ‘ઝુલાવે’=અગીતા વગેરે ગુરૂઓની સમક્ષ કરેલી અથવા ગુરૂ વિનાજ સ્વય' કરેલી આલાચનાથો શુદ્ધિ થતી નથી માટે ગીતાથ ગુરુની પાસે’ એમ સમજવુ’: ‘અશિષ્ટદુઓ દો =અતિશય હલકે ( કમ" ભારથી મુક્ત) થાય છે. કાની જેમ ? ‘જ્ઞોઽયિમત વ્ય માત્ત્વો’=ભાર ઉપાડનાર ( મજૂર વગેરે ) ભાર ઉતારીને હલકા થાય તેમ, તાત્પર્ય કે-ખાજો ઉતારવાથી મો ઉપાડનાર હલકે! થાય છે, તેમ ગીતા ગુરૂની સમક્ષ પાપની આલેચના નિંદા ( વગેરે) કરીને પાપી પણુ મનુષ્ય અતિશય હલકા થાય છે. (૪૦)” હવે પાપમાં બહુ રક્ત શ્રાવક પણ આ આવશ્યક કરવાથી દુઃખમુક્ત થાય છે. તે કહે છે કે आवस्सएण एएण, सावओ जई वि बहुरओ हो । 66 તુવાળમંતિિય, વાદ્દી વિરેન હે મા?શા ” અર્થ-“ પ્રાવસ્તરણ જુળ'=દાતણ કરવું' વગેરે દ્રવ્ય આવશ્યકાથી નહિ, પશુ ઉપર જણાવ્યાં તે ‘સામાયિકાદિ છ ભાવ આવશ્યકાથી ' ‘લાવો’=શ્રાવક, જ્ઞરૂં વિ ચધુરો રો =જો કે તે બહુ રજવાળા-ઘણાં અશુભ કમેŕવાળા હોય, અથવા વતુરો'નુ 'बहुरतः =વિવિધ પાપકાર્યોમાં આસક્તિવાળા હોય, તા પણ ‘જુવાળ’=દુ:ખાની, ‘સંન્તિરિય '=અ'તક્રિયા ( વિનાશ ) ‘જાદી’=કરશે, ‘વિરેન શાહે’=થાડા માત્ર કાળમાં, તાત્પર્ય કે-શ્રાવક કદાચ અહુ ક વાળા હાય અથવા બહુ પાપાસક્ત હોય, તો પણ આ છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કરવાથી અપ કાળમાં જ દુ:ખોના વિનાશ કરશે. જો કે દુ:ખાના સનાશરૂપ અતક્રિયામાં આખરી કારણુ તા (શૈલેશી અવસ્થારૂપ ) યથાખ્યાત ચારિત્ર છે, તા પણ સુદૃર્શીન શેઠ વગેરેની જેમ શ્રાવકને પ્રતિક્રમણ પણ સર્વ દુ:ખાના નાશમાં પરપર કારણુ ડાવાથી; પ્રતિક્રમણથી સર્વ દુઃખાના વિનાશ કરશે ' એમ કહ્યું તે પણ બરાબર છૅ. (૪૧)” હુવે વિસ્મૃતિના પ્રતિક્રમણ માટે કહે છે. “ ગાજોયળા વહુવિદ્યા, ન ય સંમરિયા પફિલમળારે । મૂળભુળસત્તરમુળ, તે નિવે તં = ાિમિ ॥૪૨॥ અ -“ આજોયના વવિદ્ય=ઘણા પ્રકારની આલાચના, એ કે ( સ્વદ્યાષાને પ્રગટરુપે ગુરૂને કહી જણાવવા તે ‘આલેચના' કહેવાય છે, તેા પણ અહીં કાય માં કારણના ઉપચાર કરીને ઢોષામાં કારણભૂત પ્રમાદક્રિયાને પણ આલેચના કહી છે, માટે શ્રૃહીં. ‘આલાચના એટલે ઘણા પ્રકારની પ્રમાદરૂપ ક્રિયા’ સમજવી, “ન્ન થ સંમરિયા હિલ્લમળજાત્તે'=પ્રતિક્રમણ સમયે ( આલેાચના, નિ’દા ܕܪ Page #685 -------------------------------------------------------------------------- ________________ કર [ધવ સં૰ ભા૦ ↑વિ∞ ૨–ગા૦ ૬૫ અને ગાઁ કરતી વેળાએ ) તે પ્રમાદરૂપ ક્રિયા સાંભરી યાદ થઈ ) ન હાય, કયા વિષયમાં થએલી ? ‘મૂગુજરત્તળુને =મૂલગુણ તથા ઉત્તરગુણેામાં થયેલી ‘# નિષે તંત્ર વિદ્યામિ=ખીજી ગાથા પ્રમાણે. ( તાત્પર્ય કે-મૂલ-ઉત્તરગુણેામાં સેવેલા અનેક અતિચારા પ્રતિક્રમણુ કરવાના સમયે સ્મૃતિમાં ન આવ્યા હોય તેની પણ નિંદા-ગાઁ કરૂ છું. (૪૨)” પ્રતિક્રમણ્ કરતા શ્રાવક, એ પ્રમાણે દુષ્કૃતની નિદા વગેરે કરીને, ધર્મના મૂલરૂપ વિનય માટે ઊભા થઈને, સરસ્ત ધમ્મલ વડીત્તસ્ત પાઠ મેલીને આ મંગલ ગાથા બેલે. ગ*દ્ઘિકોમિ બારા-નાર્ (C) વિગો (નિ) વિાદળા ગ । ત્તિવિàળ હિતો, યંત્રામિ નાિળે અનન્વીસ ।।૪૨। * 66 અર્થ-“ તલ વહીપન્નત્તલ ધમલ’=ગુરૂ પાસેથી સ્વીકારેલા તે કેવલીભાષિત શ્રાવકધર્માંની, ‘અદિબોમિ બારાકૂળ =આરાધના માટે અર્થાત તેના સુંદર પાલન માટે ઉદ્યત (તૈયાર -સાવધ ) થયા છું, વિઓ વિાદળાત્ અ’=તેની વિરાધનાથી અટકો છુ અને ત્તિવિજ્જૈન ત્તિતો યંત્તમ ને વરશ્રીલં’=‘મન-વચન અને કાયા' એ ત્રણુ ચોગોથી ‘પ્રક્રિમણ કરનારા હું ચાવીસેય શ્રીજિનેશ્વરોને વંદન કરૂં છું. (૪૩)” એમ આ ગાથાથી ભાજનને નમસ્કાર કરીને, સમ્યક્ત્વની શુદ્ધિ માટે ત્રણેય લેાકનાં (શાશ્વતાં-આશાશ્વતાં) સ્થાપના જનને વંદન કરવા કહે છે કે~ “ નાવતિ વૈદ્ધારૂં, ઉદ્ધે ૫ હે ય તિયિકોપ્ ન । सव्वाई ताईं वंदे, इह संतो तत्थ संताई ||४४ || " અથ. ઊર્ધ્વ-અધા અને તિર્થ્રોલેકમાં જેટલાં ચૈત્યેા (જિનપ્રતિમાઓ) છે, તે ત્યાં રહેલાં સવ ચૈત્યાને અહીં રહેલા હું વાંદું છું. (૪૪)” હવે સર્વ સાધુઓને વન્દન કરવા કહે છે કે“જ્ઞાવંત : ત્રિ સાદૂ, મરહેવવનવિવેકે આ सव्वेसिंतेसिं पणओ, तिविहेण तिदंडविरयाणं || ४५ || " અ- જ્ઞાવંત’-જિનકલ્પવાળા–સ્થવિરકલ્પવાળા વગેરે સઘળા જે વિ લાg'=કેાઇ પણ સાધુઓ, ઉત્કૃષ્ટથી નવ હજાર ક્રાડપ્રમાણુ અને જધન્યથી [ઉપાએ હજાર ક્રાRsપ્રમાણુ, કયા ક્ષેત્રમાં ‘મદેવથમહાવિયે,’=ભરતક્ષેત્રા-અરવતક્ષેત્રા અને મહાવિદેહક્ષેત્રામાં વિચરતા તથા ‘T’ (x)=વળી અકમ ભૂમિ વગેરે ક્ષેત્રામાં સહરણ કરાયેલાઓને પશુ, તે સાધુઓ કેવા?' ત્તિ નિયાન'= ત્રણ દંડથી વિરામ પામેલામાને, અર્થાત્ મન-વચન-કાયાનો મલિનતાથી રહિત શુભ યાગવાળાઆને વૃત્તિ સેલિ=ને સર્વ સાધુઓને ] “તિવિષે પળો=મન વચન અને કાયાથી પ્રણામ કરૂ છું, ( સળ ંગ અ-ભરતાદિ કાઇ પણ સ્થલે ત્રણ દંડથી મુક્ત જે કોઇ ઉત્તમ સાધુઓ છે, તે સર્વને હું ત્રિવિધ પ્રણામ કરૂ છું.) (૪૫)'' એમ સમસ્ત જિનચૈત્યાને તથા સાધુઓને પ્રણામ કરીને ભવિષ્યમાં પણુ ભાવના શુભ રહે માટે કહે છે— ૮ વિવિયાવપળાસળીર, મવસયસ સમળીણ્ । ૨૩વીસનિવિળિય—હાડ્ યોજંતુ મે વિગTT II86॥'' અથ-ચિત્ત્તનિયપાવવબાલળી '=દીર્ઘ કાળનાં એકઠાં કરેલાં પા(કર્મા)ના વિનાશ કરનારી, ‘વલવલ સ્લમળી =લાખા ભવાને ( જન્મ-મરણાને ) તાડનારી, ‘ઘરવીલઝિવિધિ Page #686 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩-દિનચર્યા–પ્રતિક્રમણમાં દિત્તુ' સૂત્રના અ] ૩૩ યાદ્'—ચાવીસ જિનેશ્વરાથી પ્રગટેલી ( તેઓએ કહેલો ) ‘કથા’ એટલે તે જિનેશ્વરાના નામજાપ, ગુણાનું કીર્તન, તેમના ચારિત્રની પ્રશ'સા વગેરે કરવા દ્વારા પોતંતુ મૈં વિત્રા =મારા દિવસેા ( ભવિષ્યકાળ) પસાર થા. (ભાવિ જીવન ‘સંસારઘાતક શ્રીજિનેશ્વરાના ગુણગાનાદિથી પૂર્ણ થાઓ) (૪૬)” હવે મંગલ પૂર્ણાંક અન્ય ભવા માટે પણ સમાધિ અને એધિની પ્રાર્થના કરે છે કે— 46 मम मंगलमरहंता, सिद्धा साहू सुअं च धम्मो य । समद्दिट्ठदेवा, दिंतु समाहिं च बोहिं च ॥४७॥ *, અ - પૂર્વીદ્ધ ના અથ-“મારે અહિં તેા, સિદ્ધો, સર્વ સાધુએ તથા અંગ-ઉપાંગ વગેરે આગમરુપ શ્રુત(જ્ઞાન) અને આશ્રવાના ત્યાગરૂપ ચારિત્ર ધમ, એ સર્વ મંગલ છે (અર્થાત મારાં સર્જ વિઘ્નાનાં તે નાશક છે. ) વળી =’=એ અરિહંતાદિ સઘળા લેાકેાત્તમ' છે તથા તે સમારે શરણુ થાએ.? જો કે અન્ય સ્થલે ચત્તારિ મ' વગેરે પાઠથી મંગલા ચાર જ કહેલાં છે, ત્યાં શ્રુતને વ્રુદું નહિ, ધમાં અંત`ત ગણ્યું છે, તેા પણ અહીં' ‘શ્રુત' અને ‘ધમ’ એ શબ્દોથી ‘જ્ઞાન અને ચારિત્ર' બન્નેને જુદાં કહ્યાં તે ‘જ્ઞાન અને ક્રિયા’ બન્નેના સહયોગથી જ મેાક્ષ થાય છે, મેક્ષપ્રાપ્તિમાં બન્ને સમાન કારણેા છે—એમ જણાવવા માટે સમજવુ. ‘લીનેવા = ( અહીં દેવા અને દેવાના એકશેષ સમાસ હાવાથી ) શ્રીઅરિહંતદેવ( ના શાસન )ના પક્ષ ( સેવા ) કરનારા સકિતષ્ટિ યક્ષ્ા અને અખીકા વગે૨ે યક્ષિણીએ ( દેવ-દેવીઓ ), રિંતુ લદ્િ ચ ોઢું ૨-સમાધિને-ચિત્તની સ્વસ્થતાને તથા ભવિષ્યમાં જિનધર્મની પ્રાપ્તિરુપ) બાધિને આપે!! અર્થાત્ સમમતાષ્ટિ દેવ-દેવીએ મને સમાધિ તથા એધિને આપા! પ્રશ્નદેવા સમાધિ ( મેાધિ ) આપવામાં સમર્થ છે કે અસમર્થ ? જો અસમર્થ હોય તેા પ્રાર્થના કરવી વ્યર્થ છે અને સમ હાય તા દુબ્યાને પણુ તે કેમ ન આપે ? એમ કહેતા હૈા કે—સમથ છે, પણ તેવા ચાગ્ય છવાને માટે જ, અયેાગ્ય જીવને તે આપી શકતા નથી, તેા વસ્તુતઃ સમાધિ ( આધિ ) જીવની ચાગ્યતાથી જ પ્રાપ્ત થાય છે એમ નક્કી થયુ. એથી તેવા તેા ખકરીના ગળાનાં આંચળની જેમ નકામા કર્યો, તેને આવી પ્રાર્થના કરવાનું કારણ શું? ઉત્તર-સર્વત્ર ચૈાગ્યતા જ પ્રમાણભૂત ગણાય છે, તા પણ પરીક્ષામાં જેએ યાગ્ય ( યુક્તિથી અસત્ય) હૅર્યો છે તે નિયતિવાદી વગેરેના જેવા અમે એકાન્તવાદી નથી, પણુ શ્રીજિનમતના અનુયાયી છીએ, તે શ્રીજિનમત સર્વાં નયાના સમૂહરૂપ સ્યાદ્વાદમુદ્રાથી મુદ્રિત છે, કારણ કે—તેનુ મંતવ્ય સામગ્રી વૈ લનિા '=કાઇ પણ કાર્યને સિદ્ધ કરવામાં સામગ્રી (ચેાગ્યતા, કાળ, ઉદ્યમ વગેરે સર્વ) કારણુ છે. (અધુરી સામગ્રીથી નહિ, પણ જરૂરી સર્વ કારણેાના સહકારથી જ કાય થાય છે.) ઘટ માટે માટીની યેાગ્યતા છે, તેા પણ કુંભાર-ચાક—ચીવર-ઢોરા-ઢંડ વગેરે સહકારી કારણેા મળવાથી જ ઘટ બને છે, તેમ અહીં પણ સમાધિપ્રાપ્તિમાં જીવની ચેાગ્યતા કારણ રૂપ છે જ; તા પણ મેતા મુનિ વગેરેની જેમ તે તે પ્રકારે વિઘ્નાના નાશ કરવા દ્વારા દેવા પ સમાધિ કે એધિ આપવામાં સમ ( કારણભૂત) છે જ; માટે તેઓને પ્રાર્થના કરવી વ્ય નથી. ’ (૪૭) ” પ્રશ્ન ‘ ત્રતા લીધાં (ઉચ્ચ'' ) હાય તેને તે પ્રતિક્રમણ કરવુ ઘટે, પણ વ્રત– રહિતને તે કેમ ઘટે ? કારણ કે—‘ પ્રતિક્રમણ અતિચારોનુ થાય, અને વ્રત વિના અતિચારો તા " 10 Page #687 -------------------------------------------------------------------------- ________________ * , -- -- -- - [ ધ સં. ભા. ૧-વિ૦ ૨–ગાહ ૫ હેય નહિ; માટે વ્રતરહિતને પ્રતિક્રમણ ઘટે નહિ.” ઉત્તર- માત્ર અતિચારો અંગે જ નહિ, પણ ચાર કારણેથી પ્રતિક્રમણ કરવાનું છે.” તે ચાર કારણે કહે છે કે— " पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे अ पडिकमणं । असदहणे अ तहा, विवरीअपरूवणाए य ॥४८॥" અર્થ–“સમ્યક્ત્વને મલિન કરનારાં “શંકા વગેરે તથા વ્રતને મલિન કરનારાં “વધ વગેરે જે કાર્યો “ નિધેલાં છે તે તે, ” ક0'=કરવાથી (૧); “પૂજા કરવી વગેરે અંગીકાર કરેલા નિયમો આદિ જે જે “વિશાળ =કરવા ગ્ય છે તેને, “મવા'=નહિ કરવાથી (૨); નિગોદાદિ શ્રદ્ધેય ભામાં “અન્નદ'=અશ્રદ્ધા કરવાથી (૩); “રા'ઋતથા, ‘દિવવિપકors'સત્ય વિપરીત–ઉન્માની પ્રરૂપણ કરવાથી (ઉસૂત્રવચનથી), આ ઉન્માર્ગ દેશના મરિચી વગેરેની જેમ જીવોને ચાર ગતિરૂપ મહા સંસારમાં ભમાવનારી છે, તે અજાણુપણદિને યોગે કરવાથી () એમ ચાર કારણોથી પ્રતિક્રમણ કરવાનું છે. પ્રશ્ન-શ્રાવકને શું ધર્મદેશનાનો અધિકાર છે, કે તેને ઉન્માદેશના થાય? ' ઉત્તર“હા, અમે કહીએ છીએ કે-શ્રાવકને ધર્મદેશનાને અધિકાર છે.” “કેવા શ્રાવકને ધમ દેશના અધિકાર છે?” તે કહે છે કે-“ગીતાર્થ ગુરૂથી જેણે સૂત્ર-અર્થ જાણ્યા હોય, અને ગુરૂને આધીન વ્યાખ્યાવાળો હોય તેવાને, અર્થાત ગુરૂએ જે જેમ સંભળાવ્યાં હોય તેમ તે તે સાંભળેલાં સૂત્ર અને અર્થે કહેનારને અધિકાર કેમ ન હોય? હેય જ.” શાસ્ત્રમાં પણ કહ્યું છે કેસુદ ગુરુ, ઇ વિઠા જિ” અર્થા-શ્રાવક ધર્મને ભણે, સાંભળે, તેને વારંવાર ગણે (પાઠ કરે) અને બીજાઓને કહે.” વળી (પ્રતિક્રમણની) ચૂણિમાં પણ કહ્યું છે કેનિરાલયો અવિરતી કરવાહ . Fથ જ રા' ફાત્રિા' અર્થાત- તે જિનદાસ નામને શ્રાવક અષ્ટમી-ચતુર્દશીએ ઉપવાસ કરે છે અને પુસ્તકને વાંચે છે, વગેરે. માટે શ્રાવકને પણ ગુરૂગમથી ભણેલા કે સાંભળેલા સૂત્ર-અર્થો બીજાને કહેવાને અધિકાર છે. માટે ઉપગશૂન્યતાદિના ગે શ્રાવકને ઉન્માદેશના થઈ જાય તે બનવાજોગ છે. એ ચાર કારણેથી ‘મિ '=પ્રતિક્રમણ કરવાનું છે. આથી નક્કી થયું કે-ત્રતરહિતને પણ ઉપર્યુક્ત કારણે પ્રતિક્રમણ કરવાનો અધિકાર હોવાથી તે ઘટિત છે. (૪૮)” હવે અનાદિ સંસારરૂપ સમુદ્રના વમળમાં (ચક્કરમાં) અથડાતા જીવોને પરસ્પર વૈરને બનાવવા કહે છે “ વાનિ સત્રની, સજે નવા વમતુ છે . મિત્તી સન્નપૂર્ણ, તેર મ ળ સા૪” અર્થ અનન્ત ભવોમાં પણ અજ્ઞાન અને મેહથી મૂઢ થયેલા મેં “સઘળી '=સવ કોઈ જીવને જે પીડા કરી હોય, તેને વર્તમાનમાં તે અજ્ઞાન-મેહ ટળી જવાથી “હાનિ = ખમાવું છું; “વે નવા મંતુ '=સર્વ જી મારા તે દુષ્ટ વર્તનની ક્ષમા કરે! ખમાવ વાને હેતુ જણાવે છે કે= મિત્ત જે નવ મૂહુ'=મારે સર્વ જીવોની સાથે મૈત્રી છે, “વેર મes 'કેઈની પણ સાથે મારે વૈર નથી, અર્થાત તે સર્વ ને મારી શક્તિ પ્રમાણે તેઓને મોક્ષ થાય તેવાં કારણે મેળવી આપવા હું પ્રયત્ન કરીશ, મને વિન કરનારાઓને પણ Page #688 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્ર૦ ૩-દિનચર્યા-પ્રતિકમણુમાં “વંદિત્ત સૂત્રને અર્થ) હું વિન્ન કરીશ નહિ, કારણ કે-(શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવ) મરૂભૂતિ તથા કમઠની જેમ વૈરની પરંપરા અનેક ભવ ચાલુ રહે છે ત્યાં પણ પરસ્પર વિર-વિધિ કરાવી જીવને સંસારમાં ભમાવે છે,). (૪૯)” હવે પ્રતિક્રમણ (વંદિત્ત) સૂત્રને ઉપસંહાર કરતાં અંતિમ મંગલ કરે છે. " एवमहं आलोइय, निंदिय गरहिय दुगंछिउं सम्म । तिविहेण पडिकतो, वंदामि जिणे चउव्वीसं ॥५०॥" અથ–“પમ =એ પ્રમાણે હું “Fવિય-દર'=માશે પાપકર્મોની સમ્યક્ રીતિએ આત્મસાખે નિંદા કરીને, ગુરૂ સમક્ષ સભ્ય પ્રકારે ગર્લો કરીને અને “ િણ'=સમ્ય રીતિએ દુર્ગછા કરીને, અર્થાત્ તે પાપ કરનારા મારા આત્માને ધિક્કાર હે!' વગેરે આત્મનિંદા કરીને, સિવિન વિકસતો વૈવામિ વિશે રડવી =મન-વચન-કાયાથી તે પાપનું પ્રતિક્રમણ કરતે હું ચોવીસેય શ્રીજિનેશ્વરને વંદન કરું છું. (૫૦)” એમ અહ૫ રૂચિ (શક્તિ)વાળા ને બેધ કરવા પ્રતિક્રમણ સૂત્રને અહીં સંક્ષિપ્ત અર્થ જણાવ્ય, વિસ્તૃત અર્થ તે બૃહદવૃત્તિ તથા પ્રતિક્રમણશૂર્ણિમાંથી જોઈ લે. હવે અહીં પ્રસંગનુસાર બાકી રહેલાં બીજા પણ સૂત્રોની વ્યાખ્યા કહીએ છીએ. “ , સીસે સાત્મિણ જ છે છે કે હું સાયા, જે વિવિધ વામિ શા” (માર્જ) અથ–“આચાર્ય–ઉપાધ્યાય-શિષ્ય-સાધર્મિક-કુલ અને ગણ, તેઓ પ્રતિ મેં જે કંઈ કષાયે કર્યા હોય, તે સર્વને હું ત્રિવિધે એટલે “મન-વચન અને કાયાથી ખમાવું છું. (૧) " सव्वस्त समणसंघस्स, भगवओ अंजलि करिय सीसे। सव्वं खमावइत्ता, खमामि सव्वस्स अहयं पि ॥१॥" (पयमासुतं) અર્થ–“માવો =ભાવાન “મળસંઘર્ત=સર્વ શ્રીશ્રમણસંધને, “ સીરે બે હાથથી મસ્તકે અંજલિ કરીને “સર્વે મrgવત્તા=સર્વને ખમાવીને ‘સામામિ શ્વાસ અ બ્રિ=હું પણ તે સર્વને ક્ષમા કરૂં છું (૨)” ___" सव्वस्स जीवरासिस्स, भावओ धम्मनिहिअनिअचित्तो। सव्वं खमाइवत्ता, खमामि सव्वस्स अहयं पि ॥३॥" (पयन्नासुतं) અથ–“ઘર ની તિરં=સર્વ જીવસમૂહને (જગતના સર્વ ઇવેને), માવો પાનિ દિકનિગત્તિ=ભાવથી ધર્મમાં ચિત્તસ્થાપન કર્યું છે જેણે, એ હું (ધર્મ બુદ્ધિએ અથવા રાગ-દ્વેષ તજીને) “સ માવા સામામિ સથરા અદી જેિ સર્વને ખમાવીને હું પણ તે સર્વને ક્ષમા કરૂં છું (૩)” હવે સ્તુતિઓના અર્થ જણાવે છે. __ " सुअदेण्या भगवई, नाणावरणीयकम्मसंघायं । तेसिं खवेउ सययं, जेसि सुअसायरे भसी ॥१॥" અર્થ_“ભગવતી મૃતદેવી, શ્રુતસમુદ્ર(સિદ્ધાન્તરુપી સમુદ્ર)માં જેઓની સતત ભક્તિ છે (જેઓ જ્ઞાનની સતત ઉપાસના કરે છે), તેઓના જ્ઞાનાવરણીયકર્મના સમૂહને ક્ષય કરે ! (૧) . Page #689 -------------------------------------------------------------------------- ________________ * * * * * [ ધ સં૦ ભા. ૧-વિ. ૨-ગા૦ ૬૫ “ વસે વિરે સા, હંસાનાદિં વાર્દિા साहति मुक्खमग्गं, सा देवी हरउ दुरिआई ॥१॥" અથ–“જેના ક્ષેત્રમાં (સ્થાનમાં રહીને સાધુઓ ચરણયુક્ત દર્શન અને જ્ઞાનથી (જ્ઞાન, દર્શન ચારિત્રરુપ) મોક્ષમાર્ગને સાધે છે, તેઓનાં દુરિતને (પાને) તે ક્ષેત્ર દેવી હરણ કરે. (૧)” હવે નોરતુ સમાન વગેરે ત્રણ સ્તુતિઓની વ્યાખ્યા કહે છે. નમોડસ્તુ વર્તમાનાથ, રૂદ્ધમાનાર કર્મળ तज्जयाऽवाप्तमोक्षाय, परोक्षाय कुतीथिनाम् ॥१॥" અથ–““નમોડસ્તુ નારાજે શ્રીવદ્ધમાન સ્વામિને નમસ્કાર થાઓ ! તેઓ કેવા? - મારા કર્મળા'=કર્મની સાથે સ્પર્ધા કરનારા; વળી કેવા? “તાડવાનો સાથે તે કર્મોને જય (પરભવ) કરીને જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે, વળી કેવા? “જોક્સાઇ કુતfઈનામું =કુતીર્થિઓને (અન્ય ધમીઓને) જેઓ પરોક્ષ છે (જેઓનું દર્શન અન્યધર્મવાળા પામી શક્તા નથી). સળંગ અર્થ-કર્મ સાથે સ્પર્ધા કરનારા, પરિણામે તેને પરાભવ કરીને મોક્ષ મેળવનારા અને જેમનું દર્શન પણ અન્ય ધર્મવાળાને થતું નથી, તે શ્રીદ્ધમાન સ્વામિને નમસ્કાર થાઓ (૧)” "येषां विकचारविन्दराज्या, ज्यायाक्रमकमलावली दधत्या। सदृशैरिति सङ्ग प्रशस्यं, कथितं सन्तु शिवाय ते जिनेंद्राः ॥२॥" અર્થ–“જિનેશ્વરોનાં શ્રેષ્ઠચરણરુપી કમલની શ્રેણિ સાથે તેને ધારણ કરતી દેવરચિત વિકાસી સુવર્ણકમલની શ્રેણિનું જે મિલન, તેને “સરખાનું સરખાની સાથે આવું મીલન પ્રશંસા પાત્ર છે એમ પંડિતએ વખાણ્યું, તે શ્રીજિનેશ્વર કલ્યાણ માટે થાઓ ! તાત્પર્ય કે-શ્રીજિનેશ્વર દેવરચિત વિકાસી સુવર્ણકમલે ઉપર પગ મૂકીને ચાલે છે, ત્યારે ચરણરુપ કમલે સોનાના વર્ણ સરખાં અને દેવરચિત કમલ પણ તેવાં કેમળ સેનાનાં, એમ બન્ને સદશ હોવાથી, દેવરચિત કમલેએ જાણે પિતાના સદશ પ્રભુના ચરણકમલની સંગત કરી હોય નહિ શું ? એમ બન્નેના સદશ મિલનને પંડિતએ પ્રશંસાપાત્ર કહ્યું,' તે (સુવર્ણકમલ સમાન ચરણકમલવાળા) શ્રીજિનેશ્વર કલ્યાણ કરે? (૨)” " कषायतापादितजन्तुनिर्वृति, करोति यो जैनमुखाम्बुदोद्गतः । स शुक्रमासोद्भववृष्टिसनिभो, दधातु तुष्टिं मयि विस्तरो गिराम् ॥३॥" અર્થ “જો જૈનમુdવુવોત: શ્રીજિનેશ્વરના મુખ રૂપી વાદળમાંથી વરસેલે, “શુદ્રમાતો ધૂમકઇનિમો જેઠ મહિનામાં વરસેલા વરસાદ સરખે, “જો વિરતd=ધર્મદેશના રૂપી વાણીને વિસ્તાર (વરસાદ), ધાણાપતિનતુનિવૃતિ જોતિ =કષાયના તાપથી પીડાતા પ્રાણીઓને શાન્તિ કરે છે (કષાયરૂપી અગ્નિને શાન્ત કરે છે), “ર મરિ તુ ધાતુeતે (વાણુને વરસાદ) મને તેષ (શાન્તિ) કરે. સળંગ અર્થ શ્રીજિનેશ્વરના મુખમાંથી નીકળેલ વાણુને ધોધ કષાયઅગ્નિના તાપથી બળતા જેને જેઠ મહિનાના વરસાદની જેમ શાન્તિ કરે છે, તે મને પણ શાન્તિ કરો (૩)” એમ ત્રણ ગાથાથી અનુક્રમે શ્રીવીરપ્રભુની, સર્વ જિનેશ્વરોની તથા શ્રાજિનવચનની સ્તુતિ કરી હવે “સિરાન્ટિોન” વગેરેને અર્થ કહે છે– Page #690 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩દિનચર્યા-પ્રતિવમાં આયરિઅઉવ, સુદેવયા, નાસ્તુ, વિશાલના અથ ] ૬૩૭ વિરાછટોરન, કોથદંતશુરા मातरिजिनेन्द्रस्य, मुखपत्रं पुनातु वः॥१॥" અર્થ “વિરાટોત્રના વિકસિત નેત્રરુપી જેને પગે-પાંખડીઓ છે, “ઘોઘતાંશુ=દેદીપ્યમાન દાંતનાં કિરણે રૂપી જેમાં કેસરા (બિસતંતુઓ) છે, તે “વજલિના - ==શ્રીવીર જિનેન્દ્રનું મુખકમલ, “પ્રાતઃ ૪ઃ પુનાતુ=પ્રભાતકાળે તમેને પવિત્ર કરો ! (૧)” એ શ્રીવીરપ્રભુની સ્તુતિ કરી. હવે સર્વ જિનેની સ્તુતિ માટે કહે છે કે " येषामभिषेककर्म कृत्वा, मत्ता हर्षभरात् सुखं सुरेन्द्राः। तृणमपि गणयन्ति नैव नाकं, मातः सन्तु शिवाय ते जिनेन्द्राः ॥२॥" અથવા મિલાવી ત્યાં મા મા સુરેન્દ્ર=(મેરૂપર્વત ઉપર) જે જિનેશ્વરનું જન્માભિષેકનું કાર્ય કરીને હર્ષના ભાર(અતિ હર્ષ)થી મત્ત થયેલા (આનંદ પામેલા) દેવેન્દ્રો ‘ના પુર્વ મરિ નૈવ જાતિ-(પિતાનાં) સ્વર્ગનાં સુખેને તૃણ સમાન પણ ગણતા નથી જ, તે જિનેન્દ્ર પ્રતઃ રિવાજ હતું તે શ્રીજિનેન્દ્રો પ્રાતઃકાળે સ્મરણ કરનારના) કલ્યાણને કરે. (૨)” હવે શ્રીજિનવચનની સ્તુતિ કરે છે કે “ નિર્ણવતમાપૂર્ણત, સુતર્વાઇકલ સવાણા अपूर्वचन्द्रं जिनचन्द्रभाषितं, दिनागमे नौमि बुधैर्नमस्कृतम् ॥॥" અર્થ-“ નિકુંજd=કલંકરહિત (શ્રીજિનવચન, કષ-છે અને તાપથી શુદ્ધ હેવાથી તદ્દન કલંકરહિત છે, જ્યારે ચંદ્રને મૃગનું કલંક છે), “જમુકતપૂરં=જેણે પૂર્ણતા છોડી નથી (જે હંમેશાં સપૂર્ણ છે, ચંદ્ર તે ક્ષીણ થાય છે.) વળી “તાદુગર=મુવિચારરૂપી રાહુને જેણે કેળીયે કર્યો છે, અર્થાત્ જેની સામે કુતક ટકી શકતા નથી (જ્યારે ચંદ્ર તે ઉલટો રાહુથી ગ્રહણ કરાય છે.) વળી બોમ્=હંમેશાં ઉદયવાળું (અસ્ત નહિ થનારું, અને ચંદ્રને તે અસ્ત થાય છે.) માટે જ “અચંદ્ર દવ =અપૂર્વ ચંદ્રસમાન એવું, “નિરંમતિ =શ્રીજિનેશ્વનેનું વચન “દુમિરત =જેને પંડિતોએ પ્રણામ કર્યો છે, (વિદ્વાનોને પણ જે પૂજનીય છે.) તેને “દ્રિના નૌનિ=પ્રભાત સમયે હું પ્રણામ કરું છું. એમ આ સ્તુતિઓમાં પણ પહેલી શ્રીવીરપ્રભુની, બીજી સર્વ જિનેની અને ત્રીજી જિનાગમની છે. (૩)” હવે ૧૭૦ જિનની સ્તુતિ "वरकनकशंखविद्रुम-मरकतघनसनिभं विगतमोह। सप्ततिशतं जिनानां, समिरपूजितं वंदे ॥१॥" અર્થ–“ ના-ફાંહ-વિક્રમ-વાત-વના શ્રેષ્ઠ સેનું (પીતવર્ણ), શંખ (ધોળે વણ), મરકત (નીલરત્ન-નીલમ-લીલે વર્ણ) તથા ઘન એટલે પાણીથી ભરેલાં વાદળ (કાળે વર્ણ), “મિત્રએ વસ્તુઓના સમાન વર્ણવાળા, અર્થાત, પીળા-સફેદ-રાતા-લીલા અને શ્યામ વરવાળા, તથા ‘વિતિનો મેહરહિત અને “સમજૂતિ =સર્વ (ચારે નિકાયના ) દેવાથી પૂજાએલા, “હિનાનાં તિરાતં વંદે એક સો ને સી-તેર શ્રીજિનેશ્વરોને હું વાંદ છે. (૧)” એમ પ્રતિક્રમણને અધિકાર પૂર્ણ કરીને, હવે મૂળ કમાં કહેલા “પુર્વિશ્રામ જેવ' એ છેલા પદથી કહે છે કે-પ્રતિક્રમણ કર્યા પછી, અવશ્ય ગુરૂની વિશ્રામણ કરવી તે ગૃહસ્થને Page #691 -------------------------------------------------------------------------- ________________ ૩૮ [ ૧૦ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગાટ ૬૬ વિશેષ ધર્મ છે. અહીં “ગુરૂ ધર્માચાર્ય અને તેઓની “વિશ્રામણ =શ્રમ-થાક દૂર કરવા માટે અગર ભક્તિ નિમિત્ત “શરીર દબાવવું વગેરે, સેવા.” અહીં ઉપલક્ષથી તેઓને સંયમ યાત્રામાં કુશલતા-સુખશાતા વગેરેની પૃચ્છા કરવી, ઈત્યાદિ પણ સમજી લેવું. જો કે સાધુએ ઉત્સર્ગથી સેવા કરાવતા નથી, કારણ કે-દશવૈકાલિકસૂત્રના ત્રીજા અધ્યાયની ગાથા ૩ માં સંવાળા સંતામિણા જ એ પાઠથી શરીર દબાવરાવવું, દાંત સાફ કરવા, વગેરે કાર્યો સાધુને અનાચીણું (વર્ય) કહ્યાં છે તે પણ અપવાદથી (સકારણ) સાધુઓ દ્વારા કે તેના અભાવે તેવા (શ્રદ્ધાળુ) શ્રાવક વગેરે દ્વારા પણ સેવા કરાવી શકે છે તથા શ્રમ દૂર કરવા-કરાવે વગેરે પણ કરે છે, માટે તે વિષયમાં પરિણામની શુદ્ધિ (પૂજ્યભાવ)પૂર્વક સાધુની સેવા કરનારને કર્મનિજંરારૂપી લાભ તથા વિનય પણ થાય છે. ગુરૂવિશ્રામણુ કર્યા પછી “શ્રાવકનાં વતે તથા તેનું પાલન કરવાને વિધિ વગેરે યાદકરવારૂપે, શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ કરવારૂપે, અથવા “વાચના-પૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષા અને ધર્મ, કથા ”—એ પાંચ પ્રકારને, એમ કઈ પણ સ્વાધ્યાય કરે. કેઈ તેવા ખાસ કારણથી સાધુના ઉપાશ્રયે જઈ શકે નહિ તે, અથવા રાજા (મંત્રી) વગેરે કે અતિ સંપત્તિવાળે મહા વ્યવસાયી શ્રાવક, સાધુના ઉપાશ્રયે જવાના અભાવે પિતાના સ્થાને પણ પ્રતિક્રમણ અને સ્વાધ્યાય પણ કરે, કારણ કે-શાસ્ત્રમાં સ્વાધ્યાયનું મહા ફલ જણવ્યું છે. કહ્યું છે કે __ " वारसविहम्मि वि तवे, समितरबाहिरेकुसलदिटे । नवि किंचि अस्थि होही, सज्झायसमं तवोकम्मं ॥११८।" (दशवै० नियु०) ભાવાર્થ–“કુરાધિ=શ્રીવીતરાગદેવે કહેલા બાહ્ય અને અત્યંતર-બાર પ્રકારના તપમાં એ કઈ તપ છે નહિ, થશે પણ નહિ, કે જે સ્વાધ્યાયની બરાબરી કરી શકે, અર્થાત સઘળા તષમાં સ્વાધ્યાય અતિ ઉપકારક તપ છે.” વળી પણ કહ્યું છે કે ___" सज्झाएण पसत्थं, झाणं जाणइ अ सच्चपरमत्थं । સશા વરૃતી, રવ રવ ના વેર શા” (ઉપામીથી રૂ૩૮) ભાવાર્થ_“સ્વાધ્યાયથી શુભ ધ્યાન થાય છે, સત્ય પરમાર્થ તને જાણી શકાય છે અને સ્વાધ્યાયમાં રહેલા જીવને ક્ષણે ક્ષણે વૈરાગ્ય થાય છે (વધે છે.)” શ્રાવકના દિનકૃત્યનો અધિકાર અહીં સમાપ્ત થયું. હવે રાત્રિ કહે છે– मूळ “ गत्वा गृहेऽथ कालेऽर्हद्-गुरुस्मृतिपुरस्सरम् । ____ अल्पनिद्रोपासनं च, प्रायेणाऽब्रह्मवर्जनम् ॥६६॥" મૂલાઈ–“પછી ઘેર જઈને શયન કરવાના સમયે શ્રીઅરિહંત અને ગુરુના સ્મરણપૂર્વક અ૫ નિદ્રા કરે અને પ્રાયઃ મૈથુનને ત્યાગ કરે.” ટીકાનો ભાવાર્થ –ાથ =એમ ગુરૂના ઉપાશ્રયે સ્વાધ્યાય કર્યા “પછી” “હે વત્ય'= ઘેર જઈને, “ =રાત્રિને પ્રથમ પ્રહર પૂર્ણ થયા પછી કે શરીરની સ્વસ્થતા સારી હોય તે અર્ધરાત્રિ પસાર થયા પછી નિદ્રા સમયે, અર્થાત્ ઘેર ગયા પછી પુત્ર-પુત્રી વગેરે પરિવારને ધર્મ સંભળાવે, પછી નિદ્રાને અવસર થાય ત્યારે, “અનિવારનં=અલ્પ નિદ્રા સેવે, એ ગૃહસ્થને Page #692 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩-દિનચર્યા– રાત્રિનું કર્તવ્ય ] વિશિષ્ટ ધર્મ છે એમ સબંધ જોડવા. કહ્યું છે કે 66 काऊण सयणवग्गस्स, उत्तमं धम्मदेसणं । સિન્નાટાળ તુ જંતુળ, તો બન્નેં રે રૂમ શા ” (શ્રાદ્ધતિનૠત્ય ૨૨૪) ભાવાથ- સ્વજનવર્ગને ઉત્તમ પ્રકારની ધદેશના કરીને, શયન કરવાના સ્થાને જઇને, પછી ખીજી' આ પ્રમાણે કરે. ” C કર "1 અહીં' ‘અલ્પ નિદ્રા કરે” એમ કહ્યુ, તેમાં ‘નિદ્રા’એ વિશેષ્ય છે અને ‘અલપ’ વિશેષણ છે. તેમાં વિધાન વિશેષણનુ' છે, કારણ કે-જયારે વાકય વિશેષણ સહિત હૈાય, ત્યારે કરાતા વિધિ નિષેધા વિશેષણને લાગુ પડે એવા ન્યાય છે. અહીં નિદ્રા' વિશેષ્ય છે, માટે તેનુ વિધાન નથી. નિદ્રા તા જીવને દનાવરણીયકના ઉદયથી ઉપદેશ વિના પણ સ્વત:સિદ્ધ છે, તેના આદેશ કરવા નિરક છે. શાસ્ત્રવચન તે જે પ્રવૃત્તિ સ્વયમેવ ન થતી હાય તેને અ ંગે જ સાર્થક છે. માટે અહીં નિદ્રાનું વિધાન નથી, પણ ‘અલ્પ ’ એ વિધાન છે, અર્થાત્ નિદ્રા · અપ કરવી ’ એમ કહેવાનું છે. નિદ્રા કેવી રીતિએ કરવી ? અહંન્દુસ્મૃતિપુલ્લમ્'=અરિહતેા-શ્રીતીથ દેવા અને ગુરૂ-ધર્માચાર્યાંના સ્મરણપૂર્ણાંક, એટલે કે તેઆને મનમાં ધારણ કરવાપૂર્વક નિદ્રા કરવી. અહી” ‘સ્મરણપૂર્ણાંક એ નિદ્રાની ક્રિયામાં વિશેષણુ સમજવુ અને ‘ દેવગુરૂનુ” એના ઉપ લક્ષણથી ખીજું પણુ-ચાર શરણાં સ્વીકારવાં, દુષ્કૃતની ગાઁ કરવી, સુકૃતની અનુમેાદના કરવી, સર્વ જીવાને ખમાવવા, ( સાકાર ) પચ્ચક્ખાણુ કરવુ, અઢાર પાપસ્થાનકાના ત્યાગ કરવા અને પંચ પરમેષ્ઠિ નમસ્કારમ ંત્રનું સ્મરણ કરવું, વગેરે સમજી લેવું; કારણ કે—એ સઘળું કર્યો વિના શ્રાવકને સુવુ ચગ્ય નથી. તેમાં દેવનુ સમરણ-“નમો વીત્રાવાળું, સધ્વનૂળ, વિપૂ• आणं, जहट्ठियवत्थुवाईणं, तेलुक्कगुरूणं अरुहंताणं भगवंताणं, जे एवं आइक्खंति इत्यादि ॥ અર્થાત્–‘વીતરાગ, સર્વજ્ઞ, ઇન્દ્રોથી પૂજાએલા, યથાસ્થિત વસ્તુતત્ત્વને કહેનારા, ત્રણેય લેાકના ગુરૂ, જેઓ સંસારમાં પુનઃ અવતરવાના નથી, ભગવત, ઇત્યાદિ વિશેષણુ વિશિષ્ટ શ્રીઅરિહંત પરમાત્માને મારી નમસ્કાર થાઓ' વગેરે પાંચસૂત્રપૈકીના પહેલા સૂત્રમાં જણાવ્યા પ્રમાણે સ્મરણુ કરવુ. ગુરૂનુ પણ “તે ગામા, નગરા અને દેશેા વગેરે ધન્ય છે, કે જ્યાં મારા ધર્માચાર્યાં (ધ ગુરૂ) વિચરે છે” વગેરે સ્મરણ કરવું અથવા દેવવન્દેન તથા ગુરૂવ ંદન વગેરે કરીને નમસ્કાર રુપ સ્મરણ કરવું, શ્રાદ્ધદિનકૃત્ય( પ્રસ્તાવ ૮-ગા. ૨૯૫)માં કહ્યું છે કે-ન્નુમ સા મુવળનાદે પ્રસ્થતિ' તેની ટીકામાં ‘નુમત્તિr’ = ધાતુઓના અનેક અર્થોં થતા હેાવાથી વંદન કરીને, ’ ‘મુદ્દળનાદે’=જગત્પ્રભુને, અર્થાત્ ‘નૃત્વ=‘વન્દન કરીને’-એમ અર્થ કર્યાં છે, માટે અહીં સ્મરણના અર્થ વન્દન કરીને-એમ પશુ સમજવા. ચાર શરણાં કેમ કરવાં? તે માટે કહ્યુ છે કે— क्षीणरागादिदोषौघाः, सर्वज्ञा विश्वपूजिताः । યથાર્થવાતિનો દ્વન્ત, ગળ્યાઃ શરણં મમ 1? ।'' ध्यानाग्निदग्धकर्माणः, सर्वज्ञाः सर्वदर्शिनः । અનન્તસુવવીર્યઢા, સિદ્ધાશ્ચ સરળું મન રા’ ज्ञानदर्शनचारित्र - युताः स्वपरतारकाः । કરવા ' 66 64 ૩૯ Page #693 -------------------------------------------------------------------------- ________________ - - - [ ધ સં. ભાટ ૧-વિ૦ --ગા. ૬૬ जगत्पूज्याः साधवश्व, भवन्तु शरणं मम ॥३॥" “સંસારતુસંg, if મોક્ષસુતરા જા जिनप्रणीतधर्मश्च, सदैव शरणं मम ॥४॥" ભાવાર્થ—“જેઓને રાગદ્વેષાદિ દુર્ગ ) ને સમૂહ ક્ષય પામે છે, જે સર્વ છે, ત્રણેય જગતના જીથી જે પૂજાએલા છે, યથાસ્થિત વસ્તુતત્વને જણાવનારા છે, અને શરણ કરવા ચોગ્ય છે, તે શ્રીઅરિહંત ભગવંતેનું મને શરણ થાઓ ! (૧) ધ્યાનરૂપ અગ્નિથી જેઓએ કમેને મૂળથી બાળી નાખ્યાં છે, સર્વજ્ઞ અને સર્વદશી છે અને અનંત સુખ તથા અનંત બળ (વીર્ય)થી શોભે છે, તે શ્રીસિદ્ધભગવંતેનું મને શરણ થાઓ(૨) જ્ઞાન-દર્શન–ચારિત્રરુપ ત્રણ રનેથી યુક્ત, સ્વ–પરના તારક અને જગપૂજ્ય શ્રીસાધુભગવંતેનું મને શરણ થાઓ ! (૩) અને સંસારના દુખે નાશ કરનાર, મોક્ષસુખને પ્રગટ કરનાર એવા શ્રીજિનેશ્વર કથિત ધર્મનું મને હંમેશને માટે શરણ થાઓ ! (૪) એમ ચાર શરણ સ્વીકારે. શ્રાવકને આ શરણ સ્વીકારવા તે મહા ગુણકારી છે. કહ્યું છે કે " चउरंगो जिणधम्मो, न को चउरंगसरणमवि न कयं । વારંમવો , ન જવો ! ફારિશ લો .” ભાવાર્થ-“દાન–શીયલ–તપ અને ભાવ૫ ચતુર્વિધ ધર્મ ન કર્યો, અરિહંતાદિ ચારનું શરણ ન કર્યું તથા ચાર ગતિરુપ ચાર અંગવાળા સંસારને છેદ ન કર્યોઃ હા! ખેદની વાત છે કે–જન્મ હારી ગયે.” તથા— "मणवयकाएर्हि, कयकारिअअणुमईहिं आयरिश्र । धम्मविरुद्धमसुद्धं, सव्वं गरिहामि तं पावं ॥१॥" ભાવાર્થ-“મન, વચન અને કાયાથી કરવા-કરાવવા અને અનુમોદવા જે કઈ ધર્મ વિરૂદ્ધ અશુદ્ધ (દુષ્ટ) આચર્યું હોય, તે સર્વ પાપની ગહ કરૂં છું.” વગેરે દુકૃતની નિંદા કરવી.” વળી " अहवा सब्वं चिय, वीअरायवयणाणुासरि जं सुकयं । कालत्तए वि तिविह, अणुमोएमो तयं सव्वं ॥१॥" । ભાવાર્થ-અથવા “ત્રણેય કાળમાં મન-વચન-કાયાથી શ્રીજિનાજ્ઞાને અનુસરતું કાંઈ સુકૃત કર્યું હોય, તે સર્વની અનુમોદના કરું છું.વગેરે સુકૃતને અનુમેદવું તથા “ મેમિ સત્રની, સજે વા સંત છે. मित्ती मे सन्वभूएसुं, वेरं मज्झ न केणई ॥१॥" ભાવાર્થ-“સર્વ જીવોને ખમાવું છું, સર્વ જી મારા અપરાધની ક્ષમા કરે, મારે સર્વ જી સાથે મૈત્રીભાવ છે, કોઈની સાથે વૈર નથી.” ઈત્યાદિ ક્ષમાપના કરવી. તે પછી (સાકાર) પચ્ચક્ખાણુને વિધિ કહે છે કે ગ્રંથિસહિત (ગંઠિસહી)ની સાથે ચારેય પ્રકારના આહારને ત્યાગ કરવારુપ “ચઉરિવહારનું અને સર્વ તેના સંક્ષિપરુપ દેશાવ. ગાશિકનું પણ પચ્ચકખાણ કરવું. (તાત્પર્ય કે–નિદ્રા સમયે નિરૂપાણી સર્વ પાપારંપરિગ્રહ વગેરેને ત્યાગ કરવા સાકાર પચ્ચકખાણ કરે.) શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે – Page #694 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ ૩-દિનચર્યા–રાત્રિએ નિદ્રા પહેલાંનું કર્તવ્ય] " पाणिवहमुसादत्तं, मेहुणदिणलाभऽणत्थदंडं च। अंगीकयं च मुत्तुं, सम्बं उवभोगपरिभोगं ॥१॥" “ નિહામં મુત્ત, વિલિન યુનું અનૂગા #gf ન કરે, ન જે દિg iારા” (૦૨૦૦-૩) ભાવાર્થ– “મછર, જૂ વગેરે સિવાયની હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, તે દિવસે કરેલી કમાણી સહિત સઘળાય પરિગ્રહ, અનર્થદંડ, નિદ્રામાં જરૂરી કપડાં કે શયનારિ સિવાયને સર્વ ઉપગ-પરિભેગ અને ઘરના મધ્ય (શયન)સ્થાન સિવાય સર્વ દિશામાં ગમના ગમન, એ સર્વને મનથી ત્યાગ થવું અશક્ય હોવાથી વચન અને કાયાથી કરવા કરાવવાનો ત્યાગ ગ્રંથિસહિતના પચ્ચકખાણપૂર્વક કરે; અથર્ “ગાંઠ ન છોડું ત્યાં સુધી ' એવા સંકેતપૂર્વક ત્યાગ કરે, વગેરે (પૃ. ૨૪૯માં કહ્યું છે. બાકીનાં પપાસ્થાનકેના ત્યાગ માટે કહ્યું છે કે " तहा कोहं च माणं च, मायं लोभं तहेव य । पिज्जं दोसं च वज्जेमि, अन्भक्खाणं तहेच य ॥३०२॥ “ બાદ પેન, પરિવાઈ તવ શા માથાનોઉં ૨ મિજી, વટાળા વરિનો રૂ૦ણા (શ્રાદ્ધતિ) ભાવાર્થ-બોધ-માન-માયા તથા લેભ અને રાગ-દ્વેષ તથા અભ્યાખ્યાનનો પણ ત્યાગ કરું છું, વળી અરતિ-રીતિ-પશૂન્ય-પપરિવાદ-માયામૃષાવાદ અને મિથ્યાત્વ, એ સર્વ પાપસ્થાનકેને હું ત્યાગ કરૂં છું. (૧-૨)” એમ સર્વ પાપસ્થાનકોને નિદ્રા પૂર્વે તજવાં. વળી ' " जइ मे हुज्ज पमाओ, इम्मस देहस्सिमाइ रयणीए । મારવધિ, સર્વ સિવિલ વોરિરિક શા” (સંપારિણીના૦૪) ભાવાર્થ–“જે મારા શરીરને આ રાત્રિમાં પ્રમાદ થાય, (આયુષ્ય પૂર્ણ થાય) તે સર્વ પ્રકારને આહાર, સર્વ ઉપધિ (જીવનનાં સાધન), અને શરીર, સર્વને ત્રિવિધ સિરાવું છું.” એમ શ્રીનવકારમંત્રપૂર્વક આ ગાથા ત્રણ વાર ગણીને સાકાર (સંકેત પૂર્વકનું) અનશન સ્વીકારવું, પચ્ચકખાણ પછી શયન પહેલાં પાંચ વાર શ્રીનવકારમંત્રનું સ્મરણ કરવું અને અલગ શામાં સુવું, કારણ કે સ્ત્રી વગેરેની સાથે સુઈ રહેવાથી વિષયસેવનના અનાદિકાળના સતત અભ્યાસને લીધે અને વેદેદયની ઉત્કટતાને ગે, પુનઃ પણ વિષયવાસનાથી જીવ વિકારી બને, એમ સર્વ રીતિએ મોહને (વિષય-કષાને) ઉપશમાવીને તથા ધર્મ-વૈરાગ્ય વગેરે શુભ ભાવથી જીવને ભાવિત કરીને નિદ્રા કરવી. મૂલ ગાથામાં બળ' છે, માટે ગૃહસ્થ હેવાથી એકાન્ત (સર્વથા) ન છેડાય તો શકય મૈથુન તજવું અને જાવજજીવ અશક્ય હોય તેણે પણ પર્વતિથિઓ વગેરે ઘણા દિવસમાં બ્રહ્મચારી રહેવું. ઉંઘમાંથી જાગી જાય ત્યારે કરવાનું કહે છે કે – – નિદ્રાક્ષના નાના–મવદ્વિત્તિના इत्याहोरात्रिकी चर्या, श्रावकाणामुदीरिता ॥६॥" મૂલાઈ-"નિદ્રામાંથી જાગી જાય ત્યારે સીએના અંગેનું અપવિત્રપણું વગેરે વિચાર્યું. એ પ્રમાણે આવકેની દિન-રાત્રિની ચર્ચા (કરણી) કહી.” Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ [ ધ ૦ સં૦ ભા. ૧-વિ૦ ર-ગાટ ૬૭ ટીકાને ભાવાર્થ-“નિદ્રામાંથી રાત્રિ વધુ બાકી હોય તેવા વખતે જાગી જવાય, તે અનાદિ સંસારમાં કરેલા (વિષયસેવનના) અભ્યાસના રસથી ઉછળતા દુર્જય કામના વિકારને જીતવા સ્ત્રીનાં અંગેની અપવિત્રતાનું વિશેષ પ્રકારે ચિંતવન કરવું; અને મૂળ ગાથામાં કહેલા આદિ' શબ્દથી શ્રીજ—સ્વામિજી, શ્રીસ્થલભદ્રજી આદિ મહર્ષિઓ, (શ્રીવિજયશ્રેષ્ઠિ આદિ) સુશ્રાવકો અને (શ્રીમતીચંદનબાલા વગેરે) શ્રાવિકાઓ, વગેરેનાં દુગ્ધાલ્ય શીલપાલનની સુગંધથી સુવાસિત બનેલાં પવિત્ર ચરિત્રને વિચારવાં, ઉપરાન્ત કષાયોને વિજય કરવાના ઉપાયેનું અને સંસારસ્થિતિની અતિ દુષ્ટતાનું ધ્યાન કરવું તથા ધર્મ મનોરથ ચિંતવવા, ઈત્યાદિ ગૃહસ્થને વિશેષ ધર્મ છે–એમ સંબંધ જોડવો. સ્ત્રી શરીરની અપવિત્રતા માટે વિચારવું કે " मंस इमं मुत्तपुरीसमीसं, सिंहाण खेलाण य निझरंतं । एवं अणिञ्च किमिआण वासं, पासं नराणं मइयाहिराणं ॥१॥" इत्यादि. ભાવાર્થ-“(સ્ત્રીનું) આ શરીર માંસ રૂપ છે, આ મળ મૂત્રથી ભરેલું છે, લેમ્પ અને કફથુંક વગેરે અશુચિનું ઝરણું છે, કૃમિયા વગેરે અનેક ઇવેનું ઘર છે, ક્ષણવિનશ્વર (નાશવંત) છે, વસ્તુતઃ બુદ્ધિરહિત પુરૂષને ફસાવવા માટે ફાસે (જાળ) છે.” વગેરે વિચારવું - શ્રીજબૂસ્વામિજી, શ્રીસ્થલભદ્રજી આદિ મહા મુનિઓનાં ચરિત્ર તે પ્રસિદ્ધ જ છે. કષાયાદિ જીતવાનો ઉપાય-કષાયાદિને જય તે તે દૂષણોના પ્રતિપક્ષને સેવવાથી થાય છે. જેમ કે-૧-ક્રોધને ક્ષમાથી, ૨-માનને નિરભિમાનતાથી ( લઘુતાથી), ૩-માયાને ત્રાજુતાથી (સરલતાથી), ૪-લેભાને સંતોષથી, પરાગને વૈરાગ્યથી, -બ્રેષને મિત્રતાથી, ૭-મોહ(મૂઢતા)નો વિવેકથી, ૮-કામવિકારને સ્ત્રીના શરીરની અપવિત્રતાનો વિચાર કરવાથી, ૯-મત્સરને બીજાની સંપત્તિમાં વધારે જોઈને પણ કલેશ નહિ કરવાથી ૧૦-વિષયને (પાંચેય ઈન્દ્રિયે તથા મનના) સંયમથી, ૧૧-મન, વચન અને કાયાના અશુભ જેને ત્રણ ગુપ્તિથી, ૧૨-પ્રમાદને અપ્રમાદથી અને ૧૩-અવિરતિને વિરતિથી, એમ પ્રતિપક્ષ આચરણથી તે તે દેશે સહેલાઈથી જીતાય છે. સંસારસ્થિતિની દુષ્ટતા–આનો વિચાર ચારેય ગતિઓમાં પ્રાયઃ અનુભવેલાં અતિ દુઓના ચિંતનથી કર્યો. તેમાં નારકનું અને તિર્યચેનું મહા દુઃખ તે પ્રગટ જ છે. કહ્યું છે કે – “ अच्छिनिमीलणमित्त, गथि सुहं दुक्खमेव अणुबद्धं । ના રફાળે, શનિણં પાતi I ? ' “ નરનૈના, તુજે વંતિ જોયા! વિવા तं पुण निगोअमज्झे, अणतगुणि मुअव्यं ॥२॥" ભાવાર્થ-નરકમાં રાત્રિ-દિવસ દુઃખથી સળગી રહેલા (ત્રાહિ ત્રાહિ પિોકારતા) નારકેને સતત દુખ જ છે, આંખના પલકારા જેટલે સમય પણ ત્યાં સુખ નથી. (૧) હે ગૌતમ! નરકમાં નારકે જે આકરાં દુઃખે ભગવે છે, તેથી પણ અનંતગણું દુઃખ નિગદમાં સમજવું. (૨)” મનુષ્યભવમાં પણ જીવને ગર્ભવાસનું, જમનું, વૃદ્ધાવસ્થાનું, મરણનું તથા “અનેક જાતિની માનસિક ચિંતા-શરીરના રાગ-દરિદ્રતા ” વગેરે ઉપદ્રનું દુઃખ જ છે. દેવપણામાં પણ ત્યાંથી આવવાનું, દાસપણાનું, પરાભવનું, ઈર્ષ્યાનું, વગેરે અનેક પ્રકારનાં દુખે છે. કહ્યું છે કે Page #696 -------------------------------------------------------------------------- ________________ - - - - - - પ્ર૦ ૩નંદનચર્યા-રાત્રિએ જામી જવાય ત્યારે શું ચિંતવવું ] " सुईहिं अग्गिवण्णाहिं, संभिण्णस्स निरंतरं । जारिसं गोयमा ! दुक्खं, गम्भे अद्वगुणं तओ ॥१॥" " गम्भाओ नीहरंतस्स, जोणीजंतनिपीलणे। सयसाहस्सिमं दुक्खं. कोडाकोडीगुणं पि वा ॥२॥" " चारगनिरोहवहवंध-रोगधणहरणमरणवसणाई। मणसंतावो अजसो, विगोवणया य माणुस्से ॥३॥" " चिंतासंतावेहि अ, दारिहरुआहि दुप्पउत्ताहि । लद्धणवि माणुस्सं, मरंति केई सुनिविण्णा ॥४॥" ." ईसाविसायमयकोह-मायलोहेहिं एवमाईहिं । देवा वि समभिभूआ, तेसिं कत्तो सुहं नाम ॥५॥" ભાવાર્થ-“(ભગવાન શ્રી મહાવીરદેવ કહે છે કે-) “હે ગૌતમ ! તપાવેલી અગ્નિસમાન સે એકી સાથે આખા શરીરમાં ભોંકવાથી જે દુઃખ થાય, તેથી આઠગુણું દુઃખ ગર્ભવાસમાં (૧) ગર્ભ માંથી નીકળતાં માતાની યોનિ રૂપ યંત્રમાં પીલાતાં ગર્ભવાસથી લાખગાણું કે ક્રોડાક્રોડગુણું દુઃખ, (૨) જન્મ પછી પણ જેલમાં પૂરાવું, લાઠી વગેરેના પ્રહારે સહવા, બંધનથી બંધાવું, રેગથવા, ચારી વગેરેથી ધનનું હરણ થવું, અંતે મરણની વ્યથા ભેગવવી, ઉપરાંત મનના સંતાપનું, અપયશનું, વગેવણનું (અપડ્યાજનાનું) વગેરે અનેક પ્રકારનાં દુખે મનુષ્ય પણ ભોગવે છે. (૩) કેટલાક મનુષ્ય તે ચિંતાથી, સંતાપથી, ટાળી ન શકાય તેવી દરિદ્રતાથી, કે ન મટે તેવા રોગોથી અત્યંત કંટાળીને આપઘાત પણું કરે છે. (૪) દેવો પણ ઈર્ષ્યા-વિષાદ-મદ-ક્રોધ-માયા-લોભ” વગેરેથી અતિ દુઃખી હિોય છે, તેઓને પણ ક્યાં સુખ છે? (૫)” વગેરે ચાર ગતિરૂપ સંસારની વિષમતાનું ધ્યાન કરવું. ધમ મનેરાની ભાવના-ધર્મના મારા માટે ભાવના ભાવવી કે સાયનિ વર કુશ, વેરો નાગવંતભેગો मिच्छत्तमोहिअमई, मा राया चक्कवट्टी वि ॥१॥" “ વાગા વિષT, શીયસ્થા નુ પણ सयणाइसंगरहिओ, पवज्ज संपवज्जिस्सं ॥२॥" " भयभेरवनिक्कंपो, मुसाणमाइसु विहिअउस्सग्गो। तवतणुअंगो कइआ, उत्तमचरिअं चरिस्सामि ॥३॥" इत्यादि. ભાવાર્થ-જ્ઞાનદર્શન વગેરે ગુણવાળો હું શ્રાવકના ઘરમાં દાસ થાઉં તે સારું, પણ મિથ્યાત્વથી મૂઢ મતિવાળે હું રાજા કે ચકવતી પણ ન થાઉં ! (૧) તથા સ્વજનના સંબંધને છોડીને હું સંવિગ્ન અને ગીતાર્થ ગુરૂના ચરણકમળમાં ક્યારે દીક્ષા અંગીકાર કરીશ? (૨) સાધુ થયેલે હું તપથી શરીરને સૂકવીને, ભય-ભેરવના પ્રસંગોમાં પણ નિડર બનીને સ્મશાન વગેરેમાં કાઉસ્સગ્ન કરવા રૂપ ઉત્તમ ચારિત્રને હું ક્યારે પાળીશ? (૩)” ઇત્યાદિ.' '' ' શ્રાવકેને એગ્ય દિન-રાત્રિની કરણીરુપ આ સઘળો ગુહસ્થને વિશેષ ધર્મ સમજ. Page #697 -------------------------------------------------------------------------- ________________ । હૈં। શ્રી ધર્મ સંગ્રહના સવિસ્તર ગૂર્જરાનુવાદ–ભાગ ૧ લા-વિભાગ ૨ જો પ્રકરણ ચેાથું–શ્રાવકનાં પર્યાદિનાં કર્ત્તન્યા અહી સુધી શ્રાવકનાં દૈનિક કબ્યાને ગૃહસ્થે પેાતાના ધમ તરીકે આચરવાં જોઇએ ' એમ વિસ્તારથી કહીને, શ્રાવકનાં પદિવસે' વગેરેમાં કરવા ચેાગ્ય કર્ત્તવ્યા, જેનુ ઘણું" અગાઉ કહેવાઈ ગયું, તેને અહીં સ્પષ્ટ જણાવવા જુદાં કહે છે– ન मूळ “Ë વર્ષનું સર્વેષુ, ચતુર્માસ્યાં જ ફાયને । જન્મવિ યથારાવિત, સ્વસ્વસમેળાં કૃતિઃ ॥૬૮॥ ’ " મૂલા—“ એ દિનકર્ત્તવ્યની જેમ સ' પદિવસે માં, ચામાસીમાં, વર્ષોમાં તથા આખા જન્મમાં પણ કરવા ચૈાગ્ય સ્વસ્વ સત્કાર્યો શક્તિ અનુસારે કરવાં.” ટીકાના ભાવાર્થી’=પાછળ જણાવ્યું તેમ, લāપુ=અમુક એક-બે નહિ પણ સઘળાય, ‘પર્વ’ચતુર્દશી આદિ પર્વોમાં, ‘ચતુર્મા’ચાર ચાર મહિનાની ચેામાસીમાં, પાયને’=આખા વ'માં તથા “વિ=આખા જન્મ(ભવ)માં પણ ‘પચાસ’=પોતાના ચિત્ત-વિત્તના સામર્થ્ય (અર્થાત્ ભાવ અને સ ંપત્તિ આદિ સામગ્રી )ના અનુસાર સ્વવલર્મળ =પર્વમાં પ કાર્યો, ચામાસીમાં ચામાસી કત્તયૈા, વર્ષમાં વાર્ષિક કૃત્યો અને જન્મમાં લવને અંગે કરવા ચાગ્ય, લજ્=સુંદર અર્થાત્ ધર્મનાં કાર્યોને, ‘તિ’=કરવાં, તે ગૃહસ્થને વિશેષ ધર્માં છે; એમ પૂર્વની સાથે વાક્યના સંબંધ મેળવવા. અહીં જેમ દિન નૃત્યા દરરોજ કરવાનાં છે તેમ કૃત્ય વગેરે પણ તે તે પ આદિમાં કરવાનાં સમજવાં. તેમાં પર્વો (શ્રાદ્ધવિધિમાં) કહ્યાં છે કે " अट्ठमि चउद्दसि पुण्णिमा य तहामावसा इवइ पव्वं । मासंमि पव्वछकं, तिनि अ पव्वाई पक्खंमि ॥१॥ *† ભાવાર્થ-“(એ) અષ્ટમી, (બે) ચતુર્દશી તથા પૂર્ણિમા અને અમાવાસી-એમ પવ-દિવસે એક મહિનામાં છ અને એક પક્ષમાં ત્રણ આવે છે.” વળી ચાલÍદત્તુળમાસીનું’=‘ચતુર્દશી, અષ્ટમી, અમાવાસી અને પૂર્ણિમામાં, એ સૂત્રપાઠી મૂલ આગમમાં પણ એ છ પર્વો કહેલાં છે. શ્રીમહાનિશીથ સૂત્રમાં તે જ્ઞાનપંચમીને ૧. શક્તિ ઉપરાંત કરવાથી ભવિષ્યમાં ધમકાર્યાંની વૃદ્ધિને બદલે હાનિ થાયઅટકી જવાય, ન્યૂન કરવાથી પુણ્યથી પાસ થયેલી સામગ્રી નિષ્ફલ થાય અથવા તેને દુરૂપયોગ થવાથી ઊલટું નુકશાન થાય, માટે શ્રીજૈનશાસનમાં સર્વ વિષયમાં સ્વશક્તિ અનુસાર ઉત્તમ કરવા જણાવ્યું છે. તેમાં પણ ઉપકારીઆનું ખાસ લક્ષ્િમ દુ જીવાના વિકાસ સધાય તે જ છે. એથી જ કાઇ કાઈ પ્રસંગે દ્રવ્ય-ક્ષેત્ર-ઢાળ -ભાવ અને પુરૂષ આદિ નિમિત્તોને પામીને ભાવિ હિતના ઉદ્દેશથી શક્તિ કરતાં અધિક કરવાની પ્રેરણા પણ હોય છે, પરન્તુ શક્તિ કરતાં ન્યૂન કરવાનું કે શક્તિને ગેાપવવાનુ તેા હિતાવહ નથી જ, Page #698 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૪–શ્રાવકનાં પુકૃત્યા-પનિય ] ૬૪૫ પણ પરુપે જડ્ડાવી છે. ત્યાં કહ્યુ` છે કેન્ન૪મી ચડીયું નાગપંચમી જીવવાલ ન રે ષ્ટિ'=‘અષ્ટમી, ચતુર્દશી તથા જ્ઞાનપંચમીમાં ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે.' અન્ય મથામાં (શ્રાદ્ધવિધિમાં) તા કહ્યું છે કે “बीआ पंचमि अडूमि, एगारसि चउदसी पण तिहीउ आओ अतिहीओ, गोयमगणहारिणा भणिआ || १ || 66 बीआ दुबिहे धम्मे, पञ्चमी नाणेसु अट्ठकम्मे अ (मी कम्मे ) । गारसि अंगाणं, चउदसी चउदपुव्वाणं ||२|| ” (प्र० ३, गा ११ टीका) ભાવાથ –“દ્વિતીયા, પંચમી, અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીએ પાંચ ( ૫ ) તિથિને શ્રીગૌતમ ગણધર શ્રુતિથિએ કહી છે (૧). (તેમાં) દ્વિતીયા ( નિષ્ક્રિય અને વ્યવહાર અથવા શ્રુત અને ચારિત્ર, અગર શ્રાવકધર્મ અને સાધુધર્મ-એમ અનેક રીતિએ) એ પ્રકારના ધમની અને પાંચમી મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનની આરાધના માટે, અષ્ટમી આઠ કર્મોના ક્ષય માટે, એકાદશી અગીઆર અંગારુપ શ્રુતની તથા ચતુર્થાંશી ચૌદ પૂર્વીની આરાધના માટે જાણવી (૨). "? એ પાંચમાં પૂર્ણિમા અથવા અમાવાસી મેળવતાં દરેક પક્ષમાં ઉત્કૃષ્ટથો છ પર્વો આવે. પદિનનાં મૃત્યા એ પર્વોમાં પોષધ ( મુખ્ય ) કન્ય છે. તે દરેક માં ન કરી શકાય, તેા પણ અષ્ટમી વગેરેમાં અવશ્ય કરવા. આગમમાં ( શ્રાદ્ધવિધિમાં) કહ્યુ છે કેसव्वे कालपव्वे, पसत्थो जिणमए हवा जोगो । 66 ܕܪ ામિનીમુગ, નિયમેળ વિગ્ન પોસદ્દિો 1?”(s૦૨,માર્ટીન) ભાવાર્થ –“ જિનમતમાં સવ કાળાઁમાં પ્રશસ્ત ચેાગ (મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિ રૂપ ધમ' ) સેવવાના છે, છતાં અષ્ટમી-ચતુર્દશીએ તેા નિયમા પૌષધ કરવા જ જોઇએ.” તથાપિ ‘થાન્તિ' કહેલુ હાવાથી અષ્ટમી વગેરેમાં પણ પૌષધ કરવા શક્તિમાન ન હોય તેઓએ તે દિવસેામાં ઉભયકાળ પ્રતિક્રમણ, અને તેટલું વધારે સામાયિક અને ઘણા સ ંક્ષેપવાળું (અને તેટલી ઓછી છૂટવાળું) દેશાવગાશિક વ્રત, વગેરે ધર્મકાર્યોં તા કરવાં જોઇએ. ( પાપના આરંભ ઘટાડવા જોઈએ.) પૌષધના વિધિ (પૃ. ૨૫૬માં) કહી આવ્યા છીએ. ન તથા પદિવસેામાં સ્નાન કરવું, માથા વગેરેમાંથી જુએ વગેરે શેાધવી, માથું ગુંથવુ, વસ્ત્ર વગેરે ધાવાં–રંગવાં, ગાડાં, હળ વગેરે ચલાવવાં, મુડા આંધવા ( અનાજ ભરવાના કે વનસ્પતિ વગેરેના કાઠાર ખાંધવા ), યંત્રા ( ઘાણી-રેટ વગેરે) ચલાવવાં, ઢળવુ, ખાંડવું, વાતુ તથા પત્રી-પુષ્પા ફળે. વગેરે ચૂંટવાં, સચિત્ત પદાર્થો તથા ખડી–રમચી વગેરેને ચવાં, વાવેલાં અનાજ લણુવાં–કાપવાં, ભૂમિભા વગેરેને લી`પણુ કરવું, માટી વગેરે ખેાદવી, કાંતવું (પીંજવુ), ઘર વગેરે અનાવવાં ( સુતાર–કડીયા વગેરેનાં કામ કરાવવાં કે ચાલુ રાખવાં), સચિત્ત વસ્તુનું લેોજન કરવુ', વગેરે સ` પ્રકારનાં પાપકાર્યાના ત્યાગ કરવા જોઇએ. રાજના ચાલુ તપ કરતાં પદિવસે તપમાં વધારા કરવા, સ્નાત્રપૂજા, ચૈત્ય પરિપાટી, સવે મુનિરાજેને વન્દન; સુપાત્રદાન અને બ્રહ્મચર્યનું પાલન વગેરે ધર્મકાર્યો અવશ્ય કરવાં જોઈએ, તથા દરરોજ કરતા ડાય તે પણ પદિવસેામાં વિશેષ કરવાં જોઈએ. (શ્રાદ્ધવિધિમાં) કહ્યું છે કે Page #699 -------------------------------------------------------------------------- ________________ ધ સં. ભા. ૧-વિ. ર-ગા૦ ૬૮ " जइ सम्वेसु दिणेसुं, पालह किरिअं तओ हवइ लटुं । जं पुण तहा न सक्कह, तह वि हु पालिज पन्चदिणं ॥१॥" (गा०११टीका) ભાવાર્થ-જે સર્વ દિવસમાં (ધર્મ) ક્રિયાનું પાલન કરો તે ઉત્તમ છે, પરંતુ ન કરી શકે તે પણ પર્વ દિવસને તે અવશ્ય પાલન કરજે જ.” તથા–“ નાવિયોગ-સ્થjથા(મ)વા खंडणपीसणलिप्पण, वज्जेअन्वाई पव्वदिणे ॥शा" ભાવાથ–“નાન કરવું, વસ્ત્ર ધાવા, માંગું ગુંથવું, મિથુન સેવવું અને ખાંડવું -દળવુંલીંપવું, વગેરે કાર્યોને પર્વદિવસે ત્યાગ કરવો જોઈએ.” - આગમમાં પણ “પર્વદિનના પાલનથી શુભઆયુષ્યને બંધ વગેરે મહા ફલ જસુવ્યું છે. કહ્યું छ-"भयवं ! बीअपमुहासु पंचसु तिहीसु विहि धम्माणुहाणं किं फलं होइ ? गोयमा! बहुफलं होइ, जम्हा एआसु तिहीसु जीवो परभवाउअं समज्जिणइ, तम्हा तवोवहाणाद धम्माणुष्ठाण થાયવ્ય, જા તુટ્ય સમરિવાર” તિા અર્થા-પ્રશ્ન-“હે ભગવન્! દ્વિતીયા વગેરે પાંચ પતિથિઓમાં કરેલાં ધર્મ–અનુષ્ઠાનેનું શું ફળ મળે ? ઉત્તર-“હે ગૌતમ! ઘણું ફળ મળે, કારણ કે–એ તિથિઓમાં જીવ આગામી ભવનું આયુષ્ય બાંધે છે, માટે પર્વ દિવસમાં તપ-ઉપપાન વગેરે ધર્મ–અનુષ્ઠાન કરવાં, કે જેથી શુભ આયુષ્યને બંધ થાય. ઇત્યાદિ.” આસો અને ચૈત્ર માસની શાશ્વતી બે, ચામાસીની ત્રણ અને પર્યુષણાની એક-એમ કુલ છ અઠ્ઠાહીઓના દિવસે, ત્રણ માસીના ત્રણ દિવસ અને સંવછરીને એક દિવસ, વગેરે ઉપ રાન્ત શ્રીજિનેશ્વરનાં ચ્યવન, જન્મ આદિ પાંચ કલ્યાણુકેના દિવસે પણ એ જાણવાં. એ સર્વ પર્વદિવસમાં ઉપરનાં ધર્મકાર્યો વિશેષ કરવાં (શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે " संवच्छरचाउम्मासिएम, अट्ठाहिआसु अ तिहीसुं। सव्वायरेण लग्गइ, जिणवरपूआतवगुणेसुं ॥१॥" (गा०११ टीका) ભાવાર્થ...“સાંવત્સરિક (પર્યુષણની) અને ચોમાસીની (વગેરે) અાહીઓમાં તથા દરેક પર્વતિથિઓમાં સર્વ પ્રયત્નપૂર્વક (બને તેટલું વધારે) શ્રીજિનેશ્વરની પૂજા, તપ તથા બ્રહ્મ ચર્ય વગેરે ગુણોની શુભ સાધનામાં લાગી જવું.” તેમાં પણ ચૈત્ર અને આસેની બે અઠ્ઠાહીઓ શાશ્વતી છે, તે દિવસમાં વૈમાનિક દેવે પણ શ્રીનંદીશ્વરદ્વીપ વગેરે તીર્થોમાં અષ્ટાનિકાદિ ઓછો કરે છે. કહ્યું છે કે “તે સાયનત્તાગો, તળે હો ગિરનારંગી अट्ठाहिआदिमहिमा, बीआ पुण अस्सिणे मासे ॥१॥" " एआओ दोवि सासय-जत्ताओ करंति सव्वदेवावि । नंदीसरंमि खयरा, अहवा निअएमु ठाणेसु ॥२॥" " तह चउमासिथतिअगं, पजोसवणा य तहय इअ छक्कं । जिणजम्मदिक्खकेवल-निव्वाणाइमु असासइआ ॥३॥" (उचराध्यचि ) Page #700 -------------------------------------------------------------------------- ________________ - પ્ર૦ ૪-શ્રાવકનાં પર્વઃ પર્વતથિનિર્ણય ] ભાવાર્થ-“એ અષ્ટાનિકા યાત્રાઓ-તેમાં એક અષ્ટાનિક મહોત્સવ ચૈત્રમાં અને બીજે આસોમાં થાય છે, એ બને શાશ્વતી યાત્રાઓ છે, સઘળાય દે અને વિદ્યાધરે તે અઠ્ઠાહીઓ નંદીશ્વરદ્વીપમાં અથવા પિતપોતાના સ્થાને કરે (ઉજવે) છે. ઉપરાન્ત ચોમાસીની ત્રણ અને પર્યુષણની એક એમ કુલ અઈઓ છ છે, તેમાં એ ચાર અને શ્રીજિનેશ્વરના જન્મ-દીક્ષા-કેવલનિર્વાણ વગેરે કલ્યાણકેની બધી અઈઓ અશાશ્વતી છે.” જીવાભિગમમાં તેને કહ્યું છે કે “તી ય અવળવવાનુમંતરરાષિા જેવા તિર્દિ ઘરમાણપf vોવાઈ અાદિમાગો મામદભાગો ઈતિ” અર્થા–“ત્યાં (નંદીશ્વરદ્વીપમાં) ઘણું ભવનપતિ–વાણુવ્યંતર-જ્યોતિષી અને વૈમાનિક દે ત્રણ માસીઓમાં અને પર્યુષણમાં આઠ દિવસના મોટા મહોત્સવ કરે છે.” - તિથિનિર્ણય-સવારે પ્રત્યાખ્યાન કરતાં (સૂર્યોદય સમયે) ભેગવાતી તિથિને પ્રમાણ કરવી, લેકમાં પણ સૂર્યોદયને અનુસારે દિવસ (રાત્રિ) વગેરેને વ્યવહાર થાય છે. કહ્યું પણ છે કે રામસિગણિ, વિપદમણ નાથા વાગો સિદી નાહિં, ૩ સુરો ન યours શા” " पूआपञ्चक्खाणं, पडिक्कमणं तहय नियमगहणं च । जीए उदेह मूरो, तीइ तिहीए उ कायव्यं ॥२॥" • " उदयंमि जा तिही, सा पमाणमिमरीइ कीरमाणीए । સામંથા, મિરઝવિદvi પારૂા” (ા વિ૦૩,૬૨નીટી) ભાવાર્થ– ચાતુર્માસિકમાં, વાર્ષિકમાં, પાક્ષિકમાં, પંચમીમાં તથા અષ્ટમીમાં તે તિથિઓ પ્રમાણ કરવી, કે જ્યારે તે તે તિથિમાં સૂર્યોદય હોય. તે સિવાયની તિથિઓ (તે વારમાં હોય તે) પ્રમાણભૂત નથી. (અર્થાત-સૂર્યોદય વખતે જે તિથિને ભેગવટે ચાલુ હોય તે તિથિ તે . દિવસે ગણવી.) (૧). વળી પૂજા-પચ્ચકખાણ-પ્રતિક્રમણ અને નિયમ (અભિગ્રહાદિ વગેરે તે તે પર્વનાં કાર્યો ) જે દિવસે તે (પૂર્વ) તિથિને સૂર્યોય હોય તે દિવસે કરવાં (૨). સૂર્યોદય વખતે જે તિથિ હોય તેને જ તે દિવસે પ્રમાણ રાખવી, (કારણ કે તે દિવસે) તે સિવાયની બીજી તિથિ માનવાથી ૧-આજ્ઞાભંગ, ૨-અનવસ્થા, ૩-મિથ્યાત્વ અને ૪-વિરાધના, એમ ચાર દે થાય છે (૩).” પારાશરતિમાં પણ કહ્યું છે કે શાહિત્યૌરચાયાં, યા તવ નિર્મિત सा सम्पूर्णेति मन्तव्या, प्रभूता नोदयं विना ।। (ાદ્ધ- વિ૨ ટી). ભાવાર્થ –“સૂર્યોદય વેળાએ જે તિથિ છેડી પણ (ભેગવાતી–ચાલુ) હોય તે તિથિ જ (તે દિવસે) સપૂર્ણ માનવી, પણ સૂર્યોદય વિનાની (સૂર્યોદય વેળાએ ભેગવટે ન હોય તે) લાંબી (આખા દિવસ–રાત્રિ સુધીની ) હોય તે પણ ન માનવી.” (ઉત્સર્ગથી ઔદયિકતિથિને અંગે આ નિયમ કહ્યો, પરંતુ પંચાંગના હિસાબે ક્ષય કે વૃતિ આવે ત્યારે શું કરવું? તે માટે) પૂ. વાચકપ્રવર શ્રીમદુમાસ્વાતિજી મહારાજનું કથન Page #701 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ( વૃદ્ધ પરંપરાએ ) આ પ્રમાણે સંભળાય છે— 3 66 क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तयोत्तरा । વીજ્ઞાનનિયાળ (મોક્ષ ચાળણ્), જાટો ાનુઐતિહા [ ધ॰ સ૦ ભા૦ નવ॰ ૨-ગા૦ ફૂટ ' (श्राद्ध०वि०गा० ११ टीका) ભાવાર્થ –“ ક્ષય હોય ત્યારે તેની આરાધના પૂની તિથિમાં અને વૃદ્ધિ હોય ત્યારે (પહેલી એડીને) ઉત્તરા એટલે બીજી તિથિમાં કરવી, અને શ્રીવીર પ્રભુનું જ્ઞાન અને નિર્વાણ (મેાક્ષકલ્યાણક) લેાકાને અનુસરીને કરવું, અર્થાત્ લેાકામાં જે દિવસે દીવાલી ૫૧ હોય તે દિવસે કરવુ’. (૧)” એ રીતિએ પતિથિઓ વગેરેના દિવસેાને પૌષધ વગેરે ( તે તે દિવસે કરવા ચૈગ્ય ) ધર્મકાર્યોં દ્વારા આરાધવા. એ પ્રમાણે પકૃત્ય કહ્યુ.. ૨. અહીં તિથિની ક્ષય-વૃદ્ધિ એ રીતિએ થાય છે કે-જે એક વારમાં ખે તિથિઓની સમાપ્તિ થતી હાય તે વારે તેમાંની ખીજી તિથિ કાઇ વારના સૂર્યોંદયમાં આવી શકતી ન હેાવાથી તેને ક્ષીતિથિ અને જે એક તિથિના ભાગવટા ત્રણ વારને સ્પર્શતા હોવાથી લાગલાગઢ એ દિવસના સૂર્યોદયમાં આવે તેને વૃદ્ધિતિથિ કહેવાય છે. ઘણા કાળથી જૈન ગણિતના ટિપ્પણુના અભાવે જૈનેતર ટિપ્પુ માનવાનું પૂર્વાચાર્યાંથી ચાલુ છે અને તે ટિપ્પણુ અનુસાર અનિયમિત-કાઇ પણ તિથિને ક્ષય કે વૃદ્ધિ આવી શકે છે. આવા પ્રસંગે આરાધના માટે શું કરવુ? તે માટેના પૂ. શ્રીઉમારવાતિ મહારાજના આ અપવાદનિયમ અનેક જૈન પ્રથામાં મળે છે અને તદ્દનુસાર પતિથિનું આરાધન કરવામાં આવે છે. ૩. અહીં શ્રાદ્ધવિધિ, તત્ત્વતરગિણી આદિ શ્રથામાં ‘પ્રજ્ઞા' એવા પાઠાંન્તર છે. ૪. શ્રી ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાનને સંબધ પ્રભુના નિર્વાણુ સાથે હેાવાથી, તેની પશુ આરાધના તે જ રાત્રિના અંતે-પ્રભાતે કરવાના વ્યવહાર છે. ।ત્તિ જેન્નત્યં સમાવ્યું Page #702 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકનાં ચોમાસી કર્તવ્ય હવે ચાતુમાસિક કર્તા કહે છે. તેમાં જે જે વ્રતે લીધેલાં હોય, તેણે તે તે વતેમાં રાખેલી છૂટે પછી જે છૂટે તે તે માસીમાં નિરૂપયોગી હોય તેને પણ ત્યાગ કરીને સંક્ષેપ કરે, વ્રત લીધાં ન હોય તેણે નિષ્કારણ થતા અવિરતિજન્ય પાપારંભ (કમબંધ)થી બચવા દરેક માસીએ પિતાની અનુકુળતા પ્રમાણે નવા નિયમે કરવા. તેમાં વર્ષ (અષાઢ) માસીમાં તે (પૃ. ૧૪૧ માં) સમ્યકત્વ અધિકારમાં નિત્ય નિયમે કહી ગયા તેમાં વૃદ્ધિ કરવી. જેમ કે-બે અથવા ત્રણ વાર અષ્ટપ્રકારી વગેરે જિનપૂજા કરવી, શ્રીજિનમંદિરમાં સંપૂર્ણ (બૃહત્ ) દેવવંદન કરવું, સર્વ બિંબની દરરોજ પૂજા કરવી, અથવા (ન બને તે દર્શન) વન્દન કરવું, સ્નાત્ર મહોત્સવ–મોટી પૂજા–પ્રભાવના વગેરે કરવું, ગુરૂને મોટું (દ્વાદશાવત્ત) વંદન કરવું, “ગુરૂની અંગપૂજા–પ્રભાવના–સ્વસ્તિક (ગર્લ્ડલી કરવી) વગેરે (જ્ઞાનીની ભક્તિ) કરવાપૂર્વક વ્યાખ્યાન સાંભળવું, ગુરૂની શારીરિક (પગ-માથું દાબવું વગેરે) ભક્તિ કરવી, નવું નવું જ્ઞાન ભણવું-વાંચવું વગેરે અનેક પ્રકારે સ્વાધ્યાય કરે, પાછું પ્રાસુક (ઉકાળેલું) પીવું, સચિત્ત વસ્તુને સર્વથા ત્યાગ કરે, અને તેમ ન થઈ શકે તે નિરૂપયેગી સચિત્ત ચીજો ખાવા-પીવાને ત્યાગ કરે. તથા ઘર-હાટ કે તે તે મકાનની ભીંતે-થાંભા-ખાટલા (પલંગાદિ-પાટ-પટલાપાટલી-સીકા (ઉંચે વસ્તુ મૂકવાનાં સાધન), ઘી-તેલ કે પાણી વગેરેનાં ભાજને, ઇંધણ ( કેલસા-છાણાં વગેરે) તથા અનાજ વગેરે, એ સર્વ ચીજોમાં પનક (નિગોદ-લીલ-રૂમ કે ઈયળ-ધનેરીયાં) વગેરે છ ઉત્પન્ન ન થાય તે માટે જેની જેમ રક્ષા થાય તેમ મકાન વગેરેને પહેલાંથી જ ચુને વગેરે લગાવે, અનાજ વગેરેમાં રાખ વગેરે ભેળવવું, તે તે ચીને લાગેલા મેલ સાફ કરવા, તપાવવા યોગ્ય વસ્તુને તડકે તપાવવી ( જ્યાં ભેજ કે હવા લાગે ત્યાં ન મૂકવી.), ઠંડા સ્થાનમાં રાખવા જેવી (અનાજ વગેરે) વસ્તુઓને ઠંડા સ્થાનમાં મૂકવી, વગેરે જયાણ કરવી. તથા પાણી દિવસમાં બે અથવા ત્રણ વાર ગાળવું, ઘી-તેલ-ગોળ-છાશ–પાણી વગેરેમાં ભાજને સારી રીતિએ ઢાંકવાં, ગરમ ઓસામણ (તથા સ્નાનનું મેલું પાણી) વગેર લીલ-ફૂગ વગેરે છે જ્યાં ન હોય તેવી ઘણી રેતીવાળી જમીનમાં થોડું થોડું હું છૂટું નાખવું (કે જેથી જલદી સૂકાઈ જતાં છત્પત્તિને પ્રસંગ ન આવે), ચૂલા કે દીવા વગેરે (અગ્નિ)ને ઉઘાડા નહિ રાખવા તથા દળવામાં–રાંધવામાં–વસ્ત્ર ધેવામાં–વાસણ ધવામાં વગેરે કામમાં સારી રીતિએ જેવાને-પ્રમાવાનો ઉપયોગ રાખવે, મંદિર-શાળા (પૌષધશાળાઉપાશ્રય) વગેરે સ્થાનોમાં ચંહુઆ (ચંદરવા-છાટ ) બાંધવા, વગેરે સર્વ કાર્યો પૂર્ણ જયણાપૂર્વક કરવાં. (એમ પહેલા વ્રતની રક્ષા કરવી. બીજાની રક્ષા માટે) અભ્યાખ્યાન ૫ પિતાની પૂજા કરાવવા ઇચ્છવું-એ સાધુને ધર્મ નથી, પણ ગુરૂપૂજા કરનારને અટકાવ જેએ નહિ, કારણ કે-શ્રાવકને તે યોગ્ય નાની ગુરૂની પૂજા કરવી તે તેને ધર્મ છે. ૧. લે, પાણીઆરં, ખાંડણીઓ તથા ઘંટી ઉપર; વલણના, સુવાના, હાવાના તથા જમવાના સ્થાને; તેમ જ દેહરાસર અને પૌષધશાળાએ-એમ દશ સ્થાને ચંદરવા બાંધવા એ શ્રાવકનું સ્તબ છે. ' ૭. છત્પત્તિ ન થાય માટે એ કાય પહેલાં જ કરવાં જોઈએ, છત્પત્તિ થયા પછી ધાવુંતપાવું-ઝાટકવુંસાફ કરવું અયોગ્ય છે. વસ્તુત છો ઉત્પન્ન થાય નહિ તેની પ્રામથી જ કાળજી ૨ Page #703 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૬પ૦ [ ધ સંભા. ૧-વિ૦ ૨-ગા૦ ૮ ( આળ-કલંક) આપવું, ચાડી કરવી, કઠોર વચન કહેવું તથા નિષ્કારણ અસત્ય બોલવું, વગેરે વચનના દોષને તજવા. (ત્રીજાની રક્ષા માટે) ખોટાં તેલ-માપાંથી લેવડ–દેવડ વગેરે કરવું નહિ. (ચતુર્થમાં) બ્રહ્મચર્ય પાળવું, સર્વથા ન પળાય તે પર્વતિથિઓમાં અવશ્ય પાળવું અને સામાન્ય તિથિઓમાં દિવસે મિથુનને સર્વથા ત્યાગ કર-રાત્રિએ પરિમાણ કરવું. (પાંચમામાં) ઈચછા રૂપ પરિમાણમાં (રાખેલી છૂટમાં) બને તેટલો વધુ સંક્ષેપ કરે. (છઠ્ઠામાં) સર્વ દિશાઓમાં (અન્ય ગામે) જવાને ત્યાગ કરે, તેમ શક્ય ન હોય તે જરૂરી ન હોય તે દિશાઓમાં જવાને તે અવશ્ય ત્યાગ કરે. (સાતમામાં) શકયતા પ્રમાણે “સ્નાન કરવું, માથું ગુંથવું, દાતણ વાપરવાં, પગરખાં પહેરવાં” વગેરેને ત્યાગ કરે. ઉપરાન્ત જમીન (માટી–ખાણ વગેરે) ખેરવી, વસ્ત્ર વગેરે રંગવા, ગાડાં (ગાડી–એકા-મટિરાદિ) ચલાવવાં, વગેરે પાપકા બંધ કરવાં. વાદળથી કે વરસાદ વરસવા વગેરેથી રાયણ–આંબા રાખવી, છતાં ઉત્પન્ન થાય તે તેની રક્ષા કરવી એ જાણું છે. વાપરવાના પાટ, પાટલા કે પલંગ વગેરેમાં, રિંગણ દેવાય તે ભીંતના ભાગમાં કે ખુરશી વગેરેમાં ગરમીના દિવસોમાં શરીરનો પરસેવે ભાગે તેમાં ચોમાસાની ભીની હવાથી તેમાંના ખારનું પાણી થઈ જવાથી જીવો ઉપજે. ઘરનાં આંગણું વગેરે પણ પહેલાં નાખેલ કચરો વગેરે મેલી વસ્તુઓવાળાં હોય તે તેમાં પાણી પડતાં લીલન્ગ થાય છે, બળખા–લેષ્મ વગેરે સુકાઈ ગયા હોય તે પણ ચોમાસામાં તેમાં છત્પત્તિ થાય છે, ચોપડ આદિનાં ભાજને ઉપર લાગેલ ચીકાશ કે મેલ વગેરેમાં પણ જોત્પત્તિ થાય છે, ખાટલા-પલંગ -પાટ–પાટલા વગેરે પણ સાફ નહિ રાખવાથી છોત્પત્તિ થાય છે, બાળવાનાં ઇંધણું વગેરે બળતશુમાં કંયુઆ-ઈયળ-ધૂણ નામના કીડા વગેરે થાય છે, વસ્ત્રાદિ દેવામાં વપરાતા સાબુ વગેરેનાં ખાર ણી જ્યાં નાખવામાં આવે ત્યાં હિંસાનો સંભવ છે, તેમાં પડતા સંપાતિમ છ પણ મરી જાય છે, એ રીતિએ ધાર્મિક ઉપકરણે–સાંપડા-ઠવણી–ચરવાળાની દાંડીઓ-દંડાસણ વગેરેને પણ પકડવાથી લાગેલા હાથના પરસેવામાં છત્પત્તિ થાય છે, શ્રાવકોને ધર્મ જયણરૂપ છે, વિરાધના ન થાય તે પણ જયણું નહિ કરનારને વિરાધક કહ્યો છે, આથી સર્વ કા જયણાપૂર્વક કરવાં. યોગશાસ્ત્રમાં શ્રાવકને અંગે કહ્યું છે કે શ્રાવક ત્રસ જીવોની વિરાધના તે ન કરે, પણ મેક્ષની છાવાળો-અહિંસાધર્મને જાણું શ્રાવક સ્થાવર જીવોની પણ નિરર્થક હિંસા ન કરે.” માટે આરંભનાં સર્વ કાર્યોમાં સંક્ષેપ કરે, કરવાં પડે તે પણ જયણાપૂર્વક કરવાં, એ તાત્પર્ય છે. * ૮. રાયણ-આંબા વગેરેમાં વાદળ કે વરસાદના પાણી વગેરેથી ઉત્પત્તિનો સંભવ કહ્યો છે. અન્ય દેશમાં તે સમયે પાકતી કેરી વગેરે પણ અહીં આવતાં આ દેશની હવાથી તેમાં જીવોત્પત્તિ સંભવિત છે, માટે આદ્રા નક્ષત્રની શરૂઆતથી તેને ત્યાગ કરવાનો વ્યવહાર પૂર્વપુરોએ અખંડ જાળવ્યું છે, આજે પણ ચાલુ છે. શાસ્ત્રમાં સંભળાય છે કે વ્યવહારને પ્રધાન પદ આપીને, સર્વજ્ઞ છતાં ભગવાન શ્રી મહાવીરદેવે અચિત્ત પાણીથી ભરેલા તળાવનું જળ અને અચિત્ત ધાન્યનાં ભરેલાં ગાડાં તથા તેમાંથી દાન આપનારાઓ પણ હોવા છતાં ભૂખ્યા અને તૃષાતુર સાધુઓને તેને ઉપયોગ કરવાની છૂટ ન આપી, અનશન કરવાની અનુમતિ આપી, કારણ કે-તેમ કરતાં વ્યવહારમાર્ગને લેપ થાય અને એથી પાછળના છ માર્ગભ્રષ્ટ થાય. શાસ્ત્રમાં પાણી વગેરેને જે કાળ જણાવ્યો છે તે પણ એક જ દિવસમાં પ્રહર વગેરે જેટલો ફેરફાર ન થવા છતાં સંભવિત હેવાથી, જે ત્રણ પ્રહરાદિક કાળ જ્યારથી પાળવાને જશુવેલો છે. ત્યારથી તે જ પ્રમાણે પાળવામાં ધર્મ માનીને શ્રીસંઘે તે પાળ્યો છે, તેમાં એક મીનીટ પણુ વધારવી વ્યાજબી નથી; તેમ કેરી વગેરે તે દેશી કે પરદેશી હેય, તે પણ તેમાં એક દિવસ યા Page #704 -------------------------------------------------------------------------- ________________ - પ્ર૦ ૩-શ્રાવકનાં ચામાસો કર્તાવ્યો | ૫૧ (કરા)માં ઈયળો થતી હોવાથી તેનો ત્યાગ કરવો. રાંધેલો વાસી આહાર, દ્વિદળ (કાચા ગેરસ માથે કાળ) અને પૂરીઓ વગેરે, પાપડ-વડીઓ વગેરે, સુકાં શાક (સુકવણુ), તાંદળજા વગેરે પાંદડાંનાં (ભાજીનાં) શાક, નાગરવેલનાં પાન, કે પરૂં (ગોળ-કાચલાં વગેરે), ખારેક, ખજૂર, કાશ, (કાચી) ખાંડ અને સુંઠ વગેરે, એ દરેકમાં લીલ-ફગ-કુંથુઆ-ઈયળો વગેરે થવાને સંભવ હોવાથી તેનો ત્યાગ કરે, કદાચ તે વસ્તુઓની ઓષધાદિ વિશેષ કાર્યોમાં (તેના વિના નિવહ ન થાય તેવી) આવશ્યક જરૂર પડે તો તેને સારી રીતિએ જે-તપાસીને જયણાપૂર્વક ઉપગ કરે તથા (પૃ. ૩૦૭ માં કહેલાં) પંદર કાંદાનને અને ઘણા આરંભવાળાં કઠેર કોને પણ ત્યાગ કરે. ( આઠમામાં) જળક્રીડા (તળાવ, નદી વગેરેમાં સ્નાનાદ્રિ) ન કરવા વગેરેને નિયમ કરે, અને “નાન કરવું, તેલ વગેરે જેવાં કે રાંધવું” ઈત્યાદિમાં પણ પરિ માણ કરવું. (એમ પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતના પાલન-રક્ષા માટે પ્રયત્નશીલ થવું.). દેશાવકાશિક, સામાયિક અને પૌષધ–એ ત્રણની વૃદ્ધિ કરવી, અર્થાત દિવસોમાં તે વિશેષ વિશેષ કરવા અતિથિસંવિભાગ હંમેશાં કર, તેમ ન બને તે તપના પારણે અવશ્ય કર (એમ ચાર શિક્ષાત્રની આરાધના કરવી.). ઉપરાન્ત શક્તિ પ્રમાણે ઉપધાન તપ, સંસારતારણ તપ, અઠ્ઠાઈ તપ કે પંદર ઉપવાસ, સેલ ઉપવાસ, માસક્ષમણ વગેરે તપશ્ચર્યા વિશેષતયા કરવી રાત્રે ચઉવિહાર કે છેવટે તિવિહારનું પણ પચ્ચ ફખાણ કરવું. દીન-અનાથ વગરે દુઃખીઆને સહાય કરવી, ઇત્યાદિ ચાતુર્માસિક કર્તવ્ય જાણવાં. આ અર્થને જણાવનારી માસીના અભિગ્રહના વર્ણનની પૂર્વાચાર્યની રચેલી ગાથાઓ (શ્રાદ્ધવિધિની ગાથા ૧૨મીની ટીકામાં) નીચે પ્રમાણે છે, " चाउम्मासिअभिग्गह, नाणे तह दंसणे चरित्ते अ। तवविरिआयारम्मि अ, दवाइ अणेगहा हुंति ॥१॥ परिवाडी सज्झाओ, देसणसवणं च चिंतणी चेव । सत्तीए कायव्वं, सिअपंचमि नाणपूआ य ॥२॥ संमजणोवलेवण, गूहिलिया मंडणं च चिइभवणे। चेइअपूआवंदणકલાકનો પણ વધારે કરવો તે ઉચિત નથી. ટોપરાના આખા ગળામાં પણ ફાટે પડતી હેવાથી, તેમાં હવાનો સંચાર થતાં છવોત્પત્તિ થતી જોવાય છે, માટે તે ચોમાસામાં વાપરવા ઉચિત નથી. સેપારીબદામ-શ્રીફળ વગેરે પણ તે જ દિવસનાં ભાંગેલાં વાપરવાને વ્યવહાર છે. પત્ર-શાક જે કે વર્ષો માસીમાં વર્જવાનું કહ્યું છે, તે પણ ફાગણ માસીથી તેના ત્યાગનો વ્યવહાર ચાલુ છે. વિશેષ સ્વરૂપ ગીતાર્થોથી જાણી લેવું. માત્ર વાદિ ઇન્દ્રિયની પરાધીનતા સિવાય જ્ઞાનીઓએ મહા પરિશ્રમે જાળવેલા માર્ગને તેડવાનું અન્ય કોઈ કારણ જણાતું નથી. “ વ્યવહારધર્મ એટલે યોગ્ય મર્યાદાનું પાલન.' તેના પાલનથી જ નિશ્ચયધર્મનું બળ પ્રાપ્ત થાય છે, માટે નિયમને સમજનારા જ્ઞાનીઓ નિશ્ચયધર્મ કરતાં પણ વ્યવહારધર્મની કિંમત વધારે સમજે છે. જેઓને વ્યવહારધર્મ નિર્જીવ જેવો લાગે છે, તેઓ નિશ્ચયધર્મને પામ્યા કે સમજ્યા પણ હોય તે માનવું અઘટિત છે. સાધુધર્મમાં નિશ્ચયધર્મથી ભક્ષ્ય છતાં વ્યવહારધર્મથી કેટલીય વસ્તુઓને અભક્ષ્ય માનીને છોડવામાં આવે છે. સાધુએનું કાર્ય પૂર્વપુરુષોએ બાંધેલા વ્યવહારમાર્ગને પાળવાનું અને પળાવવાનું છે, કારણ કે-એ વ્યવહારમાર્ગની રક્ષાથી જ નિશ્ચયધર્મને પામીને જીવો કલ્યાણ સાધી શકે છે. અહીં એવું ન સમજવું કે-નિશ્ચયધર્મના ધ્યેયને ચૂકીને પણ વ્યવહારધર્મને બળ આપવું, માત્ર વિશિષ્ટ જ્ઞાનીઓના વિરહમાં વર્તમાનકાળે વ્યવહારધર્મની પ્રધાનતા છે. તેને કઈ રીતિએ ઈન્કાર કરી શકાય તેમ નથી, એ જ તાત્પર્ય છે. Page #705 -------------------------------------------------------------------------- ________________ - - ६५९ [ ધ સં. ભા. ૧-વિ. ૨-ગાટ निम्मलकरणं च बिंबाणं ॥३॥ चारिचमि बलूआ, जूआगंडोलपाडणं चेव । वणकीडखारदाणं, इंधणजलणनवसरक्खा ॥४॥ वजह अब्भक्खाणं, अकोसं तहय रुक्खवयणं च । देवगुरुसबहकरणं, पेसुधे परपरीवायं ॥५॥ पिइमाइदिद्विवंचण, जयणं निहिसुंकपडिअविसयंमि। दिणि बंभ स्यणिवेला, परनरसेवाइ परिहारो ॥६॥ धणधमाईनवविह-इच्छामाणमि निअमसंखेवो । परपेसणसंदेस य, अह गमणाई अदिसिमाणे ॥७॥ हाणंगरायधूवण-विलेवणाहरणफुल्लतंबोलं। घणसारागुरुकुंकुम-पोहिसमयनाहिपरिमाणं ॥८॥ मंजिट्ठलक्खकोसुंभ-गुलिअरागाणवत्यपरिमाणं । रयणं बजमणिकणग-रुप्पसुत्ताइपरिमाणं ॥९॥ जंबीरअंबजंबुअ-राइणनारिंगबीजपूराणं । ककडिअखोडवायम-कविटिंबरुअविल्लाणं ॥१०॥ खजूादक्खदाडिम-उत्ततिअनालिकेरकेलाई । चिचिणिअबोरविल्लअ-फलचिभडचिम्भडीणं च ॥११॥ कयरकरमंदयाणं, भोरडनिंबूअअंबिलीमं च । अत्थाणं अंकरिअ-नाणाविहफुल्लपत्ताणं ॥१२॥ सचित्तं बहुबी, अणंतकायं च वज्जए कमसो । विगईविगइगयाणं, दवाणं कुणहप रिमाणं ॥१३॥ अंसुअधोअणलिंपण-खत्तक्खणणंच न्हाणदाणं च । आकड्ढणमन्नस्स, खित्तकज्जं च बहुमेकं ॥१४॥ खंडणपीसणमाईण, कूडसक्खाइ कुणइ संखे । जलझिल्लणनरंधण-उबढणमाइआणं च ॥१५॥ देसावगासिअवए, पुढवीखणणे जलस्स आणयणे । तह चीरधोअणे ण्हाण-पिअण जलणस्स जालणए ॥१६॥ तह दीववोहणे वाय-वीअणे हरिअछिंदणे चेव । अणिबद्धपणे गुरु-जणेण य अदत्तए गहणे ॥१७॥ पुरिसासणसयणीए, तह संभासणपलोयणाईसुं। ववहारे परिमाणं, दिसिमाणं भोगपरिभोगे ॥१८॥ तह सव्वणत्यदंडे, सामाइअपोसहेऽतिहिविभागे। सव्वेमुवि संखेवं, काहं पइदिवसपरिमाणं ।१९।। खंडणपीसणरंधण-मुंजणविक्खणण-वत्थरयणं च । कत्तणपिंजणलोढण-धवलणलिंपणयसोहणए ॥२०॥ वाहणरोहण लिक्खाइ-जोअणे वाणहाण परिभोगे । निंदणलूणणउंछण-रंधणदलणाइकम्मे अ ॥२१॥ संवरणं कायव्वं, जहसंभवमणुदिणं तहा पढणे । जिणभवणदसणे सुणण-गुणणजिणभवण किच्चे अ॥२२॥ अट्ठमीचउद्दसीसु, कल्लाणतिहीसु तवविसेसेसुं । काहामि उज्जममहं, धम्मत्थं वरिसमज्झमि॥२३॥ धमत्थं मुहपत्ती, जलछाणण ओसहाइदाणं च । साहम्मिअवच्छल्लं, जहसत्ति गुरूण विणओ य ॥२४॥ मासे मासे सामाइअं, च परिसंमि पोसहं तु तहा । काहामि ससचीए, अतिहीणं संविभागं च ॥२५॥" (गा० १२ टीका) साथ-"ज्ञान, शन, यात्रि, त५ तथा वीर्य-से पायेय मायाशेना द्रव्य-क्षेत्रઅને ભાવ વગેરેને આશ્રીને ચતુર્માસિક અભિગ્રહે અનેક પ્રકારે કરી શકાય છે (૧). જ્ઞાનાચા૨માં–જ્ઞાનપરિપાટી, ભણવું–વાંચવું–પૂછવું વગેરે સ્વાધ્યાય, વ્યાખ્યાનશ્રવણ તથા સાંભળેલાં ધર્મ. શાસ્ત્રોનું ચિંતવન તથા શક્તિ પ્રમાણે જ્ઞાન-પંચમીએ શ્રી શ્રુતજ્ઞાનની પૂજા વગેરે વિશેષતયા કરવું (૨), દર્શનાચારમાં-જિનમંદિરમાં સંમાર્જન (સાફસુફ) કરવું, ઉપલેપન–ચૂના વગેરેથી ધળવું, ગહેલી કરવી (મેતી આદિના સ્વસ્તિક પૂરવા) તથા જિનપૂજા કરવી, દેવવંદન કરવું ___ Page #706 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૪–શ્રાવકનાં ચામાસી ર્ત્તબ્યા ] અને જિનપ્રતિમાઓને લેપ-એપ વગેરેથી નિળ કરવી, વગેરે કરવુ (૩). ચારિત્રાત્રારમાં-શરી૨ ઉપર્ જળા મૂકાવવી નહિં, માથા વગેરેની એ વીષ્ણુવી નહિ, ગંડાલા (શરીરમાં થતા મેાટા કૃમિ) પડાવવા નહિ, શરીરનાં ચાંદાં-ઘા વગેરેમાં પડેલા જીવાને ક્ષાર દઈને (કે ઝેરો વસ્તુ લગાવીને ) મારવા નિહ, "ધણાં ( ખળતણ ) જોઇને વાપરવાં, અગ્નિમાં ( ચૂલા-દીવા વગેરેમાં ) પડીને જીવા મરે નહિ તેની જયણા રાખવી, અનાજમાં ( પડેલા ) ત્રસ જીવા મરે નહિ તેમ તેની રક્ષા કરવી ( એમ પહેલુ વ્રત પાળવુ. ) (૪). ( ત્રીજા વ્રતમાં) કોઇને ખાટું. આળ દેવું નહિ, આક્રોશ કરવા નહિં, કંઠેર (અપ્રિય) વચન મેાલવુ નહિ, દેવ-ગુરુ-ધ વગેરેના સેગન કરવા નહિ અને ચાડી તથા પર્રાનંદા વગેરે કરવું નહિં (૫). ( ત્રીજા વ્રતમાં ) માતા-પિતાદિની દ્રષ્ટિવંચના કરીને ( ઠગીને ) નુઢ્ઢી ગાંઠ કરવી નહિ, થાપણુ આળવવી ાંહે (?) શુલ્ક(દાણુ)ચારી કરવી નહિં અને કાઇની ખાવાયેલી-પડેલી વસ્તુમાં પણ જયણા કરવી, અર્થાત્ ચારીની બુદ્ધિએ લેવી નહિં (૬). ( ચાથા વ્રતમાં ) દિવસે બ્રહ્મચર્ય પાળવુ અને રાત્રિએ અમુક વારથી વધુ વાર મૈથુન ન સેવવાના નિયમ કરવા, ઉપરાન્ત પુરૂષ પરીને તથા સ્ત્રીએ ૫રપુરૂષને ભાગવાનેા ત્યાગ વગેરે શકય નિયમ કરવા (૭). ( પાંચમા વ્રતમાં) ધન-ધાન્ય વગેરે નવ પ્રકારના પરિગ્રહમાં કરેલા ઇચ્છાપરિમાણુના સંક્ષેપ કરવા. અને ( છઠ્ઠા વ્રતમાં ) નિયમિત ભૂમિની બહાર બીજાને માકલવા નહિ, સદેશેા માકલવા–મગાવવા નહિ અને નિયમિત ભૂમિથી બહાર ( ભોંયરા વગેરે ) અધિક ભૂમિમાં જવું નહિ. ઈત્યાદિ (૭). ( સાતમા વ્રતમાં ) સ્નાન કરવાને, અંગરાગ કરવાના, શરીર ધૂપવાના, વિલેપન કરવાને, માભરણુ-અલંકાર પહેરવાના, પુષ્પ-હાર–ત એલ વગેરે વાપરવાના તથા અરાસ-અગુરૂ-કકુમ હિંસ (પાથી ) અને કસ્તુરી વગેરે વાપરવાના ( અમુક પરિમાણુમાં ) નિયમ કરવા (૮). મજીઠ-લાખ-કસુંબા-ગળી વગેરેના રંગોથી રંગવામાં ( તથા પહેરવા વગેરેમાં) વસ્રોનુ, તેમ જ રત્ન–હીરા-મમણુ–સાનું રૂપ-માતી–સૂત્ર વગેરેનુ' પણ પહેરવા–ભાગવવાને અંગે પરમાણુ કરવું (૯). ( લેાજનને અંગે) જમીર ( ફળ વિશેષ )-કેરી– જા.—રાયણ—નારંગી-ખીજોરાં-કાકડી-અખરોટ-વાયમ-કાઠાં-ટિમરૂખીલી ફ્ળા (૧૦). ખજુરદ્રાક્ષા—દાડિમ–ઉત્તત્તિએ (?) નાળિએર-કેળાં વગેરે તથા આંબલી-ખેર-ખીલાંનાં ફળ (?) ચીભડાં -ચીભડી (૧૧) તથા કેરાં-કરમદાં–બારડ (?)–લી આમલી વગેરેનાં અથાણાં, જેમાં નવા અંકુરા થયા હાય તે તથા અનેક પ્રકારનાં પુષ્પા-પત્રા (૧૨); એ દ્રવ્યેામાં સચિત્ત-બહુમોજ–અનંતકાય વગેરેને ક્રમશઃ ત્યાગ કરવા, એટલે કે–સચિત્ત ન છેડાય તે બહુમીજ, મહુીજ ન તજાય તે અન તકાયના ત્યાગ કરવા; યથાશકય ઘી-દૂધ વગેરે વિગઇઓનું, તેનાં નિવિઆતાંનું (તથા સરસ ક્રૂવ્યા) વગેરેનું પરિમાણુ કરવુ (૧૩). (આઠમા વ્રતમાં) વસ્ર ધાવાં–લી પશુ કરવું-ખાણુ ખેાઢવી, ( પુન્યાથે` ) સ્નાનદાન કરવુ, ખીજાની જૂએ વીણવી કે અનેક પ્રકારનું ક્ષેત્ર(ખેતી)નું કાય કરવું. (૧૪), માંડવુંઢળવુ વગેરે કાર્યાના જેમ બને તેમ સક્ષેપ કરવા અને ખાટી સાક્ષીના સંક્ષેપ (?) વિવેક કરવા; જળાશયામાં સ્નાન કરવું, અનાજ રાંધવું (?), ઉન્નત ન કરવું (તેલ–સાબુ વગેરે ચેાળવાં) વગેરૈના પણ સક્ષેપ કરવા (૧૫). દેશાવગાશિક વ્રતમાં જમીન ખાઢવી વગેરે પૃથ્વીકાય, પાણી લાવવુ–વઅ ધાવાં–સ્નાન કરવુ–પાણી પીવુ વગેરે કાય, અગ્નિ સળગાવવા (૧૬)–દીવા જગાવવા વગેરે અગ્નિકાય, થાત (પંખા) વીજવા વગેરે વાયુકાય, લીલી વનસ્પતિ ૬૫૩ Page #707 -------------------------------------------------------------------------- ________________ પ [ ૦ સં॰ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૮ હેવી–મુવી વગેરે વનસ્પતિકાય,-એ પાંચેય સ્થાવર જીવાનો વિરાધનાના સક્ષેપ કરવા, અસ અદ્ધ લવામાં, વડાલા ન જાણે તેમ ગુપ્ત વસ્તુઓ મેળવવી (ગાંઠ કરવી ) વગેરેમાં સ ંક્ષેપ કરવા (૧૭). પરસ્પર પુરૂષ-સ્ત્રીના આસને બેસવું–શયન કરવું–પરસ્પર ખેલવું-(અંગાપાંગાદિનુ) અવલાયન કરવુ, એ વગેરે અનુચિત વનમાં સંક્ષેપ કરવા, વ્યાપારમાં પ્રમાણુ નક્કી કરવુ, દિશિતુ પરિમાણુ કરવું અને લાગેાપભાગની વસ્તુઓનુ પરિમાણુ કરવુ' (૧૮). સર્વ પ્રકારના અનડનાં કાર્ડના સક્ષેપ કરવા, સામાયિક-પોષધ-અતિથિસ વિભાગને અંગે પણ એછાં કરતા હાય કે ન કરતા હાય તેમાં પ્રતિક્રિન સક્ષેપ કરવા અર્થાત વધુ કરવાં. (૧૯). ખાંડવામાં—દળ વામાં રાંધવામાંભાજનમાં નાટકાદિ લેવામાં-વત્ર રંગવામાં, રૂ કાંતવામાં—પી જવામાં, કપાસ લાઢવામાં, ભીંત વગેરે ધેાળવામાં, ભૂમિ લીંપવામાં તથા વસ્તુ સાફ (શુદ્ધ) કરવામાં જેટલેા અને તેટલા સવર (સંક્ષેપ) કરવા (૨૦). વાહન ચલાવવાં, ઘેાડા વગેરે ઉપર બેસવું, શરીરની લીખા ( સવા વગેરે) શેાધવા, પગરખાં પહેરવાં તથા ક્ષેત્રમાં નિંદણુ કરવું–લણુ ુવીવું (ખળાં કરવાં)રાંધવું–દળવું વગેરે કાર્યોંમાં (૨૧). દરરાજ યથાશકય સક્ષેપ કરવા. (એમ સવ ત્રતાના સક્ષેપરૂપ દેશાવકાશિક કરવું. ) જ્ઞાન ભણવામાં જિનમંદિરે દર્શન કરવામાં, ધમ સાંભળવામાં ગણવામાં (પાઠેસ્વાધ્યાય કરવામાં) અને જિનમંદિર વગેરેનાં કાર્યોમાં હંમેશાં વિશેષ ઉદ્યમ કરવા (૨૨) ધને માટે આ વર્ષીમાં અષ્ટમી, ચતુ શો કે શ્રીજિનેશ્વરાનાં કલ્યાણુક વગરે અમુક દિવસેામાં સવિશેષ તપ વગેરે કરીશ–એમ નિર્ણય કરવા (ર૩). ધર્મની સાધના માટે સાધમી ઓને મુહ પત્તિ, પાણી ગાળવાનાં ગરણાં તથા ઔષધ વગેરે આપીને યથાશકય સામિ કાત્સય કરવું, યથાશક્ય ગુરૂનિયમાં ઉદ્યમ કરવા (ર૪). એમ ચામાસાની ધકરણીમાં યથાશકય વૃદ્ધિ કરવી તથા ( એાછામાં ઓછુ દર મહિને એક સામાયિક, વમાં એક પૌષધ અને અતિથિસવિભાગયથાશક્તિ કરીશ, વગેરે પ્રમાણુ કરવુ (૨૫).” એમ ચાર ગુણુવ્રતાને આરાધવાં. એ રીતિએ ક્રમશઃ આર ત્રતા વગેરેની આરાધનારુપ ચતુર્માસિક કૃત્ય જાણવાં. । इति चातुर्मासिक कृत्यानि । Page #708 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકનાં વાર્ષિક કૃત્યો હવે વાર્ષિક કૃત્યોનું વર્ણન કરે છે. “સંઘપૂજા વગેરે વાર્ષિક કૃત્યે અનેક પ્રકારનાં છે. તેનું વર્ણન શ્રાદ્ધવિધિ પ્રકરણમાં અગીઆર દ્વારાથી આ પ્રમાણે કર્યું છે “ પસિં પાન, સાઈકિમરિનતિ શા” " जिणगिहण्हवणं जिणधण-बुड्ढी महपूअ धम्मजागरिआ। સુત્રપૂકા કનકળં, તા વિથામા તરી શરૂાઈ જા. ૨૨-૨૩) ભાવાર્થ-“શ્રાવકે પ્રતિ વર્ષ (૧) સંઘપૂજા, (૨) સાધર્મિક ભક્તિ, (૩) ત્રણ પ્રકારની યાત્રા (૪) જિનમંદિરમાં નાનમહોત્સવ, (૫) દેવદ્રવ્યની વૃદ્ધિ, (૬) મહાપૂજા, (૭) ધર્મજાગરિકા, (૮) શ્રુતજ્ઞાનની પૂજા, (૯) ઉદ્યાન, (૧૦) શાસનની પ્રભાવના તથા (૧૧) શેધિ એટલે પ્રાય શ્ચિત્ત ગ્રહણ, એ અગીઆર ક7 કરવાં જોઈએ.” તેમાં– ૧-સંઘપૂજા–પિતાના વૈભવ-સંપત્તિને અનુસરે અતિ આદર અને બહુમાનપૂર્વક સાધુસાધ્વીને ગ્ય, “આધાકર્મ' વગેરે છેષરહિત-નિર્દોષ અને તે પણ સંયમમાં ઉપકારક વસકામળી–રજોહરણ-સુતર-ઉન-પાત્રો-દાંડા-દાંડી–સોય-કાંટા કાઢવાનું સાધન (ચીપીયા)-કાગાળા -કંપક(ખડીઓ)-કલમ (પેન્સીલ)-પુસ્તક વગેરે ગુરૂને આપવું. કહ્યું છે કે “ વર્ય ઉત્તર તુલ્ય , યંવરું પાછf | दंडं संथारयं सिजं, अन्नं जं किंचि मुज्झइ ॥१॥" (श्रा०दिनकृ० गा० १७८) ભાવાર્થ–“વિશ્વ-પાત્ર તથા પુસ્તક-કામળ- પાછન (રહરણ) -સંથારો-મ્યા તથા બીજું પણ સંયમને ઉપકારક જે કાંઈ સાધુતાને યોગ્ય શુદ્ધ-કપ્ય હોય તે સાધુને આપવું.” એમ પાટ-પાટલા–પાટલી વગેરે સંયમને ઉપકારક સર્વ વસ્તુઓ પણ શ્રદ્ધા-ભક્તિપૂર્વક સાધુઓને આપવી. સાધુપણામાં સોય વગેરે પણ ઉપગી છે-એમ જણાવતાં (બ્રહ૬) કપમાં કહ્યું છે કે- ગણ થાપ, બા જ સિદ્ધિ અર્થાત-અશન વગેરે ચાર, વસ્ત્ર વગેરે ચાર અને સોય વગેરે ચાર, એમ કુલ બાર, એટલે કે-“1–અશન, ૨-પાન, ૩-ખાદિમ, ૪-સ્વાદિમ પ-વસા, ૬-પાત્ર, ૭-કામળ, ૮-પાદચ્છન (રહરણ) ૯-સેય, ૧૦–પિપ્પલક (મુંડન માટે અો ), ૧૧-નખ ઉતારવાની નરણું તથા ૧૨-કર્ણ (કાન)શોધન ની સળી), એ બાર પ્રકારની વસ્તુઓ જેના સ્થાનમાં રાત્રે રહ્યા હોય તે શય્યાતરની સાધુને ન કપે.” એમ કહેવાથી સંયમમાં ઉપયોગી તે બીજાની કલપે છે.” માટે સંયમમાં ઉપકાર કરે તેવી નિર્દોષ વસ્તુઓ ગુરૂને આપીને સાધુ-સાધ્વીરૂપ સંઘની પૂજા-ભક્તિ કરવી, શક્તિ અનુસારે ભક્તિપૂર્વક પહેરામણી (વસ્ત્રાદિ) આપીને શ્રાવક-શ્રાવિકારૂપ સંઘને પણ સત્કાર કરે, તદુપરાંત દેવ-ગુરૂ-ધર્મ વગેશિના ગુણું ગાનારા અન્ય યાચકે (ભેજક-સેવક–ભાટ) વગેરેને પણ યાચિત સત્કાર કરવો. શ્રીસંઘની પૂજાના જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકાર છે. તેમાં પિતાની શક્તિથી (સમગ્ર સંઘને) સર્વ પ્રકારની વિશિષ્ટ પહેરામણી વગેરે આપીને સત્કાર કરે તે ઉત્કૃષ્ટ, શક્તિના અભાવે માત્ર સૂત્ર (સુતર) જેવી અલ્પ કિંમતની વસ્તુ વડે સત્કાર કરે અથવા માત્ર એક–એ Page #709 -------------------------------------------------------------------------- ________________ ૫ [ ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ર્ગા૦ }} જ સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકાની ભકિત કરવી તે જધન્ય, અને એ ઉત્કૃષ્ટ-જયન્ય સિવાયની ( વચલા ગાળાની દરેક પ્રકારની ભક્તિને) મધ્યમ ભક્તિ સમજવી. અધિક ખર્ચ કરવાની શક્તિ ન હાય તેા પણ શ્રાવકે પ્રતિવષે ગુરુને માત્ર એક મુહુપત્તિ આપવા જેવું અલ્પ દાન પણ કરવું અને શ્રાવક-શ્રાવિકાના માત્ર સેપારી આદિ સામાન્ય વસ્તુ આપીને પન્નુ કાર કરવા. નિĆનને એટલાથી પણ મહા કુલ મળે છે, માટે થાડી પણ ભક્તિ કરીને ‘સંઘપૂજા ’ સાચવવી. પાતાની શકિત ગાપવ્યા વિના કરેલી શ્રીસંધની પૂજા ધણું ફળ આપે છે. કહ્યુ છે કે सत्तीह संघपूजा, बिसेसपूजाउ बहुगुणा एसा । 46 ન સ મુદ્ માનો, વિષયવાળતો સો ॥॥ ” (પ્રતિષ્ઠા વા૦૧૮) ભાવા. શકિત પ્રમાણે શ્રીસ’ધપૂજા અવશ્ય કરવી, ચતુર્વિધ શ્રીસંઘની પૂજા સંઘના અવયવરૂપ આચાર્ય વગેરે ભિન્ન ભિન્નની પૂજા કરતાં ઘણા ગુણુને કરનારી છે, કારણ કે—ભાગમમાં શ્રીસંઘને શ્રીતીર્થકર ભગવતથી બીજે નાંબરે, અથવા તેની બરાબર, મગર તીથ કરાને પણ પૂજ્ય હાવાથી તેથી પણ શ્રેષ્ઠ કહેલા છે. ” એ શ્રીસ ઘપૂજાના વિધિ કહ્યો. પણ ર-સાધર્મિભક્તિ ( વાત્સલ્ય )–શ્રાવકે પ્રતિવષે સમાન ધર્મિઓનુ` વાત્સલ્ય પેાતાની શકિત પ્રમાણે અવશ્ય કરવુ જોઇએ, જે સઘળાનું વાત્સલ્ય ન કરી શકે તેઓએ પશુ ઓછામાં ઓછા એકએ પણુ શ્રાવક-શ્રાવિકાઓની શકિત અવશ્ય કરી, કારણ કે—સમાન ધી એના ચાઞ ( મેળાપ) ઘણુા દુલ ભ છે. (શ્રાદ્ધવિધિમાં) કહ્યુ છે કે “સર્વે સર્વે નિયા સર્વ-સમ્બયા ઇન્યબિંળઃ । સામિયાવિશ્વવન્ય-અભ્યાસુ મિતઃ ચિત્ ।'(Tr॰ ૯ ટીપા) ભાવા થ་- સંસારમાં જન્મ-મરણુ કરતા સર્વ જીવાએ પરસ્પર સર્વની સાથે ( માતાપિતાદિ) સર્વ સંબધા પૂર્વકાળમાં અનેકશઃ બાંધ્યા છે, પણ સાધમિ કપણું વગેરે ( ધાર્મિ"* ) સબંધ બાંધનારા તા કેાઇ અમુક (૫) થવા જ હોય છે. ” મહાપુણ્યથી પ્રાપ્ત થયેલા તે સાધી ાની સેવાનુ ફળ તો અમાપ છે. (શ્રાદ્ધ વિધિમાં) કહ્યુ છે કે~ 4. एगत्य सव्वधम्मो (म्मा), साहम्मिअवच्छलं तु एगस्थ | 1) बुद्धितुलाए तुलिआ, दोवि अ तुलाई भणिआई ॥ १॥ " ( गा०५ टीका ) ભાવા“ એક માજી ( દાનાદિ ) સઘળાય ધર્મોને અને બીજી બાજુ એક માત્ર સાધમિક વાત્સલ્યને મૂકીને, બુદ્ધિરૂપ કાંટાથી તાલ કરે તે બન્ને સમાન થાય એમ કહ્યું છે. ” (કારણ કેસામિક સર્વ ધર્મોના આધાર હાવાથી એકલી તેની સેવા પણ સધર્મોની સેવારૂપ છે.) " મુનિઓને રાજપિંડ અકલ્પ્ય હાવાથી, રાજાઓને તા અતાથસવિભાગ વ્રત પણ સાધર્મિક વાત્સલ્યથી જ આરાધી શકાય છે. સામિ કલાત્સલ્યના વિધિ આ પ્રમાણે કહેલે છે ૧-‘દ્રવ્ય સાધમિ કવાત્સલ્ય'-પાતે શક્તિસંપન્ન દ્વાય તે દરરોજ ક્તિ પ્રમાણે એકએ વગેરે સાધિકાની ભક્તિ કરે, તેમ કરવું અશકય હાય તેા પાતાના પુત્ર વગેના જન્મોત્સ વામાં કે એવા અન્ય પ્રસગામાં સાધર્મિકાને વિનયપૂર્વક આમત્રણ કરીને લેાજન સમયે ‘સ્વયં તેમના પગ ધાવા,' વગેરે વિનયપૂર્વક ઉત્તમ માસને બેસાડીને, ઉત્તમ (સુણ-ચાંદી દિન ) Page #710 -------------------------------------------------------------------------- ________________ - પ્ર. ૪-ભાવકનાં વાર્ષિક કૃત્ય ] ભાજનેમાં, જુદી જુદી જાતિનાં શાક વગેરે સહિત ઉત્તમ (મિણ) ભજન જમાડવું–તળેલ આપવું અને વસ્ત્રો (પાઘડી-શાલ દુશાલા) તથા આભરણેથી તેઓને સત્કાર કરે; જેઓ સંકટમાં હોય, તેઓને પિતાનું ધન ખચીને પણ તે તે સંકટમાંથી ઉદ્ધાર કરે (આપત્તિમાંથી છોડાવવા) અને અંતરાયકર્મના ઉદયે વૈભવ ક્ષીણ થયો હોય તે તેઓને પિતાનું ધન આપીને મૂળ અવસ્થાએ મૂકવા (અર્થાત્ પૂર્વની જેવા સંપત્તિવાળા બનાવવા) (શ્રાદ્ધવિધિમાં કહ્યું પણ છે કે – વીણાળે, જયં સહઅિવા વરછ દિવયંમ લીગ, ર પરિગો હરિ નો શા” (ના ૧ ટl) ભાવાર્થ-પિતાના જીવનમાં જેણે દીન-દુઃખીઆને ઉદ્ધાર કર્યો નહિ. સાધમિકેનું વાત્સલ્ય કર્યું નહિ અને હૃદયમાં શ્રીવીતરાગદેવને ધારણ કર્યા નહિ, તે માનવ જન્મને હારી ગયે.” ૨–ભાવ સાધમિકવાત્સલ્ય-ધર્મકાર્યોમાં સીદાતા જેઓ ધર્મ ન કરી શકતા હોય તેઓની તે તે અગવડો દૂર કરીને-જરૂરી સગવડ આપીને ધર્મમાં સ્થિર કરવા, ધર્મમાં પ્રમાદ (આળસ) કરનારાઓને તે તે કર્તવ્ય યાદ કરાવવું, ભૂલ કરનારાને વિવેકપૂર્વક ભૂલથી બચાવવા, વાત્સલ્યપૂર્વક સન્માર્ગની પ્રેરણા કરવી, એક વાર પ્રેરણા કરવા છતાં ન સમજે તે પણ નારાજ નહિ થતાં સદ્દભાવપૂર્વક પુનઃ પુનઃ પ્રેરણા કરવી, વગેરે. (શ્રાદ્ધદિનકૃત્યમાં) કહ્યું છે કે “ સારા વારા જેવ, જોયા વિના सावरणावि दायव्वा, सावयस्स हिआवहा ॥१॥” (गा०२०९) ' અથ–એ પ્રમાણે છે કે-“વિસરી ગયેલા ધર્મકાર્યને યાદ કરાવવું તે “મારણ, અને કુસં. ગતિ વગેરે કાર્યોથી વારવા તે “વારણ, સ્મારણ અને વારણું વારંવાર કરવા છતાં પણ કે અતિ પ્રમાદી જીવ પિતાનાં કર્તવ્ય (નિયમ) વગેરેમાં ભૂલ કરે, તે તેને “શ્રાવક જેવા ઉત્તમ કુલમાં જન્મેલાને આમ વર્તવું એ શું યોગ્ય છે? વગેરે વાકથી (કાંઈક) ઉપાલંભ(ઓર્થ) આપીને પ્રેરણા કરવી તે “નાદના” અને એક જ વિષયમાં વારંવાર ભૂલે વગેરે કરે ત્યારે “તારા જન્મને ધિક્કાર હો” વગેરે કઠોર શબ્દોથી અત્યંત પ્રેરણુ કરવી તે “પ્રતિદના સમજવી.” ( કઠેર શબ્દથી કહેવા છતાં હૃદયમાં વાત્સલ્યભાવ તૂટ ન જોઈએ, નહિ તે બીજાનું હિત કરવા પહેલાં પોતાને જ હાનિ થાય છે, પરિણામે અસદ્દભાવ થતાં ધર્મ મટી અધર્મ બની જાય છે.) (શ્રાદ્ધવિધિ પ્રકરણમાં કહ્યું છે કે – " पम्हुढे सारणा कुत्ता, अणायारस्स वारणा। જીરાનં જોયા છે (અit), નિરં દિવોયા છે” (નારી) ભાવાર્થ “વિસ્મૃત થયેલું યાદ કરાવવું તે સારણા, ઊલટા આચરણથી વાર તે વારણા, છતાં ચૂકે તે સાવધ કરે તે નેદના અને નિધુર વચનથી એળો આપ તે પ્રતિદિના છે.” માટે શ્રાવકે પણ સાધમિકના હિત માટે ધર્મકાર્યોમાં યથાયોગ્ય સ્થાને ઉપર પ્રમાણે સાર. થા-વારણાદિ કરવાં. એ ભાવથી સાધમિકવાત્સલ્યનું સ્વરૂપ જાણવું. કહ્યું છે કે – " साहम्मिआण वच्छल्लं, एवं अनं विआहिलं। હબદાપક રીતે, સવારે જય શા” ( વિ. ૨૦) Page #711 -------------------------------------------------------------------------- ________________ १५८ ધિ સં. ભા. ૧-વિ૦ ૨–ગા૬૮ ભાવાર્થ-આ એક (દ્રવ્ય) સાધર્મિકવાત્સલ્ય કહ્યું, બીજું (ભાવ) વાત્સલ્ય આગમમાં કઈ છે કે-પૂજા-અનુષ્ઠાન વગેરે ધર્મકાર્યોમાં સીદાતા (પ્રમાદી) સાધમિકને સર્વ પ્રયત્નથી (એટલે ઉપર જણાવ્યાં તે સારણાદિથી) પ્રેરણા કરવી-શિખામણ આપવી, તે ભાવવાત્સલ્ય સમજવું.” માટે સાધમિકેની વિનયદિપે સેવા કરવી તે જ કલ્યાણકારી છે, તેઓની સાથે કલહ ( કહેશ) વગેરે કાંઈ અનુચિત કરવું તે હિતાવહ નથી. (શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે " विवायं कलहं चेव, सव्वहा परिज्जए। __ साहम्मिएहिं सद्धिं तु, जओ एवं विआहियं ॥१॥" । જો શિર પર સન્મિ–નિ જા હંસબમ (f)મિ. રાસાયt g - pus, નિશિતો જો રા” (ના ૨૦૨-૨૦૩) ભાવાર્થ- સાધમિકેની સાથે (ન્યાય મંદિરમાં) વિવાદ અને કલહ સર્વથા ન કર, કારણ એ કહ્યું છે કે-દર્શનમય (જેનશાસનના આધારભૂત) સાધર્મિકને કોધથી મારે છે, તે નિર્દય ત્રિલેકબંધુ શ્રીતીર્થકરદેવની આશાતના કરે છે, (૨)” આ બીજું વાર્ષિક કર્તવ્ય કહ્યું. ચાડ્યાત્રિક-અહીં પ્રસંગને અનુસારે “શ્રીજિનેશ્વરની ત્રણ યાત્રાઓ' સમજવી, તેમાં “જિનયાત્રા” શબ્દના અર્થ માટે પંચાશકમાં કહ્યું છે કે “ કા મ ણ, કહિ વિ જ ય જો ૩ सो जिणजचा भण्णइ, तीइ विहाणं तु दाणाइ ॥१॥" यथा-" दाणं तवोवहाणं, सरीरसकारमो जहासति । उचिरं च गीअवाइअ-थुइथोता पेच्छणाइआ ॥२॥" (यात्रापंचा०, ४-५) ભાવાર્થ“યાત્રા એટલે મહોત્સવ, જિનેશ્વરેને ઉદ્દેશીને કરાતે મહોત્સવ જિનયાત્રા કહેવાય, અહીં પરદેશ જવા રૂપ યાત્રા નહિ સમજવી. આ મહત્સવરૂપ યાત્રામાં ‘દાન વગેરે કરવાનું હોય છે, જેમ કે-યથાશક્તિ દાન દેવું, તપ કરે, વસ્ત્ર વગેરેથી શરીરશોભા કરવી અને મહત્સવને ઉચિત ગીત-વાજીંત્ર-સ્તુતિ-સ્તવન તથા નાટક વગેરે કરવું. (તે યાત્રાનાં કાર્યો છે.” નાટય (ગીતવાત્ર) વગેરે તે મહત્સવનો પ્રારંભમાં, મધ્યમાં અને તે પણ કરવાં. કહ્યું છે કે “ પરથા grગો, રમેરિકામમા ” (યાત્રારંવા. ૨) ભાવાથ–“નાટક આદિને પ્રસ્તાવ તે પ્રારંભમાં વચ્ચે અને છેલે પણ જાણવો.” દાન તે મહત્સવનો પ્રારંભમાં જ કરવું. તેનું કારણ ત્યાં જ કહ્યું છે કે – “ કારજો વાળ, વળી મદિનાલ્યું. रणामघायकारण-मणहं गुरुणा ससत्तीए ॥" (यात्रापंचागा०१२) ભાવાર્થ–મહોત્સવમાં, રંક-દીન-દુઃખીઆ આદિ સર્વની ચિત્તપ્રસન્નતા પ્રગટ કરવા દાન મહત્સવની શરૂઆતમાં જ કરવું જોઈએ. વ્યાખ્યાનકાર ગુરૂએ પિતાની શક્તિને અનુસાર રાજા (કે ત્યાંના અધિકારીઓ) વગેરેને ઉપદેશ કરીને જીવની પ્રાણલકમી તથા ધનલક્ષમીની રક્ષા કરાવવી જોઈએ, એટલે કે- કસાઈ–માછીમાર વગેરે ) હિંસા દ્વારા આજીવિકા ચલાવનારાઓને Page #712 -------------------------------------------------------------------------- ________________ પ૦ ૪-શ્રાવકનાં વાર્ષિક કૃત્ય ] ૬૫૯ તેઓના ભેજન વગેરેને પ્રબંધ કરાવીને હિંસાદિ પાપથી અટકાવી અમારિકવર્તન કરાવવું જોઈએ અને રાજાનાં દાણ-કર વગેરે માફ કરાવવાં જોઈએ. (ગુરૂને એ યાગ ન હોય તે) શ્રાવકે વગેરેએ પણ ધનવ્યય કરીને “અમારિ, અચૌર્ય” વગેરે કરાવવું જોઈએ.” એમ પ્રારંભમાં જ અમારિપ્રવર્તન-અચોર્ય વગેરે કરાવીને શ્રીજિનેશ્વરનાં ગુણગાન કરવાં, વાજીંત્ર વગડાવવાં તથા નાટક-પ્રેક્ષણ કરાવવા પૂર્વક સર્વ જીને આનંદ ઉપજે તેવાં સુંદર વસ્ત્રાભરણ વગેરે પહેરીને શ્રીજિનમંદિરાદિમાં મહોત્સવ કર-કરાવે તેને યાત્રા કહી છે. એના ત્રણ પ્રકારે છે, કહ્યું છે કે " अष्टाहिकाभिधामेकां, रथयात्रामथापराम् । तृतीया तीर्थयात्रा चे-त्याहुर्यात्रां त्रिधा बुधाः ॥ (श्राद्धविधि गा०५,टीका) ભાવાર્થ-“એક અષ્ટાહિકા નામની ( આઠ દિવસને મહત્સવ), બીજી રથયાત્રા (વર). અને ત્રીજી સંઘની સાથે તીર્થયાત્રા, એમ જ્ઞાનીઓએ યાત્રા ત્રણ પ્રકારની કહી છે.” તેમાં ચાલુ પ્રકરણમાં (પૃષ્ટ ૬૪૬માં) કહ્યું તેમ સર્વ અહિપમાં (વાજીંત્રાદિ આડબરથી) સર્વ મંદિરમાં ( અંગરચના-વિશિષ્ટ પૂજા વગેરે) વિસ્તારપૂર્વક મહોત્સવ કર, તે પહેલી “અષ્ટાહિકા યાત્રા જાણવી. આને “ચેત્યયાત્રા પણ કહી છે. સારી રીતે શણગારેલા (સુવર્ણ, ચાંદી કે કાટ વગેરેના) ઉત્તમ રથમાં શ્રીજિનપ્રતિમાને પધરાવીને મહત્સવપૂર્વક રાત્રપૂજાદિ ભક્તિ-સત્કાર કરતા “સમસ્ત નગરમાં (ગામ કે શહેરમાં) ફેરવીને તેની પૂજા કરવી-કરાવવી, તે વગેરે બીજી રથયાત્રા” કહેવાય છે. હેમી પરિશિષ્ટપર્વમાં ૫ આર્ય શ્રીસુહસ્તિસૂરિજીના પ્રબંધમાં (સગ ૧૧-૬૬ થી) રથયાત્રાનું વર્ણન કર્યું છે કે આર્ય શ્રીહસ્તિસૂરિજી જ્યારે અવંતીમાં હતા, ત્યારે એક વર્ષે શ્રીસંઘે “ચેત્યયાત્રા” મહેત્સવ કર્યો, તે પ્રસંગે ભગવાન શ્રી આર્યસુહસ્તિસૂરિજી પણ શ્રીસંઘ સાથે હંમેશાં મંડપમાં પધારીને મંડપને શોભાવતા, અને તેઓના શિષ્ય, (તેઓથી પ્રતિબધ પામેલા શ્રીસંપ્રતિરાજા) બે હાથ જોડીને પરમાણુની જેમ (માન-મેટાઈ મૂકીને) તેઓની સન્મુખ બેસતા. ચિત્યયાત્રા નિમિત્તે શ્રીસંઘે આ રથયાત્રા કાઢી હતી, કારણ કે-ચૈત્યયાત્રા મહોત્સવ રથયાત્રા કરવાથી પૂર્ણ થાય છે. આ રથયાત્રામાં સુવર્ણ અને માણેક વગેરેની કાન્તિથી (પ્રકાશથી) જળહળત-સર્વે દિશાઓમાં પ્રકાશ કરતે, સૂર્યના રથ જેવો ઉત્તમ રથ રથ શાળામાંથી બહાર કાઢયે, અને વિધિના જાણ શ્રાવકેએ તેમાં પધરાવેલી શ્રીજિનપ્રતિમાની સ્નાત્રપૂજા વગેરે ભક્તિ શરૂ કરી. તેમાં સ્નાત્રમસવ એવો કર્યો કે પ્રભુના જન્માભિષેક વખતે મેરૂપર્વત ઉપરથી નીચે પડે તેમ રથમાંથી સ્ના. ત્રજળ નીચે પડવું, (પ્રવાહ ચાલ્યો.) પછી મુખે વસ્ત્ર (મુખ) બાંધેલા શ્રાવકોએ, જાણે પ્રભુને વિનંતિ કરવા ઈચ્છતા હોય તેમ પ્રતિમાજીને સુગંધી દ્રવ્યથી વિલેપન કર્યું, માલતીશતપત્ર વગેરે પુષ્પની માળાઓથી પૂછ ત્યારે શરદઋતુના વાદળથી ઢંકાએલી ચંદ્રની કળા દીપે તેમ પ્રતિમા દીવા (શોભવા) લાગી (અર્થાત વાદળ જેવી માળામાં પ્રતિમાજી ચંદ્રકળા સમાન દેખાયાં) અગુરૂ વગેરેથી ધૂપપૂજા એવી કરી કે તેના ધુમાડાથી ઢંકાએલાં પ્રતિમાજી, જાણે નીલું વસ્ત્ર ધારણ કર્યું હોય, તેમ શોભવા લાગ્યાં, પછી જિનપ્રતિમાની સામે દેદીપ્યમાન દીપકની શિખાવાળી આરાત્રિક કરી (આરતિ ઉતારી) ત્યારે પ્રતિમાજી એવાં દેખાયાં કે–તેની સામે રહી Page #713 -------------------------------------------------------------------------- ________________ ધિ સંભા૧-વિ૦ -ગા. ૮ અમાન ઔષધિઓના સમૂહથી શોભતું મેરૂપવાનું શિખર પણ લાજે, પછી આહધર્મના ઉપસક તે શ્રાવકેએ શ્રીઅરિહંત ભગવંતને વન્દન (ચૈત્યવન્દન) કરીને, વૃષની જેમ આગળ થઈને સ્વયમેવ રથને ખેંઓ (ચલાવ્યો). એમ રથ જ્યારે પ્રતિદિન શહેરમાં ફરતે ત્યારે નગરની સ્ત્રીઓ આવી આવીને રથની ચારે બાજુ પ્રદક્ષિણાથી ફરતી-રાસડા (ગરબા) ગાતી, ચારેય પ્રકારનાં વાછાના નાદપૂર્વક પ્રેક્ષણે (નાચ-નાટક) થતાં અને રથની ચારેય બાજુ શ્રાવિકાવર્ગ સુંદર માંગલિક (ગીત) ગાતે, એમ દરરોજ ઘેર ઘેર પૂજા-સત્કારને પામતે અને ઉત્તમ કેસર વગેરેની સુગંધવાળા પાણીનો છંટકાવવાળી ભૂમિ ઉપર ચાલતો તે રથ અનુક્રમે સંપ્રતિ રાજાના મકાન(મહેલ)ના બારણે આવ્યા, ત્યારે પનસફળના કાંટાની જેમ જેના શરીરની રામરાજી હર્ષથી વિકસ્વર થઈ છે, તે શ્રીસંપ્રતિ પણ રથપૂજા કરવા તૈયાર થયો અને અપૂર્વ આનંદરૂપી સરોવરમાં હંસની જેમ ઝીલતા (આનંદથી નાચતા) તેણે રથમાં શોભતા શ્રીજિનપ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરી.” વગેરે. મહાપવાચકીએ પણ પોતાની માતાના મનોરથને પૂર્ણ કરવા અતિ આડંબરપૂર્વક રથયાત્રા કરી હતી. પરમહંતુ રાજ કુમારપાલે કરેલી રથયાત્રામાં તે જણુવ્યું છે કે-“ચૈત્ર મહિનાની (શુકલ) અષ્ટમીને દિવસે ચેથા પ્રહરે અતિ શોભાવાલો રથ જ્યારે થશાળામાંથી નીકળે, ત્યારે અતિ હર્ષથી એકત્ર થયેલા નગરવાસી લોકોએ એકાએક મંગલ રૂપ “જય-જય’ શબ્દ ઉચ્ચા. શ્રીજિનેશ્વરને તે રથ સુવર્ણ હતું, તે ચાલતા મેરૂપર્વત જે દેખાતું હતું, (ઘણો ઉંચે હતે.) ઉપરના મોટા સુવર્ણદંડ ઉપર માટે વિજ ફરકતે હતે તથા છત્ર અને ચામર વગેરેથી અતિશય દીપતો હતો. તે રથ થશાળામાંથી નીકળીને કુમારવિહાર(નામના જિનમંદિર)ના આંગણે આવ્યું, ત્યારે મહાજને અતિ ઠાઠથી સ્નાત્ર-વિલેપન કરીને, પુષ્પહાર-અલંકાર-આભરણ વગેરેથી શણગારેલી (પૂજેલી) શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ને મેટા આડંબરથી તે રથમાં પધરાવી. પછી આગળ વાગતાં વાજીંત્રના નાદથી આકાશને પણ પુરત, જેની આગળ યુવતીઓનાં ટોળેટોળાં આનંદથી નાચે છે, સામંત રાજાઓ-મંત્રીઓ વગેરે (સાજન) જેની સાથે ચાલે છે, તે તે રથ રાજમંદિર તરફ ચાલ્યો, ત્યાં પહોંચ્યા ત્યારે રાજા કુમારપાલે વયમેવ રથમાં વિરાજેલી શ્રીજિનપ્રતિમાનું પટ્ટાંશુક (રેશમી વસ્ત્રો) તથા સુવર્ણનાં આભૂષણે વગેરેથી પૂજન કર્યું અને આગળ અનેક પ્રકારનાં નાટક (નાચ) કરાવ્યાં. એવા મહેત્સવથી રાત્રિ પૂર્ણ કરીને, રથ સિંહદ્વારની બહાર-જેની અનેક વજાઓ પવનથી ફરકતી જાણે નાચ કરી રહી હતી તેવા સુંદર તંબૂમાં આવ્યું, ત્યાં પ્રભાતે રાજાએ સ્વયમેવ ચતુર્વિધ શ્રીસંથ સમક્ષ રથમાં રહેલી જિનપ્રતિમાની ઉત્તમ પૂજા કરીને આરતી પણ કરી (ઉતારી). પછી હાથી જોડેલો એ રથ ઠામઠામ બાંધેલા અનેક પટ્ટમંડપ (વસ્ત્રોના મંડપ)માં રોકાતે શેકાતે (પૂજા) સઘળા નગરમાં ભમે.” વગેરે રથયાત્રાનું સ્વરૂપ જાણવું. ત્રીજી “તીર્થયાત્રા'-તેમાં શ્રી શત્રુંજયગિરિરાજ તથા ગીરનાર વગેરે તીર્થો તથા શ્રીતીર્થ કરેની જન્મ-દીક્ષા-કેવલજ્ઞાન અને નિર્વાણની ભૂમિએ; તેઓની વિહારભૂમિએ, એ દરેક સ્થળો અનેક ભવ્ય જીને શુભ ભાવ પ્રકટાવવા દ્વારા સંસારસમુદ્રમાંથી તારે છે, માટે તીર્થો કહેવાય છે, ત્યાં સમ્યગદર્શનની શુદ્ધિ માટે શ્રીજિનેશ્વરોને ઉદ્દેશીને વિધિપૂર્વક મહોત્સવ કરશે તે ૩તીર્થયાત્રાકહેવાય છે. તેમાં વિધિ એવો છે કે-મુખ્યતયા પ્રથમ પ્રહાચર્ચપાલન, (ઓછામાં Page #714 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૩-શ્રાવકનાં વાર્ષિક કૃત્ય ] એ છે) એકાસણુને તપ, પગે ચાલતા જવું વગેરે અભિગ્રહ કરવા, વાહન વગેરે સામગ્રી હોય તે પણ તીર્થયાત્રા “પગે ચાલીને કરવી, વગેરે સઘળું ઉચિત છે જ. કારણ કહ્યું છે કે " एकाहारी दर्शन-धारी यात्रामु भशयनकारी। વિપરિણા, પાસ કરવા જ શ” (ગ્રાવિધિ ના ૫,ટીવા) ભાવાર્થ-“તીર્થયાત્રામાં (૧) એક આહારી, (૨) દર્શનધારી, (૩) ભૂમિશયનકારી, (૪) સચિપરિહારી. (૫) પાદચારી અને (૬) બ્રહ્મચારી બનવું. એમ છઃ “ી પાલવી તે પ્રથમ કર્તવ્ય છે.” પછી રાજાની અનુમતિ મેળવી, શક્તિ પ્રમાણે યાત્રા માટે યુક્તિવાળાં (સાથે રાખી શકાય તેવાં) દેવાલાને તૈયાર કરવા, અનેક જાતિના વસ્ત્રમંડપ (તંબૂ-રાવઠીઓ) વગેરે રહેવાનાં સાધન, મેટાં કડાયાં વગેરે રસોઈનાં સાધને, ચાલતા કૂવા–સરોવર (અર્થાત્ પાણી સાથે રાખવાનાં ટાંકાં વગેરે સાધન), ગાડાં વગેરે અનેક જાતિનાં વાહને, વગેરે સામગ્રી તૈયાર કરવી. પછી બહુમાન પૂર્વક ગુરૂને, શ્રીસંઘને તથા સ્વજનવર્ગને નિમંત્રણ કરવું. તદુપરાંત અમારિ પ્રવર્તાવવી (હિંસાનાં કાર્યો બંધ કરાવવાં.), શ્રીજિનમંદિરમાં મેટી પૂજા વગેરે મહોત્સવ મંડાવવા, દીન-રંક વગેરેને દાન આપવું અને જેઓને સાથે આવવામાં ધન-વાહન વગેરેની સગવડ ન હોય તેવા નિરાધારોને તે તે સામગ્રી આપવાની ઉદઘોષણું કરાવીને તીર્થયાત્રા માટે ઉત્સાહિત કરવા. વળી શ્રીસંઘની રક્ષા માટે તેડાવીને બખ્તર–અંગ, (તથા પ્રકારને પોષાક) વગેરે સામગ્રીનું દાન કરી સન્માનપૂર્વક અનેક સુભટને સાથે રાખવા, ગીત-નૃત્ય-વાત્ર વગેરે તૈયાર કરાવવાં (મેળવવાં), ઈત્યાદિ સર્વ સામગ્રી તૈયાર કરીને શુભ દિવસે પ્રસ્થાનરૂપ મંગળ કરવું, અને ત્યાં સમગ્ર સમુદાયને વિશિષ્ટ ભોજન, તાબૂલ વગેરેથી જમાડીને તથા ઉત્તમ વસ્ત્રો વગેરેની પહેરામણું કરીને, તેમાંના પ્રતિષ્ઠાવંત-ધર્મીઠ-પૂજ્ય (વડીલ) અને અતિ ભાગ્યવંત એવા પુરૂષને હાથે (શ્રીસંઘ પાસે) સંઘપતિપણાનું તિલક કરાવવું. પછી ત્યાં શ્રીસંઘની પૂજા મહત્સવ કરવો અને ( પ્રયાણ પછી) માર્ગમાં શ્રીસંઘની સારી રીતિએ સંભાળ કરવી, ગામે ગામે અને નગરે નગરે શ્રીજિનમંદિરોમાં નાત્રપૂજા-વજનું દાન-ચૈત્યપરિપાટી’ વગેરે સંદર મહેન્સ તથા (યથાશકિત) જિર્ણોદ્ધાર પણ કરાવવા, એમ સઘળી ચિંતા કરવાપૂર્વક જ્યારે શ્રીતીર્થે પહેચાય ત્યારે દરથી તીર્થનાં દર્શન થતાં જ રત્ન, મોતી વગેરેથી તીર્થને વધાવવું, સ્તુતિ કરવી અને ઉત્તમ લાડુ વગેરેની સંભનિકા (હાણી–પ્રભાવના) કરવી, | તીર્થભૂમિએ પહોંચ્યા પછી ત્યાં અષ્ટપ્રકારી વગેરે મહાપૂજા ભણાવવી, વિધિપૂર્વક સ્નાત્રમ. હેરાવ કરે, તીર્થમાળ પહેરવી, ઘીની ધારા દેવી, નવ અંગે શ્રીજિનપૂજન કરવું, રેશમી વગેરે કિંમતી માટે ધ્વજ ચઢાવ, શત્રિજાગરણ કરવું, ગીત-નૃત્ય વગેરે ઉત્સવ કરવા, તીર્થની આરાધનાને ઉદ્દેશીને ઉપવાસ-છઠ્ઠ–અઠ્ઠમ વગેરે યથાશક્તિ તપ કરે. ભિન્ન ભિન્ન જાતિનાં ફળવૈવેદ્ય વગેરે વસ્તુઓની ભેટ કરવી, પહેરામણી મૂકવી, જેનારને આશ્ચર્ય ઉપજે તે સંદરદર્શનીય ચંદુઓ (ભગવંતની ઉપર) બાંધ, દીવા માટે તેલ (કે પરેલ)-ધી, પૂજા માટે દેતી-કેશર-ચંદન–અગુરૂ–પુષ્પની ચંગેરી વગેરે સમસ્ત પૂજાની સામગ્રી ભેટ કરવી, નૂતન દેહરી વગેરે બનાવરાવવી, સુતાર વગેરે કારીગરોને સત્કારવા, ત્યાં થતી આશાતનાઓ દૂર કરાવવી, તીર્થની બીજા પ્રત્યેમાં દર્શનધારીને બદલે આવશ્યકારી હેલું છે. Page #715 -------------------------------------------------------------------------- ________________ કર [ ધ૦ સ૦ ભા૦ ૧-વિ૦ રે-ગા૦ ૬૮ રક્ષા કરનારાઓનુ સન્માન કરવું, તીર્થના નિબઁડ માટે ભાગ ( અમુક લાગે ) શરુ કરવા, સાધમિ`કાનું વાત્સલ્ય કરવુ, ગુરૂની તથા શ્રીસંઘની પહેરામણી વગેરે કરીને ભક્તિ કરવી અને ચાચકાને તથા દીન-દુઃખીઆ વગેરેને ઉચિત દાન દેવું, ઇત્યાદિ સત્કાર્યો કરવાં. એમ યાત્રા કરીને પાછા આવી સુંદર મહાત્સવથી નગરપ્રવેશ કરવા. ઘેર પહોંચે ત્યારે ‘ધ્રુવ ( શાસનદેવ )ના આહ્વાન ’ વગેરેના ઓચ્છવ કરવા, શ્રીસ ંઘને ભેાજન વગેરેથી સત્કાર કરીને વિસર્જન ( વિદાય) કરવા અને અમુક વર્ષ ( મુદ્દત ) સુધી તીર્થયાત્રાની તિથિએ ઉપવાસ વગેરે તપ કરીને તે દિવસને આરાધવા. એ તીથયાત્રાના વિધિ જાણવા. આ યાત્રા શ્રીજિનેશ્વરોના કલ્યાણકદિવસેામાં વિશેષ લાભકારક છે. કહ્યું છે કેता रहनिक्खमणाइ वि, एते उ दिणे पहुच कायव्वं । 46 जं एसो चि विसओ, पहाणमो तीए किरिआए ||१||" ( यात्रापंचा० ४२ ) ભાવાર્થ-“ તે માટે ( અર્થાત્ કલ્યાણક દવામાં શ્રીતીર્થંકરનું બહુમાન વગેરે વિશેષ લાલા થતા હાવાથી) થનિષ્ક્રમણ (રથયાત્રા) વગેરે પણ એ દિવસેને આશ્રીને કરવું, કારણ કે યાત્રારૂપ તે કાર્ય માટે કલ્યાણકના દિવસે જ પ્રધાન વિષયરૂપ છે. ” તથા (પકૃત્યામાં પૃ. ૬૪૬માં) કહી ગયા તેમ “વાર્ષિક અને ચાતુર્માસિક તિથિઓમાં અઠ્ઠાઈઓમાં, તથા ૫તિથિના દિવસેામાં સર્વ આદરપૂર્વક ( શકચ સઘળી સામગ્રીપૂર્ણાંક) શ્રી જિનપૂજા, તપ અને બ્રહ્મચય વગેરે ગુણાને આરાધવા જોઇએ.”-એ આગમનુ પ્રમાણુ હાવાથી, (કલ્યાણુકની જેમ) અષ્ટાહનિકાએ અને પદ્યમાં પણ આ યાત્રાએ વિશેષ લાભદાયક સમજવી. વળી આ ચાત્રાએ દર્શનશુદ્ધિ ( મિથ્યાત્ત્વના ક્ષય) માટે પણ ઉત્તમ કારણભૂત હાવાથી તેના ઉદ્યમ કલ્યાણકારી જ છે. કહ્યુ` છે કે (4 दंसणमिह मोक्खंगं, परमं एअस्स अट्टहायारो । નિસંગતિ મળિતો, વમાનવંતો નિિિદ શં पवरा पभावणा इह, असेसभावंमि तीए सब्भावा । 44 जिणजत्ता यतयंग, जं पवरं तप्पयासोऽयं ||२|| ” (यात्रापंचा०, गा०२ - ३) માવા “ મેાક્ષનું' મુખ્ય અંગ સમ્યગ્દર્શન છે. એ દનને માટે શ્રીજિનેશ્વરાએ ‘નિઃશ’તા આદિ પ્રભાવના સુધીના' આઠ પ્રકારના ( દન ) આચાર કહ્યો છે, તેમાં પ્રભાવના નામના આઠમા આચાર શ્રેષ્ઠ છે, કારણ કેખાકીના સાત હૈાય તે જ પ્રભાવના થઈ શકે છે. આ પ્રભાવનાનું અંગ જિનયાત્રા ( યાત્રાત્રિક ) છે, માટે તેના ( યાત્રાના) પ્રયત્ન કરવા તે સર્વોત્તમ છે. ( ૧-૨ )” એમ યાત્રાત્રિક’ નામનું ત્રીજું કૃત્ય કહ્યું. ૪-શ્રી જિનમદિરમાં સ્નાત્રમહાત્સવ–શ્રીજિનેશ્વરની સ્નાત્રપૂજા પણ દરરાજ, ન અને તે પત્તિવસામાં અને તે પણ ન અને તેા પ્રતિવર્ષે છેવટ એક પણુ, વાજીંત્ર-ગીત વગેરે આડ અરપૂર્વક સર્વ ઉત્તમ સામગ્રી મેળવીને કરવી. ( સાધિકા વગેરેને નિમંત્રણ કરીને શ્રીસકલસધ સાથે તે એવી કરવી, કે જેથી શ્રીજૈનશાસનની પ્રભાવના–મહત્તા વધે. ) ૫-દેવદ્રવ્યવૃદ્ધિ-દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દર વર્ષે પોતાની શક્તિ અનુસાર ઈન્દ્રમાળા કે Page #716 -------------------------------------------------------------------------- ________________ પર ૪-જાવકનાં વાર્ષિક કૃત્યો ] ૬૬૩ બીજી (ઉપધાન વગેરેની) માળા (ઉછામણી બેલીને પહેરવી, તથા સંપત્તિ પ્રમાણે શ્રીજિનપ્રતિમાને માટે મુગટ વગેરે નવાં આભરણે-ચંદરવા (પુંઠીયાં–છોડ) વગેરે કરાવી મંદિરમાં મૂકવા. ૬-૭-મહાપૂજા તથા રાત્રિજાગરણ–પ્રભુના સર્વ અંગેએ આભરણે ચઢાવવાં, વિશિષ્ટ અંગરચના કરવી, શરીર ઉપર પત્રભંગી(કસ્તુરી વગેરેથી લલાટે આડ વગેરે)ની રચના કરવી, પુપનાં તથા કેળનાં ઘર કરવા (માંડવા બનાવવા), પૂતળીના આકારવાળા પાણીના કુવારા બનાવવા તથા જુદાં જુદાં સુંદર ગીત ગાવાં, નૃત્ય કરવાં, વાજીંત્ર વગાડવાં, વગેરે ઓછવપૂર્વક માટી (૧૦૮ પ્રકારી વગેરે) પૂજા કરવી (ભણાવવી) અને રાત્રિએ જાગરણ કરવું. ૮-શ્રુતપૂજા-શ્રુતજ્ઞાન (નાં સાધનેરુપ) પુસ્તક વગેરેની બરાસ-વાસ વગેરેથી પૂજા માત્ર કરવી તે તે પ્રતિદિન પણ શકય છે, છતાં તેટલું કરવામાં ય અશક્ત હોય તેણે દર વર્ષે એક વખત તે અવશ્ય તેવી મૃતપૂજા કરવી. ૯-ઉદ્યાપન-પંચપરમેષ્ઠિ શ્રીનમસ્કારમહામંત્ર-શ્રીઆવશ્યકસૂત્ર-શ્રીઉપદેશમાલા વગેરે જ્ઞાનને અંગે દર્શનને અંગે તથા જુદા જુદા પ્રકારના તપને અંગે ઉદ્યાપન કરવાનું શાસ્ત્રમાં જણાવેલું છે, તેમાં દર વર્ષે ઓછામાં ઓછું એક પણ ઉદ્યાપન વિધિપૂર્વક કરવું. તેમાં વિધિ એ છે કે–શ્રી નવકારમહામંત્રને લાખ કે ક્રોડ વગેરે જાપ કરીને શ્રીજિનમંદિરમાં સનાત્રમોત્સવ–સાધર્મિક વાત્સલ્ય-સંઘપૂજા વગેરે મેટા આડંબરપૂર્વક (જાપ કર્યો હોય તેટલા) લાખ કે ક્રોડ ચાખા (ના દાણું કે સ્વસ્તિક); શ્રી નવકારમંત્રના અક્ષર જેટલી અડસઠ સેનાચાંદીની વાટકીઓ, પાટીએ (સ્લેટે ), કલમ, મણિમતી-પરવાળાં-રોકડ વગેરે નાણું, શ્રીફળ વગેરે અનેક જાતિનાં ફળ; જાતજાતનાં પકવાન; જાતજાતનાં અનાજ, ખાદિમ-સ્વાદિમ તથા કાપડ વગેરે વસ્તુઓની ભેટપૂર્વક શ્રીનવકારમંત્રનું ઉદ્યાપન કરવું, ઉપધાન-વડનાદિ વિધિપૂર્વક માળ પહેરીને શ્રીઆવશ્યકસૂત્રનું ઉજમણું કરવું. એમ બીજા પ્રકીર્ણ ગ્રંથાનાં ઉજમણાં પણ તેની ગાથાઓની સંખ્યા પ્રમાણે કરવાં. જેમકે-શ્રી ઉપદેશમાલાની ૫૪૪ ગાથાઓ હેવાથી, તેટલા લાડુ-શ્રીફળ વગેરે ફળ-નૈવેદ્ય-કડનાણું આદિ વસ્તુઓની ભેટ કરવી, ઇત્યાદિ ઉપદેશમાલા વગેરે જ્ઞાનનાં ઉદ્યાપન કરવાં, તથા અંદર સેનામહેર વગેરે મૂકીને તૈયાર કરેલા લાડુ (દર્શન લાડુ)ની કહાણી (પ્રભાવના) કરીને શાસન પ્રભાવના રૂપ દર્શન વગેરેનાં ઉજમણાં કરવાં, અને શકૂલપંચમી આદિ જુદા જુદા તપનાં ઉજમણું પણ, તે તે તપમાં કરવાના ઉપવાસ વગેરેની સંખ્યા જેટલા રોકડા રૂપીયા કે સોનામહોર આદિ નાણું- સોના-રૂપા વગેરેની) વાટકીઓ-શ્રીફ. બે-તેટલા લાડુ વગેરે વિવિધિ વસ્તુઓ ભેટ મૂકીને કરવાં; એમ જ્ઞાન-દર્શન-તપ વગેરેનાં ઉદ્યાપને પિકી પ્રતિવર્ષે ઓછામાં ઓછું સ્વશક્તિ પ્રમાણે એક ઉદ્યાપન તે કરવું જ. ૧૦-તીર્થપ્રભાવના–શ્રી જૈનશાસનની શોભા માટે પ્રતિવર્ષે ઓછામાં ઓછા એકેક વખત પણ ગુરૂને પ્રવેશોત્સવ, શ્રીસંઘને પહેરામણી અને પ્રભાવના વગેરે કરવું. તેમાં ગુરૂને પ્રવેશ મહોત્સવ તે “સર્વ પ્રકારનાં વાજીંત્રો વગેરે મેટા આડંબરથી ચતુર્વિધ શ્રીસંઘે સાથે મળીને કરે ગુરૂની સામે જવું અને શ્રીગુરૂ આદિ સર્વ સંઘને સત્કાર કર, ઈત્યાદિ યથાશક્તિ આડંબરથી શરૂને નગરમાં પ્રવેશ કરાવો. કહ્યું છે કે– - “ મિHળવળનમં-સબં હgછળ RT Page #717 -------------------------------------------------------------------------- ________________ [ ધ૦ સ૦ ભા૦ ૧૧૦૦ ૨-ગા૦ ૬૮ चिरसंचि पि कम्मं, खणेण विरलत्तणमुवे ॥१॥ (૩૧૦માહા-૨૬૧) ભાવા - ગુરૂની સામે જવાથી, વન્દન કરવાથી, નમસ્કાર કરવાથી તથા સુખશાતાદિ પૂછવાથી ચિરકાળનાં પશુ સંચિત કરેલાં કૌ ક્ષણુમાં વિરલ થઇ ( નાશ પામી ) જાય છે.” સાધુના પ્રવેશમહાત્સવ અનુચિત છે—એવી શ’કા પણ કરવી નહિ, કારણકે-સિદ્ધાન્તમાં તેન ખાસ વિધાન કરેલું છે, વ્યવહારભાષ્યમાં સાધુની પ્રતિમાના અધિકારમાં જણાવ્યું છે કે " तीरिअ उब्भामगनिउग-दरिसणं सबिसाहुमप्पा हे । दंडिअोइ असई, सावगसंघो व सकारं ।। " ભાવાથી એની વ્યાખ્યા એ પ્રમાણે છે કે-પ્રતિમાધારી સાધુ પ્રતિમા ( અભિગ્રહવિશેષ પૂણૅ કરીને, નજીકના ગામમાં જે રસ્તે ઘણા સાધુઓનું ગમનાગમન થતું હોય ત્યાં જઈને, સહુ જોઈ શકે તેમ, ‘હુ પ્રતિમા વહન કરીને આવ્યેા છુ”-એમ સાધુઓને જાહેર કરે, ત્યારે તે સાધુએ રાજા વગેરે ત્યાંના અગ્રેસરને કહે કે-‘અમુક (નામવાળા) મહા તપસ્વી સાધુ તપશ્ચર્યાં પૂણુ કરીને ગામની બહાર આવેલા છે, તેઓને સારા સત્કારપૂર્વક ગચ્છમાં પ્રવેશ કરાવવે ચેાગ્ય છે.' એથી રાજા પ્રવેશ કરાવે, રાજાના અભાવે ગામના અધિકારી, તે ન હોય તે સમૃદ્ધિ વંત શ્રાવક અને તેવા શ્રાવક પણ ન હોય તે ચતુર્વિધ શ્રીસધ મળીને પણ સત્કાર કરે (પ્રવેશ કરાવે), એવા રૂઢ આચાર છે.” એવુ આગમવચન હોવાથી ગુરૂના પ્રવેશમહેૉત્સવ મોટા આડંબર પૂર્વક કરાવવા ઉચિત છે. ન ૪ વળી શ્રી શ્રાવકસઘને પશુ શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુએની લ્હાણી આદિ કરવા રૂપ પ્રભાવના કરવી, કારણ કે–શાસનની પ્રભાવના કરનારને ‘તીથ કરપણું' વગેરે પ્રાપ્ત થાય છે. કહ્યું છે કેअपुन्नाणगहणे, सुअभत्ती पवयणे पभावणया । "" ' પäિ Êહિં, તિત્ત્વચરત્ન હર લીનો ?' ( ( ૩૧વેશ૧૬, ૧૦૨) ભાષા- અપૂર્વ ( નવું) જ્ઞાન મેળવવાથી ( ભણવાથી ); શ્રુતજ્ઞાનની ભક્તિ કરવાથી અને શાસનની પ્રભાવના કરવાથી, એ ત્રણુ કારણે જીવ તીર્થંકરપણું પામે છે. ' તથા- શરણાZ(મારેળા)ષિñાં મન્ય, માવનાત્તઃ કમાવનામ્ । માત્રના મોક્ષવા સ્વય, વાન્પયોતુ મમાત્રના ।।”(શા.વિષિīટીશા) ભાવા—“ ભાવના પાતાને જ અને પ્રભાવના પાતાને તથા બીજાને પણ મેક્ષ આપનારી છે, માટે ભાવનાથી પણ પ્રભાવના ( પ્રભાવનામાં ‘પ્ર’ ) અધિક છે—એમ હું માનું છું " ( માટે પ્રતિવષે યથાશકિત શાસનપ્રભાવના કરવી. ) આ દેશમુ' વાર્ષિકકૃત્ય કહ્યું. ૧૧-શેાધી-શેાધી=અપરાધાનું પ્રાયશ્ચિત, ગુરુના ચાગ હાય તા દર વર્ષે ઓછામાં આછું એક વખત ગુરુને પેાતાની ભૂલાને પ્રગટ જણાવીને આત્મશુદ્ધિ કરવી જોઇએ. કહ્યુ છે કે“પ્રતિસંવત્સર પ્રાપ્ત, માશ્રિત્ત ગુો પુરઃ । શોધ્ધમાનો મવેત્ામા, ચેનાની વોન્વજ ।।’(શ્રા. વિધિ..-૧ ટીશ) ૧૦. શ્રાદ્ધવિધિમાં “ ભાવના મોક્ષા સ્વચ, ચાયોલા મમાથના । ‘પ્ર’ારેષિત્ર યુપણું, આભાસ: પ્રમાના ॥ ૧ ॥” એ પ્રમાણે છે. Page #718 -------------------------------------------------------------------------- ________________ ૪-શ્રાવકનાં વાર્ષિક ] ભાવાર્થ“પ્રતિવર્ષે ગુરૂની આગળ પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ, કે જેથી શુદ્ધ કરાતે આત્મા અરીસાની જેમ ઉજ્વલા થાય.” આવશ્યકનિર્યુકિતમાં (?) તેને સમય હ્યો છે કે " पक्खिअचाउम्मासिअ, आलोयणा नियमसो उ दायब्वा । गणं अभिग्गहाण य, पुचग्गहिए णिवेदेउं ॥१॥" (आलो०पंचा० गा०१०) ભાવાર્થ-બદર પાક્ષિકમાં અને ચામાસીએ તો ગુરૂ પાસે આલેચના નિયમા આપવી અને તે વખતે પૂર્વે લીધેલા અભિગ્રહોનું પણ નિવેદન કરીને (પુનઃ વિશેષ) ગ્રહણ કરવા.” તેમાં સર્વ પ્રકારે પિતાના મન-વચન-કાયા રૂપ ત્રશું અશુભ યોગોથી જે જે અકાર્યો થયાં હોય, તેને શુદ્ધ ભાવપૂર્વક (આત્મશુદ્ધિના ઉદ્દેશથી) “ોવન'=પ્રગટરૂપે ગુરૂની આગળ યથાસ્થિત જણાવવાં, તે 'ગોરાજ' કહેવાય છે. કહ્યું છે કે “ ગોળ ગરિજે, મિવિધિના હંસ લિજિરિ વયના સબં, પુળો ગાય ચા ” (બાણથંવા. ૨) ભાવાર્થ_“આલેચના સમસ્ત પ્રકારે સ્વયં પક્ષમાં કરેલાં અનેતે કરતી વેળા મનવચન-કાયા પૈકી વચનાદિ ગો દ્વારા જે રીતે તે કર્યા હોય તેને યથાર્થરૂપે જણાવવાં, અર્થાત કરતી વેળા જેવા જેવા મન-વચન-કાયાને અશુભ વિકારે (વ્યાપારે) થયા હેય તે હેતુઓ વગેરે સહિત ગુરુને તે તે દેશે જણાવવા તેને આચના જાણવી.” તેને વિધિ શ્રાદ્ધજિતકહ૫પંચાશક વગેરેમાં આ પ્રમાણે કહ્યો છે. द्वारगाथा-" एत्थं पुण एस विही, अरिहो अरिहंनि दलयह (अ) कमेणं । आसेवणाइणा खलु, सम्म दवाइसुद्धस्स (डीए)॥१॥" ભાવાથ–“વ્યાખ્યા એમ છે કે ”-હવે કહેવાશે તે આલેચનાને વિધિ આ પ્રમાણે છે૧–ગ્ય આલોચના કરનાર આલેચક યોગ્ય જાઈએ, ૨–ગ્યની પાસે જેની સન્મુખ આલોચના કરવાની હોય તે ગુરુ પણ યોગ્ય જોઈએ. ૩-કમથી આસેવના તથા આચનાના કમથી તે આપવી જોઈએ, ક–સમ્યગ્સ"દર્પ– આકુદી’ વગેરે તે તે અકૃત્ય કરતાં પોતાને જેવા ભાવે (અધ્યવસાયો) થયા હોય તે છપાવ્યા વિના સ્પષ્ટ જણાવવા જોઈએ, અને ૫-દ્રવ્યાદિકની શુદ્ધિ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ વગેરેની શુદ્ધિપૂર્વક આચના કરવી જોઈએ. એમ આલેચનાનાં પાંચ દ્વારે છે, તેમાં– ૧, આલોચકનું સ્વરૂપ-આલેચકનું સ્વરૂપ પંચાશકમાં નીચે પ્રમાણે કહ્યું છે " संविग्गो उ अमायी, मइमं कप्पट्टिओ अणासंसी। पण्णवणिज्जो सड्ढो, आणाउत्तो दुकडतावी ॥१२॥" "तनिहिसमस(स्मोगो खलु, अभिग्गहासेवजाइलिंगजुयो। ગાકાયાળ, કોw મળિયો વિહિં રા”(વાળો. ) ભાવાથ–“સવિત=(સંવેગી) સંસારથી ભય પામેલ હોય તે જ આચના કરનાર ચોગ્ય સમજે, કારણ કે સંસારને ભય હોય તે જ દુષ્કર કાર્ય કરવાના પરિણામ થાય, આલોચના દેવી તે દુષ્કર કાર્ય છે, તેમાં પોતાના દેશને સ્વમુખે કબૂલ કરવાના હોય છે, કાં છે કે-“કવિ તથા , વિ ” અર્થા–રાજા પિતાના રાજ્યને ત્યાગ કરે Page #719 -------------------------------------------------------------------------- ________________ [ ધ સંઇ ભા. ૧-વિ. ર-ગાહ ૬૮ પણ માનહાનિના ભયે પિતાના દુરાચરણને (હું હાર્યો વગેરે ) કહી શકે નહિ.' માટે આલેચક સંસારીરૂ જોઈએ ૨- અશઠ જોઈએ, માયાવી હોય તે પિતાનાં દુરિત્રોને યથાયોગ્ય પૂર્ણ સ્વરૂપમાં (ખરા રૂપમાં) કહી શકે નહિ, ૩–“નામ =આલેચક બુદ્ધિમાન જોઈએ. બુદ્ધિ વિનાને જે આલેચક પિતાના અપરાધે વગેરેને સમજી પણ શકે નહિ, તે તેની આલોચના તે કરે જ શી રીતિએ ? – દિને '=આલોચક સ્થાવિરક૫–જાતક૯૫ કે સમાપ્તકપાદિમાં રહેલે, અર્થાત્ સ્થવિરકલ્પમાં પણ જાત અને જાતમાં પણ સમાપ્તકલ્પાદિમાં રહેલ જોઈએ, તે સિવાયના અજાતકપાદિવાળાને તે અતિચારોની જુગુપ્સા (અણગમે-ધ્રણ) પણ ન થાય તેથી તે આલેચના કરી શકે નહિ. પ-અક્ષર'=ઈચ્છા વિનાને,” અર્થાત્ “આચાર્ય વગેરેને પિતાના પક્ષકાર બનાવવા” ઈત્યાદિ ઈચ્છા છે કે સાંસારિક ફળ (સુખ)ની ઈચછા વિનાને જોઈએ, કારણ કે–એવી ઈચ્છાવાળો સમગ્ર અતિચારાની આચના કરે એ સંભવિત નથી, વળી એવી કઈ પણ ઈચછા કરવી તે પણ અતિચાર જ છે માટે એવી દુષ્ટ ઈચ્છા રાખીને તે આલોચના કરવા છતાં શુદ્ધિ થાય જ નહિ. ૬-બાવળિકો'=“સુખપૂર્વક સમજાવી શકાય તેવું જોઈએ, જે એ ન હોય તેને તેના દુરાગ્રહને વેગે અકાર્યોથી અટકાવી શકાય નહિ. ૭-તોર શ્રદ્ધાળુ જોઈએ, શ્રદ્ધાળુ હોય તે જ ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત્તની શ્રદ્ધા કરી શકે. ૮-r જે=આપ્સ(હિતેચ્છુ-પૂજ્ય) પુરૂની આજ્ઞા–શિખામણ મુજબ ચાલનારો જોઈએ. આ આત્મા ( વડીલોને સમર્પિત હોવાથી) પ્રાયઃ અકાર્યને કરે નહિ. ૯-સુરતાથી પિતાનાં કરેલાં અકાર્યોને પ્રશ્ચાત્તાપ કરનાર જઈએ. એ હોય તે જ આચના કરી શકે. ૧૦-તવિહિપુરનો છું= આલોચના કરવાની વિધિમાં લાલસા(પ્રીતિ)વાળ જોઈએ, એ આત્મા આચનામાં અવિધિ ન થાય તેની પૂર્ણ કાળજી રાખી અવિધિને તજે. ૧૧-મિજાવકgfgો =દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ વગેરેના અભિગ્રહ કરવા-કરાવવા-અનુમોદવા ઈત્યાદિ ચિહ્નો રૂપ આલેચના કરવાની યેગ્યતાનાં લક્ષણે વાળ જોઈએ, અથત વ્યાદિ નિયમે કરવા-કરાવવા–અનુમાદવામાં પ્રીતિવાળો જોઈએ. એમ શ્રીજિનેશ્વરોએ અગીઆર ગુણેથી યુક્ત આત્માને આલેચના દેવા (કરવા) માટે એગ્ય કહ્યો છે.” એ આલેચકના સ્વરૂપનું પહેલું દ્વાર કહ્યું. ર. આચનાચાર્યનું સ્વરૂપ-એનું સ્વરૂપ શ્રાદ્ધજિત૯૫માં આ પ્રમાણે કહ્યું છે ગીગા હો , રિસી તા ૨ જાદvrigો . જોગનો વિલા, મળિો કાગળાવાઝો શા” (નિત્તe -૮) ભાવાર્થ-“૧–નીર=ગીતાર્થ, જે “નિશીથ' વગેરે આમને સૂત્ર તથા અર્થ સહિત જાણ (ઉત્સર્ગ–અપવાદાદિ ભાવેને યથાર્થ જ્ઞાતા) હેય. ૨-‘તકો=જેણે મન-વચનકાયાના વ્યાપાર રૂપ યોગોને અભ્યાસ કર્યો હોય (શુભ ગોનું સતત પરિશીલન કર્યું હોય); અથવા જેણે વિવિધ પ્રકારને (બાહા-અત્યંતર) શુભ તપ કર્યો હોય તે “કૃતગી' જાણ તાત્પર્ય કે વિવિધ શુભ ધ્યાનથી અને અનેક પ્રકારના તપ વગેરેથી જેણે આત્મા તથા શરીરને સપૂર્ણ કર્યું હોય, ૩- વારિ=અતિચારરહિત નિર્મળ ચારિત્રવાન હોય. “તા ય નાણાકુર= તથા પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરાવવામાં ચતુર, આલેચકને અનેક પ્રકારની યુક્તિઓ દ્વારા વિવિધ Page #720 -------------------------------------------------------------------------- ________________ ના ના કાકા - ----- - - - - - - - - - - - પ્ર. ૪-શ્રાવકનાં વાર્ષિક કૃ ] તપ વગેરે પ્રાયશ્ચિત્ત સુખપૂર્વક ગ્રહણ કરાવી શકે તે હોય. પ-જોગો'=સમ્ય રીતે પ્રાયશ્ચિત્ત આપવાની વિધિના પરિશ્રમ (અભ્યાસ)ને જાણનારો હોય અને ૬-વિસા =જે આલોચકના મેટા અને ઘણા દેશે સાંભળીને પણ ખેદ નહિ કરતાં તેને તે તે વિષયનાં દષ્ટાન્ત પૂર્વક વૈરા. વ્યવચને કહીને ઉત્સાહ વધારનાર હોય. એ છ ગુણોથી યુક્ત હોય તેને શ્રીજિનેશ્વરેએ આલેઅનાચાર્ય કહ્યો છે.” પંચાશકમાં તે કહ્યું છે કે ___“ तह परहियंमि जुत्तो, विसेसओ मुहुमभावकुसलमती । માતાજુમાવં તદ્દ, કોનો ગોગના િશા” (શાસ્ત્રોવંચા, ૫) ભાવાર્થ-“(તથા) પરોપકાર કરવામાં ઉત-ઉદ્યમી (પોપકારી સ્વભાવવાળો), આલેચકના સૂક્ષમ પણ મને ગત ભાવ વગેરેને જાણવામાં અન્ય આચાર્યોની અપેક્ષાએ વિશેષ બુદ્ધિવાળા-કુશળ, અને તેથી જ ઈગિતાકાર વગેરેથી પણ બીજાના ચિત્તને સમજનારે, તેને આલેચનાચાર્ય (વિક ટના ગુરૂ) કહ્યો છે. જે આ ગુણેથી રહિત હોય તે આલેચકની શુદ્ધિ કરવામાં અસમર્થ જાણવે.” આલોચનાચાર્યના આઠ ગુણે આ પ્રમાણે કહ્યા છે " आयारवमाहारवं, ववहारुव्वीलए पकुव्वी अ। પરિણાવી નિવ, વાયુ પુર નિtiાશા'(માનિ ૫,૨) ભાવાર્થ-૧-“આયરલ =આચારવાન, જ્ઞાન અને ક્રિયા દ્વારા “જ્ઞાનાદિ પાંચેય આચારને પાળનારે, કારણ કે-એવા ગુણનું વચન શ્રદ્ધા કરવા ગ્ય બને, ૨-grá=અવધારણાવાન, અથૉત યાદ રાખવાની શક્તિવાળો, આવો હોય તે જ આલોચકે કહેલા સર્વ અપરાધને તેણે કહ્યા હોય તેમ હદયમાં ધારણ કરી શકે. ૩-નવેદનમતુ પ્રત્યયને લેપ હોવાથી) વ્યવહારવાન; અર્થાત્ “આગમ-શ્રુત-આજ્ઞા-ધારણા અને જિતર–એ પાંચ પૈકી કઈ અન્યતર (એક) વ્યવહારને જાણ, વ્યવહારને જાણતો હોય તે જ યથાગ્ય શુદ્ધિ કરી (પ્રાયશ્ચિત્ત આપી શકે, તેમાં પહેલે “આગમવ્યવહાર કેવલજ્ઞાનીએ, મન:પર્યવજ્ઞાનીએ, અવધિજ્ઞાનીઓ તથા ચોદ પૂર્વધરે, દશ પૂર્વ અને નવ પૂવીઓને આશ્રીને (તેઓના કાળમાં) હોય છે, બીજે “કૃત વ્યવહાર આઠ પૂર્વથી માંડીને ઘટતાં ઘટતાં એક કે અડધા પૂર્વના જ્ઞાનવાળાઓને તથા અગીઆર અંગ અને નિશીથ વગેરે સમગ્ર શ્રતના જ્ઞાતાઓ માટે હોય છે, ત્રીજે “આજ્ઞા વ્યવહાર પરસ્પર દૂર દેશમાં રહેલા બે ગીતાર્થ આચાર્યો( આલોચક અને પ્રાયશ્ચિત્ત દેનારા)ને હોય છે, તેઓ ગૂઢ (સાંકેતિક) પદ (શબ્દ) દ્વારા આલોચના અને પ્રાયશ્ચિત્ત દેનારા–લેનારા હોય છે, અર્થાત્ (સંદેશ લઈ જનાર ન સમજે તેવા) સાંકેતિક શબ્દમાં ગીતાર્થ આલોચક પોતાના અપરાધે બીજા સાધુ દ્વારા આલેચનાચાર્યને જણાવે અને તેને જવાબ (તેવા જ) સાંકેતિક શબ્દમાં આલેચનાચાર્ય મોકલે, એમ તેઓ બેજ સમજે એ પ્રમાણે આલેચના દેનારા–લેનારાઓને આશાવ્યવહાર જાણુ. ચેાથે “ધારણુવ્યવહારી ગુરૂએ નાના-મેટા જે અપરાધેમાં જેવી રીતિએ જે પ્રાયશ્ચિત આપ્યું હોય, તે જાણું ધારી રાખનાર અંતેવાસી (શિષ્ય) ગુરૂના સ્વર્ગવાસ પછી તેવા અપરાધવાળાને તે પ્રાયશ્ચિત્ત તેવી રીતિએ આપે તેને, અને પાંચમો “જિતવ્યવહાર આગમમાં કહેલું હોય તેથી પણ ઓછું અથવા વધારે પ્રાયશ્ચિત આપવાનું પરંપરાથી જે ચાલુ હોય તે Page #721 -------------------------------------------------------------------------- ________________ [ ધ ૦ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગાટ ૬૮ જિત અને તેનાથી ચાલે તે જિતવ્યવહાર સમજે. વર્તમાનકાળે એ મુખ્ય છે, આ પાંચ પૈકી કોઈ પણ વ્યવહારને જાણ તે “વ્યવહારવાન” કહેવાય. ૪- = લજજાને દૂર કરાવનાર, અર્થાત આલેચક લજજાથી દેષોને કહી શકતે ન હોય તેની લજજા દૂર કરાવીને યથાર્થ સ્વરૂપમાં દેાષ જણાવવા માટે ઉત્સાહી બનાવનાર, વસ્તુતઃ આ ગુણવાળો આલેચનાચાર્ય આલોચકને અત્યંત ઉપકારી થઈ શકે છે, ૫-જી =આલોચકે કહેલા અતિચારોનું પ્રાયશ્ચિત આપીને તેની અત્યંત શુદ્ધિ કરાવનાર. કેઈ ઉપર કહ્યા તે “આચારવાનું ” વગેરે ગુણવાળો છતાં બીજાને શુદ્ધિ (પ્રાયશ્ચિત્ત) ન આપતે હોય, તે આલોચનાચાર્ય ન થઈ શકે-એમ જણાવવા માટે “ ધી વિશેષણ છે. (“શુદ્ધિ કરવી” એ અર્થમાં “ી ધાતુ આગમમાં પ્રસિદ્ધ છે, કે જેનું વિર્ય રૂપ બને છે. એ જ ધાતુ ઉપરથી “ઘણુથી શબ્દ થયો છે), ૬-નિકાd=( પ્રાકૃતના નિયમ પ્રમાણે “ નિવ) આલેચકનો નિભાવ કરનારે, આલેચકમાં જેવું સામર્થ્ય હેય તેને અનુસારે પ્રાયશ્ચિત આપનારે, ૭-સવારંવા=અપાયોને જાણ, અર્થાત્ દુષ્કાળ, શરીરનું દોર્બય વગેરે (આલેચકને દેષ સેવવામાં હેતુભૂત બનેલાં) ઐહિક કારણેને સમજનાર, અથવા બીજો અર્થ “અપાને દેખાડનાર આલાચકને તેણે સેવેલા અતિચારોને ગે ભાવિકાળે થનારા “દુર્લભ બેધિપણું” વગેરે અપાને સમજાવનાર, આ કારણથી જ તે આલેચકને ઉપકારક થાય છે. ૮“ગરિણાવી'=બીજાને નહિ સંભળાવનાર, અર્થાત આલોચકે કહેલા કે બીજા કોઈને નહિ કહેનાર, આલેચકના દેશે જાણીને જે અન્યને કહે, તે આલેચકની નિન્દા-લઘુતા કરાવનાર થાય, એ આઠ ગુણવાળા ગુરુને શ્રીજિનેશ્વરાએ આલોચનાચાર્ય કહ્યો છે. વળી કહ્યું છે કે " आलोअणापरिणओ, सम्मं संपडिओ गुरुसगासे। जह अंतरावि कालं, करेज्ज आराहओ तह वि ॥१॥" (जितकल्प० ३९) ભાવાર્થ“આલેચના કરવાના પરિણામવાળો આત્મા આચના કરવા માટે ગુરૂ પાસે જવા નીકળે અને ત્યાં પહોંચતાં પહેલાં રસ્તામાં જ મૃત્યુ પામે, તે પણ તેને આરાધક સમજ. ( અર્થાત્ આલોચના નહિ થવા છતાં તે વિરાધક બનતું નથી. )” એ આલોચનાચાર્યનું સ્વરૂપ જણાવ્યું. હવે તેમાં અપવાદ જણાવે છે. ગારિબાપુ સારછે, મોબાકળપાથ . સાવી પછાડ, તેવા હિમા અરિદ સિદ્ધ શા '' (વિતરણ૦ ૨૨) ભાવાર્થ-આલેચકે ઉપર જણાવ્યા તેવા ગુણવાળા ગુરૂ પાસે આલેચના કરવી, તે પણ સાધુએ અથવા શ્રાવકે નિયમાં પોતાના ગચ્છમાં જ કરવી, તેમાં પણ મુખ્યતયા તે ગચ્છના આચાર્ય પાસે કરવી, આચાર્યને વેગ ન હોય તે પ્રવર્તક, તેઓના અભાવે સ્થવિર અને તે પણ ન હોય તે ગણવછંદકની પાસે કરવી. એમ પોતાના ગ૭માં એ પાંચ પૈકી કઈ એક પણ હોય, તે તેની પાસે જ આચના કરવી. પિતાના ગ૭માં એ પાંચેયને અભાવ હોય તે “સાંગિક =એક સામાચારી (સરખા આચારવાળા) અન્ય ગચ્છમાં આલેચના કરવી. ત્યાં પણ આચાર્ય પાસે, આચાર્ય ન હોય તે અનુક્રમે પૂર્વ પૂર્વના અભાવમાં પછી પછીના ઉપાધ્યાયપ્રવર્તક-સ્થવિર કે ગણવચ્છેદક પાસે આવેચના કરવી. એક સમાચારીવાળા અન્ય ગચ્છમાં પણ Page #722 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૪-શ્રાવકનાં વાર્ષિક કૃત્યો ] તેવા આલેાચના કરવાના યાગ ન હોય, તેા ‘ઇતર-અસાંભોગિક' એટલે જે ભિન્ન સમાચારીવાળા હાય તે બીજા સવેગી ગચ્છમાં ઉપર કહ્યુ તેમ આચાર્ય વગેરેના ક્રમથી આલેચના કરવી. અન્ય ગચ્છમાં પણ તેવા સંવેગી આચાર્યાદિના યોગ ન હોય તેાગીતા ‘પાસસ્થા'ની પાસે કરવી, તેના અભાવમાં ગીતા : સારૂષિક” પાસે, અને તેના અભાવે ગીતા ‘પશ્ચાદ્ભૂત’ પાસે ’કરવી. ‘સારૂષિક’ તે કહેવાય છે, કે જે સફેદ વસ્ત્રધારી હાય, માથે મુંડન કરાવતા હાય, કચ્છ ન ખાંધતા હાય ( ધાવસ સાધુની જેમ પહેરતા ય), એધેા છેાડી દીધા હાય (બાકીના સાધુવેષ રાખ્યા હાય), અબ્રહ્મચારી ( ચતુર્થાંવ્રતના વરાધક હાય ) છતાં શ્રી વિનાના ( ઘરબારી ન ) હાય અને ભિક્ષાથી જીવન ચલાવનાર હાય. ‘સિપુત્ર’ તે કહેવાય છે, કે જે માથે ચેાટલી રાખનારા તથા સ્રીવાળા (ઘરબારી) હાય, અને ‘પશ્ચાદ્ભુત’ તે કહેવાય છે, કે જે ચારિત્રના વેષ પણ છેાડીને ઘરબારી (ગૃહસ્થ) બની ગયા હાય. તેમાં ઉપર કહ્યું તેમ સંવેગી ગુરૂના ચેાઞ ન મળવાથી ગીતા પાસસ્થા, સારૂપી, વગેરેની પાસે આલેાચના કરવી પડે, તા તેઓને પશુ ગુરૂની જેમ વંદન કરવું” વગેરે આલેાચનાના વિધિ કરવા, કારણ કે—ધતુ મૂળ વિનય છે. જો તે પાસ્રત્થા વગેરે ( ગીતા ાવાથી ) પેાતાને હીનગુણવાળા સમજી વન્દન ન કરવા દે, તે પણુ તેઓને આસન બીછાવી આપીને, પ્રણામ માત્ર પણ કરીને આલેચના કરવી ( અર્થાત્ તેટલા પણ વિનય કરવા ) અને ‘પશ્ચાત્કૃત' પાસે આલેાચના કરવાના પ્રસંગ આવે, તે તેને ઇશ્વર (અમુક સમય પ્રતુ') સામાયિક ઉચ્ચરાવીને અને વેષ આપીને વિધિપૂર્વક આલેચના કરવી. ઉપર જણાવ્યા તેવા ગીતા પાસથાદિકના પણ ચેાગ ન મળે, તેા રાજગ્રહી નગરીનું ગુણુશૈલ ચૈત્ય’ વગેરે સ્થાનમાં, જ્યાં શ્રીઅરિહંતદેવ તથા ગણધરભગવાથી પ્રાયશ્ચિત અપાતાં અનેક વાર જે શાસનદેવીએ જોયાં હાય ( એથી જે આલેચનાના સ્વરૂપને જાણતી હોય), તે શાસનદેવીની અઠ્ઠમ વગેરે તપથી આરાધના કરીને તેને પ્રત્યક્ષ કરી તેની સામે આલેાચના કરવી, જે તેનું સ્વર્ગનું આયુષ્ય પણ થવાથી ચ્યવન થયુ હાય અને તેને સ્થાને બીજી ઉત્પન્ન થઈ હોય, તા તેને અઠ્ઠમ વગેરે તપથી પ્રત્યક્ષ કરીને પેાતાના દેખા કહેવા, તે દેવી મહાવિદેહમાં વિચરતા શ્રીઅરિ હું તદેવને પૂછીને જે પ્રાયશ્ચિત લાવી આપે તે લેવું. તેમ પણ ન અને તા શ્રીઅરિહંતદેવની પ્રતિમા સમક્ષ આલેાચના કરી સ્વય' પ્રાયશ્ચિત સ્વીકારવું, અને પ્રતિમાના પણ યાગ ન હોય, તા પૂર્વોત્તર ( ઇશાન ) દિશાની સન્મુખ રહીને શ્રીઅરિહંત-સિદ્ધોની સમક્ષ આલેચના કરવી, પશુ આલાચાના ર્ષ્યા વિના રહેવુ નહિ; કારણ કે—શલ્યવાળાને ( આલાચના ન કરે તેને ) આરાધકપણું રહેતુ નથી. એમ આલેાચના ગીતા પાસસ્થાદિ પાસે કરવી સલિગ્ન છતાં અગીતાની પાસે નહિ, કારણ કેarita नवी जाण, सोहिं चरणस्स देह ऊणहिअं । તો બળાળ આજોબન જ પહેફ સંસારે ।।” (નિત૫, ૦ ૨૦ ) ભાષા. અગીતા ( સૂત્ર-અર્થ-ઉત્સગ-અપવાદ– તદ્રુભય-વિધિ-ઉદ્યમ-પ્રશંસા-ભય વગેરેને કહેનારાં સૂત્રને તથારૂપે નહિ સમજનાર તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરૂષ આદિને નહિ એાળખનાર ) ચારિત્રની શુદ્ધિને (તે તે દેષમાં કેવું પ્રાયશ્ચિત્ત આપવું વગેરે ) સમજી શકતા નથી, t Page #723 -------------------------------------------------------------------------- ________________ ese [ ६० सं० ० १ - वि० २-० १८ તેથી ન્યૂનાધિક પ્રાયશ્ચિત્ત આપતાં તે પેાતાને અને આલેાચકને બન્નેને સ'સારમાં ડૂબાડે છે. ( ભમાવે છે.) વ્યવહારસૂત્રના પહેલા ઉદ્દેશામાં પણ એજ કહ્યું છે, તે પાઠ આ પ્રમાણે છે" भिक्खू अन्नयरं अकिञ्चठाणं पडिसेवित्ता, ईच्छिा आलोइअचए पडिक्कमित्तए निंदितए वा विउत्तिए वा विसोहित्तए वा अकरणयाए अब्भुट्ठित्तए वा अहारिहं तवोकम्मं पायच्छितं पडिवजित्तए वा, जत्थेव अप्पणो आयरिअ - उवज्झाए पासिज्जा, कप्पड़ से तस्संतिए आलोइत जान पडिवज्जित्तए । गो चैव णं अप्पणो आयरिअ - उवज्झाए पासिज्जा, जत्थेव संभोइअं साहम्मिश्रं बहुस्सु बज्झागमं पासेज्जा, कप्पड़ से तस्संतिए आलोइत्तए जान पडिवज्जित्तए वा । णो चैत्र णं संभोइअं साहम्मियं वहुस्सु बज्झागमं पासेज्जा, जत्थेव अन्नसंमोह बहुस्सु बज्झागमं पासेज्जा, कप्पइ से तस्संतिए आलोइत्तए जाव पडिवज्जितए वा । णो वेव अण्णसंभोइअं साहम्मिअं बहुस्सु बज्झागमं पासेज्जा, जत्थेव सारूविअं बहुस्सु बज्झागमं पासेज्जा, कप्पइ से तस्संतिए आलोइत्तए जान पडिवज्जित्तए वा । गो चैव णं सारूविअं बहुस्सु बज्झागमं पासेज्जा, जत्थेत्र समणोत्रासगं पच्छाकडं बहुस्सुअं बज्झागमं पासेज्जा, कप्पर से तस्संतिए आलोइत्तए जाव पडिवज्जित्तए वा । गो चैत्र पं समणोना सगं पच्छाकडं बहुस्सु बज्झागमं पासेज्जा, जत्थेव सम्मं भाविभई चेइ आई पासेज्जा, कप्पर से तस्संतिए आलोइत्तए जाव पडिवज्जित्तए वा । णो चेव णं सम्मं भाविआई चेइआई पासेज्जा, बहिआ गामस्स नयरस्स वा करयल परिग्गहिअं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु, कप्पर से एवं वइत्तए 'एवइआ मे अवराहा, एवतिखुत्तो अहं अवरद्धो' अरहंताणं सिद्धाणं अंतिए आलोइज्जा पडिकमेज्जा जाव पायच्छित्तं पडिवज्जेज्जा सित्ति बेमि । " અર્થાત્ સાધુ કોઇ જાતના અકાર્યનુ પ્રતિસેવન (આચરણ) કર્યો પછી જે તેની આલોચના ४२वा, अति भलु रखा, निहा पुरवा, विगोपन ( वगोवा ) अश्वा, विशुद्धि ४२१ा, इरीथी नहि કરવાના નિર્ણય કરવા અને યથાયોગ્ય તપકમ રૂપ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવા ઇચ્છે, તેા તેણે જ્યાં घोताना ( गरछना ) मायार्य - उपाध्यायने हेथे (होय ) त्यां (काने ) तेखानी पासे मे मासेચના વગેરે કરવુ જોઇએ; અને સ્વગચ્છના આચાર્ય-ઉપાધ્યાયને ન જૂએ (તેમાના ચેગ ન હાય ), તા જ્યાં પેાતાના સાંભાગિક સાધમિ ક-બહુશ્રુત-પરિચિતાગમ એવા-( બીજા ગચ્છવાળા )ને દેખે ત્યાં ( જઈને ) તેઓની પાસે તે આલાચનાદિ કરવુ. કલ્પે; એ સાંભાગિક ( એક સામાચા રીવાળા ) સાધર્મિક-બહુશ્રુત-પરિચિતાગમને પણ ન દેખે, તે જયાં અન્ય સાંભોગિક ( ભિન્ન સામાચારીવાળા ) સાધર્મિક-બહુશ્રુત-પરિચિતાગમને દેખે ત્યાં જઈને તેઓની પાસે આલેાચનાદિ ४२वु ं उदये; अन्य सांलोग साधर्मिङ - अहुश्रुत - परिथितागमने ( पशु ) न हो, तो न्यां ‘સારુપિક’-મહુશ્રુત પરિચિતાગમને દ્વેષે ત્યાં જઇને તેની પાસે આલેચનાદિ કરવું પે; જો એવા સારુષિક–મહુશ્રુત-પરિચિતાગમને પણ ન દેખે, તે જ્યાં ‘પશ્ચાદ્ભુત' ( ચારિત્રમાંથી પાછા પડેલા) એવા શ્રાવક બહુશ્રુત-પરિચિતાગમને દેખે ત્યાં તેઓની પાસે આલેાચનાદિ કરવુ' કહપે; જે એવા ‘પશ્ચાત્કૃત’–મહુશ્રુત-પરિચિતાગમ શ્રાવકને ન દેખે, તે જ્યાં સમ્યગ્ ભાવિત થયેલાં શ્રી Page #724 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ પ્ર. ૪-શ્રાવકનાં વાર્ષિક કૃત્ય ] જિનપ્રતિમા રૂપ ચયને દેખે ત્યાં તેઓની સામે તે આલોચનાદિ કરવું કલ્પ, જે તેવા સમ્ય ભાવિત ચિત્યને પણ ન દેખે, તો ગામ કે નગરની બહાર બે હાથે અંજલિથી મસ્તકે આવત કરીને (ભમાવીને) આ પ્રમાણે કહેવું કપે કે-“આવા આવા મારા અમુક અપરાધે છે, હું આટલી ( અમુક ) વાર અપરાધી થયે છું—એ પ્રમાણે કહીને અરિહંત તથા સિદ્ધોની સમક્ષ આલોચના કરે, પ્રતિક્રમણ કરે, યાવત્ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે–એમ કહું છું.” માટે જ યદિ એવા ગીતાર્થ આલોચનાચાર્યને ગ દુર્લભ હોય, તે કાલથી બાર વર્ષ અને ક્ષેત્રથી સાત જન સુધી શેધવા, પણ અગીતાર્થની પાસે આલેચના કરવી નહિ. કહ્યું છે કે " सल्लुद्धरणनिमित्तं, गीअत्थगवेसणा उ उक्कोसा। __ जोअणसयाई सत्त उ, बारसवरिसाई कायव्वा ॥१॥" ભાવાર્થ-“શલ્ય અતિચારો)ની શુદ્ધિ માટે ગીતાર્થની શોધ (ક્ષેત્રથી) ઉત્કૃષ્ટ સાત સે જન સુધી (અને કાળથી) બાર વર્ષ પર્યક્ત કરવી.” “રોના ગાળામાં જણાવેલાં બીજાં વિશેષણેને છેડીને, અહીં માત્ર “ગીતાર્થ ની શોધ કરવી-એમ કહ્યું તે ત્યાં કહેલા સકલગુણયુક્ત આલેચનાચાર્યને વેગ ન મલે, તે માત્ર સંવિગ્ન પણ ગીતાર્થની પાસે પણ આલેચના તે કરવી જ, એમ જણાવવા માટે છે. એ બીજું દ્વાર કહ્યું. હવે ત્રીજું દ્વાર “ક્રમપૂર્વક આચના કરવી તેને ક્રમ જણાવે છે. ૩. આલોચના–આવનાદિ અનકમ-એને માટે આલોચના પંચાશકમાં કહ્યું છે કે " दुविहेणणुलोमेणं, आसेवणविअडणाभिहाणेणं । બાવાળુછોનં, દં કદાશિવં વિગ શા” " आलोयणाणुलोम, गुरुगवराहे उ पच्छओ विअडे । jigMા સમે, ગદ ગદ છg ૩ |રા (૦૨૭–૧૮) ભાવાર્થ-“વ્યાખ્યા એ પ્રમાણે છે કે–“એક “આસેવનાના'=સેવાયેલા અતિચારના કમથી અને બીજી “વિકટના =આલેચનાના (પ્રાયશ્ચિત્તના) ક્રમથી–એમ બે કમથી આલેચના કરવી. તેમાં આવનાક્રમ જે અતિચારો જે ક્રમથી કેવી રીતિએ સેવ્યા હોય તે કમથી તેવી રીતિએ તેની આલોચના કરવી તે, અને આલોચના(વિકટના ક્રમ એવો છે કે-મોટા અપરાધોની આલેચના ન્હાના અપરાધની પછી કરવી, તે “TI =જૈન સિદ્ધાન્તની પરિભાષા પ્રમાણે પંચક–દશક–પંચદશક વગેરે કમથી કરવી, અર્થાત્ જે અપરાધેનું પ્રાયશ્ચિત્ત ઉત્તરોત્તર વધારે હોય તે તે અપરાધને પછી પછી કહેવા. અહીં હાના અપરાધમાં “પંચક તેથી મહેરામાં “દશક” તેથી પણ મહેરામાં “પંચદશક’ વિગેરે પ્રાયશ્ચિત્ત કહ્યું છે, આ “પંચક આદિ પ્રાયશ્ચિત્તની સાંકેતિક સંજ્ઞાઓ છે. આ બે ક્રમમાં આલોચના કરનાર (અપરાધી) પિતે ગીતાર્થ હોય તે આલોચનાના ક્રમથી જ આલોચના કરે. કારણ કે તે જાણે છે (અર્થાત પિતે ગીતાર્થ હોવાથી ક્યા અપરાધનું પ્રાયશ્ચિત્ત શેડું, કયા અપરાધનું વધારે, વગેરે જાતે હોવાથી તે આ ક્રમથી આલોચના કરી શકે, માટે તેણે એ બીજા નંબરના ક્રમથી કરવી, પણ આલેચક ગીતાર્થ ન હોય તે આવનાના (જે ક્રમે અપરાધે થયા હોય તે) કમે આલોચના Page #725 -------------------------------------------------------------------------- ________________ ૬૭૧ [ ધ૦ સ′૦ ભા૦ ૧–વિ૦ ૨-ગા૦ ૬૯ કરે, કારણ કે–તેને એની આલેચનાના (પ્રાયશ્ચિતના) ક્રમનું જ્ઞાન હાતુ નથી, સેવના ક્રમથી તેને અતિચારાનુ સારૂં સ્મરણ થાય છે. તાત્પર્ય કે—ઉપર જણાવ્યા પ્રમાણે ગીતા આલેચનાક્રમથી અને અગીતા આસેવનાક્રમથી આલેાચના કરે, એ ત્રીજી ક્રમનું દ્વાર કહ્યું. હવે ૪. આલાચનામાં સમ્યક્ષણ-આલેચના સમ્યગ્ રીતિએ કરવી જોઈએ કહ્યું છે કે-तह आउट्टियदप्प - पमायओ कप्पओ व जयणाए । "L ને વાડાવળા, ગટ્વિગ સભ્યમાોણ્ ॥॥” (બાજોö૪૦, ૧૧) ભાવાર્થ-’તેવી રીતિએ, અર્થાત્ ‘માલેાચક, આલાચનાચાય અને અનુક્રમ ' એ જેમ આલેાચનાનાં અંગે છે, તેવી રીતિએ ‘આકુટ્ટી—દ–પ્રમાદ' વગેરે આ ગાથામાં કહેવાતાં અતિચારનાં કારણા પણ આલેાચનાનુ અંગ છે. આકુટ્ટીથી, ૪પ થી, પ્રમાદથી, કલ્પને ચેગે જયણાથી, કે આકસ્મિક કાય પ્રસંગે અજયણાથી, એમ જે જે હેતુથી જે જે અપરાધેા થયા હાય તે તે હેતુઓ સાથે તે તે અપરાધાને યથાસ્વરૂપ જણાવવા, તે આલેાચના ‘સમ્યગ્ ’કહેવાય છે. તેમાં • આકુટ્ટીથી ’-ઇરાદાપૂર્ણાંક ( જાણી-સમજીને) અપરાધ સેવવા તે, ‘દર્યાંથી=વગન ( સાધુના આચા રિવરૂદ્ધ દોડવું-કૂદવું-ભીંત ઓળંગવી) વગેરે કરવાથી અને ‘પ્રમાદથી ’=સુરાપાન વગેરે પાંચ પ્રકારના પ્રમાદથી ભૂલ કરવી કે વિસ્મૃતિ-અનુપયેાગ વગેરે પ્રમાદથી ભૂલ થવી તે. (ગાથામાં ત્રણ પાના ‘હૈં' સમાસ અને હેતુ-અમાં પંચમીના પ્રયાગ છે.) ‘ કલ્પથી ’=શિવ-મારી– મરકી વગેરે ઉપદ્રવરૂપ સખત કારણે તેમ કરવાના કલ્પ હોવાથી તેવા પ્રસંગે અપવાદ સેવા તે, એવા સબલ કારણે તે। યતનાપૂર્વક (ખને તેટલા ઓછા) અપવાદ સેવવાને હાય, માટે જયણાથી 'યથાશક્તિ સયમની રક્ષા યતના સાચવીને અપવાદ સેન્યેા હાય તે, અથવા તે * જો ” આકસ્મિક પ્રચાજને સંભ્રમ થઈ જવાથી, ‘મકાનમાં અગ્નિ સળગવા (સર્પાદિના ઉપદ્રવ થવા)’ વગેરે આકસ્મિક કા પ્રસંગે કાર્યાકાના ખ્યાલ વિના અયતનાથી અપરાધ થયા હોય તે; એમ જે અપરાધ જેવા રૂપમાં થયા હોય તેને તે રીતિએ (યથા રૂપે) આલાચનાચાર્ય ની સામે પ્રગટ જણાવવા, તે ‘ સમ્યગ્ ' આલાચના કહેવાય છે. આત્મશુદ્ધિની ભાવનાવાળા જીવે એ પ્રમાણે પાતાના અપરાધાનું નિવેદન કરવું, લજ્જા-ભય વગેરેથી અલ્પ પણ છૂપાવવુ' નહિ. કારણ કહ્યુ છે કે– जह वालो जंपतो, कज्जमकज्जं च उज्जुअं भणइ । 61 1, तं तह आलोइज्जा, मायामयविष्पको अ ||१|| (બાજો॰વંચા, ૪૭) तथा - " मायाइदोसरहिओ, पइसमयं वड्ढमाणसंवेगो । * 66 आलोइज्ज अकज्जं, न पुणो काहं ति निच्छयओ ||२७|| * लज्जाइ गारवेणं, बहुस्सुअमरण वा विदुचरिअं । લો ન લ્હેર મુળ, ન ટુ સો ગાવાનો મળિો ૨૮ાા છે (સમ્ઞાોષિ૦) ભાવાર્થ- ખાલક (અણસમજી હોવાથી) કાર્ય-અકાના ( સારા-ખાટાના) વિચાર કર્યાં વિના જ જેવુ' જાણે તેવુ' સરળ ભાવે ખેલે છે, તેમ આલેચકે પણ કપટ-મોટાઈ વગેરે દૂષણેાને છેડીને જે અપરાધી જેમ થયા હોય તેમ પ્રગટ જણાવવા જોઈએ,” તથા “ માયા-મદ વગેરે ઢાષાના ત્યાગ કરીને, સમયે સમયે સ ંવેગમાં વૃદ્ધિ પામતા આલેચકે પુનઃ તેમ નહિ કરવાના Page #726 -------------------------------------------------------------------------- ________________ ૫e ૩ન્યાવકનાં વાર્ષિક કન્નો | નિશ્ચયથી કરેલાં અકાર્યોની આલોચના કરવી, જે લજજાથી અને ગારવથી મેટાઈથી અથવા રસગારવ-દ્ધિગારવ અને શાતાગારવામાં આસક્તિથી તપ કરવાની ઈચ્છાના અભાવે કે બહુમતપણાના મદથી, આચરેલા દેને ગુરૂ આગળ ન જણાવે, તેને આરાધક કહ્યો નથી. (જાણ નહિ.)” માટે આલોચકે સર્વ અપરાધે યથાસ્વરૂપે જણાવવા, એ “સમ્ય' દ્વાર કહ્યું. ૫. દ્વવ્યાદિ શુદ્ધિ-હવે પાંચમા દ્વારમાં કહેલી “વ્યાદિ શુદ્ધિ' માટે કહ્યું છે કે " दवाईसु सुहेसुं, देवा आलोअणा जो तेसुं । होति सुहभाववुड्ढी, पाएण सुहा उ मुहहेऊ ॥१९॥" " दवे खीरदुमाई, जिणभवगाई अहोति खिचंमि । पुण्णतिहिपभिइ काले, सुहोवओगाइ भावेसुं ॥२०॥"(मालो०पंचा०) ભાવાર્થ-“તેમાં પ્રશસ્ત (ઉત્તમ) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વેગ મેળવીને આલેચના કરવી, કારણ કે તે દ્રવ્યાદિ ભાવે શુભ હોય તે આચકને ભવિષ્યમાં સુખ આપનારી-સુખસ્વરૂપ શુભભાવની વૃદ્ધિ થાય છે. પ્રાયઃ કેઈક જ જીવને છેડીને ઘણુઓને શુભ નિમિત્ત જ શુભ ભાવનાં કારણ બને છે. પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે-૧-ઉત્તમ દ્રવ્યોમાં “ક્ષીરવૃક્ષેત્રેવડ-ચંપક-અશોક વગરે ઉત્તમ વૃક્ષે જાણવાં.” કહ્યું પણ છે કે જે પુરાણ લીહુડ આરો' રિ અથ-દ્રવ્યથી સારા વર્ણ-ગંધ-રસ વગેરે વાળાં ક્ષીરવૃક્ષાદિની નીચે આલોચના કરવી, ૨-ઉતમ ક્ષેત્રમાં=શ્રીજિનમંદિરાદિ ઉત્તમ સ્થલમાં. “આદિ' શબ્દથી બીજ પણ શુભ સ્થલે જાણવાં. કહ્યું પણ છે કે – “૩છુ સાવિ, તો જવ દ મિ. __गंभीरसाणुणाए, पयाहिणावत्तउदगे अ॥१॥" ભાવાર્થ—“ઉત્તમ ક્ષેત્ર–શેરડીનું વન, ડાંગરનું વન, ચૈત્યઘર (મંદિર) અને જળાશય કે જે ગંભીર (લૈંડું હોય, ગંભીર અવાજ થતે (પડઘે પડત) હોય તથા જેમાં પાણી ગાળ ફરતું હાય, વગેરે સ્થલે ઉત્તમ જાણવા અર્થાતુ ત્યાં આલેચના કરવી. ૩-ઉત્તમ કાળમાં “પંચમી-શમી-પૂર્ણિમા” વગેરે પૂર્ણાદિ તિથિઓમાં, “આદિ' શબથી સારાં તિથિ-વાર-નક્ષત્ર-વેગ વગેરે જોઈને અશુભ સિવાયની તિથિએ આલોચના કરવી. તે ઉત્તમ કાળ જાણે. કહ્યું પણ છે કે “ વરિ()(૩) (પરિઘ) વિરે, વળેગા પક્ષ ૧ નવરા छढि च चउत्थि च, पारस दोहं पि पक्खाणं ॥१॥" ભાવાર્થ-બે પ્રતિકૂળ (યોગો વગેરેથી અશુભ અથવા લેતાદિ નિષિદ્ધ) દિવસમાં તથા બન્ને પક્ષની અષ્ટમી-નવમી-ક્કી-ચતુથી અને દ્વાદશી એ તિથિએમાં આલોચના કરવી નહિ.” અથપત્તિથી તે સિવાયની તિથિએમાં શુભ ગાદિ હોય તે દિવસે આલોચના કરવી. ૪-ઉત્તમ ભાવમાં=શુભ ઉપગ (અધ્યવસાય) આદિથી યુક્ત થઈને. અહીં પણ “આત શબ્દથી નિમિત્તશાસ્ત્રમાં કહેલાં શુભ (શકુન) નિમિત્તે મેળવીને અને શુભ ભાવેથી યુક્ત થઈને આલોચના કરવી. એમ ઉત્તમ દ્રવ્યનેત્રકાળ અને ભાવને વેગ મેળવીને આચના કરવી, Page #727 -------------------------------------------------------------------------- ________________ દુઃ એ ‘દ્રાદિ શુદ્ધિ' નામનું મૂળ ગાથામાં જણાવેલું પાંચમું દ્વાર કહ્યું. ઉપરના પાંચ પ્રકારોથી વિધિપૂર્વક આલેાચના કરવાથી આત્મા ભાવશલ્યથી છૂટે છે. પેાતે કરેલા દુરિતને યથાયાગ્ય પરસાક્ષીએ પ્રગટ નહિ કરવું' તે ભાવશલ્ય કહેવાય છે. કહ્યુ છે કે“ સન્મ્યું તુગિલ્લા, પસવિલમબનાસળ નું તુ / [ ધર સ૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૮ Ë ૬ માસ, પાત્ત વીગરાËિ ।।ા * ( આજો॰પંચા૦, ૨૬ ) ભાગા –“ પોતે કરેલા દુશ્રુતિને બીજાની સાક્ષીએ સમ્યક્ રીતિએ પ્રગટ નહિ કરવું, તેને શ્રીવીતરાગદેવાએ ‘ભાવશલ્ય' કહ્યું છે.” સાક્ષીએ આલાચના કરવાથી જ ભાવશલ્ય ટળે’ એમ કહેવાથી, ‘સ્વય’ આદ્યાચના કરીને સ્નેકરૂપનાનુસાર પ્રાયશ્ચિત્ત કરે તે શલ્યવાળા જ રહે ’-એમ જણાવ્યું. કહ્યું છે કે— * બાહોગળ ગાવું, સફ અળમિ તદ્દ (f)ત્ત્વનો ટ્રાš I जे विहु करेंति सोहिं, ते वि ससल्ला विणिद्दिट्ठा || १||" (आलो० पंचा०३९) ભાવા—“ બીજા આલેાચનાચાર્ય હાવા છતાં, લજ્જાદિ કારાથી જે તેમની પાસે બાલાચના કરતા ( આપતા ) નથી તેએ, તથા પોતાની મેળે જ આલેાચના આપીને જેએ સ્ત્રકલ્પનાનુસાર પ્રાયશ્ચિત્ત કરે છે તેઓ પણ સશલ્ય જાણવા.” આથી એમ જણાવ્યું કે-આલેચનાચાય વગેરે ખીજાના ચાઞ હાય, તેા તેમની પાસે જ ગાવાચના કરનારા શુદ્ધ થાય છે. કહ્યુ છે કે— “ જીન્નીસમુળસમન્ના-૧ તેળ ત્રિ અવલ્સ જાયન્ત્રા । પક્ષવિકા વિતોહી, યુ વિયવદાનતઢેળ ।।ા” (ન્નિત૯૫,૪૦૨૬) ભાવાથ – પાતે છત્રીસ ગુણાથી યુક્ત ( આચાય ) હેાવા સાથે સારી રીતિએ વ્યવ હારકુશળ હોય તેણે પણ આલેાચના અવશ્ય પરસાક્ષીએ જ કરવી.” હા! બીજાના અભાવે સ્વય' આલેચના કરનારા પણ શુદ્ધ થાય છે, પરંતુ તેમાંય સિદ્ધોની પણ સાક્ષી તેા જોઈએ જ. કારણ કહ્યું છે કે-લિધાયતાને ગત્ત’અર્થાત્ કોઈના ચેગ ન હાય તા છેવટે સિદ્ધોની સાક્ષીએ પણ આલેચના તેા કરવી જ.' માટે શકય હાય તે રીતિએ પણ આત્માને નિ:શલ્ય કરવા જોઇએ,-સશલ્યપણે મરવામાં ઘણેા મોટા દોષ છે. કહ્યુ` છે કે~ ૮ | ૐક્ માવલ, અશુદ્ધિમ ઉત્તમમ્રારંમિ । તુવાદ્દીનÄ, ગળતસંસાબિત્ત ૬ ।। ’ ', (ગાજોપ્ા૦, ૨૮) ભાવા- મરણકાળે પણ ઉદ્ધર્યા વિનાનું ( આલેાચના વિના ) આત્મામાં રહી ગયેલ’ ભાવશલ્ય માત્માને દુર્લભખેાધિ કરે છે તથા અનંતકાળ સસારમાં ભમાવે છે.” એમ શલ્ય રહી જવાના ઉપર્યુક્ત વિપાકાને (દુઃખાને ) જાણતા હાય, તે જ ‘સમ્યગ્’ આદ્યાચના માટે ઉત્સાહી થઈ શકે. કહ્યુ છે કે— . संवेगपरं चित्तं, काऊणं तेहिं तेहिं सुत्तेहिं । સાનુકુળનિવાન–વૃંગારૢિ બાહોર્ ॥' (ગોપા૦, રૂપ) Page #728 -------------------------------------------------------------------------- ________________ પ્રઃ ૪-શ્રાવકનાં વાર્ષિક ક] ભાવાર્થ “શલ્યની શુદ્ધિ નહિ કરવાથી થતા વિપાકને જણાવનારાં વગેરે તે તે સૂત્રથી ( આગમનાં વચનોથી) ચિત્તને સંવેગવાળું (ઉત્સાહી) બનાવીને આલેચાના (અવશ્ય) કરવી.” આલોચકનાં દૂષણે-હવે આલોચના કરનારનાં દશ દૂષણે કહે છે. “ आकंपइत्ता अणुमाणइचा, जं दिटुं पायरं च सुहुमं वा। छवं सदाउलयं, बहुजणवत्ततस्सेवी ॥१॥" ભાવાર્થ–“૧-“આor'=કંપાવીને, અર્થાત વૈયાવચ્ચ વગેરેથી ગુરૂને વશ કરીને આલેચના કરે, ‘તેઓ ઓછું પ્રાયશ્ચિત્ત આપે-એવા અભિપ્રાયથી વૈયાવગ્રાદિ કરી તેઓની પાસે આચના કરવી. ૨-અશુમાળrtત્તા=અનુમાન કરીને, અર્થાત્ “અતિ નાના અપરાધ જણાવવાથી હલકે દંડ આપે છે વગેરે ગુરૂ(ના સ્વભાવ)નું અનુમાન કરીને આલોચના કરવી. ૩-૧૪ રિજે અપરાધ બીજાએ જેએલા હોય તેની જ આલોચના કરે, ગુપ્ત અપરાધેની આલોચના ન કરે. ૪-બાથર=મોટા દેની આલોચના કરે, નાના દેશોને દોષ રૂપે માને જ નહિ, એટલે અવગણના કરીને તેની આલોચના ન કરે. ૫નુ શ"અથવા સૂમને આલેચે, જેમ કેરજા વિના ઘાસની સળી લીધી હોય-એવા પણ નાના અપરાધોની આલોચના કરે, મનમાં માને કે-“સૂક્ષ્મ અપરાધોથી ડરનાર મોટા અપરાધને કેમ ન આલોચે ?' એમ ગુરૂ સમજશે (અર્થાત એમ મોટા અપરાધને છૂપાવીને માત્ર નેહાનાને જ આલેચે), ૬-જી=અસ્પષ્ટ સ્વરે, ગુરૂ પૂર્ણ સાંભળી પણ ન શકે તેમ અસ્પષ્ટ આલોચના કરે. ૭-રાસ્ટથી=શબ્દાકુલ, મોટા શબ્દ વગેરેથી એવું બોલે કે-ગુરૂ બરાબર સમજી ન શકે, અથવા બીજા પણ સાંભળે તેમ આલેચના કરે. ૮-કુનr=ઘણુઓની પાસે, અર્થાત્ અનેક આલોચનાચાર્યની આગળ એકના એક જ દેની આલોચના કરે. –દય =જે છેદગ્રંથનું રહસ્ય જાણતા ન હોય તેવા અજાણની પાસે આલોચના કરે. અને ૧૦-“હોવી =પતે જેવા અપરાધ કર્યા હોય તેવા અપરાધ છે. ગુરૂએ કર્યા હોય તે “તજોરી' કહેવાય) તેમની પાસે આલોચના કરે, સરખા દેષ (આચાર ) વાળા ગુરુની સામે સુખપૂર્વક લજજાદિ વિના પોતાના અપરાધે કહી શકાય, એમ જે અપરાધ જે જે ગુરૂમાં હેય, તે તે અપરાધની તે તે ગુરૂની પાસે આવેચના કરે. એ દૂષણે આલેચકે તજવાં જોઈએ, અવિધિથી ઉલટો અપાયને સંભવ છે. કહ્યું છે કે “ વિજ્ઞ વિહુ, રિવાયો . ગરિ ધોર(sa) તય સિદ્ધિ, શાળામંા ન ૩ પાશા"(ગણો ) ભાવાર્થ– અવિધિથી આલોચના કરવામાં મૂર્ખ વૈધના ઔષધની જેમ કે અવિધિથી વિદ્યા સાધવા વગેરેની જેમ વધુ નુકશાન થાય છે, કદાચ પુણ્યનું બળ હેય તે “મૂર્ખ પણ વૈવાદિથી કાર્યસિદ્ધિ થાય, પણ અહીં તે તીર્થકરની આજ્ઞાને ભંગ થવાથી ઈષ્ટસિદ્ધિ ન જ થાય હવે વિધિપૂર્વક “સભ્ય આલોચના કરવાથી જે લાભ થાય તે જણાવે છે “ સંતુષારહાલriagvનિશિm" સોરી. દુશળવાળા, નિસંઢ સોધિ શા” (૪૪૦થાણો ૨૮) Page #729 -------------------------------------------------------------------------- ________________ - A+ A - = * * * - - - - - - - - - [ ધ સંe ભા. ૧-નવ ગ• જ ભાવાથ-ભાર ઉપાડનાર ભાર ઉતારીને હલકે થાય, તેમ આલેચકને પણ શલય નીકળી જવાથી ૧-લઘુતા” થાય છે (કર્મ ઓછાં થાય છે), આલોચના કરવાથી આત્માને ૨-૯હાદિક પ્રદ (આનંદ) ઉત્પન્ન થાય છે, ૩-આત્મપરનિવૃત્તિસ્થ–પર દોષની નિવૃત્તિ થાય છે. તે એ રીતિએ કે–આલેચકને પિતાના દે ટળે છે અને તેને જોઈને બીજાઓ પણ આલોચના કરવા તૈયાર થાય તેથી બીજાઓના પણ દે ટળે છે. - આજ વયથાસ્વરૂપમાં દે સ્વમુખે કહેનારના “માયા-કપટને નાશ થાય છે. પાધિદેવ રૂ૫ મેલ જવાથી “ આત્માની શુદ્ધિ થાય છે. -દુષ્કરકરણું દુષ્કર કાર્ય થાય છે, કારણ કે-દેષ સેવવા દુષ્કરકરણ નથી, એ તે અનાદિ અભ્યાસથી સહુથી થાય છે, પણ આલોચના કરવી અતિ દુષ્કર છે, કારણ કે મોક્ષને સાધક એ અત્યંત વિલાસ પ્રગટયા વિના આલોચના થઈ શકતી નથી. નિશીથપૂર્ણિમાં પણ કહ્યું છે કે–“ ન ર જે જિસેવિકા, કે હુ માં રે ગોવાાિ ” અર્થીતે “દુષ્કર નથી કે અપરાધ કરવા, દુષ્કર તે તે છે કે–પોતે કરેલા અપરાધને સમ્યગ્ર રીતિએ સ્વમુખે જાહેર કરવા.” માટે જ તે અત્યંતર તપ છે. “સમ્યગ આલેચના કરવી.” તે “માસક્ષમ વગેરે બીજા બાહા અનેક પ્રકારના તપ કરતાં પણ અતિ દુષ્કર “પ્રાયશ્ચિત્ત’ નામનું તપ છે. છ– =શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન થાય છે અને ૮-“નિઃશલ્યપણું =આત્મા શક્ય રહિત થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં ૨૯ માં અધ્યયનમાં કહ્યું છે કે-“મોયપથાર જે કં! કરે किंजण? आलोयणयाए णं मायानियाणमिच्छादसणसरलाणं अणंतसंसारवड्ढणाणं उद्धरणं करोड, उनुभावंबणं जणयह । उजुभावं पडिवन्ने अगं जीवे अमायी इत्थीवेअं नपुंसगवेअंच न बंधार, qખ્યા ૪ of નિષદ તિા અર્થાત-“હે ભગવંત! આલોચના કરવાથી જીવ શું મેળવે છે? ઉત્તરમાં ભગવંત કહે છે કે-“આલેચના કરવાથી જીવ અનંતસંસારને વધારનાર “માયા, નિયાણ અને મિયાદને એ ત્રણેય શને (ઉદ્ધાર) નાશ કરે છે, અને આત્માને ત્રાજુ (સરલ) ભાવ પ્રગટ કરે છે, એ અભાવને પામેલા જીવ તેથી માયારહિત બને છે અને સ્ત્રીવેદનપ સક (જેવાં દુષ્ટ) કર્મોને બાંધતે નથી તથા પૂર્વે બાંધ્યાં હોય તેની નિર્જશ કરે છે.” વગેરે આલોચના કરવાથી ગુણે થાય છે. એ પ્રમાણે અહીં શ્રાદ્ધજિતકલ્પ તેની ટીકા તથા પંચાશક અને તેની ટીકામાંથી ઉતરીને આલોચનાન વિધિ ટૂંકાણમાં અ૫ માત્ર કહ્યો. અત્યંત તીવ્ર અવ્યવસાયથી કરેલું મેટામાં મે નિકાચિત બંધવાળું “બાલહત્યા-સ્ત્રીહત્યાદિ મહા પાપ પણ તેની સમ્યગ આલોચના કરવાથી અને ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્તને પૂર્ણ કરવાથી ‘દપ્રહારી વગેરે મહાપુરૂષોની જેમ' તાભને પણ ક્ષય થાય છે, માટે પ્રતિવર્ષે કે પ્રતિમાસીએ આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવું એ શ્રાવકનું અગીઆરમું વાર્ષિક કૃત્ય છે. એ પ્રમાણે શ્રાવકનાં અગીઆર વાર્ષિક કૃત્યે જણાવ્યાં. LI હરિ વાછરાના Page #730 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકનાં જન્મકૃત્યા ‘જન્મકૃત્યા’ એટલે શ્રાવકને માનવ ભવમાં કરવા યાગ્ય ધર્મ કૃત્યો નીચે પ્રમાણે કહેલાં છે. " चेइअ १ पडिम २ पट्ठा ३, सुआइपव्वावणा ४ य पर्यट्ठवणा ५। " પુત્યયછેફળવાયા ૬, પોસસાગારાં છ શા ” (સ્ત્રવિષિ, ૨૧) ભાષા- ૧-ચૈત્ય કરાવવું, ૨-જિનપ્રતિમા ભરાવવી, ૩-પ્રતિષ્ઠા કરવી, ૪-પુત્રાદિને પ્રવજ્યા-દીક્ષા અપાવવી, ૫-ગુરૂને આચાય પદ' વગેરે પઢે સ્થાપના, ૬-ધર્મગ્રંથેા લખવાલખાવવા, વાંચવા-વંચાવવા, અને ૭-પૌષધશાલાહિ કરાવવાં. આ શ્રાવકનાં જન્મકૃત્યા છે. તેમાં— ૧. જિનમંદિર બનાવવું-“ ચૈત્ય-જિનમ ંદિરને કરાવવું? એ કષ્ય રૂપે તા સાત ક્ષેત્રમાં મનષ્યય કરવાના અધિકારમાં (પૃ૦ ૩૩૩ માં ) કહેવાઇ ગયુ, અહીં તેના વિવિધ જણાવીએ છીએ. એ રીતે ‘જિનપ્રતિમા કરાવવી તથા પુસ્તક લખાવવાં' તે પણ ‘ કરણીય છે’–એ તેા (પૃ૦ ૩૩૧ -૩૩૬ માં) કહેવાઈ ગયુ છે, અહીં તેના વિધિ જ જણાવીશું–એમ સમજી લેવું. તેમાં પ્રથમ જિનમંદિર બનાવવામાં અધિકારી કેવા હોય, તે માટે છટ્ઠા ષોડશકમાં આ પ્રમાણે કહ્યુ છે. “ન્યાયાનિતવિશ્વેશો, મતિમાન છીતાશય સતાવાર | પુર્વાધિમતો નિનમત્રન–ઢાળયાધિ ારીતિ ા ” (૫૦ ૨) --- ભાવાથ ન્યાયે પાર્જિત ધનવાળા, પ્રતિભાશાળી, બુદ્ધિવાળા, ધર્માંકાર્યાંના સુંદર મના રચાવાળા, સદાચારી (ઔચિત્યવિવેક–વિનયાદિયુક્ત), ગુર્વાદિ વડીલાને તથા રાજા–મંત્રી વગેરેને શુ માનનીય, શ્રીજિનમદિર કરાવવામાં અધિકારી જાણુવા' છમા પંચાકમાં પણ કહ્યુ છે કે“ મહિયારી ૩ નિછ્યો, મુદ્દાયળો વિત્તસંપુત્રો કુછનો । अखुदो बिलिओ, महमं तह धम्मरागी अ ॥ १ ॥ " “ ગુરુપૂત્રાપારડું, મુજ્જુસ ગુળમંગળો ચૈવ णायाहिगयविहाणस्स, घणियमाणापहाणो य ॥२॥ ' (૫૪૦૪-૧ ) ભાવાથ. શ્રીજિનમંદિર બનાવવામાં અધિકારી ગૃહસ્થ છે, તે સારા ( સદાચારી ) સ્વજનવાળા, સારા(ન્યાયેાપાર્જિત)ધનવાળા, ઉત્તમ કુલમાં જન્મેલા, અક્ષુદ્રકૃપણુતા અથવા ક્રૂરતારહિત, ધૈર્ય રૂપ મળવાળા, (ઘણુ ખર્ચ થતા છતાં સ્થિર આશયવાળા) બુદ્ધિમાન તથા શ્રુતધમ અને ચારિત્રધમ ના રાગી, ગુરૂજન=માતાપિતાદિ તથા ધર્માચાર્ય વગેરેની સેવા કરવામાં પ્રીતિ (પૂજ્યભાવ) વાળા, ‘ સાંભળવાની ઇચ્છા' વગેરે (શુશ્રુષાદિ) બુદ્ધિના આઠ ગુણાથી યુક્ત, શ્રીજિમંદિર કરાવવામાં ‘ન્યાયથી મેળવેલું દ્રષ્ય જોઈએ, વગેરે વિધિને જાણ અને અત્યંત જિનાજ્ઞાપ્રધાનઽજિનવચનમાં અતિ શ્રદ્ધાળુ હાઈ જિનાજ્ઞાને અનુસરનારા હાવા ોઇએ. (૧-૨)* એ અધિકારીનું સ્વરૂપ જણાયું. હવે શ્રીજિનમંદિર બંધાવવાના વિધિ કહે છે કે— ઢાળાયા—દ્ધ, નિણમવળાવતી, ઇલા મૂળી' જે આ વાÉÖ મિયાળ સંયાળ, સાસપતી અવળા` ૬ ॥ (સપ્તમÎા-૧) Page #731 -------------------------------------------------------------------------- ________________ : - - - - - - - - - - - [ ધ સં. ભાટ ૧-વિ૦ ૨-ગા૬૮ ભાવાથ–“શ્રીજિનમંદિર કરાવવામાં ૧-ભૂમિશુદ્ધિ, ૨-દલશુદ્ધિ અર્થાત્ તેમાં ઉપગી લાકડાં-પત્થર-ઈટે વગેરે વસ્તુઓની શુદ્ધિ, ૩-કામ કરનારા કારીગરે-મજુર વગેરેને ઠગવા નહિ, ૪-પિતના આશયની (શુભ અધ્યવસાયની) વૃદ્ધિ અને ૫-જયણયથાશક્તિ દેને ત્યાગ,-એ પાંચ બાબત હોવી જોઈએ. ભૂમિકૃદ્ધિ માટે કહ્યું છે કે " दव्वे भावे अ तहा, मुदा भूमी पएसऽकीला य । surmફિગા, અનેfઉં છો મારે શા" ( પિંડ્યા, ૨) ભાવાર્થ–“ભૂમિશુદ્ધિ દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે છે-તેમાં ઉત્તમ મનુષ્ય જ્યાં જતા-આવતા (રહેતા) હેાય તેવા ઉચિત પ્રદેશમાં જ્યાં ખીલા વગેરે વસ્તુઓ અને ઉપલક્ષણથી હાડકાં (કોલસા) વગેરે અનિષ્ટ વસ્તુઓ દટાયેલી ન હોય, તે ભૂમિ “દ્રવ્યથી શુદ્ધ અને જ્યાં મંદિર બાંધવાથી અન્ય કોને અપ્રીતિ ન થાય તે “ભાવથી શુદ્ધ જાણવી;” એમ ભૂમિ બે પ્રકારે શુદ્ધ હોય ત્યાં જિનમંદિર બાંધવું જોઈએ.” ડશકમાં પણ કહ્યું છે કે શુદ્ધાત્ર વાદવિવા-વિહિતા સાત ચોપરા પતાપ , સા નિને સમાધાતા શા” ( -૪) ભાવાર્થ-“વાસ્તુશાસ્ત્રમાં જણાવેલાં લક્ષણવાળી, ન્યાયથી મેળવેલી અને જ્યાં મંદિર બાંધવાથી અન્ય લેકેને ઉપતાપ (કલેશ-કવાય) ન થાય, તે જમીનને શુદ્ધ કહી છે.” દલશુદ્ધિ માટે કહ્યું છે કે હું રિ ૩૪ , યુદ્ધ તેવતાવવા નો વિgિવર્ગ, સથે જ પવિત્ર ૬ ળ શા (સતપંજા, ૨૭) ભાવાર્થ-“તે લાકડું, ઇંટે વગેરે વસ્તુઓ શુદ્ધ છે, કે જે વ્યંતરાદિ દેવતાઓથી અધિષ્ઠિત જંગલમાંથી ન લાવ્યા હોય, કારણ કે–ત્યાંથી લાવવામાં તેઓને દ્વેષ થવાને સંભવ છે. વળી મનુષ્ય કે પશુઓ વગેરેને દુઃખી કરીને (વધુ ઉપડાવવા-ખેંચાવવા પૂર્વક) અવધિથી ન લાવ્યા હોય અને તે વૃક્ષો વગેરે સ્વયં કપાવ્યાં કે ઇટ વગેરે સ્વયં પકાવરાવી ન હોય. શ્રીજિનમંદિરમાં આવી વસ્તુઓ વાપરવી, તે (દલ) શુદ્ધિ જાણવી.” પડશકમાં પણ કહ્યું કે– ' दलमिष्टकादि तदपि च, शुद्ध तत्कारिवगतः क्रीतम् ।। સવિતા યથા-વાનીd a વિધિના III” (ર૪ દ-૭) ભાવાર્થ-બદલ એટલે ઈ વગેરે પણ તે શુદ્ધ કહ્યું છે, કે જે તેના બનાવનારા લોકો પાસેથી વ્યાજબી મૂલ્ય આપીને લીધું હોય તથા વિધિપૂર્વક લાવવામાં આવ્યું હોય.” આ શ્રીજિનમંદિરમાં ઉપયોગી લાકડું, ઈટા, પત્થર’ વગેરે દલની શુદ્ધિ અશુદ્ધિને જાણવાને ઉપાય કહ્યો છે કે – " तस्सवि अ इमो णेभो, सुद्धासुद्धपरिजाणणोवाओ। सकहगहणादिम्मी, सउणेअरसण्णिवाओ जो ॥१॥" (सप्तमपंचा०,गा०१८) Page #732 -------------------------------------------------------------------------- ________________ પ્ર૪-જન્મકૃત્યો શ્રી જિનમંદિર કરાવવાને વિધિ ] ' ભાવથ–“લાકડું, પત્થર, ઈટો, ચુન વગેરે દલની તથા (“શબ્દથી) મંદિરની ભૂમિની પણ શુદ્ધિ-અશુદ્ધિને જાણવાને આ ઉપાય જાણવે. જેમ કે-તે વસ્તુને ખરીદ કરવા વગેરેની વિચારણા (મંત્રણ) કરતી વેળાએ, ખરીદ કરતાં, કે સ્વસ્થાને લાવતાં, ઈત્યાદિ તે તે પ્રસંગે “શુભ-અશુભ છીંક વગેરે' સારા-ખોટા શકુન (શબ્દ વગેરે) થાય, તેને અનુસાર શુદ્ધિ-અશુદ્ધિ સમજવી. તાત્પર્ય કે–તે તે પ્રસંગે શકુનાદિ સારાં થાય તે શુદ્ધિ અને ખરાબ થાય તે અશુદ્ધિ જાણવી.” શુભાશુભ શકુનનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે " गंदादि सुहो सद्दी, भरिओ कलसो य सुंदरा पुरिसा। શુકનના જ સ૩ળો, રિસદાદિ ઝરે ૩ ” (સમાપવા, ૨૧) ભાવાર્થ–“ભંભા-મૃદંગ-મઈલ-કલંબ-ઝલરી-ડુક્ક-કાંસીયા-વીણા-વાંસળી-પડહ-શંખ અને પ્રણવ” એ બાર પ્રકારનાં (માંગલિક) વાજીત્રને નંદી વાદ્ય કહેવાય છે, તેવા કેઈ વાજીંત્રને. તથા (“સાર શબ્દથી ) ઘંટા વગેરેને કઈ માંગલિક શબ્દ સંભળાય, પાણીથી ભરેલો ઘડો વગેરે જળપાત્ર કે આકૃતિ અને વસ્ત્રાદિકથી સુશોભિત ઉત્તમ પુરૂષ, ઈત્યાદિ સામું મળે કે દેખવામાં આવે, અને “યોગ એટલે તે સમયે મન-વચન-કાયાની ચેષ્ટાઓ શુભ હય, અથવા બીજી રીતિએ “ગ” એટલે વાર-તિથિ-ચંદ્રબળ-નક્ષત્ર-ચોગ-કરણ વગેરે જાતિવની પંચાંગશુદ્ધિ હોય, અથવા શુભ સંબંધ વગેરે થાય, ઈત્યાદિ યોગ્ય શુભ હોય, તે તે “શુભ શકુનો”ઈટકાર્યની સિદ્ધિનાં સૂચક જાણવાં અને “આક્રદ વગેરે” જે કેઈના રડવાને કે કલહ વગેરેને દુષ્ટ અવાજ આદિ સાંભળવામાં આવે કે કેઈ નિષેધ (નકારા) કરે, વગેરે થાય, તે તે અપશકુને-ઇષ્ટકાર્યનાં વિઘાતક નિમિત્તે જાણવાં.” પડશકમાં પણ કહ્યું છે કે " दापि च शुद्धमिह, यन्नानीतं देवताग्रुपवनादेः। मगुणं सारवदभिनव-मुच्चैर्ग्रन्ध्यादिरहितं च ॥८॥" " सर्वत्र शकुनपूर्व, ग्रहमादावत्र वर्तितव्यमिति । પૂછાદ્ધિ-ચિત્તોસાફાનુ રાશનઃ II” ( ૬) ભાવાર્થ-“શ્રી જિનમંદિર કરાવવામાં કાષ્ટ વગેરે પણ તે શુદ્ધ જાણવું, કે જ્યાં કોઈ વ્યંતરી વગેરે દેવી અધિષ્ઠાત્રી હોય કે કોઈ વ્યંતર વગેરે દેવ અધિષ્ટાતા હોય તેવા વનની પાસેનું, અગર કોઈ તિર્યંચ કે મનુષ્યની માલિકીવાળાં જંગલમાંથી ન લાવ્યા હોય, મજબૂત હેય, જિર્ણ ન હોય, નવું હોય, ઉત્તમ જાતિનું હોય અને ગાંઠે વગેરે દૂષણે વિનાનું હોય, તે લાકડાં વગેરે લાવવાં ઈત્યાદિ મંદિરનાં સઘળાં કાર્યો શુભ શકુન પૂર્વક કરવાં, અર્થાત તે તે વસ્તુઓ ગ્રહણ કરવી–લાવવી–ખરીદવી વગેરે સઘળું શુભ શકુનમાં કરવું. શકુનેમાં પણ પાણી’થી પૂર્ણ ભરેલે ઘડો વગેરે જળપાત્ર કે દહીં, ધ, અક્ષત, વગેરે મળે, તે બાહ્ય શકુને જાણવાં અને મનને ઉત્સાહ આદિ અત્યંતર શકુન જાણવાં તેમાં બાહ્ય શકુને પણ મનને જે ઉત્સાહ હોય તે પ્રમાણે સફલ થાય છે.” એ ભૂમિશુદ્ધિ અને દલશુદ્ધિનું સ્વરૂપ કહ્યું હવે– મંદિરનું કામ કરનારા નોકરોને ઠગવા નહિ, તેને અંગે કહ્યું છે કે " फारवणेऽविअ तस्सिह, भितगाणविसंधणं ण कायब्बं । Page #733 -------------------------------------------------------------------------- ________________ [ ધ સ॰ ભા૦ ૧--૧૦ ૨-ગા॰ te નિગાન્વિતાળ, તિવ્રુતિક બઁ ।। ’” (સપ્તમવંજા૦, ૨૨) ભાવાથ-“ જિનમંદિર કરાવવામાં સુતાર-સલાટ-મજુરા વિગેરે નાકરાને પણ જે પગાર-મજુરી વગેરે આપવાનું નક્કી કર્યુ હાય તે આપવામાં ઠગવા નહિ, પરન્તુ તેની નક્કી કરેલી મજુરી (પગાર) કરતાં પણ સારા પ્રમાણુમાં અધિક આવું, કારણ કે- તેથી પ્રત્યક્ષ અને પરાક્ષ બે પ્રકારનુ ફૂલ મળે છે, એક તા તે ગરીબ લોકો વધુ દ્રવ્ય મળવાથી ખુશી થઇને સારી રીતિએ (પેાતાનુ... સમજીને) કામ કરે એ પ્રત્યક્ષ કુલ અને કેટલાકે તે એથી શ્રીજિનધમની પ્રશંસા કરતાં ખેાષિબીજને પણ પામી જાય, એ પરાક્ષ ફલ છે.” પાડશકમાં પણ કહ્યુ છે કેન્દ્ર मृतका अपि कर्त्तव्या य इह विशिष्टा स्वभावतः केचित् । यूयमपि गोष्ठिका ह, वचनेन सुखं तु ते स्थाप्याः ॥१०॥ " તિસમ્યાન શૈાં, પર્જન્ય ન હ્યુજી ધર્મમિત્રાળામ્ । ન ઘ્યાનાદિ ધમાઁ, મતિ નુ ચુદ્ધાયરેવ !??!! ” (ૌશદ ૬,) ભાષા –“ શ્રી જિનમંદિર કરાવવા માટે કારીગરા ( મજુરી) વગેરે પણ એવા રાખવા કે જેઓ સ્વભાવથી જ લેાકવ્યવહારમાં ઉત્તમ હાય. વળી તમેા પણ આ જિનમદિરમાં અમાશ સહાયકા છે' ઈત્યાદિ સન્માનભર્યાં વચનાથી ઉત્સાહ વધારીને તે સુખપૂર્વક (પેાતાની ઈચ્છાથી જ ) રહે તે રીતિએ રાખવા, ધર્મીમાં મિત્રતુલ્ય તેને (કોઇ પણ પ્રસંગમાં ) ઠગવા નહિ, કારણ કે–ધર્મ કપટથી થતા નથી પણુ નિષ્કપટભાવ રૂપ શુદ્ધ સ્માશયથી જ થાય છે.” સ્વારશય શુદ્ધિ–હવે ચાથા દ્વારમાં પાતાના આશય(ભાવ)ની વૃદ્ધિ' કરવા માટે કહ્યું છે કેसासबुद्धी व रणगुरुजिर्णिदगुणपरिण्णाए । તથિાવળચં, મુદ્વત્રિશીપ નિયમેળ રા” पेच्छिस्सं इत्थमहं वंदणगणिमित्तमागए साहू | જ્યાં મળવંતે, થળબિંદી માનવે ારા ' " पडिबुज्झिस्संति इदं दद् ठूणं जिर्णिदबिंगमकलंकं । अost भव्वसत्ता. काहिंति ततो परं धम्मं ||२७|| " ता मे वित्तं जमित्थमुवओगमेइ अणवरथं । 66 " નિયાડપરિવારના, સાલયયુ ઢીગમોરલા ॥૨૮” (સમપંચા॰,) ૧૮૦ 66 46 ભાવા ત્રણ ભુવનના ગુરુ શ્રીજિનેશ્વરદેવના ગુણા, જેવા કે–ત્રણેય જગતમાં પૂજનીય એવુ' મહત્ત્વ, સામાન્ય જિનમાં ઇશ્વરપણું, સજ્ઞતા તથા અન્ય ભવ્ય જીવાને સસારઅટવીથી પાર ઉતારવાનું સામર્થ્ય' વગેરે ઉત્તમતા સમજીને, તેની પ્રતિમા સ્થાપવા માટે ( શ્રીજિનમ ંદિર બંધાવવાની ) ઉત્તમ પ્રવૃત્તિ કરવાથી આત્માને નિયમા પોતાના શુભ ભાવની વૃદ્ધિ થાય છે (૧). એ આશયવૃદ્ધિ કેવી થાય તે કહે છે-મંદિરમાં પ્રતિષ્ઠિત કરેલાં શ્રીજિનત્રિંબાને વંદન કરવા જ્યારે શુભ કર્મોવાળા-પુણ્યવત, જ્ઞાનાદિ ગુણુરૂપી રત્નાના નિષાનભૂત અને મહાસત્ત્વશાલી શ્રીસાધુભગવંતા આવશે ત્યારે તેનાં છું દર્શન કરીશ' (૨). વળી આ Page #734 -------------------------------------------------------------------------- ________________ - -- - પ્ર૦ –જન્મકૃત્યો-શ્રી જિનમંદિર કરાવવાને વિધિઃ જયણાઃ જિર્ણોદ્ધારની મહત્તા ] મંદિરમાં માળા-શસ્ત્ર-સ્ત્રી’ વગેરે કંલકોથી રહિત એવી વીતરાગતામય શ્રીજિનમૂર્તિનાં દર્શન કરીને બીજા પણ અનેક ભવ્ય જીવ પ્રતિબંધ (બંધિબીજને) પામશે એને તેથી તેઓ પણ ઉત્તમ શ્રીજિન ધર્મની આરાધના કરશે” (૩). ઇત્યાદિ મહાન લાભેનું કારણ હોવાથી આ મંદિર બનાવવામાં જે ધન ખર્ચ થાય તે જ મ્હારૂં-હારા આત્માને ઉપકાર કરનારું છે, સિવાયનું સંસારના કાર્યોમાં વપરાતું ધન પારકું જ છે, મારા આત્માને કાંઈ લાભકર્તા નથી,’ એવી સતત વિચારણારૂપ અખંડ ભાવના થયા કરે, તે પિતાના આશયની વૃદ્ધિ જાણવી. આવી અખંડ આશયવૃદ્ધિથી જીવને મોક્ષ ફલ પ્રાપ્ત થાય છે.” ૫. યતના-સ્વઆશયવૃદ્ધિ' નામનું ચેાથું દ્વાર વર્ણવ્યું. હવે “યતના દ્વાર કહે છે " जयणा य पयत्तेणे, कायव्वा एत्थ सव्वजोगेसुं ।। કયા ૩ ધારો, મળિયા વગરનેહિં રા” " सा इह परिणयजलदल-विसुद्धिरूवा उ होइ णायव्वा । શામળિવિત્ત, પૂળાદિ દેવ રફા” (સતરંવા) ભાવાથ–“આ જિનમંદિર બંધાવવામાં લાકડાં–પત્થર-ઈ-પાણ વગેરે સઘળી વસ્તુઓ લેવી–લાવવી–વાપરવી, ઈત્યાદિ દરેક પ્રવૃત્તિ કરતાં જીવરક્ષા માટે પૂર્ણ આદરપૂર્વક યતના કરવી; કારણ કે શ્રીવીતરાગદેવોએ જયણાને ધર્મને સાર-પ્રાણ કહ્યો છે. ” એ જયણાનું સ્વરૂપ જણવતાં કહ્યું છે કે-શ્રીજિનમંદિર બનાવવામાં “પાણી–લાકડાં-પત્થર વગેરે દરેક વસ્તુઓ પરિણત થઈ ગઈ હોય તેવી અચિત્ત વાપરવી. અર્થાત્ શક્ય હોય તેટલી જીવહિંસા ઓછી થાય તે રીતિએ પાણીને ગાળીને અને પથર-લાકડાં–માટી વગેરે પણ અચિત્ત થયેલાં હોય તેવાં વાપરવાં જોઈએ. તે ઉપરાંત ખેતી વગેરે બીજા આરંભેને ત્યાગ કરીને શ્રીજિનમંદિરનાં કાર્યોમાં અવયં હાજર રહેવાથી જયણા થાય, કારણ કે ત્યાં સ્વયં હાજર રહેલા શ્રાવક પિતે તે તે કાર્યોમાં યાચિત જીવોની રક્ષા કરી શકે અને કારીગરે-મજુર વગેરે પણ યતના સાચવે તેમ તે તે કાર્યોમાં તેઓને જોડી શકે. પિતાની હાજરી ન હોય, તો તે કારીગરો-મજૂરે વગેરે વતના વિના જેમ-તેમ કામ કરે, માટે સ્વયં દેખભાલ રાખવી. આ જાત દેખરેખ રૂપ જયણુ સમજવી. દેહાસરને અંગે આવી જાતપ્રવૃત્તિ, સંસારના અન્ય પાયારંભેના ત્યાગરૂપ હોવાથી વસ્તુતઃ તથાવિધ દુષ્ટ કાર્યોથી અટકવારૂપ નિવૃત્તિસ્વરૂપ જ છે. એ પ્રમાણે શ્રીજિનમંદિર કરાવતાં જયણા કરવાને વિધિ કહ્યો, એમ પાંચ દ્વારથી નૂતન શ્રીજિનમંદિર કરાવવાનો વિધિ જણાવ્યો. હવે– જીર્ણોદ્ધારને વિધિ-જીર્ણોદ્ધારમાં વિશેષ આદરપૂર્વક પ્રયત્ન કરે. કહ્યું છે કે– “ નવીનનિનોરા, વિષાને છું મા ___ तस्मादष्टगुणं पुण्यं, जीर्णोद्धारेण जायते ॥१॥" " जीर्णे समुद्धृते यावत्, तावत्पुण्यं न नूतने । उपमर्दो महांस्तत्र, स्वचैत्यख्यातिधिरपि ॥२॥" ભાવાર્થ-“ નૂતન જિનમંદિર કરાવવામાં જે ફલ પ્રાપ્ત થાય છે, તેથી જીર્ણોદ્ધાર કરવામાં આઠગણું પુણ્ય થાય છે (૧). અર્થાત્ “જીણું જિનમંદિરને ઉદ્ધાર કરવામાં થાય છે. તેટલું Page #735 -------------------------------------------------------------------------- ________________ [ધ સ૦ ભા૦ ૧-વિ∞ ૨ • " 3 પુણ્ય નૂતન મંદિર કરાવવામાં થતું નથી, કારણ કે નવું કરાવવામાં જીવાની દ્વિંસા વગેરે ઘણી થાય છે અને મંદિર પેાતાનું કરાવેલુ કહેવાશે એવી કીર્તિની લાલસાના પણ સંભવ છે (૨). ” માટે જીજ્ઞેĒદ્ધાર કરવામાં વિશેષ લાભ છે. વળી જિનકલ્પી કે જે સંઘની-સાધુસમુદાયની વગેરે સઘળી જવાખદારીથી મુક્ત છે, તેની પણ જિનમંદિરના ઉદ્ધારની જવાબદારી છે. કહ્યું છે કે राया अमच्चसिडी, कोडं बोए वि देसणं काउं । 44 કુટર નિષ્પો જીન્મયી, નિબળી વા વિકારવર્ ।। ’ तथा - " जिणभवणाई जे उद्ध-रंति भत्तीइ सडिअपडिआई । તે પદ્ધતિ અન્વં, મીમાગો નવસમુદ્દો ૫૫ ” ભાવા—“ અથવા (અન્ય ચિંતા કરનારના અભાવે) જિનકલ્પી સાધુએ પણ રાજાઅમાત્ય ( મંત્રી )–નગરશેઠ કે મોટા કુટુંબવાળાઓને પણ ઉપદેશ કરીને જીણુ થયેલા પ્રાચીન જિનમંદિરને (દુરસ્ત) કરાવ(રાવ)વું. તથા કહ્યું છે કે–જે આત્માએ સડેલાં-પડેલાં ( ભાંગેલાંતૂટેલાં ) જિનમંદિરને ભક્તિપૂર્વક ઉદ્ધાર કરે–કરાવે છે, તે આ ભયંકર ભવસમુદ્રમાંથી વસ્તુતઃ પેાતાના જ ઉદ્ધાર કરે છે. '' વળી પહેલાં જીણુ ચૈત્ચાના ઉદ્ધારકરવાપૂર્વક જ (વધુ સામર્થ્ય હાય તેા ) નૂતન મ ંદિર કરાવવુ ઉચિત છે. આથી જ શ્રીસંપ્રતિ મહારાજાએ જીર્ણોદ્ધાર ૮૯ હજાર અને નવાં ચૈ ૩૬ હજાર કરાવ્યાં. એમ પરમાત્ કુમારપાલ રાજા, મ ંત્રીશ્વર વસ્તુપાલ આદિ પૂર્વ શ્રાવકાએ પણ નવાં મંદિશ મનાવ્યાં તે કરતાં જી[દ્ધારા વધારે કરાવ્યા છે. વળી શ્રીજિનમંદિર ખનાવનારે કુંડીઓ-કળશે-આરસીઆ-ઢીવા ( દીવીએ ) વગેરે જિનપૂજનમાં ઉપયાગી સ` પ્રકારની સામગ્રી પણ મૉંદિરમાં મૂકવી જોઇએ. પેાતાની શક્તિ પ્રમાણે અનભંડાર આપવા, મદિરના લાગા ( વ્યાપારાદિમાં ભાગ) ચાલુ કરવા અને પુષ્પા માટે વાડી ~મગીચા વગેરેની યેાજના પણ કરવી જોઈએ. તેમાં પણ રાજા કે મોટા ધનપતિ આદિએ જિનમંદિર કરાવ્યું હાય, તેણે તે ભંડારમાં ઘણું ધન આપવું, તથા તેના ભવિષ્યના નિર્વાહ માટે અમુક શહેરી-ગામે-ગાકુલા વગેરે આપવાં જાઇએ, કે જેથી શ્રીજિનપૂજન અવિચ્છિન ( સતત ) ચાલુ રહે. આ પહેલું જન્મકૃત્ય કહ્યું હવે ખીજી કહે છે— ૨. જિનબિસ્મ કરાવવું-ઉપર પ્રમાણે જિનમ ંદિર તૈયાર થતાં, તેમાં શીઘ્ર (બને તેટલી વહેલી ) શ્રીજિનપ્રતિમાની સ્થાપના કરવી, ષોડશકમાં કહ્યું છે કે “ નિમયને તયુનિમ્ન, વ્યાયિતë કુતં તે પુદ્ધિમતા । ,, " साऽधिष्ठानं ह्येवं, तद्भवनं वृद्धिमद्भवति ॥ १॥ " ( षोडशक ७-१) ભાષા – બુદ્ધિમાન પુરૂષ જિનમદિરમાં શ્રીજિનબિમ્બ તૂ સ્થાપન કરાવવુ જોઈએ, કે શ્રીજિનપ્રતિમાના આધિપત્યથી મદિસ્તી દિન દિન વૃદ્ધિ ( ચઢતી કળા ) થાય.' શ્રીજિનપ્રતિમા કરવાના વિધિ સાતમા ષોડશકમાં આ પ્રમાણે કહ્યો છે— " जिनबिम्बकारणविधिः, काले पूजापुरस्सरं कर्तुः । विभवोचितमूल्यार्पण - मनघस्य शुभेन भावेन ||२|| " Page #736 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૪-જન્મકૃત્યા-શ્રી જિનબિંબ કરાવવાના વિવિધ ] ૮ નવેળમિતત્ત્વ તથા, યુવયા નવતત્વમેવ મૂલ્યમિતિ । વ્હારે આ વાનમ્રુવિત, જીમમાવેઐય વિધિમ્ ॥।" ભાવાથ– શ્રીજિનબિમ્બ કરવાને વિધિ એવા છે કે-પ્રતિમા અનાવનાર કારીગર દુઃવ્યસનવાળા ન હોય, તે તેને યાગ્ય અવસરે સારૂ લેાજન જમાડીને, પાન-પુષ્પહાર–કુલ વગેરેથી સત્કાર કરીને, પ્રતિમા ભરાવનાર ઔદાર્ય બહુમાન વગેરે શુભ ભાવપૂર્વક પેાતાની સ ંપત્તિ (વૈભવ )ને અનુસારે પ્રતિમાનું મૂલ્ય આપવુ. જે પ્રતિમા બનાવનાર તેવા સદાચારી ન મળે, દારૂ-જીગાર-પરસેવન વગેરે વ્યસનવાળા હાય, તેા તેને તેવી રીતિએ મૂલ્ય આપવું નહિ, પશુ લેાકનીતિથી ઉચિત ગણાય તેમ ‘અમુક કિ ંમતવાળી અમુક પ્રમાણુની પ્રતિમા ત્હારે બનાવવી, તેનું મૂલ્ય ( તું જેમ જેમ પ્રતિમા તૈયાર કરીશ તેમ તેમ) ટુકડે ટુકડે આપીશ' વગેરે પહેલાંથી નક્કી કરવું, એટલે કે–જે કાળે જેટલી કિ`મત ઉચિત હાય તેટલી કિ`મત તેને આપવી, કારણ કે–કેાઇ કાળે ન્હાના બિંખનું પણ મૂલ્ય ઘણું અને કોઇ કાળે મેટા બિમ્બનુ પણ મૂલ્ય થાડું હાય. વળી તે (કૃપણુતાથી નહિ) પશુ શુભ ભાવથી, એટલે કે-પ્રતિમા માટે કલ્પેલા ધનના ભક્ષણથી કારીગર સંસારમાં રખડે નહિ તેવી તેની રક્ષાની ભાવનાથી એછું આપવું.” તથા જિનમ ંદિર, શ્રીજિનબિમ્બ વગેરે કરાવનારે પેાતાના ભાવની શુદ્ધિ માટે ગુરુ અને શ્રીસંઘ સમક્ષ જાહેર કરવુ. કે—“ આ કાર્ટીમાં અવિધિથી જે કાંઇ થાડું પણ ધન ખીજાનું વપરાયું હોય તેનું પુણ્ય તેને થાઓ ! ” ષોડશકમાં કહ્યું છે કે— 46 ૬૮૩ यद्यस्य सत्कमनुचित- मिह वित्तं तस्य तज्जमिह पुण्यम् । – મવતુ ઝુમારાવળા-વિયેત વશુદ્ધ સ્વાત્ ।” (જોઇ૪ ૭–૨૦) ભાવા—“ આ બિમ્બ કરાવવાના ખર્ચમાં ‘જે કાઇનું જેટલું દ્રવ્ય અયેાગ્ય માગે મારા દ્રવ્ય ભેગું આવ્યુ હાય, તેનું પુણ્ય તેને થાઓ !’-એમ આશય નિર્દેલ કરવાથી પાતાનું ધ ખર્ચાય તે ‘ભાવથી શુદ્ધ' ( ન્યાયપાર્જિત ) થાય છે. ” શ્રી જિનબિંબમાં મંત્રસ્થાપના (પ્રાણપ્રતિષ્ઠાદ્રિ) કરવા માટે પણ ત્યાં કહ્યુ છે કે“ મંત્રન્યાસસ્થ્ય તથા, મળવનમાર્યાં જ તમામ । મન્ત્રઃ પરમો ધૈયો, મનનવાળે થતો નિયમાત્ 'રા' ( જો૩૨૪,૭-?? ) ભાવા—“ તથા જે ભગવતનું ખિન્ન કરાવવાનું હાય, તેઓના નામની સ્થાપના ? અને ‘નમ:' પૂર્વક કરવી. જેમ કે-‘ઋષભદેવ’નામ માટે ‘ૐ નમઃ સવમહેવાય મંત્રથી સ્થાપના કવી. આ મંત્રથી નિશ્ચે ‘મનન’જ્ઞાન અને ‘કાળ’રક્ષણ થાય છે, માટે ‘મંત્ર=મત્ર' કહેવાય છે.” એમ સ ંક્ષેપમાં શ્રીજિનબિમ્બ કરાવવાના વિધિ કહ્યો. શ્રીજિનપ્રતિમા મણિ ( રત્ન, સ્ફટિક વગેરેની, ) સુવણ વગેરે ઉત્તમ ધાતુની, ચંદન વગેરે કાષ્ટની, હાથીઠાંતની, પાષાણુની કે છેવટે ઉત્તમ માટીની કરાવવી. પ્રમાણમાં-ઉત્કૃષ્ટથી પાંચસા ધનુષ્યની, જઘન્યથી એક અંગુષ્ઠ (અ'ગુલ) જેવડી ન્હાની (કે વચ્ચેના માપની મધ્યમ ) પેાતાની શક્તિ અનુસારે કરાવવી. શ્રીજિનમૂર્તિ ભરાવવાનું ફુલ શાસ્ત્રમાં કહ્યું છે કે “ વાર્િં ટોફળ, નારીજીનો Page #737 -------------------------------------------------------------------------- ________________ છે કે ' ' - 1 * * '' ''' '' ' ' ' ' ' ' ' - - - - - ૬૪ [ ધ સં- ભા. ૧-વિ૦ ૨-ગા૦ ૬૮ अवमाणरोगसोगा, न हुँति जिणबिंबकारीणं ॥१॥" ભાવાર્થ-જિનમૂર્તિ બનાવનારને દરિદ્રતા-દૌભાંગ્યહીનજાતિમાં જન્મ-રાગી કે ખરાબ રૂપ વગેરેવાળું દુષ્ટ શરીર-નરકાદિ દુષ્ટ ગતિ–દુષ્ટ (કાર્યો કરાવનારી) હીન બુદ્ધિ, તથા અપમાન-રોગ કે શેક વગેરે થતાં નથી.” એટલું જ નહિ, વાસ્તુ (શિલ૫)શાસામાં કહેલા વિધિથી બનાવરાવેલી સુંદર લક્ષણવાળી શ્રીજિનપ્રતિમા આ ભવમાં પણ અભ્યદય સાધે છે. (વિપરીત કરતાં હાનિ પણ થાય છે.) કહ્યું છે કે “ અન્યાયનિધ્યમાં, વાસ્તુદોઢવા. हीनाधिकाङ्गी प्रतिमा, स्वपरोन्नतिनाशिनी ॥१॥" ભાવાર્થ–“અન્યાયપાતિ ધનથી, “પરવાસ્તુ બીજા મકાન વગેરેનું લાકડું-પત્થર વગેરેથી તથા અગમાં જૂનાધિક પ્રમાણવાળી બનાવેલી શ્રીજિનપ્રતિમા, બનાવનારની અને બીજાએની પણ ઉન્નતિને નાશ કરે છે.” તથા કહ્યું છે કે " मुहनकनयणनाही-कडिभंगे मूलनायकं चयह । आहरणवत्थपरिगर-चिंधाउहभंगि पूहज्जा ॥१॥" " वरिससयाओ उड्ढे, जं विवं उत्तमेहिं संठविरं । વિકર્ણવિ પૂજ, તે વિં નિક(વા) ન ગગો રા” " बिंबपरिवारमझे, सेलस्स य वण्णसंकरं न मुहं । __समअंगुलप्पमाणं, न सुंदरं होइ कइआ वि ॥३॥" " इकंगुलाइ पडिमा, इक्कारस जाव गेहि पूइज्जा । उड्ढे पासाइ पुणो, इअ भणिअं पूच्चसूरीहिं ॥४॥" “ નિયાgિો , વવવંતા . परिवारमाणरहिअं, घरंमि नो पूअए बिंबं ॥५॥" " गिहपडिमाणं पुरओ, बलिवित्थारो न चेव कायव्वो । निच्चं ण्हवण तिसंझ-मच्चणं भावओ कुज्जा ॥६॥" ભાવા–“ સુખ-નાક-નેત્રનાભિ (પેટ) તથા કટિના ભાગમાંથી ખંડિત શ્રી જિનમૂર્તિને મૂળનાયક તરીકે ત્યાગ કર, આભરણ–વસ્ત્ર-પરિવાર (પરિકર)–લંછન (ચિન્હ) કે આયુધથી ખંડિત હોય તે તેને (મૂળનાયક તરીકે પણ) પૂજી શકાય છે. ઓછામાં ઓછા એકસો વર્ષે પૂર્વે ઉત્તમ ગુરૂએ પ્રાણપ્રતિષ્ઠા કરેલી પ્રતિમા ખંડિત અંગવાળી હોય તે પણ તેને પૂજી શકાય છે, કારણ કે તે પ્રાચીન હોવાથી શોભા રહિત (નિષ્કલ) મનાતી નથી. વળી પ્રતિમા અને પરિકર(“છત્રધર-ચક્ષ-ચામરધર” વગેરે પરિવાર )માં જુદા જુદા રંગના પત્થર વગેરે વાપરવા શુભાવહ નથી તથા “બે-ચાર-છ-આઠ” ઈત્યાદિ સમ અંગુલ પ્રમાણવાળી પ્રતિમા પણ કદી સુંદર (ઉન્નતિકારક) થતી નથી. એકથી અગીઆર અંગુલના પ્રમાણ સુધીની પ્રતિમા ઘરમાં પૂજી શકાય, તેથી મટી (સંઘના) મંદિરમાં પૂજવી, એમ પૂર્વાચાર્યોએ જણાવેલું છે. નિરયાવલિસૂત્રના વચનથી Page #738 -------------------------------------------------------------------------- ________________ - - - પ્રઃ ૪-જન્મકૃત્ય-શ્રી જિનબિમ્બને તથા તેની પ્રાણપ્રતિષ્ઠાને વિધિ]. ૬૮૫ (ચુને વગેરે) લેપની બનાવેલી, કેઈ પણ જાતના પાષાણની, હાથીદાંતની કે ચંદનાદિ કાષ્ટની તથા લોહની બનાવેલી કે પરિવાર (પરિકર) વિનાની અથવા પ્રમાણુરહિત પ્રતિમા ઘરમાં પૂજવી નહિ. ઘરદેરાસરમાં જિનપ્રતિમાની આગળ બલિ(નૈવેદ્ય)પૂજા કરવી નહિ, પણ હંમેશાં ભાવથી સ્નાત્ર (પ્રક્ષાલ) અને ત્રિકાળ પૂજન કરવું. (૧ થી ૬)” | મુખ્યવૃત્તિએ તે જિનપ્રતિમાઓ પરિકરવાળી, તિલક-આભરણ–વસ્ત્રાદિયુક્ત (કચ્છ-કદોરાકુંડલ-બાજુબંધ-કંકણુ વગેરેની તથા ભાલમાં તિલક વગેરેની આકૃતિ સહિત) કરાવવી તેમાં પણ મૂળનાયકજીની પ્રતિમા તે અવશ્ય તેવા પરિકર-આભરણાદિથી યુક્ત બનાવવી, કારણ કે-તેથી જ તે શોભાવાળી બને અને તેનાથી વિશેષ પુણ્યાનુબંધી પુણ્ય વગેરે ઉપાર્જન થાય. કહ્યું છે કે " पासाईआ पडिमा, लक्खणजुत्ता समत्थलंकरणा। जह पलहाएइ मणं, तह निज्जरमो विप्राणाहि ॥१॥" ભાવાર્થ–“સંપૂર્ણ લક્ષણવાળી તથા સઘળા અલંકારોથી યુક્ત પ્રસન્નતા પ્રગટાવે તેવી મનહર જિનપ્રતિમા દર્શન કરનારના મનમાં જેમ જેમ વધારે આલાદ ઉપજાવે, તેમ તેમ કર્મનિર્જરા વધારે થાય-એમ સમજવું.” જન્મકૃત્યમાં “જિનબિમ્બ” નામનું આ બીજું કૃત્ય કહ્યું, હવે ત્રીજું કૃત્ય કહે છે. ૩. શ્રી જિનબિમ્બની પ્રતિષ્ઠા કરાવવી ઉપરોક્ત વિધિપૂર્વક તૈયાર થયેલા શ્રી જિનબિમ્બની પ્રતિષ્ઠા તૂર્ત કરાવવી. ડિકમાં કહ્યું છે કે નિદાનાં વહુ, વિવિશ્વોદિતા પતિઝાડNTI શવિખ્યાત, સ ર ત્રિવિધા સમાન શા” (તિષ્ઠા ૦૨) ભાવાર્થ–“એ પ્રમાણે (વિધિથી તૈયાર કરાવેલા શ્રીજિનબિમ્બની પ્રતિષ્ઠા દશ દિવસની અંદર (જદી) કરાવવી. તે પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારે છે.” વ્યક્તિપ્રતિષ્ઠા આદિ આ ત્રણ પ્રકારે (પૃ. ૩૬૪માં) કહેવાઈ ગયા છે. કહ્યું પણ છે કે “ વત્ત(ત્તિ) ઉદ્દા , સિત્તપા માફી ચા एगचउवीससत्तरि-सयाण सा होइ अणुकमसो॥१॥" (चैत्य००मा० ३५) ભાવાર્થ–“અનુક્રમે એક જિનની મૂર્તિ તે વ્યક્તિ પ્રતિષ્ઠા, વીસીની-વીસ મૂતિઓનો એક પદ તે ક્ષેત્રપ્રતિષ્ઠા અને એક સિત્તેર બિઓનો સમગ્ર એક પટ્ટ તે મહા પ્રતિષ્ઠા કહેવાય છે. પ્રતિષ્ઠા પહેલાં પ્રતિષ્ઠામાં ઉપયોગી સર્વ પ્રકારનાં ઉપકરણે (સાધન) મેળવવાં, જુદા જુદા ૧૧. સુવર્ણ–રજત-તામ્ર–પત્ત-કાંસુ–સસું-જમત-અને ખંડ એ આઠને લેહ કહેલું છે, પિત્તલ-રજત-સુવર્ણ-અને રન વગેરેની પ્રતિમા ઘરમાં પૂજવાનું વિધાન છે, શીલ્પશાસ્ત્રમાં પણ લેહની પ્રતિમા કહી છે અને લોખંડના સ્પર્શથી પ્રતિમાનું અંજન નાશ પામે છે' એમ પ્રસિદ્ધિ છે. શ્રીમુનિ સુવ્રતસ્વામિના ચરિત્રમાં સર્ગ૬, શ્લ૦ ૩૫-૩૬ માં “દાંત કાષ્ટ-પત્થર અને લેહની પ્રતિમા ઘરમંદિરમાં કુળનાશક કહીને 'કાઈ લેહની પ્રતિમા પણ ઈચ્છે છે” એમ જણાવ્યું છે” એથી અહીં લેહ' શબ્દથી લખંડ સિવાય “જસત–સીસું” વગેરે સંભવે છે તે પણ આ વિષયના અનુભવિઓ પાસેથી એનું વિશેષ સમાધાન મેળવવું જરૂરી છે. Page #739 -------------------------------------------------------------------------- ________________ - [५० स० मा० १-१०२-०५ ગામ-નગરના શ્રી સંઘને અને તે તે સ્થાને વિચરતા શ્રીગુરૂઓને પણ આમંત્રણપૂર્વક બોલાવવા, તેઓ પધારે ત્યારે “મોટા આડંબર( શોભા)પૂર્વક “નગરપ્રવેશ કરાવ” વગેરે તેઓનું સ્વાગત કરવું, ઉત્તમ ભેજનથી જમાડવા-વસ્ત્રાદિકની “પહેરામણી” વગેરે તેઓને સત્કાર કરે, કેદીઓને બંદીખાનેથી છોડાવવા, જીવહિંસા બંધ કરાવવી (અમારિ પ્રવર્તાવવી), સર્વને જમાડવા માટે અભંગ દ્વારરૂપ દાનશાળાઓ ચાલુ કરવી (અર્થાત્ કોઈને પણ નિષેધ કરે નહિ, રાંક, યાચક આદિ સર્વને હર્ષ વધે એ પ્રમાણે ભેજન આપવું), સુથાર વગેરે કારીગરોને પણ યથાયોગ્ય સત્કાર કરી સંતોષવા, ઉત્તમ સંગીત તથા વાજીંત્રના નાદ વગેરેથી આશ્ચર્ય ઉપજાવે તેવી અપૂર્વ મહોત્સવની ચેજના વગેરે કરવું અને પ્રતિમાને અઢાર નાત્ર (અભિષેક) કરાવવા ઈત્યાદિ પ્રતિષ્ઠાકલ્પ (પ્રતિષ્ઠાવિધિ) વગેરે ગ્રંથમાં અણુવ્યા પ્રમાણે સર્વ વિધિ કરે. અહીં પ્રતિષ્ઠાપંચાશકમાં કહેલા વિધિમાંથી કાંઈક માત્ર કહીએ છીએ– "णिफण्णस्स य सम्मं, तस्स पइट्ठावणे विही एसो। मुहजोएण पवेसो, आयतणे ठाणठवणा य ॥१६॥ तेणेव खेतसुद्धी, हत्थसयादिविसया जिओगेणं । कायव्यो सकारो (य), गंधपुप्फाइएहि तहिं ॥१७॥ दिसिदेवयाण पूशा, सव्वेसिं तह य लोगपालाणं । ओसरणकमेणण्णे, सव्वेसिं चेव देवाणं ॥१८॥ तत्तो सुहजोएणं, सट्ठाणे मंगलेहि ठवणा उ । अहिवासणमुचिएणं, गंधोदगमाइणा एत्थ ॥२१॥ चत्तारि पुण्णकलसा, पहाणमुद्दाविचित्तकुसुमजुआ। सुहपुण्णचत्तचउतंतु-गोत्थया होंति पासेसुं ॥२२॥ मंगलदीवा य तहा, धयगुलपुण्णा सुभिक्खुभ[स]क्खा य । जववारयवण्णयसत्थि-गादि सव्वं महारंभ (रम्म) ॥२३॥ मंगलपडिसरणाई, चित्ताई रिद्धिविद्धिजुत्ताई। पढमदिअहंमि चंदण-विलेवणं चेव गंधड्ढं ॥२४॥ चउणारीओमिणणं, णियमा अहिगासु णत्थि उ विरोहो । णेवत्थं च इमासिं, जं पवरं तं इहं सेअं॥२५॥ उक्कोसिया य पूआ, पहाणदव्वेहिं एत्थ कायव्वा । ओसहिफलवत्थसुवण्ण-मुत्तरयणाइएहिं च ॥२९॥ चित्तबलिचित्तगंधेहि, चित्तकुसुमेहिं चित्तवासेहिं । चित्तेहिं विऊहेहि, भावेहिं विहवसारेणं ॥३०॥ चिहवंदण थुइवुड्ढी, उस्सग्गो साहु सासणसुराए। थयसरण पूअकाले, ठपणा मंगलगपुव्वा उ ॥३२॥ पूआ वंदणमुस्सग्ग, पारणा भावयेज्जकरणं च । सिद्धाचलदीवसमुद्द-मंगलाणं च पाठो उ ॥३३॥ जह सिद्धाण [पसिद्धा] पइट्ठा, तिलोगचूडामणिमि सिद्धिपए । आचंदसूरिशं तह, होउ इमा सुप्पत्तिद्वति ॥३४॥ एवं अचलादीसुवि, मेरुष्पमुहेसु होति वत्तव्यं । एते मंगलसद्दा, तम्मि मुहनिबंधणा दिट्ठा ॥३५॥ (प्रतिष्ठापंचाशक). ભાવાર્થ–“એમ સમ્યગ્ન વિધિપૂર્વક તૈયાર થયેલા શ્રીજિનબિંબની પ્રતિષ્ઠા કરવાને વિધિ એ પ્રમાણે છે કે-“(ઉત્તમ ચંદ્ર, નક્ષત્ર વગેરે જોતિષનું ગબળ, અથવા (શુભ ધ્યાન વગેરે) મન-વચન-કાયાના શુભ ગનું (વ્યાપારનું) બળ હોય ત્યારે, તે જિનબિંબને મંદિરમાં પ્રવેશ Page #740 -------------------------------------------------------------------------- ________________ - -- - - - ઝ૦ ૪-જન્મકુ–પ્રભુપ્રતિષ્ઠાને વિધિ ] ૬૮૭ કરાવીને યોગ્ય આસને સ્થાપવું. (૧૬) તથા ઉપર જણાવ્યા તેવા શુભ મુહૂર્ત અથવા મન-વચન -કાયાના શુભ યોગેપૂર્વક પ્રતિષ્ઠાના સમયે ચારેય દિશામાં એક સો હાથપ્રમાણુ કે તેથી પણ અધિક ભૂમિમાં અવશ્ય શુદ્ધિ કરાવવી, (ચારેય દિશામાં એટલી ભૂમિ ઈ--તપાસીને, જે ત્યાં હાડકાં-માંસ કે અશુચિ વગેરે હોય તો તેને અવશ્ય દૂર કરાવવું) જિનમંદિરમાં સુગંધી ચૂર્ણ, પુષ્પો તથા ધૂપ વગેરેથી સત્કાર કરવો (૧૭), પછી ઈન્દ્ર' વગેરે દશ દિગપાલની તથા સોમ-ચમ -વરણ અને કુબેર ચાર કપાલદેવો, કે જેઓ “અનુક્રમે પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર દિશાના અધિષ્ઠાતા છે અને અનુક્રમે ખ–દંડ-પાશ અને ગદા, એ આયુધવાળા છે,” તેઓની સમવ રણના ક્રમથી પૂજા કરવી; કેટલાક આચાર્યો કહે છે કે-માત્રદિગુપાલો કે લોકપાલની જ નહિ પણ સર્વ દેવોની પૂજા કરવી (૧૮). પછી ચન્દ્ર-નક્ષત્ર-લગ્ન આદિ શુભ હોય તેવા ઉત્તમ મુહુર* જિનપ્રતિમાને ગીત–ગાન- વાત્ર આદિ મંગલપૂર્વક અથવા ચંદન વગેરેનું મંગલ કરવાપૂર્વક, જ્યાં પ્રતિષ્ઠા કરવાની હોય ત્યાં પધરાવવી, પછી પ્રતિષ્ઠાક૯પમાં જણાવ્યા પ્રમાણે સુગંધી ચૂર્ણ–વાસ વગેરેથી મિશ્રિત કરેલા ઉત્તમ-પવિત્ર જળ તથા લાલ ઉત્તમ માટી વગેરેથી તેની અધિવાસના કરવી (જિનપ્રતિમાની શુદ્ધિ કરી તેને પ્રતિષ્ઠાગ્ય બનાવવી) (૨૧). વળી જળથી પૂર્ણ ભરેલા કુંભ(ઘડા), કે જેમાં સોનામહોર-રૂપાનાણું કે રત્નની સ્થાપના કરી હોય, કંઠ હાથના કાંતેલા સુતરથી ભરેલી ત્રાકમાંથી ચાર તારવાળું (જીવા) સુતર બાંધ્યું હોય, જુદી જુદી જાતિનાં પુષ્પથી જે ઘડાઓને પૂજ્યા હોય, (ગળામાં પુષ્પના હાર વગેરે નાખ્યા હેય), તેવા ઘડાઓ પ્રતિમાની ચારેય દિશામાં સ્થાપન કરવા (૨૨), પછી ત્યાં ઘી-ગાળથી પૂર્ણ “મંગલ દીપક કરવા, કે જે દીપકમાં ઉત્તમ શેરડી-સાકર વગેરે મૂકેલાં હોય, અથવા બીજી રીતિએ ધી-ગાળથી પૂર્ણ મંગલ દીપકે કરવા અને ઉત્તમ શેરડીના સાંઠા, કેળ વગેરે ઉત્તમ વૃક્ષે મૂકવાં, (શેરડીના સાંઠા અને કેળના સ્તંભ વગેરેને મંડપ કરે) તથા શરાવ વગેરેમાં વાવેલા જવાં. કુરા (જવારા), ચંદન-શ્રીખંડ વગેરેના વર્ગો (વિલેપને ) અને સ્વસ્તિક તથા નંદાવર્ત વગેરે, જેમ સુંદર અને સુશોભિત બને તેમ ત્યાં સર્વ સામગ્રી મેળવવી (૨૩). પછી પહેલા ( અધિવાસનાના) દિવસે ઋદ્ધિ-વૃદ્ધિ નામની ઓષધિઓથી યુક્ત મંગલસ્વરૂપ વિચિત્ર કંકણદોરા (મંગલસૂત્ર) પ્રતિમાના હાથે બાંધવા તથા કેશર–બરાસ-કસ્તુરી વગેરેથી મિશ્રિત ચંદનનું શ્રીજિનપ્રતિમાને વિલેપન કરવું (૨૪) માંગલિક વસ્ત્ર-આભૂષણે વગેરે પહેરેલી (સધવા) ઓછામાં ઓછી ચાર સ્ત્રીઓ પાસે “અવમાનન” એટલે “પંખણ કરાવવાં, પંખણુમાં ચારથી વધારે સ્ત્રીઓ. ને પણ નિષેધ નથી, એ પંખનારી સ્ત્રીઓનાં વસ્ત્રાભરણાદિ જેમ વધારે ઉત્તમ તેમ આ કાર્યમાં વધુ શ્રેયસ્કર જાણવાં. (૨૫). અધિવાસના વખતે ઉત્તમ જાતિનાં ચંદન-અગુરૂ-કર-પુપિ:આદિ દ્રવ્યથી જિનપ્રતિમાની શ્રેષ્ઠ પૂજા કરવી, તથા ઉત્તમ જાતિની વ્રીહિ-કમેદ-ચેખા વગેરે ઔષધિઓ, શ્રીફળ-દાડિમ વગેરે ફળો, વસ્ત્ર, મેતી તથા રન વગેરે ઉત્તમ દ્રવ્યો વડે ઉત્કૃષ્ટ પૂજા કરવી (૨૯), સારા પ્રમાણમાં ધનને વ્યય કરીને (ઉદારતાપૂર્વક) અનેક જાતિનાં ઉત્તમ નૈવેદ્ય, જુદી જુદી જાતિના ઉત્તમ ગંધ, વિવિધ જાતિનાં ઉત્તમ પુષ્પો અને અનેક જાતિનાં ઉત્તમ સુગં. ૧૨. આ ક્રમનું વર્ણન દીક્ષાપચાશકની ગાથા ૧૨ થી રરમાં કરેલું છે, તે ત્યાંથી સમજી લેવું. Page #741 -------------------------------------------------------------------------- ________________ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨-ગા૦ ૬૮ ધવાળાં ચૂણે (વાસ) વગેરેથી પૂજા કરવી; તેમ જ અનેક પ્રકારની રચનાઓ પણ કરવી. રચના માં બનાવેલા “રમત રમવી, હસવું-ભેટવું' વગેરે અનેક જાતિના ભાવે (ર) દ્વારા ઉત્તમ શોભા વધે તેમ પ્રતિમાની પૂજા કરવી, (અર્થાત શક્તિ અનુસાર સુંદર રચના વગેરેથી પ્રતિમાની શેભા કરવી.), અથવા હાર્દિક ભક્તિના ભરપૂર ભાડેથી (દરેક કરવારૂપ) ભાવ પૂજા કરવી (૩૦). હવે પૂજા પછી શું કરવું? તે કહે છે કે તે પ્રતિમાની સમક્ષ ચિત્યવંદન કરવું તથા ઉત્તરોત્તર જે સ્તુતિઓમાં અક્ષરો વગેરે વધારે હોય તેવી (“નમોસ્તુ વદ્ધમાનાય” કે “સંસારદાવા વગેરે) વૃદ્ધિવાળી સ્તુતિઓથી સ્તુતિ કરવી, શાસનદેવી(દેવ)ની આરાધના માટે ઉપયોગ પૂર્વક સુંદર કાઉસ્સગ્ન કરે, તેમાં “લોગસ્સ’ ચિંતવ અથવા પારીને ઉપર પ્રગટ લેગસ કહે અને ઈષ્ટગુરૂ વગેરેનું સ્મરણ કરવું; પછી પ્રતિમાની અથવા પ્રતિષ્ઠાકારકની પૂજા કરવી, એ પ્રમાણે સઘળે વિધિ કરીને પ્રતિષ્ઠા માટે લગ્નને જે અંશ (સમય) નક્કી કર્યો હોય તે સમયે શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્ર (નવકારમંત્ર) ગણવાપૂર્વક પ્રતિમાની સ્થાપના કરવી. (૩૨) પ્રતિષ્ઠા પછી પ્રતિમાની પૂજા કરવી, (ચૈત્ય)વંદન કરવું, અને ઉપસર્ગની શાન્તિ નિમિત્તે કાઉ સ્સગ કરે. બીજાઓ કહે છે કે-પ્રતિષ્ઠાદેવીને કાઉસગ્ગ કરે; કાઉસ્સગ પારીને ભાવની (ચિત્તની) સ્થિરતા અથવા ભાવથી સ્થય એટલે આશીર્વાદરૂપ ભાવવચનોના ઉચ્ચારપૂર્વક કરેલી પ્રતિષ્ઠાની સ્થિરતા કરવી (પ્રતિષ્ઠાની સ્થિરતા કરનારા આશીર્વચને બોલવાં), આશીર્વચને માટે કહ્યું છે કે-“સિદ્ધો-મેરૂપર્વત-જમ્બુદ્વીપ અને લવણસમુદ્રની ઉપમાવાળી મંગલ ગાથાઓ કહેવી (૩૩) એ ગાથાઓ કહી છે કે- કદ સિદ્ધાળ પા' વગેરે. એને ભાવાર્થ એમ છે કે-જેમ ત્રણ જગતની ઉપરના સિદ્ધશિલા” રૂપ સિદ્ધસ્થાને વિરાજતા સિદ્ધોની પ્રતિષ્ઠા ચંદ્ર-સૂર્ય રહે ત્યાં સુધી શાશ્વતી છે, તેમ આ પણ “વવંદ્વફા' એટલે ચંદ્ર-સૂર્ય રહે ત્યાં સુધી સ્થિર રહો (૩૪). એમ પ્રતિષ્ઠાને મેરૂ પર્વત, જમ્બુદ્વીપ અને લવણસમુદ્ર વગેરેની ઉપમાથી પણ સ્થિર કરવી; તાત્પર્ય કે-જેમ જમ્બુદ્વીપના મધ્યમાં મેરૂપર્વત “ઘાવ વિવાર્ત' સ્થિર છે, અસં ખ્યાત દ્વીપના મધ્યમાં જમ્બુદ્વીપ “વિચંદ્રવાલી' સ્થિર છે અને અસંખ્યાત સમુદ્રોમાં લવણસમુદ્ર “રાવજવંદવિવારે' સ્થિર છે, તેમ આ પ્રતિષ્ઠા પણ ત્યાં સુધી સ્થિર રહે! તદુપરાન્ત બીજી પણ માંગલિક ગાથાઓ બોલવામાં નિષેધ નથી, કારણ કે-આવાં માંગલિક આશીવચને પ્રતિષ્ઠા સમયે (વધારે બોલવાં) વધારે કલ્યાણકારી છે, એમ શાસ્ત્રના જ્ઞાતાઓએ જોયું છે. (૩૫).” વળી પ્રતિષ્ઠા વખતે શ્રી જિનપ્રતિમાને કરાતા સ્નાત્ર(અભિષેક)થી જિનેશ્વરોની જન્મઅવસ્થાને, ફળ-નવેદ-પુષ્પ-વિલેપન–સંગીત વગેરેથી કરાતી પૂજા દ્વારા તેઓની “કોમાર્ય વગેરે ગૃહસ્થાવાસની ઉત્તર ઉત્તર અવસ્થાઓને, છદ્મસ્થપણાનાં સૂચક વોથી શરીર આચછાદિત કરવું, વગેરે અધિવાસના દ્વારા તેઓની શુદ્ધ ચારિત્ર-અવસ્થાને, નેત્ર ઉઘાડવાથી (નેત્રમાં અંજન કરવાથી) કેવલજ્ઞાન પ્રગટ થયું તે અવસ્થાને અને તે પછી સર્વ પ્રકારની પૂજા કરતી વેળાએ જિનેશ્વરની સમવસર-અવસ્થાને ચિંતવવી, એમ “શ્રાદ્ધસામાચારી’ની ટીકામાં કહેલું છે. હવે પ્રતિષ્ઠા કર્યા પછી શું કરવું ? તે જણાવે છે કે “ સીપ સંઘાણા, વિરેસફૂગાર શાખા પ્રસTI Page #742 -------------------------------------------------------------------------- ________________ પ૦ ૪-જન્મ-પ્રતિષ્ઠા તથા દીક્ષા-પદપ્રદાન-શાસ્ત્ર લેખનને વિધિ ] ન પણ સુખ મણિશો, તિત્યપગંત સં ૨૮મા” तथा-" उचिओ जणोवयारो, विसेसओ णवरि सयणवम्गमि । साइम्मिअवगंमि अ, एअं खलु परमवच्छल्लं ॥४७॥" તધા- “ શાફિક જ મહિમા, સન્મ મઘુવંગ ! અને ૩ નિળિ ધિ, ઉન જેવા ચડ્યા ૪૮” (હિર્ષવા.) ભાવાર્થ--“શક્તિ અનુસાર ચતુર્વિધ શ્રીસંધની પૂજા કરવી. શ્રીસંપના અંગભૂત “ધમાં. થાય' આદિ એકેકની પૂજા કરતાં સમમ શ્રીસંઘની પૂજા ઘણા ગુણને કરનારી છે, કારણ કેઆગમમાં શ્રીસંઘને તીર્થંકરની પછી બીજે નંબર, તીર્થ કરતુલ્ય અથવા તીર્થકરથી પણ શ્રેષ્ઠ કહે છે. વળી યથાયોગ્ય (ગ્યતાને અનુસાર) સર્વલકને (જનસમૂદાયને ભેજન વગેરેથી ) સત્કાર કરે તેમાં સ્વજનવર્ગ–પિતાના સંબંધીઓ અને બીજા સાધમિકેને સત્કાર ઉત્તમ ભજન-પહેરામણી વગેરેથી (બીજાઓ કરત) વિશેષ કરે તે પરમ વાત્સલ્ય છે. પ્રતિષ્ઠા અને શુભભાવથી આઠ દિવસ સુધી (અષ્ટાક્ષિકા) મોહત્સવ કરે. કેટલાક આચાર્યો કહે છે કે-અષ્ટાદ્વકા મહત્સવથી શ્રી જિનપ્રતિમાની પૂજાની (તેના પૂજકેની) પરંપરા ચાલુ રહે છે. બીજા આચાર્યો કહે છે કે-ત્રણ દિવસને ઓચ્છવ તે નિશ્ચયથી કરો.” પડશકમાં પણ કહ્યું છે કે “ અહી લિવન વીર, પૂજ્ઞાવિજીવતોષ વ્યા નં ૨ પથવિમi dળે સર્વસઃ શ* તિજોરજ૧) ભાવાથ–“પ્રતિષ્ઠિત પ્રતિમાની આઠ દિવસ પર્યત અવિચ્છિન્નપણે પુષ-નેવેવ વગેરેથી વિશિષ્ટ પૂજા કરવી અને સંપત્તિને અનુસારે શાસનની ઉન્નતિ માટે સવજીને દાન આપવું. વળી– “ તો વિરપૂલા-પુર્વ વિધિ દિબ્રુગ ___ भूअबलि दीणदाणं, एत्यं पि ससत्तिओ किंपि ॥४९॥" " तत्तो पडिदिणपूआ-विहाणओ तह तहेह कापव्वं । विहिआशुढाणं खल, भवविरहफलं जहा होति ॥५०॥ (पति०पंचा०) ભાવાર્થ-પૂર્વ દિવસોની અપેક્ષાએ વિશેષ-ઉત્તમ પૂજા કરીને વિધિપૂર્વક પ્રતિસર એટલે (બાંધેલ) કંકણે છેડવાં, તથા જેમાં પત્ર-પુષ્પ-ફળ-અક્ષત અને સુગંધીવાળું પાણી વગેરે મેળવ્યું હોય તેવા રાંધેલા ધાન્યરૂપ બલિનો પ્રક્ષેપ ભૂતને કર (બકુલા ઉછાળવા). એ કંકણમેચન તથા ભૂતબલિ કરતી વેળાએ પણ શક્તિ અનુસારે પ્રતિષ્ઠાની અપેક્ષાએ થોડું પણ દીન-દુઃખીઆ વગેરેને અનુકંપાદાન કરવું. પછી પ્રતિદિન વિધિપૂર્વક પૂજા–દેવવંદન-દર્શન-રથયાત્રાસ્નાત્ર મહત્સવ વગેરે કાર્યો એવી ઉત્તમ રીતિએ કરવાં, કે જેથી સંસારના વિરહરૂપ મોક્ષ ફળની પ્રાપ્તિ થાય. પ્રતિષ્ઠા પછી બાર મહિના સુધી તે દરરોજ સ્નાત્ર વગેરે કરવું. પ્રતિષ્ઠાની તિથિએ તે વિશેષ પ્રકારે કરવું. વર્ષ પૂર્ણ થાય ત્યારે અઠ્ઠાઈ મહત્સવ વગેરે વિશેષ પૂજા કરવાપૂર્વક ઉત્તમ આયુષ્ય ગાંઠે બાંધવું. (અર્થાત્ એથી જીવને સદ્દગતિનું આયુષ્ય બંધાય છે.) પછી પણું ઉત્તરોત્તર સવિશેષ ભક્તિ-પૂજા ચાલુ રાખવી, એ ત્રીજું જન્મકર્તવ્ય કહ્યું. ચોથું Page #743 -------------------------------------------------------------------------- ________________ - ~ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા ૬૮ ૪. પુત્રાદિને દીક્ષા અપાવવી-પ્રતિષ્ઠાની જેમ મેટા આડંબર-મહેસવપૂર્વક શ્રીસંધ અને ગુર્વાદિ સર્વને નિમંત્રણ કરીને પિતાના પુત્ર-પુત્રી-ભાઈ-ભત્રીજા આદિ સ્વજનને, મિત્રને કે પરિવારના મનુષ્યને દીક્ષા અપાવવી અને ઉપસ્થાપના (વડી દીક્ષા) પણ કરાવવી. સંભળાય છે કે-કૃષ્ણજી અને ચેડા મહારાજાએ પિતાનાં પુત્ર-પુત્રીઓના પણ વિવાહનો ત્યાગ કર્યો હતે. અને પિતાની પુત્રીઓ વગેરેને તથા બીજા પણ થાવસ્થા (શેઠાણીના) પુત્ર વગેરે (હજારો)ને મોટા આડંબરપૂર્વક દીક્ષાઓ અપાવી હતી. દિક્ષા અપાવવામાં આત્માને ઘણે લાભ છે. કહ્યું છે કે – જે પન્ના થgoon, sળગો ની મ સથરો ના जेसिं कुलंमि जायइ, चारिचधरो महापुत्तो ॥१॥" ભાવાર્થ-“તે માતા-પિતા અને સ્વજન(પિત્રાઈ)વર્ગ ધન્ય છે-કૃતપુન્ય છે, કે જેઓના કુળમાં ચારિત્રરત્નને ધારણ કરનારા મહા ઉત્તમ પુત્રને જન્મ થાય છે.” ૫, ગુરૂની પદસ્થાપના-ગ્ય ગુરૂઓની ગણી, વાચનાચાર્ય વગેરે પદપ્રતિષ્ઠા કરાવવી તે શ્રાવકનું કર્તવ્ય છે. માટે દીક્ષિત થયેલા પિતાના પુત્ર વગેરેને કે તે તે પદને યોગ્ય હોય તેવા બીજા પણ ગુરૂઓને “શાસનન્નતિ વગેરેના ઉદ્દેશથી સુંદર મહત્સવપૂર્વક તે તે પદપ્રદાન કરાવવું. શાસ્ત્રમાં સંભળાય છે કે–શ્રી અરિહંતદેવના પહેલા સમવસરણમાં શ્રીગણધરને ગણધરપદની સ્થાપના (પ્રતિષ્ઠા) સૌધર્મેન્દ્ર કરાવે છે. મહામંત્રી વસ્તુપાલે પણ એકવીસ આચાર્યભગવતેને આચાર્યપદે સ્થાપન કરાવ્યા હતા. આમ યથાશકય મહત્સવપૂર્વક ગ્ય ગુરૂને પદપ્રદાન કરાવવું એ શ્રાવકનું પાંચમું જન્મકૃત્ય છે. હવે ૬. પુસ્તકો (શાસ્ત્રો) લખાવવાં–શ્રી કપસૂત્ર વગેરે આગમ તથા શ્રીજિનેશ્વરનાં ચરિત્રે આદિ ગ્રંથ ન્યાયપાજિત ધનથી મેળવેલાં સુંદર-ઉત્તમ જાતિનાં પત્ર (તાડપત્ર-કાગદ) વગેરે ઉપર અતિ શુદ્ધ-સ્પષ્ટ અક્ષરોથી (અશુદ્ધિ વગેરે દે ન રહે તેવી કાળજીપૂર્વક) લખાવવાં, દરરોજ મોટા આડંબરપૂર્વક સંવેગી ગીતાર્થ ગુરૂ પાસે પૂજા-અહમાન વગેરે કરીને વંચાવવાં (વ્યાખ્યાન દ્વારા પિતે સાંભળવાં અને બીજા ભવ્ય આત્માઓને સંભળાવવાં.) તથા (ઉપલક્ષણથી) તે તે આગમને વાંચનારા-ભણનારા વગેરે જ્ઞાનગ્રાહી આત્માઓને વસ્ત્ર વગેરે જરૂરી ચીજો આપીને સહાયક થવું, તે શ્રાવકોનું છડું જન્મ કર્તવ્ય છે. કહ્યું છે કે – "ये लेखयन्ति जिनशासनपुस्तकानि, व्याख्यानयन्ति च पठन्ति च पाठयन्ति । श्रृण्वन्ति रक्षणविधौ च समाद्रियन्ते, ते मर्त्यदेवशिवशर्म नरा लभन्ते ॥१॥" ભાવાર્થ-“જેઓ જૈનશાસનનાં (જૈનધર્મનાં) પુસ્તકોને લખાવે છે, ગુરૂ પાસે વ્યાખ્યાનદ્વારા વંચાવે છે, પોતે ભણે છે, બીજાને ભણાવે છે, સાંભળે છે અને તેનું રક્ષણ કરવામાં પૂર્ણ આદર ધરાવે છે, તેઓ મનુષ્યનાં, દેવભવનાં અને અન્ત મોક્ષનાં પણ ઉત્તમ સુખને પામે છે.” ઈત્યાદિ હકીક્ત સાત ક્ષેત્રમાં દ્રવ્યવ્યય કરવાના અધિકારમાં (પૃ. ૩૩૬ માં) જણાવી ગયા છીએ. ૭. પૌષધશાળા કરાવવી-જે સ્થળનિષ્પાપ-પવિત્ર હોય અને ધમી મનુષ્પ જ્યાં વસતા હોય, તેવા સ્થલે શ્રાવક વગેરેને પૌષધાદિ ધર્મકાર્યો કરવા માટે (ધર્મશાળા-ઉપાશ્રયરુપ) સર્વ. સાધારણ મકાન બંધાવવું. ધમી શ્રાવક વગેરેને માટે કરાવેલું અને સારી રીતિએ સંભાળેલું Page #744 -------------------------------------------------------------------------- ________________ = = - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - – પ્રઃ ૪-જન્મ-: પૌષધશાલાજ કરાવવું: શ્રાવકની ૧ ડિમા ] સ્થાન, સંયમની સાધના માટે નિર્દોષ અને ચોગ્ય હોવાથી અવસરે અવસરે સાધુઓને ઉતરવા પણ આપવું, કારણ કે-સાધુને ઉતરવા મકાન આપવાનું મહા ફળ છે. કહ્યું છે કે " जो देह उवस्सयं जह-वराण तवणियमजोगजुत्ताणं । तेणं दिण्णा वत्थन्न-पत्तसयणासणविगप्पा ॥१॥" ભાવાર્થ –“જે આત્મા તપ-નિયમ અને જ્ઞાનાદિ શુભ યોગેથી યુક્ત એવા મુનિવરને ઉપાશ્રય (આશ્રય) આપે છે, તેણે (વસ્તુતઃ સ્થાન જ નહિ પણ) વસ્ત્ર-અન-પાત્ર-શયન વગેરે સઘળું આપ્યું.” (કારણ કે-ઉપાશ્રયને આધારે જ આહારાદિ સઘળાને પણ ઉપભોગ કરી શકાય છે.) માટે પૌષધશાળા કરાવવી એ શ્રાવકનું કર્તવ્ય છે. જન્મકૃત્યની દ્વારગાથાને અર્થ પૂર્ણ થ. શ્રાદ્ધવિધિમાં તે (ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગની સાધના માટે) રહેવાનું ઘર બંધાવવું (વિદ્યાભ્યાસ કરે, લગ્ન કરવાં તથા મિત્ર વગેરેને સંગ્રહ કર.) ઈત્યાદિને પણ જન્મકૃત્યમાં ગણેલાં છે, પરંતુ તે કાર્યોને ગૃહસ્થના સામાન્ય ધર્મ તરિકે અમે (પૃ. ૧૦ માથી) ગૃહસ્થના સામાન્ય ધર્મના અધિકારમાં જ યથાસ્થાને જણાવ્યાં છે. તે ઉપરાન્ત “વત ગ્રહણ કરવાં વગેરે જન્મકૃત્યેનું વર્ણન પહેલાં કરેલું હોવાથી અહીં જણાવતા નથી. હવે “પ્રતિમાઓ વહન કરવી” શ્રાવકને વિશેષ ઉપગી હેવાથી તેને જન્મકૃત્યથી જુદી જ જણાવીએ છીએ. એ મુજબ જન્મકૃત્યને અધિકાર અહીં પૂર્ણ થયો. હવે પ્રતિમાઓનું વર્ણન કરે છે– -“ વિધિના સનાથન, ગતિમાનાં પાન | यासु स्थितो गृहस्थोपि, विशुद्धयति विशेषतः ॥६९॥" મૂલાથ–“જેનું પાલન કરવાથી આત્મા ગૃહસ્થ છતાં વિશેષતયા વિશુદ્ધ થાય છે, તે દર્શન આદિ શ્રાવકની (અગીઆર) પ્રતિમાઓનું વિધિપૂર્વક પાલન કરવું.” ટીકાને ભાવાર્થ-“ “સમ્યફવને નિર્દૂષણ રીતિએ પાળવાના અભિગ્રહ રૂપ, અથવા તે સમ્યકત્વથી ઓળખાતા અનેક અભિન્નડ વિશેષ રૂપે દર્શન નામની પ્રતિમા જેમાં પ્રથમ નંબરે છે, તે શ્રાવકધર્મની અગીઆર પ્રતિમાઓનું દશાશ્રતસ્કંધ' વગેરે આગમામાં જણાવેલા વિધિ પ્રમાણે ઉત્તમ રીતિએ પાલન કરવું, તે ગૃહસ્થને વિશેષ ધર્મ છે–એમ પૂર્વની સાથે સંબંધ જાણવે. આ પ્રતિમાઓ(અભિગ્રડે)ના પાલનથી થતે લાભ જણાવે છે કે-એ પ્રતિમામાં રહેલે (પાલન કરત) આત્મા સાધુપણું નહિ પામવા છતાં વિશેષ એટલે સામાન્ય શ્રાવક કરતાં અસંખ્યાતગુણી ગુણશ્રેણિ વડે આત્મશુદ્ધિ કરે છે. તાત્પર્ય કે-(બીજા શ્રાવક કરતાં) પ્રતિમાધારી શ્રાવક અસંખ્યાતગુણ પાપકર્મોને ક્ષય કરે છે. ક્યી પ્રતિમાઓ? તે માટે સબોધ પ્રકરણમાં કહ્યું છે કે – વંશ વય સામગ્ર, સહ પરિમા મદિરા સામડિ-િવળ સમાપૂઈ શા” (તિમા૦૮૮) ભાવાર્થ–“દર્શન, વ્રત, સામાયિક, પૌષધ અને પ્રતિમા (કાઉસ્સગ્ગ)–એ પાંચના પાલનરૂપ અભિગ્રહ વિશેષ, તે અનુક્રમે “દર્શન-વ્રત-સામાયિક-પૌષધ અને પ્રતિમા નામની પાંચ પ્રતિમાઓ, અબ્રહ્મ-સચિત-આરંભ-નોકર અને ઉદ્દિભેગના ત્યાગરુપ અનુક્રમે તે તે નામની છથી દશ સુધી (પાંચ) પ્રતિમાઓ, અને અગીઆરમી “શ્રમણભૂત” નામની પ્રતિમા જાણવી.” એમ Page #745 -------------------------------------------------------------------------- ________________ - - - - - દર | [ ધ સ ભાવ ૧૦ ૨-ગા ૬૯ શ્રાવકના અગીઆર પ્રતિમાઓ કહી છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે– (પૃ૦ ર૭૭માં કહ્યા તે) શંકાદિ પાંચ દેથી રહિત, (પૃ. ૧૧૧ માં કહેલાં) પ્રમાદિ પાંચ લક્ષણોથી સહિત, તથા (પૃ ૧૨૫માં કહેલાં) સ્વૈર્ય વગેરે પાંચ ભૂષણથી ભૂષિત, (પૃ૧૨૮માં કહેલા) મોક્ષમાર્ગરૂપ મહેલની પીઠિકા આદિ૫ “સમ્યગદર્શન (સમક્તિ),તેનું ભય-લેભ-લજજા વગેરે વિન્નોથી જરા પણ અતિચાર સેવ્યા વિના નિરતિચારપણે એક મહિના સુધી સતત પાલન કરવું ( અર્થાત ભયાદિને અહ૫ પણ અતિચાર ન લગાડવા) તે પહેલી ‘દનપ્રતિમા એક મહિનાની જાણવી. એ દર્શનપ્રતિમામાં જણાવ્યા પ્રમાણે સમ્યગ્દર્શનનું પાલન કરવા સાથે અખંડિત અને અવિવાહિત (અતિક્રમાદિ દે સેવ્યા વિના નિરતિચારપણે) શ્રાવકનાં બાર વ્રતનું પાલન કરવું, તે બે મહિનાની બીજી “વતપ્રતિમા' જાણવી. પાછલી બે પ્રતિમામાં જણાવ્યા પ્રમાણે સમતિનું અને વ્રતનું નિરતિચારપણે પાલન કરવા ઉપરાન્ત ત્રણ મહિના સુધી દરરોજ (સવાર સાંજ) સામાયિકના દે ટાળીને અપ્રમત્તપણે સામાયિક કરવું, તે ત્રણ મહિનાની ત્રીજી “ સામાયિક પ્રતિમા’ કહી છે. પહેલી ત્રણેયના પાલન સાથે ચાર મહિના સુધી (પૃ. ૨૪૯ માં જણાવેલી) દરેક ચતુષ્પ માં સંપૂર્ણ–આઠ પ્રહરના પોષધનું (નિરતિચારપણે) અખંડ પાલન કરવું, તે ચાર મહિનાની ચેાથી “પોષધપ્રતિમા’ જાણવી. એ ચારેયના પાલનપૂર્વક પાંચ મહિના સુધી પ્રત્યેક ચતુષ્પવમાં, ઘરની અંદર, બારણામાં કે ચતુષ્પથ(ચોટા)માં, પરીષહ તથા ઉપસર્ગો આવે તે પણ ચલાયમાન થયા વિના આખી રાત્રિ પૂર્ણ થતાં સુધી કાર્યોત્સર્ગ (કાઉસ્સગ્ગ)માં રહેવું તે પાંચ મહિનાની પાંચમી “પ્રતિમા (કાયેત્સ નામની પ્રતિમા કહી છે. એમ પછીની દરેકમાં પણ પૂર્વની સઘળી પ્રતિમાઓનું પાલન સમજી લેવું. પ્રથમની પાંચના પાલન સાથે છ મહિના સુધી નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવું, તે છ મહિનાની છઠ્ઠી “અબ્રહ્મવજનમ્રચય)પ્રતિમા, પત એના પાલન પૂર્વક સાત મહિના સચિત્ત આહારને ત્યાગ તે સાતમી સાત મહિનાની‘સચિત્તવજે પ્રતિમાએ સાતેયના પાલનપૂર્વક આઠ મહિના સુધી (બીજા કાર્યોમાં જ નહિ, કિન્તુ આહારમાં પણ અથત તમામ કાર્યોમાં) સ્વયં (છકાય જીવોને) આરંભ ન કરો તે આઠ મહિનાની આઠમી આરંભવર્જનપ્રતિમા આઠેયના પાલનપૂર્વક નવ મહિના સુધી નેકરે વગેરે બીજાઓ દ્વારા પણ આરંભ ન કરાવે, તે નવમી “ગવર્જનમતિમા;” નવેયના પાલન સાથે દશ મહિના સધી બીજાઓએ પ્રતિમા ધારીને-ઉદેશીને વિના પ્રેરણાએ પણ તૈયાર કરેલાં (ઉદ્દિઢ) આહાર આદિ ન લેવાં, તે દશ મહિનાની દશમી “ઉજિનપ્રતિમા અને એ દશેયના પાલન સાથે અગીઆર મહિના સુધી સ્વજનાદિના સંબંધને તજીને, “રજોહરણ વગેરે સાધુવેષને ધારણ કરીને અને કેશને લેચ કરીને કુળ” વગેરે સ્વાધીન સ્થાનમાં રહેવું તથા “ઇતિમાપાશ્રય મોખાણા, મિરર ' અર્થાત–પ્રતિમાપારી શ્રાવકને ભિક્ષા આપે –એમ કહીને આહાર આપનારને “ધર્મલાભ રૂપ આશીર્વાદ આપ્યા વિના જ, આહાર મેળવીને સાધુની જેમ ઉત્તમ સમ્યગ આચરને પાળવા, તે અગીઆર મહિનાની અગીઆરમી “શ્રમણભૂતપ્રતિમા' કહ્યું છે કે– “ दंसणपडिमा णेया, सम्मत्तजुत्तस्स जा इहं बोंदी। જર્જરિયા, મિઝરણોસમમવા ” (તિરંવારા છે) Page #746 -------------------------------------------------------------------------- ________________ ૬૦૩ મ૦ ૪-શ્રાવકની અગીઆર પડિમા ] - ભાવાથ_“સમતિવંત આત્માની કાયા૧૩ (શરીર), કે જે મિથ્યાત્વને ક્ષપશમ થવાથી શાઅવિરૂદ્ધ દુરાગ્રહરૂપ કલંકથી રહિત હોય છે, તેને અહીં દર્શનપ્રતિમા સમજવી.” વળી– "बिईआ पडिमा णेया, सुद्धाणुब्बयधारणं । सामाइअपडिमा उ, सुद्धं सामाइ पि अ॥१॥" "अट्ठमीमाइपव्वेसु, सम्मं पोसहपालणं । सेसाणुट्ठाणजुत्तस्स, चउत्थी पडिमा इमा ॥२॥" " निकंपो काउस्सग्गंतु, पुव्वुत्तगुणसंजुओ। करेइ पव्वराईसुं, पंचमी पडिवनओ ॥३॥" ભાવાઈ–“(બાર) અણુવ્રતને શુદ્ધ રીતિએ (નિરતિચાર ) ધારણ કરવાં તે બીજી “(ત) પ્રતિમા જાણવી અને સામાયિકનું પણ શુદ્ધ પાલન કરવું તે ત્રીજી “સામાયિપ્રતિમા સમજવી (૧). અષ્ટમી આદિ પર્વોમાં સમ્યગુરીતિએ પૌષધનું પાલન કરવું તે ચેથી (પોષધ) પ્રતિમા જાણવી (૨) પૂર્વની પ્રતિમાઓમાં કહ્યા તે ગુણોથી યુક્ત આત્મા પાંચમી પ્રતિમાને અંગીકાર કરીને (ચાર) પવ દિવસમાં રાત્રિએ (ઘરમાં, બારણુ પાસે કે ચૌટામાં પરીષહ-ઉપસર્ગોમાં પણ) સમગ્ર રાત્રિ નિષ્કપણે કાઉસગ કરે તે પાંચમી “પ્રતિમા નામની જાણવી (૩).” આને અંગે વિશેષતા છે કે “ असिणाण विअडभोई, मउलिउडो दिवसबंभयारी । रति परिमाणकडो, पडिमावज्जेसु दियएसु ॥१८॥" "शायइ पडिमाए ठिओ, तिलोगपुज्जे जिणे जिअकसाए । નિગલોરપળીશં, ગર્દ વા ના મારા ISI” (તિન પંજા.) ભાવાથ–“(પાંચમી પ્રતિમાવાળા) સ્નાન કરે નહિ, દિવસે ભોજન સમાપ્ત કરીને રાત્રે ચારેય આહારનો ત્યાગ કરે, અધેવને (છેતીને) કચછ વાળે નહિ તથા પ્રતિમા (ચતુ. પવી) સિવાયના દિવસોમાં દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે અને રાત્રિએ પણ સ્ત્રીઓનું તથા ભોગની સંખ્યાનું પ્રમાણ નક્કી કરે (૧). કાર્યોત્સર્ગમાં “ત્રણેય લેકથી પૂજિત તથા ક્રોધાદિ ( અંતરંગ શત્રુઓ)ના વિજેતા” શ્રીજિનેશ્વરનું ધ્યાન, અથવા પિતાના રાગાદિ દેને હણી શકાય તેમ કામની નિંદા' વગેરે દેશના પ્રતિપક્ષી ઉપાયનું ચિંતન પાંચ મહિના સુધી કરે (૨)” "छट्ठीए बंभयारी सो, फासुआहार सत्तमी। वज्जिज्जा वजमाहारं, अट्ठमीपडिवनओ ॥१॥" ભાવાર્થ-“છઠ્ઠીમાં તે (છ મહિના સુધી દિવસે તથા રાત્રિએ અખંડ) બ્રહ્મચર્ય પાળે, સાતમીમાં (સાત મહિના સુધી) અચિત્ત (નિર્જીવ) વસ્તુને જ આહાર કરે અને આઠમી પ્રતિમાવાળો (આઠ મહિના ) સાવદ્ય આહાર (સ્વયં આરંભને) ત્યાગ કરે. છઠીમાં વિશેષતા– “ પુરસગુત્તો, વિશેનો વિનિયમોદળિકનો શા વગર કમબે-તળો ય પાકિ પિવિત્ત રબા” “ fસારવિરો, ફલ્ય સમે હૂમિ નો चयइ अ अइप्पसंगं, तहा विभूसं च उक्कोसं ॥२१॥" ૧૩. * ઉપાસકદશા” વગેરેમાં દર્શનના અભિગ્રહને દર્શનપ્રતિમાં કહી છે અને અહીં કાયાને પ્રતિમા કહી છે. તેમાં એ અપેક્ષા છે કે- આસ્તિકતા, દેવ-ગુરૂ આદિની વૈયાવચ્ચને નિયમ' વગેરે ગુણોથી પ્રતિમા ધારી આત્મા બીજા ગુણીજનો કરતાં ઘણે શ્રેષ્ઠ હોય; એ ગુણે કાયિક ક્રિયારૂપ છે, કાયાથી દેખાય છે, એમ કાયાની મુખ્યતા હોવાથી અભિગ્રહને બદલે અભિગ્રહવાળાની કાયાને પ્રતિમા કહી છે. (પ્રતિમાપચારા-ગાથા છે) - - Page #747 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - [ ધ સં૦ ભા. ૧-વિ૦ ર-ગાય ૬૯ " एवं जा छम्मासा, एसोऽहिगओ इहरहा दिटुं । નાવવૅ વિ રમે, વગર ચંમિ ટોનિ મારા” (તિમાંપંરાજ) ભાવાર્થ-“પહેલાં કહ્યા તે “અસ્નાન, રાત્રિભેજનત્યાગ' વગેરે અથવા “સમ્યકત્વ-અણુવ્રતસામાયિક-પૌષધ અને પ્રતિમા' ગુણવાળો શ્રાવક છઠ્ઠી પ્રતિમામાં પાંચમી કરતાં વિશેષથી મોહ વેદ)ને જય કરીને દિવસે જ નહિ, રાત્રિએ પણ ચિત્તની સ્થિરતાપૂર્વક સર્વથા બ્રહ્મચર્ય પાળે, પાંચમી કરતાં છઠ્ઠીમાં આ જ વિશેષતા છે (૧). ચિત્તની સ્થિરતાના ઉપા-રીકથા-કામકથા વગેરે કામોત્તેજક શૃંગારી વાર્તાલાપ ન કરે, સ્ત્રીની સાથે એકાન્તમાં ન રહે, જાહેરમાં પણ સ્ત્રીને અતિ પરિચય ન રાખે તથા શરીરે “અલંકાર-વિલેપન વગેરેથી ઉત્કૃષ્ટ શોભા ન કરે (સામાન્ય શરીરરક્ષા માટે જરૂરી હોય તેટલું કરે.) (૨). એમ છઠ્ઠી પ્રતિમાધારી શરીરશોભા અને વિકથાદિના ત્યાગ પૂર્વક ઉત્કૃષ્ટથી છ મહિના સુધી મિથુનને ત્યાગ કરે, તે અહીં કહેવાનું છે, અન્યથા સામાન્ય શ્રાવકે પણ જાવાજજીવ મૈથુનને તે ત્યાગ કરતા દેખાય છે (૩). હવે ૯-૧૦મી કહે છે. " अवरेण वि आरंमं, नवमीए नोकरावए । दसमीए पुणोद्दिढ़, फासु पि न मुंजए॥१॥" ભાવાર્થ-“નવમાં પ્રતિભાવાળો શ્રાવક (પિતાના આહાર વગેરેને અંગે) નેકરા આદિ બીજા દ્વારા પણ આરંભ ન કરાવે, અને દશમીમાં બીજાએ (વિના પ્રેરણાએ પણ) પ્રતિમા ધારીને ઉદ્દેશીને તૈયાર કરેલ પ્રાસુક ( નિવ) આહારાદિ પણ ન વાપરે.” તેમાં વિશેષતા કહે છે કે" निक्खित्तभरो पायं, पुत्तादिमु अहव सेसपरिवारे। વનમો જ તહી, સથ વિ રિપત્રો અાં રૂના” " लोगववहारविरओ, बहुसो संवेगभाविअमई अ। I g ]yi, Jવ માતા ના વિહિના “ उद्दिकडं भत्तं वि, वज्जए किमुअ सेसमारंमं । सो होइ अ खुरमुंडो, सिंहलि वा धारह कोई ॥३२॥" "ज णिहिअमत्थजायं, पुट्ठो णिअएहिं णवरि सो तत्थ । ___ जइ जाणइ तो साहइ, अह णवि तो बेह णवि जाणे ॥३३॥" " जइपज्जुवासणपरो, मुहुमपयत्थेमु णिच्च तल्लिच्छो । gવોશિશુકુત્તો, ત્રણ માસા સિમાસેળે રૂછા” (તિના પંવારી.) ભાવાર્થ-“નવમી પ્રતિમામાં કુટુમ્બને તથા વ્યાપાર આદિ કાર્યોને પણ ભાર પ્રાયઃ યેગ્ય પત્રાને. ભાઈ વગેરેને અથવા ચોગ્ય નકર વગેરેને સોંપી દે, તથા પોતે ધન્ય-ધાન્યાદિ સર્વ પરિગ્રહમાં મમત્વને ઘટાડે-અલ્પ કરી દે; વિશેષમાં સર્વત્ર પરિણત-બુદ્ધિવાળ-વિવેકી બને (૧). લૌકિક સઘળા વ્યવહારોમાંથી નિવૃત્ત થયેલે વારંવાર મેક્ષની અભિલાષામાં દઢતા કેળવે, એમ નવમીમાં નવ મહિના સુધી આરંભનો ત્યાગ કરે. (૨). દશમીમાં એ વિશેષતા છે કે બીજા આરંભોને જ નહિ પણ દુષ્કર એ ભજનને આરંભ પણ તજે. તેના ઉદ્દેશથી બીજાએ તૈયાર કરેલું ઉદિઠ પણ ભેજનાદિ ન વાપરે, ઉપરાન્ત મરતકે મુંડન કરાવે અથવા કેઈ ચોટલી પણ રાખે (૩). આ પ્રતિ Page #748 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૪–આવકની ૧૧ પડિમાઃ ઉપસંહારઃ સાધુધ પહેલાં ગૃહસ્થધનીકરણીયતા ] ૫ માવાળા ભૂમિ વગેરેમાં દાટેલ, (કાઇને ત્યાં મૂકેલુ'.) કે અમુક પ્રકારે ગુપ્ત સંગ્રહ કરેલુ, વગેરે ધન-ધાન્ય ( લેણ-દેવુ' ) ઇત્યાદિ પાને જાણતા હાય, અને કુટુંબીઓ આદિ તેને અંગે પૂછે; તે જાણુતા હાય તે પ્રમાણે માત્ર તેમને જણાવે, ન જાણુતા હોય તેા હું નથી જાણુતે’–એમ કહે ( જાણવા છતાં ન કહે તે તેની આજીવિકામાં અંતરાય થાય. ) (૪). સાધુઓની સેવામાં હંમેશાં તત્પર રહે અને સૂક્ષ્મ-નિપુણ બુદ્ધિથી સમજાય તેવાં જીવઅજીવ વગેરે તત્ત્વાને કે નિંગાદિ પદાર્થીને જાણવા હ ંમેશાં સતત લાલસા રાખે. એ પ્રમાણે દશ મહિના સુધી દશમી પ્રતિમાનું પાલન કરે (૫).” અગીઆરમીનુ સ્વરુપ કહે છે કે “ ારસીનુ નિÉો, ધરે નિ વર્ણિાવું। कयलोओ सुसाहु व्व, पुव्वुत्तगुणसायरो ॥१॥ ,, 44 पुत्राउत्तं कप्पर, पच्छाउतं तु ण खलु एअस्स । ओयणभिर्लिंगसूआई, सव्यमाहारजायं तु ||२|| " ભાવા – પ્રથમની દશ પ્રતિમાઓના સઘળા ગુણાને સમુદ્ર (પાલક) શ્રાવક અગીઆરમીમાં ઉત્તમ સાધુની માફક ગૃહસ્થપણાના (ઘર--કુટુંબ-પરિગ્રહ વગેરે) સઘળા સંબંધને તજીને સાધુના વેષ તથા કાષ્ટાદિનાં પાત્ર સ્વીકારે, કેશને લાચ કરે (૧). લેાજનને અંગે જ્યાં આહારાદિ લેવા જાય, ત્યાં ગૃહસ્થે તેના જતાં પહેલાં ‘ભાત-મસુરાદિની દાળ’ વગેરે જે જે મહારાદિ પેાતાને માટે તૈયાર કરેલાં હાય તે લઈ શકે, પણ ત્યાં ગયા પછી બનાવેલાં હોય તે આ પ્રતિમાવાળા લઇ શકે નહિ. (૨).” આવશ્યક માં તેા કહ્યુ છે કે–રાત્રિભોજનના ત્યાગ કરવા તે પાંચમી, સચિત્ત આહા રના ત્યાગ કરવામાં આવે તે ઠ્ઠી; દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્ય અને રાત્રે મૈથુનનુ' પરિમાણુ કરવામાં આવે તે સાતમી, સંપૂર્ણ અહારાત્રિનુ` બ્રહ્મચર્ય પાળવું, સ્નાન કરવું નહિ તથા મસ્તકના અને દાઢી-મૂછના કેશ, શરીર ઉપરની રામરાજી કે નખ વગેરેના સંસ્કારના ત્યાગ અર્થાત્ તેને કપાવવા—ળવા' વગેરે કાંઇ કરવું નહિ એ આઠમી, સ્વયં આરંભના ત્યાગ કરવા એ નવમી, બીજાઓ દ્વારા પેાતાના આહારાદિ નિમિત્તે પણ આરંભ કરાવવાના ત્યાગ કરવા તે દશમી, અને શ્ડ ભાજનને પણ ત્યાગ તથા અહીં શ્રમણભૂત પ્રતિમા કહી તેનું પાલન કરવુ, એમ અન્ને ભેગી એક અગીઆરમી પ્રતિમા જાણવી. આ પ્રતિમાઓનું વર્ણન કર્યું. હવે ઉપસંહાર કરે છે. મૂળ‘પ્રવિત્તો નૈિરેય, રદિયો વિશેષતઃ । સતામનુદ્ધેયતા, ચારિત્રનિર્વાચા ૭૦|| જી મૂલાથ-“ એ પ્રમાણે શ્રીજિનેશ્વરાએ ગૃહસ્થના વિશેષ ધમ કહ્યો છે. ઉત્તમ આત્માઓને, આ ગૃહસ્થધમ આચરવા તે ચારિત્રરુપ પર્યંત ઉપર ચઢવાનાં પગથી આંરુષ બને છે. ( અર્થાત્આની નિળ આરાધનાના ફળરુપે ચારિત્રમાડુનીય કર્માંના ક્ષયાપાદ થવાથી આત્માને સચ મગુરુસ્થાનકની પ્રાપ્તિ થાય છે. )” ટીકાના ભાવાથ– ( ગ્રંથના પહેલા વિભાગમાં જણાવ્યા છે તે) સામાન્ય ધર્મની અપેક્ષાએ શ્રીજિનેશ્વરાએ આને ( ખીજા વિભાગમાં જણાવ્યેા તેને ) ગૃસ્થના વિશેષ ધમ કહ્યો છે, અર્થાત્ પરમ આપ્તપુરૂષાનાં વચનાને અનુસારે મૈત્રી-પ્રમેાદ વગેરે ભાવનાથી ભાવિત આત્માનાં અનુષ્ઠાના રૂપ અહીં વણું બ્યા તે ગૃહસ્થના વિશેષ ધર્મ છે. અહા' કાઇ એમ સમજે કે—“ પરંત~ Page #749 -------------------------------------------------------------------------- ________________ [ પ૦ સં૦ ભા૦ ૧-વિ૦ --ગા. ૭૦ નદી–સમુદ્ર-દ્વીપ વગેરે સદા અવસ્થિત પદાર્થો માત્ર જાણવા યોગ્ય છે, તેમ આ ધર્મ પાછુ માત્ર જાણવા યોગ્ય જ હશે; અથવા તે મિથ્યાત્વ વગેરે આશ્રવ હેય-તજવા યોગ્ય છે, તેમ આ ઘમ પણ તજવા ચોગ્ય જ હશે.” તેના સમાધાન માટે કહે છે કે- “માર્ગોનુસારી પાછું” વગેરે સામાન્ય ધર્મને પામેલા ઉત્તમ આત્માઓને આ ધર્મ “અનુષ્ઠય આચરવા ગ્ય છે, અર્થાત ઉત્તમ આત્માએએ, આ ગૃહસ્થને વિશેષ ધર્મ આચર-પાળવે, એમ કહેલું છે, તે ચારિત્ર રૂપ પર્વત માટે સીડી રૂપ છે, એટલે કે આચરણમાં ઉતારેલે આ ધર્મ, જે ધર્મમાં સર્વ પાપવ્યાપારીને ત્યાગ અને નિરવ (નિપા૫) પ્રવૃત્તિઓ (અનુષ્ઠાને )નું સેવન કરવાનું છે તે ચારિત્રધર્મરૂપ પર્વત ઉપર પહોંચવા માટે કેડી-માર્ગ સમાન છે, કેડી(માર્ગ)ના આલંબનથી જેમ સુખપૂર્વક મોટા પર્વત ઉપર પણ ચઢી શકાય છે, તેમ નિષ્કલંક( નિરતિચાર)પણે આ વિશેષ ધર્મનું પાલન કરનારે ગૃહસ્થ પણ સર્વવિરતિ રૂપ ચારિત્રને સુખપૂર્વક પામી શકે છે.” ધર્મબિન્દુમાં કહ્યું છે કે વન નેપાળી, ચાsત્તરિ પર્વત સભ્ય તર નિયમ– પિતા શા” (ાધ્યાય ૨, ની ૭) ભાવાર્થ-બુદ્ધિમાન એકેક પગલું ચાલતે પર્વત ઉપર ચઢી જાય છે, તેમ (શ્રાવકધર્મનું) સારી રીતિએ પાલન કરનાર ધીર નિચ્ચે ચારિત્ર્યપર્વત ઉપર ચઢી શકે છે.” પહેલાં થોડા (નાના) ગુણેની આરાધના કરીને, પછી ઘણું (મોટા) ગુણેની આરાધના કરવી ન્યાયયુક્ત હોવાથી, અહીં પહેલાં ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ જણાવ્યું છે. ધર્મબિન્દુમાં કહ્યું છે કે " स्तोकान् गुणान् समाराध्य, बहूनामपि जायते । માધનાયો-તમવિલિ મતઃ II” (થાય ૨, ગા૨૮) ભાવાર્થ–“પહેલાં થોડા થોડા ગુણેની આરાધના કરીને આત્મા ઘણા ગુણેની આરાધના માટે પણ બને છે, માટે ગૃહસ્થ ધર્મને પહેલે કહ્યો છે.” - આ ન્યાય પણ અમુકને આશ્રીને જ જાણ. કારણ કે–તથાવિધ વિશિષ્ટ અધ્યવસાયને ગે નિર્બળ થએલા ચારિત્ર મોહનીય કર્મવાળા શ્રી સ્યુલિભદ્રજી વગેરે અનેક પૂર્વ પુરૂને ગ્રહસ્થ ધર્મ વિના જ ઉત્તમ-સર્વવિરતિચારિત્રની પ્રાપ્તિ થયેલી શાઓમાં સંભળાય છે જ, તથાપિ કાળના તારતમ્યની અપેક્ષાએ આ કમને અનુસરવું વ્યાજબી છે, કારણ કે-આ પાંચમા આરામાં તે (સમ્યકત્વથી શરૂ કરીને) પ્રતિમા પાલન સુધી યથાશક્તિ સર્વ શ્રાવકધર્મની આરાધના વડે ચિત્તને કેળવનારા જીવને જ સાધુધર્મની પ્રાપ્તિ થાય છે, કહ્યું છે કે g gr vસ પામો, ગોહે સંઘર્ષ વિશે ના બસુ જો, તુવર સંગમ પત્ય ૪” (તિના પંજા,) ભાવાર્થ-“શ્રાદ્ધધર્મના પાલનપૂર્વક સાધુધર્મ (ની યોગ્યતા) પ્રાપ્ત કરવારૂપ આ કામ ઘથી–સામાન્યરુપે વ્યાજબી છે, એકાને નહિ; તે પણ વર્તમાનમાં તે વિશેષતયા વ્યાજબી છે (જરૂરી છે કે, કારણ કે-વર્તમાનકાળ અશુભ છે, આ કાળમાં સંયમનું પાલન દુષ્કર (કષ્ટસાધ્ય) છે. (માટે દીક્ષાર્થીએ ગૃહસ્થ ધર્મની આરાધના વડે આત્માને યોગ્ય બનાવવો જોઈએ.” Page #750 -------------------------------------------------------------------------- ________________ प्रशस्ति "श्रीमद्वीरजिनेन्द्रपपदवीसीमन्तिनीमण्डनं, प्रख्यावानजनिष्ट हीरविजयः सूरिः सतामग्रणी। येनाऽकबरराट् प्रबोध्य विहितो दुष्कर्मकर्ताप्यहो, धर्मोक्त्या त्रिदिवस्य केशिगणिनेवाईः प्रदेशी नृपः ॥१।। अमलमलमकार्षीत्सद्गुरोस्तस्य पढें, विजयिविजयसेनः मूरिरुग्रप्रतापः। महति सदसि शाहेर्वादिनो निष्पतापान ; रविरिव निजगोभिस्तारकान् यद्वभूव(श्चकार) ॥२॥ विजयतिलकमूरिभूरिसरिमकृष्टो, दिनमणिरुदयाद्रौ तस्य पट्टे बभूव । कुमततिमिरमुग्रं मास्य शुद्धोपदेश-प्रसृमरकिरणैर्यों भव्यपद्मांश्चकार ॥३॥ तदीये पट्टेऽभूद्विजयिविजयानन्दसुगुरु-र्यशस्वी तेजस्वी मधुरवचनः सौम्यवदनः । कषायैर्निर्मुक्तः प्रशमगुणयुक्तः सुविहित-स्तपागच्छाधीशः सकलवसुधाधीशमहितः ॥४॥ जयति विजयराजः सूरिरेतस्य पट्टे, सकलगुणगरिष्ठः शिष्टलोक प्रशस्यः। प्रथितपृथुजयश्रीरुपपुण्यप्रभावः, कलितसकलशास्त्रः प्रास्तमिथ्यात्वजालः ॥५॥ तदनु पट्टपतिर्विहितोऽधुना, विजयराजतपागणभूभुजा। 'विजयमान ' इति प्रथिताहृयो, विजयतेऽतुलभाग्यनिधिः सुधीः ॥६॥ इतश्च-विजयानन्दसूरीणां, विनेया विनयान्विताः, श्रीशान्तिविजयावानाः, शोभन्ते पण्डितोसमाः ॥७॥ आजन्मादपि शीलसत्यमृदुताक्षान्त्या वाद्या गुणा, भूयांसो गुरुभक्तता च विपुला येषु प्रकृष्टा अपि । प्रोत्साहाय गुणार्थिनां स्वगुरुभियंक्तीकृता भूतले सर्वत्राखिलगच्छकार्यविनियोगेन प्रसन्नात्मभिः ॥ तेषां विनेय उदितादरतो विवक्रे, ग्रन्थं च मानविजयाभिधवाचकोऽमुम् । क्षुण्णं यदत्र मतिमन्दतया भवेत्तन्मेधाविभिर्मयि कृपां प्रणिधाय शोध्यम् ॥९॥ सत्तककर्कशधियाऽखिलदर्शनेषु, मूर्धन्यतामधिगतास्तपगच्छधुर्याः। काश्यां विजित्य परयूथिकपर्षदोऽध्या, विस्तारितप्रवरजैनमतप्रभावाः ॥१०॥ तर्कप्रमाणनयमुख्यविवेचनेन, प्रोद्बोधितादिममुनिश्रुतकेवलित्वाः । पर्यशोविजयवाचकराजिमुख्या, ग्रन्थेऽत्र मय्युपकृति परिशोधनाद्यैः [किल योजनायैः] ॥११॥ पाल इव मन्दगतिरपि (बालक इव मन्दगतिः), सामाचारीविचारदुर्गम्ये । अत्राभूवं गतिमां-स्तेषां इस्तावलम्बन ॥१२॥ [सिद्धान्तव्याकरणच्छन्दः-काव्यादिशास्त्रनिष्णातैः। लावण्यविजयवाचक-शरैः समशोधि शास्त्रमिदम् ॥१३॥] वर्षे पृथ्वी गुण मुनि चन्द्र' [१७३१] प्रमिते च माधवे मासे । शुद्धतृतीयादिवसे, यत्नः सफलोऽयमनिष्ट ॥१४॥ (किं च)-समग्रदेशोत्तमगुंजरेषु, अहम्मदाबादपुरे प्रधाने । श्रीवंशजन्मा मतिआभिधानो, वणिग्वरोऽभूच्छुभकर्मकर्ता ॥१५॥ नित्यं गेहे दानशाला विशाला, तीर्थोनत्यातीर्थराजादियात्रा । सप्तक्षेत्र्यां वित्तवापश्च यस्य, स्तोतुं प्रायो यस्मदाद्यैरशक्यः ॥१६॥ साधुः श्रीशान्तिदासः प्रवरगुणनिधिस्तत्सुतोऽभूदुदारो, धाग्यां विख्यातनामा जगहुसमधिकानेकसत्कृत्यकृत्या (कर्ता)। रङ्कानामन्नवस्त्रौषधसुवितरणाधेन दुष्कालनाम; प्रध्वस्तं शस्तभूता बहुविधिमहिता जातिसाधर्मिकश्च ॥१७॥ पुत्रन्यस्तसमस्तगेहकरणीयस्य स्फुटं वाईके, सिद्धान्तश्रवणादिधर्मकरणे बद्धस्पृहस्यानिशम् । सद्धर्मद्वयसंविधानरचनाशुश्रूषणोत्कण्ठिन-स्तस्य ૧૪-આ પ્રશસ્તિ બીજા ભાગને અંતે આપેલી છે છતાં અમે ઉપયોગી જાણે અહીં લીધી છે. Page #751 -------------------------------------------------------------------------- ________________ [ધર્મસંપ્રહ ભા. ૧-લે प्रार्थनयाऽस्य गुम्फनविधौ जातः प्रयत्नो मम ॥१८॥ ज्ञानाराधनमतिना, विनयादिगुणान्वितेन वृत्तिरियम् । प्रथमादर्श लिखिता, गणिना कान्त्यादिविजयेन ॥१९॥ धात्री संपद्विधात्री भुजगपति धृता सार्णवा यावदास्ते, प्रोच्चैः सौवर्णशृङ्गोल्लिखितसुरपथो मन्दराद्रिश्च यावत् । विश्वं विद्योतयन्तो तमनु शशिरवी भ्राम्यतश्चेह यावत् ; ग्रन्थो व्याख्यायमानो विबुधजनवरैर्नन्दतादेष तावत् ॥२०॥ ये ग्रन्थार्थविभावनातिनिपुणाः सम्यग्गुणग्राहिणः, सन्तः सन्तु माय प्रसन्नहृदयास्ते किं खलैस्तैरिह । येषां शुद्धसुभाषितामृतरसःसिक्तोऽपिचित्ते भृशं ग्रीष्मतौं मरुभूमिकास्विव पयोलेशो न संलक्ष्यते ॥२१॥ विलोक्यानेकशास्त्राणि विहिताग्रन्थतस्त्विह । प्रेत्यापि बोधिलाभोऽस्तु, परमानन्दकारणम् ॥२२॥ ભાવાર્થ“ શ્રીમદ વીરજિનેશ્વરની પાટપરંપરા રૂપી સતી સ્ત્રીના શરણાર સરખા સપુરૂષમાં અગ્રેસર તથા સર્વત્ર પ્રખ્યાત, એવા શ્રી હીરવિજયસૂરિજી નામના આચાર્ય મહારાજ (પ્રભુ શ્રી મહાવીરની ૫૮ મી પાટે) થયા, કે જેઓએ “શ્રી કેશી ગધરે જેમ પ્રદેશી રાજાને પ્રતિબંધ કરીને સ્વર્ગસુખને ભક્તા બનાવ્યું તેમ” અતિ દુષ્કર્મ કરનારા એવા પણ “અકબર' નામના મુસલમાન બાદશાહને ધર્મને પ્રતિબોધ કરીને સુગતિને યોગ્ય બનાવ્યો (૧). તે સદગુરૂની પાટને, પ્રૌઢ પ્રતાપશાલી અને સર્વત્ર વિજય પામેલા, એવા શ્રી વિજય સેનસૂરિજીએ અત્યંત ભાવી, અને “સૂર્ય જેમ પોતાનાં કિરણેથી તારાઓને નિસ્તેજ કરે તેમ તેઓએ બાદશાહની માટી સભામાં વાદીઓને જીતીને નિસ્તેજ બનાવ્યા (૨). તેઓની પાટે પૂર્વાચલ ઉપર જેમ સૂર્ય ઉદય થાય, તેમ ઘણું આચાર્ય મહારાજાઓમાં અગ્રેસર એવા જ્ઞાનગુણથી) સૂર્ય સમા શ્રી વિજયતિલકસૂરિજી નામના આચાર્ય થયા, જેઓએ સર્વત્ર ફેલાવેલાં શુદ્ધ ઉપદેશ રૂપી કિરણ દ્વારા કુમત રૂપી અંધકારને નાશ કરીને ભવ્ય જી રૂપી કમળાને વિકસિત બનાવ્યાં (૩). તેઓની પાટે વિજયવંતા સદ્દગુરૂ શ્રી વિજયાનન્દસરિજી થયા; તેઓ મહા યશસ્વી, તેજસ્વી, મધુર વચનાવાળા, સોમ્ય વદનવાળા કષાને જય કરનારા, પ્રશમતાગુણથી યુક્ત, વિધિમાર્ગનું સુંદર પાલન કરનારા અને તપાગચ્છના નાયક હતા તથા સઘળા રાજાએ પણ જેઓની પૂજા (સેવા) કરતા હતા (૪). તેઓની પાટે સઘળા ગુણોથી મહાન, શિષ્ટ પુરૂષોની પ્રશંસાનું પાત્ર, જેઓની જયલમી સર્વ દિશામાં વિસ્તાર પામી હતી તેવા, પુણ્યના ઉગ્ર પ્રભાવવાળા, સકલ શાસ્ત્રોના પારંગામી અને મિથ્યાત્વની જાળને જેઓએ નાશ કરી છે, તેવા (હાલમાં) શ્રીવિજયરાજસૂરિજી જયવંતા વતે છે (૫) ઓ. પછી અતુલ ભાગ્યના ભંડાર, બુદ્ધિમાન અને શ્રી “માનવિજય’ એવું જેઓનું પ્રસિદ્ધ નામ છે, તેઓને (વર્તમાન) તપાગચ્છના નાયક તે શ્રી વિજયરાજસૂરિજીએ હમણાં પટ્ટધર બનાવ્યા છે (૬). આ બાજુ-(ઉપર જણાવ્યા તે) શ્રી વિજયાનન્દસૂરિજીના શિષ્ય, કે જેઓ વિનય ગુણથી યુક્ત છે, પંડિતોમાં શિરોમણી છે અને શ્રી “શાન્તિવિજય' જેઓનું નામ છે, તેઓ શાસનમાં શેભે છે (૭). તે શ્રી શાન્તિવિજયજીમાં, જન્મથી માંડીને “શીલ, સત્ય, મૃદુતા, ક્ષમા, સરલતા અને અત્યંત ગુરૂભક્તિ' વગેરે ઘણું સુંદર ગુણ હોવા છતાં, ગુણાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે તે ગુણોથી પ્રસન્ન થયેલા તેઓના ગુરૂએ સ્વયં ગ૭નાં સઘળાં કાર્યો ભળાવીને, તેઓને સમગ્ર ભૂતળમાં પ્રસિદ્ધ કર્યા છે (૮). તેઓના શિષ્ય અને “માનવજય ઉપાધ્યાય Page #752 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ ] નામ છે જેનું, એવા મેં અતિ આદરપૂર્વક આ ગ્રંથનું વિવરણ કર્યું છે. મતિમંદપણાથી આ ગ્રંથમાં જે ક્ષતિઓ રહી હોય, તેને મારા ઉપર કૃપા કરીને બુદ્ધિમાને સુધારી લેવી (૯). તર્કશાસ્ત્ર જેવાં કઠિન શાસ્ત્રોનાં રહસ્યને પણ સમજવામાં અતિ તીક્ષણ (નિપુણ) બુદ્ધિ વડે જેઓ સઘળાં દર્શનેમાં પ્રમાણભૂત મનાયા છે--મહત્વને પામ્યા છે, તપાગચ્છમાં તેઓ અગ્રેસર છે, કાશીમાં પનીઓની સભામાં વાદીઓને જીતીને જેઓએ શ્રી જૈનધર્મને પ્રભાવ સર્વત્ર વિસ્તાર્યો છે (૧૦), પૂર્વના સમર્થ વિદ્વાનોના રચેલા તર્ક-પ્રમાણ-નય વગેરે કઠિન વિષયનું વિવેચન કરીને પૂર્વકાળે થઈ ગયેલા તે તે શ્રુતકેવલીઓના શ્રુતકેવલીપણાને જે પ્રકાશમાં લાવ્યા છે, તે ઉપાધ્યાયની પંક્તિમાં મુખ્ય એવા શ્રી યશોવિજય વાચકે આગ્રંથનું પરિશાધન કરીને (અને રહી ગયેલી ન્યૂનતાને પૂર્ણ કરીને) મારા ઉપર અતિ ઉપકાર કર્યો છે (૧૧). વધારે શું? બાલકની માફક શાસ્ત્રોમાં મંદ ગતિવાળો પણ હું સામાચારીના (ચરણકરણનાગના) વિચાર રૂપ આ અતિ ગહન ગ્રંથમાં ગતિ કરી શક્યો છું, તે તેઓના હસ્તાવલંબનનું જ ફલ છે, અર્થાત્ તેઓની પૂર્ણ સહાયતાના બળે જ આ ગ્રંથ રચવામાં હું સફલ થઈ શક્યો છું (૧૨). વળી [ ઉપાડ-આગમે, વ્યાકરણ, છંદશાસ્ત્ર તથા કાવ્યશાસ્ત્રો, વગેરે સર્વ શાસ્ત્રોમાં નિષ્ણાત વાચકેન્દ્ર શ્રી લાવણ્યવિજય વાચકે આ ગ્રંથને સમ્યફ શુદ્ધ કર્યો છે. ૧૩. 3 વિક્રમ સંવત ૧૭૩૧ વર્ષે, વૈશાખ માસે, સુદ ત્રીજે (અક્ષયતૃતીયાએ), આ ગ્રંથરચનાને પ્રયત્ન સફલ થયે છે (૧૪). વળી– સમગ્ર દેશમાં ઉત્તમ શ્રી ગુર્જરદેશમાં આવેલા “અહમ્મદાબાદ' નામના મુખ્ય શહેરમાં શ્રીમાલી વંશમાં જન્મેલા અને શુભ કાર્યોને કરનારા શ્રી “મતિઆ નામના ઉત્તમ વણિક હતા (૧૫). તેઓના ઘરે હંમેશાં ચાલતી મોટી દાનશાળા, તેઓની શ્રી જૈનશાસનની ઉન્નતિ થાય તેવી રીતની તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજ આદિ સર્વ તીર્થોની યાત્રાએ અને પિતાને પ્રાપ્ત થયેલી લક્ષ્મીને સાતેય ક્ષેત્રમાં સદ્વ્યય (વાવેતર), વગેરે તેઓના ગુણોનું વર્ણન કરવું તે અમારા જેવાને અશક્ય છે (૧૬). તે “શ્રી મતિયા” શ્રાવકને સદાચારી-ઉત્તમ ગુણેને ભંડાર અને પૃથ્વીમાં એનું નામ પ્રસિદ્ધ છે એવા “શ્રી શાંતિદાસ” નામના પુત્ર થયા. પ્રસિદ્ધ “શ્રી જગડુશા શેઠ કરતાં પણ અધિક સત્કાર્યોના કરનારા તેમણે, રંકને અન્ન-વાઔષધ વિગેરેનું દાન કરીને દુષ્કાળનું નામ પણ નાશ કર્યું તથા ઉત્તમ જાતિભાઈઓ અને સાધમિકાને અનેક પ્રકારે વાત્સલ્ય કરીને પૂજ્યા (૧૭). વૃદ્ધાવસ્થામાં સમસ્ત ઘરનાં કાર્યો પિતાના પુત્રને સેંપીને, હંમેશાં જેઓ “સિદ્ધાન્તનું શ્રવણ કરવું' વગેરે ધર્મકાર્યોમાં બદ્ધ સ્પૃહાવાળા (અતિ આદરવાળા) બન્યા છે, તે શ્રી શાનિતદાસ શેઠને, સાધુધર્મ અને શ્રાવકધર્મ-એમ દ્વિવિધ ધર્મના વિધિની રચના કરાવીને તેને શ્રવણ કરવાની પ્રગટ થયેલી ઉત્કંઠાને ભેગે પ્રાર્થના કરવાથી આ ગ્રંથ રચવામાં માટે પ્રયત્ન થયે છે (૧૮). જ્ઞાનની આરાધના કરવાની બુદ્ધિવાળા અને વિનયાદિ ગુણેથી યુક્ત, એવા શ્રી કાન્તિવિજયગણીએ આગ્રંથને સહુથી પહેલાં પુસ્તક–પ્રતિ તરીકે લખે છે (૧૯). સંપત્તિને કરનારી એવી પૃથ્વી સમુદ્રો સહિત જ્યાં સુધી શેષનાગે પિતાના મસ્તકે ધારણ કરેલી રહે, પિતાનાં અતિ ઉંચાં સુવર્ણમય શિખરોથી દેવોના માર્ગને જેણે સ્પર્શ કર્યો છે Page #753 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ [ ધર્માંસંગ્રહ, ભા–૧ લેએવા મેરૂપર્યંત જ્યાં સુધી કાયમ રહે, જગતને પ્રકાશ કરતા ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી તે મેરૂપર્વતની ચારેય બાજુ ભ્રમણુ કરતા રહે, ત્યાં સુધી પંડિતપુરૂષાથી વંચાતા-ભણાતા આ ગ્રંથ પણ જયવંત રહેા ! શાશ્વત બના! (૨૦). જે ગ્રંથના ભાવાને પ્રગટ કરવામાં અતિ નિપુણ અને જે સમ્યગ્ ગુણેાને ગ્રહણ કરનારા છે, તે સત્પુરૂષા ( આ ગ્રંથ દ્વારા ) મારા ઉપર પ્રસન્ન થાઓ. તે ખલપુરૂષનુ મારે શું પ્રચાજન છે? કે ‘ મારવાડની ભૂમિમાં ગ્રીષ્મૠતુમાં પડેલા વરસાદના છાંટા પણ ન જણાય તેમ’ જેઓનાં ચિત્તમાં શુદ્ધ અને સુંદર વચનેા રૂપ અમૃતના રસ વડે સતત સિંચેલા ( તત્ત્વાવમેધ રૂપ) પાણીના લેશ પણ જણાતા-ટકતા નથી (૨૧). અનેક શાસ્ત્રોને જોઇને બનાવેલા આ ગ્રંથના ફૂલ રૂપે અન્ય ભવમાં પણુ મને પરમાનદ (મેાક્ષ )ના કારણભૂત આધિના લાભ થા! (૨૨) ’ "" એ પ્રમાણે પરમગુરૂભકારક શ્રી વિજયાનન્તસૂરિશિષ્ય પંડિત શ્રી શાન્તિવિજયગણના ચરણાપાસક મહાપાધ્યાય શ્રી માનવિજયગણિવિરચિત વાપજ્ઞ શ્રી ધસંગ્રહના પહેલા ભાગમાં ‘ ગૃહસ્થના વિશેષ ધર્મ ' એ નામના બીજા અધિકારને, ' તપાગચ્છાધિપતિ, સંધસ્થવિર, પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરિ—પટ્ટાલ કાર સ્વર્ગત શમદમાદ્દિગુણભૂષિત ૫૦ આચાર્ય વ શ્રી વિજયમેધસૂરિ-પટ્ટાલ કાર ગાંભીર્યાદિર્ગુણાપેત પૂ૦ આચાય શ્રી વિજયમનાહરસૂરિ-શિષ્યાણ મુનિ ભદ્રંકરવિજયકૃત 'ગૂર્જરભાષાનુ વાદ અહીં સમાપ્ત થયા. વિ. સં. ૨૦૦૬–વીર સ. ૨૪૭૬ મહા સુદ ૧૦, શનિવાર આ ગ્રંથના પ્રથમ ભાગની સંસ્કૃત ટીકાનું લેાકપ્રમાણ ૯૪૨૩ ગણેલું છે. ાપજ્ઞ શ્રી ધમ સંગ્રહ મૂલ અને ટીકાના ભાષાનુવાદમાં પ્રથમ ભાગના બીજા અધિકાર સમાપ્ત થયેા. ઇતિ શ્રી ધર્મ સ ંગ્રહ પ્રથમા ભાગઃ સમાસઃ સ્થલ – શિવગ’જ (મારવાડ ) [ રાજસ્થાન ] Page #754 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ-૫'કિત ૧-૨ ૩-૬ ૬-૧૩ હું છેલ્લી ૧૧-૧૪ ૧૧-૧ ૧૨-૩૧ ૩૨-૩૧ ૩૨-૩૧ ૩૨-૩૧ ૩૬૧૨ ૩૬-૧૩ ૩૯-૨૦ ૪૧-૧૨ ૪૩-૬ ૪૯-૧૦ ૧૩-૧૨ ૫૪-૨૦ ૫૫-૧ ૫૬-૨૦ ૫,}}-૧ Ge-t ૦1-1} ૭૪-૧૦ ૭}-૩ ૭-૧૯ ૨૧-૧૧ ૮૫૬ ૮૫–૨૫ ૨૬-૫ ૫૯-૧૫ ૯૦~૧૧ ૯૨-૧૩ ૯૩-૧૧ ૯૩-૧૨ અશુદ્ધ-શુદ્ધ मनहर—मनोहर યયા થથાથ मूल-मूलं આકારે આકારે अन्यान्यां-अन्योना पराप०- —સેવ અશુભ-ક અશુભક° अपूण० - अपुण० उपपद १० - उप०पद ९० ૪મો—ાતે(છો) विविध० - विधिव મવાનું—મોઢે તેએ——તેઓની पयमि-पयंमि ગમોટું -સમોટું ફૂલ કપલ ગ સ` ૪-—સર્વશ્રેષ્ઠ શસ્ત્રશાસ્ત્રા દેવાને દેવાને ૭ સ્થરી~ સ્થિરી દેવાના દેવાને સંખ્યા સાંખ્ય ઋતુ ઋતુ પૂર્વ-પૂણ પાંચેય~પાંચે ય અનાં—આમાં શુદ્ધિપત્રક અહિર ત॰અરિહંતશ્રુતરૂપમિથ્યા-૦રૂપમિથ્યાશ્રુત ૧૪-૦—૧૯મો જાતી-જરતી होइ - होइ માનીય—મેાહનીય ણિની શ્રેણિની तिरथ० - तिस्थ० ० सारिआ - ० सारिओ પૃષ્ટ-૫ક્ત ૯૩-૨૭ ૯૫-૧૧ ૯૫-૨૪ ૯૬-૩૨ ૯૦-૧૩ ૯૭-છેલ્લી ૧૦૪-૧૨ ૧૦૪-૨૫ ૧૦૭–૨ ૧૦૮-૨૦ ૧૧૦-૧૫ ૧૧૪-૨ ૧૧૫-૯ ૧૧૫-૨૮ ૧૧૬-૧૩ ૧૧૬૨૨ ૧૨૨-૨૭ ૧૨૩-૨૪ ૧૨૩-૩૪ ૧૨૫૨૧ ૧૨૭-૧૦ ૧૩૪-૫ ૧૩૮-૧૧ ૧૩૯-૧૦ ૧૪૭–૧૯ ૧૬૧-૩૦૧૧-૧ ૧૬૪–છેલ્લી ૧૬૬-૧૩ ૧૭૪-૨૯ ૧૭૭-૧૩ ૧૭૭–૨૩ ૧૮૧-૨૩ ૧૮૯-૧૬ ૧૮૯-૨૩ અશુદ્ધ-શુદ્ધ पञ्जवि -- पञ्चविहं सहदे - सहे Org— fe—is યિમ—ક્રિય મયન્ત્ર-યત્વ છે व्यग्यव्यङ्ग्य *~સુ ० पहि-० इहिं મુઢમૃત •णिणोगा- ०णिओगा ગ્રંથી—ગ્રંથ માક્ષા—માક્ષ॰ તૃણાથી તૃષ્ણાથી ણિક———શ્રેણિક मोत्तणं-मोतूर्ण कख - कंख સવગ———સ વેગ નિમિત નિમિત્ત જણવ જણાવ વગેરે...૦ }~}} ૧૫૭-૧૪૭ पंसास -- पंचास ૧૬૮ કા૦ ૧૧-૫ ૧૩૧૪૪-૫૩૧૪૪૧ પદાનપ્રદાન कम्भे- कम्मे ઉપસગ ઉત્સ ભાગવતભાવગત c પાણા॰~~~પ્રાણા૰ અરાગ—આરેાઞ તિય ય—તિય ચ २६-२५ मृदुध्या-मृदुमध्या पोरच० - पीकप० Page #755 -------------------------------------------------------------------------- ________________ ૦૨ ૫-૫તિ ૧૯૫–૧૦ ૧૯૫-૨૪ ૧૯૭-૮ ૧૯૭-૨૯ ૧૯૮-૩ ૨૦૦-૧૨ ૨૦૦-દેલી ૨૦૧-૨૯ ૨૦૪-૧ ૨૦૫૧૦ ૨૦૩-૨૪ ૨૦૯૨૯ ૨૧૦~૨ર્ડ ૨૧૦-૨૭ ૨૧૨-૧૯ ૧૨-૩૦ ૨૧૯૨૧ ૨૧૯-૩૦ ૨૨૦-૧૨ ૨૨૩૨૭ ૨૩૩-૧૧ ૨૩૪–૧૭ ૨૨૦૦ ૨૧૮-૧ ૨૩૮-૨૧ ૨૪-૧૪ ૨૪૨૭ ૨૪૨૮ ૨૪૮-૩૧ ૨૬૨-૨૭ ૨૬૫-૨ ૨૩૯૨૬ ૨૭૧-૯ ૨૦૧૨ ૨૦૮૧૨ ૨૮૨૧૭ ૨૯૫૨૫ ૨૯૫૨૭ ૩૦૨૨} અણુયુદ્ધ પ્રામાદીપ્રમાદી मूर्व० - मूर्द्ध० ભાનજભાજનવ જે गरुअंगरुअं उपज्जंति-उप्पजंति चयंति રા-૦૨ પરિપત્રિ निष्पिण्डे–निष्पिष्टे પાપીભી—પાપભી મહિ—માહિ કરનાને-કરનારને · राहूने - ० रा સંધ્યા-સંસ્થા॰ लसूणं-लसुणं सिद्धत - सिद्धंत• तथैव - तथैव આધારક આરાધક જ્યા સુંસ્થાનું ગાળવા—ગાવવા ●भणीया-- भणिया चतियं - चिति अंतः - अंतरं દુ:ખકેળ सजणो-- समणो आम्-आम् ફ્~É मुत्तर्ण-मुचूर्ण ડા ઝાડા चतुष्ट ० - चतुष्ट० अतिथि - अतिथिं • पति-पहितै •le:-htt राइने - राहणे એને—અને હાથૅ જા་ © ૧૬—૧૧૬ ●स्यो - ०स्योज ૩૦૯-૧ ૩૨૭–૧ ૩૨૮-૨૪ ૩૩૦-૯ ૩૩૪-૨૯ ૩૩૧-૧૨ ૩૭-૧૮ ૩૭૮-૨૪ ૩૩૯-૭ ૩૪૨-૩ ¥૪-૮ ૩૪૪-છેલ્લી ૪૫૨ ૩૪૫-૧૧ ૩૪૭૨ ૩૫૧-૧૬ ૩૫૧-૩૨ ૩૫૨-૧૩ ૩૫૨-૧૯ ૩૫૩ ૨૫ ૨૫૪-૩૧ ૩૫૪-૩૩ ૩૫૮-૧૪ ૩૬૧-૨ ૩૬૨-૪ ૩૬૨-૫ ૩૬૩-૧ ૨૬૫-૯ ૩૬૭–૧૦ ૩૬૯-છેલ્લી ૩૦૫-૬ ૩૭૬-૨૪ ૩૦૪-૧૭ ૩૭-૧ ૬ ૩૮૦-૭ ૩૮૦-૧૫ ૩૮૦-૧૯ ૩૮૧-૨૬ ૩૮૩-૧૫ ૩૮૪-૩ [ ધમસંગ્રહું ભા. ૧ લા સ્વ—સ્વય •પ્રશિખિતિ ॰પ્રતિલિખિત મરી—હારી વશિષ્ટતા——વિશિષ્ટતા આયાઞ- મયાગ્ય पङ्कस्य - पङ्कस्य સત્યનાના—સત્યતાના યથાચિત્ત----થાચિત चंदना-ना रबलु खलु સથાદિ સંથારાદિક કાણિકા—કણિ કા ગમાં—માં ०दमियां-०दमीषां शाणिणो-झाणिणो ગથાના—ગાથાને ભક્ષવિષ્ય-ભવિષ્ય ભક્તિશ્ર્ચત્ય,-ભક્તિર્યંત મગળચૈત્ય શાષ શાશ્વત सम्यग- सम्यगू ૦ ૩ નિજી-હિ વિ-કૃમિ: ||ž|-||” (EC) વ્યાખ્ય માથાં—માલ્યાં વાદ—બાહે . અશાતના આશાતના સામાગ્રી —સામગ્રી કરાને-કરીને ચામધા૰યામરધા विधि० - विधी० તિસંતી ત -વી तुष्टयै--तुष्टयै સ્તુતી--સ્તુતિ · દા.—દષ્ટિ અનાવવવું—બનાવવું નિસિહિ—નિસાહિ Page #756 -------------------------------------------------------------------------- ________________ નગર S શુદ્ધિપત્રક ] પષ્ટ-પક્તિ ૩૮૪-૧૨ અશુદ્ધ-શુદ્ધ યા--હવા ૨૮૨–૨૮ ૩૮૬-૧૫ ૩૮૬-૨૬ ૩૮૦-૨૧ ૯૧-૨૦ પૃષ્ટ પંક્તિ ૪૨૯-૨૦ ૪૩૨-૭ ૪૩-૧૪ ૪૩૪-૫ ૪૩૫-૨૫ ૪૩-૧૯ ૪૩૭–૨૩ ૪૧૮-૧૮ ૪૩૮-છેલ્લી ૪૩૯-૩ ૪૩૯-૯ YYO ૪૧-૧૯ ૪૪૨-૧૪ ૪૨-૩૦ so-fare निमलं-निम्मलं નેશ્વદે –૦નેશ્વર our-- ૦૦ ઝરણુ-ગ્રહણ गमणस्थ--गमणस પંચાયપંચેન્દ્રિય વતસ્પતિ–વનસ્પતિ f –વં . પંચેન્દ્રિય પંચેન્દ્રિય महछत्ते-महवत्त ત્તિ- જિ. ચરિત્રના–ચારિત્રના ઉપપરિ–ઉરઃ પરિ૦ રિલા--પરબ -- (ખંડન)-(અખંડ) સ્પદંશ-સર્પદંશ उसग्गो-उलग्गो वालणे--खलिणे સંધારચાર–સંધાચાર चक्खुफले०-चाखुफासे. તિત્તિસંતિત્તીસ અપેક્ષાએ—અપેક્ષાએ ગાબધને–ગાધરને ૦૯૯-૧૮ ૧૯૯–૧૯ ૯૯-છેલ્લી ૪૦૦-૫ ૪૦૦-૧૯ ૪૦૦–૧૯ અશુદ્ધ-શુદ્ધ શરીશ કરીશ પયો–પાશે પ્રભાવની-ઝભાવથી સમાન્ય–સામાન્ય પ્ર—---પ્રશ્ન भतीह- भत्तीह લેકમાં–લેકમાં ૦૦- ૦૦ અભ્યા–અભ્યાસ શ્રત –સુત૦ એવરત-એરવત લત્ત – લક્ષણ વ્યુત્યત્તિ–વ્યુત્પત્તિ સિદ્ધિ–સિદ્ધ વન્દનાને–વનાને પ્રગબારા-પ્રાણારા + (ારામતિ રહ) સાહ–સાહકો સાસાન્ય-સામાન્ય ૪૪૪-૨૧ ૪૫–૧૯ ૪૦૧-૮ ૪૦૧-૧૪ ૪૦૩-૫. ૪૦૪-૫ ૪૦૪-૧૧ ૪૦૪-૧૪ ૪૦૫–૧૪ ૪૦૭-૬. ४०८-२८ ૪૦૯-૫ ૪૧૨–૫ - ૪૧૨-૧૩ ૪૧૫-૧૫ ૪૪૬-૭૨ ૪૪૯૪૫૧ આશ્યક—આવશ્યક સમરિદ્ધિ ---દિ. અશાત – આશાત વિધિ-વિધ અપભ્ર-અપભા पमावगं--पभावगं ૪૫૫-૨૦ ૫-૧૭ ૪૬૧-૧૭, ૪૬૨-૬ ૪૬૬-૨૧ ૩૬૭- ૨૫ ૪૧૯-૧૭ ૪૨૨-૨૪ ૪૨૩-૩૨ ૪૨૪-૨૮ ૪૨૫-૩ ૨૬-૧૪ ૪૨૧ ४२८-३२ રાપ–રાગ ચતુરન—ચતુરન્ત' દર્શનથા-દર્શનથી ‘સ્થાન'-- સ્થાને નિબ---કિપ૦ પ્રતિપા–પ્રણિપાત્ર વિશrg-વત્તિમr૬ દ્રવ્યતવમસ્તવ નિત્ય-અન્નત્ય જ્ઞોપ–ક્ષ૫૦ मणासु-मणाईसु ૦ –૦ •छोम-छोम પરિહ -પરિહરં ! એમ ત્રણ, બીજા ત્રણ અકૂખેડામાં જ્ઞાનાદિત્રિક' એટલે “જ્ઞાન-દર્શનચારિત્ર આદરે !” | s— = • નિસાહિં –નિતીતિ ૪૭૧-૧૪ ૪૭-૧૮ Page #757 -------------------------------------------------------------------------- ________________ sex પૃષ્ટ-પક્તિ ૪૭૨-૨ ૪૭-૧૯ ૪૮૦-૧૫ ૪૮૦-૨૪ ૪૨-૧૪ ૩૮૮-૧૧ ૪૯૨-૨૯-૨૧ ૪૪–૨૧ ૪૯૫-૧૦ ૪૮૫-૨ ૪૯ ૪૯૬-૯ ૪૬૧૨ ૪૬-૨૮ ૪૯૬૩૨ ૪૯૭-૫ ૪૯-૧૧ ૫૦૧-૨ ૫૨૨ ૫૦૫૮ ૫૨-૨૮ ૫૦૯ ૫૦૯-૨ ૫૦૯-૨ ૫૧૧-૮ ૫૧૨-૧૬ ૫૧૩-૩૨ ૫૧૬-૧૮ ૫૧૭-૨૨ ૫૧૯-૧૭ ૫૧૯-૫૪ ૧૨૦-૧૨ પર૪-૬ ૧ર૭-૪ ૫૩૬-૧૭ ૫૬ ૨૩ ૧૬ શી અશાશય ઉપકાર-ઉપકર૦ ìતિ-મોતિ તેઓને તેઓના સંસર્ગ કરનારા પ્રશ્નાત્તરી—પ્રશ્નોત્તરી લકા દુખે—લકા ન દેખે •વિતા-દિøત્તા અશ—આરા पाडसु० - पडिसु० અશાત આશાત कुष्पर • कुप्पर० સમુદ્—સમુર अकरमु० -- अकारमु० खिसं-सीसं स्वामित्ता-खामिचा नक्ख० - निक्ख • ઉસ્ફેટિકા——ઉત્કટિકા O ०धम्मस- धम्मस्स वायरं - बायरं व्यरिहीणं- व्यपरिहिणं મગ -૦મળારે કાળચ—કાળપચ્ચ વિતહિાર—તિવિહાર पोरुष्यादि - पौरुष्यादि વ્યવહાર-વ્યવહાર व्युजत्कृति- व्युत्सृजति मंगप० - मंडप હારમ—હારમાં સાહિ--સમદિ वेक्क्का -- वेक्केका આસમાધિ —અસમાધિ કહેલું —પહેલુ O सहस्सा० - सहसा० એસામાણુ,આસામણુ નિવિઆતાં નિવિનતાં સક્ષીએ—સાક્ષીએ વસ્તુની વસ્તુની તદ્ નદ્ પૃષ્ટ-ભક્તિ ૫૪૦-૧૭ ૫૪૦-૧૪ ૫૪૧૨૦ ૨૪૨૧૪ ૧૪૬-૨૮ ૫૪૪-૭ ૧૪૬-૧૧ ૧૪-૧૨ ૫૪૬૨૫ ૫૪૬-૩૦ ૫૫૦-૬ ૫૫૦૨૭ ૫૫૬-૨ ૫૫૬-૧૭ ૧૫૮-૨૦ ૧૫૯-૯ ૫૦-૧૩ '{}-29 ૫૬૦-૬૨ ૫૬૧-૧૮ ૧૬૪-૧૧ {}{~૩ ૧૫-૧૨ ૫૬૬-૨ ૧૬-૪ ૫૭–૧૦ 4.92-3 ૧૬૫–૧૦ ૫૭૫ છેલ્લી 33 ૫૭ ૧૭૭-૨ ૫૭૭૧૦ 999–૨ ૫૭૮-૩૧ ૫૭૯-૨ ૫૨-૧૨ 33 [ ધસંગ્રહ ભા ૧ અશુદ્ધ શુદ્ધ उपन्न – उप्पन्न उग्धाथा - उग्वाया આથાઓ-ગાથા નિરચક—નિરશ ક ૦૫-૦૫વ દાયક—દાયિક ०पवर्ग-पवर्ग તેઆ—તે --ત્રા ચાપણુ——ચાપણ રતભૂત સુ કે-ગુરુક કારણેાથા—કારણાથી પણ કહેવીપણું ન કહેવી જિંદા—દ્રિો આચિત્ય ઔચિત્ય एसि -- पि સમધિ-સદ્િ॰ ग हत्थ० - गिहत्थ • વહેરા—વહારા મલે !-મલે ! નીવા पिठिका - पीठिका •लामे मा० - लासेमा . पत्या० - प्रत्या० ગાય -ચાય જિનિ—ત્તેિને॰ पुनर्जि० पुनर्जि • पोरिसिं—० पोरिसिं पजोस० - पजोस० पच्छितं - पच्छि वरीसेसु - वरिसे सु લેહાણુ ~~~~~ લેહણ ० सलार - ०सालाप તેથા—તેથી अलोइअ - आलोइअ માંથાન-માવાળ वारस० - बारस ० Page #758 -------------------------------------------------------------------------- ________________ -- - - - -- - ૦૫ પારિભાષિક શબ્દાથે ]. પષ્ટ-પંક્તિ અશુદ્ધ-શુદ્ધ " -૧૨ ત્તિ – ૫૮ ૫ શાળા – ૩૦ . ૫૮૫-૨૧ कस्साया-कसाया ૫/૧૧-૨ . સિદ્ધાની સિદ્ધોની , સ્વાધ્યાય-સ્વાધ્યાય भहेरसर-भरहेसर ચારિત્રાર–ચારિત્રાચાર પ૯-૫ પ્રાતક્ર–પ્રતિક્ર ૫૯૨-૧૭ મહિમાં–મહિનામાં ૫૯ -૧૨ સાંત્સરિક-સાંવત્સરિક ૫૯૭–૨૧ जहक्कम-जहक्कमे ૫૯૮-૨૫ સદા –અમારા ૬૦૧-૪ कार्योत्सर्ग-कायोत्सर्ग ૬ ૦૧-૧૦-૧૨-૧૭-૧૮-૨૦-૨૭-૩૦ કાર્યોત્સર્ગ–કાયેત્સર્ગ ૬૦૨-૧૭ ગ્લૅકે,-બ્લેક, ૬૦૭–૧૮ १०८-२० લક્ષથી-લક્ષણથી ૬૧૧-૨૫ तज्झान-तज्ज्ञान ૬૧–૧૧ पडिकमे-पडिक्कमे i૨૫-૨૬ મા-ગણ ૨૬-૧૨ अस्संजएसुं-अस्संजएसु ૬૨૬-૩૪ कारेगेणं-कारगणं ૬૩૨-૧૩ પ્રક્રિમણુ–પ્રતિક્રમણ ૬૩૨-૧૫ આશાશ્વતાં –અશાશ્વતાં પષ્ટ–પંક્તિ ૬૩૫–૫ ૬ ૩૫-૨૫ ૬િ૩૮-૩ ૬૩૮-૧૭ ૬૪૦-૨૩ ૬૪૩-૨૪ ૬૫૨-૨ ૬૫-૨૪ ૬૫૮-૧૦ ૬૫૮-૨૮ ૬૬૨-૨૨ ૬૬૮-૧૨ અશુદ્ધ-શુદ્ધ નલિય–સંજય - माइवत्ता-मावइत्ता લક્ષથી–લક્ષણથી वारस-बारस •णुासरि-णुसारि गीयत्थाणं-गीअत्थाणं चारित्तमि-चारित्तंमि विणओय-विणओ बंधूणे-बंधुणं મ–આજે – ë એપનારે-આપનારે ईन्छिज्जा-इच्छिज्जा बारस-बारसि सिद्धि-सिद्धी સંઘારવા. चेव चैव મુવો–મુવશે aa_Fકિ. कोडबोए-कोडंबीय (૪)-(w) પ૦-પ૦ ૬૭૨-૨૮ ૬૭૫–૨૭ ૬૭૭–૩૧ ૬૭૮-૨૭ ૬૮૦–૨૫ ૬૮૦–૨૬ ૬૮૨-૬ ૬૮૪-૧૬ ૬૮૬-૧૯ ૬૮૯-૨ ૬૮૯-૩ ૬૯૨-૧૩ सा-सओ – મો આધારભૂત ગ્રન્થોની નામાવલિ ૧. શ્રી ધર્મબિન્દુ ૨. શ્રી ઉપદેશપદ ૩. શ્રી ષોડશક ૪. શ્રી કાત્રિશતાત્રિશિકા ૫. શ્રી નીતિશાસ્ત્ર ૬. શ્રી પ્રશમરતિ પ્રક ૭. શ્રી મનુસ્મૃતિ ૮. શ્રી કીરાતાજુનીયમ્ ૮. શ્રી ધર્મસંગ્રહાણું ૧૦. શ્રી ગબિન્દુ ૧૧. શ્રી યોગદષ્ટિસમુચ્ચય ૧૨. શ્રી લલિતવિસ્તરા ૧૩. શ્રી પંચાશક ૧૪. શ્રી ચરમાવર્તીવિંશિકા ૧૫. શ્રી ઉપદેશરત્નાકર ૧૬. શ્રી નિશીથસૂત્ર ૧૭. શ્રી પજવણુસૂત્ર ૧૮. શ્રી આચારાંગસત્ર ૧૯. શ્રી આચારાંગસુત્રચૂર્ણિ ૨૦. શ્રી ધર્મરત્નપ્રકરણ ૨૧. શ્રી શ્રાવકધર્મવિધિપ્રકરણું ૨૨. શ્રી તવાથધિગમ ૨૩. શ્રી નવતત્વ પ્રવ ૨૪ શ્રી આવશ્યકનિયંતિ ૨૫. શ્રી યોગશાસ્ત્ર ૨૬. શ્રી વિશેષાવશ્યક ૨૭, શ્રી બહ૯૫ Page #759 -------------------------------------------------------------------------- ________________ ૦૬. ૨૮. શ્રી શતક બહણૂર્ણિ ૨૯. શ્રી કમ્મપયડી ટીકા ૩૦. શ્રી પ્રવચનસારોદ્ધાર ૩૧. શ્રી પંચસંગ્રહ . ૩૨. શ્રો સન્મતિ તક ૩૩. શ્રી પંચવર્તુક ૩૪. શ્રી ઉત્તરાધ્યયનનિયુક્તિ ૩૫. શ્રી સદ્ધર્મવિંશિકા ૩૬. શ્રી સૂયગડાંગસૂત્ર ૩૭. શ્રી ઉપદેશમાળા ૩૮. શ્રી ઠાણાંગસૂત્ર ૩૯. શ્રી અધ્યાત્મમત પરીક્ષા ૪૦. શ્રી દર્શનશુદ્ધિ પ્રવ ૪૧. શ્રી વ્યવહારભાષ્ય ૪૨. શ્રી વ્યવહારભાષ્ય પીઠિકા ૪૩. શ્રી વ્યવહારસૂત્રચૂર્ણિ ૪૪. શ્રી સમ્યક્ત્વવિંશિકા ૪૫. શ્રી આવશ્યકમૂળ ૪૬. શ્રી આવશ્યકણિ ૪૭. શ્રી શ્રાદ્ધવિધિ પ્રકા ૪૮. શ્રી સામાચારી ૪૯. શ્રી ભગવતી સૂત્ર ૫૦. શ્રી વિવાહચૂલિકા ૫૧. શ્રી શ્રાવક-ભંગાવચૂરિ પર. શ્રી લૌકિકશાસ્ત્ર ૫૩. શ્રી સંબોધપ્રકરણ ૫૪. શ્રી દશવૈકાલિક , પ. શ્રી દશવૈકાલિક નિયંતિ ૫૬. શ્રી અન્યદર્શન ૫૭. શ્રી નિશીથ ચૂર્ણિ ૫૮. શ્રી નિશીથભાષ્ય પ૯. શ્રી સ્કન્દપુરાણ * ૬૦. શ્રી શીવપુરાણ ૬૧. શ્રી આયુર્વેદ ૬૨. શ્રી જીવાભિગમસૂત્ર ૬૭. શ્રી સંસક્તનિયુક્તિ ૬૪. શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રચૂર્ણિ ૬૫. શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણત્રવૃત્તિ ૬૬. શ્રી પિંડનિર્યુક્તિ 9. શ્રી ઘનિર્યુક્તિ ૬૮. શ્રી નિતિચૂર્ણિ ૬૯. શ્રી સિદ્ધહેમ ૭૦. શ્રી શ્રાદ્ધદિનકૃત્ય ૭૧. શ્રી સમવાયાંગસૂત્ર ૭૨. શ્રી શ્રાવકધર્મપ્રાપ્તિ 9. શ્રી બુદ્ધશાસ્ત્ર ૭૪. શ્રી ઉપાસકા ૫. શ્રી અને કાર્થ સંગ્રહ ૭૬. શ્રી વીતરાગસ્તોત્ર ક૭. શ્રી અગત્યવચ્છેદકાત્રિ શિકા ૭૮. શ્રી લૌકિકશાસ્ત્ર ૭૯. શ્રી યતિદિનચર્યા ૮૦. શ્રી પ્રતિષ્ટાપદ્ધતિ ૮૧. શ્રી ધ્યાનશતક ૮૨. શ્રી મહાનિશીથ ૮. શ્રી લૌકિકવ્યવહારશાસ્ત્ર ૮૪. શ્રી વિવેકવિલાસ ૮૫. શ્રી અષ્ટક પ્રકરણ ૬. શ્રી ચેઈવિંદણમહાભાસ ૮૭. શ્રી સંધાચારવૃત્તિ ૮૮. શ્રી વિચારસારપ્રકરણ ૮૯. શ્રી રાયપાસેણીય ૯૦. શ્રી પૂજાવિધિપ્રકરણ ૯૧. શ્રી વસુદેવહિંડી [ ધર્મસંગ્રહ ભા, ૧ લે ૯૨. શ્રી વિચારામૃતસારસગ્રહ ૯૯, પૂજાપ્રકરણ (ઉમાસ્વાતિ વાચક) ૯૪. શ્રી ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર ૫. શ્રી પદ્મચરિત્ર ૯૬. શ્રી બહચ્છાન્તિ ૯૭. શ્રી દશાશ્રુતરધચૂર્ણિ ૯૮. શ્રી સિદ્ધસેનાવિંશિક ૯૯, શ્રી સિદ્ધપ્રાતિ ૧૦૦. શ્રી દર્શનશુદ્ધિપ્રકરણ ૧૦૧. શ્રી પંચકલ્પભાખ્ય ૧૦૨. બી શ્રાદ્ધજિતક૯૫ ૧૦૩. શ્રી ગુરૂવન્દનભાષ્ય ૧૦૪. શ્રી પચ્ચક્ખાણુભાષ્ય ૧૦૫. શ્રી આવશ્યકભાખ્ય ૧૦૬. શ્રી હિતોપદેશમાળા ૧૭. શ્રી સુદંસણચરિયમ ૧૦૮. શ્રી ક૯પવ્યવહાર ૧૯. શ્રી પાક્ષિકવચૂર્ણિ ૧૧૦. શ્રી પ્રતિક્રમગૃહેતુગર્ભ ૧૧૧. શ્રી અનુયોગદાર ૧૧૨. શ્રી વ્યવહારસૂત્ર ૧૧૩. શ્રી વ્યવહારચૂલા ૧૧૪. શ્રી ચેહસરણપયન્નો ૧૧૫. શ્રી દિનચર્યા ૧૧૬, શ્રી ઘનિયંતિભાવ ૧૧૭. શ્રી પંચસત્ર ૧૧૮. શ્રી પારાશરસ્કૃતિ ૧૧૯, શ્રી પરિશિષ્ટપર્વ ૧૦. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ૧૧. શ્રી શ્રાદ્ધસામાચારી ' આ સિવાય પણ ઘણા સાતી પાઠોનાં આધારસ્થલે અમે મેળવી શક્યા નથી. કેટલીય વૃત્તિઓ ચૂર્ણિ વગેરે ભિક પ્રથાનાં નામે પણ જુદાં ગણ્યાં નથી. જુદાં ગણતાં સંખ્યા ઘણી વધી જાય. Page #760 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમાં આવતા કેટલાક પારિભાષિક શબ્દોના અર્થ. અકસ્થ સાધુતાને અયોગ્ય અકૃતાગમ=કર્મ કર્યા વિના ફળ ભેગવવું. અચરમાવર્તા=અંતિમ પુદગલપરાવર્તન પૂર્વકાળ અચિત્ત=છવરહિત પદાર્થ અતથા પ્રકારને=જૂદા પ્રકારને–તે નહિ. અધ્યયનગ્રંથને અમુક ભાગ અનાદિસહચર=અનાદિકાળથી સાથે રહેનાર અનિવૃત્તિકરણ જુઓ પૃ. ૮૩ ની ટીપ્પણી અનિશ્રાતઃજુઓ ૫૦ ૩૭૦ અનુદાન=ક્રિયા-આચરણ અ૫લાપ=ઈન્કાર-વિરોધ અપવાદ કારણિક માર્ગ અમારા બીજા ભવમાં જતાં વચ્ચેને સમય અપનબંધકઃકર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ નહિ બાંધનાર અપૂર્વકરણ=જુઓ પૃ૦ ૮૩ ની ટીપ્પણી અપ્રતિપાતિ=વિદ્યમાન અમાસુક=જીવવાળું અમારિ જીવોને બચાવવા–ને મારવા અવજ્ઞા=અનાદર અવધ્ય સફળ અવહેલના=અપકીતિ અવિતથ સત્ય-વ્યથાર્થ અંતઃકડાકડી=એક ક્રોડાક્રોડથી ઓછો અંતરકરણ=જુઓ પૃ૦ ૮૩ ની ટીપ્પણી આકુટી=જુઓ પૃ૦ ૬૭૨ આતંકે=ભારણુનિક પીડાઓ આપાત=પ્રારંભમાં આલા=અમુક વાક્ય-પાઠ ઉત્સર્ગ=મુખ્ય માર્ગ–રાજમાર્ગ ઉદ્દેશો ગ્રંથના અમુક ભાગને પિટાભાગ ઉભટ=વૈભવથી વધુ પડતું–ન શોભે તેવું ઉઘતવિહારી=ચારિત્રનું કડક પાલન કરનાર અદંપર્યાયાથે રહસ્યનું જ્ઞાન–ભાવનાનાને કસાધુતાને વેગ્ય કલ્યાણક=તીર્થંકરનાં જન્મદિવસાદિ તિથિઓ કટસ્થ=કદાપિ અંશે પણ ન બદલાય તે કૃતનાશ કરેલા કર્મના ફળને અભાવ મણું=ખરીદ કરવું ખામણાં ક્ષમા આપવી-લેવી ગંગહગંગા નદીનું પાણી ગ્રંથિભેદ=જુઓ પૃ૦ ૮૨ ગીતાર્થો-ઉત્સર્ગ–અપવાદ વગેરેને સમજનાર સમયા ચરમાવર્ત=છેલ્લે એક પુદ્ગલપરાવર્ત સંસારમાળ જિનમુદ્રા=પૃ૦ ૩૯૭ જુઓ તથાભવ્યત્વ=પૃ૦ ૭૧ જુઓ દપ=જુઓ પૃ૦ ૬૭ર નશ્વરનાશવંત નિર્વસ=અતિ કઠોર-નિર્દય નિશ્રાકૃતઃજુઓ ૫૦ ૩૭૦ નિશ્ક=નિર્દય-કઠોર નૈસર્ગિક સ્વાભાવિક પચન સજીવ વસ્તુને અગ્નિથી પકાવવી પરિતુલના બરાબરી કાર્ય માટે ગ્યતા કેળવવી. પરિશીલન વારંવાર કરવું–અભ્યાસ પરિહાર ત્યાગ પલ્યોપમ=કાળનું પ્રમાણ-પૂ૦ ૫૯ ની ટીપ્પણી પાસત્યા=જુઓ પૃ૦ ૪૭૬ પુદ્ગલપરાવર્તન=કાળનું એક માપ, પૃ૦૫૯ની ટીપ્પણું પુલાક ચક્રવતીની સેનાને પણ ચૂરવામાં સમર્થ તપસ્વી સાધુ પ્રતિધિ વા =નિષેધ કરનારાં વચન પ્રમાર્જના=જીવરક્ષા માટે સાફ કરવું પ્રવયા=સાધુતા પ્રાદુર્ભાવ પ્રગટ થવું પ્રાસુક=નિર્જીવ વસ્તુ ફલિતાર્થ=સારાંશ બહુશ્રુત પણું=શાસ્ત્રોના મર્મનું જાણપણું ભવ્યત્વ=જુઓ પૃ૦ ૭૧ માર્ગપતિત=જુઓ પૃ૦ ૩૩ ની ટીપ્પણી ભાર્ગોનુસારી=જુઓ પૃ. ૩૩-૪૦ ની ટીપ્પણી ભાગૉભિમુખ=જુઓ પૃ૦ ૩૩ ની ટીપ્પણી મેરશિશુન્યાય=મેરના ઈંડાના રંગની જેમ સ્વાભાવિક યથાપ્રવૃત્તિકરણુ જુઓ પૃ૦ ૮૨ રોધોકાણું Page #761 -------------------------------------------------------------------------- ________________ ૭૮ [ ધર્મસંહ ભાટ ૧ લે પારિભાષિક શબ્દોના અર્થ, વિધિવાકયો=આજ્ઞાવચન સંખારે પાણી ગાળતાં બચેલા જીવ વગેરે વિશ્રામણું=શ્રમ દૂર કરવા માટે સેવા સંડાસા=જુઓ પૃ૦ ૪૮૮ ની ટીપ્પણું વિસંવાદ પરસ્પર વિરોધ સંયમશ્રેણી=સંયમના અધ્યવસાયસ્થાનો વ્યપદેશ=વ્યાખ્યા-ઉપચાર વાકય (પૃ. ૧૦) સંગી=મુક્તિના જ એક રાગવાળે વ્યપદેશથી બીજાના દૃષ્ટાન્તથી (પૃ. ૫૫) પદ્ધથી બીજાની બરાબરી કરવા માટે શપાક=સે પૂટથી અથવા સ દીનારથી બનાવેલું સ્વપજ્ઞ=મૂળ અને ટીકાના કર્તા એક જ હોય તેવા ગ્રંથ શીતલવિહારી=ચારિત્રમાં દે સેવનાર સાગરેપભ=જુઓ પૃ૦ ૫૯ ની ટીપ્પણી શક કલહકષાય વિનાને હાસ્યજન્ય વાકલહ સામાચારીત્રકર્તાવ્યો કે કર્તવ્યપદેશક મંધ સકૃબંધક=એક જ વાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનાર સાસ્વાદન=જુઓ પૃ૦ ૯૦ સઝાયપઠન-વાંચન-ધ્યાન વગેરે હનન=સજીવ વસ્તુને છેદવી-કાપવી તે. સહપાક=હજાર પૂટ અથવા દીનારના ખર્ચે બનેલું ઈતિ ધર્મસંગ્રહ ભાવ ૧લા નું ગુજરાતી ભાષાન્તર સપૂર્ણમ્ Page #762 -------------------------------------------------------------------------- ________________ CDO Occo. 200