SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩–દિનચર્ચા-પ્રતિના વિધિ-હેતુઓ અને ચારિત્રનું મહત્ત્વ ] 46 जम्हा दंसणनाणा, संपुण्णफलं न दिति पत्तेअं । चारित जुयादिति अ, विसिस्सए तेण चारितं ॥ १॥" (आव०नि०-११७९) ** तथा - " सम्मसं अचरित्तस्स, हुज्ज भयणाइ निअमसो णत्थि । નો પુળ ત્તિનુત્તો, તત્ત ૩ નિયમેળ સમ્મત્ત ૫॥ ” (7॰f7૦-૨૧૭૪) ભાવાર્થ-“દન અને જ્ઞાન એ ગુણે (સંપૂર્ણ છતાં) જે તે એકલા હોય (ચારિત્ર સંપૂર્ણ ન પ્રગટયું હોય) તેા સ ંપૂર્ણ ફળ (મેક્ષ ) આપતા નથી, તેમાં ચૌદમા ગુણુસ્થાનકનું સમ્પૂર્ણુ – શૈલેશી ચારિત્ર ભળે ત્યારે જ આપે છે, માટે ચારિત્રની (જ્ઞાન-દર્શન કરતાં) વિશિષ્ટતા છે જ.' તથા ‘ચારિત્ર ન હોય તેને સમ્યક્ત્વની ભજના હાય, એટલે કે–(વ્યવહારનયથી ) હાય કે ન પણ હાય, અથવા (નિશ્ચય નયથી) ન જ હોય, પણ ચારિત્ર(ગુણ)વાળા હાય તેને તેા નિયમા સમ્યક્ત્વ હાય જ. ( એમ પણ ચારિત્રની મહત્તા છે.)” વળી પણ કહ્યુ છે કેગોત્રઢહૈનેત્તે નૈવ, સવૃત્તુળોષ ત્રામ્યતે । વ્રતનુશ્રીસ્તુ, વન્યતે નતમૌિિમઃ ।!! *, “ Ë ન વજજ્ઞાની, વૃદ્દસ્યો ન્યતે નનૈઃ । गृहीतचारुचारित्रः शक्रैरपि स पूज्यते ॥ २ ॥ " “ વ્રતો વિશન્તિ ચારિત્ર, હેમલ્કજ્ઞાનતોઽષિષ્ઠમ્ । ** तस्मिन् लब्धेऽपि लब्धुं तेन धावन्ति धीधनाः ॥३॥ ૧૮૧ ભાવાથ-“(વયમાં લઘુ) સદ્ગુણી છતાં પણ ગાત્રના વૃદ્ધો તેને પ્રણામ કરતા નથી, પરન્તુ તે રાજલક્ષ્મીથી અલંકૃત (રાજા) થાય છે ત્યારે વૃદ્ધો પણ તેને મસ્તક નમાવીને વન્દન કરે છે (૧). તેમ કેવલજ્ઞાની છતાં જો ગૃહસ્થ (વૈષમાં) હોય તે મનુષ્યા તેને નમતા નથી, જ્યારે તે સુંદર ચારિત્રવેષને ગ્રહણ કરે છે ત્યારે તેને ઇન્દ્રો પણ પુજે છે (૨). આ કારણથી કેવલજ્ઞાનથી ચારિત્રને અધિક કહ્યુ છે, એથી જ બુદ્ધિમાના કેવલજ્ઞાન પ્રગટવા છતાં ચારિત્રને ગ્રહણ કરે છે (અર્થાત્ ગૃહસ્થપણામાં કેવલી થવા છતાં ચારિત્રને વેષ સ્વીકારે છે) (૩).” ઇત્યાદિ કારણેાથી પ્રથમ ચારિત્રાચારની વિશુદ્ધિ માટે રેમિ અંતે ! સામાî' આદિ ત્રણ સુત્રા કહીને, દ્રવ્યથી શરીર વડે (ઊભા રહીને) અને ભાવથી શુદ્ધ પિરણામ દ્વારા ઉંચા થઈને (અધ્યવસાયની વિશુદ્ધિ કરીને) હવે કહીએ છીએ તે કાઉસ્સગ્ગ કરે. કાઉસ્સગ્ગમાં સાધુ સવારના પડિલેહણની ક્રિયાથી આરંભીને આ કાઉસ્સગ્ગ સુધીમાં સેવેલા અતિચારાનું ચિંતન કરે. દેવસૂરિષ્કૃત યતિદિનચર્યામાં કહ્યું છે કે " पाभाइअपडिकमणानंतर मुहपचिपमुहकज्जेसु । ગાય મો ઉશ્વનો, ગગને તાવ ચિંતન્ના ||'' (T૦ ૩૨૦) ભાવાર્થ-સવારના પ્રતિક્રમણ પછીથી યાવત્ આ કાઉસગ્ગ કરે ત્યાં સુધીનાં મુખવિસયાદિ (પડિલેહણાદિ) સઘળાં કાર્યોમાં સેવેલા અતિચારાનું ચિંતન કરે,” કાઉસ્સગ્ગમાં (સાધુ) ‘સયણાસણુન્ન૦’ ગાથાના આધારે તે તે અતિચારાના નિશ્ચય કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy