________________
૫૮૨
[ ધર સં૦ ભાવ ૧-વિ૦ ૨-ગા૫ તથા શ્રાવક “નાણુમિ દંસણુમિત્ર' વગેરે અતિચારની આઠ ગાથાઓના આધારે ચિંતન કરીને લાગેલા અતિચારોને યાદ કરીને મનમાં સંકલિત (ધારણ) કરે. તે ગાથાઓ આ પ્રમાણે છે –
" नाणंमि दंसणंमि य, चरणमि तवंमि तहय विरियंमि ।
જાયí ગાથા, રા સો વંચા માગો શ” (વંરિવાર, ર૦ ૨૨) " काले विणए बहुमाणे, उवहाणे तह अनिह्नवणे ।
વંગજ-ગસ્થ-તંતુમ, શવિ નાનાલા પારા” " निस्संकिय निकंखिय, निवितिगिच्छा अमूढदिट्ठी य ।
દૂદ-વિરાળ, વછટ્ટ-જમાવો ગઠ્ઠ ” " पणिहाणजोगजुत्तो, पंचहिं समिईहि तीहिं गुत्तीहि ।
एस चरित्तायारो, अट्टविहो होइ नायव्वो ॥४॥" " वारसविहंमि वि तिवे, सभितरबाहिरे कुसलदिवे । ___ अगिलाई अणाजीवी, नायव्वो सो तवायारो ॥५॥"
___ कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥६॥" “ પારિજીત્ત વિગો, જેવાવ તવ લાવો. झाणं उस्सग्गो वि अ, अभितरओ तवो होइ ॥७॥" નિરિવરિયો, પર મરુ નો ગદુત્તમ વત્તા કુંગફુ આ ગાથામાં, નાડ્યો વરિયાયાને ઢા” (
લાઈન જક્ય રૂ) ભાવાથ–“જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપ તથા વીર્ય (એ પાંચ)ને અંગે જે યોગ્ય આચરણ કરવું, તેને “જ્ઞાનાચાર” વગેરે પાંચ પ્રકારને આચાર કહ્યો છે (૧). તેમાં ૧-કાલ, ૨-વિનય, ૩-બહુમાન, ૪-ઉપધાન, ૫–અનિહુનવણ, ૬-વ્યંજન, ૭-અથ અને ૮-દુભય, એ આઠ પ્રકારે જ્ઞાનાચાર છે (૨). ૧-નિશંકતા, ૨-નિકક્ષતા, ૩-નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, પ-ઉપખંહણ, દ-સ્થિરીકરણ, ૭-વાત્સલ્ય અને ૮-પ્રભાવના, એ આઠ પ્રકારે દશનાચાર છે (૩). “પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ’ એ આઠ પ્રવચનમાતાના પાલન સાથે (મુકિતનું) પ્રણિધાન (ધ્યેય) અને સંયમયેગયુક્ત આચાર, તે આઠ પ્રકારે ચારિત્રાચાર જાણ (૪). શ્રીવીતરાગકથિત છ અત્યંતર અને છ બાહ્ય મળીને બાર પ્રકારને તપ કેઈ આશંસા વિના મનની ગ્લાનિ વિના કરો તે બાર પ્રકારને તપ આચાર જાણ (૫). તેમાં ૧-અનશન, ૨-ઉદરિકા, ૩-વૃત્તિસંક્ષેપ, ૪-રસત્યાગ, ૫-કાયકલેશ અને ૬-સંલિનતા, એ છ પ્રકારે (કાયિક) બાહ્ય તપ છે (૬). તથા ૧-પ્રાયશ્ચિત્ત, ૨-વિનય, ૩–વેયાવચ્ચ, ૪-સ્વાધ્યાય, પ–ધ્યાન અને ૬-ઉત્સર્ગ, એ છ પ્રકારે (આત્મિક) અત્યંતર તપ છે (૭). પિતાના બળ-વીર્યને છૂપાવ્યા વિના યથાયોગ્ય (તે તે અનુષ્ઠાનમાં) જે પરાક્રમ ફેરવવું અને મન-વચન-કાયારૂપ ત્રણ ને શક્તિ પ્રમાણે તે તે અનુષ્ઠાનમાં) જોડવા, તે ત્રણ પ્રકારને વિચાર જાણ (૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org