________________
૩૦૭
[ ધ૦ સ૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા. ૩ર થી ૩૪ ફળ, ૧૭એળ અથાણુ, ૧૮ અનંતકાય, ૧ વેગણુ, ॰ચલિત રસ, ૨૧તુચ્છ ફૂલ-ફળાદિ તથા રરકાચા દૂધ, દહી, છાશ વગેરેની સાથે ભળેલું કઢાળ (દ્વિદળ),—એ ખાવીસ અભક્ષ્ય વસ્તુના ત્યાગ કરે. ( ૩૨–૩૩-૩૪ ) ”
ટીકાના ભાવા“ શ્રીજિનેશ્વરદેવાએ કહેલા ધમ થી જે આત્મા ભાવિત હાય, તે આ ખાવીસ અભક્ષ્ય વસ્તુઆના લેાજનરૂપે ઉપયાગ ન કરે–ત્યાગ કરે. ”
ખાવીસ અભક્ષ્યનુ' સ્વરૂપ આ પ્રમાણે છે. દારૂ, માંસ, મધ અને માખણુ–એ ચારેય અતિ વિકારનાં કારણે। હાવાથી ‘મહા વિગઈ એ’ કહેવાય છે અને સઘળા શિષ્ટ-સદાચારી પુરૂષોએ તેને વનીય માની છે, કારણ કે-તે દરેકમાં પેાતાના વર્ણ સમાન વર્ણવાળા અનેક ત્રસાદિ જીવા ઉપજે છે અને મરે છે. કહ્યુ` છે કે
“ મળે મર્હુમિ મંëમિ, નવનીશ્ણ્ અત્યર્ ।
ઉત્ત્પત્તિ ત્ર, (ગસરવા), તબળા તથ નતુળો || ? || ” ( સંવોષપ્ર૦, વ્રતાધિ, T॰ ૭૬ ) ભાવાથ-“ દારૂ, મધ, માંસ અને માખણુ-એ ચારેયમાં તદ્મર્ણા જીવા સ્વય. ઉપજે છે અને મરે છે. ( અર્થાત્ તે ચારેય અસંખ્ય જીવમય હોય છે. ) ”
અન્ય દર્શનવાળાઓ પણ કહે છે કે
“ મળે માંસે મધુત્તિ ત્ર, નવનીતે ચતુર્થરે ।
૩૧ઘન્ને વિછીયન્ત, મુદ્ઘમા નન્તુરાય ।।।”
66
ભાવાથ – દારૂ, માંસ, મધ અને માખણુ-એ ચારેયમાં સમૂહબદ્ધ અતિ સૂક્ષ્મ જીવા ઉપજે છે અને નાશ પામે છે.” તેમાં–
૧. દિરા-દિરા એટલે દારૂ એ પ્રકારે બને છે, એક કાષ્ટથી ( તાડ વગેરે ઝાડાના રસથી) અને ખીજો પિષ્ટથી. ( લેાટ વગેરે પદાર્થીને કહેાવડાવીને તેમાંથી.) આ અને પ્રકારના દારૂ ઘણા દોષાનું ઘર અને મહા અન”નું કારણ હાવાથી વજનીય છે. કારણ એ કહ્યું છે કે
64
ગુમોદ-જદ-નિવા—મિવ-વાસ–રોસ–મયઢેળ ।
મૃ
મળ્યું દુખામૂળ, વિ—િસિ—િમ ્—ધર્મનાક્ષર ॥ ? ॥
"
( સંોષત્ર, શ્રાવ્રતથિ, T[॰ ૭૩ ) ભાવાર્થ-“ મદિરા; એ અતિ મૂઢતા, કલહ-કકાસ, નિંદા, પરાભવ, હાંસી, રાષ અને મદનું કારણ છે, દુગતિનું મૂળ છે, તેમ જ લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ અને ધર્મના નાશ કરનાર છે. ૧. યોગશાસ્ત્ર પ્ર૦ ૩, શ્લોક ૧૭ ની ટીકામાં પણ કહ્યું છે કે" रसोद्भवाश्च भूयांसो, भवन्ति किल जन्तवः । તસ્માત્મર્થ ન વાતવ્ય, હિંસાવાતમીળા ? ॥”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org