________________
પ્ર૦ ૨-ભાગાપભાગપરિમાણ વ્રત ]
૧૯૯
"
इह चेयं सामाचारी- भोयणओ सावगो उस्सग्गेणं फासुगं आहारं आहारेज्जा, तस्सासति अफासुगमपि सचित्तवज्जं, तस्स असति अनंतकाय बहुबीयगाणि परिहरिअव्वाणि । इमं च अण्णं भोयणओ પદિર(૬), અસળે અગતાય-સામૂર્િ મનું ૨, પાળે મસરસા--મન્નાર,—સામેિ હતુંવર –ાડંવર્— वड - पिप्पल - पिलंखुमादि, सादिमे मधुमादि, अचित्तं च आहारेयव्वं । जदा किरण होज्ज अचित्तो तो उस्सग्गेण भत्तं पच्चखाइ, ण तरह ताहे अववारण सच्चित्तं - अनंतकाय - बहुबीयगवज्जं । कम्मओ वि अम्माण तर जीविउं, ताहे अच्चंत - सावज्जाणि परिहरिंज्ज त्ति ॥
ભાવાર્થ- બીજા ગુણવ્રતમાં આ પ્રમાણે સામાચારી છે-ઉત્સગ માગે શ્રાવક ભોજનને આશ્રીને પેાતાના નિમિત્તે આરભ ન થયેા હાય તેવા નિર્દોષ આહાર વાપરે, તેમ ન અને તે પોતાના નિમિત્તે આરંભથી થયેલા પણ સચિત્ત વર્ઝને ( અચિત્ત ) વાપરે, તેમ પણ ન કરી શકે તે ( સચિત્તમાં) અન’તકાય, ખહુમીજ વગેરે અભક્ષ્યને ત્યાગ કરે અને તે ઉપરાન્ત પશુ ભાજનમાં ( ઓછામાં આછે ) આ પ્રમાણે ત્યાગ કરે. ૧. અશનમાં અનંતકાય આર્દ્ર (આદું), મૂળા વગેરે કદ-મૂળા અને માંસને તજે, ૨. પાન( પેય )માં માંસના રસ, દારૂ વગેરેને તજે, ૩. ખાદિમમાં-વડ, ઉર્દુમ્બર, કાદુમ્બર, પીપળા, પીલુનુ' વૃક્ષ સ્માદિનાં કળા વગેરેને તજે, અને ૪. સ્વાદિમમાં–મધ વગેરેને તજી અચિત્ત (નિર્જીવ) વસ્તુ વાપરે; એમ છતાં ( કાઈ વખતે અટવી માગ, દુકાળ આદિ પ્રસગે) એવા અચિત્ત પદાર્થો ન મળે (હાય) ત્યારે પણ ઉત્સગ માગે તેા ભોજનના જ ત્યાગ કરે અને જો ભોજન વિના નિર્વાહ કરવાની શક્તિ ન હાય, તા અપવાદથી અનંતકાય, બહુબીજ આદિ અલક્ષ્યાને છોડીને બીજા' સચિત્તને વાપરે. ( એ પ્રમાણે ભોજન વિષયમાં સામાચારી કહી છે.) કથી તા વ્યાપારાદિ વિના નિર્વાહ થાય ત્યાં સુધી કોઈ તેવી પ્રવૃત્તિ જ ન કરે અને તે રીતિએ નિર્વાહ ન થાય તે અત્યંત પાપમય કાર્યોને વઈને આજીવિકા માટે ઉદ્યમ કરે ’
એ પ્રમાણે ભોગે પભોગવ્રત ‘ જરૂરી પદાર્થીનું પ્રમાણ નક્કી કરી બાકીની વસ્તુઓના ત્યાગ કરવાથી' થઈ શકે છે, એ અહીં તાત્પર્ય જાણવું.
હવે મૂળ ગ્રંથકાર પાતે જ ત્રણ ાકથી વવા ચાગ્ય (અભક્ષ્ય) વસ્તુઓનુ સ્વરૂપ કહે છે.
મૂળ—“ વસ્તુવિદ્યુતયો નિન્દા, વહુમ્બરમ્ ।
44
Jain Education International
66
99
હિમ વિષે ૨ હા, મુગ્ગાતી ત્રિમોનનમ્ ॥ ૨ ॥ बहुबीजाऽज्ञातफले, सन्धानाऽनन्तकायिके |
*
वृन्ताकं चलितरसं, तुच्छं पुष्पफलादि च ॥ ३३ ॥ आमगोरससम्पृक्तं द्विदलं चेति वर्जयेत् । દાવિંશતિમમસ્થાળિ, જૈનધર્માધિવાસિતઃ ॥ રૂo || ”
મૂલાથ -“ જૈનધમ થી ભાવિતાત્મા "મહા વિગઈ આ, ઉર્દુમ્મરાદિ પાંચ પ્રકારનાં કળા, ૧॰હિમ, ૧૧વિષ, ૧૨કરા, ૧૩જીરેક જાતિની માટી, ૧૪રાત્રિભોજન, ૧પમહુબીજ, ૧૬અજાણ્યાં
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org