SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ = = == ૨૦૧ પ્ર ૨–ભેગાભેગમાં બાવીસ અભક્ષ્ય ] - “ ત ન માત્ત જ ના તંત્રને થતા મૃદ્યાવિહા!, વૈર વરિ જાવ ! ૨ !” "गृहे बहिर्वा मार्गे वा, परद्रव्याणि मूढधीः । ‘વધવાર-નિર્મ, અત્યાચ્છિા મદ્યપ રૂ .” "बालिकां युवतिं वृद्धां, ब्राह्मणी श्वपचीमपि । भुन्ते परस्त्रियं सधो, मद्योन्मादकदर्थितः ॥ ४॥" “વિવેકાર સંમો જ્ઞાનં, સત્યં શૌચં થા ક્ષમા मद्यात्प्रलीयते सर्व, तृण्या वहिकणादिव (दपि)॥ ५॥" સૂયતે જ શાવેન, માધવાિના ! हतं वृष्णिकुलं सर्व, प्लोषिता च पुरी पितुः॥ ६॥" ભાવાર્થ-“મદિરામાં તેના રસથી ઘણું જ જંતુઓ ઉપજેલા હોય છે, માટે હિંસાના પાપથી ડરતા આત્માએ મદિરાપાન કદી પણ કરવું નહિ. ૧. “આપ્યું હોય છતાં આપ્યું નથી, લીધું હેય છતાં લીધું નથી, કર્યું હોય છતાં કર્યું નથી—એમ દારૂડીએ જાણે અસત્ય બલવાનું રાજ્ય મળ્યું હોય તેમ ઈચ્છામાં આવે તેવું બેલે છે. ૨. દારૂડીઓ મૂઢબુદ્ધિ માને કે જેલ વગેરે રાજદંડને પણ ભય છોડીને ઘરમાં, બહાર કે માર્ગમાં પારકા ધનને બલાત્કારે પણ લુંટે છે. ૩. નાની છોકરી, યુવતિ કે ઘરડી હોય; અથવા તે બ્રાહ્મણી કે ચંડાળણી હાય; પણ દારૂડીએ દારૂના ઉન્માદે ચઢેલે ગમે તે પરસ્ત્રીને ભેગવે છે. ૪. જેમ અગ્નિના કણીયાથી ઘાસની ગંજી ક્ષણવારમાં બળીને નાશ પામે, તેમ દારૂપાન કરતાં જ વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા, ક્ષમા વગેરે સર્વ ગુણે ક્ષણમાં નષ્ટ થાય છે. ૫. સંભળાય છે કે-અન્ધકવૃષ્ણિ કુલમાં જન્મેલા શાસ્તુકુમારે (શ્રીકૃષ્ણજીના પુત્રે) દારૂપાનથી પોતાના સમગ્ર (યાદવ) કુલને નાશ કર્યો અને પોતાના પિતાની દ્વારિકા નગરીને બાળી મૂકી. અર્થાત્ તેના દારૂપાનનું એ દુષ્ટ પરિણામ આવ્યું .” એ રીતિએ મદિરા (આ ભવમાં) ઘણુ અનર્થોનું અને (પરભવમાં) દુર્ગતિનું કારણ હોવાથી વજનીય છે. ૨. માંસ-જલચર (માછલાં વગેરે જળમાં રહેનારા), સ્થલચર (મૃગલાં, બકરાં વગેરે ભૂમિ ઉપર ફરનારા) અને ખેચર (કુકડા, કબુતર, તેતર વગેરે આકાશમાં ઉડનારા), એ ત્રણ પ્રકારના છનું માંસ પણ ત્રણ પ્રકારનું કહ્યું છે, અથવા ચામડું, લેહી અને માંસા એમ પણ તેના ત્રણ પ્રકારે છે. માંસભક્ષણ પણ મહાપાપનું મૂળ છે, માટે તેને તજવું જોઈએ. કહ્યું છે કે પંવિત્રિમૂર્ણ, મં સુધમકુમ છે ! रक्खसपरितुलिअभक्खग-मामयजणगं कुगइमूलं ॥१॥" " आमासु अ पक्कासु अ, विपञ्चामाणासु मंसपेसीसुं । સથ જિય ઉવાળો, મળવો જ નિકળવા ને ૨ ” ( સંવોપ૦, શાવતા નre S૪-૭૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy