SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨-સામાયિક વ્રતના અતિચારે ]. “ વારિવાપમલિકા,-ચંતિત ટાઇમ છે ! હિંસામા જિ ન લો, કામરૂ પાયો છે ? ” " कडसामइओ पुट्वि, बुद्धीए पेहिऊण भासेज्जा। સ૩ નિરવન્ને વય, અour સીમા ન દવે | ૨ ” " सामाइअं तु काउं, घरचितं जो उ (अ) चिंतए सड्ढो। ઘટ્ટવલોવાળો, નિત્યાં રસ સામર્શ / રૂ . ” ( પંડ્યા - ૨૬ ની ટીમ ) ભાવાર્થ–“સામાયિકમાં જમીનને જોયા કે પ્રમાર્યા વિના બેસવું–ઉઠવું-ઉભા રહેવું, વગેરે કરવાથી હિંસા ન થાય તે પણ, તે પ્રમાદરૂપ હોવાથી કરનારે સામાયિક કર્યું ગણાતું નથી. (એ કાયદુપ્પણિધાન અંગે કહ્યું.) (૧). સામાયિક કરનાર (જરૂર પડશે) પહેલાં બુદ્ધિથી વિચારીને એકાદિ વખત નિરવ વચન બેલે, નહિ તે તેનું સામાયિક સામાયિકરૂપ ન બને. (એ વચન દુષ્પણિધાનને અંગે કહ્યું.)(૨). જે શ્રાવક સામાયિકમાં ઘરના (સાવદ્ય) કાર્યોની ચિંતા કરે તે આર્તધ્યાનને પામેલા તેનું સામાયિક નિરર્થક છે. (એ મન-દુપ્રણિધાનને અંગે કહ્યું.) (૩).” એ રીતિએ મન, વચન અને કાયાના દુપ્રણિધાનરૂપ અતિચારે જાણવા. ૪. સ્મૃતિ અવધારણા-પ્રબળ પ્રમાદાદિ કારણે સામાયિક કરવાના અવસરને કે કરેલા સામાયિકને ભૂલી જાય. અર્થાત–મારે ક્યારે સામાયિક કરવાનું છે? મેં સામાયિક કર્યું કે નહિ? વગેરે ભૂલી જાય, એ “સ્મૃતિવંસ” અતિચાર સમજવો : કારણ કે વસ્તુતઃ મોક્ષના દરેક અનુષ્ઠાનનું મૂળ ઉપગ, સ્મૃતિ અને એકાગ્રતા છે, માટે સામાયિકનું વિસ્મરણ થવારૂપ છે અતિચાર કહ્યો છે. કહ્યું છે કે માયનુત્તો, જે સામર્શ વયા ૩ કાયદઉં? | कयमकयं वा तस्स हु, कयंपि विहलं तयं नेयं ॥ १॥" ( સંયમ, છાગ્રતવિ૨૦) ભાવાર્થ-“જે પ્રમાદી પિતાને સામાયિક ક્યારે કરવાનું છે? અથવા સામાયિક કર્યું કે નહિ? વગેરે ભૂલી જાય, તેને સામાયિક કરવા છતાં નિષ્ફળ સમજવું. (ઉપલક્ષણથી સામાયિક લીધું કે નહિ?, તે કયારે લીધું?, ક્યારે પૂર્ણ થશે? વગેરે ભૂલી જાય તે દરેક આ અતિચારમાં ગણવું.)” પ. અનાદર–સામાયિક કરવામાં અનુત્સાહ. સંગ છતાં નિયમિત સમયે સામાયિક ન કરવું કે જેમ-તેમ, જ્યારે–ત્યારે કરવું, અથવા સામાયિક કરીને તેને સમય પૂર્ણ થતાં પહેલાં જ પારી દેવું, વગેરે સામાયિકમાં અનાદર કરે તે તેને પાંચમે અતિચાર છે. કહ્યું છે કે “ To તરવા વિક, જે રૂ છિીણ अणवडिअसामइअं, अणायराओ न तं सुद्धं ॥१॥" ( પંચારા ૨–૦ રદ્દ ની ટીમ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy