________________
૪૦ ૩-દિનચર્યા–દ્રબ્યસ્નાન તે ભાવનાન ]
ઉપર
આ મન્તન્ય આગમને અનુસરતું નથી, કારણ કે–ભગમમાં પણ કહ્યું છે કે- ધર્મ માટે પ્રવૃત્તિ કરવામાં આરંભ દ્વારા જે પાપ થાય તે અલ્પ પ્રમાણમાં પણ પાપ છે જ, જે એમ ન હાય તા ભગવતીસૂત્રમાં કહ્યું છે કે-“તહાથ ની સમળે થા માળે યા મિવદ્યાયપાવામ अफासुरणं अणेस णिज्जेण असण-पाण- खाइम - साइमेणं पडिला मेमाणे भंते कि कज्जइ ? गो० अध्ये पावे कम्मे, बहुअरिआ से निज्जरा कज्जइ ॥
99
અર્થાત્ “હે ભગવંત ! તેવા શ્રમણુ કે માઢણુ; જેઓએ પાપકાર્યાને છેડી દીધાં છે—તેનાં પચ્ચકખાણ કર્યાં છે, તેવાઓને અપ્રાસુક અને અનેષણીય (અર્થાત્ ન ક૨ે તેવુ' સચિત્ત કે ઢાષિત ) અશન-પાન-ખાદિમ-સ્વાદિમ (ચાર પ્રકારના આહાર) વહેારાવવાથી શું ફળ મળે ? ભગવાન કહે છે—“ હે ગૌતમ ! અલ્પ પાપકમ ( બ ંધાય ) અને ઘણા જ પ્રમાણમાં તેને નિર્જરા થાય.”
એ ભગવતીસૂત્રનું વચન કેમ ઘટે ? તથા “ માંદા સાધુની ( કારણે યતનાથી ) ઔષધાદિથી સેવા કરવા છતાં પંચકલ્યાણક જેટલું પણ પ્રાયશ્ચિત આવે” એમ આગમમાં કહ્યું છે તે પણ કેમ ઘટે ? વગેરે પૂજાપોંચાશકમાં (ગા૦ ૧૦ ની ટીકામાં) જે સમાધાન કર્યું છે, તે પ્રમાણે અહીં સમજવું. ત્યાં કહ્યું છે કે
"व्हाणाइवि जयणाए, आरम्भवओ गुणाय णियमेण ।
મુદ્દમાવહેલો રવજી, વિષ્ણુયં વાળું ।।” (બાપંચા॰, • ૨૦) ભાવા —“ આરંભવાળાને (ગૃહસ્થને) જયણાપૂર્વક સ્નાન કરવુ' વગેરે પણ નિશ્ચયથી શુભ ભાવનું કારણ હાવાથી અવશ્યમેવ ગુણુકારક છે, તે કુત્રાના ઉદાહરણથી જાણવુ, ( અહીં' જયા એ મુખ્ય લાભનું–શુભ ભાવનું નિમિત્ત છે. )”
એ રીતિએ શ્રીજિનપૂજા વગેરેના ઊદ્દેશથી જ ગૃહસ્થને દ્રવ્યસ્નાન કરવાના અધિકાર છે, આથી જેએ (સામાન્ય પૂજાદિ કારણ વિના પણ) વ્યસ્નાનને પુન્યનું કારણ કહે છે તે ખાટું સમજવું. એ મુજબ દ્રશ્યસ્નાનનું વર્ણન કરીને હવે ભાવનાનનું સ્વરૂપ કહે છે. ભાવસ્નાન શુભ ધ્યાનરૂપ છે. કહ્યું છે કે
:
ध्यानाऽम्भसा तु जीवस्य, सदा यच्छुद्धिकारणम् ।
મરું ને સમાત્રિસ્ય, માવજ્ઞાનંતનુષ્યને 1 ફ્ ।” (ગજ મ૦, ૨-૬ ) ભાવા શુભ ધ્યાનરૂપી પાણીથી કરૂપી મેલને દૂર કરીને જીવની હુંમેશને માટે શુદ્ધિ કરનારૂં જે સ્નાન, તે ભાવનાન કહેવાય છે.”
એ પ્રમાણે બન્ને સ્નાનનું સ્વરૂપ કર્યું, કાઈને તથાવિધ ગડગુમડ (પાઠું') કે ક્ષત (ચાંદાં ) વગેરે થવાથી જળસ્નાન કરવા છતાં તેમાંથી રસી ઝરતી રહે, તા તેણે શ્રીજિનેશ્વરદેવની જળ-ચંદન-પુષ્પ વગેરેથી અંગપૂજા સ્વયં કરવી નહિ, પણ પુષ્પ, ચંદન વગેરે પેાતાનાં બીજાને આપી તેની મારક્ત પૂજા કરાવવી; અગ્રપૂજા તથા ભાવપૂજા તેા પાતે જાતે જ કરી
બ્યા
૬. જે પૂજા ભગવ ́તના શરીરને ઉદ્દેશીને કરાય તે જળ–ચંદનાદિથી 'ગપૂજા, જે ભગવાનને ભેટ-સત્કારરૂપે કરાય તે અક્ષત-ફળ—નૈવેદ્ય વગેરેથી અગ્રપૂજા અને સ્તુતિ ચૈત્યવન્દનાથી ગુણુમાન કે વિનતિ વગેરે કરાય તે ભાવપૂજા કહેવાય છે, તેનું સ્વરૂપ પાછળ વિસ્તારથી કહેવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org