________________
પ્ર૦ ૩-દિનચર્યા-પચ્ચક્ખાણમાં આગાનું સ્વરૂ૫]
પર૩ साइम, अन्नत्थणाभोगेणं सहसागारेणं पारिठावणिआगारेण महत्तरागारेण सव्वसमाहिवत्तिઅ df વોહિ” તેમાં–
“જૂર નું સંસ્કૃત રૂપ “ ૩ થાય, “સૂર્યોદયથી આરંભીને એ તેને અર્થ છે, માટે નક્કી થયું કે–અમુક ભેજન કર્યા પછી દિવસના બાકીના સમયને ઉપવાસ કરી શકાય નહિ, “અમાઈનું સંસ્કૃત રૂપ “અમર્થ થાય છે તેને અર્થભેજન કરવાનું પ્રયોજન જેમાં નથી અથવા જે પચ્ચકખાણમાં ભેજનનું પ્રયોજન ન રહે તે અભક્તાર્થ, ભાષામાં એને “ઉપ વાસ” કહે છે. આના આગાને અર્થે પૂર્વ પ્રમાણે સમજ. માત્ર “પરિવળિયા આગારમાં અહીં એટલું વિશેષ છે કે–તિવિહાર ઉપવાસ કર્યો હોય તો તેમાં પાણું પીવાની છૂટ હોવાથી વધેલે આહાર ગુરૂની આજ્ઞાથી વાપરીને ઉપર પાણે વાપરી શકે, પણ ઉપવાસ ચઉવિહાર કર્યો હોય તે પાણી અને આહાર બને વધ્યાં હોય તે જ વાપરી શકે, એટલે આહાર વધ્યું હોય તે તેનાથી વાપરી શકાય નહિ. “વર્િ એટલે “ભજનના પ્રયોજનને અને તેને અંગે જરૂરી અશનાદિ આહારને તજું છું.”
હવે “નવ” એટલે પાણીનું પચ્ચકખાણ કહે છે. તેમાં પોરિસી-પુરિમડૂઢ-એકાસણું-એકલઠાણ-આયંબિલ તથા ઉપવાસના પચ્ચકખાણમાં ઉત્સર્ગ માગે ચેવિહાર (ભજન પહેલાં અને પછી ચારેય આહારને ત્યાગ )કર વ્યાજબી છે, તિવિહાર પચ્ચક્ખાણ કરે (પાણી છૂટું રાખે) તે પાણીના છ આગાર રાખવાના કહ્યા છે. તે આ પ્રમાણે-“પાત્ર જેવા યા અવાજે वा अच्छेण वा बहलेण वा ससित्थेण वा असित्थेण वा वोसिरइ"
પરિસી વગેરેના આગારોમાં કહેવાતો “મન્નત પાઠ આ આગારોની સાથે પણ સમજવો અને તૃતીયા વિભક્તિ પાંચમીના અર્થમાં સમજવી, તેથી “વાળ વાનું સંસ્કૃત “ઘાતા થાય, તેને અર્થ ઓસામણ કે ખજૂર વગેરેનાં પાણી કે જેનાથી ભાજન વગેરે ખરડાય, તેવાં પાન
“પાણી સિવાયના ત્રિવિધ આહારને ત્યાગ કરું છું, અર્થાત્ તેવાં લેપકૃત પાણી ઉપવાસમાં કે ભજન સિવાયના સમયે એકાસણુ વગેરેમાં વાપરવા છતાં પચ્ચકખાણ ન ભાગે-એમ અર્થ જાણ. આ દરેક આગાની સાથે “વા અવ્યય છે, તે લેપકૃત-અલેપકૃત વગેરે સર્વ પાણી “
પ ' એટલે પાણીના પચ્ચકખાણમાં અવર્જનીય (કલ્પનીય) રૂપે સમાન છે, એમ સૂચવવા માટે સમજવો. એ જ પ્રમાણે બારેક વા'નું સંસ્કૃત રૂપ “પતા થાય. તેને અર્થ— જેનાથી ભાજન વગેરે ન ખરડાય તેવાં નીતરેલાં સેવીર (છાશની આશ) વગેરે પાણી સિવાય, અર્થાત્ આ આગારથી આવાં “અલેપકૃત” પાણી વાપરવાથી પચ્ચકખાણ ન ભાગે. તથા ‘ વા'
૮૭. પૂર્વ મુનિઓને આહારની જેમ પાણ પણ વાસી રાખવાને વ્યવહાર ન હતો, માટે જણાવ્યું છે કે–પાણી પણ વધ્યું હોય તે જ વિહાર ઉપવાસવાળાને આહાર–પાણી અને ગુરુ આજ્ઞાથી વાપરી શકાય, એકલે આહાર વાપરવાથી અજીર્ણ વગેરે થવાનો સંભવ હોવાથી વાપરે નહિ.
૮૮. શુદ્ધ પાણીના અભાવે લેપકૃત પાણી સકારણ વાપરવા માટે આ આગારે છે. તે પણ ખજુર વગેરેનાં પાણું કે એ સામણ-છાશની આશ વગેરે જે વાપરવાની છૂટ આગારમાં છે, તે તદ્દન નીતરેલાં–જેમાં અનાજના દાણું-ખજૂર વગેરેનું દળ કે છાશ વગેરેનો ભાગ ન હોય, જેમાં તેને સ્વાદ ન આવે–તેવાં જ પાણી વપરાય-એમ સમજવું વત્તમાનમાં આ આગા રાખવા છતાં પણ તેવાં પાણી વાપરવાને વ્યવહાર નથી. ખાસ કારણે મુનિને કપ્ય પાણીના અભાવે વપરાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org