________________
પર૪
[ધ સ॰ ભા॰ ૧–વિ ર–ગા૦ ૬૨ એનુ’ ‘અચ્છાદ્ વા’ એવું સ ંસ્કૃતરૂપ થાય તેના અથ ઉકાળેલા નિળ શુદ્ધ ૯(સિવાયનું પાણી ત્યાગ), અર્થાત્ આ આગારથી પાણીની છૂટ રખાય છે. તથા ‘વદ્દઢેળ વા’નુ... સંસ્કૃત વઘજાદા' થાય, તલ તદુલ (કાચા ચાખા) વગેરેના ધાવણુને ‘બહુલજળ’ અથવા ગડુલજળ' કહેવાય છે આ આગારથી તેવા પાણીની છૂટ રખાય છે. વળી ‘સિન્થેન વા’ એનુ સંસ્કૃત ‘ક્ષત્તિસ્થાūા થાય, અહીં ‘લિજ્જ’ એટલે ધાન્યના દાણા-કણીયા, તેવા કણીયાવાળું એસામાણુ વગેરે પાણી ‘લિન્થ' કહે વાયતે સિવાયના પાણીના ત્યાગ, અર્થાત્ આ આગારથી અનાજના કાઇ કણ રહી ગયા હાય, તેવું પણુ પાણી વાપરવાથી પચ્ચક્રૃખાણ ભાગતું નથી. ‘અસિત્થળ વા’ એનુ’ સ’સ્કૃત ‘લિયાના’ થાય. જે આસા મણુ–ધાવણુ વગેરેનાં પાણીમાં દાણા (અનાજના કણીયા) ન હોય, તેમ સ્કુલ રજકણા પણ ન હાય, તેવું બહુ નીતરેલુ` કે કપડાં વગેરેથી ગાળેલુ પાણી સિવ' કહેવાય, તે સિવાયના પાણીના ત્યાગ, અર્થાત્ તેવું પાણી પીવાની આ આગારથી છૂટ રહે છે. (નિલ પાણીને માટે ‘અઝેળ’ આગાર હાવાથી અહી શુદ્ધ નહિ પણ દાણા કે મેાટા રજકણેા વિનાનું ધાવણુ વગેરેનુ બહુ નીતરેલું પાણી—એમ અર્થે સંભવે છે.) એ પ્રમાણે ‘પાણીના’ પચ્ચકખાણુના છ આગારાનું સ્વરૂપ જાણવું. હવે ‘ઘરમમ્ (રિમં)નું સ્વરૂપ કહેવાય છે. અહીં' ‘ચરમ’ એટલે અંતિમ, અર્થાત્ છેલ્લા ભાગ. એના ૧–દિવસનેા ૨-ભવ–(આયુષ્ય)ના છેલ્લા ભાગ-એમ બે અર્થ થાય છે અને તે બન્નેને પશુ ચરમ (ચિરમ) પચ્ચક્ખાણ કહેવાય છે. તેમાં ‘મમમ્ એટલે યાવજ્રજીવ સુધીનું પચ્ચફ્ખાણ સમજવું. એ બન્નેના આગારા ચાર ચાર છે અને પાઠ આ પ્રમાણે છે– “વિવસતિમ अथवा भवचरिमं पञ्चक्खाइ, चउव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाद्दिवत्तिआगारेणं' वोसिरइ'
"
પ્રશ્ન-‘એકાસણુ’ વગેરે પચ્ચકૂખાણા ખીજા સૂર્વાંઢય સુધીનાં હાવાથી—આ ‘વિવલમિ’ની જરૂર રહેતી નથી, માટે દિવસરિમાં નિષ્ફલ છે. ઉત્તર-પ્રશ્ન તેા વ્યાજબી છે, પણ એકાસણુ’ વગેરે પચ્ચક્ખાણામાં આગારા (આઠ–સાત) વગેરે વધારે ડાય છે અને ‘દિવસરિમ’માં તે ચાર જ કહ્યા છે, માટે વધુ અપવાદા(ટા)ને સક્ષેપ થવાથી આ પચ્ચક્રૃખાણુ પણ સલ છે. વળી સાધુઆને રાત્રિભોજનના ત્રિવિધ ત્રિવિધે જાવજ્જીવ ત્યાગ હાવાથી તેને એકાસણુ વગેરે પચ્ચ ક્રૂખાણા દિવસ પૂરતાં જ અને ગૃહસ્થને એકાસણુ વગેરે બીજા દિવસના સૂર્યોંદય સુધીનાં હાય છે,
૮૯, તપમાં ત્રણ ઉકાળાથી ઉકળેલું શુદ્ધ પાણી વપરાય, એટલે ગૃહસ્થને તેા બાકીના પાંચ આગારે નિલપ્રાયઃ છે. નહિ ઉકાળેલું (કાચુ') પાણી ૠણું ચિત્ત અને થ ુ અચિત્ત એમ મિશ્ર, ઉકાળતાં એક ઉકાળા (ઉભરા)વાળુ ધણું અચિત્ત-થાડુ' સચિત્ત, ખીજા ઉકાળાથી ઘણું ચિત્ત અને વચ્ચેના અલ્પ ભાગ સચિત્ત અને ત્રીજા ઊકાળાથી જ સપૂર્ણ અચિત્ત થાય છે તેથી ત્રણ કાળાવાળું પૂ અચિત્ત પાણી ત્રઙ્ગ' નિલ કહ્યું છે. અજ્ઞાનવશ ત્રણ ઉકાળા વિનાનુ અધુરૂં ઉકાળેલુ પાણી સાધુ-સાધ્વીને વહેારાવવામાં કે વાપરવામાં દોષ લાગે છે, પચ્ચક્ખાણ ભાગે છે. ક્ળેાનાં નીતરેલાં અચિત્ત પાણી કે ફળ વગેરેના ધાવણુનાં નીતરેલાં અચિત્ત થયેલાં પાણી પણ આ આગારથી વપરાય છે.
૯૦. ભાષ્યની ગાથામાં “જ્ઞપ્તિસ્થ’ તે ‘હવૈશ્મિ' પાણી કહ્યું છે. તેનું તાત્પ એ છે કે—લેટનું નીતરેલું કે લાટ(કણક)વાળા હાથ વગેરેનુ ધાવણ કે જેમાં લેટ વગેરેના રજકણા હોય તે બધાં ‘Fવિસ્થ ' કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org