SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ પર [ ૦ સ૦ ભા૰૧-વિ ર્-ગા૦ કર હાય, તેને ભાજન કરતાં સુધી તેમજ રાખે, માત્ર એક હાથ અને મુખને હલાવ્યા સિવાય ભાજન અશકય છે, તેથી તે એને હલાવવાના નિષેધ નથી. અહી’ ‘આડંટળપલાળે આગારને છેડવાનુ વિધાન કર્યું. તે એકલઠાણું અને એકાસણુ-એ એમાં ભેદ સમજાવવા માટે છે, જે તેમ ન હોય તેા બન્ને એકરૂપ થઇ જાય. એ ‘એકલઠાણા'નું સ્વરૂપ કહ્યું. હવે ‘આગ્રામાō'નું સ્વરૂપ કહે છે. આને આયંબિલ' કહે છે. તેના આગારા આઠ અને સૂત્રપાઠ આ પ્રમાણે છે-“ બાવિક પચવવાર, પ્રમામોનો સદલારેનું સેવાઢેળ गिद्दत्थसंसणं उक्वित्तविवेगेणं पारिठ्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाद्दिवत्ति आगारेण વોસિર્” તેમાં ‘કવિનું સંસ્કૃત આવામામ્યું” થાય છે, તેમાં ‘કાચામ’એટલે ‘અવશ્રામણુ’ (આસામણુ) અને ‘S' એટલે પાંચ રસા પૈકી ચાથા (ખાટા) રસ.' તાત્પર્ય કે—એવી નિરસ અને વિસ વસ્તુઓ પ્રાયઃ સાધન તરીકે જે ભાજનમાં ડાય તેવા ભાત-અડદ-સાથવા વગેરેથી નિર્વાહ કરવા તેને જૈત પરિભાષામાં આયખિલ' કહેવાય છે, તેમાં સ્વાદિષ્ટ, વિકારક કે પૌષ્ટિક વસ્તુઓ સિવાયનું' લખુ–સુકુ ભોજન જમવાનુ હાય છે. તેનુ` ‘પ્રત્યાહ્યાતિ’એટલે ‘પચ્ચક્ખાણુ કરૂ છું~એમ વાકયસંબંધ સમજવા. એના આઠ આગારામાંના પહેલાંના એ અને છેલ્લા ત્રણ–એમ પાંચનું વર્ણન પહેલાં કહ્યુ છે, બાકીના ‘એવાજેવેન-નિર્દેથયું ઢેળ અને વિશ્વસવિલેને એ ત્રણમાંના— ‘હવા હેવેળ’તું સાંસ્કૃત હત્ત્વપજ્ઞ' થાય, તેના અથ લેપ-અલેપથી’ એવા થાય છે. અર્થાત્ આયંબિલ પચ્ચક્રૃખાણુમાં ન ક૨ે તેવી વસ્તુઓ, વિગઇ, શાક વગેરેથી ભાજન કરવાનું પાત્ર ખણ્ડાય તે લેપ અને એ અકલ્પ્ય વસ્તુથી ખરડાયેલા વાસણને માત્ર હાથ વગેરેથી જેવું—તેવુ, પૂર્ણ સાફ ન કરવું તે અલેપ, આવા ખરડાયેલા કે હાથ વગેરેથી સામાન્ય સાફ કરેલા ભાજન દ્વારા (અજાણપણે) વિગઇ આદિના અંશ વાપરવામાં આવે, તે પણ આ આગારથી પચ્ચક્ખાણ ન ભાંગે. ‘નિત્યસંલટેન’ન સંસ્કૃત રૂપ ‘નૃસ્થતંત્કૃષ્ટાત્' થાય, એને અર્થ આહાર આપનારા ગૃહસ્થનુ કડછી વગેરે ભાજન વિગઇ વગેરે અકલ્પનીય વસ્તુથી ખરડાયેલુ હાય અને તેનાથી તે પીરસે કે સાધુને વહેારાવે, તે તે અકલ્પ્ય અંશથી મિશ્ર આહાર ખાવા છતાં, તે અકદ્રષ્ય અશના સ્વાદ ખાસ સ્પષ્ટ ન સમજાય તે તે વપરાવા છતાં આ આગારથી પચ્ચક્ખાણુ ભાગે નહિ. ‘વિશ્ર્વત્તવિવોન’નું સસ્કૃત રૂપ ક્ષિવિવેત્તન' થાય છે. તેના અર્થ-સુકા રોટલા-ભાત વગેરે કેરી વસ્તુ ઉપર, આયંબિલમાં ન ક૨ે તેવી અપ્રવાહી વિગઈ (કઠિન ગાળ-પકવાન) વગેરે જે પૂરેપૂરી ઉપાડી શકાય તેવી વસ્તુ મૂકી હાય, તેને વિવેક' એટલે ઉપાડી લીધા પછી તે રાટલા, ભાત, વગેરે આયંબિલમાં વાપરવા છતાં, આ આગારથી પચ્ચકખાણુ ભાંગે નહિ. અર્થાત્ કલ્પ્ય વસ્તુ સાથે અકલ્પ્ય વસ્તુના કાંઇક સ્પર્શી રહી જવા છતાં પચ્ચક્ખાણુ ન ભાગે, સંપૂર્ણ ઉપાડી ન શકાય તેવી નરમ વિગઇ વગેરે જેના ઉપર રહી હાય, તેવા ભાત વગેરે ખાવાથી તા પચ્ચકખાણના ભંગ જ થાય. એ પ્રમાણે આગારો રાખીને ખાકી ‘વોશિ' એટલે ‘આય ખિલમાં ન ક૨ે તેવા ચારેય પ્રકારના આહારના ત્યાગ' કરે છે. બાકીનાં પદ્માના અર્થ પૂર્વ પ્રમાણે. હવે ‘અમTMાર્થ-૩પવાસ'ના પચ્ચક્રૃખાણુનું સ્વરૂપ કહે છે. તેના પાંચ આગારા અને સૂત્રપાઠ આ પ્રમાણે છે—“ સૂરે ૩૫ મત્તનું વસ્ત્ર, ચżિવિહાર, અલળ વાળું સામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy