SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ૩-દિનચર્યા-પચ્ચક્ખાણમાં આગારાતું સ્વરૂપ ] પરા પ્રસંગે આ આગારથી ગૃહસ્થને પણ ઉડીને બીજે સ્થાને બેસી ભાજન કરતાં પચ્ચક્ખાણ ભાંગે નહિ; એમ આ આગારથી ગૃહસ્થને પણ છૂટ રખાય છે. તથા < “આઉટળપલાળેળ” માં ‘મારુંઢળના સંસ્કૃત પર્યાય ‘આ ન' અને છે, તેના અર્થ પગ વગેરે સ કાચવા ’ એવા તથા ‘પલાળ’સંસ્કૃત ‘પ્રસા’ થાય, તેના અથ ટૂંકા કરેલા પગ વગેરેને પહેાળા કરવા ’ એવા થાય છે. અર્થાત્ કાઇ અસહિષ્ણુ-નબળા શરીરવાળા ભાજન કરે ત્યાં સુધી પગ—પલાંઠી સ્થિર ન રાખી શકે, સ કાચું કે પહેાળા કરે, તેમાં આસનથી ચાડું ક ખસી જવાય તે પણુ આ આગારથી તેનુ પચ્ચક્ખાણુ ભાગે નહિ, એમ અથ છે. તથા ‘જીહશમુકાળન’ આનુ સંસ્કૃત રૂપ અન્નત્યુસ્થાનમ્' થાય, એના અ-ભાજન કરતાં પણ વિનય કરવા ચેાગ્ય શ્રીઆચાર્ય ભગવંત કે કાઇ નવા (પરાણા) સાધુ આવે, ત્યારે વિનય માટે આસનથી ઉડવા છતાં આ આગારથી પચ્ચકખાણના ભંગ ન થાય; વિનય અવશ્ય કરણીય હાવાથી ભાજન કરતાં વચ્ચે ઉઠવા છતાં પચ્ચકખાણુ અખંડ રહે તથા ‘કિાવળિયાવાળ’ નું સંસ્કૃત ‘ષ્ઠિાના આરેન' થાય છે, આ આગાર સાધુના જ છે, અહીં સર્વથા ત્યાગ કરવુ ‘ાિપન' કહેવાય, તેનું પ્રયાજન અર્થાંમાં જ્' પ્રત્યય આવવાથી ‘ષ્ઠિાપત્તિ' થાય, અર્થાત્ સાધુને કાઇ વાર અન્ન (આહાર) વધી જવાથી કે કોઈ કારણે નિરૂપયેગી બનવાથી ત્યાગ કરવાના પ્રસગ આવે ત્યારે તે આહારના જેણે પચ્ચક્ખાણુથી ત્યાગ કરેલા હાય તેને વાપરવા છતાં પંચકૂખાણુ ભાંગે નહિ. આહારને પરઠવવામાં ઘણા દોષાના સંભવ છે, અને સિદ્ધાંતમાં કહેલા વિધિ પ્રમાણે વાપરવામાં ગુણા છે; માટે વધેલા આહાર ગુરુની આજ્ઞાથી ( તેના ત્યાગ કરનારને ) વાપરવા છતાં પચ્ચરૂખાણુ ભાંગે નહિ કહ્યું છે કેहि विभुतं उद्धरिअं जं भवे असणमाई । 66 " તે જુહાજીન્નાય, જળદ્ યંવિટાળ | ” (ગા॰નિ॰, ૦૨૬૨૨) ભાવાથવિધિપૂર્વક ( લાલુપતા–મૂર્છા વિના બેતાલીશ દોષહિત ) મેળવેલુ’ અને તેમાંથી (મડલીમાં બેસીને સિદ્ધભક્ષિત' વગેરે સાધુના ભાજનના) વિધિ મુજબ વાપરતાં વધી પડયું હાય, તેવું અશન વગેરે ગુરુઆજ્ઞાથી આખિલ-ઉપવાસ વગેરે તપવાળા પણ વાપરી શકે.” શ્રાવકને તેના ગૃહસ્થ આચાર પ્રમાણે પરવવાના કે વધેલુ વાપરી જવાના પ્રસંગ આવે નહિ, માટે તેને આ આગાર નિરર્થક છતાં સૂત્રપાઠને અખંડ રાખવા માટે શ્રાવકને પણ આ આગાર ઉચ્ચાર પૂરતા કહ્યો છે. એ પછી વોલિફ’-ચુસ્તુ તિ' અર્થાત્ ‘એ આગારેાપૂર્વક એક જ આસને એક જ વાર આહાર કરવા સિવાય બીજા આસન અને આહારના ત્યાગ કરૂ છું.' હવે ‘સ્થાન'નું વર્ણન કરે છે—ચાલુ ભાષામાં એને ‘એકલઠાણુ' કહે છે. આ પચ્ચકૂખાણુના આગારા સાત છે અને પાઠ એકાસણુના પચ્ચક્ખાણુ પ્રમાણે જ છે. માત્ર ‘વાનગ ઉજ્વલા'ને બદલે ‘કાળું નવલા' અને ‘શ્રšટળપલાળે વિના ખાકીના સાત આગારા સમજવા. આમાં ‘એકસ્થાન’ એટલે શરીરનાં અંગે જેમ રાખ્યાં હાય તેમ એક જ રીતિએ રાખીને જમવું, જે અંગેાપાગા ભાજનની શરૂઆતમાં જેવી રીતિએ ( પલાંઠી વાળીને ) રાખ્યાં # સિંહ જે ખાવા માંડે તે એક વસ્તુ પૂર્ણ કરી ખીજીને ખાય તેમ સાધુ એક પટ્ટા પુરો વાપરીને ખીજો વાપરે. વચ્ચે વચ્ચે ખીજી વસ્તુને યાગ ન મેળવે તે સિંહ ભક્ષિત' જાણવું. દ Jain Education International " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy