SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ પહ [ ૦ સંભા॰ ૧-વિ૦ ર્ા કર તથા ‘અશન—પાન' વગેરેના અર્થો પહેલાં કહી આવ્યા. ‘મત્તાન્તરે” માં ‘મહત્તરના અર્થ માટુ” થાય છે, તાત્પર્ય કે-અંગીકાર કરેલા પચ્ચકખાણુથી જે કનિરા થવાની હાય તેથીય માટી (ઘણી) નિરારૂપ મોટા લાભનું કોઈ કારણ આવે, તે પૂર્ણ સમય પહેલાં પણ વાપરવાથી પચ્ચક્ખાણુ ભાંગે નિહ, જેમ કે કાઇ સાધુ વગેરેની બીમારી, સંકટ, ચૈત્ય-મ ંદિર-સંઘ વગેરેનુ માઢુ કા, વગેરે આકસ્મિક પ્રસંગે તે ખીજા મનુષ્યથી થઇ શકે તેમ ન હાય, ત્યારે આ ‘મહત્તરાગાર’થી પચ્ચકખાણુ વહેલુ પણ પારી શકાય. તેવા કારણેા વિના પચ્ચક્ખાણુનુ પાલન કરવુ,' એવા ભાવ છે. આ આગાર નમુક્કારસંહ, પેરિસી વગેરેમાં નથી, તેનું કારણ કે—તે પચ્ચ કખાણાને સમય ટુંકા છે, આ પચ્ચકખાણમાં સમય લાંખે છે. હવે ‘સળ' નુ વર્ણન કરે છે. આ પચ્ચકખાણમાં આગારે આઠે અને પાઠ આ પ્રમાણે છે“ જ્ઞાનળ પચવાર, ૨વિત્તિ (તિવિવિ વા) માદાર, અસળ-પાળ-વાડ્મ લાઝ્મ, અન્નથળાभोगेणं सहस्सागारेर्ण सागारिआगारेणं आउंटणपसारणेणं गुरुअब्भुट्ठाणेणं पारिट्ठावणि आगारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेण वोसिरइ "" અહીં’ ‘સળં’ના સંસ્કૃત પર્યાય ‘વારાન’ ના ‘જ્યારાન” એમ પદચ્છેદ કરતાં એક વાર ભેાજન કરવું' એવા અથવા બીજી રીતિએ ‘જ્ઞાન” પર્યાય કરી તેના+આવન એમ પદચ્છેદ કરતાં એક આસને લેાજન કરવું–એવા અર્થ થાય છે; અર્થાત્ એક વાર, અથવા એક આસને-કે જેમાં બેસવાના (ગુદાના) ભાગ આસન ઉપરથી ખસે નહિ તેમ એક જ આસને ભાજન કરવુ, તે બન્ને ‘એગાસણ ' જાણવું, તે પચ્ચખાણ કરૂં છું એવા વાકયના સબંધ જોડવા. એના આઠ આગારામાં પહેલા એ અને છેલ્લા એ આગારોનુ વર્ણન કહી ગયા, વચ્ચેના ચાર આગારોનું સ્વરૂપ આ પ્રમાણે છે— * સાયનિરેન' એનું સંસ્કૃત રૂપ જ્ઞાના+િારેળ' થાય છે. અહીં અગાર' એટલે ઘર અને ‘સાગારિક’ એટલે ઘરવાળે ગૃહસ્થ, એમ સમજવું, ગૃહસ્થ સબંધી છૂટના આગાર તે ‘સાગારિકાકાર’ છે. હકીકત એમ છે કે-ગૃહસ્થના દેખતાં ભેજન કરવું તે સાધુઆચાર નથી, તેમ કરવાથી ધર્મની અપભ્રાજનાના સંભવ છે, કહ્યું છે કે૮ છાયચાવતોઽવ, સંગત્રો તુષ્ટ, ધુળ ચોદિ आहारे नीहारे, दुर्गुछिए पिंडगहणे य || १ || "" ( બોયનિયુક્ત્તિ-૪૪૨) ભાવાર્થ—“ છકાય જવાની દયા પાળવા છતાં પણ સાધુ આહાર કે નિહાર (ઝાડા-પેશાબ) વગેરે ગૃહસ્થના દેખતાં કરે (તે શાસનની અપભ્રાજનાથી) અને જો આહાર આદિને અયેાગ્ય સ્થા નેથી વહારે તે! ( મિથ્યાત્વ અ ંધાવાથી ) તેને એાધિ દુ॰ભ થાય છે. ’ માટે સાધુના આચાર છે કે–તે જ્યાં ભાજન કરતા હોય ત્યાં ગૃહસ્થ આવે અને તે તરત પાછા જવાના હાય તે તેટલી વાર રાહ જુએ, પણ તે વધુ રાકાવાના હાય તા તેટલા સમય એસી રહેવાથી સ્વાધ્યાય વગેરે આરાધનામાં ખલેલ પહેાંચે, માટે ત્યાંથી ખીજે સ્થાને જઈને ભાજન કરે; તે પ્રસ ંગે આ આગારથી સાધુને એકાસણુ પચ્ચકખાણના ભંગ થાય નહિ. આ હકીકત સાધુને અંગે કહી, ગૃહસ્થ તે ગૃહસ્થના દેખતાં ભાજન કરે તેના નિષેધ નથી, પરન્તુ કાઇ એવા મનુષ્ય આવે, કે જેની દૃષ્ટિથી ખેારાક પચે નહિ (નજર લાગે), તેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy