SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - પ્ર૦ ૩દિનર્ચા-પચ્ચખાણમાં આગરાનું સ્વરૂપ ]. ૫૧૦ પૂર્ણ થયે નથી, એ જાણ્યા પછી પણ વાપરે તે પચ્ચખાણને ભંગ થાય ૮૫ જ. વિમોર્ એટલે દિશાને ભ્રમ થવાથી, ભ્રમથી પૂર્વને પશ્ચિમ દિશા સમજે ત્યારે અપૂર્ણ સમયે પણ ભજન કરવાને પ્રસંગ આવે, એવા પ્રસંગે આ આગારથી પચ્ચખાણને ભંગ થાય નહિ: હા, ભેજન કરતાં જ (કેઈ નિમિત્તે) એ ભ્રમ ટળી જાય, અધુરા સમયને ખ્યાલ આવે, તે બેસી રહેવું, સમય થયેથી વાપરવું, બેદરકારીથી ભજન કરે તે પચ્ચકખાણ ભાગે તથા– સાધુવન' એટલે સાધુને શબ્દ સાંભળવાથી, તાત્પર્ય કે–સાધુઓ સૂર્યોદયથી પિણે પ્રહર જાય ત્યારે પાદેન પેરિસીને સમય જણાવવા બોલે છે કે દુgિai:ોલિ' અર્થાત્ પિરિસીને સમય થયો.” તે સાંભળીને કેઈ “પિરિસી પચ્ચકખાણને સમય પૂરો થયો” એમ માની આહાર-પાણે વાપરે તે તેને આ આગારથી પચાણ ન ભાગે, જે ભજન કરતાં કરતાં સ્વયં કે બીજાના કહેવાથી “એ તો પાનપરિસીને સમય( પિણે પ્રહર) પૂર્ણ થવાનું વચન હતું એમ જાણે તો બાકીનું ભજન સમય પૂર્ણ થયા પછી વાપરે, નહિ તે પચ્ચખાણુ ભાંગે. તથા “સર્વસાયિકથાકાર એટલે પિરિસી (આદિ) પચ્ચખાણ કર્યા પછી કેઈ દુઃસહ ળ વગેરે આકસ્મિક પીડા ઉત્પન્ન થાય અને તેથી પચ્ચક્ખાણુના સમય સુધી ધેય રાખી શકે નહિ, આર્તધ્યાન-રૌદ્રધ્યાન થવાનો પ્રસંગ આવે, એમ આત્માને અસમાધિ થાય, તે આ આગારથી પૂર્ણ સમય પહેલાં પણ ઔષધ-પથ્યાદિ વાપરતાં પચ્ચકખાણને ભંગ ન થાય ૮૬ અથવા કઈ વૈદ્ય વગેરે પરિસી પચ્ચકખાણુવાળા હોય, તેઓને જ્યારે કેઈ રોગીને થયેલી આસમાધિને શાન્ત કરવા જવાની જરૂર પડેથી રોગી આદિની સમાધિના કારણે પૂર્ણ સમય પહેલાં પણ પચ્ચક્ખાણુ પારીને તે ત્યાં જાય તો પચ્ચક્ખાણ ભાગે નહિ. તેમાં જે ભજન કરતાં દર્દીને શાન્તિ થઈ અથવા તેનું મરણ થયું એમ જાણે તે તુર્ત ભજન બંધ રાખી બેસી રહે, સમય પૂર્ણ થયા પછી વાપરે, નહિ તે પચ્ચકખાણને ભંગ થાય. એ પિરિસીના આગારોના અર્થો જાણવા. “સદ્ધપરિણી' આ પચ્ચક્ખાણના આગારે, પાઠ વગેરે પિરિસીની બરાબર હેવાથી અર્થ પિરિસીની જેમ જાણવો. માત્ર “સ પક્ષના ને બદલે સોહિ garદ બોલવું. હવે “પૂર્વી અથવા કુરિક નું સ્વરૂપ કહે છે. આ પચ્ચકખાણને પાઠ “પૂરે ૩/૪ पुरिमड्ढं पच्चक्खाइ, चउबिहंपिआहारं, असणं-पाणं-खाइम-साइम, अन्नत्थणाभोगेणं सहसागारेणं पच्छन्नकालेणं दिसामोहेणं साहुवयणेणं महत्तरागारेणं सव्यसमाहिवत्तिआगारेणं वोसिरह" એમાં “pfમ+ એટલે દિવસના પ્રથમના અર્ધભાગ–બે પ્રહરને “કુરાદ્ધ કે પુર્વ કહેવાય છે, તેને માગધી ભાષામાં “ g ઢ શબ્દ બને છે, ત્યાં સુધીનું હું પચ્ચકખાણ કરું છું—એમ અર્થને સંબંધ જાણ. આ પચ્ચખાણમાં “મા ” સિવાયના છ આગાના ૮૫. જો કે વર્તમાનમાં ઘડીઆળાનો ઉપયોગ થાય છે, તથાપિ તે નિશ્ચિત સમયવાળાં જ હોયએમ એકાન્ત નથી, જેવામાં પણ કલાક જેવી ભૂલને સંભવ છે. માટે આ આગાર સાર્થક છે જ, ૮૬. પચ્ચખાણું યા તપ સમાધિ માટે કરવાનું છે, છતાં પચ્ચખાણના નિમિત્તે જ અસમાધિ અને વધુ કર્મબંધ થવાનો પ્રસંગ આવે છે તેમાંથી બચવા માટે આગારો છે, એને અર્થ એ નથી કે-સહજ નિમિત્તે પણ સમય કહેલું વાપરવું. પચ્ચખાણ કરતાં ય તેની શ્રદ્ધા સાચે લાભ કરે છે, માટે જ સવશાલી જીવો પ્રાણના ભોગે પણ પચ્ચક્ખાણનું પાલન કરે છે. સર્વ શકિત કેળવીને પણ પચ્ચકખાણનું નિરપવાદ પાલન કરવામાં જ આરાધના છે. આગાર તો અતિ સંકટન પ્રસંગ માટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy