SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ [ ધ સ॰ ભા૦ ૧-વિ૦ ૨-ગા॰ કર ત્યારે સાદ્ધ પેરિસીના સમય થાય ( અને પછીના દર મહિને એક પગલું વધારતાં માશી માં આઠ પગલાં પડછાયા થાય ત્યારે સાદ્ધ પારિસીના સમય થાય ) ” જે પુરીમારૢ પચ્ચક્ખાણ આગળ કહેવાશે, તેનુ માપ પ્રસંગોપાત અહીજ કહેછે-‘પોસે વિસ્થિછાયા, વારસŻનુજીપમાળ પુમિદ્રે ! ,, मासि दुअंगुलहाणी, आसाढे निट्ठि सव्वे ||१|| ભાવાર્થ- પોષ મહિનામાં શરીરના પડછાયા ઘટીને જ્યારે વેંત (બાર અગુલ) થાય. ત્યારે પુરિમા` પચ્ચ¥ખાણુના સમય જાણવા. પછીના દર મહિને એ બે આંગળ આછા કરતાં અષાઢમાં પડછાયા જ્યારે ખીલકુલ ન પડે ત્યારે (અને પછી દર મહિને બે બે આંગળ વધારતાં, માગશી માં દશ આંગળ પડછાયા પડે ત્યારે) પુરિમાદ્ધના સમય જાણવા. ” આ પારિસી, પાદાનપેારિસી, સાદ્ધ પારિસી તથા પુરિમાદ્ધના સમયને ખતાવનાર સ્વશરીરછાયાનું પ્રમાણ નીચેનુ કાષ્ટક (કાઠા) જોવાથી સહેલાઇથી સમજાશે. મહિના ૧ અષાઢ ૨ શ્રાવણ ૩ ભાદ્રપદ ૪ આસા ૫ કાતિ ક ૬ મા શીષ ૭ પૌષ ૮ માધ ૯ ફાલ્ગુન ૧૦ચૈત્ર ૧૧વૈશાખ ૧૨ચૈક પારિસી સાદ્ધ પારિસી પુરિમાન પગલાં-અગુલ પારિસી-વધારાએ કદર પગલાં–અંશુલ | પગલા-અ ગુલ પાદાનપારસી ૨ + ર + ૨ + ૩ + ૩ + 3 + ૪ + ૩ + + + Jain Education International ૩ ૩ ૨ ગ્ . ૪ ૮ . ' ४ O + ८ + ४ ૨-૦ + ૬ અંગુલ=૨–૬ ૨-૪ + ૬ 39 ૨૦૮ + ૮ ,, =૩-૪ ૩-૦ + ૮ ૩-૪ + ૮ ,, =3-2 "" ,, ૩-૮ + ૧૦ =૪– ૪-૦ + ૧૦,, =૪–૧૦ ૩૮ + ૧૦ =૪૬ ૩-૪ + ૮ =૪-૦ ,, =૩-૮ ,, =૩-૪ ,, =૨-૧૦ ૪ ,, ,, ૫ ૩૦ + ૮ ૨૮ + ૮ ૨૦૪ + ૬ =૨-૧૦ =૪-૦ ૩ ૪ ૫ ૐ ७ ૮ ' ७ For Private & Personal Use Only . O • ૧ p ૨ ૪ ' ૧૦ ૧૨ ૧૦ ' હવે પચ્ચકૢખાણુના પાઠમાં ખાકી રહેલા પદોના અર્થ કહે છે. ઉપર જણાવેલા પેરિસીના સમય સુધી અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ-એ ચારે ય પ્રકારના આહારના હું વોલિમિ= ત્યાગ કરૂ છુ’–એમ છેલ્લા પટ્ટની સાથે વાકયના સંબંધ જોડવા. આ પચ્ચક્ખાણુના છ આગારામાં પહેલા એનુ વર્ણન કહેવાઈ ગયુ છે, બાકીના પ્રચ્છન્નાજ- સાયુવચન-વિજ્ઞામોદ તથા સર્વલમા નિમિત્ત' એ આગારા પૂર્ણાંક પચકૂખાણુ કરૂ છું; એમ પાડે છે. તેમાં ૪ २ પ્રચ્છન્નાહાત્' એટલે કાલ અદૃશ્ય રહેવાથી, અર્થાત્ વાદળ, રજ કે પર્વત વગેરેની આડથી સૂર્ય દ્વેખી શકાય નહિ ત્યારે પડછાયાના અભાવે પચ્ચક્રૃખાણુના સમય થઇ ગયા, એવા અનુમાનથી ચિંદ આહાર વપરાય, તે અધુરા સમયે (ભૂલથી) વાપરવા છતાં આ આગારથી પચ્ચકૂખાણુ ભાંગે નહિ; પણુ ભેાજન કરતાં વચ્ચે સ્વયં વા બીજાના કહેવાથી સમય પૂર્ણ થયે નથી એમ સમજાય તેા તેવી જ રીતિએ બેસી રહેવું, સમય પૂર્ણ થયે બાકીનું ભજન કરવું. સમય www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy