________________
૫૦ ૩-નિચર્યા-પચ્ચક્ખાણમાં આગાતું સ્વરૂપ)
૫૧૭
‘પૌરૂષી’ (પ્રહર) કહેવાય. એ રીતિએ કે-પુરૂષ સૂર્યની સામે ઊભા રહે ત્યારે તેના પડછાયા જેટલેા ક્રૂર પડે, ત્યાં પડછાયાના છેડે ઉત્તર-દક્ષિણુ લાંખી રેખા-લીટી ઢારી પોતે ઊભા હાય ત્યાંથી એ રેખાનુ અંતર માપતાં શરીરની ઉંચાઇ ખરાબર થાય, તા ‘પૌરૂષી–પ્રહર’ જેટલા સમય સવારે સૂર્યોદય પછી પસાર થયા કે સાંજે સૂર્યાસ્તમાં બાકી રહ્યો-એમ સમજવુ. આ રીતિએ દરરોજ પેરિસીનુ માપ સમજવું, અથવા દક્ષિણાયનના ( ક સંક્રાતિના ) પહેલે દિવસે પુરૂષ જમણા કાન ઉપર સૂર્યના પ્રકાશ આવે તેમ ઉભા રહી ઢીંચણુના ( પગના તળીયાથી ઢી ંચણુ સુધીના) પડછાચા માપે, તે એ પગલાં થાય, ત્યારે પેરિસીને સમય સમજવા કહ્યું છે કે“ ગાઢે માટે ટુવચા, પોતે માસે ચડયા ।
જિજ્ઞાસૌજી માણેમ, તિયા ઢોર્ પોરિન્ત ૫ (ગોવ૰નિયું, ૨૮૪) ભાવાથ અષાઢ મહિનામાં એ, પાષમાં ચાર અને ચૈત્ર તથા સામાં ત્રણ ત્રણ પગલાં પડછાયા પડે ત્યારે પેરિસીના સમય થાય.
,,
બાકીના મહિનાએ કે દિવસેામાં એ માપ કાઢવા અંગુલના વધારા ઘટાડા કહે છે કેअङ्गुलं सत्तरत्तेणं, पक्खेणं तु दुअङ्गुलं ।
46
બહુપ હાયવ્ થા વિ, મામેળ ચતુરું ારા ''( ગોપનિ૰ ૨૮૧ )
ભાવા —“સાત દિવસે એક, પખવાડીયે એ અને મહિને વધે ત્યારે ચાર આંગળ, એ પગલામાં ( અષાઢ મહિનાથી ) ક્રમશઃ વધારવાં, એ રીતે પેષ મહિના પછી ઘટાડવાં. ( અર્થાત્ દર મહિને ચાર આંગળ વધારતાં ત્રણ મહિને (બાર અંશુલ) એક પગલુ વધે, એથી આસેામાં ત્રણ અને પાષમાં ચાર પગલાં થાય, તે પછી ઘટતાં ચૈત્રમાં ત્રણ અને અષાઢમાં બે પગલાં થાય. ) ” આગળ આવતા લાધ્રુવથળેળ’ આગારને અંગે ‘યાદોનપારસી’ કાળના પણુ પચ્ચક્ખાણુમાં સબંધ છે, તે જાણવા ઉપર કહી તે પેરિસીની છાયામાં અંશુલ વધારવા માટે કહ્યુ` છે કેजिट्ठामूले आसाढ - सावणे छहिं अंगुलेहिं पडिलेहा ।
46
अहिं बीअत अंमि, तइए दस अट्ठहिं चउत्थे || १ || ” ( यतिदिनचर्या ०४८) ભાવાથ—“જેઠની શરૂઆતથી અષાઢ અને શ્રાવણ મહિના સુધી છ-છ ગુલ, પછીના ત્રણ મહિનામાં આઠ આઠે અંગુલ, પછીના ત્રણમાં દસ દસ આંગળ તે પછીના ત્રણમાં આઠ આઠ અંગુલ પેરિસીના માપમાં વધારવા; અર્થાત્ તે તે મહિનાના તે તે દિવસેામાં બતાવેલા પારસીના સારના માપમાં તેટલા તેટલા અંશુલ વધારે પડછાયા હાય ત્યારે ત્યારે (સૂર્યોદય પછી પાણેા પ્રહર ગયેા સમજીને તે વેળાએ ) પાદાનપેરિસીનુ પડિલેહણ કરવું. ”
હવે પેરિસીના સમાન જ ( તેટલા તે જ આગારાવાળા ) સાદ્ધ પેરિસી પચ્ચક્ખાણુને સમય ( સૂર્યોદયથી .ઢાઢ પ્રહર) જણાવવા માટે છાયાનું પ્રમાણ કહે છે
“પોતે તબુદ્ધાયાત્, નવદં પર્ણદં તુ રિશી સત્તા ।
તાવેલા હાળી, નાવામાટે યા તિમિરા ”
ભાવાર્થ- પાષ મહિનામાં શરીરના પડછાયા નવ પગલાં પ્રમાણ થાય ત્યારે સાદ્ધપેરિસીના સમય થાય, પછી દરેક મહિને એકેક પગલું આછું કરતાં અષાઢમાં ત્રણ પગલાં થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.