________________
૫૧૬
[ધ સં૦ ભા. ૧-૦૦ ગા૦ ૬ર શરૂ થએલી પ્રવૃત્તિને રેકી ન શકાય, આકસ્મિક-અણચિંત્યું થઈ જાય, (જેમકે-છાશ બના વતાં છાંટે ઉડી મુખમાં પડી જાય, ચાલ્યા જતાં વરસાદનું બિંદુ મુખમાં પડે વગેરે.) એ રીતિએ “વિસ્મૃતિથી કે સહસત્કારે વિપરીત વર્તન થાય તે પણ પચ્ચક્ખાણ ન ભાગે”-એમ અર્થ સમજવો. (અહીં ધ્યાનમાં રાખવું કે-ત્યાગ કરેલી વસ્તુ વિસ્મૃતિથી મુખમાં નંખાઈ જાય કે પચ્ચખાણ ભૂલી જવાથી વહેલું ખવાઈ જાય, તે પણ મુખમાં નાખ્યા પછી ગળામાં ઉતારતાં પહેલાં ખ્યાલ આવે તે જ અવસરે બાકી રહેલી વસ્તુ ચાવ્યા વિના જ મુખમાંથી કાઢી નાખવી; કારણ કે ખ્યાલ આવ્યા પછી પણ વાપરે તે પચ્ચક્ખાણને ભંગ થાય છે. બીજી વાત આગારો રાખવાથી, ભૂલ થવા થવા છતાં પચ્ચખાણ અખંડિત રહે છે, તે પણ પચ્ચકખાણની શુદ્ધિને આદર અખંડ રહે, પરિણામ નિર્વસ ન થાય, એ હેતુથી યોગ્ય ગુરુ પાસે થયેલી ભૂલનું યથાસ્થિત નિવેદન કરીને પ્રાયશ્ચિત લેવું.) અહીં “અન્ન” શબ્દ “અનાગ સાથે જોડાચેલે છે, તે પણ તેનો સંબંધ દરેક આગા સાથે જાણો. (નમુક્કારસહિમાં આ બે જ આગારે છે, પરંતુ તેની સાથે કરાતા મુદિસહિત-સંકેત પચ્ચખાણુના ચાર આગર પૈકી બે તે નમુક્કારસહિમાં આવી જાય છે, બાકીના “મદુત્તા અને સલ્વરમાહિત્તિના બે અર્થ આગળ કહેવાશે. અર્થાત નમુક્કારસહિની સાથે મુઠી હિનું પચ્ચખાણ કરાવાતું હોવાથી એને બદલે ચાર આગાર થાય છે.) એ નમુકકારસહિને અર્થ કહ્યો. હવે પારિસી પચ્ચક્ખાણને કહે છે.
__ "पोरुसिं पच्चक्खाइ, उग्गए सूरे चउबिहंपि आहारं, असणं पाणं खाइमं साइमं, अन्नस्थणाभोगेणं सहसागारेण-पच्छन्नकालेणं दिसामोहेणं साहुवयणेणं सबसवाहिवत्तियागारेणं વોસિરા ”
અર્થ—“પુરૂષના શરીર જેટલી છાયાને તથા તે સમયને પણ પૌરૂષી કહેવાય. જેમ કેકર્ક સંક્રાન્તિમાં દિવસના પહેલા અથવા છેલલા ભાગમાં મનુષ્યની ઉંચાઈ જેટલે લા શરીરને પડછાયે (સૂર્યની છાયા) પડે તેને અને તેટલી છાયા જે સમયે પડે તે સમયને પણ શામક. (૫૮) મરેઠી-ગળાનો સોજો હોં આવવું અને ઉધરસ મટાડનાર. (૫૯) રાખ (સર્વ જાતની)-દાંત સાફ કરવા માટે. (૬૦) રેહની છાલ-વાતહર, પૌષ્ટિક અને શોધક. (૬૧) લીમડાનું પંચાંગ-પૌષ્ટિક, પિત્તશામક, જવરન, ઊલટી શમાવનાર, શીતળ, તૃષાહર અને મુંઝવણુનાશક, (૬૨) વખ–પેટને દખાવો તથા આફરો મટાડનાર, ભેદક અને વાતહર, x(૬૩) વડગુદાં-ગ્રાહી, અતિસાર અને કોલેરામાં ઉપયોગી. (૬૪) વજ-ગ્રાહી, ગળાનો શેષ-કફ અને મળાવરોધ દૂર કરનાર. (૬૫) સુરેખા-મૂ Qદલ અને શીતળ. (૬૬) સાજીખાર-વાયુહર, દીપન અને પાચન. (૬૭) સુખડ–શીતળ અને પિત્તશામક. (૬૮) હળદર-અપચો મટાડનાર, કફન અને પૌષ્ટિક. (૬૯) હીમજ-તૃષા અને મુંઝવણ દૂર કરનાર તથા રેચક. (૭૦) હરડેની છાલ-આયુ:વર્ધક, સારક, શોધક અને રસાયણ. (૭૧) હીરાબોળ રક્તાતિસારનાશક, કફન, ઊષ્ણ અને આર્તવ.
રોગના યથાયોગ્ય નિદાન પછી આવશ્યકતાનુસાર આ અણુહારી ચીજોના ઉપયોગથી બે લાભ થાય છે. એક અભક્ષ્ય ઔષધથી બચી શકાય છે અને બીજો તપશ્ચર્યા કે અંગીકાર કરેલા વ્રત-નિય
દિનું પાલન કરી શકાય છે. નિશાનીવાળી વસ્તુઓનો ઉપયોગ કરતાં પહેલાં ગીતાર્થે ગુરૂની અનુમતિ મેળવવી જરૂરી છે. આ નાંધ ‘જૈન સત્ય પ્રકાશ-વર્ષ ૧૧-અંક ૧'માંથી લીધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org