________________
પ્રઃ ૩-દિનચર્યા-પચ્ચક્ખાણમાં અણાહારી વસ્તુઓ ]
૫૫ એ રીતિએ નકકારસહિ પચ્ચકખાણમાં ત્યાગ કરાતા “અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ –એ ચારેય પ્રકારના આહારનું સ્વરૂપ કહ્યું.
હવે પચ્ચકખાણુનો ભંગ થવાના ભયથી આગારે (છૂટે) રાખવામાં આવે, તેનું સ્વરૂપ કહે છે–અરજમો, સલા (અહીં ત્રીજી વિભક્તિ પંચમીના અર્થમાં છે.) તેમાં “અન્યત્ર=સિવાય-વિના, જેમકે દ્રોણ-ભીષ્મથી અન્યત્ર એટલે દ્રોણ-ભીષ્મ સિવાયના સર્વ દ્ધાઓ પરા મુખ થયા. તાત્પર્ય કે-“અનાભોગ” અને “સહસાકાર” એ બે કારણે સિવાય પચ્ચખાણું ભાગે, એ બે કારણોમાં પચ્ચકખાણ અખંડિત રહે. તેમાં “અનાગ =અત્યંત વિસ્મરણ (પચ્ચઉખાણ કે ત્યાગ કરેલી વસ્તુઓનું વિસ્મરણ થઈ જવું) અને “સડસાકાર”—ઉતાવળે
પૌષ્ટિક. (૧૭) કુદરૂ–ઊષ્ણ, કફન, રક્ત—અતિસારશામક, જવરદન અને દલ. (૧૮) કા–દાંતમાંથી નીકળતા લેહીને અટકાવનાર, સ્તંભન અને શીતળ. (૧૯) કેરડાનાં મૂળ-રૂચિકારક, શૂળદન અને વાતહર (૨૦) ખારે–પેટને દુઃખાવો શમાવનાર. (૨૧) ખેરસાર-કફદન, દાંતને હિતકારી તથા ખાંસી મટાડનાર. (૨૨) ખેરના ઝાડનાં મૂળ તથા છાલ-રક્તશોધક. (૨૩) ગુગળ-વાતદન તથા સોજો ઉતારનાર(૨૪) ગળે-જ્વરન, શીતળ, પિત્તશામક, મૂત્રલ, તૃષા–દાહ તથા શ્રમનાશક, (૨૫) ગૌમૂત્ર-મૂત્રલ, સારક, મળાવરોધ તથા પેટના રોગને મટાડનાર, રેચક તથા ચામડીને હિતકારી. (૨૬) ચિત્રકનાં મૂળ -- ઊષ્ણ, પેટના દર્દને શમાવનાર, દીપન, પાચક અને વાતહર. (૨૭) ચીમેડ-વાતહર, પૌષ્ટિક અને નેત્રને હિતકારી. (૨૮) ચીડ (તેલીઆ દેવદારનું કાષ્ટ)-મૂત્રશેધક, મળાવરોધ–આફર–હેડકી અને મૂચ્છ મટાડનાર, વાયુહર, દીપન અને પાચક. (૨૯) ચુને-શીળસ અને અજીર્ણમાં હિતકર. (૩૦)ચેપચીનીતૃષાહર, મુંઝવણ હરનાર, પૌષ્ટિક અને વાતે પશામક. (૩૧) જરદે (તમાકુનો ભૂકે)- કફન, વાતાનુમન અને વાતહર. (૩૨) જવખાર-મૂત્રલ, ઉષ્ણ, દીપન અને પાચન. (૩૩) ઝેરી ગેટલી-જ્વરદન અને તૃષા ઉપશામક. (૩૪) ઝેરીકોપરુંપૌષ્ટિક, જવરદન, અપચ-ઝાડા અને ચૂંકને મટાડનાર. (૩૫) ટંકણખાર-મૂત્રલ, ઋતુ લાવનાર તથ વેણુ લાવનાર, (૩૬) ડાભનું મૂળ-બસ્તીમૂળ-ઊલ્ટી અને વાયુ હરનાર, રક્તસ્તંભક અને તૃપ્તિકારક. (૩૭) તગર-ઊટીશામક. (૩૮) તમાકુ (કેઈમેળવણુ વિનાની ખાવાની કે સુંઘવાની સ્નાયુની શિથિલતા અને હીસ્ટ્રીયા શમાવનાર તથા બંધાયેલા દાંત છેડનાર. (૩૯) ત્રિફળાં-સારક, પિત્તશામક અને દાહ-તૃષા તથા મુંઝવણને શમાવનાર. (૪૦) થોરનું મૂળ-ઉંધ દૂર કરનાર અને ગુલમશોધક. (૪૧) દાડમની છાલ-ખાંસી, કફ અને પિત્તને શમાવનાર તથા ગ્રાહી. (૪૨) ઘમાસે-મૂત્રલ અને ઊલટી, ખાંસી, તાવ, દાહ તથા હેડકીને રોકનાર, (૪૩) નિર્મળી–મૂત્રલ, શળ અને ગોળાને શમાવનાર તથા રૂચિકર. (૪૪) નઈકંદ-વમન કરનાર, સર્પનું ઝેર ઉતારનાર અને સખ્ત. (૪૫) પાનની જડ-વાતહર, ઉષ્ણ, રૂચિકારક અને મળ મટાડનાર. (૪૬) પું ડનાં બીજ-જવરનાશક અને ચામડીના રોગ મટાડનાર. (૪૭) ફટકડી–ગ્રાહી અને રક્તશોધક. (૪૮) બુચકણ–(મુચકણુ-પીસ્તાનાં ફૂલ) -પિત્તની ઊલટી મટાડનાર, વાયુથી થતે માથાનો દુઃખાવો શમાવનાર અને તૃષાશામક. (૪૯) બેડાની છાલ-ખાંસી અને કફનાશક તથા શીતળ. (૫૦) બોરડીની છાલ-શ્રમનાશક, શોષનાશક, શામક અને ગ્રાહી. (૫૧) બેરડીનું મૂળ-જવરન અને કફ, પિત્તનાશક, (૫૨) બાવળની છાલ-રક્ત, અતિસારઅને ખાંસી મટાડનાર. (૫૩) બીઓ (કમરકસનું લાકડું)-રક્તપિત્તનાશક, રકતસ્તંભક અને ગ્રાહી. (૫૪) બેળ (એળીયાની જાત)-સારક, આર્તવ અને રક્ત શોધક. (૫૫) રિંગણું (ભયરીંગણું)-જવરબ્ધ, પડખાનું ચૂળ-દમ-ખાંસી અને હૃદયરોગોને નાશ કરનાર. (૫૬) મલયાગરૂ-તૃષાદાહ તથા જવરનાશક, સ્વાદુ અને રક્તપિત્તનાશક. (૫૭) મજીઠ–શળ–અર્શ રક્ત અતિસાર અને પિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org