________________
-
-
- -
-
-
-
- -
-
-
-
-
-
૫૪
[ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા૦ દર पढिअं सुअंमि तहवि हु, तित्तीजणगं ति नायरिअं ॥१॥" ભાવાર્થ–“ સૂત્રમાં દ્રાક્ષાનું પાણી વગેરેને પાણીમાં તથા ગોળ વગેરેને સ્વાદિમમાં ગણાવ્યાં છે, તે પણ તે તૃપ્તિજનક હોવાથી (અનુક્રમે તિવિહાર અને દુવિહારમાં) વાપરવાની આચરણ નથી.”
પ્રસંગનુસાર અણહારી વસ્તુઓ જણાવીએ છીએ. તેમાં લીમડાનાં (લિંબોળી-પાનછાલ-મૂળ અને ફૂલ મહાર) પાંચેય અંગો, ગળે, કડુ-કરીઆતું, અતિવિષની કળી, ચીડ (તેલી આ દેવદારનું લાકડું), સૂકડી (સુખડ), રાખ (દરેક ભમે). હળદર, રોહિણી (સંહિણી નામની ઔષધિ), વજ, ઉપલેટ, ત્રિફલાં ( હરડે, બહેડાં અને આમળાં, ત્રણેયનું સરખે ભાગે કરેલું ચૂર્ણ), તથા અન્ય આચાર્યોના મતે બાવળની છાલ પણ અણુહારી છે, તે ઉપરાંત ધમાસે, નાહી, આસંધી (આસન), રિંગણી (ભેંયરિંગણી તથા ઉભોરિંગણી), એળિયે, ગુગળ, હરડે દળ, વણિી (!), તથા બોરડી-થેર-કેરડાનાં મૂળિયાં, પંઆડ; મછડ, બોળ (હીરાબેન), બીઓ (કમરકસનું લાકડું), કુંઆર, ચિત્રક(નાં મૂળિયાં) અને કુદરૂ (ધૂપમાં નાખવામાં આવે છે તે), વગેરે વસ્તુઓ, કે જેને સ્વાદ અનિષ્ટ (ખરાબ) હોય તેવી વસ્તુઓ ચોવિહાર પચ્ચકખાણમાં પણ રેગાદિ આપત્તિ ૮૪પ્રસંગે આણાહારી તરીકે ક૯પે છે.
૮૪. અણુહારી વસ્તુ પણ પાણી સાથે લેવાથી કે તેને સ્વાદ મુખમાં હોય ત્યાં સુધી પાણી વાપરવાથી આહારી ગણાય છે, ખાસ આપત્તિ સિવાય સહજ કારણે વાપરવી ઉચિત નથી. અણાહારી વસ્તુ પણ અભ્યાસને વેગે વારંવાર લેવાથી પચ્ચકખાણ ભાંગે છે. આ સિવાય પણ અન્ય ગ્રંથમાં અગર, અફીણ, આકડાનું પંચાંગ, અંબર, ઈન્દ્રવરણાનું મૂળ, કરેણની જડ, કરતુરી, કા, ખેરસાર, ખેરનું મૂળ તથા છાલ, ગૌમૂત્ર, ચીડ, ચુને, જરદે, જવખાર, ઝેરી ગોટલી, ટંકણખાર, ડાભડાનું મૂળ, તગર, તમાકુ, થેરના મૂળ, દાડમની છાલ, નિર્મળા, પાનની જડ, ફટકડી, બુચકણ, બેડાની છાલ, બોરડીની છાલ, મલયાગરૂ, મરેઠી, વખ, વડગુંદા, સુરોખાર, સાકખાર, હીમજ, હરડાની છાલ, હીરાળ, વગેરેને અણહારીમાં ગણેલાં છે. કેટલાકે તો કેસર, ખારે, ચોપચીની, ઝેરી કેપ, વગેરેને પણુ અણુહારી કહે છે, પરંતુ તેને અણહારી તરીકે ઉપયોગ કરવો વ્યાજબી જણાતું નથી. અહીં પ્રસંગોપાત તપસ્વિના ઉપકારાર્થે અણહારી વસ્તુઓના કેટલાક ગુણ વૈદ્યોના અભિપ્રાયે કહીએ છીએ.
(૧) અગર-તૃષા અને મૂચ્છને દૂર કરનાર, શીતળ તથા વાઈ-અપસ્મારમાં ગુણકારક. (૨) અકીય-સાહી. પીડપશાક ઉંઘ લાવનાર તથા પરસે વાળનાર. (૩) અકણ સાથે કેસ શાન્ત કરનાર. (૪) આસંધ (ઘેડા આસન)–ગ્રાહી, દમ–ઉધરસમાં લાભકારક અને પૌષ્ટિક. (૫) એળીએ-રેચક, ઋતુ લાવનાર તથા વરનાશક(૬) આકડાનું પંચાંગ-વાતહર, કફન, વામક અને પરસેવો લાવનાર. (૭) અંબર-વાયુહર, તરસ, મુંઝવણ તથા પગની રોડ શાન્ત કરનાર અને પૌષ્ટિક (2) અતિવિષની કળી-જ્વરદન, કટુ, પૌષ્ટિક અને ગ્રાહી. (૯) ઈન્દ્રવરણાનું મૂળ-રેચક, અજીર્ણ, આમદોષ અને પિત્તનાશક. (૧૦) ઉપલેટનું લાકડું-વાતહર, તૃષા-ઊલટીશામક તથા ઉષ્ણ. (૧૧) કરેણની જડ-જવરદન તથા મસ્તકળને શાન્ત કરનાર. (૧૨) કરીઆતુ-જવરદન, સારક અને અરૂચિ મટાડનાર. (૧૩) કસ્તુરી-અંગનું ખેંચાણ–આંચકી-વાયુ-તૃષા-ઊલટી તથા શેષનો નાશ કરનાર. (૧૪) ક–સારક, પાચક અને વરદન. ૪(૧૫) કુંઆર–અપચે મટાડનાર, રેચક, ગુલ્મન, પિત્તનાશક અને બરોલને શમાવનાર, ૪(૧૬) કેસર-કઠોગ-મસ્તકશૂળ અને ઊટીને મટાડનાર, શીતળ, સ્તંભક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org