________________
[ ધ સં. ભા. ૧-વિ૦ ર–ગા પ તેમાં પાક્ષિક પ્રતિકમણની શરૂઆતમાં ઉપર જણાવેલા વિધિ પ્રમાણે “વંદિત્તસૂત્ર” કહેવા સુધી દૈવસિક પ્રતિક્રમણ કરવું, પછી ખમાસમણ દઈ નિર્ભ આરોફન વિતા, છાવણ રિલા માવ! જી (પણ) કુત્તિ ”િ —એ આદેશ માગી મુહપત્તિને અને શરીરને (પચીસ પચીસ બેલથી) પડિલેહીને, ઉપર બે વાંદણ દઈને, “સમ્યજ્ઞાન ભંડાર સરખા ગુરુ વગેરેને ખમાવવા અને સર્વ અનુષ્ઠાને ક્ષમાથી સફલ થાય છે”—એમ જણાવવા માટે (છાણ હરિ મકવન !) નમુકિમિ ઉદાહનો, રિંતરજિa૩ લા?” –એમ કહી ગુરૂની આજ્ઞા મેળવીને “ફુછે, જ્ઞામિ વિત્ત, પુજારું વિશાળ સારું
f, fધંજિ, પત્તિi v ” વગેરે પાઠ પૂર્વક પહેલાં (માંડલીને વડીલ) ગુરૂ સ્થાપનાચાર્યજી સન્મુખ ક્ષમાપના કરે, પછી બીજા સાધુઓ અને શ્રાવક, જે મંડલમાં છેલ્લે બે બાકી રહે તેટલા સાધુ હોય તે, ગુર્વાદે ત્રણ અથવા પાંચને ક્ષમાપના કરે, પછી ઉભા થઈને “છાનિ ત્રિ મr! જિasi આજે(૩) gfA?'-એ આદેશ માગીને, “ઈ, મન્ટો, જે જે વાગો અજમો.’ વગેરે સૂત્ર કહીને સંક્ષેપથી કે વિસ્તારથી પકુખી અતિચારની આલોચના કરે. (પખી અતિચાર કહે.) પછી “લવ્યંતર વિ શિવ તિજ' વગેરે કહે, તેમાં શિષ્ય “છા સંદિરના મવન' કહીને પ્રાયશ્ચિત્ત માગે, ત્યારે ગુરૂ કિમ' એમ કહે અને શિષ્ય “છે (તર મિચ્છામિ દુ ' કહીને, “ g ૩પવાસ' વગેરે કહીને ગુરૂ ઉપવાસ વગેરે પાક્ષિકનું પ્રાયશ્ચિત્ત આપે તેમાં શક્ય હોય તે ‘ત્તિ ૧ ૮ કહીને સ્વીકારે.
પછી બે વાંદણું દે. અને પ્રત્યેકને ખામણુ કરવા પ્રથમ ગુરૂ કે (માંડલીના નાયક) બીજા વડીલ ઊભા થઈને ઊભા ઊભા જ બોલે કે-રેસિવ ગોમ ડિરતા, સૂછાવાળા રિસ (અળવન!) બુદ્ધિગોરું, તdવાયું as? $' કહીને–“ઈચ્છકારી છે અમુક તપોધન! ( મુનિ !) – એમ કહીને બીજાને (કે જે પોતાનાથી વધુ અને અન્ય સાધુ
થી મોટા હોય તેમને) બોલાવે, ત્યારે તેના ઉત્તરમાં તે બીજા મુનિ ખમાસ મણપૂર્વક “મgs વૈમિ કહે, પછી ગુરૂ કહે કે- બબુદિઓમ ગામ હિંમતનગર શાને?” ત્યારે તે મુનિ પણ ઊભા ઊભા જ “કવિ સ્વામિ તુ–એમ કહીને, નીચે નમી મસ્તકને જમીન સાથે લગાડીને “ હામિ કિન્નડ, પન્નાઇહું વિવાdi gavછું # Fધજિ અરબં પરિ() ' વગેરે પાઠ બોલે, ગુરૂ (પણ તેઓને ખમાવવા) “Tarav વિરાળ' વગેરે (અબ્યુઠ્ઠિઓને) સઘળા પાઠ બોલે, પણ “કારણે તમારને બે પદો ન લે. એ પ્રમાણે રાવ સાધુઓ પરસ્પર ખામણાં કરે. લધુવાચનાચાર્યની (પર્યાયથી કહાનાની ) સાથે પ્રતિક્રમણ કરવાનું થાય, ત્યારે તે પ્રથમ જે પર્યાયથી વડીલ હોય તે સ્થાપનાચાર્યને ખામણાં કરે, તે પછી બાકીના સર્વ સાધુઓ અનુક્રમે રત્નાધિકને (પર્યાયથી વડીલને ) ખમાવે. પ્રતિક્રમણમાં જ્યારે ગુરૂ સાથે ન હોય, ત્યારે સામાન્ય સાધુઓ પહેલાં સ્થાપનાચાર્યને ખમાવે અને પછી પર્યાયના ક્રમે ત્યાં સુધી ખમાવે કે છેલ્લે બે સાધુઓ બાકી રહે, એ પ્રમાણે શ્રાવકે પણ
૧૧૮. પહેલાં કરી લીધું હોય તે “ દિ કરવાનું હોય તે તત્તિ કહે અને ન જ કરી શકાય તેમ હોય તે મૌન રહે. પાક્ષિક આદિ પ્રતિક્રમણનું ઉપવાસાદિ પ્રાયશ્ચિત્ત દુશક્ય હોય તે અન્યત્ર જણાવ્યા પ્રમાણે છેવટે સ્વાધ્યાય વગેરેથી પણ કરવું જોઈએ, તે વિના પ્રતિકમણું શુદ્ધ થતું નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org