SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ A " A . . ' મારા મ ન માં ૩-દિનચર્યા-પાક્ષિકાદિ પ્રતિક્રમણને વિધિ તથા હેતુઓ ] ૫૫ ખમાવે, પરંતુ સાધુના અભાવમાં શ્રાવકમાં વડીલ શ્રાવક હોય તે બીજા સર્વ શ્રાવકોને ઉદ્દેશીને અમુક વગેરે સમસ્ત શ્રાવકોને વન્દન કરૂંવન્દન કરૂં”—એમ કહીને, જ્યારે “સક્રિોમિ પ્રત્યે લ્લામi Mખત વિરલ હમે એમ કહે, ત્યારે બીજા શ્રાવકે પણ કવિ કામિ તુજને કહે, પછી વડીલ અને બીજા સર્વ સાથે વિશાળ પાણvĖ 7 માં મારા મિચ્છામિ તુ: કહે. એમ “પ્રત્યેક ખામણું કરીને પછી બે વંદન દઈ દેવલિ રાત્રિોમ - હા, છાયા દિલ મન! ifમાં હિમવેદ ! –એમ આદેશ માગે, ત્યારે ગુરૂ કહે- હિમદ ?” પછી “દુજી કહીને, સામાયિક (કરેમિ ભંતે !)સૂત્ર, છામિ પવિત્ર મિર્ક નો છે ” વગેરે બલીને, ખમાસમણપૂર્વક પૂછવાઇ વરદ અપાવન ! જરાઅણુરં ?િ –એમ આજ્ઞા માગીને, ગુરૂ પિતે કે તેઓ જેને આજ્ઞા કરે તે બીજા સાધુ મનથી સાવધાન (એકાગ્ર) બનીને પહેલાં ત્રણ નવકાર કહીને સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક “શ્રી પાક્ષિકસૂત્ર” ૧૧૯કહે અને બીજાઓ ખમાસમણ દઈને “છી હરિ મક્રિાણુ મટેમિ-એમ આદેશ માગીને પિતાની શક્તિ અનુસાર કાઉસગમુદ્રા વગેરે મુદ્રા કરીને સાંભળે, તે પૂર્ણ થયા પછી “દેવ માવ' વગેરે શ્રીદેવતાની સ્તુતિ (બધા સાથે) બેલે અને દેવસિકની વિધિમાં જણાવ્યા પ્રમાણે નીચે બેસીને પાક્ષિક ૨° પ્રતિક્રમણ (વંદિત્ત )સૂત્ર બેલે તેમાં “અગિરિ માનrg” બેલતાં ઊભા થઈને બાકીનું ઊભાં ઊભાં પૂર્ણ કરે. પછી “જfમ રે! નાનાબં, છામિ નિ જાડા ' વગેરે સૂત્રો કહીને, પ્રતિક્રમણ કરવા છતાં અશુદ્ધ રહેલા અતિચારાની (આચારની) વિશુદ્ધિ માટે બાર લેગસ્સ(ચંદે નિમ્મલયરા સુધી) ચિંતવવા રૂપ (ત્રણ સે શ્વાસોચ્છવાસને) કાઉસ્સગ કરે.(પારીને પ્રગટ લેગસ્ટ, કહી) મુહપત્તિનું પડિલેહણ કરીને, બે વન્દન દઈને ખમાસમણુપૂર્વક ૧૨ છાયા વિના મનવા ! સામુદ્રુિમિ હમણાજ મિતપત્ર ?વગેરે કહીને ક્ષમાપના કરે. આ ખામણાને હેતુ એ છે કે-પહેલાં (સબુદ્ધ ખામણાથી) સામાન્યપણે અને પછી (પ્રત્યેક ખામણાંથી) વિશેષપણે પાક્ષિક અપરાધે ખમાવવા છતાં, પાછળથી (બાર લેગસસના) કાઉસ્સગ્નમાં શુભ-એકાગ્ર ભાવ થવાથી આત્માને કેઈ અપરાધનું વિશેષ સ્મરણ થઈ આવે, તેને ફરીથી પણ આ ક્ષમાપનાથી શુદ્ધ કરે. પછી ઊભા થઈને ૧૨ “છારાજ હરિદ માવન! Tણામાં જાઉં? કઈ કહીને વર્તમાનમાં “સકલસંધને મિચ્છામિ દુક્કડ” એમ બેલવાને વ્યવહાર છે. ૧૧૯. ગુરૂના અભાવે શ્રાવકે ઊભા ઊભા પફબીસૂત્રના સ્થાને “ત્રણ નવકાર ગણુને વંદિત્તસત્ર કહે અને ઉં? “સુમ દેવા માફ ” સ્તુતિ બેલે. શ્રાવકને પણ પફખીસૂત્ર સાંભળવાનો વિધિ છે. પખસત્ર તે મુનિરાજનું હોય છે–એમ સમજીને તે અવસરે પ્રમાદ સેવ ઉચિત નથી સાધુની જેમ શ્રાવકને પણ તે સાવધાન થઈને સાંભળવું જ જોઈએ. ૧૨૦ વંદિત્ત વગેરે સૂત્રોમાં જ્યાં જ્યાં વિલિ' પાઠ આવે, ત્યાં ત્યાં પાક્ષિક, માસી વગેરે પ્રતિક્રમણમાં વિર્ય, વરમાણિી વગેરે બોલવાનું સ્વયં સમજી લેવું. ૧૨૧. વર્તમાનમાં ખમાસમણ દેવાને વ્યવહાર દેખાતા નથી. ૧૨૨. વર્તમાનમાં ખમાસમણુપૂર્વક વ્યવહાર જોવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy