SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ -- ર૦ ૩-દિનચર્યા–પચ્ચખાણમાં વિગઈઓનાં નિવિઆતા ] પર૭ ચોથું–કા નાખીને ઉકાળેલું દૂધ ૯૯૭પયાશાટી અને પાંચમું-વધુ પ્રમાણમાં ચોખા નાખીને રાંધેલું (ઉકાળેલું) દૂધ ૯૮ખીર' કહેવાય છે. એ દૂધ વિગઈનાં પાંચ “વિકૃતિગત' એટલે જેમાંથી • વિકાર નીકળી ગયા છે તે નિવિકૃતિક (વિવિઆતા) કહેવાય છે. દહીંનાં પાંચ નિવિઆતાં “ દિg વિકાઉચાહું, ઘોf–ો-સિ—િમો लवणकणसहियमहियं,' संगरिगाइम्मि अप्पडिए ॥१॥” (गा० २२९) વ્યાખ્યા-દહીં વિગઈનાં નિવિઆતમાં-પહેલું-વસ્ત્રથી ગાળેલા દહીં (ઘોળ) સાથેનાં વડાં, અર્થાત્ દહીં કપડાથી ગાળીને તેમાં તૈયાર કરી નાખેલાં વડાં તે “દહીંવડા” કે દહીંને ઘળ નાખીને વડા બનાવે તે “ઘાલવડા” બીજુ-દહીંનો (પાણી કાઢયા સિવાય) માત્ર વસ્ત્રથી છણેલો “ઘળ” ત્રીજું-હાથથી કપડામાં સાકર વગેરે સાથે છણેલું (ગાળેલુ) દહીં તે “શિખરી? (ભાષામાં શ્રીખંડ), ચેાથું-દહીંમાં રાંધેલે ભાત વગેરે નાખીને બનાવેલ કરો અને પાંચહાથથી ભાગેલા (મંથન કરેલા) દહીંમાં મીઠું (નિમક) વગેરે મસાલે નાખી બનાવેલ “રાજિકાખાટ’ (ભાષામાં રાયતું), આ રાયતું, સાંગરી વગેરે બીજી વસ્તુઓ નાખ્યા પછી તે નિવિઆનું થાય જ છે, પણ તે ન નાખી હોય તે પણ નિવિઆનું જાણવું. એ દહીંનાં વિવિઆતાં કહ્યાં. ઘી વિગઈનાં પાંચ વિવિઆત ઘણા વીિ, પોદિ કરિ ત િ િ નિબંગ-વિલા–ના જ વિચારું શા(જા૨૩૦) વ્યાખ્યા-પહેલું–આમળાં વગેરે ઔષધિઓ નાખીને પકાવેલું “પફવવૃત, બીજું–ઘી ઉકાળતાં ઉપર તરી આવે-જામેલે-ધીને મેલ, “ધીની કીકી,” ત્રીજું-ઔષધિ વગેરે નાખીને ઉકાળેલા ઘી ઉપર જામેલી ઘીની તર “પવોષધિતરી, ચોથું-પક્વાન્નાદિ તન્યા પછીનું વધેલુંબળેલું ઘી તે “નિર્ભજન,” અને પાંચમું-દહીંની તરમાં લેટ નાખીને બનાવેલી કુલેર તે વિસ્ય. દન” કહેવાય છે. એ ધી વિગઈનાં પાંચ વિવિઆતાં જાણવાં. બૃહકલ્પ અને પચવસ્તુની વૃત્તિમાં તે “અડધા બળેલા ઘીમાં ભાત નાખીને બનાવાતા ખેરાક વિશેષને “વિચંદન” કહેલું છે. તેલ વિગઈનાં પાંચ વિવિઆતાં “ તિરસ્ટમઠી તિસ્ત્રીતિ તોrશ્વરિ . ૯૭. હાલમાં બનતી બાસુદી પયઃશાદી સંભવે છે, પણ તે દ્રાક્ષાદિ અન્ય પદાર્થો નાખ્યા વિના બનેલી નિવિઆતામાં ગણવી કે કેમ? તે વિચારણીય છે; કારણ કે-પચ્ચકખાણ ભાષ્યની ૨૭ મી ગાથામાંરવા વિરૂ, વિવાર્થ gો તે સં અર્થાત-અન્ય દ્રવ્યથી હણાયેલી વિગઈને અને વિગઈથી હણાયેલા દ્રવ્યને નિવિઆનું કહેવાય છે–એમ કહેલું છે. બાસુદી બીજા દ્રવ્યના મેલવણ વિના બને છે જો કે તેમાં ઉપરથી ચારોળી વગેરે નાખે છે, પરંતુ તેથી દૂધનો વિકાર ટળવો શક્ય નથી. ૯૮. ખીરમાં ચોખા વધુ હોવાથી તેને ઉકાળી જાડું બનાવી શકાતું નથી. બહુ ઉકાળવાથી ચોખા સાથે પીડ થઈ જાય, માટે ઘણા ચોખાથી ઉકાળેલી દૂધપાક કરતાં પાતળી તે ખીર કહેવાય. ખીરમાં રાંધેલા ચેખા નાખે છે, અને દૂધપાકમાં કાચા ચોખા રંધાય છે–એ ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy