SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ [ધ સં ભા. ૧-વિ૦ ૨-૦ દર રસમાંથી બનાવેલ દારૂ કાષ્ટજન્ય અને બીજે લેટને કહેવડાવીને બનાવેલે પિષ્ટજન્ય. ૮. મધમધ ત્રણ પ્રકારે છે એક માખીઓનું, બીજું કુતીયાં (કુંતા નામના ઉડતા) છાનું અને ત્રીજું ભમરા (ભમરીઓ) વગેરે બનાવેલું. ૯ માંસ-૧. જળચર (માછલાં વગેરે)નું, ૨–સ્થલચર (બકરાં વગેરે)નું અને ૩-ખેચર (પક્ષીઓ)નું-એમ માંસ વિગઈના ત્રણ પ્રકારે છે અથવા ચામ લેહી અને માંસ એમ પણ ત્રણ પ્રકારો છે. ૧૦. અવગાહિમ-ઘી અથવા તેલમાં ડૂબાડૂબ તળેલા ‘પકવાન્ત’ને “અવગાહિમ” કહેવાય છે. (સિદ્ધહેમના “માઘવ, ૬-૪-૨૧ સૂત્રથી “નવને ભાવ અર્થમાં “ન' પ્રત્યય આવવાથી “અવન” શબ્દ બને છે.) એનું સ્વરૂપ એવું છે કે તાવડી વગેરેમાં ઘી કે તેલ ભરીને, તેમાં “ચલાચલ એટલે સંપૂર્ણ નહિ પણ ઘી કે તેલને અમુક ભાગ ખૂલે રહે તેમ પૂરી–ખાજાં વગેરે એક વાર તળે, તેમાં નવું ઘી કે તેલ પૂર્યા વિના જ ફરી બીજે અને ત્રીજો ઘાણ પણ તળે, એમ ત્રણેય ઘાણનાં ખાજાં–પૂરી વગેરેને પકવાન વિગઈ કહેવાય, તે પછી ચોથા ઘાણથી માંડીને તળેલું પકવાન વિગઈનું નિવિઆનું ગણાય. એવું નિવિઆતું ગોહન નહિ?] કરનાર સાધુને નિવિમાં (પકવાન વિગઈના ત્યાગમાં) પણ કરે છે. અથવા બીજી રીતિએ એક જ પુડલા વગેરેથી સઘળું તેલ કે ઘી ઢંકાય, અર્થાત તાવડીમાંના ધી–તેલમાં તળવાની એક જ વસ્તુ ચારેય બાજુ પહોંચી વળે એમ તળેલી પહેલી વખતની વસ્તુ પણ પકવાન વિગઈ કહેવાય તે પછીના બીજા વગેરે ઘાણામાં તળેલું પકવાન વિગઈનું નિવિઆનું કહેવાય. એવું નિવિઆનું નિવિમાં પણ કલ્પ છે, અર્થાત્ તે પકવાન વિગઈમાં નહિ પણ લેપકૃત દ્રવ્યમાં ગણાય છે, એવી વૃદ્ધ-સામાચારી (પરંપરા) છે. બાકીની વિગઈઓમાં પણ વિકૃતિગત (નિવિયાતાં) પ્રવચન સારદ્વારમાં આ પ્રમાણે કહેલાં છે. દૂધનાં પાંચ નિવિઆતાં– " अह पेया १, दुद्धट्टी २, दुद्धवलेही ३, य दुद्धसाडी य ४ । पंच य विगइगयाई, दुद्धंमी खीरसहियाई ५॥१॥" “ વિણgબંમિ દુધે, સુદી અવનીના સિાહતદ તંદુ-ગુur ૨ સિરિઝવહી રા.” (To ૨૨૭-૨૨૮) વ્યાખ્યા-દૂધનાં નિવિઆતામાં પહેલું-ડા ચોખા નાખીને દૂધ ઉકાળવામાં આવે તે ૧૯૪પયા (દૂધપાક), બીજુ-ખટાઈ (કાંજી વગેરે) સાથે ઉકાળેલું દૂધ “દૂગ્ધાટી (બીજા આચાર્યો આને "બહલિકા (બળી) કહે છે.) ત્રીજું–ચાખાના લોટ સાથે ઉકાળેલું દૂધ ૯૬અવલેહિકા' ૯. મૂળ છાપેલા ગ્રંથમાં “ અ વિના' પાઠ છે, પણ છપાએલી યતિદિનચર્યા ગા. ૧૯ ની વૃત્તિમાં પૃ૨૦માં “ લાઈફ' પાઠ છે તે શુદ્ધ જણાય છે, માટે અમે અહીં () નિશાન કર્યું છે. ૯૪. પિયાને શ્રી પ્રવચનસારોદ્ધારમાં “કાં' કહી છે. તેમાં ચોખા અલ્પ હેવાથી ઉકાળીને જાડી બનાવી શકાય છે, કે જે દૂધપાકના નામે ઓળખાય છે. ૫. પ્રાયઃ વ્રતમાં વીઆએલી ભેંસ વગેરેના દૂધની જે બળી બનાવવામાં આવે છે તે સમજાય છે. ૯૬. વર્તમાનમાં ઉપધાનાદિ પ્રસંગમાં લેટ-ઘી સાથે દૂધને ઉકાળી નિવિઆનું બનાવાય છે તે સંભવે છે. આમાં સ્વાદ બગડવાના ભયે જે દુધના પ્રમાણની અપેક્ષાએ અ૯૫ માત્ર લોટ નાખી ઉકાલું હેય, તે તે નિવિઆતા તરીકે વાપરવું ઉચિત જણાતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy