SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ [ધ સં૦ ભાવ ૧-વિ૦ ૨—ગા૦ કર ( ૧૧૦ ૨૨૨ ) ** હવાવ્યનાં, ત્તિ" તિમિ ચૈત્ર ।।।। વ્યાખ્યા-પહેલુ –તેલની મળી’ તેલના પાત્રમાં નીચે જામેલેા માટી સહિત તેલના ભાગ, બીજી’-‘તિલકુટ્ટી’ એટલે તિલવટી પ્રસિદ્ધ છે, ત્રીજી—તેલમાં પકવાન્ત વગેરે તળ્યા બાદ વધેલુ ‘અળેલું તેલ,’ચેાથુ-તેલમાં ઉકાળેલી (પકાવેલી) ઔષધિ ઉપર જામેલી ‘ તેલની તર, ’અને પાંચમું–લાખ વગેરે વસ્તુઓમાં પકાવેલ (લક્ષપાક તેલ વગેરે) ‘પનેલ’–એ તેલનાં નિવિતાં છે. ગાળ વિગઠનાં પાંચ નિવિઆતાં ૫૧૮ ‘“ બઢ઼લો વુક્ષો,' ગુરુવાગિયર ૨ સારા સુંદા / પાથનુરને ગુરુવિન-વિનયારૂં તુ વંચેવ ।। (૫૦ ૨૨૨) એની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે. પહેલું-અડધા ઉકાળેલા શેરડીના રસ' બીજી ખાટા પુડલા વગેરેની સાથે ખાવા માટે ગોળનું પાણી કરવામાં આવે છે તે ‘શુલપાણી (ગળમાણુ),’ ત્રીજી –દરેક જાતની ‘સાકર,’ ચેાથુ દરેક જાતની ‘ખાંડ,’ અને પાંચમુ’–ગોળના ‘ઉકાળેલા રસ’ જે ખાજા વગેરે ઉપર ચઢાવાય છે તે (ગોળની ચાસણી)-એમ ગોળ વિગઇનાં પાંચ નિવિઆતાં જાણવાં પકવાન્ન વિગઇનાં પાંચ નિવિઆતાં 66 एगं एगस्सुवरिं, तिहोवरि बीयगं च जं पक्कं । તુર્વ્યા તેન વિય, તદ્ન ગુરુળિયામિડ઼ે ॥૨૨॥ ’ ચણË લઢેળ વિદ્ધા, જળમિત્રા પંચમં તુ ખૂબજિયા । તુધ્વનિયતાવિયાપ, પરિવા રીય મિહિથ્થું ॥૨૪॥ 99 વ્યાખ્યા-પહેલુ તાવડીમાં નાખેલુ ઘી અથવા તેલ એક પુડલા વગેરેથી ઢંકાઈ જાય તેમ તળેલા પહેલા ઘાણુ પછીના બીજો ૧૦॰પુડલા કે પુરીઓ વગેરે પકવાન્નનુ નિવિઆતુ થાય તે, બીજી-ન્હાની (એક-બે નહિ પણ વધારે) પુરીઓ વગેરેના ત્રણ ઘાણુ તળ્યા પછી નવું ઘી-તેલ નાખ્યા સિવાય તેમાં જ રચાયા ઘાથી તળવામાં આવે તે, ત્રીજી ગોળના પાયા (રસ) કરી તેમાં ધાણી નાખીને બનાવેલી ‘ગોળધાણી’ કે તેવા લાડુ વગેરે, ચાથું-પકવાન્નાદિ તળ્યા પછી તે શ્રી—તેલથી ખરડાએલા વાસણ (તાવડી)માં પાણી તથા લેટ નાખીને બનાવેલી ૧૦૧‘લપનશ્રી’ લેાકેામાં ‘લRsિગડુ” કહેવાય છે તે (લાવસી), અનેં પાંચમુ-તવી-તાવડી વગેરેમાં ૯૯. તલ તથા કઠિન ગેાળ ભેગાં ખાંડીને કે ધાણામાં પીલીને એકરસ બનાવેલ હોય તેને તિલકુટ્ટી કહેવાય છે, આ સિવાય તલને પહેલાં ખાંડીને ઉપરથી ગાળ ભેળવેલી એક ‘તલસાણી' બને છે અને આખા તલમાં કાચે ગાળ ભેળવેલી બીછ તલસાંકળી બને છે. એ એમાં ગાળ અને તલ એકરસ બનતાં નથી, ગાળ કાચા રહે છે, માટે નિવિઞતું ગણાતુ' નથી. ગાળને પાયા ( રસ ) કરી ચુલા ઉપર જ તલ નાખીને ‘તલપાપડી' બનાવેલી હોય તેને નિવિઞતું ગણવાના વૃદ્ધ વ્યવહાર છે. ૧૦૦. પહેલી વાર તળાય તે પકવાન્ત વિગઈ અને બીજી વારથી નિવિઞતું, તેમજ નાની પુરીએથી તળતાં પહેલા બીજા-ત્રીજા ઘાણુનુ તલેલુ' પકવાન્ન વિગઈ અને પછીનુ નિવિાતુ –એમ સમજવુ`. અહી' પકવાનને અર્થ ‘લાડુ’ વગેરે જે પાંચ પકવાન્ન કહેવાય છે તે જ નહિ, પણ જે કાઈ તળાય તે ભજીયાં પુરી-માલપુડા-પાપડી વગેરે સઘળી ચીજો પકવાન્નરુપ સમજવી. ܕܕ ૧૦૧. લપનશ્રીના ઉપલક્ષણથી સીરે, ભાટ--લાવસી વગેરે સધળુ' નિવિઆતું જાણવુ', પણ તેમાં જો ઉપરથી ધી વગેરે નાંખ્યુ હોય તો તે નિવિઆતામાં ગણાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy