________________
૫૦ ૩-દિનચર્યા-પચ્ચક્ખાણમાં વિગ અને નિવિતાં ]
પર૯
ઘી-તેલના પાતાથી મનાવાતાં પાતિકાં' (પાતઇઆં) વગેરે; એ પકવાન્ત વિગઇનાં પાંચ નિવિતાં જાણવાં. છ વિગઈનાં કુલ ત્રીસ નિવિતાં જાણવાં.
આ દેશમાં દારૂ, માંસ, મધ અને માખણુએ ચાર (મહા) વિગઈ અભક્ષ્ય કહી છે (કારણ કે—તે મહા અનનુ કારણ છે) અને દૂધ, દહીં, ઘી, તેલ, ગાળ તથા પકવાન્ન-એ છ વિગઈ ભક્ષ્ય કહેલી છે. તે ભક્ષ્ય વિગઇએ પૈકી એક-એ વગેરેના કે છએ વિગઇના ત્યાગ કરવા તે ‘નિવિ‘ગઇ’ (નિવિના) પચ્ચક્ખાણુને ‘વિગઇ પચ્ચક્ખાણુ' ભેગું જ ગણ્યુ છે.
,,
,
વિગઇ-નિવિ ગઇ પચ્ચક્ખાણુના આગારા પહેલાં કહ્યા પ્રમાણે જ છે. માત્ર નિત્યસંર્દ્કેળ'નું સંસ્કૃત વૃચસંદૃષ્ટાત્' થાય, તેના અર્થ એમ છે કે—ગૃહસ્થે પેાતાના માટે દૂધ સાથે ભાત ભેળવ્યા હાય, તે દૂધ-ભાતને નીચે ડૂબાડીને ઉપર ચાર આંગળ ચઢે ત્યાં સુધી દૂધ વિગઇ’ નહિ પણ ‘સ ́સૃષ્ટ દ્રવ્ય' કહેવાય અને ઉપર ચાર આંગળથી વધારે તરતુ હાય તે દૂધ (વધારે હાવાથી) વિગઇ ગણાય બીજી વિગઇએનાં પશુ ‘સંસૃષ્ટ' દ્રવ્યેા’ શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યાં છે— સ્ત્રી હિંત્રિબવાળ, ચત્તરિ ઞ અંજાર સંસકું ! फाणिअतिल्लघयाणं, अंगुलमेगं तु संसङ्कं ॥२२२॥ महुपुग्गलरसयाणं, अद्धंगुलयं तु होइ संसई । પુરુષો જનનળી, ગદ્દામજળ તુ સંસટ્ટે ॥૨૨॥ (મન- સારોદ્વાર) વ્યાખ્યા—દૂધ, દહીં અને મદ્ય (દારૂ)માં ભળેલી (મેળવેલી) વસ્તુ ઉપર તે દૂધ, દહીં" કે મદ્ય ચાર આંગળ સુધી તરતાં હાય તે ‘સંસૃષ્ટ દ્રવ્ય' કહેવાય, વિગઈ ન કહેવાય, ચાર અંશુલથી વધારે તરતાં હાય તેા તે દૂધ દહીં કે મદ્ય વિગઇમાં ગણાય. વળી ‘ફાતિ’એટલે પ્રવાહી ગાળ. ભાત-રાટલી વગેરે વસ્તુઓ ઉપર ભેળવેલા તે પ્રવાહી ગોળ, તેલ કે ઘી એક આંગળ સુધી તરતાં રહે તે સંસષ્ટ દ્રવ્ય’ અને વધારે તરતાં હાય તા તે તે વિગઇ મનાય છે. મેળવેલી વસ્તુ ઉપર મદ્ય અને પુદ્ગલ (માંસના રસ) અડધા અંશુલ સુધી તરે તે ‘સ'સૃષ્ટ દ્રવ્ય' અને તે ઉપરાંત તરે ત્યારે વિગઈ ગણાય છે, તથા ચૂરા કરેલા કિઠન ગોળ, માંસ કે માખણુથી મિશ્રિત કરેલી ચીજોમાં તે ગોળ, માંસ કે માખણની પેસીઓ સંખ્યામાં ઘણી છતાં દરેક આર્દ્રઆમલક' જેવડી ન્હાની હાય ત્યાં સુધી ‘સસૃષ્ટ દ્રવ્ય’ અને તેથી મોટી એક જ હાય તા પણ વિગઈ ગણાય છે. અહીં ‘આદ્ર આમલક’ જેવડા એટલે પીલુના ઝાડનામહેાર (ફૂલ) જેવડા ન્હાના કકડા જાણવા. આ સસૃષ્ટ દ્રવ્યા વાપરવા છતાં પચ્ચક્રૃખાણુ ન ભાગે એવી વિવસંતદે આગારથી છૂટ રહે છે.
'
‘યિસવિવેજ્ઞેળ” સંસ્કૃત ‘ક્ષિવિવેાત્ થાય, અથ—જેય આયંબિલના અર્થમાં કહ્યું તેમ ઉપાડી લેવાય તેવી કઠિન વિગઇના ત્યાગ હાય અને ઉપાડવા છતાં ખાવાની વસ્તુમાં તેના કણુ રહી જાય, છતાં તે દ્રવ્ય વાપરવાથી પચ્ચક્ખાણુ ન ભાગે—એમ જાણવા. આ આગાર ઉપાડી શકાય તેવી કઠિન વિગઇઓને આશ્રીને છે—એ પહેલાં જણાવ્યું છે. તથા—
‘પુષ્ચમલિપળતુ સંસ્કૃત ‘પ્રતીષ શ્રંક્ષિતાત્' થાય, તેના અર્થ-‘પ્રતીસ્ત્ય’ એટલે સવ થા લુખાં રાટલા-રોટલી વગેરેને ‘ઉદ્દેશીને’ કાંઇક સુવાળાં રાખવા માટે ક્ષિત' એટલે ચાપડેલું,
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org