________________
પ્ર૦ ૧–મિથ્યાત્વનું સ્વરૂપ અને પ્રકારો ]
નહિ. લૌકિક વ્યવહાર પણ એ જ રીતિએ ચાલે છે. )
મિથ્યાત્વના પાંચ પ્રકાશ અને તેનુ ં સ્વરૂપ આ પ્રમાણે છે. કહ્યું છે કે
66
अभिग्गहिअमणभिग्गहं, च तह अभिनिवेसिअं चेव ।
સંસઙ્ગમગામોનું, મિજીનેં ગ્રાહ્ત્વ ? || ” ( પંચતંત્રĚ, ૦ ૮૬ ) ભાવાર્થ- ૧–આભિગ્રહિક, ૨-અનાભિગ્રહિક, ૩-આભિનિવેશિક, ૪-સાંયિક અને ૫-અનાલાગિક; એમ મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. ” તેમાં–
૧. આભિગ્રહિક મિથ્યાત્વ-સ્વશાસ્ત્રના આગ્રહથી વિવેકરૂપી દીપક જેઆના બૂઝાઈ ગયેા હોય તેવા, માત્ર પરદનના પ્રતિકાર કરવામાં ચતુર, અવિવેકી, પાખડી જે લેકે પોતાના પક્ષમાં દુરાગ્રહી હોય, તેને આભિગ્રાહિક મિથ્યાત્વ કહ્યું છે; પણ ધર્મ-અધર્મીના પરીક્ષાપૂ ક વિવેક કરીને તત્ત્વરૂપે સ્વીકારેલા સત્ય પદાર્થાંમાં શ્રદ્ધાવાળા મધ્યસ્થ જૈનો પરદર્શનના પ્રતિકાર કરે, તેા પણ તેઓને આ મિથ્યાત્વ મનાતુ નથી; કારણ કે–તેઓના વિવેકમાં જૈનશાસ્ત્રનું મમત્વ ( ખંધન ) નથી પણ તત્ત્વના પક્ષ અને અતત્ત્વના ક્ષેપ છેઃ હા, જન્મે જૈન હાવા છતાં પણ જેઓને તત્ત્વાતત્ત્વના વિવેક નથી, નામ માત્રથી જ જૈન છે અને તેથી પોતાના આચારાથી જેએ આગમને ઊલટો આપ પહાંચાડે છે, (અર્થાત્ જૈન આચારાને અનુસરવાને બદલે કુલાચાર વગેરેના અસદ્ આગ્રહ સેવી નૈનાગમ વિરૂદ્ધ વર્તે છે) તેએ જૈનકુલમાં જન્મેલા હોય તે પણ આભિગ્નહિક મિથ્યાત્વવાળા સમજવા: કારણ કેસમકિતષ્ટિ જીવ વસ્તુતત્ત્વની પરીક્ષા કર્યા વિના જ કેવળ વસ્તુના પક્ષપાત ન કરે. પૂ॰ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે
44
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
યુત્તિમઢન યસ્ય, તત્ત્વ જાયે પ્રશ્ન ? || ” ( સ્રોતનિર્ણય-૩૮)
૧૦૯
ભાવાર્થે મને શ્રીવીર ભગવાનમાં પક્ષપાત કે શ્રીકપિલઋષિ વગેરે ખીજાએ તરફ દ્વેષ નથી, માત્ર જેનું વચન યુક્તિસંગત–સત્ય હાય તેના સ્વીકાર કરવા, એ મારૂ મતવ્ય છે. ” (અર્થાત્ કારો પક્ષપાત સતિરૂપ નથી, પણ તત્ત્વાતત્ત્વને વિવેક કરી તત્ત્વના પક્ષ કરવા એમાં સમકિત છે; જૈનકુળના હાય, દેવપૂજાદિ ક્રિયા કરતા હોય, છતાં આગમને ખાધ પહેોંચાડે તેવો અસત્ આગ્રહી હાય, તેા તે સમતદૃષ્ટિ કહેવાય નહિ. )
દરેક જીવમાં સ્વયં વિવેક કરવાની શક્તિ ન હાય, તેથી માષતુષ મુનિ જેવા બુદ્ધિબળ વિનાના કાઈ જીવો તત્ત્વાતત્ત્વને વિવેક ન કરી શકે, તે પણ ગીતાની નિશ્રામાં રહેલા હાય અને ગુણવંત પુરૂષના વચનને પ્રમાણ કરનારા હાય, તેએ સ્વય. વિવેકી નહિ છતાં દુરાગ્રહી નહિ હાવાથી, તેઓને આ મિથ્યાત્વ ગણાતું નથી, આ મિથ્યાત્વ · આત્મા નથી જ’ વગેરે છ વિપાથી છ ૧ પ્રકારનું છે.
૧૦. “ ખથિ-ન બોન વુઝાદ,-5 ળ વૈપર સ્થિ જિલ્લાનું ।
નથિ મોકલોવાયો, અમિહિકલ્સ છવિયપ્પા॥ શ્॥” ( ધર્મપરીક્ષા-૧૮ની ટીજા) ૧-આત્મા નથી જ, ૨છે, પણ અનિત્ય (ક્ષણિક ) છે, ૩-કર્તા નથી, ૪–ભાતા નથી, ૫-માક્ષ એ અપના માત્ર જ છે—સત્ય નથી અને ૬-આત્માને મેક્ષ થવા માટે કાઈ ઉપાય જ નથી,—એમ માનવું તે છ પ્રારા આભિહિક મિથ્યાત્વના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org