________________
સ્પર
[ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા૦ ૬૧ " सनस्स चेव निंदा, विसेसओ तहय गुणसमिद्धाणं । __उजुधम्मकरणहसणं, रीढा जणपूयणिज्जाणं ॥१॥" “ વહુનવિહાં, રેસાવાવાઘ
उव्वणभोगो अ तहा, दाणाइ वि पयडमन्ने उ ॥२॥" " साहुवसणंमि तोसो, सइ सामत्थंमि अपडिआरो य ।
નાગાર્ડે , ઢોવિકારું ગાડું રૂા” (ા ૮-૧-૦ ) ભાવાથ–“કેઈની પણ નિંદા કરવી તે લોકવિરૂદ્ધ છે, તેમાં પણ ગુણવાનોની નિંદા વિશેષતયા લેકવિરૂદ્ધ છે. સરળ (ભેળા) માણસની ધર્મકરણી(માં થતી ભૂલે)ની હાંસી કરવી, લાકમાં માનનીય–પૂજનીય હોય તેઓની હલકાઈ-અપમાન કરવું, (૧) જેના ઘણું વિરોધી (વૈરી) હોય તેની સોબત કરવી, દેશ-કાળ-કુલ વગેરેના આચારોનું ઉલ્લંઘન કરવું–અર્થાત્ તે તે વ્યવહારોથી વિરૂદ્ધ ચાલવું, દેશ-જાતિ-કુળને ન શોભે તેવો ઉદભટ વેષ, ભંગ કરવા વગેરે લોકવિરૂદ્ધ, છે, ઉપરાંત દાન-તપ વગેરે કરીને લોકમાં જાહેર કરવું (મેટાઈ દેખાડવી) તેને પણ અન્ય આચાર્યો લેકવિરૂદ્ધ કહે છે (૨)–તથા સાધુ–સજજને ઉપર સંકટ આવે તેમાં ખુશી થવું, સામ
છતાં બચાવવા માટે ઉદ્યમ નહિ કર, એ વગેરે લેકવિરૂદ્ધ કાર્યોને મારે ત્યાગ થાઓ.” (૩)
તથા–જુનપૂજાગુરુવર્ગની ઉચિત સેવારૂપ પૂજા, જે કે મુખ્યતયા ધર્માચાર્યને જ ગુરૂ કહેવાય છે, તે પણ અહીં માતા-પિતાદિ સર્વને ગુરૂ જાણવા, કહ્યું છે કે
“ માતા પિતા જાણવા, તેવાં જ્ઞાત તથા
હા ધમોંઘો , જુa: સતાં મતઃ II” (ચોવિહુ- ૨૨૦) ભાવાર્થ-“માતા પિતા અને વિદ્યાગુરૂ, ત્રણેયની જ્ઞાતિઓ એટલે સંબંધીઓ, ઉપરાંત વૃદ્ધો અને ધર્મોપદેશક-એ દરેકને પુરૂ ગુરૂ માને છે.”
તથા બરાર્થi'= જીવનના સારભૂત પોપકારીપણું, કારણ કે તે ધર્મપુરૂષાર્થનું ચિન્હ છે. ઉપર્યુક્ત ગુણોની પ્રાપ્તિરૂપ લૌકિક ઉત્તમતાને પામેલે જીવ લેકોત્તર ધર્મમાં અધિકારી થાય છે, તેથી આગળ કહે છે કે-“શુમgો =પવિત્ર ચારિત્રવાળા ધર્માચાર્યને–ગુરૂને યોગ (નિશ્રા) તથા “તસૂચનસેવનr=ો ગુરૂની આજ્ઞાનું પાલન, સદગુરૂ કદાપિ અહિતકર આજ્ઞા કરે નહિ, માટે તેઓના વચનની સેવા, “જમવ=મેક્ષે ન જાઉં–સંસારમાં રહું ત્યાં સુધી, “મr =સંપૂર્ણ થાઓ.
બને ગાથાને સળંગ અર્થ “હે વીતરાગ !, હે જગદ્ગુરૂ ! આપને જય હે ! હે ભગવંત ! મને, આપના પ્રભાવથી (૧) સંસારને કંટાળો, (૨) સત્ય માર્ગને સ્વીકાર, (૩) આ લેકનાં ઈષ્ટ પ્રજનેની સિદ્ધિ, (૪) કવિરૂદ્ધ પ્રવૃત્તિઓને ત્યાગ, (૫) ગુરૂવર્ગ=માતા-પિતાદિની પૂજા, (૬) પરોપકારીપણું, (૭) નિર્મળ ચારિત્રવંત ઉત્તમ ગુરુને વેગ અને (૮) જ્યાં સુધી મેક્ષમાં ન જાઉં ત્યાં સુધી સંપૂર્ણપણે તે ગુરુઓના વચન (આજ્ઞા)ની સેવા (પાલન) એટલું પ્રાપ્ત થાઓ.” આ પ્રાર્થના પ્રાયઃ ત્યાગની અભિલાષારૂપ હોવાથી નિયાણું નથી (મેક્ષના બીજપ હેવાથી ઉત્તમ છે) અને તે પણ અપ્રમત્તસંયત નામના સાતમા ગુણસ્થા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org