SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩–દિનચર્યા–વૈયાવચ્ચગરાણ તથા જય વીયરાય'ના અર્થ ] ** " वेयावच्चगराणं संतिगराणं समदिट्ठिसमाहिगराणं करेमि काउस्सग्गं ॥ અથ‘વૈયાવૃત્યા=શ્રીજૈનશાસનની વૈયાવચ્ચ(રક્ષા)કરનારા ગૌમુખ યક્ષ-ચક્રેશ્વરી દેવી વગેરે યક્ષ-યક્ષિણીએ અને અપ્રતિચકા આદિ વિદ્યાદેવીએ વગેરે, કે જેઓ સલેાકમાં શાન્તિ શાળામ્” શાન્તિને કરનારા અને સભ્ય ખ્રિસમાધિજ્ઞાનાં=સમતિદૃષ્ટિ જીવાને સમાધિ (માં સહાય) કરનાર છે, (અહીં” સપ્તમી વિભકિતના અર્થમાં છઠ્ઠી છે માટે) તેઓને આશ્રીને ‘રોમિ જાયોl ’=‘કાઉસ્સગ્ગ કરૂ છું.? અહી ‘વળત્તિમ' વગેરે નિહ બેલવું, લાગલું જ ‘અન્નદ્દ’૦ કહેવું, કારણ કે-અવિરતિ હાવાથી દેવાને વન્દન-પૂજન વગેરે ઘટી શકતું નથી, એમ કરવાથી જ તેઓને ભાવવૃદ્ધિ થતી હાવાથી સ્મરણ કરનારને ઉપકારદશન (કૃતનપણુ) થાય છે. અસત્ય’ વગેરેની વ્યાખ્યા પૂર્વે કહી છે. માત્ર આઠે શ્વાસેાશ્ર્વાસ પ્રમાણુ કાઉસગ્ગ કરી, પારીને વૈયાવચ્ચ કરનારા દેવાની સ્તુતિ કહેવી. અહી' સમકિત દૃષ્ટિ દેવાના સ્મરણ રૂપ આ ચૈત્યવન્દનાનેા ખારમે અધિકાર પૂર્ણ થયેા. તે પછી પૂર્વે જણાવ્યા પ્રમાણે વિધિપૂર્વક (ઢીંચણા જમીન ઉપર સ્થાપીને અથવા ડાબે ઢીંચણુ ઉભા અને જમણેા ઢીંચણુ ભૂમિ ઉપર રહે તેમ) નીચે બેસીને પૂર્વની જેમ નોહ્યુ ન’ કહે અને પછી મુક્તાણુક્તિમુદ્રા પૂર્વક નીચે પ્રમાણે પ્રણિધાન (પ્રાર્થના) સૂત્ર કહે— जय वीराय ! जगगुरू !, होउ ममं तुहृप्पभावओ भयवं ! | भवनिव्वे मग्गाणु - सारिआ इट्ठफलसिद्धी ॥१॥ " लोग विरुद्धच्चाओ, गुरूजणपूआ परत्थकरणं च । सुहगुरुजोगो तन्त्रयण - सेवणा आभवमखंडा ||२|| " 66 64 ૪૫૧ અ-‘નવ ીતા ! જ્ઞત્તુરી !'=ડે વીતરાગ ! હું જગદ્ગુરૂ ! જયવંતા રહે ! એ પ્રમાણે ત્રિભુવનપતિ ભગવતને પેાતાની બુદ્ધિમાં-જ્ઞાનમાં લાવવા માટે આમંત્રણ કરેલું છે (અર્થાત્ તેએ વીતરાગ અને જગદ્ગુરૂ છે—એમ પોતે નિર્ણય કરે છે), ‘મવતુ મન=મને ( જે પ્રાર્થના કરૂ તે તે સફળ) થાએ, ‘સલ પ્રમાવાસ્’તમારા મહિમાથી (પ્રભાવથી), ‘માવર્’=ઙે ભગવત !, બીજી વખત આ સમેધનથી પ્રાર્થના કરનાર પેાતાના ભક્તિના અતિશય જણાવે છે. સળંગ અર્થ એ થય કેહવીતરાગ ! હે જગદ્ગુરૂ ! મને તમારા પ્રભાવથી ( હું પ્રાર્થાંના કરૂં તે તે ) પ્રાપ્ત થાઓ.’ એ પ્રાના જણાવે છે કે--મનિવૃત=સ’સારના ત્યાગ કરવાની ઇચ્છા (જન્મ-મરણથી કટાળેા) થાઓ!, વસ્તુતઃ જીવ સસારના દુ:ખાથી થાકતા નથી ત્યાં સુધી તેના મેાક્ષના ઉદ્યમ વાસ્તવિક થતા નથી, કારણ કે–સસારથી કંટાળ્યા નથી તેને સંસારનેા રાગ હોવાથી મેાક્ષ માટે ઉદ્યમ કરે તે પણ તે સાચા બનતા નથી, સ'સારથી છૂટવાની ભાવના વિના થતા મેાક્ષના ઉદ્યમ જડની ક્રિયા જેવા વિચાર (ઉદ્દેશ) શૂન્ય હાય છે. (માટે પ્રથમ આ માગણી વ્યાજખી છે.) તથા માંસુજ્ઞાતિŕ'=અસદાગ્રહ (દુરાગ્રહ)રૂપ ઉન્માને છેાડવાપૂર્ણાંક તત્ત્વ (સત્ય) માને અનુસરવા પણુ, તથા ‘કૂષ્ટસિદ્ધિ’=આ ભવનાં ઇષ્ટ-પ્રયાજનાની સિદ્ધિ, આ લેાકનાં ઈષ્ટ પ્રયેાજને સિદ્ધ થવાથી ચિત્તની સ્વસ્થતા થતાં મેાક્ષનાં કાર્યોંમાં જીવ પ્રગતિ કરી શકે છે. (એ ઉદ્દેશથી આ લેાકની ઇષ્ટસિદ્ધિની પ્રાર્થના અનુચિત નથી,) ‘ઢોવિન્દ્રસ્થાન' જે કાર્યો લેાકેામાં દુષ્ટ મનાતાં હાય તેના ત્યાગ. બીજા પંચાશકમાં કહ્યુ છે કે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy