________________
૫૦
[ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨–ગા૦ ૬૧ શિખર ઉપર વીસ તીર્થંકર સિદ્ધિને પામ્યા છે. તેઓ મને સિદ્ધિ આપે. આ અર્થમાં “ચઉ-વ્વીસ” શબ્દમાંના ‘ચ અને હ’ બે અવ્યય જાણવા અને “વીસથી વીસની સંખ્યા-એવો અર્થ કરે
(૩) ઉપર જણાવ્યા તે વીસને (ચત્તારિ એટલે) ચારે ભાગતાં પાંચ રહે અને તેમાં ૮+૧૦=૧૮ મેળવતાં ૨૩ તીર્થકર શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર પધાર્યા છે, તેઓને ‘દે’ એટલે દ્રવ્યથી–ભાવથી એમ બે પ્રકારે વન્દના થાય છે.
(૪) વળી ૪૪૮=૩૨ તથા ૧૦૮૨=૨૦ એમ બત્રીસ અને વીસ મળીને શ્રીનંદીશ્વરદ્વીપનાં બાવન શાશ્વતાં જિનાલયને વન્દના થાય છે. A. (૫) અથવા ઉપર સમેતશિખરના વીસ ગણાવ્યા તે પ્રમાણે મહાવિદેહમાં વિચરતા ૨૦ વિહરમાનોને વન્દના થાય છે.
" (૬) વળી “ચત્તારિનો ત્યાગ કર્યો છે રાગ-દ્વેષાદિ શત્રુઓનો જેઓએ એમ અર્થ કરતાં, ઉત્કૃષ્ટ કાળે પાંચ મહાવિદેહમાં વિચરતા ૮૪૧૦૪૨=૧૬૦ તીર્થકરેને વન્દના થાય છે.
(૭) તથા દશમાં આઠ ઉમેરતાં અઢાર અને ચારે ગુણવાથી બહેતર થાય, તે ત્રણ કાળની ત્રણ વીસીઓના ૭૨ જિનેશ્વરેને વન્દના થાય છે. અહીં પણ “દોને અર્ઘ દ્રવ્ય-ભાવ બે પ્રકારની વન્દના-એમ કરે.
(૮) વળી ચારમાં આઠ ઉમેરતાં બાર થાય અને તેને દશથી અને બેથી ગુણતાં ૨૪૦ થાય. એમ પાંચ ભરત અને પાંચ રિવતની મળી દશ વીસીઓના બસો ચાલીસને વન્દના થાય છે.
(૯) તથા આઠ વર્ગ ૮૪૮=૧૪ અને દશને વર્ગ ૧૦×૧૦=૧૦૦, એ ૬૪+૧૦૦=૧૬૪ તથા ૪+૨=૬, એમ કુલ અઢી દ્વીપમાં એક સાથે વિચરતા ઉત્કૃષ્ટા એકસે ને સીત્તેર તીર્થ કરોને વન્દના થાય છે.
(૧૦) વળી “ચાર એટલે અનુત્તર વિમાન–નવ ગ્રેવેયક—બાર કપ પન્ન અને તિષી–એ ચાર દેવલોક, “આઠ એટલે આઠ વ્યંતરો, દશ” એટલે દશ ભુવનપતિ દે અને “દો' એટલે અલેક તથા તિસ્થલેક રૂપ બે મનુષ્યક્ષેત્રે,-એ સર્વ સ્થાને રહેલી ત્રણેય લેકની શાશ્વતી તથા અશાશ્વતી સઘળી પ્રતિમાઓને વન્દના થાય છે, એમ આ ગાથાને ભિન્ન ભિન્ન અર્થ થાય છે. આ “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રને માટે કહ્યું છે કે –
" संपय पयप्पभाणा, इह वीस बि(छि)हुत्तरं च वण्णसयं ।
पणिवायदंडगाइसु, पञ्चमओ दंडओ अ इमो ॥१॥" અથ–આ “સિતાજી સૂત્રમાં પાંચ ગાથાનાં વીસ પદો છે, તે જ વીસ સંપદાઓ છે અને એક ને બહાં (છે) તેર૮ અક્ષરે છે, પ્રણિપાતદંડક વગેરે પાંચ દંડકો પૈકીનું આ સિદ્ધસ્તવ નામનું પાંચમું દંડકસૂત્ર છે.
એમ સિદ્ધાર્થ પુદ્રા કહીને (દેવવંદન કરવાથી) સંચિત કર્યું છે પુન્ય જેણે એ શ્રાવક “જ્યાં જેને અંગે જે ઉચિત હોય તે પ્રમાણે તે તે પ્રવૃત્તિ કરવી” એ ન્યાયે ઔચિત્ય જશું. વવા માટે આગળ કહે કે –
૫૮. “ આ એક ને બહેતર વર્ણો કહ્યા પણ એકસે ને છતર થાય છે, તેમાં ‘વૈયાવગરાણું” વગેરે બાવીસ મેળવતાં એકસો ને અદાણું ભાષામાં કહ્યા છે તે બરાબર છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org