________________
પ્ર૦ ૩-દિનચર્યા–“સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રના અર્થ ]
સિદા જુદા”ની પહેલી ત્રણ ગાથારૂપ આ ત્રણ સ્તુતિઓ શ્રીગણુધરકૃત હોવાથી નિયમા બેલાય છે, કેટલાક તે ઉપરાંત પણ બે ગાથાઓ બોલે છે. આશ્ચકચૂર્ણિ—કાઉસગ્ગ અધ્યયનમાં કહ્યું છે કે સેક્સ કહિ છાવ' ત્તિ અર્થાત્ “બાકીની પસ્વ-ઈચ્છા અનુસાર કહેવી. તે ગાથાઓ નીચે પ્રમાણે છે
“ લવિંનતfસ વિતવા–ના–નિરીહિલા કક્ષા
तं धम्मचक्कवादि, अरिद्वनेमि नमसामि ॥४॥" અથ–સ્પષ્ટ છે, માત્ર નિલગિ (વૈદિ')=“સર્વ વ્યાપારે (પ્રવૃત્તિઓ) ને મુક્તિમાં ત્યાગ-નિષેધ હોવાથી નૈધિકી એટલે મુકિત-મેક્ષ સમજ. ગાથાને સળંગ અર્થ એ પ્રમાણે છે કે- “ઉજજયંત (ગીરનાર) પર્વતના શિખરે (ઉપર) દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ (કલ્યાણક) જેમનાં થયાં છે, તે ધર્મચક્રવતી શ્રીઅરિઠનેમિ (નેમિનાથ) ભગવંતને હું નમસ્કાર કરૂં છું.” “શ્રીનેમિનાથ પ્રભુને નમસ્કાર” નામને ઉત્કૃષ્ટ ચિત્યવન્દનાને આ દશમે અધિકાર કહ્યો. તથા–
વારિ-ગડ્ડ-રસ–ોય, વિશા નિખારા વાળીલંકા
परमट्टनिद्विअट्ठा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥५॥" । અર્થ–“મgરિફિકgo (ાથીની સાથ–પરમાર્થરૂપે, અર્થાત્ કપના માત્ર નહિ પણ સત્યરૂપે જેઓને સર્વ પ્રજનેની નિષ્ઠા (સમાપ્તિ) થઈ છે, સર્વ કાર્યો જેઓનાં યથાર્થરૂપે પૂર્ણ થયાં છે એવા” બાકીને અર્થ સ્પષ્ટ છે. સળંગ અર્થ એમ થાય છે કે-“અષ્ટાપદ પર્વત ઉપર ભરત મહારાજાએ ભરાવેલા અને અનુકમે પૂર્વાદિ સન્મુખ સ્થાપન કરેલા ચાર, આઠ, દશ અને બે–એમ ચોવીસ જિનવરો, કે જેઓનાં સર્વ કાયે સર્વ રીતિએ પૂર્ણ થયાં છે અને તેથી જેઓ સિદ્ધ છે. તેઓ મારાથી વન્દન કરાયેલા અને સિદ્ધિ (મેક્ષ)ને આપે.” અષ્ટાપદ તીર્થની વન્દના રૂપ ચિત્યવન્દનાને આ અગીઆર અધિકાર કહ્યો.
આ ગાથાના અનેક રીતિએ બીજા પણ અર્થે કહેલા છે, તે બીજા ગ્રથના આધારે, યદ્યપિ આ ગ્રંથમાં નથી કહ્યા, છતાં નીચે પ્રમાણે જાણવા.
(૧) શ્રી અષ્ટાપદ ઉપર દક્ષિણમાં ચાર, પશ્ચિમમાં આઠ, ઉત્તરમાં દશ અને પૂર્વમાં બેએમ વીસને અથવા બીજી રીતિએ અષ્ટાપદ પર્વતની ઉપરની મેખલમાં ચાર, વચ્ચેની મેખલામાં આઠ અને નીચેની મેખલામાં દશ અને બે મળી ચાવીસ જિનેને વન્દના થાય છે.
(૨) “ચત્તારિ="ત્યાગ કર્યો છે શત્રુઓને જેમણે” એવા આઠ, દશ અને બે મળી સમેત
૫૭. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે –“વત્ર યદજી મારે તન વ્યથા, થર જુના नियमतो भणनीयं तद् व्याख्यायते इत्यादि' (श्री संधाचार-भाष्यवृत्ति-गा० ३५)
અર્થાત– જે ઈચ્છા હોય તે કહેવાનું છે તેની વ્યાખ્યા અમે અહીં કરતા નથી, જે અવશ્ય કહેવાનું હોય તેની જ વ્યાખ્યા કરીએ છીએ.” છતાં વાવવા વગેરે સ્તુતિઓની વ્યાખ્યા કરી જ છે, તેથી સિદ્ધ છે કે–એ અવશ્ય કહેવાયેગ્ય જ છે, વગેરે વિસ્તાર ત્યાંથી જોઈ લેવો. ચૈત્યવન્દન– મહાભાષ્યની ગા૦ ૭૭૨–૭૭૩–૭૭૪માં પણ આ સ્તુતિઓ કહેવાનું સમર્થન કરેલું છે, તે ત્યાંથી જોઈ લેવું. એ રીતિએ અનેક સ્થલેએ પૂર્વાચાર્યોએ બાકીની સ્તુતિઓનું વિધાન જણાવ્યું છે. હા ! જેઓ એને ન માને–ન બેલે તેઓને બલાત્કારે મનાવવી કે મિથ્યાત્વી કહેવા એ વ્યાજબી નથી.
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org