SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩-નિચર્યા–શ્રી જિનમદિરની આશાતના ] ૪૫૩ " નકની પ્રાપ્તિ પહેલાં જ કરવાની હાય છે, કારણ કે—સાતમા ગુણસ્થાનકથી જીવને · સંસાર કે મેાક્ષ' એકેયની અભિલાષા રહેતી નથી, શુભાશુભ સર્વ ભાવેશમાં નિરપેક્ષ હાય છે. આ શુભ પ્રાર્થનારૂપ જય વીયરાયની એ ગાથા સુધી ઉત્કૃષ્ટ ચૈત્યવન્દનાના પવિવિધ જાણવા. હવે શ્રીજિનમદિરને અંગે બાકીનાં કબ્યા મૂલ ગાથાથી કહે છે. मूळ - " आशातनापरिहारं, स्वशक्त्योचितचिन्तनम् । प्रत्याख्यानक्रियाऽभ्यर्णे, गुरोर्विनयपूर्वकम् ॥६२॥ * મૂલાથ'. શ્રીજિનમદિરાદિની આશાતનાએ વવી, પોતાની શકિત--સ ંપત્તિને અનુસાર જિનમંદિર વગેરેને અંગે કરવા ચેાગ્ય ઉચિત કાર્યાની ચિંતા ( સંભાળ ) કરવી અને વન્દનાદિ વિનય કરવાપૂર્વક ગુરુમહારાજ પાસે પચ્ચક્રૃખાણુ કરવુ. (એ વગેરે શ્રાવકના વિશેષ ધમ છે) ” ટીકાના ભાવા—‘બાય’=જ્ઞાનદિ ગુણાની પ્રાપ્તિ, તેની ‘શાસન'=નાશ કરે તે ગાય+ શાતના, તેમાંથી નિયુક્તિ (પન્નુચ્છેદ)ના ધેારણે ‘ય’ના લેાપ થવાથી ‘આશાતના' શબ્દ બને છે. જ્ઞાનાદિ ગુણાની નાશક આ અશાતનાઓના ત્યાગ કરવા તે શ્રાવકના વિશિષ્ટ ધર્મ છે. જો કે અહીં શ્રીજિનમંદિરના અધિકાર ચાલુ હાવાથી તેની માશાતનાઓ જણાવવી ઉચિત છે, છતાં પ્રસંગને પામી બીજી પણ આશાતનાઓ કહીએ છીએ. આશાતના જ્ઞાનની, દેવની અને ગુરૂ વગેરેની–એમ ત્રણેયની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂપે ત્રણ ત્રણ પ્રકારની છે. તેમાં પ્રથમ જ્ઞાનની આશાતનાઓ કહીએ છીએ. "6 જ્ઞાનની આશાતના-જ્ઞાનનાં ઉપકરણા-પુસ્તક, પાટી, સ્લેટ, કાગળ વગેરેને થુંક લાગે, તે વસ્તુએ પાસે હાય ત્યારે (અધેાવાત) અપાનવાયુ થાય અને ખેલવામાં એછા-વધુ :અક્ષરો એલાય, એ વગેરે જઘન્ય આશાતનાઓ છે, શાસ્ત્રવિરૂદ્ધ કાળે (નહિ ભણવાના કાળે ) ભણે, ગૃહસ્થ તે તે સૂત્રનાં ઉપધાન-તપ વિના (અને સાધુ તે તે સૂત્રને યાગાન્દ્વહન કર્યા વિના ) ભણે, ભ્રમણાદિના ચેગે ખાટે અ કરે, જ્ઞાનનાં ઉપકરણે! (સાધના )ને ભૂલથી પગ વગેરે લાગે કે નીચે પાડે, એ વગેરે મધ્યમ આશાતનાઓ છે અને થુકથી અક્ષરા ભુસે, પુસ્તક વગેરે ઉપર એસે-સુવે, પુસ્તકાદિ જ્ઞાનનાં સાધના પાસે છતાં ઝાડા-પેશાબ કરે, જ્ઞાન કે જ્ઞાનીની નિંદા કરે, ( ભણવામાં-ભણાવવામાં કે ભણાવનાર પ્રત્યે અણુગમા કરે,) તેઓ તરફ દ્વેષ રાખે, તેના ઉપઘાત ( નાશ ) કરે કે સમજવા છતાં ઉત્સૂત્ર એલે-એમ અનેક પ્રકારે જ્ઞાનની ઉત્કૃષ્ટ ( મેાટી ) આશાતના થાય છે. ( એને અનુસરતી બીજી પણ અનેક આશાતનાએ સ્વયં સમજી લેવી. ) દેવની અશાતના–શ્રીજિનપ્રતિમાને વાળા ચી, કળશ વગેરે અથડાવાથી, શ્વાસ લાગવાથી કે પહેરેલાં કપડાંના છેડા વગેરે લાગવાથી દેવની જઘન્ય આશાતના થાય છે; શરીર વગેરે અશુદ્ધ છતાં પૂજા કરવી, પ્રતિમા નીચે પાડી દેવાં, એ વગેરે મધ્યમ અને શ્રીજિનમૂર્તિને પગ, શ્લેષ્મ, 'ક, પરસેવા વગેરે લાગવાથી, મૂર્તિ ભાગવાથી કે અવહેલના કરવા વગેરેથી ઉત્કૃષ્ટ પ૯. પૃ ૩૫૭ માં ચૈત્યવન્દનાના પ્રકારામાં આવસ્યકચૂર્ણિ વગેરેના આધારે જે ઉત્કૃષ્ટ ચૈત્યવન્દના કહી છે તેને આ વિધિ છે-એમ સમજવું. મતાંતરે ચાર અને પાંચ નમ્રુત્યુણુંવાળી ઉત્કૃષ્ટ વન્દના કહી છે, તે વમાનમાં એ સ્તુતિજોઢા પૂર્વક કરાય છે તે સમજવી. ૬૦. અસ્વાધ્યાય પ્રકરણુ, આચારદીપ વગેરેમાંથી સ્વાધ્યાયને નિષિદ્ધકાળ જાણી લેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy