SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધ સં૦ ભા. ૧-વિ. ૨-ગા દપ ત્યારે ગુરૂ હિલમા એ આદેશથી “પ્રતિકમણ” નામનું (મિચ્છામિ દુક્કડં દેવાનું) બીજું પ્રાયશ્ચિત્ત ફરમાવે છે–એમ સમજવું. આને અંગે (શ્રીદેવસૂરિકૃત યતિ) દિનચર્યામાં તે એમ જણાવ્યું છે કે-ગુરૂ “રિમ” એમ પ્રગટ કહેતા નથી, પણ સંજ્ઞા વગેરેથી આપે છે. તે ગાથા– __ " गंभीरिमगुणनिहिणो, मणवयकाएहिं विहिअसमभावा ।। દિલમહત્તિ ન સંપરૂ, મતિ તં વરુ ગુહ ઠ્ઠા પણ ” (જા. ૨૦) ભાવાથ–“ગંભીરતાના ભંડાર સરખા અને મન-વચન-કાયાથી કર્યો છે સમતા ભાવ જેમણે, એવા (રાગદ્વેષરહિત) ગુરૂ “હિમ એમ સ્પષ્ટ કહેતા નથી પણ (અતિચાર લગાડનાર શિષ્ય પ્રત્યે) રેષાયમાન હોય તેમ તેને (સંજ્ઞાથી) કહે છે. ( અદ્યહુદયમાં દેવ નહિ છતાં, ફરી તેવા દે ન કરે તે માટે, જાણે રીસાયા હોય તેમ દેખાવ કરે અને એ કારણે પ્રગટ આદેશ નહિ કરતાં સંજ્ઞાથી ફરમાવે.)” પછી (સંડાસા પ્રમાર્જવા વગેરે) વિધિપૂર્વક નીચે બેસીને પ્રતિક્રમણ(વંદિત્ત) સૂત્ર કહેનારે શ્રાવક સમતાભાવમાં સ્થિર થાય, જે પાઠ (ગાથા) બેલે તેમાં મનને સતત ઉપયોગ રાખે, “જે મારાથી છેડો પણ અવિધિ થશે તો બીજાઓ પણ તે શીખશે અને મારાથી એ ભૂલની પરંપરા ચાલશે”—એ ભય રાખે. પ્રત્યેક પદે સંવેગની (આત્મલ્લાસની) વૃદ્ધિ થતી જાય તેવી રીતિએ શરીરે કરડતા ડાંસ-મચ૭ર વગેરેની પણ ઉપેક્ષા કરીને બેલે. આવી ઉત્તમ દશાને ધારણ કરીને, “દરેક કાર્યો શ્રીપંચપરમેષ્ટિ નમસ્કારરુપ નવકારમંત્ર ગણીને કરવાં જોઈએ.’-એ ન્યાયે ‘વંદિત્ત સૂત્ર બોલતાં શરૂઆતમાં (મંગલ માટે) શ્રીનવકારમંત્રને બેલે, પછી પ્રતિક્રમણ સમતાભાવે કરવું જોઈએ, માટે “સામાયિકસૂત્ર (રેમિ ભંતે!)' કહે અને દૈવસિક વગેરે (જે પ્રતિક્રમણ કરવાનું હોય તેના) અતિચારોની ઓથે (સામાન્ય-ટૂંકમાં) આલેચના કરવા માટે “છામિ તિર્ડિ , વો દેવ બાબરે વો” વગેરે પાઠ સંપૂર્ણ બેલે. (તે સાથે પૃ. ૪૯૯ માં કહેવાઈ ગયે) તે પછી વંgિ સૂત્ર શરૂ કરી “તત્ત્વ ધરાફ્સ વીસ” પાઠ સુધી (ઉત્કટિક આસને બેઠાં બેઠાં) બેલે. સાધુને અંગે એ વિધિ છે કે-ઉપર કહ્યા પ્રમાણે શ્રીનવકાર અને કરેમિ ભંતે !' સૂત્ર કહ્યા પછી મંગલને માટે “વત્તાત્તિમારું’ વગેરે પાઠ બેલે, પછી ઓધથી આલેચના માટે છામિ રિમિક નો શે' વગેરે કહાને વિભાગથી આલોચના કરવા માટે “રિયાવદિ' સૂત્ર બેલે. એટલું કહ્યા પછી સર્વ અતિચારોની આલોચના માટે મૂલ સાધુ પ્રતિક્રમણa (gri- સિઝre) બેલે. શ્રાવકને અને સાધુને આ જુદી જુદી રીતિ પરંપરાદિ કારણેથી જ જાણવી. પ્રતિકમણુસૂત્ર એવી રીતિએ બોલવું કે-બેલનારને અને સાંભળનારાઓને પણ સંવેગ રંગની વૃદ્ધિ થતાં શરીરે રામરાજી વિકસ્વર થાય. દેવસૂરિકૃતયતિદિન સુર્યામાં કહ્યું છે કે “ vમતિ તહીં ,, = વેરું તેતિ તવ કનેક્ષિા जह नयणजललवेणं, पए पए हुंति रोमंचो (चा) ॥१॥ (गा० ३३३) ભાવાર્થ-“તેવી રીતિએ સૂત્ર , કે ફક્ત પિતાને જ નહિ, પિતાની જેમ બીજા સાંભળનારાઓને પણ નેત્રમાં (હર્ષનાં) આંસુએ આવવા સાથે પદે પદે રામરાજી વિકવર થાય.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy