________________
૫૦ ૩-નચર્યા–જૈસિક પ્રતિકમણના વિધિ તથા હેતુઓ ]
૫૫
એ પ્રમાણે ‘સલ થમ્મસ એવડી પન્નત્તત્ત' સુધી બેઠાં બેઠાં ખેલીને ‘સઘળા અતિચા શની નિવૃત્તિથી જાણે ભાર ઉતરી ગયા હાય અને આત્મા હલકા થઈ ગયા હાય તેમ ' દ્રવ્યથી ( શરીર દ્વારા ) અને ભાવથી ( આત્મિક આન ંદની વૃદ્ધિ દ્વારા) તુત ઉભા થઈને 'ગમુટ્રિશ્નોમિ આજ્ઞાળT' ' વગેરે અધુરૂ પૂર્ણ કરે. (માલે).
એમ અતિચારાનુ પ્રતિક્રમણ કર્યાં પછી, ગુરૂને અંગે આખા દિવસમાં થયેલા પેાતાના અપરાધાને ખમાવવા માટે ગુરૂને વંદન (એ વાંદણાં) આપે. પ્રતિક્રમણુમાં સામાન્ય રીતિએ એ બે વાંદાંરૂપ ગુરૂવ ંદન ચાર વખત કરાય છે, તેમાં પહેલું ( ત્રીજા આવસ્યકની મુહપત્તિ પછીનું) અતિચારની આલેાચના માટે, ખીજું' ( વત્તુિ કહ્યા પછીનુ) ગુરૂને અપરાધ ખમાવવા માટે, ત્રીજું (અખ્ખુš પછીનું) આચાય આદિ સ` શ્રીસ ઘને ખમાવવાપૂર્વક તેઓને આશ્રય (શરણુ) સ્વીકારવા માટે અને ચેાથું ( છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પછીનુ) પચ્ચક્ખાણ માટે સમજવુ.”
પછી ( પૃ. ૫૦૧ માં ) કહેલા વિધિથી ( ‘મમ્મુનિયો॰'સૂત્ર કહી ) ગુરૂને ખમાવે, તેમાં પાંચ ૧૧૨(?) સાધુઓનું મંડલ હાય તેા એકજ સાધુ જ્યેષ્ઠ સાધુને ખામે, એવી વૃદ્ધોની આચરણા ( પરંપરા ) છે, વાસ્તવિક તા ગુરૂથી માંડીને મેાટાના અનુક્રમે દરેકને ખમાવવા જોઈએ; કિન્તુ આચરણા ( પરંપરા) એવી છે કે-પાંચ વગેરે સાધુઓનું મંડલ હોય તેા ત્રજી વગેરે વડલાને ખમાવે આ વન્દનને ૧૧૩ બિાવળ વળથ કહેવાય છે. અર્થાત્ આચાર્ય આદિ ( સંઘ)ના આશ્રય લેવા માટે આ વન્દન છે, એમ પ્રવચન (સાર) ઉદ્ધારની (ગા. ૧૭૫ ની) વૃત્તિમાં કહ્યું છે. ખામણાં પછી ( પૃ. ૪૮૭ માં ) ‘ પ્રતિક્રમણુ–સ્વાધ્યાય—કાઉસ્સગ્ગ—અપરાધખામાં–પ્રાધુ ક' ઇત્યાદિ ગુરૂવન્દનનાં આઠ કારણેા જણાવી ગયા, તે પૈકી અહીં કાઉસ્સગ્ગ ( નામના પાંચમા આવશ્યક ) રૂપ પ્રતિક્રમણુ માટે એ વાંદણાં આપે, પછી ( ‘નારિબ વાપ૦’ સૂત્રમાં) ને એ છે. સ્તાયા' પાઠથી સૂચિત ચાર કષાયાથી પાછા ફરવાનું અનુકરણ કરતા હાય. તેમ ( પાછળની ) ભૂમિને પ્રમાઈને, પાછા પગે ગુરૂના અવગ્રહમાંથી ખહાર નીકળીને આરિત્ર વક્ષાવ’ વગેરે સૂત્રપાઠ બાલે. (એના અર્થ ‘વ ંદિત્તુ’ સૂત્રના અ` પછી કહેવાશે. )
આગળના કાઉસ્સગ્ગામાં પહેલા કાઉસગ્ગ ચારિત્રની શુદ્ધિ માટે છે, ચારિત્રશુદ્ધિ કાયના ત્યાગથી થાય છે, કારણ કે—કષાયના ત્યાગ વિનાનું ચારિત્ર અસાર ગણાય છે. કહ્યું છે કે— “ સામામજીપરંતા, લાયા અન્ન કન્નડા કુંતિ ।
e
मन्नामि उच्छुपुष्कं व, निष्फलं तस्स सामण्णं || १ || ” ( दशवै०नि०, गा०३०५) શ્રમણુપણું પાલન કરતાં પણ જે આત્માને કષાયેા ઉત્કટ (બળવાન) હોય, તેનુ શ્રમણપણું શેરડીના પુષ્પની જેમ નિષ્કુલ જાણવું.”
ભાવા...
૧૧૨. વર્તમાનમાં જૈવસિક-રાત્રિક પ્રતિક્રમણમાં ચાર સુધીનું મંડલ હાય તા એક જ વડિલને અને ચાર ઉપરાંત હ્રાય તા ત્રણ વડીલેને ખામણાં કરાય છે. પાંચના અંક અશુદ્ધ સમજાય છે.
૧૧૩. અહીં' અશ્રુßિઆ કલા પહેલાં દેવાતાં' વાંદાં નહિ સમજતાં અશ્રુšિએ કળા પછી દેવાતાં ત્રીજા વાંદાંતે અલ્લિઞવણુ વંદન' કહેવાય છે—એમ સમજવું, કારણુ કૅ—જે પ્રવચનસારાહારની ટીકાના આધાર લીધા છે, તેમાં સ્પષ્ટતયા અગ્નિએ પછીના વંદનને અસ્થિઆવષ્ણુ’ વંદન જાવ્યું છે; અને અહીં” પણ ઉપરના પેરેગામાં જ ત્રીજા” વાંચ્છુાને એ હેતુ જણાવ્યા છે૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org