SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા૦ ૬૧ તેને અંગે મિથ્યા દુષ્કૃત (મિચછા મિ દુક્કડં) દેવું જોઈએ. વજન–અધિકારમાં “ઉત્કૃષ્ટ વન્દના કરતાં પ્રારંભમાં ઈરિયાવહિ પ્રતિક્રમણ કરવું” એમ કહ્યું છે તે યુક્ત છે, મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે-“gયાદિ ગપરિતાપ જ હિતા પણ રેગવંતનાથાવતથા ” અર્થાત–“ઈરિયાવહિં પ્રતિક્રમણ કર્યા વિના ચિત્યવન્દન, સ્વાધ્યાય, આવશ્યક વગેરે કઈ પણ અનુષ્ઠાન કરવું ક૯પે નહિ.” બીજી પણ પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ ઈરિયાવહિ પ્રતિક્રમણ કરીને કરવાથી જ શુદ્ધ થાય છે. શ્રીવિવાહચૂલિકામાં કહ્યું છે કે – " दिग्विढिकुसुमसेहर, मुच्चइ दिव्वाहिगारमझमि । ठवणायरिअं ठविउं, पोसहसालाइ तो सीहो ॥१॥" " उम्मुक्कभूसणो सो, इरियापुरस्सरं च मुहपुत्तिं । િિહ તો, રાત્રિ પહં પરૂ રાા ” ભાવાર્થ—“દિવ્યઅધિકારમાં તેણે દિવ્યત્રદ્ધિ, પુષ્પને મુગટ વગેરે મૂકી દીધું પછી ભૂષણોનો ત્યાગ કર્યો છે જેણે એવા તે સીહ, પૌષધશાળામાં સ્થાપનાચાર્ય સ્થાપન કરી, ઈરિયાવહિ. પૂર્વક મુહપત્તિનું પડિલેહણ કરી, પછી ચાર પ્રકારને પષધ કર્યો.” આવશ્યકણિમાં પણ કહ્યું છે કે-“ તલ્થ ઢઢો જામ રાવળો રચિત - स्सयं वचाइ, ताहे तेण पूरएण तिन्नि निसीहिआओ कयाओ, एवं सो इरिआई ढड्ढरेण सरेण f” અર્થાત–ત્યાં ડૂઢર નામને શ્રાવક શરીરચિન્તા કરીને જ્યારે ઉપાશ્રયે ગયે, ત્યારે તેણે ઉપાશ્રય પાસે પૂરક (મોટા) સ્વરથી ત્રણ નિસાહિઆઓ કરી, એ પ્રમાણે મેટા સ્વરથી ઈરિયાવહિ પ્રતિક્રમણ કર્યું.” વધુમાં– " ववहारावस्सयमहा-निसीहभगवइविवाहचुलासु । पडिक्कमणचुण्णिमाइस, पढम इरियापडिक्कमणं ॥१॥" ભાવાર્થ– વ્યવહારસૂત્ર, આવશ્યકસૂત્ર, મહાનિશીથસૂત્ર, ભગવતીસૂત્ર, વિવાહલિકા તથા પ્રતિક્રમણની ચૂર્ણિમાં પ્રથમ ઈરિયાપ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. એ રીતિએ શાસ્ત્ર પ્રમાણથી દરેક ક્રિયાના પ્રારંભમાં ઈરિયાવહિ પ્રતિક્રમણ કરવાનું કહેલું હવાથી હવે તેના અર્થ વગેરેનું વર્ણન કરે છે. તે સૂત્ર- છાનિ હિમાં' વગેરે “તરણ મિચ્છા મિ દુઃ' સુધીમાં સમજવું. તેમાં– “ હૃદછામિ વિલમાં રિબાવદિગાપ વિનાનrg” અર્થાત્“હું માર્ગમાં ચાલતાં થયેલી વિરાધનાથી (પાપક્રિયાથી) મુકત (શુદ્ધ) થવાને ઈચ્છું છું.” આને ભાવાર્થ એ છે કે-“ઈ એટલે ગમન-ચાલવું, તેને અંગેને જે માગે તે ઈરિયાપથ અને ત્યાં ચાલતાં થએલી (જીવહિં. સાદિ) વિરાધના તે ઈરિયાપથની વિરાધના, તેનાથી પાછા ફરવાને (તે પાપથી શુદ્ધ થવાને) ઈચ્છું છું-એમ વાકયને અર્થ સમજવો. હવે જે આ પાઠને ઉપર પ્રમાણે જ અર્થ કરીએ તે માત્ર જતાં-આવતાં થયેલી વિરાધનાને અંગે જ ઈરિયાવહિ કરવાનું બને ! તે સિવાયનાં નિદ્રામાંથી જાગ્યા પછી, લેચ કર્યા પછી કે બીજા અનેક કારણે ઈરિયાવહિ પ્રતિક્રમણ કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy