SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - --- - - - ૨૦ ૩-દિનચર્યા-પ્રતિક્રમણના શબ્દાર્થ, પ્રકારે અને તે ક્યારે કરવાં?! ૫૭૫ બીજું રાત્રિને અંતે કરવામાં આવે તે “પત્રિક, તેને સમય પણ કહ્યો છે કે – “ શાવરસારણ સમg, નિદાદું જયંતિ વારિકા તદ તેં કુતિ રદ હસ-હિNT W (ભ૦ ૨૩)” ભાવાર્થ-“પ્રતિક્રમણના સમયે આચાર્ય (ભગવંત) જાગે છે અને પ્રતિક્રમણ ત્યારે શરૂ કરે છે, કે (તે પછી કરાતી) દશ (વસ્તુની) પડિલેહણા પૂર્ણ થતાં સૂર્યોદય થાય.” દેવસિક અને રાત્રિક પ્રતિકમણનો આ સમય ઉત્સર્ગથી સમજ, અપવાદે (સકારણે )તા ગશાબની ટીકામાં તે “મધ્યાહનથી માંડીને અર્ધરાત્રિ સુધીનો' કહ્યો છે. “રાત્રિની પ્રતિક્રમણ પણ (અપવાદે) પાછલી અર્ધરાત્રિથી બીજા દિવસના મધ્યાહન સુધી કરી શકાય છે બીજે કહ્યું છે કે " उग्घाडपोरिसिं जा, राइअमावसयस्स चूलाए । ववहाराभिप्पाया तेण परं जाव पुरिमड्ढे ॥१॥" - ભાવાર્થ-“આવશ્યકસૂત્રની ચૂલિકામાં રાઈપ્રતિકમણ “ઉદ્દઘાટપેરિસી (સૂર્યોદય પછી પિણ પ્રહર ) સુધી થઈ શકે એમ કહ્યું છે અને વ્યવહારસૂત્રના અભિપ્રાયે તો તે પછી “પુરિમાદ્ધ (મધ્યાહ્ન) સુધી પણ કરી શકાય છે.” પાક્ષિક વગેરે ત્રણ પ્રતિકમણે તે અનુક્રમે પખવાડીઆને અંતે, ચાર મહિનાને અંતે અને વર્ષના અંતે કરવાનાં છે. તેમાં પણ પાક્ષિક પ્રતિક્રમણ તે ચતુર્દશીએ જ કરવાનું છે, જે પૂર્ણિમાએ કરવાનું માનીએ, તો શાસ્ત્રોમાં “ચતુર્દશી અને પાક્ષિક’ એમ બે દિવસે ઉપવાસ કરવાનું વિધાન છેવાથી, પાક્ષિક પ્રતિકમણમાં પણ છઠ્ઠ (બે ઉપવાસ) કરવાને પ્રસંગ આવે અને એથી તો “અમછasઈસવા -ચમાર-વલ્લી” અર્થાતુ–સાંવત્સરિક-ચાતુર્માસિક અને પાક્ષિક પ્રતિક્રમણમાં અનુક્રમે અઠમ છઠ અને ચતુર્થભકત (ઉપવાસ) કરો.” એ (ઉપદેશમાલા ગા૦ ૬૭૦ના) આગમપાઠ સાથે વિરોધ આવે, વળી આગમમાં જ્યાં “ચતુર્દશી એવો પાઠ છે ત્યાં પાક્ષિક એ જુદો પાઠ નથી, જે ચતુર્દશી અને પાક્ષિક છે જુદાં હેત, તે કેને કૈઈ સૂત્રમાં પણ એક વાકયમાં તે બે શબ્દો જુદા જુદા મળી આવત, પણ તેવું જોવામાં આવતું નથી, આગમપાઠ તે આ પ્રમાણે કહેલા છે– “અજા-ત્રીજુ કરવાના ' એ પ્રમાણે પાક્ષિકચૂર્ણિમાં છે. [ ઉપા–તથા "सागरचंदो कमलामेला वि सामिपासे धम्नं सोऊण गहिआणुब्धयाणि सावगाणि संवुत्ताणि, તો પાનાચંદો મિ-૧૩ીનું કુorઘરેણું માનું ઇજા પરિક યાદ” કૃતિ છે અર્થાત્ “સાગરચંદ્ર અને કમલામેલા પણ સ્વામિ પાસે ધર્મ સાંભળીને વ્રતધારી શ્રાવક-શ્રાવિકા થયાં. તે પછી સાગરચંદ્ર અષ્ટમી-ચતુર્દશીએ શુન્ય ઘરોમાં તથા સ્મશાનમાં એક રાત્રિકી પ્રતિમાં (અભિગ્રહ) ધારીને રહે છે. ” તથા “ો ગમ કવવાઉં સુતિ અર્થ-તે અષ્ટમીચતુર્દશીએ ઉપવાસ કરે છે.” વળી “મિ ૨૩મુ કાદંત સાદુ જ અવા' અર્થાત-અષ્ટમી-ચતુર્દશીએ સર્વ અરિહંતો (જિનપ્રતિમાઓ)ને તથા સર્વ સાધુઓને વંદન કરવું.' આ ત્રણે પાટે આવશ્યકચૂણિમાં છે. તથા “સે પઢવીમિgrawigaછે અમિલી rrrરંવાર જોવાઈ જામતિ જસ્થ જી ર જિલ્લા છિન્ન” અર્થાતુ-બળ-વીર્ય-પુરૂષાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy