SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત ] ૧૭૫ તે પણ ઘણી જૂની–જેમાં છ ઉત્પન્ન થયા હોય તેવી નહિ પણ તાજી, અંદર પિલાણ ન હોય તેવી અને બાવળની કાઠીમાં પેદા થાય છે તેવા “ધૂણ” વગેરે કીડાઓ ઉત્પન્ન ન થયા હોય તેવી વાપરવી; આવી અંદર જવરહિત ચીજો પણ બહારથી ચઢેલા છની રક્ષા માટે તપાસીને શુદ્ધ કરવી જોઈએ. દરેક જાતિનાં અનાજ, પફવાન (મીઠાઈ), સુખડી, દરેક જાતિનાં શાક, સ્વાદિમ એટલે સોપારી, એલચી વગેરે મુખવાસના પદાર્થો, પત્ર=ભાજીપાલે ફૂલ– ફળ વગેરે બધી ચીજો પરિમિત, જીવ વગરની અને નહિ સડેલી વાપરવી જોઈએ, તે પણ સારી રીતિએ જોયા–તપાસ્યા સિવાય વાપરવી જોઈએ નહિ, કારણ કે-વતના વિના જીવહિંસા થાય, એથી ધીમે ધીમે પરિણામ નિઃશૂક બનતા જાય, નિર્દયતા આવતી જાય અને તેથી પરિણામે સમ્યકત્વનાં શમ, સંવેગ, નિર્વેદ, અનકમ્પા અને આસ્તિક્ય-એ પાંચ લક્ષણોમાંની અનુકમ્પા રહે નહિ-ઘટે નહિ. કહ્યું છે કે- “દ્ધિકર, સાધનાફશાળા તહેવા गहिआण य परिभोगो, विहीइ तसरक्खणहाए" ति॥१॥(प्रत्या०आव०चूर्णी० ) ભાવાર્થ-બત્રસ જીવોની રક્ષાને માટે (શ્રાવકે) પરિશુદ્ધ (ગાળેલું) પાણે વાપરવું અને ઇંધણાં, અનાજ વગેરે પણ તેવાં જ (શુદ્ધ) ગ્રહણ કરેલાં (મેળવેલાં) હોય તેને (યતનાથી) પરિભેગા કર, વગેરે વિવેક કર જોઈએ. - એ રીતિએ અહીં કહેલાં ચાર વિશેષણથી શ્રાવકને પહેલું વ્રત પ્રાયઃ સવા વસો જેટલી દયાપ્રમાણુ હોય છે-એમ સૂચન કર્યું. તેનું કારણ જણાવ્યું છે કે " जीवा थूला सुहुमा, संकप्पाऽऽरंभओ भवे दुविहा । સાવ નિરવહા, સાવિવરવા જેવા નિવવવ .?” (લવો થાતાવ૨). ભાવાર્થ-હિંસા બે પ્રકારની છે, એક સ્કૂલ જીવોની અને બીજી સૂક્ષમ ની. તેમાં અહીં સ્થૂલ એટલે બેઈદ્રિય વગેરે ત્રસ, અને સૂક્ષમ એટલે પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય, એ પાંચ પ્રકારના બાદર એકેન્દ્રિય સ્થાવર જીવો સમજવા, સૂમ નામકર્મના ઉદયવાળા ચૌદ રાજલોકવ્યાપી સૂક્ષ્મ એકેન્દ્રિય જ નહિ; કારણ કે–તેઓ તે આયુષ્યને ક્ષય થવાથી સ્વયમેવ મરણ પામે છે. તેઓની હિંસા કેઈનાથી કઈ રીતિએ કરી શકાતી નથી. તેઓનું શરીર એટલું બધું બારીક હોય છે, કે જેથી તેઓ પર્વતાદિની વચ્ચેથી તેની આરપાર સુખપૂર્વક પસાર થઈ શકે છે, તરવારની ધાર કરતાં પણ વધુ બારીક તેઓનું શરીર હોવાથી તેઓને શસ્ત્રને ઘા લાગતું નથી અને અનિકાયના શરીર કરતાંય અતિ બારીક શરીરવાળા હોવાથી અગ્નિની જવાળા વચ્ચે પણ તેઓ બળતા નથી, અર્થાત્ અતીવ સૂક્ષમ શરીરવાળા હોવાથી તેના શરીરને કેઈ બાહ્ય સાધનેથી ઘાત થતું નથી. (૧) સાધુધર્મમાં તે એ સ્થૂલ અને સૂક્ષ્મ-એમ બન્ને પ્રકારના જીવોની હિંસાને ત્યાગ કરવાનું હોવાથી તેમની જીવદયા સંપૂર્ણ વીસ વસા કહી છે. અહીં ગૃહસ્થને તે માત્ર સ્કૂલ () ૬. “ નિર્થિવ = કર્વત, નીy sav fÇસામતિધર્મશ, વન મોલુપતા શા ” ( રેલ્સિ ૨-૨૨) ભાવાર્થ–“મોક્ષની ઈચ્છાવાળો-અહિંસાધર્મને જાણ શ્રાવક સ્થાવર જીવોની પણ નિષ્પોજન હિંસા ન કરે.” (તે ત્રસ જીવની હિંસા માટે તે પૂછવું જ શું? ન જ કરે.) જ નહિ કારણ કે–તેઓ તે મરણ પામે છે. તેઓની શકતી નથી. તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy