SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ --- --- -- - - - - - [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૧–ગા. ૨૨ અભાવે) ત્રણ પંજ કરે નહિ.” આથી તેને સમકિત મેહનીય-મિશ્રમેહનીય પુંજે ન હોવાથી ઔપથમિક સમકિત(અંતરકરણ)નો કાળ પૂર્ણ થતાં નિયમા મિથ્યાત્વમેહનીયનો ઉદય થાય. અર્થાત તે મિથ્યાદષ્ટિ જ બને. બૃહત્ક૯પભાષ્યમાં કહ્યું છે કે "आलंबणमलहती, जह सट्टाणं न मुंचए इलिया। પર્વ પતિપુલો, મિર્જી રિય વસમી છે ? ” (Tre૨૦) ભાવાર્થ–“જેમ ઇયળ (કિડેવિશેષ) પહેલાં શરીરને લંબાવી, આગળના સ્થાને સ્થિર થઈ પછી પાછળના સ્થાનને છેડે છે, આગળ સ્થાન પકડી ન શકે તે મૂળ સ્થાનને છોડતી નથી–પાછી વળે છે, તેમ ત્રણ પુંજ વિનાને ઉપશમ-સમકિતી જીવ પણ આગળ શુદ્ધ કે અર્ધશુદ્ધ પુજના અભાવે તેના ઊદયરૂપ આલંબન નહિ મળવાથી મિથ્યાત્વે જ પાછો આવે છે, એટલે કેમિથ્યાત્વને અનુદયકાળ પૂર્ણ થયે પુનઃ તેને મિથ્યાત્વને જ ઊદય થાય છે. ” તાત્પર્ય કે–સૈદ્ધાતિક મતે કઈ વિશિષ્ટ સામગ્રીવાળ જીવ પ્રથમથી જ ક્ષાયોપથમિક સમતિ પામી કાલાંતરે મિશ્ર કે મિથ્યાત્વના ઉદયવાળો બને અને તેવા વિશિષ્ટ અધ્યવસાયાદિ વિનાને કઈ પ્રથમ ઉપશમ–સમતિ પામી પછી નિયમ મિથ્યાત્વી જ બને. વળી ઉપશમ સમ્યકત્વના પ્રારંભમાં કોઈ જીવ (વિશિષ્ટ અધ્યવસાયના બળે) તે સમતિમાં એટલે અંતરકરણમાં વતે જ તેની પછી દેશવિરતિને તથા સર્વવિરતિને પણ પામે. શતકની બહરચૂણિમાં કહ્યું છે કે-“ઉપશમ સમતિવાળો કઈ જીવ અંતરકરણમાં વર્તત જ દેશવિરતિને, તે કઈ પ્રમત્તને કે કેઈ અપ્રમત્ત ગુણસ્થાનકને પણ પામી શકે, પરંતુ અંતરકરણના અંતર્મુહુર્તની છેલ્લી છ આવલિકા, કે જેને ઉપશમમાંથી પડતા જીવને સાસ્વાદનનો કાળ કહ્યો છે (આગળ સાસ્વાદનનું સ્વરૂપ કહેવાશે) તેમાં વર્તતે હોય, અર્થાત્ સાસ્વાદન ભાવને પામ્યું હોય, તે અંતરકરણમાં હોવા છતાં દેશવિરતિ આદિ કેઈ ગુણને પામી શકતું નથી; નિયમા મિથ્યાત્વી જ બને છે.” ઉપર્યુક્ત ત્રણ પુંજને સંક્રમવિધિ બૃહત્કાભાષ્ય(પીકાની ગા. ૧૧૨–૧૧૩)માં કહ્યો છે, કે “જેના પરિણામ વિશુદ્ધ થતા જાય-વધતા જાય, તે ત્રણ પુજની સત્તાવાળો સમકિતદષ્ટિ મિથ્યાત્વનાં પુદ્ગલેને સમકિત મેહનીય અને મિશ્રમેહનીય બનેમાં સંક્રમાવે છે, અર્થાત વિશુદ્ધ કે અર્ધવિશુદ્ધ બનાવે છે તથા અર્ધવિશુદ્ધ મિશ્રપુદ્ગલેના પુંજને સમતિમોહનીયમાં સંકમાવે છે, એટલે કેવિશુદ્ધ બનાવે છે. તેથી ઊલટું, જે સમ્યકત્વથી પતિત થઈ મિથ્યાદષ્ટિ બન્યું હોય, તે પૂર્વે કરેલા પુંજોમાંના મિશ્રમેહનીય તથા સમકિતમોહનીય બન્ને પુજેને મિથ્યાત્વમાં જ સંક્રમાવે છે, મિમાં સંક્રમાવતે નથી; અર્થાત્ શુદ્ધ અને અર્ધશુદ્ધ બનેને અશુદ્ધ જ બનાવે છે.” કહ્યું છે કે___“मिच्छत्तमि अखीणे, तिपुंजिणो सम्मदिद्विणो नियमा । વીમિ ૩ મિચ્છ, સુન્ની વ વવ વ ” () માળ૨૭) ભાવાર્થ–“સમક્તિદષ્ટિવંત છે જ્યાં સુધી તેઓને મિથ્યાત્વપુંજ ક્ષીણ ન થાય ત્યાં સુધી નિયમા ત્રણ પુંજવાળ, તેનો ક્ષય થતાં મિશ્રપુંજને ક્ષય ન થાય ત્યાં સુધી બે પુજવાળા, મિશ્રપુજને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy