________________
પ્ર૦ ૧–સમ્યક્ત્વનું સ્વરૂ૫]
૨૭
પણ ક્ષય થયા પછી સમ્યક્ત્વપુજનો ક્ષય ન થાય ત્યાં સુધી એક પુજવાળા હાય છે અને છેલ્લે સમ્યક્ત્વપુજના પણ ક્ષય થતાં ક્ષપક (ક્ષાયિક સમિતી ) અને છે. ”
વિશુદ્ધ થયેલા પણ કેદ્રવા જેમ તેલ વગેરેના વિપરીત યાગથી પુનઃવિકારી અને તેમ વિશુદ્ધ થયેલાં (સમ્યક્ત્વ-મેાહનીય ) પુદ્ગલા પણુ ક્રુતીર્થંકાના સંગ, મિથ્યા-કુશાઓનું શ્રવણુ, વગેરે કરવાથી તત્કાલ વિકારી–અશુદ્ધ થઈ પુનઃ મિથ્યાત્વરૂપ બને છે.
વળી સમતથી પડેલા જીવ ક્રીથી સમિતિ પામે, ત્યારે પણ (સિદ્ધાન્તના મતે)અપૂર્વકરણ વડે ત્રણ પુજો કરે અને અનિવૃત્તિકરણદ્વારા સમ્યક્ત્વપુજને ઊદયમાં લઈ ક્ષાાપશમિક સમકિતને પામે છે, એમ સમજવું. અહીં એ પ્રશ્ન થશે કે અપૂરતા તેને કહેવાય, કે જે પ્રથમ જ હાય, પૂર્વ કદી ન થયું હોય ! પહેલાં અપૂર્વકરણ કરનારો પતિત થયા પછી ફરીથી તેને કરે તે અપૂર્વ કેમ કહેવાય ? ” તેનું સમાધાન પૂવષ જણાવે છે કે ‘ પૂર્વે કરેલું અપૂવ કરણુ માત્ર સ્તાકઅલ્પકાલીન હોવાથી અને તેની અપેક્ષાએ ખીજુ હાવા છતાં વિશિષ્ટ હાવાથી તે અપૂ જ છે, માટે અપૂર્વ કહેવામાં વાંધા નથી. ’
સૈદ્ધાન્તિક મત એવા છે કે–સમ્યક્ત્વની પ્રાપ્તિની જેમ દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ વખતે પણ જીવને યથાપ્રવૃત્તિ અને અપૂર્વએ એ કરણા તેા થાય છે, પરંતુ અપૂર્ણાંકરણના કાળ સમાપ્ત થતાં જ અનંતર સમયે જ તે દેશવિરતિ કે સર્વવિરતિ પ્રાપ્ત થતાં હાવાથી અનિવૃત્તિકરણ થતું નથી. વળી દેશિવરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ પછી પણ એક અંતર્મુહૂત્ત સુધી જીવ અવશ્ય વધતા પરિણામવાળો જ હાય, અંતર્મુહૂત્ત પછી જ કોઈ વિશુદ્ધ પરિણામી, તેા કેાઈ સક્લિષ્ટ પિરણામી પણ ખને. આ બાબતને કેમ પ્રકૃતિની ટીકામાં જણાવી છે કે—જે ઉપયોગ વિના જ કથંચિત્ પરિણામ સકિલષ્ટ થતાં (પ્રમાદથી) પતિત થયા હાય, તે જીવ યથાપ્રવૃત્તિ અપૂર્વ - કરણ કર્યાં વિના જ ફરીથી દેશિવરિત કે સવવતિને પામે અને જે ઉપયાગપૂર્વક પતિત થયે હાય–મિથ્યાત્વે ગયેા હાય, તે જીવ જઘન્યથી અતર્મુહૂત્તકાળે અને ઉત્કૃષ્ટથી ઘણા લાંબા કાળે પણ પૂર્વે કહેલાં યથાપ્રવૃત્ત્પાદિ કરણા કરીને જ દેશિવરિત કે સવતિને પામી શકે છે. ’
વળી સિદ્ધાન્તના મતે સમક્તિના વિરાધક કોઈ જીવ( ક્ષાયેાપશમિક ) સમ્યક્ત્વ સહિત પણ મરીને છઠ્ઠી નારકી સુધી ઉપજી શકે છે, એમ પ્રવચનસારાદ્વારમાં જણાવ્યુ છે. ૪
૪. ઔપમિક સમ્યક્ત્વ પૂણ થયે શુદ્ધ પુજને વેદતે કાઈ નારક ક્ષાયેાપમિક સમ્યક્ત્વ પામે અથવા મનુષ્ય—તિય ઇંચ ગતિમાંથી ક્ષાયેાપમિક સમકિતવાળા કાઈ નારકીમાં ઉત્પન્ન થાય ત્યારે તેને પૂર્વભવનું સમકિત સાથે હાય, કારણ કે– સમ્યકૃત્વની વિરાધના કરનારો કાઈ જીવ નરકમાં છઠ્ઠી નરક સુધી સમ્યક્ત્વ સાથે પશુ જાય છે, ' એવા સૈદ્ધાન્તિક મત છે. ક્ષાયિક સમકિતી નરકમાં ઉપજે તે સમ્યક્ત્વ સાથે જ ત્રીજી તરફ સુધી જ ઉપજે છે, તેથી નીચેની તરકમાં જતે નથી. ( પ્રવચનસારોદ્વાર-ગા. ૯૬૧ની ટીકા. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org