SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતપ્રાપ્તિને સમજાવતું યંત્ર. www.jainelibrary.org [ ધo સં૦ ભા૦ ૧-વિ૦ ૧-ગ ૨૨ ૧ મિથ્યાત્વીનો થથામ-કાળ ૫ સંપૂર્ણ અનિવૃતિ કરણ ઉપશમસનો કાળ . :::::." સારું ૧૦ સમકિત ગુંજ ૧૧ મિથ્યાત્વ પુંજ હેઠલી સ્થિતિ = = - હાકાળ ૯ મિજ - ૭ અંત૨ કરણ • ભિsઠાકાળ ૨ ગ્રંથી દેશ = ૭ અનિં.પૂર્વાર્ધકાળ મિ ઉપરની સ્થિતિ For Private & Personal Use Only ૧-જીવને અનાદિ મિથ્યાત્વ દશાને કાળ-મિથ્યાત્વગુણસ્થાનક. અહીં આંતરૂં પડતું હોવાથી અને અંતરકરણ કહેવાય છે. અનિવૃત્તિકરણના વર્તત છવ યથાપ્રવૃત્તિકરણદ્વારા કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને ઘટાડીને જ ક્રિયાકાળના અંતર્મુહૂર્તને અનિવૃત્તિકરણ તથા નિષ્ઠાકાળના “નદીલપાષાણ” ન્યાયે “એક કડાકડી સાગરેપમમાં પણ પ- અંતર્મુહૂર્તને અંતરકરણ માને છે. બન્ને ભેગે કાળ પણ અંતમું પમના અસંખ્યાતમે ભાગે ન્યૂન જેટલી” ટૂંકી કરે. દૂર્ત જ હોય તે સંપૂર્ણ અનિવૃત્તિકરણ ૨-રાગ-દ્વેષના તીવ્ર ઉદયરૂપ ગ્રંથિની સમીપતા. અહીં સુધી જીવ –અંતરકરણ-અનિવૃત્તિકરણમાંના જ આ અંતરકરણરૂપ નિષ્ઠાકાળમાં ઘણી વાર આવે, પણ ગ્રંથીથી ભય પામી પાછો પડી જાય કે મિથ્યાત્વ દલિકે નહિ રહેવાથી અહીં પ્રથમ સમયે જ પ્રગટે, તેને ઉપત્યાં જ અટકી જાય. શમ–સમકિત (ચોથું ગુણસ્થાનક) કહે છે. કોઈ તે ઉપરનાં ગુણસ્થા૩-ગ્રંથી, અથવા મિથ્યાત્વના ઊદયવાળો તીવ્ર રાગ-દ્વેષને કાળ. નકે પણ આ અંતરકરણમાં-અંતર્મુહૂર્તમાંજ પામી શકે. ૪–એ જ અંતર્મુહૂર્ત કાળમાં કઈ જીવ આત્માના અપૂર્વ નિર્મળ ૮-અંતરકરણના અંતર્મુહૂર્તની જ છેલ્લી છ આવલિકારૂપ સાસ્વાદનને અધ્યવસાયથી રાગ-દ્વેષને વશ નહિ થતાં ગ્રંથીને ભેદ કરે તે કાળ. કઈ મંદ પરિણામીને અંતરકરણમાં જ અનંતાનુબંધીને અપૂર્વકરણ કાળ.” ઊદય થતાં પરિણામ બગડે, તે ઊત્કૃષ્ટથી છેલ્લી છ આવલિકા બાકી પ-૬-અનિવૃત્તિકરણના અંતમુહૂર્તમાનું પ્રાથમિક અંતર્મુહૂર્ત-ક્રિયાકાળ, રહે ત્યારે જ બગડે, તે પૂર્ણ થતાં નિયમો મિથ્યાત્વને ઊદય થાય. આ કાળ પસાર કરતાં ભવિષ્ય અંતર્મુહૂર્તમાં ઊદય આવનારાં ( ૯-અંતરકરણના સમયમાં વર્તત ભાવી મિથ્યાતના ત્રણ પુંજ કરે મિથ્યાત્વનાં દલિમાંથી કેટલાંક વર્તમાનકાલિન (આ) અંતર્મુહૂ તેમને (અદ્ધશુદ્ધ ) મિશ્ર પુંજ. પ્તમાં ભોગવી લે અને શેષ ભવિષ્ય સ્થિતિમાં નાખી દે. એ રીતિએ વચ્ચેનું અંતર્મુહૂર્ત મિથ્યાત્વનાં દલિથી રહિત બનાવે. | ૧૦-(સંપૂર્ણ શુદ્ધ) સમકિત પુંજ. અહીં મિથ્યાત્વની સતત સળંગ સ્થિતિના બે વિભાગ થઈ વચ્ચે ! ૧૧-(અશુદ્ધ) મિથ્યાત્વ પુંજ-મિથ્યાતની હેડલી સ્થિતિ. Jain Education International
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy