________________
પ્ર૦ ૧-ઔપમિક સમ્યક્ત્વનું સ્વરૂપ ]
૮૫
ન્યૂનદશપૂર્વ સુધીનુ દ્રવ્યશ્રુતજ્ઞાન પણુ ભણે છે. એમ અભવ્ય મિથ્યાદષ્ટિ પણ તેટલા શ્રુતવાળા હાઈ શકે છે, માટે જ દેશેન્યૂનદશપૂ સુધીનું શ્રુત (મિથ્યાદષ્ટિને પણ થતું હાવાથી ) તે મિથ્યાશ્રુત પણ હાય એમ કહ્યું છે. ( સંપૂર્ણ દેશ પૂર્વાંધા નિયમા સમકિતી હાવાથી તેનું જ્ઞાન તા સભ્યશ્રુત જ હાય છે, તેથી ન્યૂન શ્રુતવાળાનુ` સભ્યશ્રુત જ હાય એમ એકાન્ત નથી. સમકિતીને સમ્યક્ શ્રુત અને મિથ્યાત્વીને દ્રવ્યશ્રુતરૂપ મિથ્યા હાય. )
અહીં પ્રસ’ગોપાત્ત કાંઈક વિશેષ જણાવતાં ગ્રંથકારશ્રીક્રમાવે છે કે-ઉપર કહ્યું તેમ અંતરકરણના પહેલા સમયથી જ ઔપમિક સમિકતી બનેલા આત્મા, ઔષધિ સમા તે સમતિના મળે વિકારી સ્વભાવવાળા, એટલે કે-કેદ્રવા( ધાન્યવિશેષ )ની જેમ મિથ્યા પરિણામ કરનારા મિથ્યાત્વકના કેટલાક પ્રદેશને સપૂર્ણ શુદ્ધ કરે છે; કેદ્રવા નામના ધાન્યના વિકારી સ્વભાવને જેમ ઔષધથી ટાળી શકાય છે, તેમ મિથ્યાત્વમાહનીય કર્માંના પ્રદેશેામાં રહેલા આત્માને વિકાર કરવાના સ્વભાવને ( રસને ) પણ સમકિતરૂપ ઔષધના બળે દૂર કરી શકાય છે; પછી તે પ્રદેશેાના ઊદય થાય તે પણ મિથ્યાત્વરૂપ વિકાર થતા નથી. (એમ સમિતરૂપ ઔષધદ્વારા એ પ્રદેશાને તેમાં રહેલા ખાધક રસથી રહિત-શુદ્ધ કરે છે.) કેટલાક પ્રદેશને અશુદ્ધ ( કાંઈક રસવિકાર ટળે અને કાંઈક આકી રહે તેવા) કરે છે અને કાઈ પ્રદેશે તે રસવિકારવાળા અશુદ્ધ જ રહે છે; એમ શુદ્ધ, અશુદ્ધ અને અશુદ્ધ એવા મિથ્યાત્વકમના ત્રણ વિભાગે થાય, તેને અનુક્રમે સમકિતમાડુનીય, મિશ્રમેાહનીય અને મિથ્યાત્વમેાહનીય કહેવાય છે, તેને જ ત્રણ પુંજો કહેલા છે. કામ ગ્રંથિક મતના અભિપ્રાયે આ ક્રિયા ઔપમિક સકિતમાં વતા જીવ ( અંતરકરણના ) પ્રથમ સમયથી અવશ્ય શરૂ કરે જ; અને જ્યારે (અતરકરણરૂપ) ઔપશમિક સમ્યક્ત્વના અંતમુહૂત્ત કાળ પૂર્ણ થાય, ત્યારે અનતર સમયે જ તે ત્રણ પુંજો પૈકી કોઇ એક પુંજના તેને અવશ્ય ઊદય થાય જ. તે શુદ્ધ (સમકિતમાહનીય ) પુંજના ઊદય થાય તેા જીવ ક્ષાયાપશમિક સમકિતવાળા, અર્ધ શુદ્ધ (મિશ્રમેહનીય ) પુંજના ઊય થાય તેા મિશ્રસમતિવાળો અને અશુદ્ધ (મિથ્યાત્વમાહનીય ) પુજના ઊય થાય તે મિથ્યાષ્ટિ કહેવાય, એટલે કે ઔપશમિક સમકિત પછી જીવ તે ત્રણમાંથી કાઈ એક દૃષ્ટિવાળો અને જ. કહ્યું છે કે—
** 'कम्मगंथेसु धुवं, पढभोवसमी करेइ पुञ्जति ।
""
तव्वडिओ पुण गच्छइ, सम्मे मीसंमि मिच्छे वा ॥ १ ॥
ભાવાથે કામ ગ્રંથિક અભિપ્રાયથી પ્રથમ ઔપમિક સમકિત પામનારા જીવ અવશ્ય ત્રણ પુજ કરે અને અંતર્મુહૂત્તનુ તે સમકત પૂર્ણ થતાં જ ક્ષાયેાપશમિક સમકિતને, મિશ્રસમ ક્તને મિથ્યાત્વને પામે.
""
આ મત કમ ગ્રંથના સમજવા, સિદ્ધાન્તના મતે તે કોઈ • અનાદિ મિથ્યાત્વી જીવ તથાપ્રકારની વિશિષ્ટ અધ્યવસાયાક્રિક સામગ્રી પ્રાપ્ત થતાં, પૂર્વે કહી ગયા તે અપૂવ કરણદ્વારા જ ત્રણ પુંજ કરે અને તેમાંના સર્વથા શુદ્ધ (સમકિતમાહનીય ) પુજને ભાગવતા-અનુભવતા (ઔપશમિક સમકિત પામ્યા વિના જ) પ્રથમ ક્ષાાપશમિક સમકિત પામે, અથવા કોઈ અન્ય જીવ (કમ ગ્રંથના મતમાં જણાવ્યુ. તેમ ) યથા પ્રવ્રુત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના ક્રમે અંતરકરણમાં પ્રથમ સમયે જ ઔપમિક સમકિત પામે, પરંતુ તાવિધ (અધ્યવસાયાર્દિક સામગ્રીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org