SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૩દનચર્યા–પ્રતિક્રમણમાં વંદિત્ત સૂત્રના અર્થ ] એ પાંચ (કે ઓછા) અતિચારો સેવવાથી જે કર્મ બાંધ્યું હોય, તેનું નામ નિયં ન વગેરેને અર્થ ત્રીજી ગાથામાં કહ્યા પ્રમાણે. હવે ચેથા વ્રતને માટે કહે છે કે " चउत्थे अणुव्वयंमी, निचं परदारगमणमविरईओ। आयरियमप्पसत्थे, इत्थ पमायप्पसंगणं ॥१५॥" અર્થ–“ મgવ્યા '=થા અણુવ્રતમાં, “નિરં=હંમેશાં, “ઘવારકામr '=પર અન્ય પુરૂષોની “દારા ”=પરણેલી કે રખાત (ભાડે રાખેલી) સ્ત્રી સાથે “ગમન”=મૈથુન સેવવું, તેની “શિશો 'વિરતિથી, અર્થાત્ પરસ્ત્રીસેવનના ત્યાગ રૂપ નિચમથી, “કામિન '= વગેરે નવમી ગાથામાં જણાવ્યા મુજબ. (૧૫)” હવે તેના અતિચારો કહે છે— " अपरिग्गहिया इत्तर, अणंग वीवाह तिव्वअणुरागे। चउत्थवयस्सइयारे, पडिक्कमे देसियं सव्वं ॥१६॥" અર્થ“ ">જેને પતિ ન હોય તેવી વિધવા (કે કુમારી વગેરે) સ્ત્રીને જોગવવી તે ૧-અપરિગ્રહિતાગમન.” “ત્તર'=ઈવર (અમુક) કાળ માટે કેઈએ ભાડે રાખેલી વેશ્યા, (કે જે તેટલે કાળ બીજા પુરૂષને ભેગવી શકે નહિ) તેની સાથે મૈથુન સેવવું તે ૨ ઈવરપરિગ્રહિતાગમન.” “અળા’=“ કામ” (વિષય) વાસના, તેના વેગે પરસ્ત્રીની સાથે ‘હાઠચુંબન, આલિંગન” વગરે ક્રીડા કરવી, અથવા વાસ્યાયને (કામશાસ્ત્રમાં) કહેલાં રાશી (કરણને) આસનેને સેવવાં તે ૩-અનંગક્રીડા.” “વિવાદ નેહરાગ વગેરેથી પારકાં સંતાનને વિવાહ કર. તે ૪-“પરવિવાહરણ. શ્રાવકે પિતાના સંતાનના વિવાહને પણ અમુક સંખ્યામાં નિયમ કરવો જોઈએ. “તિ વગપુરા = શબ્દ–રૂપ” બેને કામ અને “રસ–ગંધસ્પર્શ' ત્રણને ભેગા કહ્યા છે, એ કામ અને ભેગોમાં અતિશય અનુરાગ કર (ગૃદ્ધિ કરવી) તે પ–કામગતીવ્રઅનુરાગ, ચોથા વ્રતમાં “પરસ્ત્રીગમનવિરમણ” વ્રતવાળાને આ પાંચ અતિચારો છે, સ્વદારા સંતેષ વ્રતવાળાને અને સ્ત્રીને તે પહેલા બેથી વ્રતભંગ થાય માટે છેલ્લા ત્રણ જ અતિચારો છે, એમ વિવેક સમજ. અથવા તે અતિક્રમ-વ્યતિક્રમ વગેરેને યોગે જે કર્મ બાંધ્યું હોય, તે “'=વગેરે બાકીને અર્થ ત્રીજી ગાથા પ્રમાણે. (૧૬) હવે પાંચમું વ્રત કહે છે– " इत्तो अणुब्बए पंचमंमि, आयरियमप्पसत्थंमि । परिमाणपरिच्छेए इत्थ पमायप्पसंगणं ॥१७॥" અર્થ–પ્રો'=(ચેથા વ્રત) પછી, પંચમી'=ધન-ધાન્ય વગેરે નવ પ્રકારના પરિગ્રહનું પ્રમાણ (મર્યાદા) બાંધવારૂપ “પાંચમા અણુવ્રતને વિષે,' “મcપરથમિ'=જે કાંઈ અપ્રશસ્તભાવે ( દુષ્ટ પરિણામથી), “જિં'=અતિક્રમણ કર્યું હોય, કયા વિષયમાં? “રિમાળf='=પચ્ચખાણ કરતી વેળાએ અમુક રાખેલા પ્રમાણને “પરિચ્છેદ' છેદ કરવામાં, અર્થાત્ તે પ્રમાણનું ઉલ્લંઘન કરવામાં જે કંઈ (અનિષ્ટ) આચરણ કર્યું હોય, તેને “0િ માથgr” વગેરે બાકીને અર્થ નવમી ગાથા પ્રમાણે. (૧૭)” હવે પ્રતિક્રમણ માટે કહે છે– હળપવિત્ત , wavo જ વિપરિમાને છે ૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy