________________
૯૦
[ ધ૦ સં૦ ભા) ૧-વિ૦ ૨–ગા. ૨૨ આ સમ્યકત્વને “સત્તામાં રહેલા મિથ્યાત્વપ્રદેશના ભેગવટાવાળું” એટલે “સત્કર્મવેદક” પણ કહેવાય છે. ઔપશમિકમાં તે સત્તામાં રહેલા મિથ્યાત્વને પ્રદેશદય પણ તે નથી. પશમિમાં અને ક્ષાપશમિકમાં એમ ભિન્નતા છે. કહ્યું છે કે
" वेएइ संतकम्म, खओवसमिएसु नाणुभावं से। વસંત તો ૩, વૈgg ન સંતવાઝ્મવિ શા” (
વિસાવ - ૨૨૨૩) ભાવાર્થ-“ક્ષપશમભાવને પામેલ છવ ક્ષયપશમભાવને પામેલા અનંતાનુબંધી આદિના (આદિ શબ્દથી મિથ્યાત્વના પણ) સત્તાગત પ્રદેશને ભેગવે છે, તેના રસને ભેગવતે નથી અને ઉપશમભાવને પામેલે (ઉપશાન્ત કષાયવાળા) જીવ સત્તાગત પ્રદેશને પણ ભગવતે નથી.”
૪-વક્ષપકશ્રેણિને (ક્ષાયિક સમકિતને) પ્રાપ્ત કરતાં જીવને અનંતાનુબંધી ચારેય કષાયે, મિથ્યાત્વમેનીય અને મિશ્રમેહનીય–એ છને સંપૂર્ણ ક્ષય થયા પછી, સમતિ મેહનીય(શુદ્ધ પુજ)ને ખપાવતાં ખપાવતાં, તેનાં છેલ્લાં પુદગલેને ખપાવવાના છેલ્લા સમયે ઉદય પામેલ છેલ્લે ગ્રાસ ભેગવે, ત્યારે (ક્ષાપશમિક જ છેડે છતાં, તેના અંતિમ ગ્રાસનું વેદન હોવાથી) તેને વેદક સમકિત કહેવામાં આવે છે. (આ છેલ્લે ગ્રાસ ખપી જતાં જ દર્શનસપ્તકનો ક્ષય થવાથી અનંતર સમયે જીવ ક્ષાયિક સમકિતી બને છે.) કહ્યું છે કે
“અગિક પુરાવામિપુરા ? ભાવાર્થ–“પૂર્વે જણાવેલા (ઉદયમાં વત્તા સમકિતમોહનીયના) પુદ્ગલેના છેલ્લા ગ્રાસનું વેદન, તેને વેદક સમકિત કહેલું છે.”
પ-સાહ્યાવ-પહેલાં જણાવ્યું તેમ પશમિક સમ્યકત્વવંત કોઈ પતિત પરિણામી જીવને અંતરકરણમાં વર્તતાં, જઘન્યથી જ્યારે છેલ્લે સમય બાકી રહે અને ઉત્કૃષ્ટથી તેની છેલ્લી છ આવલીઓ બાકી રહે, ત્યારે અનંતાનુબંધી કષાયને ઉદય થતાં સમ્યક્ત્વથી પડવા માંડે, અર્થાત્ સમ્યકત્વનું વમન કરે; ( ત્યારે ખીરનું ભોજન કર્યા પછી વમન વેળાએ પણ તેને કાંઈક સ્વાદ રહે તેમ) તે કાળે જીવને પણ સમ્યકત્વને કાંઈક આસ્વાદ હેય માટે તેને “સાસ્વાદન સમકિત કહેવાય છે. ઉપશમ સમકિતનું વમન થતાં મિથ્યાત્વને ઉદય થયા પહેલાં, વચ્ચે જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી છ આવલી પ્રમાણ આ સમ્યકત્વ છવને પડતી વેળાએ હોય છે. કહ્યું છે કે
" उवसमसम्मत्ताओ, चयओ मिच्छं अपावमाणस्स।
सासायणसम्मत्तं, तयंतरालंमि छावलिअं॥१॥" ( विशे०आ०-गा० ५३१ ભાવાર્થ–“ઉપશમસમ્યક્ત્વથી ખસતાં-પડતાં મિથ્યાત્વના ઉદય પહેલાં (ઉપશમસમતિ અને મિથ્યાત્વના) આંતરામાં છે આવલી પ્રમાણુ સાસ્વાદન-સમકિત હોય છે.” એ પાંચેય પ્રકારની સ્થિતિ-કાલમાન વગેરે નીચે પ્રમાણે છે
" अंतमुहूत्तुवसमओ, छावली सासाण वेअगो समओ।
साहियतित्तीसायर, खडओ दुगुणो खओवसमो॥१॥" (संबोधप्र०, सम्य० २२) * ધમક, સમ્યક્ત્યાધિકાર, ગા૦ ૨૧ “શરણમ ગુજ, gો જમgrઢાવાઈ ” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org