SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧-સમ્યકત્વનું વિશેષ સ્વરૂપ ] ભાવાર્થ–પશમિક સમ્યક્ત્વ અંતમુહૂર્ત, “સાસ્વાદન” છ આવલિકા, “વેદક” એક સમય, “ક્ષાયિક' સાધિક તેત્રીશ સાગરેપમ અને “ક્ષાયોપથમિક” તેથી દ્વિગુણ (સાધિક) છાસઠ સાગરોપમ સુધી (ઉત્કૃષ્ટથી) હોય છે.” તે આ પ્રમાણે " दोवारे विजयाइसु, गयस्स तिन्नच्चुए अहव ताई। વાં નામવિ, નાનીવા સત્ર . ? ” ( શિવ૦ના રૂ) ભાવાર્થ_“કઈ ક્ષાપમશિક સમકિતી જીવ બે વખત વિજયાદિ ચાર પૈકીના કેઈ અનુત્તર દેવલોકમાં કે ત્રણ વાર અમ્રુત દેવલોકમાં ઉત્પન્ન થાય (તે અનુત્તરમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમ હવાથી બે ભવમાં અને અમ્રુતમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ સાગરેપમ હેવાથી ત્રણ ભવમાં ૬૬ સાગરેપમ થાય.) તે ઉપરાન્ત જે જે મનુષ્યના ભ કરે તેટલું અધિક, અર્થાત્ એક જીવની અપેક્ષાએ ક્ષાપશમિક સમ્યક્ત્વનું ૬૬ સાગરેપમથી અધિક કાળમાન સમજવું અને અનેક જીવને આશ્રયીને તો પ્રવાહની અપેક્ષાએ સર્વકાળ-અનાદિ અનંત કાળ સમજો.” એ સમ્યક્ત્વની સ્થિતિ કહી, હવે તે કેટલી વાર પ્રાપ્ત થાય તે કહે છે. " उक्कासं सासायण-उवसमिआ हुंति पंचवाराओ। વેકારવા હસ, સંવવા વયોવસમા”( અર્થશર્વરતવા, ૨૨) ભાવાર્થ-“એક જીવને આખા સંચારચક્રમાં ઔપશમિક અને સાસ્વાદન-એ બે ઉત્કૃષ્ટથી પાંચ વખત, વેદક અને ક્ષાયિક-એક એક વખત જ અને ક્ષાપશમિક અસંખ્યાતી વાર પણ પ્રગટ થાય. ” “ तिहं सहसपुहुत्तं, सयपुहुत्तं च होइ विरईए। પામેલારિસા, વરૂણા કુંતિ ગાયા III” (સંવષso, સચ૦-૦૩૨) ભાવાર્થ-“(ચાર સામાયિકમાંના કૃત-સામાયિક, સમ્યકત્વ-સામાયિક અને દેશવિરતિ– સામાયિક, એ) ત્રણ એક જીવને એક જ ભવમાં સહસ્ત્રપૃથફત્વ વાર, અર્થાત્ બે હજારથી નવ (અનેક) હજાર વાર આવે અને જાય; તથા સર્વવિરતિ ગુણ એક જ ભવમાં શતપૃથકત્વ એટલે બસેથી નવ સે (અનેક સેંકડો) વાર આવે અને જાય; અર્થાત્ તે ગુણેના તેટલા આકર્ષે થાય એટલે કે–આવે, જાય, એમ પુનઃ પુનઃ આવે તે ઉત્કૃષ્ટથી તેટલી વાર આવે; જઘન્યથી તે એ ગુણે એક ભવમાં એક જ વખત જીવને પ્રાપ્ત થાય છે.” અને– “ तिण्हं सहसमसंखा (त्तिहमसंखसहसा), सहसपुहत्तं च होइ विरईए । નામ કારિયા, વાળા હૂંતિ જાળ્યા શા”( સંબ૦, રર૦, ૨૨) ભાવાર્થ-“પૂર્વે કહ્યાં ને શ્રુત, સમકિત અને દેશવિરતિ–એ ત્રણ આખા સંસારચક્રમાં એક જીવને ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજાર વાર આવે અને જાય અને સર્વવિરતિ ગુણ આખા સંસારચક્રમાં બે હજારથી નવ (ઘણું) હજાર વાર આવે અને જાય.” (જઘન્યથી તે કઈ જીવ એ ગુણેને પામીને પડ્યા વિના જ તે ભાવમાં પણ મેક્ષે જાય.) વળી– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy